________________
બનાવનાર જીવજાતિ સાથે જાતિભાઇ જીવ સાથેની અમૈત્રી અર્થાત કોઈ એક જેવો બલ્ક તેનાથી પણ ચઢિયાતો સંબંધ જીવની પણ વિરાધના તેને આંખમાંના કેળવવારૂપ મૈયાદિ ભાવો છે - એ કણની જેમ ખટકે જ ખટકે. હકીકતનું વિસ્મરણ થાય છે, તો નિગોદના આ બધું જ ચિંતન એ દેવાધિદેવની જીવો જેવી અધમ-મનોદશા સંજ્ઞી પંચેન્દ્રિય આજ્ઞાના જ ચિંતન સ્વરૂપ હોવાથી મનુષ્યની પણ થાય છે.
આજ્ઞાવિય ધર્મધ્યાન છે. એટલે તો જીવમૈત્રીને અમૃતની (૨) અપાયરિચય ધ્યાન અને ઉપમા છે.
પ્રમોદભાવ : દુ:ખમૂલક, દુ:ખફલક અને સામાયિકને પરમામૃતની ઉપમા છે. દુઃખોની પરંપરા સર્જનારા સંસારનું
કોઈ પૂછે કે “મૈત્રી ભાવના એટલે સ્વરૂપ વિચારવું તે ઉક્ત ધ્યાનના શું ?” તો તેના જવાબમાં સ્પષ્ટપણે કહી અંગભૂત છે. શકાય કે ત્રણ જગતના બધા જ જીવો આ સ્વરૂપની વિચારણા કરતાં તેના મારા મિત્ર છે, એ સત્યથી મનને પુનઃ કારણભૂત રાગાદિ દોષોની ભયાનકતા પુનઃ ભાવિત કરવું તે.
અને પ્રબળતાનો ખ્યાલ આવે છે. જીવ-જગતથી અલગ પાડનારા માટે આ ખ્યાલ આવ્યા પછી છ ખંડને મોક્ષ ખૂબ જ દૂર છે અને જીવ-જગત જીતનારા ચક્રવર્તીઓને પણ પરાસ્ત સાથે આત્મીયતા કેળવીને, જડ-જગતથી કરનારા જે રાગાદિ દોષો છે તેને નખશિખ દૂર રહેનાર માટે મોક્ષ અત્યંત નજીક છે. પરાસ્ત કરનારા પંચ પરમેષ્ઠિ ભગવંતો
આજ્ઞાવિય ધ્યાનમાં આ બધા પ્રત્યે હાર્દિક આદરભાવ જાગે છે. ચિંતનને સ્થાન છે.
આ આદરભાવ એ ગુણાધિક પ્રત્યેનો ‘શિવમસ્તુ સર્વનાત: ' પ્રમોદભાવ છે. ‘સર્વે ભદ્રાણિ પશ્યન્તુ !'
જ્ઞાની ભગવંતો આ પ્રમોદભાવને ‘મ વર્ષાત્ સોfપ પાપાનિ !' અતિ દુર્લભ કહે છે અને તેનું કારણ એ છે
આ અને આવી બીજી ભાવનાઓ કે મોહ-મિથ્યાત્વવશ જીવને “ગુણજીવમૈત્રીના તાત્ત્વિક મૂલ્યને પૂરવાર કરે છે. બહુમાન'નો અધ્યવસાય ભાગ્યે જ સ્પર્શે છે.
એ અત્યંત મહત્ત્વનું છે કે તે અધ્યયસાયને જગાડવા માટે ત્રિભુવનપતિ શ્રી જિનેશ્વર પરમાત્માની અપાચરિચય ધ્યાન અક્સીર ઔષધ છે. આજ્ઞાનો આરાધક એ આજ્ઞાના હૃદયભૂત ‘રાગ ગયો તુજ મન થકી...” એ જીવોનો સહૃદયી મિત્ર જ હોય, કોઇ એક સ્તવન પંક્તિ પૂરી કર્યા પછી આપણે
ધ્યાન વિચાર (સવિવેચન) - ૯૨