________________
પૂરાઇને રહેતા જીવને જે દુઃખ સહન નહીં. બીજાના ગુણ-ધર્મોને પોતાના કરવું પડે છે તે આજીવન કેદની સજા માની, તેમાં રાચવું, તેના કર્તા-ભોક્તા ભોગવતા ગુનેગારના દુઃખ કરતાં બનવું એ સૌથી મોટું ‘મિથ્યાત્વ' નામનું અનંતગણું વસમું હોય છે. પાપ છે. પાપનો સ્વભાવ છે, આત્માને
ભયંકર પવનમાં જે દયનીય દશા મલિન બનાવવાનો-સંસારમાં પરિભ્રમણ પાંદડાંની હોય છે, તેના કરતાં વધુ કરાવવાનો. દયનીય દશાનો આ જીવ આ સંસારમાં ઇન્દ્રિયોના અગ્નિકુંડમાં ગમે તેટલું પ્રતિપળ અનુભવ કરી રહ્યો છે. હોમો, બધું સ્વાહા કરી જાય છે અને
આ સંસારમાં સુખ હોવાની ભ્રમણામાં છતાં ધરાતી નથી. કારણ કે અતૃપ્તિ એ રાચતા રહીને, આ જીવે નર્યા દુ:ખનાં ઇન્દ્રિયોનો સ્વભાવ છે. કારણરૂપ પાંચ વિષયો, ચાર કષાયો અને સુખ અંદર છે, આત્મામાં છે, અઢાર પાપ સ્થાનકોની સેવા કરવામાં આત્માના ગુણોમાં છે. કોઇ કચાશ રાખી નથી.
વિષય-વિમુખતા ત્યારે જ સધાય, એવી એક પળ તો બતાવો કે જેમાં જયારે મન-પ્રાણ આદિ પ્રભુ-સન્મુખ બને, આ જીવને આ સંસારમાં સ્વ-સુખ વીતરાગ પરમાત્માને અભિમુખ બને. અનુભવવા મળ્યું હોય ?
વિષયો વિષ જેવા છે? ના. તેના આ પ્રકારના ચિંતનના સતત કરતાં વધુ કાતીલ છે. વિષ તો એક વાર અભ્યાસથી સાચી વૈરાગ્યભાવના દ્રવ્ય-પ્રાણો હરે છે, જ્યારે વિષયોનું સેવન જીવનમાં જાગે છે.
ભાવ-પ્રાણોનો ઘાત કરીને જીવને આ સાચી વૈરાગ્યભાવના એટલે સંસારમાં અનંતા જન્મ-મરણ કરાવે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તાત્ત્વિક વૈરાગ્ય. પંચ-પરમેષ્ઠી ભગવંતોના તે-તે મુખ્ય
(૨) વિષય વૈમુખ્ય ચિંતન મનુષ્યને ગુણોને સ્વ-વિષયભૂત બનાવવાથી પાંચ પૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને તેનાં અનુકૂળ ઇદ્રિયોના વિષયમાં અદ્દભૂત રૂપાંતર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્ધાદિ થાય છે. તેમાંથી ભોગનું વિષ નિચોવાઈ વિષયો પુણ્યથી પ્રાપ્ત થાય છે. પણ તે જાય છે અને યોગામૃતનો સંચાર થાય છે. અનુકૂળ વિષયોમાં સુખની કલ્પના કરીને, જે વિષયો આત્મ-સ્વભાવને અનુકૂળ તેમાં રાચવું-આસક્ત થવું એ પાપ છે. નથી તેને અપનાવવા તે જ મોટામાં મોટું તે પાપ એટલા માટે છે કે શબ્દાદિ વિષયો પતન છે. એ પુદ્ગલના ગુણધર્મો છે, આત્માનાં ઇન્દ્રિયોના વિષયોને આધીન થવામાં
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૧