________________
નિરૂપણ કર્યા પછી તેમાં બતાવેલા કેટલાક પદાર્થોની સ્પષ્ટતા ગ્રંથકારે સ્વયં કરી છે. તે પૈકી ચિંતા, ભાવના, અનુપ્રેક્ષાનું સ્વરૂપ આપણે વિચાર્યું.
‘અર્જુ’ની ધ્યાન પ્રક્રિયામાં પણ સોળ
હવે ચોવીસ ધ્યાન પ્રકારોમાં સૌથી વિશાળ ત્રિભુવન-વ્યાપી ‘પરમ માત્રા’વિદ્યાદેવીઓ દ્વારા અભિષેક કરાતા ધ્યાનમાં ચોવીસ વલયોથી પરિવેષ્ટિત આત્માનું ચિંતન કરવાનું વિધાન છે, આત્માને ધ્યાવવાનું વિધાન કર્યું છે, તે એથી સમજી શકાય છે કે મંત્ર-સાધના ચોવીસ વલયો પૈકી કેટલાંક અગત્યનાં અને ધ્યાન-સાધનામાં વિદ્યાદેવીઓનું રહસ્યમય વલયોનું જે વિશેષ સ્વરૂપ સ્મરણ ઉપકારક નીવડે છે. ગ્રંથકારે બતાવ્યું છે, તે ક્રમશઃ વિચારીશું.
ભવનયોગ અને કરણયોગ આદિનું વર્ણન
દેશમા વલયમાં જે સોળ વિદ્યાદેવીઓની સ્થાપના કરવાની છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે
‘પરમમાત્રા’ ધ્યાનના ચોવીસ વલયોમાં બાવીસમું અને ત્રેવીસમું વલય અનુક્રમે ભવન-યોગ અને કરણ-યોગનું છે.
સોળ વિધાદેવીનાં નામ • મૂળ પાઠ :
તે ભવન-યોગ અને કરણ-યોગ શું રોહિળી-પ્રજ્ઞપ્તિ-વપ્રભૃકુંભા-વન્ના- છે, તેનો વિચાર અહીં તેના બતાવેલા દુશી-પ્રતિત્વજ્રા-પુરુષવત્તા-વ્હાલી- છન્નુ-છન્નુ ભેદો દ્વારા કરવામાં આવશે. મહાજાતી-ગૌરી-ન્ધારી-જ્વાલા- ગ્રંથકાર મહર્ષિ સર્વ પ્રથમ યોગના માલિની-માનવી-વૈોચા-છુપ્તા-મુખ્ય આઠ ભેદોનું વર્ણન કરે છે मानसी - महामानसीतिविद्यादेवताः ॥
भवनयोगादिस्वरूपं चेदम् -
વિવેચન : સંતિકર સ્તોત્ર, તિજયપહૂત્ત, બૃહત્ શાન્તિ, સૂરિમંત્ર, સિદ્ધચક્ર યંત્ર, ઋષિ મંડલ સ્તોત્રાદિમાં સોળ વિદ્યાદેવીઓનું સ્મરણ કરવામાં આવે છે.
અર્થ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજ્રશૃંખલા, (૪) વજ્રકુંશી, (૫) અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જવાલામાલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટ્યા, (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ છે.
•
મૂળ પાઠ :
'जोगो' विरियं' थामो ३
उच्छाह' परक्कमो" तहा चेट्ठा । सत्ती सामत्थं' चिय, चउगुण बारट्ठ छन्नउई ॥' અર્થ : (૧) યોગ, (૨) વીર્ય, (૩) સ્થામ, (૪) ઉત્સાહ, (૫) પરાક્રમ, (૬) ચેષ્ટા, (૭) શક્તિ અને (૮) સામર્થ્ય
ધ્યાન વિચાર (સવિવેચન)
–
૦ ૨૫૪