________________
૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પરમ પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયયોગીશ્વર પૂજ્ય દેવચંદ્રજીએ ઉપરના કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. - પૂ.પં.શ્રી ઉદ્ગારોમાં પોતાની વ્યથા પ્રગટ કરી છે. મુક્તિચંદ્રવિજયજી - પૂ.પં.શ્રી મુનિચંદ્રપૂજ્યશ્રીએ પણ અલગ શબ્દોમાં પોતાની વિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વ્યથા ઠાલવી છે. એવું લાગે છે કે દરેક મુક્તિશ્રમણવિજયજીએ ચીવટપૂર્વક આ કાળમાં આવા અનુભૂતિ-સંપન્ન ગ્રંથનું પ્રૂફ-રીડીંગ કર્યું છે. મહાપુરુષોની વાણી સમકાલીન જન- ઉપકારી પૂજ્યોને અમે વંદના કરીએ સમાજ નહિ સમજી શકતો હોય અથવા છીએ. વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, રવિવાર, તો સમજનાર વર્ગ અલ્પ જ હશે ! તા. ૧૯-૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના
છતાં આવા સાહિત્યની રુચિ શંખેશ્વરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પાવન ધરાવનાર વિરલા લોકો હોય પણ છે. એ પ્રસંગે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું વિરલા અને હીરલા લોકો માટે જ આ છે, તે ખૂબ જ આનંદનો વિષય છે. પ્રસ્તુત પુસ્તકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું ધ્યાનમાં રુચિ ધરાવનારા છે. વિદ્વદર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીએ પુણ્યશાળીઓના કર-કમળમાં પ્રસ્તુત પુનઃ પ્રકાશનનું આ મેટર તપાસ્યું છે. પુસ્તક સપ્રેમ સમર્પિત છે. પૂજ્યશ્રીના પટ્ટધરરત્ન પરમ શાસન
- પ્રકાશક
ધ્યાન વિચાર (વિવેચન) • ૪