________________
ધ્યાન વિચાર : ઉત્તર ધ્યાન-પરમધ્યાન આદિ ચોવીસ ધ્યાન-માર્ગના ભેદોનું નિરૂપણ અને વિવેચન કરીને, તેમાં બતાવેલા કેટલાક અગત્યના પદાર્થો-ચિંતા (ચિંતન), ભાવના, અનુપ્રેક્ષા, ભવનયોગ અને કરણયોગ વગેરેનું વર્ણન અને તેના સંબંધમાં કેટલાંક ઉપયોગી સ્પષ્ટીકરણો ગ્રંથકાર મહર્ષિ સ્વયં કરે છે. તેનો વિચાર આ ઉત્તર વિભાગમાં કરીશું.
ધ્યાન સાધનામાં પ્રવેશ અને પ્રગતિ કરવા ઇચ્છતા સાધકોએ ધ્યાનના પૂર્વાભ્યાસ માટે ધ્યાનનાં લક્ષણમાં જ બતાવેલી ‘ચિંતા' અને ‘ભાવના’ જે અનુક્રમે શ્રુતજ્ઞાન અને પંચાચાર પાલન સ્વરૂપ છે, તેનો જીવનમાં નિત્યનિયમિત અભ્યાસ કરવો જરૂરી છે. ‘ચિંતા' (ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારો મૂળ પાઠ :
तत्र चिन्ता, भावनाऽनुप्रेक्षाव्यतिरिक्तं चलं चितम् ।
૧.
વિભાગ (સવિવેચન) મેવાનામ્ ॥ ॥
द्वितीया : मिथ्यात्व - सास्वादनમિશ્રર્દષ્ટિ ગૃહસ્થરૂપા । અદ્વૈતેષાં સ્વરૂપ વિપર્યસ્તાવિરૂપં ચિત્ત્વમ્ ॥ ૨ ॥
तृतीया : चतुर्विधानाम्-क्रिया ( ૧૮૦)-મયિા (૮૪)-અજ્ઞાન (૬૭)-વિનય (રૂ૨) વવિનાં ( ૨૬૨) પાન્તુિનાં સ્વરૂપચિન્તા || રૂ।
-
चतुर्थी : पार्श्वस्थादिस्वयूथ्यસ્વરૂપચિન્તા || ૪ ||
सा च सप्तधा
પ્રથમા : તત્ત્વચિત્તા- પરમતત્ત્વવિસ્તારૂપા । તત્રાઘા નીવાનીવારીનાં
९
। द्वितीया ध्यानादीनामेव २४ જીવ-અજીવ આદિ ૯ તત્ત્વોનું
પંચમી : નાર-તિર્યં.-નરામરાળાવિતસમ્યગ્દષ્ટીનાં સ્વરૂપચિન્તા IL II
षष्ठी : मनुष्याणां देशविरतસમ્યગ્દષ્ટીનાં સ્વરૂપચિન્તા ॥ ૬ ॥
સપ્તમી : પ્રમત્તા-િઅયોશિપર્યન્તાनां नवानां सर्वविरतानां सिद्धानां चानन्तर १५- परम्परगतभेदानां स्वरूपચિન્તનમ્ । ૭ ।।
અર્થ : ભાવના અને અનુપ્રેક્ષાથી ભિન્ન જે ચલચિત્ત તે ‘ચિંતા’(ચિંતન) કહેવાય છે. તે ચિંતા સાત પ્રકારની છે -
(૧) તેમાં પ્રથમ પ્રકારની ચિંતાના બે પેટા પ્રકારો છે : (અ) ‘તત્ત્વચિંતા’ અને (બ) ‘પરમતત્ત્વચિંતા’.
જીવ, અજીવ આદિ ૯ તત્ત્વોનું સ્વરૂપ જુઓ : આગળ ‘યોગનાં આલંબનો' વિભાગમાં શક્તિયોગનાં આલંબનો.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૨૬