________________
નવ નિધાન અને ચૌદ રત્નના બનેલા અને એ સમતાના પ્રભાવે સ્વામી ચક્રવર્તીને પણ જે તેજ પ્રાપ્ત થતું પાપમાથી મુક્ત થયેલા મહાત્માઓને નથી તે તેજ પરમજ્યોતિના ધારક “શુદ્ધ રત્નત્રય સ્વરૂપ” પરમજ્યોતિ પ્રગટે મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ છે અને તેના પ્રભાવે જ તીર્થકર પરમાત્મધ્યાન-મગ્ન મહાત્માઓ ઇન્દ્ર ભગવંતો, ગણધર ભગવંતો અને લબ્ધિવંત અને ચક્રવર્તીઓ કરતાં પણ અધિક મુનિઓ ત્રિભુવનવંદ્ય જગયોતિર્ધર તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવશાળી બને છે. આવી અદૂભુત, અદ્વિતીય હોય છે. ઇન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના પરમજયોતિનું સ્વરૂપ જાણી, પ્રવર્ધમાન ચરણમાં મસ્તક નમાવતા હોય છે. ભાવોલ્લાસપૂર્વક વૈખરી-વાણી વડે તેની
સહજ અને વિરાટ પરમજ્યોતિ વડે સ્તુતિ-સ્તવના કરી, મધ્યમા-વાણી દ્વારા પ્રકાશિત અંતઃકરણવાળા જીવન-મુક્ત એટલે કે મનોગત ચિંતન વડે સ્થિરતાપૂર્વક મહાત્માઓ પરમ નિઃસ્પૃહ અને તેનું ધ્યાન કરનાર સાધકને, પશ્યન્તી મમતારહિત હોય છે. મોક્ષની પણ અને પરા-વાણી દ્વારા પરમજ્યોતિનો અભિલાષા તેમના મનમાં રહેતી નથી. સાક્ષાત્કાર થાય છે.
સૂર્યનો ઉદય થવાથી જેમ અંધકારનું ચતુર્વિશતિ (ચોવીસ) જિનરૂવરૂપ સામ્રાજય હટી જાય છે અને સૂર્યનાં ‘લોગસ્સ-સૂત્રો’ને ઉજ્જો અગર” પણ કહે પ્રતાપી તેજ-કિરણો વડે વિશ્વ અને છે. કાયોત્સર્ગમાં ‘લોકસ્ય-ઉદ્યોતકર સૂત્ર દૃશ્યમાન પદાર્થો દૃષ્ટિગોચર બને છે તેમ વડે ક્ષાયિક ભાવની ‘પરમજ્યોતિ'ના આત્મામાં પરમજયોતિનો ઉદય થતાં સ્વરૂપને પરિપૂર્ણપણે પામેલા ચોવીસ મોહ અને અજ્ઞાનરૂપ અંધકાર ભાગવા જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું માંડે છે. દેહ અને આત્માનું ભેદજ્ઞાન હોવાથી, તે પરમજ્યોતિનું જ ધ્યાન પ્રગટે છે. આત્મા, પરમાત્મા અને સમસ્ત કહેવાય છે. જીવરાશિ સાથેની એકતાનો અનુભવ ‘લોગસ્સ-સૂત્ર'ની છેલ્લી ગાથામાં થાય છે. ચિત્તના ક્રોધાદિ વિકારો નષ્ટ પરમાત્માના પરમજ્યોતિર્મય સ્વરૂપનો થઇ જાય છે. સર્વત્ર સર્વ પરિસ્થિતિમાં નિર્દેશ કરીને, તે પરમજ્યોતિ અમારામાં સમાધિભાવ અખંડ બને છે અને આત્મામાં પણ પ્રગટો, એવી ઉચ્ચતમ માગણી જ રહેલા જ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ અખૂટ મુમુક્ષુ સાધક કરે છે. ઐશ્વર્યની પ્રતીતિ દઢ બનતી જાય છે. એ ગાથા અને તેનો અર્થ નીચે સમતાના અમૃત-કુંડમાં નિરંતર મગ્ન મુજબ છે -
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૭