________________
નવકાર-મંત્રના એક પદનું પણ મુદ્દાઓનો અહીં વિચાર કરીશું. ભાવપૂર્વક કરવામાં આવેલું આરાધન (૧) ઉત્પત્તિ દ્વાર : “નમસ્કાર' શબ્દ પચાસ સાગરોપમનાં સંચિત પાપ-કર્મોનો - એ જ્ઞાન અને ક્રિયા રૂપ છે. એ બંને નાશ કરે છે અને નવે પદોનું આરાધન ઉત્પત્તિ-ધર્મવાળા છે. તેથી ‘નમસ્કાર” કરવાથી પાંચસો સાગરોપમનાં સંચિત એ ઉત્પત્તિ-ધર્મવાળો છે. ઉત્પત્તિમાં પાપ-કર્મોનો ક્ષય કરે છે.
નિમિત્તની અપેક્ષા રહે છે. “નમસ્કાર'ની જન્મ-જન્માંતરનાં સંચિત શારીરિક કે ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો-કારણો માનેલાં માનસિક સર્વ દુઃખો અને તેના કારણભૂત છે. તે નીચે પ્રમાણે છે - પાપ-કર્મો ત્યાં સુધી જ ટકી શકે છે, જ્યાં (અ) સમુત્થાન : જેનાથી સમ્યગુ સુધી ભાવપૂર્વક નમસ્કાર-મહામંત્રનું ઉત્પત્તિ થાય, તે સમુત્થાન કહેવાય છે. સ્મરણ-આરાધન ન થયું હોય.
નમસ્કારના આધાર રૂપ દેહ એ ખરેખર ! આ નવકારમંત્ર - એ આ ‘સમુત્થાન’ છે એટલે કે નમસ્કારને લોક અને પરલોકનાં સર્વ સુખોનું મૂળ છે. ઉચિત એવું કાયાનું સમ્યગું ઉત્થાન. • પદ ધ્યાન અને પરમેષ્ઠી નમસ્કાર : (બ) વાચના ગુરુ પાસે સૂત્ર-અર્થ | ‘પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી વગેરેનો પાઠ લેવો, સાંભળવો. ભગવંતોનું જ ધ્યાન હોવાથી તે નમસ્કાર- (ક) લબ્ધિ : નમસ્કારના પ્રતિબંધક મહામંત્રનું જ ધ્યાન છે કેમ કે ‘પદ ‘નમસ્કારાવરણીય કર્મનો ક્ષયોપશમ થવો. ધ્યાન' - એ ભાવ-સંકોચ રૂપ ભાવ- “નમસ્કાર'ની ઉત્પત્તિમાં - આ ત્રણ નમસ્કાર છે.
સામાન્ય કારણો છે.૨ આવશ્યક-નિર્યુક્તિ' અંતર્ગત પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર ‘નમસ્કાર-નિર્યુક્તિ'માં શ્રુતકેવળી અર્થ તો અવશ્ય થાય છે. તે નિક્ષેપભદ્રબાહુ સ્વામીજીએ ઉત્પત્તિ, નિક્ષેપ, દ્વારમાં બતાવાય છે. પદ અને પદાર્થ આદિ દ્વારો વડે નવકારનું (૨) નિક્ષેપ : ‘નમસ્કાર' શબ્દના વિશદ સ્વરૂપ અને રહસ્ય સ્પષ્ટપણે ચાર અર્થ થઇ શકે છે. જેમ કે – વર્ણવ્યું છે. તેમાંના કેટલાક ઉપયોગી (અ) નામ-નમસ્કાર : “નમઃ” એવું ૧. નમસ્કારને આવરનાર કર્મ-મતિ-જ્ઞાનાવરણીય, શ્રુત-જ્ઞાનાવરણીય અને દર્શન-મોહનીય છે. તેને જ
અહીં ‘નમસ્કારાવરણીય' કહે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, નય-નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ કારણો માને છે, પરંતુ ઋજુ-સૂત્ર નય વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - એ લબ્ધિને જ કારણ રૂપે સ્વીકારે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૨