________________
અને શાસનદેવી હાજર થાય છે, શૂળીને નિયંત્રિત કરવો એટલે સ્વવશવર્તી સિંહાસનમાં પલટી નાખે છે.
કરવો. આવા અનેક પ્રસંગો આપણા કથા- મનની જેમ આંખ પણ અત્યંત ચપળ સાહિત્યમાં નોંધાયેલા છે, જે કાયોત્સર્ગ ઇન્દ્રિય છે એટલે મન સ્થિર બનાવવા દ્વારા સંકલ્પ-શક્તિને મળતાં સમર્થનને માટે દૃષ્ટિની સ્થિરતા જરૂરી છે. દષ્ટિને ધ્વનિત કરે છે.
અપલક યા નિર્નિમેષ બનાવવી એ પણ ધાર્મિક-પ્રવૃત્તિઓમાં પ્રાથમિક કર્તવ્ય શુદ્ધીકરણની એક ક્રિયા છે, જેને રૂપ પ્રભુ દર્શન-પૂજન અને ચૈત્યવંદન હઠયોગની પરિભાષામાં ‘ત્રાટક” કહે છે. આદિ અનુષ્ઠાન કરવામાં શાસ્ત્રીય- દૃષ્ટિની નિર્નિમેષતા-એકાગ્રતા વધે છે, વિધિનું પાલન અત્યંત આવશ્યક છે. તેમ તેમ મનના વિક્ષેપોનો નાશ થાય છે,
અવિધિએ સોયમાં દોરો પણ નથી સંકલ્પ-શક્તિ વિકસે છે. ચિંતન અને પરોવી શકાતો, તો અવિધિએ મન ધ્યાનની ભૂમિકામાં સ્થિરતા અને પ્રગતિ પરમાત્મામાં ન પરોવાય તે સ્વાભાવિક છે. થતી જાય છે.
માટે અનુષ્ઠાનોમાં બતાવેલ વિધિ- “ચૈત્યવંદન'ની વિધિમાં વીતરાગ નિષેધોના પાલનથી સાધકનાં મન, વચન પરમાત્માનાં દર્શન-વંદન-પૂજન-કીર્તન અને કાયા નિર્મળ તથા નિશ્ચલ બને છે અને આદિ કરતી વેળાએ સાધકે પોતાની જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાને લગતી દષ્ટિને પ્રભુ-સન્મુખ સ્થિર રાખવાની છે. વિવિધ યોગ-પ્રક્રિયાઓનો સુંદર અભ્યાસ પ્રભુની મુખમુદ્રાને સન્મુખ દિશા સિવાય થતાં, તે આરાધનાના પ્રભાવે અપૂર્વ બીજી કોઈ દિશા તરફ ન જોવું, એ આત્મિક આનંદ અનુભવી શકાય છે. ‘ત્રિદિશિ નિરીક્ષણ ત્યાગ’ નામની દશ
શ્રી જિનપ્રણીત પ્રત્યેક અનુષ્ઠાન ત્રિકમાંથી એક ત્રિક છે.૧ પ્રણિધાનપુર્વક કરવાથી તેની સિદ્ધિ થાય છે. જિનેશ્વર પરમાત્માના મુખ-કમલ
મન, વચન અને કાયાની એકાગ્રતા ઉપર દષ્ટિને સ્થિર રાખવાથી મન પ્રભુના એ પ્રણિધાન છે.
ઉપયોગમાં-ધ્યાનમાં સરળતાથી એકાગ્ર કાયાની ચપળતા ઉપર કાબૂ મેળવવા બની શકે છે. બીજા સર્વ વિકલ્પોને છોડી ઇન્દ્રિયોના વ્યાપારને નિયંત્રિત કરવો દઇને મનને પ્રભુનાં દર્શનમાં જ જોડી જરૂરી છે.
દેવાથી અપુર્વ માનસિક શાંતિ અને
१. उड्डाहोतिरिआणं ति-दिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम-दाहिण-वामाण जिणमुहन्नत्थदिट्ठिजुओ ॥ - 'चैत्यवंदनभाष्य', गाथा १३.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૮