________________
લોકમાં રહેલ જિનેશ્વર ભગવંતોની પાવનકારી પ્રતિમાના આલંબન દ્વારા તેમનાં વંદન, (૪) પૂજન, (૫) સત્કાર, (૬) સન્માન વગેરે દ્વારા પુણ્ય, સંવર અને નિર્જરારૂપ મહાન લાભ પ્રાપ્ત કરવો તેમજ (૭) બોધિલાભ અને નિરુપસર્ગ મોક્ષપદની પ્રાપ્તિ એ કાયોત્સર્ગના ઉદ્દેશો છે.
ચૈત્યવંદનાદિ કોઇ પણ ધાર્મિક ક્રિયા કરતા પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે.
જાગૃત થાય છે અને શાસન-પ્રભાવનાદિ કાર્યોમાં તેમની સહાય મેળવી શકાય છે.
આ જન્મમાં કરેલી જિનધર્મની આરાધના, બીજા જન્મોમાં પણ જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થતી રહે અને તે આરાધના દ્વારા ક્રમશઃ સર્વ પ્રકારના ઉપસર્ગ, ઉપદ્રવોથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત થાય એ માટે પણ કાયોત્સર્ગ-ધ્યાન કરવાનું શાસ્ત્રીય વિધાનએ તેના અનુપમ સામર્થ્યનું ઘોતક છે.
આમ પ્રત્યેક કાયોત્સર્ગ કોઇક ચોક્કસ સંકલ્પપૂર્વકનો હોય છે ઃ ‘અરિહંત ચેઇયાણું કરેમિ કાઉસ્સગ્ગ’ને ‘સુઅદેવયાએ કરેમિકાઉસ્સગ્ગ'થી માંડીને ‘કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણાર્થ' તથા ‘વંદન’ આદિ પ્રયોજનથી જે અને ‘દુઃખક્ષઓ કમ્મક્ષઓ નિમિત્તે’ કાયોત્સર્ગ થાય છે, તેમાં ચિત્ત- તથા ‘પાવાણું કમ્માણું નિગ્ધાયણઢાએ’, સમાધિજનક જિન-પ્રતિમાઓની વંદનાદિ‘ક્ષુદ્રપદ્રવ ઉડ્ડાવણા’ ઇત્યાદિ રૂપ દ્રવ્ય-ભાવપૂજા દ્વારા પુણ્યાનુબંધી સંકલ્પપૂર્વક કાયોત્સર્ગ-ધ્યાન કરવામાં પુણ્ય, સંવ અને નિર્જરાનો જે મહાન આવે છે. કાયોત્સર્ગ દ્વારા સંકલ્પ લાભ થાય છે, તેને સાધક આત્યંતર- કાર્યશીલ બને છે. તપરૂપ આ કાયોત્સર્ગ દ્વારા મેળવે છે. અર્થાત્ કાયોત્સર્ગથી પણ આ વંદનાદિ છ, પુણ્ય-પ્રવૃત્તિનાં અમાપ ફળ મળે છે.
એ જ રીતે કાયોત્સર્ગ-ધ્યાનના પ્રભાવે સમ્યગ્દષ્ટિ દેવો, અધિષ્ઠાયકો
૧.
આ કાયોત્સર્ગ-ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા પહેલા સાધકનાં મન, વચન અને કાયાની શુદ્ધિ માટે અર્થાત્ પાપકર્મોના નાશ માટે થાય છે.૨
સંકટમાં સપડાયેલાં દ્રૌપદીજી કાઉસ્સગ્ગ કરે છે અને ઉપરથી પસાર થતું ઇન્દ્રનું વિમાન અદ્ધર થંભી જાય છે.
સુદર્શન શેઠને શૂળી પર લઇ જવાતા જોઇ મહાસતી મનોરમા કાયોત્સર્ગ કરે છે
पावखवणत्थ- इरियाइ, वंदण वत्तियाई छ निमित्ता । પવયા સુર-સરળથં, કમળો ય ‘નિમિત્ત3' || २. पावाणं कम्माणं निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । 3. अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं वंदण - वत्तियाए०
‘ચૈત્યવંદ્ન માધ્ય', ગાથા રૂ.
प्रतिक्रमण सूत्र.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૭