________________
અર્થ : ‘પ્રણિધાન એટલે અશુભ પ્રકાર આ રીતે થાય છે. કાર્યોથી નિવૃત્ત થવું.
યોગ-વીર્ય આદિ જઘન્ય કોટિના “સમાધાન” એટલે શુભ કાર્યોમાં હોય છે ત્યારે તે પોતાનાં “યોગ, વીર્ય, પ્રવૃત્ત થવું.
સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ સમાધિ’ એટલે રાગ અને દ્વેષના અને સામર્થ્ય' – એવાં સામાન્ય (વિશેષણ પ્રસંગમાં મધ્યસ્થ-ભાવ (સમભાવ) રાખવો. રહિત) નામોથી જ ઓળખાય છે. આ
“કાષ્ઠા’ એટલે ધ્યાન વડે મનની એકા- શક્તિઓ જયારે મધ્યમ કક્ષાએ પહોંચે છે ગ્રતાથી ઉચ્છવાસ આદિનો નિરોધ કરવો. ત્યારે તેને “મહા’ વિશેષણ જોડવાપૂર્વક
ઉપર વર્ણવેલ પ્રણિધાન, સમાધાન, ‘મહાયોગ, મહાવીર્ય, મહાસ્થામ, સમાધિ અને કાષ્ઠાના સંબંધમાં અનુક્રમે મહાઉત્સાહ, મહાપરાક્રમ, મહાચેષ્ટા, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, મહાશક્તિ અને મહાસામર્થ્ય' - એવાં દમદત મુનિ અને પુષ્પભૂતિ આચાર્યના નામોથી સંબોધવામાં આવે છે. દૃષ્ટાંતો છે.'
આ શક્તિઓ જ્યારે ઉત્કૃષ્ટ કોટિની આ રીતે ચોવીસને ચારે ગુણતાં બને છે, ત્યારે તેને ‘પરમ’ વિશેષણ ૨૪૪૪=૯૬ પ્રકારો થાય છે. લગાડીને ક્રમશઃ પરમયોગ, પરમવીર્ય,
વિવેચન : આત્મા અનંત શક્તિનો પરમસ્થામ, પરમઉત્સાહ, પરમપરાક્રમ, સ્વામી છે. તેનામાં છુપાયેલી શક્તિઓને પરમચેષ્ટા, પરમશક્તિ અને પરમસામર્થ્ય પ્રગટ કરવી એ જ અધ્યાત્મ-યોગનું કાર્ય નામોથી ઓળખવામાં આવે છે. છે. સાધક ધ્યાન-યોગના માર્ગે જેમ-જેમ યોગ, વીર્ય આદિ આઠ પ્રકારોને આગળ વધે છે અને તેનાં મન, વાણી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ - આ ત્રણ અને તન જેમ-જેમ નિર્મળ અને નિશ્ચળ વિભાગથી ગણતાં તેના (૮૪૩=૨૪) બને છે, તેમ-તેમ તેનામાં પ્રચ્છન્ન ચોવીસ ભેદ થાય છે અને આ ચોવીસ આત્મશક્તિ ક્રમશઃ પ્રગટતી જાય છે. ભેદનો પ્રત્યેક ભેદ પ્રણિધાન, સમાધાન,
ક્રમશઃ ઊઘડતી-ખીલતી આ સમાધિ અને કાઠા - એમ ચાર-ચાર શક્તિઓના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારનો હોય છે. એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ રીતે ચોવીસ ભેદોને પ્રણિધાન
યોગ-વીર્ય આદિ આઠે પ્રકારો આ આદિ ચારથી ગુણતાં (૨૪૮૪=૯૬) ત્રણ વિભાગમાં પાડતાં તેના ચોવીસ છન્ન ભેદ થાય છે. ૧. જુઓ પરિશિષ્ટ નંબર ૭.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૨