________________
પરાર્થ-વ્યસનના પ્રકર્ષને પામેલા હોઇને આ ધ્યાન કરવાનું ફરમાન છે. તેમની આજ્ઞાના આરાધક નૈસર્ગિક રીતે “હું માંદો છું, હું માંદો છું' - એમ તેઓશ્રીના અનુગ્રહના ભાગી થાય છેવારંવાર બોલવા માત્રથી નીરોગીપણું અને તે અનુગ્રહના અચિંત્ય પ્રભાવે પ્રાપ્ત થતું નથી પણ તેના કારણનું ભવસાગર તરી જાય છે.
નિવારણ કરનાર નિર્દોષ ઉપચાર કરવાથી “તમેવ સä નિસંરું = નિર્દિ તે પ્રાપ્ત થાય છે; તેમ “હું રાગ-દ્વેષ પડ્યું તે જ સત્ય અને શંકા વિનાનું છે. જે કષાયાદિથી ગ્રસ્ત છું' - એ હકીકતને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે.' - આ ધ્યાનમાં લીધા પછી જેઓ આ દોષોથી શાસ્ત્રવચનમાં અકાટ્ય શ્રદ્ધા કેળવીને અનંતા સર્વથા મુક્ત છે, તેમજ જેઓ આ દોષોને આત્માઓ ભવસાગરને તરી ગયા છે. સર્વથા નાબૂદ કરવાના શ્રેષ્ઠ પુરુષાર્થમાં
આપણે પણ તેઓને અનુસરીને ઉઘુક્ત છે તે શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોની ભવસાગરતારક જિનાજ્ઞાના એકનિષ્ઠ અનન્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ આરાધક બનીએ.
આ ચિંતન-ધ્યાનનો ફલિતાર્થ છે. આ છે જિનાજ્ઞાનો અનુપમ પ્રભાવ ! રાગ-દ્વેષ કેવા છે ?
આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ જીવને ભવરાનમાં ભૂંડે હાલે કલ્યાણકર આજ્ઞાનું એકાગ્ર ચિત્તે ચિંતન ભટકાવનારા છે. કરવું એ આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન છે. કેન્સર, ક્ષય, ભગંદર આદિ દેહના
અપાયવિજયનું સ્વરૂપ રોગો છે. જ્યારે આ રાગ-દ્વેષ આત્માના (૨) અપાયરિચય : રાગ-દ્વેષ, રોગો છે, માટે ખરેખર ખતરનાક છે. કષાય અને મિથ્યાત્વાદિના સેવનથી આ ચીકણા કર્મબંધ કરાવીને જીવને બેહાલ ભવ અને પરભવમાં જીવને કેવાં ભયાનક બનાવનાર છે. દુઃખ ભોગવવાં પડે છે તેનું ચિંતન કરવું, અનુકુળ વિષય-સામગ્રી મળતાં તેમાં ધ્યાન પરોવવું - એ અપાયરિચય હર્ષની અને પ્રતિકૂળ સંયોગો આવતાં ધર્મધ્યાન છે.
વિષાદની જે લાગણી ઉત્પન્ન થાય છે, આ ચિંતન અને ધ્યાનના પ્રભાવે તેનું કારણ આ રાગ-દ્વેષ છે. જીવની વીતરાગ, વીતદ્વેષ, નિષ્કષાય રાગની ઉત્કટતા જીવને દીર્થસંસારી અને સંપૂર્ણ સમ્યત્વવાન બનવાની બનાવે છે. પાત્રતા ક્રમશઃ પ્રગટે છે. અર્થાત્ આ દૈષની પ્રબળતા જીવને નરકાદિ મહાન ગુણોને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક દુર્ગતિઓમાં ધકેલે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૫