________________
ત્યારે તેઓ ચૈત્ય, શ્રત, તપ, સંઘ રક્ષા અને શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં વગેરેનો મહિમા કરે છે, મહત્ત્વ અને સદા ઉદ્યત રહે છે. ગૌરવ વધારે છે, તેમજ દુષ્ટ-દેવીઓનું આ રીતે શાસન-દેવોનું નામ-સ્મરણનિરાકરણ કરે છે અથવા પર્વત કે ગામ- ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા નગર-પત્તન આદિ સ્થાનોમાં ચૈત્ય થતા ઉપકારો (સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ (મંદિર)નું આરોપણ અને રક્ષણ કરે છે. વ્યક્ત કરવાપૂર્વક સંઘની સુરક્ષા તથા
| ‘શ્રી’ અને ‘હી’ દેવી મિથ્યાત્વી પ્રત્યેક શુભ-અનુષ્ઠાનની નિર્વિન દેવતાથી અધિષ્ઠિત ચૈત્યનો ઉદ્ધાર અને શ્રત, પૂર્ણાહુતિ આદિનો શુભ ઉદ્દેશ છે. તપ તેમજ સંઘનો પણ સમુદ્ધાર કરે છે. (૧૦) સ્થાપના-ચૈત્ય વલય - સૌધર્મેન્દ્ર આદિ ઇન્દ્રો તથા બીજા • મૂળ પાઠ : પણ ચાર નિકાયના સમ્યગ્દષ્ટિ દેવો સંધ્યાત-શાશ્વતેતરતીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણકોમાં સ્થાપનાર્દāત્યવયમ્ II ૨૭ | અપૂર્વ ભાવોલ્લાસ સાથે મહામહિમા કરે અર્થ : સત્તરમું વલય અસંખ્યાતા છે અને અષ્ટ પ્રાતિહાર્યાદિ, ઓગણીસ શાશ્વત અને અશાશ્વત સ્થાપના અતિશયો, રત્ન-સુવર્ણની વૃષ્ટિ, અરિહંતોના અર્થાત્ જિન-પ્રતિમાઓના સમવસરણની રચના, તીર્થ-પ્રવૃત્તિ, ચૈત્યોનું છે. ગણધર-પદનો અભિષેક, દુષ્ટ રાજા કે વિવેચન : જિન-શાસનમાં “ચૈત્યને દેવતાદિકૃત ઉપસર્ગોનું નિવારણ, દુર્મિક્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન-માન આપવામાં કે ભયાનક અટવીનું ઉલ્લંઘન, સંઘની આવ્યું છે. “ચૈત્ય’ શબ્દનો રૂઢાર્થ છેશ્રી-શોભા-સંપાદન, સિદ્ધાન્તાર્થવેદન, જિન-પ્રતિમા, જિન-મંદિર અને વ્યુત્પત્તિ મહાન તપનો નિર્વાહ, તીર્થ, શ્રત કે અર્થ છે-જેનાથી અંતઃકરણમાં (શુભ) શિષ્ય-સ્થાપના વગેરે કાર્યોમાં ચતુર્વિધ- ભાવ પેદા થાય. સંઘની સહાય-સેવા હંમેશા ભક્તિ- અરિહંત પરમાત્માની સૌમ્ય-મૂર્તિ કે ભાવથી કરે છે.
તેમનું શિલ્પકળા-સમૃદ્ધ જિનાલય આપણા જયવંતા જિન-શાસનમાં, શાસન- ચિત્તમાં અપૂર્વ આહ્વાદ અર્થાત્ ઉત્તમ દેવોનું પણ વિશિષ્ટ સ્થાન-માન છે. સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી જેઓ શાસન પ્રતિ અવિહડ ભક્તિવાળા તેને “ચૈત્ય' કહેવાય છે. અર્થાત્ ચિત્તને હોય છે. સંકટ સમયે ઉપદ્રવોનું નિવારણ ઠરવાનું તે અજોડ સ્થાન છે. જેવો બાળકને કરીને સંઘમાં શાંતિ સ્થાપે છે. સંઘની માતાનો ખોળો તેવું સાધકને જિન-ચૈત્ય.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૨