________________
આંતર્દષ્ટ-વર્ણ, અર્થ અને આલંબન યોગમાં સ્થિર હોય છે અને બાહ્ય-ષ્ટિ નાસિકાના અગ્રભાગે સ્થિર હોય છે તે ‘સ્થાનાદિ-યોગ’ કહેવાય છે.
સ્થાનાદિ ચારે યોગના સતત અભ્યાસથી અનાલંબન-યોગ' પ્રગટ થાય છે, તે ‘લય' સ્વરૂપ છે.
આ રીતે કાયોત્સર્ગમાં સ્થાનાદિ પાંચે યોગોનો પ્રયોગ થાય છે, તેવો ઉલ્લેખ ‘શ્રી આવશ્યક-નિર્યુક્તિ'ના કાયોત્સર્ગ-અધ્યયનમાં મળે છે.
મહિના સુધી) કાયોત્સર્ગનો અભ્યાસ કરવાનું વિધાન છે.
જેમ જેમ કાયોત્સર્ગનો અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ ધ્યેયમાં આંતર અને બાહ્ય દૃષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે અને બારમી પ્રતિમા સુધી પહોંચતા સુધીમાં તો એક રાત્રિ એટલે કે બાર કલાક સુધી માત્ર એક શુષ્કપુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિએ કાયોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.
આ રીતે ‘તારા અને પરમ તારા' ધ્યાન એ કાયોત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ-દૃષ્ટિનું તારતમ્ય બતાવે છે.
‘પરમ તારા’ધ્યાનમાં અનિમેષ દૃષ્ટિએ ધ્યાન કરવાનું વિધાન છે. કહ્યું પણ છે કે બારમી પ્રતિમામાં મુનિ અઠ્ઠમનો તપ કરી, ગામ બહાર એકાંતમાં ‘કાયોત્સર્ગ’-સૂત્ર અને ‘ચૈત્યસ્તવ’માં કોઇ શુષ્ક-પુદ્ગલ ઉપર અનિમેષ-દૃષ્ટિ કાયોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ સ્થાપિત કરી, આખી રાત કાયોત્સર્ગ-વગેરેનો ઉલ્લેખ થયેલો છે, તેમાં ધ્યાનમાં ઊભા રહે છે.
ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાપૂર્વક કાયોત્સર્ગ કરવાનું વિધાન છે.
‘૫રમ તારા ધ્યાનમાં કાયોત્સર્ગની જ પ્રધાનતા છે.
મુનિની બારમી પ્રતિમા તુલ્ય અનિમેષ દૃષ્ટિને ‘પરમ તારા’ ધ્યાન કહ્યું છે. શેષ પ્રતિમાઓમાં પણ વિશિષ્ટ તપ સાથે ક્રમશઃ એક મહિનાથી સત્તર
કે
પણ
શ્રદ્ધાદિ પાંચેની વૃદ્ધિથી કાયોત્સર્ગમાં નિશ્ચલ-દૃષ્ટિ અને અનિમેષ-દૃષ્ટિ વિકાસ પામે છે. બાહ્ય-ષ્ટિની નિશ્ચલતા આદિ આંતરદૃષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે.
૧. સંયાસવવારા, અવ્વાવાદ્દે ગત વેસે ।
काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ॥ चेयणमचेयणं वा वत्थं अवलंबिउ घणं मणसा । झायइ सुअमत्थं वा दवियं तप्पज्जएवावि ॥
‘આવશ્ય-સૂત્ર-નિયંત્તિ' અંતર્પત ાયોત્સf-અધ્યયન, ગાથા ૨૪૭૬-૨૪૮૦. बारसहिं भिक्खु पडिमाहिं - ‘આવશ્ય સૂત્ર' શ્રમળસૂત્ર વૃત્તિ.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૪૦