________________
ધ્યાનાભ્યાસ કરતો યોગી સિદ્ધ સ્વરૂપના સૂક્ષ્મનું અને આલંબનથી નિરાલંબનનું આલંબનથી ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત ચિંતન કરનારા તત્ત્વજ્ઞાની યોગી પુરુષો બનીને આત્મ-સ્વરૂપમાં તન્મય બને છે. શીધ્ર આત્મતત્વનો સાક્ષાત્કાર પામે છે યાને
સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ આત્મ-સ્વભાવમાં જ પોતાને લીન થયેલો સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી જુએ છે. આ જ પરમ લય ધ્યાન’ છે. અપૂર્વ લીનતા પ્રાપ્ત કરે છે કે જેથી ધ્યાન ‘લયમાં સંભેદ-પ્રણિધાન અને “પરમ અને ધ્યાતા-ભાવનો વિલય થાય છે અને લયમાં અભેદ-પ્રણિધાનનો અંતર્ભાવ સાધક ધ્યેય સાથે એકતાને પામે છે. થયેલો છે. અર્થાત્ જયારે આત્મા, ભેદનો છેદ કરી, અહીં શરણ એ પ્રણિધાન સ્વરૂપ છે? અભેદપણે પરમાત્મ-ધ્યાનમાં લીન બને અને પ્રણિધાન એ વજલપ સંદેશ છે. જેમ છે, તેને જ સમરસીભાવ અથવા એકીકરણ વજલેપના સંયોગથી મકાન, મૂર્તિ વગેરે કહેવાય છે. અર્થાત્ તે જ “લયધ્યાન” છે. પદાર્થોની સ્થિતિ લાખો, કરોડો વર્ષ
લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્થૂલથી જેટલી દીર્ઘ અને ટકાઉ બની જાય છે,
૧. “પ્રણિધાન’ એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસયુક્ત શરણ
આશ્રય. મંદિર, મકાન આદિ અધિક મજબૂત કરવાને માટે પ્રાચીન જમાનામાં ભીંત આદિની ઉપર જે લેપ કરવામાં આવતો હતો, તે “બૃહત્સંહિતા'માં વજલેપના નામથી નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે - आमं तिन्दुकमाम कपित्थकं पुष्पमपि च शाल्मल्याः । बीजानि शल्लकीनां धन्वनवल्को वचा चेति ॥ १ ॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च । अवतार्योऽस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥ २ ॥ श्रीवासक-रस-गुग्गुल-भल्लातक-कुन्दुरूक-सर्जरसैः । अतसी-बिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः ॥ ३ ॥ પ્રાસા-દર્થ-વત્તમ-તિ-પ્રતિમાનું વડચભૂપેડુ | सन्तप्तो दातव्यो वर्षसहस्त्रायुतस्थायी ॥ ४ ॥ અર્થ : કાચાં ટીમરું, કાચાં કોઠાં, શીમળાનાં ફૂલ, સારફલ (સાલેડો, ધૂપેડો)નાં બીજ, ધામણ, વૃક્ષની છાલ અને ઘોડાવજ - એ ઔષધો બરાબર સરખા વજન પ્રમાણે લઇ પછી તેને એક દ્રોણ અર્થાત્ ૨૫૬ તલ = ૧૦૨૪ તોલા પાણીમાં નાખીને ઉકાળો કરવો. જ્યારે પાણીનો આઠમો ભાગ રહે ત્યારે નીચે ઉતારી, તેમાં સુસવૃક્ષોનો ગુંદર (બેરજો), હીરાબોળ, ગુગળ, ભીલામા, દેવદારનો ગુંદ (કુંદરૂ), રાળ, અળસી અને બીલીફળ - એ ઔષધોનું ચૂર્ણ નાખવું, જેથી વજલેપ તૈયાર થાય છે. (૧-૨-૩)
ઉપર કહેલ વજલેપ દેવમંદિર, મકાન, ઝરુખો, શિવલિંગ, પ્રતિમા (મૂર્તિ), ભીંત અને કૂવટ વગેરે ઠેકાણે ઘણો ગરમ ગરમ લગાવે તો તે મકાન આદિની સ્થિતિ કરોડ વર્ષની થાય છે. (૪)
- વાસ્તુસાર, પરિશિષ્ટ એ, પૃ. ૧૪૭. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૫