SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પરમનાદ’ કહે છે. આ બંને ધ્યાન કાયોત્સર્ગ પાંચમું આવશ્યક છે અને પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. અત્યંતર પરૂપ છે, તેમાં કાયાને તદ્દન જ્યાં પ્રાણ હોય છે, ત્યાં મન અવશ્ય શિથિલ (ઢીલી) અને સ્થિર રાખી, હોય છે. તેથી મનની સ્થિરતા થતાં સહજ મૌનપણે, શ્વાસની ગતિ સાથે ચિત્તને રીતે જ પ્રાણવૃત્તિ સ્થિર થઈ જાય છે. શાંત કરી, અરિહંતાદિનું ધ્યાન કરાય છે. - સવિકલ્પ ધ્યાનમાં મન જ્યારે અત્યંત કાયોત્સર્ગમાં યમ-નિયમ આદિ સ્થિર બને છે, ત્યારે વિકલ્પ અનુક્રમે અષ્ટાંગ યોગ સમાયેલ છે, તેથી ચતુર્વિધ સૂક્ષ્મ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે શ્રીસંઘ એ કાયોત્સર્ગ દ્વારા ધ્યાન અને છે. તેને “અનાહત નાદ’ કહે છે, તે સમાધિનો યથોચિત અભ્યાસ કરી શકે છે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત અને એ હેતુથી જ ચૈત્યવંદન-પ્રતિક્રમણ શાંત અને નિર્મળ બનતાં જ્યારે તે આત્મ આદિ આવશ્યક અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગનું સ્વરૂપમાં લીન થઈ જાય છે, ત્યારે નાદનું વિધાન છે. શ્રવણ સ્વતઃ બંધ થઇ જાય છે. (૧૫-૧૬) લય-પરમલય : બાહ્ય (૧૩-૧૪) તારા-પરમ તારા : દૃષ્ટિની નિશ્ચળતા તારા અને પરમતારા કાયોત્સર્ગ - ધ્યાનમાં રહેલા સાધકની ધ્યાન દ્વારા બતાવીને હવે આ લયસ્થિર નિશ્ચલ દૃષ્ટિને તારા ધ્યાન' કહે પરમલય ધ્યાન દ્વારા આંતર દૃષ્ટિની છે, આ તારા ધ્યાનના સતત અભ્યાસના લીનતા જણાવે છે. પરિણામે અનુક્રમે પરમ તારા ધ્યાન સિદ્ધ વજલેપના યોગથી વસ્તુ પણ થાય છે. તેમાં એક જ શુષ્ક પુદગલ ઉપર વજતુલ્ય બની લાખો વર્ષ સુધી ટકે છે. અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા કાયોત્સર્ગમાં મન, વચન અને આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, કાયા - ત્રણે યોગોની સ્થિરતા થતી તે પરમાત્મ – સ્વરૂપમાં લીન બની જાય હોવાથી તેને માનસિક, વાચિક અને છે. તેને લય ધ્યાન કહે છે. શરણાગતના કાયિક ધ્યાનરૂપ માન્યું છે. દષ્ટિની ચિત્તનું શરણ્ય-પરમાત્મામાં અત્યંત લીન સ્થિરતા-નિશ્ચલતા એ મનની સ્થિરતા- બની જવું, તે લય ધ્યાન છે. લય ધ્યાનના નિશ્ચલતામાં સહાયક બને છે. પ્રભાવે જયારે આત્મા, આત્મામાં જ ૧. કાયોત્સર્ગના પ્રતિજ્ઞા સૂત્ર-અન્નત્થ સૂત્રમાં - “તાવ મં તાપ’ પદ દ્વારા યમ-નિયમ આસન અને પ્રાણાયામ સૂચિત થાય છે. “” પદ દ્વારા પ્રત્યાહાર સૂચિત થાય છે. “ટ્ટા ' પદ દ્વારા ધારણા અને ધ્યાન સૂચિત થાય છે. “ગપ્પા વોસિરાષિ’ પદ દ્વારા સમાધિ સૂચિત થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy