SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ-પ્રકાશ ભક્ત-સાધક પામે છે. ધ્યાનોના દીર્ઘ અભ્યાસથી બિન્દુ ધ્યાન પ્રાપ્ત આ અનુભવ-પ્રકાશ તેના નિરંતર સરળતાથી - સહજ રીતે સિદ્ધ થાય છે, ત્યારે અભ્યાસથી વૃદ્ધિ પામતો જાય છે. તેમ-તેમ આત્માના પરિણામોમાં એવા પ્રકારની દુ:ખદાયી ક્લિષ્ટ કર્મોનો નાશ થતો જાય સ્થિરતા આવે છે કે, જેને લઇને આત્મા છે અને ક્રમશઃ કર્મ કલંકને સર્વથા દૂર સાથે ઘનીભૂત થઇને ચોટેલ કમ ઢીલાં કરીને, નિજ સ્વરૂપમાં રમતો યોગી “પરમ પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. જ્યોતિસ્વરૂપ” પરમાત્મપદને વરે છે. ૐ મર્દ આદિ મંત્રપદો ઉપર રહેલા - જ્યોતિ ધ્યાનના દીર્ઘકાલીન બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં અભ્યાસના પ્રભાવે પરમ સમાધિ સહાયક બને છે. (તેથી તેને પણ અવસ્થામાં ‘પરમ જયોતિ’નો પ્રાદુર્ભાવ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય છે.) થાય છે. પરમ જ્યોતિરૂપ આ જ્ઞાનપ્રકાશ બિન્દુ -ધ્યાનના દીર્ઘ કાળના ચિરકાળ રહેનારો હોય છે. અભ્યાસથી આત્મ વિશુદ્ધિ વધતાં ‘પરમ સ્થિર અધ્યવસાયરૂપ જે ધ્યાન વિશેષથી બિન્દુ ધ્યાનનો પ્રારંભ થાય છે. આત્માનુભવરૂપ જ્યોતિ-પરમ જ્યોતિનું શ્રી જિનાગમોમાં બતાવેલી સમ્યક્ત્વ પ્રગટીકરણ થાય છે, તે ધ્યાનને જયોતિ- આદિ નવ ગુણ-શ્રેણિઓમાં થતા ધ્ધન અને પરમ જ્યોતિર્ધાન કહે છે. આત્મધ્યાનને “પરમ બિન્દુ’ ધ્યાને કહેલું આ પરમ જ્યોતિની સિદ્ધિ પરમ છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ જ્યોતિર્મય પરમાત્મા પ્રત્યે વંદન-પૂજન- ઉત્તરોત્તર સમયે અસંખ્ય-ગુણી વૃદ્ધિ પામતી કીર્તન-સ્મરણ અને ચિંતનાદિ વડે અનન્ય હોય છે, તેથી કર્મ દલિકોની નિર્જરા પણ આદર-બહુમાન પૂજયભાવ ધારણ ઉત્તરોત્તર અસંખ્યગુણી થતી હોય છે. કરવાથી ધ્યાનમાં સહજ લીનતા-તન્મયતા ' (૧૧-૧૨) નાદ-પરમનાદ : બિન્દુ આવવાથી થાય છે. આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ આ બંને ધ્યાન, આત્માની વાજિંત્રના ધ્વનિની જેમ જે “આંતરધ્વનિ' જ્ઞાનશક્તિના સામર્થ્યને બતાવે છે, કે જે સંભળાય છે, તેને નાદ કહે છે. આ નાદ ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશોમાં ચોંટેલા ધ્યાનના અભ્યાસથી જુદા જુદા વાગતા કર્મસ્કંધો ઢીલા-પોચા પડી જાય છે. વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન (૯-૧૦) બિન્દુ-પરમ બિન્દુ: પૂર્વના પ્રકારના વ્યક્ત ધ્વનિ સંભળાય તેને ૧. પણ તુમ દરિસણ યોગથી, થયો હૃદયે હો “અનુભવ પ્રકાશ'. અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સવિ કર્મ-વિનાશ (શ્રી નેમિનાથ પ્રભુ સ્તવન, પૂ.ચિ.કૃત) ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy