________________
આ ચારે પૂજાઓ અનુક્રમે ઉત્તરોત્તર પ્રધાન છે અને તે ‘પ્રતિપત્તિ રૂપ છે.' વિશેષ વિશુદ્ધિવાળી હોય છે.
પ્રથમની બે પૂજામાં ‘દ્રવ્ય-સંકોચ', | ‘ભાવ-પૂજા' (ભાવ-નમસ્કાર) - એ “સ્તોત્ર'માં વાણી અને મનનો સંકોચ પ્રતિપત્તિ' રૂપ છે.
અને “પ્રતિપત્તિમાં મનનો અને ભાવનો • “પ્રતિપત્તિ પૂજા'નું તાત્પર્ય : સંકોચ હોય છે.
પ્રતિપત્તિ એટલે “આસ-પુરુષના જ્યારે-ત્યારે, જ્યાં-ત્યાં, જાણતાંવચનનું અવિકલપણે પાલન કરવું.' અજાણતાં સ્થાપેલા મનને અને આરોપેલા
પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન ભાવને, તે-તે સર્વ સ્થાનો તેમજ વીતરાગને જ હોય છે. ઉપશાંત-મોહ, પદાર્થોમાંથી ખેંચી લઇને ઇષ્ટવિશેષ પંચ ક્ષીણ-મોહ અને યોગ-કેવળી - આ પરમેષ્ઠી ભગવંતોમાં સ્થાપવું તેને મનનો ત્રણમાંથી પ્રથમના બે સંયમની ઉત્કૃષ્ટ સંકોચ અર્થાત્ “ભાવ-સંકોચ' કહે છે. સાધના દ્વારા વિશુદ્ધ-ધ્યાનની શ્રેણિમાં ‘દ્રવ્ય-પૂજા'થી સર્વથા ઉપર ઊઠવાની સ્થિત હોય છે અને યોગી-કેવળી તેના ક્રિયાને ‘ભાવ-પૂજા' કહે છે. દ્વારા કેવળ-જ્ઞાનને પામેલા હોય છે. આ રીતે “નમો’ પદ સર્વ પ્રકારની
આવી ઉત્કૃષ્ટ કોટિની આત્મ-વિશુદ્ધિ પૂજાઓનું દ્યોતક હોવાથી “ધ્યાન' રૂપ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. પરંતુ ‘પ્રતિપત્તિ પૂજા'નું પણ સૂચક છે. દીર્ઘકાળના સંયમ અને ધ્યાનાદિના સતત આ દષ્ટિએ નમસ્કાર-મહામંત્રમાં અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે પણ ‘નમો’ પદ ધ્યાનનું સૂચક હોવાનું દેશ-વિરતિ અને સરાગ-સંયમીને પણ સિદ્ધ થાય છે. ધ્યાનાદિ વડે અનુક્રમે જે આત્મ-વિશુદ્ધિ આ ‘નમો’ પદ જીવનો જીવ તરફનો પ્રાપ્ત થાય છે યા હોય છે, તેને પણ અણગમો દૂર કરે છે, મનને અરિહંતમાં ‘પ્રતિપત્તિ પૂજા' કહે છે.
ઓગાળે છે - અરિહંતમય બનાવે છે. | ‘પદ-ધ્યાનમાં પંચપરમેષ્ઠી તેનો મહિમા અપરંપાર છે. ભગવંતોનું ધ્યાન કરવાનું હોય છે. તે ‘પદ-ધ્યાન'માં પંચ પરમેષ્ઠીઓનું પરમાત્માની આજ્ઞાના પાલનરૂપ હોવાથી ધ્યાન હોવાથી, તેને નમસ્કાર-મહામત્રનું ‘ભાવ-નમસ્કાર' છે અને તે ‘ભાવ- જ ધ્યાન કહી શકાય છે. કારણ કે ‘પદનમસ્કાર” “પ્રતિપત્તિ-પૂજા’ સ્વરૂપ છે. કહ્યું ધ્યાન’ અને ‘નમસ્કાર-મહામંત્ર’માં પણ છે કે – સર્વ પૂજાઓમાં ‘ભાવ-પૂજા' પદાર્થરૂપે પંચ પરમેષ્ઠીઓ જ રહેલા છે. ૧. માવપૂનાયા: પ્રથાનત્વાન્ તસ્વચ્છ પ્રતિપત્તિરૂપત્નીન્
- ‘સ્નતત વિસ્તર', પૃ. ૪. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૫