________________
વિવેચન : આ વલયમાં ચોવીસ શાસ્ત્રોમાં, સ્તોત્ર-સ્તવનોમાં અને તીર્થકર ભગવંતોના પિતાના નામાક્ષરોનો વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. ન્યાસ કરવામાં આવ્યો છે. તીર્થકર આ સર્વ નામો પણ ત્રણે લોકના પરમાત્મા ત્રણે લોકને વંદનીય-પૂજનીય જીવાત્માઓને આનંદ-મંગળ આપનાર હોવાથી તેમનાં માતા-પિતા પણ ત્રણે થાય છે. તેમજ સર્વ પાપોનો નાશ લોકને વંદનીય હોય છે.
કરવામાં, વિનોની વેલીઓને ઉચ્છેદવામાં તીર્થકર ભગવંતોની જન્મ-ભૂમિ, અને સંપત્તિની પ્રાપ્તિમાં હેતુ બને છે. દીક્ષા-ભૂમિ, કેવળજ્ઞાન-ભૂમિ અને ત્રણે જગતને અને ગૃહસ્થ જીવનમાં નિર્વાણ-ભૂમિ પણ તીર્થસ્વરૂપ બનીને દેવ, તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા દાનવ, માનવ સહુને આદર્શરૂપ અને તેમના પિતાઓનું સ્મરણ-ચિંતન પણ આલંબનભૂત બને છે તો આવા પુરુષ- મંગળકારી હોવાથી પ્રસ્તુત વલયમાં રત્નની જગતને ભેટ આપનાર માતા-પિતા તેમના નામાક્ષરોના ન્યાસનું વિધાન છે. સહુને વંદનીય કેમ ન બને ? અર્થાત્ બને જ. (૯) તીર્થકર નામાક્ષર વલયા - સંતાનની ઓળખ કરાવવામાં માતા- • મૂળ પાઠ : પિતાનાં નામ પણ અગત્યનો ભાગ अतीता-ऽनागतભજવે છે. આદિનાથ, પાર્શ્વનાથ, वर्तमानभावतीर्थंकरમહાવીરસ્વામી - આ નામોની જેમ જ નામાક્ષરવર્તયમ્ | ૬ | ‘નાભિપુત્ર’, ‘વામાનંદન’, ‘સિદ્ધાર્થ- અર્થ : નવમાં વલયમાં ભૂત, ભવિષ્ય નંદન’, ‘ત્રિશલાસૂન' વગેરે શબ્દો પણ અને વર્તમાન કાળની ચોવીસીઓના જગતને તે તે તીર્થંકર પરમાત્માની ભાવ-તીર્થકરોના નામોની-નામાક્ષરોની ઓળખ કરાવે છે અને તેવા શબ્દ-પ્રયોગો સ્થાપના કરવામાં આવી છે. ૧ ૧. ભૂતકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ : (૧) કેવળજ્ઞાની, (૨) નિર્વાણી, (૩) સાગર,
(૪) મહાયશ, (૫) વિમલ, (૬) સર્વાનુભૂતિ, (૭) શ્રીધર, (૮) દત્ત, (૯) દામોદર, (૧૦) સુતેજ, (૧૧) સ્વામી, (૧૨) મુનિસુવ્રત, (૧૩) સુમતિ, (૧૪) શિવગતિ, (૧૫) અસ્તાગ, (૧૬) નિમીશ્વર, (૧૭) અનિલ, (૧૮) યશોધર, (૧૯) કૃતાર્થ, (૨૦) જિનેશ્વર, (૨૧) શુદ્ધમતિ, (૨૨) શિવંકર, (૨૩) ચન્દન, (૨૪) સંપ્રતિ.
ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ : (૧) પદ્મનાભ, (૨) શૂરદેવ, (૩) સુપાર્શ્વ, (૪) સ્વયંપ્રભ, (૫) સર્વાનુભૂતિ, (૬) દેવશ્રુત, (૭) ઉદય, (૮) પેઢાલ, (૯) પોથ્રિલ, (૧૦) શતકીર્તિ, (૧૧) સુવ્રત, (૧૨) અમમ, (૧૩) નિષ્કષાય, (૧૪) નિષ્ણુલાક, (૧૫) નિર્મમ, (૧૬) ચિત્રગુપ્ત, (૧૭) સમાધિ, (૧૮) સંવર, (૧૯) યશોધર, (૨૦) વિજય, (૨૧) મલ્લ, (૨૨) દેવ, (૨૩) અનંતવીર્ય, (૨૪) ભદ્રકૃત્.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૫