________________
નિંદનીય એવો પુરુષ પણ જો મરણ વખતે કુંડલિની ઉત્થાન અને પર્યક્ર-ભેદન વિશે આ મંત્રનું સતત સ્મરણ કરે છે, તો દુષ્ટ- પણ રહસ્યમય વર્ણન ગર્ભિત રીતે છે. કર્મજન્ય દુર્ગતિનાં દ્વારો બંધ કરી બિંદા થુત્ત દેવલોકમાં જાય છે.
पिण्डत्थं च पयत्थं ‘નવકાર' - એ જિનશાસનરૂપ છે. रूवत्थं रूववज्जियसरूवं ।
‘નવકાર' - એ (વિનયરૂપ હોવાથી) तत्तं परमिट्ठिमयं કલ્યાણકારી ધર્મ છે.
ગુરૂવરૂ થાસામિ ? / ‘નવકાર' - એ (નામ-જિનરૂપ ધ્યાનના ચાર પ્રકાર છે : (૧) હોવાથી) સાક્ષાત્ જિનેશ્વર-દેવ છે. પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને
‘નવકાર' - એ (પંચપરમેષ્ઠીઓ (૪) રૂપવર્જિત, રૂપાતીત. પરમેષ્ઠીમય મહાવ્રતધર હોવાથી) વ્રત અને મહાવ્રત તત્ત્વ એટલે કે “ૐ નમ: સિદ્ધમ્' કે સ્વરૂપ છે.
નમો રિહંતાઈ' આદિ પરમેષ્ઠીમય ‘નવકાર' - સર્વ પ્રકારનાં ઉત્તમ વર્ષો-પરમેષ્ઠીવાચક અક્ષરો વડે પિંડસ્થ ફળોને આપનાર પરમ દાતાર છે. વધારે આદિ ચાર પ્રકારનું ધ્યાન કઇ રીતે કરી કહેવાથી શું ? આ સંસારમાં એવું શું છે શકાય છે, તેનું વર્ણન પૂર્વના ગુરુવર્યોએ કે જે શ્રી નવકારના અચિત્ય-પ્રભાવથી જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે હું કરીશ. શુભરૂપ ન બને ? અર્થાત્ આ સંસારમાં હવે મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરજે કાંઈ શુભ-તત્ત્વ છે. તે સર્વ આ મેષ્ઠીપદોના ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. નવકારના અતિ ઉત્તમ પ્રભાવે જ છે. નમ: સિદ્ધતસમો
આનંદઘન આત્માના જ સ્વભાવભૂત चउदलियाहारचक्किा क्क)मज्झठिओ। એવા “નવકાર’ને અનન્ય-ભાવે આરાધતાં પUાવો પરીપટ્ટિમો આરાધક પણ પરમાનંદમય આત્માનો પતિત્તકુમો સુદં રેડ | ૨ | અભેદ સાધી-પરમાનંદપદ પામે છે. મૂલાધાર-ચક્રનાં ચાર પત્રો છે, તે • યંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ : “નમ: સિદ્ધ' – આ અક્ષરોથી સમૃદ્ધ છે
નમસ્કાર-મહામંત્રનું ‘યંત્ર' દષ્ટિએ અને તેની મધ્યમાં-કર્ણિકામાં પરમેષ્ઠીપણ ઘણું મહત્ત્વ છે.
વાચક પ્રણવ-ૐકાર રહેલો છે, જે પાંચ પ્રસ્તુત સ્તોત્રમાં યંત્ર સાથે શ્રી તત્વયુક્ત છે અર્થાત પાંચ પરમેષ્ઠીના નવકારના પદોનું દશ ચક્રોમાં જુદી જુદી નામના પાંચ આદિ અક્ષરોથી યુક્ત છે, રીતે ધ્યાન કરવાનું વિધાન છે, તેમજ તેનું ધ્યાન ધ્યાતાને સુખ આપનારું છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૯