SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વિકલ્પ પરમ સમાધિસ્વરૂપ છે. મૌલિક ગ્રંથના આધારે થઇ હોય એમ ધ્યાનના આટલા બધા ભેદો-પ્રભેદો તેની રચના-શૈલી ઉપરથી અનુમાન કરી પડવા પાછળ શું કારણ હશે? એવો પ્રશ્ન શકાય છે. સહેજે આપણા મનમાં ઉપસ્થિત થવો ધ્યાન વિચારની રચના-શૈલી સંભવિત છે. પરંતુ સમગ્ર ગ્રંથના આગમિક હોવાથી તેના કર્તા કોઇ પરમ અભ્યાસ અને અવગાહન દ્વારા તેની ગીતાર્થ મહાપુરુષ હોવા જોઇએ. આ પાછળ રહેલ શાસ્ત્રકારના વિશાળ માટે નીચે જણાવેલા મુદ્દાઓ વિચારવાથી દષ્ટિબિંદુનો આપણને કાંઇક ખ્યાલ આવશે વધુ સ્પષ્ટતા થશે. ત્યારે આ ભેદો-પ્રભેદોનો વિસ્તાર તદન જિનાગમોમાં પદાર્થ-નિરૂપણ મોટા સ્વાભાવિક છે, યથાર્થ છે એમ સમજાયા ભાગે નય-નિક્ષેપ દ્વારા કરવામાં આવે વિના નહિ રહે. છે, તે મુજબ અહીં પણ ધ્યાનના ભેદયોગ અસંખ્ય જે જિન કહ્યા, પ્રભેદોનું વર્ણન નિક્ષેપ દ્વારા થયું છે. નવપદ મુખ્ય તે જાણો રે.” નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ઉક્ત પંક્તિમાં નવપદની મુખ્યતા ચાર પ્રકારનાં નિક્ષેપ છે. તેમાં પ્રથમના દર્શાવવા સાથે શ્રી જિનેશ્વર ભગવંતોએ બે નિક્ષેપ સુગમ હોવાથી તેના વિચારને યોગના અસંખ્ય પ્રકારો કહ્યા છે, એમ ગૌણ બનાવી દ્રવ્ય અને ભાવ, આ બે સૂચિત થાય છે. યોગમાં ધ્યાનનો પણ નિક્ષેપાને આશ્રયીને ધ્યાનના ભેદોનું અંતર્ભાવ છે તેથી ધ્યાનના પણ વિસ્તારથી નિરૂપણ થયું છે. અનેક ભેદ-પ્રભેદ થઇ શકે છે. ભાવ-ધ્યાનાદિનું સ્વરૂપ સરળતાથી આગમિક સાહિત્યમાં તથા કર્મપ્રકૃતિ સમજી શકાય તે માટે દ્રવ્ય નિક્ષેપે પણ અને પંચ-સંગ્રહ આદિ ગ્રંથોમાં જીવોનાં ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શુભ અધ્યયસાય સ્થાનો અને સંયમ સ્થાનો ધ્યાનશતક અને બીજા પણ આગમ પણ અસંખ્ય પ્રકારનાં કહ્યા છે. ધ્યાન ગ્રંથોમાં પ્રતિપાદિત ધર્મધ્યાન અને અધ્યવસાય સ્વરૂપ હોવાથી તેના પણ આ શુક્લધ્યાન વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ અહીં દષ્ટિએ અસંખ્ય પ્રકારો ઘટી શકે છે. આપેલા ૨૪ ધ્યાનોમાં થયેલો છે. આ ગ્રંથના કર્તા કોણ છે, કઇ ધ્યાનના પ્રથમ ભેદમાં આર્ત-રૌદ્રનો સદીમાં આ ગ્રંથ લખાયો છે - તેની દ્રવ્યધ્યાન રૂપે અને આજ્ઞા, અપાય, ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ વિપાક, સંસ્થાન વિજયરૂપ ધર્મધ્યાનનો નથી, પણ તેની રચના કોઇ મહાન ભાવ ધ્યાન રૂપે નિર્દેશ કર્યો છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy