________________
સાથે તાદાસ્યભાવને ધારણ કરે છે. તેને સતત અભ્યાસથી પરમશુન્ય ધ્યાન સિદ્ધ ‘ભાવશૂન્ય’ ધ્યાન કહે છે. આ ધ્યાનના થાય છે. નિરંતર અભ્યાસથી ચિત્ત જયારે બાહ્ય મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને, અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી શૂન્ય પછી એક વસ્તુમાં સંકોચી લઇને પછી બને છે, ત્યારે નિરંજન, નિરાકાર, જ્ઞાન તેમાંથી પણ ખસેડી લેવામાં આવે તે અને આનંદમય આત્માને અનુભવે છે. પરમશૂન્ય ધ્યાન છે.
અહીં દર્શાવેલ શન્ય ધ્યાન એ ચિત્તને (પ-૬) કલા-પરમકલા : ચિત્તની વિકલ્પ રહિત બનાવવાના અભ્યાસરૂપ વિકલ્પ રહિત અવસ્થા થવાથી છે, તેના ફળરૂપે ઉન્મનીકરણ આદિ પ્રાણશક્તિરૂપ કુંડલિની સહજ રીતે ચિન્માત્ર સમાધિ પ્રાપ્ત થતાં નિરંજન, ઊર્ધ્વગામી બને છે. તેમાં મુખ્યતયા કારણ નિરાકાર આત્માનો અનુભવ થાય છે. શુભ ધ્યાનની પ્રબળતા છે. તેથી તેવા
ચિત્તની ક્ષિપ્ત, નિદ્રા આદિ સાધકને દેશ, કાલ, કરણ કે આસન વગેરે અવસ્થાઓમાં જે વિચારશૂન્યતા થાય છે. કોઇ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. તે આત્મશુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય ‘કલા' સહજ સમાધિને સૂચિત કરે વિનાની હોવાથી ‘દ્રવ્ય શૂન્યતા છે. એ છે, તે અવસ્થામાં સાધકને અપૂર્વ જ રીતે બીજા કોઈ પ્રયોગો દ્વારા મનને આનંદનો અનુભવ થાય છે. આચાર્ય વિચાર-વિકલ્પ શૂન્ય બનાવવા માત્રથી શ્રીપુષ્પભૂતિનું દૃષ્ટાંત તેની પુષ્ટિ કરે છે. ધ્યાનજન્ય આત્મિક આનંદ અનુભવી કલા ધ્યાનના પ્રભાવે તેઓ લાંબા કાળ શકાતો નથી. પરંતુ આજ્ઞાવિચય આદિ સુધી સમાધિમાં મગ્ન રહી શક્યા હતા. શુભ ધ્યાનના સતત અને દીર્ઘકાલીન ‘પરમ કલા ધ્યાન’ મહાપ્રાણ ધ્યાન અભ્યાસના પ્રભાવે ચિત્ત જયારે અલ્પ સમયે ચૌદ પૂર્વધર શ્રત કેવળીઓને હોય સમય માટે વિકલ્પ રહિત બને છે, ત્યારે છે. કુંડલિની ઉત્થાનની સર્વ પ્રક્રિયાઓ જ યથાર્થ આત્મિક આનંદ અનુભવાય ‘કલા ધ્યાનમાં અંતભૂત છે. છે. તેથી જ શૂન્ય ધ્યાનનો નિર્દેશ (૭-૮) જ્યોતિ-પરમજ્યોતિ : પ્રશસ્ત આજ્ઞાવિયાદિ ધર્મધ્યાન પછી કરવામાં ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આવ્યો છે. તેમજ શેષ કલા આદિ ધ્યાનો આત્મતત્ત્વમાં લીન બને છે ત્યારે સહજ પણ આજ્ઞાવિચયાદિ ધ્યાનના અભ્યાસ શાંત આંતર-જયોતિ પ્રગટે છે. તેને પછી જ યથાર્થ રીતે સાધ્ય બને છે. “અનુભવ પ્રકાશ” પણ કહે છે. અંતરમાં
પરમ ધ્યાન અને શૂન્ય ધ્યાનના પરમાત્માનાં દર્શન થવાથી આવો
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨