________________
(૩) અવિરત : અવિરત સમ્યગુ દૃષ્ટિ (૧) અનાદિ ભવ-ભ્રમણ ચિંતન : જીવને પણ અનંતાનુબંધી કષાયો (ક્રોધ, ભવભ્રમણ ખરેખર દુ:ખદ છે, ત્રાસપ્રદ માન, માયા અને લોભ)ના ઉપશમ વગેરેથી છે. તેમાં જીવને એક મિનિટ માટે પણ ઉત્પન્ન થયેલ આંશિક ઉપશમાદરૂપ સ્વાધીનતાના સુખનો અનુભવ ભાગ્યે જ ચારિત્ર હોય છે. તેથી અવિરતને પણ થાય છે. પગલે-પગલે પરાધીનતા સેવવી આ ભાવનામાં સમાવિષ્ટ કરેલ છે. પડે છે. અનાદિ કાળથી આ જીવ ભવ
ચારિત્ર-ભાવનામાં ચારિત્રાચારના સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આઠે પ્રકારનો સમાવેશ થાય છે.
“કોઇ જાતિ, કોઇ યોનિ, કોઈ સ્થાન સાધક જેટલા પ્રમાણમાં અને કોઇ કૂળ આ સંસારમાં એવું નથી ચારિત્રાચારનું પાલન કરે છે તેટલા કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ, મરણ પ્રમાણમાં તેનામાં ધ્યાનની શક્તિ સહજ ધારણ ન કર્યા હોય !” ભાવે પ્રયત્ન વિના પણ અવશ્ય પ્રગટે છે. અરે ! ચૌદ રાજ પ્રમાણ લોકાકાશના
ચારિત્રાભાવના સાથે ધ્યાનનો અસંખ્ય પ્રદેશો છે તેના પ્રત્યેક પ્રદેશનો અવિનાભાવ સંબંધ છે. ચારિત્ર સમિતિ- આ જીવે અનંતવાર સ્પર્શ કર્યો છે. ગુપ્તિરૂપ છે અને તે ધ્યાનનું અનન્ય કારણ સૌથી અધિક કાળ જ્યાં પસાર કર્યો છે. (ગુપ્તિ ધ્યાન સ્વરૂપ છે) એટલે વિશુદ્ધ છે, તે નિગોદ અવસ્થામાં આ જીવે એક ચારિત્રના પાલનથી ધ્યાનનો અવશ્ય શ્વાસોચ્છવાસ જેટલા અલ્પ સમયમાં પ્રાદુર્ભાવ થાય છે.
સત્તરથી અધિક વાર જન્મ અને મરણ (૪) વૈરાગ્ય ભાવના કર્યા છે. (૧) અનાદિ ભવભ્રમણ ચિંતન, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી (૨) વિષય વૈમુખ્ય ચિંતન અને (૩) રૂપે અનંત-અનંત જન્મ અને મરણ કરતાં શરીર અશુચિતા ચિંતન - આ વૈરાગ્ય- આ જીવનો અનંત પુદ્ગલ પરાવર્તકાળ ભાવનાના ત્રણ પ્રકાર છે.
આ સંસારમાં પસાર થઇ ગયો, છતાં હજુ વૈરાગ્ય ભાવનાના આ ત્રણે પ્રકારો તેનો અંત-છેડો નથી આવ્યો. ખરેખર ! જ્ઞાનગર્ભિત વૈરાગ્યના મુખ્ય હેતુ છે. સંસાર અનાદિ અનંત છે. આ સંસારમાં તેનાથી ભાવિત થનાર જીવને વૈરાગ્યનાં ક્યાંય સ્થિર થઇને રહી શકાય એવું કોઈ પરિણામો અવશ્ય થાય છે. વૈરાગ્ય- સ્થાન નથી, સતત સંસરણ કરતા રહેવું ભાવિત થવા નીચે મુજબ વિચારણા એનું નામ જ સંસાર છે. કરવી જોઇએ -
નવ માસ પર્યત માતાના ઉદરમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૦