________________
અનિન્દવન, વ્યંજન, અર્થ અને તદુભય - (૭) અર્થ : શબ્દના બોધ્ય વિષયને આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. ‘અર્થ' કહે છે; સૂત્રોના તાત્પર્યને, મૂળ
(૧) કાલ : શાસ્ત્રોમાં બતાવેલા ભાવને જાળવીને શબ્દનો વાસ્તવિક અર્થ સ્વાધ્યાયના નિશ્ચિત સમયે શ્રુત-જ્ઞાનનું કરવો - તે અર્થ શુદ્ધિ છે. પઠન-પાઠન, પુનરાવર્તન વગેરે કરવું. (૮) તદુભય : શબ્દ અને અર્થ
(૨) વિનય : જ્ઞાની, જ્ઞાન અને બંનેની શુદ્ધિ જાળવી રાખવાપૂર્વક જ્ઞાનનાં ઉપકરણો-પુસ્તક, પાનાં વગેરેનો શાસ્ત્રાભ્યાસ કરી, શાસ્ત્રોક્ત સત્યને ઉચિત આદર કરવો, જ્ઞાનદાતા ગુરુનો જીવનમાં ભાવિત બનાવવું, અર્થાત્ વિનય કરવો – ઊભા થઈને સામે જવું, આત્મસાત્ કરવું. જ્ઞાનના આ આઠ આસન આપવું, પ્રણામ-વંદન કરવાં, આચારો એ જ્ઞાનોપાસનાનાં આઠ અંગ તેમની આજ્ઞાનું પાલન કરવું વગેરે. છે; તેનું પાલન કરવાથી જ્ઞાન-ગુણની
(૩) બહુમાન : જ્ઞાની ગુરુ આદિ વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. પ્રત્યે આંતરિક પ્રીતિ, પૂર્ણ સભાવ, દર્શનાચારના આઠ પ્રકાર આદરભાવ રાખવાં.
निस्संकिअ निक्कंखिअ, (૪) ઉપધાન : જ્ઞાનની ઉપાસના નિબ્રિતિળિછી મનદરિદ્રી મા માટે, સૂત્રોના પઠન-પાઠનના અધિકારી- उववूह-थिरीकरणे, પાત્ર બનવા માટે શાસ્ત્રકથિત તપોમય વચ્છ૪-૫માવો મટ્ટ | ૨ | અનુષ્ઠાન કરવું.
નિઃશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિ(૫) અનિન્દવન : ગુરુ અને સિદ્ધાંત ચિકિત્સા, અમૂઢ-દષ્ટિતા, ઉપબૃહણા, વગેરેનો અમલાપ ન કરવો. જે ગુરુએ સ્થિરી-કરણ, વાત્સલ્ય અને પ્રભાવના - શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ ન આ આઠ પ્રકાર દર્શનાચારના છે. છુપાવવું. તે જ રીતે સિદ્ધાંતનો અપલાપ (૧) નિઃશંકતા : “તમેવ સર્વે ન કરવો, શાસ્ત્ર-વિરુદ્ધ પ્રતિપાદન ન કરવું. ઉપખં% = નિહિં પર્વયં’ - શ્રી
(૬) વ્યંજન : સૂત્રોની અક્ષર- જિનેશ્વર દેવોએ કહ્યું છે, તે જ સત્ય છે, રચનાને વફાદાર રહેવું; સૂત્રમાં કાના, શંકા વગરનું છે' - એવી શાસ્ત્રવચનમાં માત્રા અને અનુસ્વાર વગેરેનો વધારો- દેઢ શ્રદ્ધા રાખવી, જરા પણ શંકા ન કરવી ઘટાડો ન થાય; એક અક્ષર પણ આગળ- તે પ્રથમ દર્શનાચાર છે. પાછળ ન થાય, તેવી પૂરી સાવધાનીપૂર્વક, (૨) નિષ્કાંક્ષતા : કાંક્ષા એટલે સ્પષ્ટ અને શુદ્ધ સૂત્રોચ્ચાર કરવો. ઇચ્છા-અભિલાષા. શ્રી જિનેશ્વર
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૩