________________
વિવેચન : પ્રથમના અક્ષર-વલયોમાં છે. નામ વડે પ્રભુના શુદ્ધ આત્મ-દ્રવ્યનું વિશેષ (વ્યક્તિગત) નામ વિના સ્મરણ થાય છે. તે દ્રવ્ય-અનંત ગુણ અને સામાન્યરૂપે અક્ષર, શુભાક્ષર વગેરેના પર્યાયનું ધામ છે, નિષ્કલંક અને ન્યાસનું વિધાન કરવામાં આવ્યું છે. નિરાવરણ છે. જયારે અહીં ભાવ-તીર્થંકર પરમાત્મા- જિનેશ્વર પરમાત્માઓનાં નામ-એ ઓનાં (વ્યક્તિગત વિશેષરૂપથી તેમનાં) ચારે અનુયોગમાં મુખ્ય એવો નામોલ્લેખપૂર્વક અક્ષરોનો ન્યાસ કરવાનું ‘દ્રવ્યાનુયોગ છે. પ્રભુના નામોચ્ચારની વિધાન છે અને તે પ્રભુના નામ-મંત્રનો સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ અપૂર્વ મહિમા બતાવવા માટે છે. ઉપસ્થિતિનો અનુભવ થાય છે.
પ્રભુ નામના સ્મરણ-મનનનો વસ્તુતઃ દેહરૂપે પરમાત્મા વિદ્યમાન કલ્પનાતીત પ્રભાવ બતાવવા માટે જ ન હોવા છતાં તે સમયે બોધ રૂપે લોગસ્સ-સૂર’માં ચોવીસ તીર્થંકર (ઉપયોગ રૂપે) તો ધ્યાતાને તેમનું ભગવતોની નામ-ગ્રહણપૂર્વક, ભાવપૂર્ણ સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. સ્તુતિ કરવામાં આવી છે. પાપ-ક્ષય અને પરમાત્માનાં નામો પરમ પાવનકારી બોધિ-સમાધિના હેતુથી કરવામાં આવતા પદો હોવાથી તેના સમાલંબન ધ્યાન વડે ‘કાયોત્સર્ગમાં પણ ‘લોગસ્સ-સૂત્ર'નું ધ્યાતાને અનુક્રમે ચિત્ત-પ્રસાદ, બોધિ સ્મરણ-મનન કરવામાં આવે છે, તેનું અને સમાધિ પ્રાપ્ત થાય છે.
મંત્રાત્મક-દેવતાવાદની પ્રથામાં મંત્ર પ્રભુના નામ-મંત્ર દ્વારા સાધકને અને દેવતાનો અભેદ માનવામાં આવે પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે છે, એ દૃષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્રનામ અને નામી વચ્ચે કથંચિત-અભેદ સ્વરૂપ હોવાથી પ્રભુ સાથે કથંચિત્ અભેદ (સંબંધ) હોય છે.
ધરાવે છે. આ અપેક્ષાએ “નામ”ને નિત્ય અને જિનાગમોમાં પણ નામાદિ-નિક્ષેપે અવિનાશી માન્યું છે.કારણ કે નામનો અરિહંત પરમાત્માના ચાર પ્રકાર બતાવ્યા સંબંધ દ્રવ્ય સાથે છે, દ્રવ્યનો સંબંધ ગુણ- છે. તેમાં નામ એ પ્રથમ પ્રકાર છે. નામ પર્યાય સાથે છે અને દ્રવ્ય શાશ્વત હોય એ વસ્તુનો જ પર્યાય છે.
વર્તમાનકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ (૧) ઋષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચન્દ્રપ્રભ, (૯) સુવિધિ, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાન્તિ, (૧૭) કુંથુ, (૧૮) અર, (૧૯) મલ્લિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્શ્વ, (૨૪) મહાવીર.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૬