________________
જરૂરી છે અને તે દ્વારા ધ્યાનની પાત્રતા પાણીની જેમ પકડી લે છે. ખીલે છે.
અશુભ ચિંતન અને અશુભ ભાવના ધ્યાનના પ્રકારો
અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. ધ્યાનના જે ચોવીસ ભેદો પૂર્વે બતાવી શુભ ધ્યાનને લાવવા માટે જેમ શુભ ગયા, એમાંનો પ્રથમભેદ “ધ્યાન તેનું ચિંતન અને શુભ ભાવ-મૂલક પ્રવૃત્તિઓ સ્વરૂપ અને તેના પેટા ભેદો હવે જોઇએ. જરૂરી છે, તેમ અશુભ ધ્યાનને દૂર કરવા • મૂળ પાઠ :
માટે તેના કારણરૂપ અશુભ ચિંતાઓ, દ્રવ્યતાર્તિ-રૌદ્ર |
અશુભ ભાવનાઓ, હિંસાદિ પ્રવૃત્તિઓ, અર્થ : ધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : મન-વચન-કાયાના અશુભ વ્યાપારો પણ (૧) દ્રવ્યધ્યાન તથા (૨) ભાવધ્યાન. છોડવાં એટલાં જ જરૂરી છે.
દ્રવ્યથી ધ્યાન : (૧) આર્તધ્યાન, પોતે પહેરેલા સ્વચ્છ વસ્ત્રને કાળો ડાઘ (૨) રૌદ્રધ્યાન.
ન લાગે તેની કાળજી માણસ રાખે છે, તેમ (આ બંને ધ્યાન અશુભ પ્રકારના છે. ધર્મના આરાધકે પોતાના મનને અશુભ તેમાં સર્વ અશુભ ધ્યાનોનો સમાવેશ થાય ભાવનો કાળો ડાઘ ન લાગે તેની પૂરતી છે. માટે તે ત્યાજ્ય છે.)
કાળજી રાખવી જોઇએ. વસ્ત્રને ડાઘ વિવેચન : શુભ ધ્યાનનું સ્વરૂપ લાગવાથી જે કાંઈ નુકશાન થાય છે તેની બતાવતા પહેલાં અશુભ ધ્યાનની વાત રજૂ તુલનામાં મનને લાગતા ડાઘથી અનંતગણું કરવા પાછળ પ્રયોજન એ છે કે – અશુભ નુકશાન થાય છે, એ હકીકત તત્ત્વધ્યાન તેમજ તેનાં કારણોને દૂર કર્યા સિવાય ચિંતકને સદા સ્મરણમાં રહેવી જોઇએ. શુભધ્યાનનો પ્રારંભ જ થઇ શકતો નથી.
આર્તધ્યાના જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય આર્તધ્યાન એટલે દુઃખમાં કે દુ:ખના એને નવો રંગ બરોબર ચઢતો નથી, તેમ નિમિત્તે થતું ધ્યાન. જીવ આધિ, વ્યાધિ કે મનની મલિનતા-અશુદ્ધિ દૂર કર્યા વિના ઉપાધિરૂપ કોઇ દુ:ખદ સ્થિતિમાં મુકાય છે. શુભ ધ્યાનનો રંગ એને લાગતો નથી. ત્યારે તેને “જલદીથી મારું દુઃખ ટળો, મને
પાણીની જેમ મનને પોતાને પોતાનો સુખ મળો’ એવી જે સતત ચિંતા થાય છે, કોઇ રંગ નથી. પાણીમાં જેવો રંગ પોતાના દુઃખ પ્રત્યે જે ભારે દ્વેષ અને નાખીએ છીએ તેવું તે બને છે, તેમ મનને અણગમો થાય છે તે આર્તધ્યાન છે. આ જેવાં શુભ કે અશુભ નિમિત્તો મળે છે તેનું ધ્યાન સાંસારિક દુ:ખના કારણે ઉત્પન્ન થાય શુભ કે અશુભ ચિંતન રંગને પકડતા છે અને તે પુનઃ દુઃખનો અનુબંધ કરાવે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૪