________________
પ્રભુ-નામના જાપથી સર્વ પ્રકારનાં પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે. પાપોનો નાશ થાય છે. સૂર્ય પ્રગટતાં દર્દને દૂર કરનારી દવાને દર્દી જે પલાયન થતા અંધકારની જેમ પ્રભુ- ભાવપૂર્વક ગ્રહણ કરે છે, તેના કરતાં નામના જાપના પ્રભાવથી પ્રાણોમાં ઘણા ઊંચા ભાવથી પ્રભુજીનું નામ ગ્રહણ પવિત્રતા પથરાય છે. મનના પ્રદેશોમાં કરવાથી દ્રવ્ય-રોગની સાથે ભાવ-રોગ પ્રભુતા પ્રતિષ્ઠિત થાય છે.
પણ નાબૂદ થઇ જાય છે. સિદ્ધ-મંત્રી સ્વરૂપ પરમાત્માના પ્રભુજીના નામને ગ્રહણ કરવાથી નામથી જીવો ગૌરવશાળી બને છે, એટલું તેમનું સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ જ નહિ પણ અજરામર મોક્ષ સ્થાનના (મૂર્તિ) હૃદયપટે પ્રતિષ્ઠિત થાય છે અને અધિકારી બને છે.
તેના પ્રભાવે જીવનમાં સર્વમંગળકારી ધર્મ પ્રભુજીનાં બધાં જ નામો “મહામંત્ર પ્રતિષ્ઠિત થઇને સર્વ અશુભ બળોનો સ્વરૂપ છે, માટે તેનાં સ્મરણ-મનન- ધ્વંસ કરે છે. ધ્યાનથી સર્વ પ્રકારની બાહ્ય આપત્તિઓ પરમાત્મા અનંત ગુણના ધામ છે. અને રાગદ્વેષાદિ આંતરિક દોષોનો પણ નિશ્ચય-દષ્ટિએ તેઓ વચનાતીત હોવા ક્ષય થઇ જાય છે.
છતાં તેમનાં અનેક નામો તેમનામાં રહેલા મહામાભાવિક ‘ઉવસગ્ગહર' એક એક ગુણની ઓળખાણ પણ આપે છે. સ્તોત્રમાં પ્રભુના નામ-મંત્રનો અદ્દભૂત લૌકિક અને લોકોત્તર કાર્યને સિદ્ધ મહિમા ચૌદ પુર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ કરનાર મહામાભાવિક નામ-મંત્ર રૂપ વર્ણવ્યો છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ શબ્દબ્રહ્મના સામર્થ્યને સમજવા માટે પ્રભુજીના નામ-મંત્રનું શબ્દબ્રહ્મનું મંત્ર-વિજ્ઞાન પણ સહાયક બને છે. સાન્નિધ્ય માત્ર પણ “ઉપસર્ગને હરનારું (૧૦) સોળ વિધાદેવીઓનું વલય છે. નિગ્રહ અને અનુગ્રહ કરવાની • મૂળ પાઠ : અમાપ શક્તિ તેમાં રહેલી છે.
દિવ્યા-ષોડશવિદ્યભક્તામર-સ્તોત્ર, કલ્યાણ-મંદિર- રેવતાવયમ્ | ૨૦ || સ્તોત્ર વગેરે સ્તોત્રોમાં પણ તીર્થંકર અર્થ : દશમું વલય રોહિણી આદિ પરમાત્માના નામ-મંત્રનો અચિન્ય સોળ વિદ્યાદેવીઓનું છે.
૧. સોળ વિદ્યાદેવીઓનાં નામ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વજાંકુશી, (૫)
અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જ્વાલામાલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોચ્યા, (૧૪) અચ્છતા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૮