________________
મહામંત્રએ દ્વાદશાંગના સારભૂત હોવાની ગુણના અર્થી આત્માઓ સૌ પ્રથમ હકીકત પુરવાર થાય છે.
પંચપરમેષ્ઠી ભગવંતોનો વિનય કરે છે, સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી તેમજ તેમ કરવામાં પોતાનું અહોભાગ્ય જેવી આત્મ-વિશુદ્ધિ તેમજ તજજન્ય સમજે છે. સમતા પામી શકાય છે, તેવી જ આત્મ- મહાપ્રાભાવિક આ મંત્રવિરાજના વિશુદ્ધિ તેમજ સમતા મંત્રાધિરાજ સ્મરણ-મનન-ચિંતન નિદિધ્યાસનના નવકારના ભાવપૂર્વકના આરાધનથી પામી પ્રતાપે સર્વ પ્રકારનાં પાપોનો ક્ષય, સર્વ શકાય છે.
પ્રકારનાં પુણ્યનો સંચય થાય છે તથા સર્વ આ “નમસ્કાર-મંત્ર’ એ યથાર્થ પ્રકારથી આત્મા અવશ્ય શુદ્ધ થાય છે. ક્રિયાનુગત (નમસ્કારની ક્રિયાને • પરમેષ્ઠી નમસ્કારનું ફળ : અનુસરનાર), સદ્ભૂત ગુણ-કીર્તન સ્વરૂપ પંચમંગલ સ્વરૂપ પરમેષ્ઠી નમસ્કાર - તથા યથેચ્છ-ફળ-પ્રસાધક પરમ-સ્તુતિવાદ એ સર્વ પ્રકારના શોક, સંતાપ, ઉદ્વેગ, રૂપ છે.
આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, પરમ-ઉત્કૃષ્ટ સ્તુતિ, ત્રણ જગતમાં વેદના, ઘોર દુ:ખ, દરિદ્રતા, દીનતા, જે સર્વોત્તમ હોય તેની જ કરવી જોઇએ. ક્લેશ, જન્મ-જરા-મરણ તથા ગર્ભાવાસ
ત્રણ જગતમાં ઉત્તમોત્તમ આત્મા જે આદિ દુઃખોથી ભરપૂર એવા ભયાનક કોઇ થઇ ગયા, જે કોઇ થાય કે જે કોઇ થશે સંસાર-સાગરથી ઉદ્ધાર કરનાર છે. તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ માટે બીજા કોઈ નથી, તે પાંચ છે - અરિહંત, તે કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નથી પણ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ...! અધિક પ્રભાવશાલી છે. આ લોક,
પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' - એ પરલોકનાં સર્વ વાંછિત પૂરનાર છે. પરમસ્તુતિ પરમભક્તિ સ્વરૂપ છે અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે – ભક્તિ-વિનય એ સર્વ સમ્યગુ આચારોનું- આ નવકારનો તાગ કોઇ પામ્યું નથી કે ગુણોનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના પામી શકે તેમ પણ નથી, માટે દસ્તર સદનુષ્ઠાનોમાં પણ આ નવકાર વ્યાપક સંસાર-સાગરને પાર પાડવામાં તે સદા રૂપે અવશ્ય હોય જ છે.
મોખરે છે. પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ-સેવા વિધિપૂર્વક એક લાખ વાર નવકારવિના કોઇ પણ સમ્યગુ-આચાર કે ગુણની મંત્રનું આરાધન કરનાર આત્મા, નિઃસંદેહ વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી જ નથી; માટે તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કરે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૧