________________
રજ્જુ પછી દક્ષિણ દિશામાં ‘સૌધર્મ નામનો પ્રથમ દેવલોક આવે છે અને ઉત્તર દિશામાં ‘ઇશાન' નામનો બીજો દેવલોક આવે છે.
આ પાંચ વિમાનોમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત – આ ચાર વિમાનો ચારે દિશામાં છે અને પાંચમું ‘સર્વાર્થસિદ્ધ’ વિમાન મધ્યમાં છે. આ બધાં વિમાનોમાં વસનારા દેવો ‘વૈમાનિક’ કહેવાય છે. તેમના ભેદ-પ્રભેદ વગેરેની વિશેષ માહિતી ગુરુગમ દ્વારા જાણી લેવી.
અધો, મધ્ય અને ઊર્ધ્વ - આ ત્રણે લોક મળી ચૌદ રાજપ્રમાણનો ‘લોકપુરુષ’ છે. આ ચૌદ રાજની ગણતરી અને વ્યવસ્થા આ રીતે છે.
ત્યાર પછી ઉપર જતાં પાંચમો ‘બ્રહ્મલોક’ દેવલોક છે, તેના છ પ્રતર છે. પછી ઉપર જતાં છઠ્ઠો ‘લાંતક’ દેવલોક મેરુપર્વતના મધ્યભાગમાં ગોછે, તેના પાંચ પ્રતર છે. ઉપર જતાં સ્તનાકારના ચાર ઉપર અને ચાર નીચે ‘મહાશુક્ર’ દેવલોક છે. તેના ચાર પ્રતર એમ આઠ રુચક પ્રદેશો છે. ત્યાંથી કંઇક છે. તેની ઉપર જતાં આઠમો ‘સહસ્રાર’ન્યૂન સાત રાજપ્રમાણ ઊંચો ઊર્ધ્વલોક છે અને કંઇક અધિક સાત રાજપ્રમાણ નીચો અધોલોક છે. આ બંને મળી ચૌદ રાજપ્રમાણ ઊંચાઇવાળો લોકાકાશ છે.
દેવલોક છે, તેના ચાર પ્રતર છે. દક્ષિણ તરફ નવમો ‘આનત’ અને ઉત્તર દિશામાં દશમો ‘પ્રાણત’ દેવલોક છે. આ બંને દેવોકના મળી કુલ ચાર પ્રતર છે. ત્યાર પછી દક્ષિણ દિશામાં આગળ જતાં અગિયારમો ‘આરણ’ અને ઉત્તર દિશામાં બારમો ‘અચ્યુત’ દેવલોક છે, આ બંનેના
અધોલોકની વ્યવસ્થા
(૧) રત્નપ્રભા પૃથ્વીના ઉપરના પ્રતરથી શર્કરાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક રજ્જુ. તેમાં રત્નપ્રભા પૃથ્વીથી, ઘનોધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે નીચે નીચે રહેલા છે ઃ આ રીતે પ્રત્યેક નરક પૃથ્વીમાં સમજવું.
પણ ચાર પ્રતર છે.
ત્યાર પછી ઉપરાઉપરી રહેલા ‘નવ ત્રૈવેયક'નાં વિમાનો છે. તે નવેના નવ પ્રતર જ છે. ત્યાર પછી ઉપર જતાં સરખી સપાટીએ રહેલાં પાંચ ‘અનુત્તર’નાં વિમાનો છે. આ પાંચનો પ્રતર એક જ છે.
(૨) શર્કરાપ્રભાના ઉપરના પ્રતરથી લઇ, વાલુકાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક બીજો રજુ.
૧. પ્રતર એટલે ઉપરાઉપરી વલયાકારે ગોઠવાયેલા માળ.
આ બંને દેવલોકના મળીને કુલ તે પ્રતો છે. ત્યાર પછી ઉપર જતાં દક્ષિણ દિશામાં ત્રીજો ‘સનત્કુમાર' અને ઉત્તર દિશામાં ચોથો ‘માહેન્દ્ર' દેવલોક આવે છે. તેના બાર પ્રતરો છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૧૬