________________
ચિંતન તેમજ પ્રવૃત્તિ દ્વારા જયારે ચિત્તના પ્રસ્તુત બાર કરણોમાંથી પ્રથમનાં વિકારો અને વાસનાઓ શમી જાય છે, પાંચ કરણોમાં અનુક્રમે મન-ચિત્ત, ત્યારે ઇંધનના અભાવમાં અગ્નિ જેમ શરીરગત ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાનનો આપમેળે શાન્ત થઇ જાય છે, તેમ શુભ અભાવ થાય છે. તેથી તેમાં સ્વપ્ન, મન-ચિત્ત વગેરેનો પણ તેનું કાર્ય સમાપ્ત સુષુપ્તિ કે જાગૃત દશાનો સર્વથા અભાવ થતાં અભાવ થઇ જાય છે.
થવાથી ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર દશા - કુંભાર ચક્રને ગતિમાન કરવા દંડનો હોય છે. શેષ નિર્ધારણીકરણ આદિ સાત પ્રયોગ કરે છે, જ્યારે ચક્ર પૂર્ણ કરણોમાં મતિજ્ઞાનના પ્રકારો (ધારણા, ગતિમાન થઇ જાય છે ત્યારે તે દંડને અવાય, ઇહા અને અવગ્રહ)નો પણ છોડી દે છે; તે છતાં પૂર્વના વેગને અભાવ થતાં એ આત્માનુભવનો પ્રકાશ લઇને ચક્ર, અમુક સમય સુધી આપમેળે ક્રમશઃ વિશુદ્ધતર બનતો જાય છે. ગતિ કરતું રહે છે.
યોગદેષ્ટા સૂરિપુરંદર પ. પૂ. તેવી જ રીતે ધ્યાન-પરમ ધ્યાન આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી વગેરેમાં વેગ-પ્રબળતા-તીવ્રતા પેદા મહારાજે રચેલા યોગ વિષયક ગ્રંથોમાં કરનાર પ્રણિધાન આદિ યોગો છે, એ વર્ણવેલા સામ-યોગ, વૃત્તિસંક્ષેપ-યોગ યોગોના દઢ આલંબનથી ધ્યાન જયારે અને નિરાલંબન યોગનો પણ અંતર્ભાવ નિશ્ચળ બને છે, ત્યારે યોગજન્ય પૂર્વ આ કરણોમાં થાય છે. વેગના પ્રભાવે જ સાધક-યોગી પરમ સામર્થ્ય-ચોગ વગેરેનું સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ અવસ્થાને પામી ‘જેનો ઉપાય શાસ્ત્રમાં બતાવેલો તેમાં જ થોડો સમય લયલીન બની હોવા છતાં, તથાપ્રકારની શક્તિની જાય છે.
પ્રબળતાના કારણે જેનો વિષય શાસ્ત્રથી પ્રસ્તુત બાર કારણો એ ઊત્તરોત્તર પણ પર હોય છે, તે સામર્થ્ય-યોગ પ્રકર્ષ પામતી પરમ નિર્વિકલ્પ સમાધિની ઉન્મનીકરણ આદિ નિર્વિકલ્પ જ અવસ્થાઓ છે.
અવસ્થાઓમાં સારી રીતે ઘટી શકે છે. નિર્વિકલ્પ અનુભવ દશા એ તુર્યદશા તેમજ પર-પદાર્થના સંયોગથી આત્મામાં છે. તેમાં સુષુપ્તિ, સ્વપ્ર કે જાગૃત દશા ઉત્પન્ન થતી વૈભાવિક વૃત્તિઓનો ફરી અસંભવિત છે. લેશ માત્ર સંભવિત નથી. ઉત્પન્ન ન થાય એ રીતે વિરોધ કરવો -
આત્માનો સાક્ષાત્કાર અનુભવ વડે તે ‘વૃત્તિસંક્ષય-યોગ'નો પણ આ થઇ શકે છે.
ઉન્મનીકરણ આદિમાં થતી મન-ચિત્ત ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૦