SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ન દંતવ્વા', ‘મઢવ સર્વથા દેય નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે. ઉપાય સંવર:' - અર્થાત્ બધા જ અસંમૂઢ મનવાળા બનવાથી (૪) જીવોની રક્ષા કરો, આસ્રવ સર્વથા અમૂઢદષ્ટિ આચારનું સેવન થાય છે અને ત્યાજય છે, સંવર સર્વથા ઉપાદેય છે. આ પ્રશમ-ધૈર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી જિનાજ્ઞાની રુચિ એટલે તેને જીવનમાં (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) પ્રતિષ્ઠિત કરવાની ઉત્કટ અભિલાષા. વાત્સલ્ય અને (૮) પ્રભાવનારૂપ આઠે (૨) તત્ત્વરુચિ : જીવ, અજીવ, આચારોનું પણ સમ્યક્ પાલન થાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, આ રીતે દર્શનભાવનાથી ભાવિત બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વોની રુચિ બનનાર આરાધકના સમ્યગ્દ ર્શનની પ્રગટાવવી. એટલે કે જીવ, અજીવ તત્ત્વને શુદ્ધિ થાય છે અને તેથી ધ્યાનમાં સ્થિરતા શેયરૂપે, પાપ, આસ્રવ અને બંધને આવે છે. હેયરૂપે અને પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ આચાર પાલન વિના દર્શનની શુદ્ધિ તત્ત્વને ઉપાદેયરૂપે સ્વીકારી-આદરી તેમાં થતી નથી અને તેના વિના ધ્યાનની સિદ્ધિ દઢ શ્રદ્ધાવાળા બનવું. થતી નથી. માટે ધ્યાનાર્થીઓએ દર્શન ઉક્ત નવ તત્ત્વોના પ્રકાશક, સર્વજ્ઞ- ભાવનાથી ભાવિત થવાનો સંનિષ્ઠ પ્રયાસ સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા છે. માટે તેમાં કરવો જોઇએ. સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપીને તદનુરૂપ જીવન (૩) ચારિત્ર ભાવના જીવવાથી આત્મવીર્ય પ્રગટે છે અને સર્વવિરત, દેશવિરત અને અવિરતના વીર્ષોલ્લાસની વૃદ્ધિની તરતમતા અનુસાર ભેદથી ચારિત્ર ભાવનાના ત્રણ પ્રકાર છે. ચારિત્રની ધારા પ્રવાહિત થાય છે. (૧) સર્વવિરત : સર્વવિરતિ ચારિત્ર દર્શન ભાવનાનો અભ્યાસ એટલે એટલે સર્વસાવદ્ય વ્યાપારનો આજીવનત્યાગ દર્શનાચારનું સમ્યક્ પરિપાલન, અથવા અષ્ટ-પ્રવચન-માતાનું આજીવન દર્શનાચારના આઠે આચારો દર્શન સમ્યકુ પાલન. આવું સર્વવિરતિ ચારિત્ર ભાવનામાં અંતભૂત છે. તે આ પ્રમાણે – ધારણ કરનાર મુનિ ‘સર્વવિરત’ કહેવાય છે. ‘શંકાદિ દોષથી રહિત', અહીં આદિ (૨) દેશવિરત : દેશથી એટલે સ્કૂલ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા દોષ સૂચિત હિંસાદિ પાપોની અમુક અંશે વિરતિ થાય છે. આ દોષોનો પરિહાર કરવાથી (ત્યાગ) કરનાર શ્રાવક “દેશવિરત’ (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) કહેવાય છે. ૧. ‘રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.’ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૯
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy