SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બનતી નથી. ધ્યાનયોગનો સાચો જેનો સ્વયં આદર કર્યો છે અને ઉપદેશ અધિકારી કોણ એ સમજવું જરૂરી છે. આપ્યો છે તે યમ, નિયમ, પ્રત્યાહાર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજય અને ધારણારૂપ અનુષ્ઠાનો એ મહારાજે “ધ્યાતા ઝંતરાત્મા' અર્થાત્ બહિરાત્મભાવને દૂર કરીને અંતરાત્મઅંતરાત્મદશાને પામેલો સાધક ધ્યાન- ભાવને પ્રગટ તેમજ સ્થિર કરવાનાં મુખ્ય યોગનો અધિકારી છે, એમ ફરમાવ્યું છે. સાધનો છે. ધ્યાન-યોગના માર્ગે ડગ માંડવા ‘દેખાતું આ શરીર એ “હું” નથી. ઇચ્છનારે સર્વ પ્રથમ ધ્યાતા, ધ્યેય અને પણ દેહથી ભિન્ન, દેહ પડવા છતાં નહિ ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવું પડનારું પરમાત્મા સદેશ જે આત્મતત્ત્વ તે આવશ્યક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન જ “હું' છું.' આવી સ્પષ્ટ સમજણ વડે આ ત્રણેની શુદ્ધિ એ ત્રિવેણી સંગમ તુલ્ય સમગ્ર મનતંત્ર બંધાય છે. ત્યારે જ છે. આ ત્રણેની એકતારૂપ સમાપત્તિ ધ્યાન-યોગની સાધનાની શરૂઆત માટે સાધકને પરમ પવિત્ર બનાવે છે. સર્વ આવશ્યક યમ-નિયમાદિના પાલનમાં દુઃખોનો સમૂળ નાશ કરીને પરમસુખ પાકી રુચિ બંધાય છે અને દેહાદિને આપે છે. પ્રસ્તુતમાં ધ્યાતા, ધ્યેય અને સ્પર્શતી બાબતોમાં સાક્ષી કેળવાય છે. ધ્યાનના સ્વરૂપનો સંક્ષેપમાં વિચાર કરીશું. દા.ત. કસ્તૂરીમૃગ પોતાની નાભિમાં બહિરાત્મદશામાં જીવ પોતાના શરીર રહેલી કસ્તૂરીની સુગંધથી પ્રેરાઇને તે સાથે જ તન્મયતા-એકરૂપતાનો અનુભવ જ્યાં છે, ત્યાં તેની શોધ કરવાને બદલે કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન- જંગલમાં દોડ-દોડ કરે છે તે યોગવિષયક ગમે તેટલી સમજ ધરાવતો બહિરાત્મભાવ છે. થાકીને જ્યારે તે મૃગ હોય તો પણ તેને ધ્યાન-સાધના લાગુ કસ્તુરી જ્યાં છે ત્યાં તણાય તે પડતી નથી. સાધના માત્ર સમજણથી અંતરાત્મભાવ છે અને કસ્તૂરીમયતા પામે સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની તે પરમાત્મભાવ છે. આ દષ્ટાંત ત્રણે ભાવ વૃત્તિઓનું શુદ્ધીકરણ અને સ્થિરીકરણ અર્થાત્ ત્રણે દશાની સ્પષ્ટતા માટે છે. આવશ્યક છે અને તેના માટે બહિરાત્મભાવનો ત્યાગ કરીને, અંદર બહિરાત્મભાવ એટલે કે શરીર અને તેને વળવું તે અંતરાત્મ વલણ છે. આ વલણ લગતા સર્વ પૌગલિક પદાર્થોમાં થતા જેમ જેમ દઢ થાય છે. તેમ-તેમ શરીરને અહંકાર અને મમકાર ભાવનો ત્યાગ લગતાં કાર્યોમાં રસ નથી રહેતો, પણ સાક્ષી અનિવાર્ય છે. આત્મજ્ઞાની મહાપુરુષોએ ભાવ રહે છે. તેથી અંતરાત્મભાવ સુદૃઢ ધ્યાન વિચાર (સવિવેચન) - ૨૧
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy