________________
આ રીતે “નમસ્કાર-મહામંત્ર'ના આ આદર-બહુમાનપૂર્વક ચિંતન હોય છે. વિવિધ બીજાક્ષરોના ચિંતન વડે દશ તેના પ્રભાવે ધ્યાતાને પણ પોતાના ચક્રોનું ધ્યાન - એ અત્યંત મહત્ત્વપૂર્ણ આત્મામાં રહેલી પરમાત્મ-શક્તિનું કુંડલિની-ઉત્થાનની એક ધ્યાન-પ્રક્રિયા છે શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટે છે. એમ સ્પષ્ટ સમજી શકાય છે.
અને સાથી'' - “આત્મા એક છે'; ધારણા, ધ્યાન અને સમાધિના “રત્નતયા પરમાત્મા પર્વ નીવાત્મા’ - ઐક્યને “સંયમ' પણ કહે છે. પ્રસ્તુત ‘દ્રવ્ય રૂપે પ્રત્યેક જીવાત્મા પરમાત્મા જ પ્રક્રિયામાં ત્રણેનું ઐક્ય સધાય છે. છે’ - અર્થાતુ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ
પિંડસ્થ “ધારણારૂપ છે, પદસ્થ અને સર્વ જીવો શુદ્ધ છે, ઇત્યાદિ રૂપસ્થ “ધ્યાન'રૂપ છે અને રૂપાતીત એ આગમવચનોનું સમ્યક્ પ્રકારે ચિંતન “સમાધિ સ્વરૂપ છે.
કરી, નિઃશંકપણે પરમેષ્ઠીઓનું પોતાના (૨૨) પરમપદ ધ્યાના આત્મામાં આરોપણ કરીને સ્વ-આત્માનું મૂળ પાઠ :
પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવું - એ परमपदं-पञ्चानां
પરમપદ’ ધ્યાન છે. परमेष्ठिपदानामात्मनि न्यासः આ ધ્યાનમાં પરમેષ્ઠી ભગવંતો સાથે માત્માસ્તરધ્યારોપેન પરમેષ્ઠિ- અભેદ અનુભવાય છે, તેને “અભેદ રૂપતા ચિન્તનમિત્કર્થઃ ૨૨ પ્રણિધાન' પણ કહે છે. આ અનુભવને
અર્થ : પંચપરમેષ્ઠી પદોનો આત્મામાં યોગશાસ્ત્રોમાં ‘સમાપત્તિ કહે છે. ન્યાસ કરીને અર્થાત આત્મામાં તેમનો “સમાપત્તતંજતા' - ધ્યાતા, ધ્યેય અધ્યારોપ કરીને, આત્માને પરમેષ્ઠી- અને ધ્યાન - આ ત્રણેની એકતા એ રૂપે ચિંતવવો - એ “પરમપદ ધ્યાન ‘સમાપત્તિ છે અને તે ધ્યાનનું ફળ છે. કહેવાય છે.
અહીં પદધ્યાનના ફળરૂપે “પરમપદ વિવેચન : પદધ્યાનના સતત અભ્યાસ ધ્યાન’ પ્રાપ્ત થાય છે, તેથી તે “સમાપત્તિ વડે અનુક્રમે પરમપદ ધ્યાન પ્રગટે છે. સ્વરૂપ છે.
પદધ્યાનમાં ધ્યાતાનો ધ્યેય સાથે ભેદ • તાત્ત્વિક નમસ્કાર : હોય છે. તેમાં પાંચ પરમેષ્ઠીઓની “સિદ્ધહેમશબ્દાનું શાસન-બૃહદપૂજયતા-અનંત ગુણાત્મક પ્રભુતાનું વૃત્તિમાં પણ પ્રણિધાનના ચાર પ્રકાર આ
૧. ટાઇfસૂત્ર; ગઙ્ગાનું સૂત્ર ૬. ૨. áાશિવI - યો/વતીજ્ઞáશવા, ઉત્નો. ૨૦ વૃત્તિ.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૪