________________
આ અધ્યાત્મ-ધ્યાન એ પ્રસિદ્ધ પરમ- જાણીને તત્ત્વજ્ઞ યોગી લક્ષ્યના આલંબન ધર્મ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી વડે અલક્ષ્યનો, સ્થૂલના આલંબન વડે નિયમા સદ્ગતિ તેમજ સિદ્ધિગતિમાં લઇ સૂક્ષ્મનો અને સાલંબન ધ્યાન વડે જાય છે. જિનેશ્વર પરમાત્માઓ પણ આ નિરાલંબન ધ્યાનનો સતત અભ્યાસ કરતો ધ્યાનને નિશ્ચય શુદ્ધ-પારમાર્થિક નથી રહીને આત્મ-તત્ત્વની અનુભૂતિ શીઘ્રતાથી વિશુદ્ધ એવું ‘પરમ રહસ્ય' કહે છે. મેળવી શકે છે અને તે આત્મ-ધ્યાનરૂપી • આ વિષયમાં આગમ-પ્રમાણ : ધ્યાનામૃતમાં મગ્ન બનેલું શ્રમણનું મન परमरहस्समिसीणं
જગતનાં સર્વ તત્ત્વોનો સાક્ષાત્કાર કરીને સત્તાાિપિટારિક સાસUi | આત્માની પરમ શુદ્ધિના પ્રકર્ષને પામે છે. परिणामियं पमाणं
આ પ્રમાણે “ધ્યાન’–‘પરમ ધ્યાન” णिच्छयमवलंबमाणाणं ॥ આદિ ૨૪ ભેદોનું નિરૂપણ અને વિવેચન
- સતિત કરીને તેમાં બતાવેલાં ચિંતા-ભાવના, અધ્યાત્મ-ધ્યાનનું આ પરમ રહસ્ય કરયોગ-ભવનયોગ આદિ મહત્ત્વના જાણી-સમજી સુજ્ઞ મુમુક્ષુ આત્માઓએ પદાર્થોનું વિશદ વર્ણન શાસ્ત્રકાર મહર્ષિ તેને જીવનમાં પ્રધાન બનાવવું જોઇએ. સ્વયં કરે છે, તે ‘ઉત્તર વિભાગમાં ઉપસંહાર
આપવામાં આવેલ છે. આ રીતે ધ્યાનના બધા ભેદો-પ્રભેદોને
ને પૂર્વ વિભાગ સંપૂર્ણ |
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૫