________________
આવા અંતરાયમાં પ્રસાદ મુખ્ય છે, નવતત્ત્વ', “પ્રકરણ’ આદિ ગ્રંથોમાં જે હંમેશાં સંસારના પક્ષમાં રહીને, બાર ભાવનાનાં નામ નીચે પ્રમાણે આત્માને ઊંચે ચઢવા દેતો નથી. આપ્યાં છે -
માટે સતત અભ્યાસની ખાસ રૂચિ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ પ્રગટાવવી જરૂરી છે.
ભાવના, (૩) સંસાર ભાવના, (૪) અનુપ્રેક્ષા
એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, મૂળ પાઠ :
(૬) અશુચિત્વ ભાવના, (૭) આશ્રવ અનુપ્રેક્ષા-નાવતીfસ્થ, ભાવના, (૮) સંવર ભાવના, (૯) સા ર દાતાધાર્ડનિત્યવિમેવાત્ નિર્જરા ભાવના, (૧૦) લોક-સ્વભાવ પઢમં નિધ્યમાd' રૂત્યાદ્રિ | ભાવના, (૧૧) બોધિ-દુર્લભ ભાવના,
અર્થ : ધ્યાન દશામાંથી નિવૃત્ત થનાર (૧૨) ધર્મ-સ્વાખ્યાત ભાવના. સાધકને ‘અનુપ્રેક્ષા હોય છે અને તે વિવેચન : સ્થિર, નિશ્ચલ-દઢ ચિત્તે અનિત્ય ભાવનાદિના ભેદથી બાર પ્રકારની થતા ચિંતનને પણ ધ્યાન કહેવાય છે. હોય છે. તેનાં નામ “મરણ-સમાધિ- છબસ્થ જીવોનું ચિત્ત નિરંતર આવું સ્થિર પયગ્રા'માં આ પ્રમાણે બતાવેલાં છે. રહી શકતું નથી. તેથી ધ્યાનની વ્યુત્થાન
(૧) અનિત્ય ભાવના, (૨) અશરણ દશામાં સર્વ ભૌતિક પદાર્થોની અનિત્યતા, ભાવના, (૩) એકત્વ ભાવના, (૪) સંસારની અશરણતા અને વિચિત્રતા, અન્યત્વ ભાવના, (૫) સંસાર ભાવના, આત્મતત્ત્વની એકતા અને પર દ્રવ્યોથી (૬) અશુચિ ભાવના (અશુભ ભાવના), અત્યંત ભિન્નતા, શરીરાદિ પદાર્થોની (૭) વિવિધ લોકસ્વભાવ ભાવના, (૮) અપવિત્રતા, કર્મ-બંધની હેતુતા, કર્મકર્મ-આસ્રવ ભાવના, (૯) કર્મ-સંવર નિરોધ હેતુતા, કર્મ-ક્ષય હેતુતા ચૌદ ભાવના, (૧૦) કર્મ-નિર્જરા ભાવના, રાજલોકની વિવિધતા અને બોધિ-દુર્લભતા (૧૧) ઉત્તમ ગુણોની ભાવના, (૧૨) તથા ધર્મસાધક શ્રી અરિહંત દુર્લભ-બોધિ ભાવના, શ્રીજિનશાસન પરમાત્માદિની દુર્લભતાનું સ્વરૂપ સંબંધી બોધિ (સમ્યકત્વ) મળવી તે ચિંતવવાનું હોય છે. દુર્લભ છે તે ભાવના.
આ રીતે ધ્યાનના અભ્યાસી સાધકો ૧. પઢમં જિગ્નમાવું, સરયં યત્ર મન્નત્ત !
संसारमसुभयापिय, विविहं लोगं सहावं च ॥ ७३ ॥ कम्मस्स आसवं संवरं च निज्जरणमुत्तमेयगुणे । जिणसासणंमि बोहिं च दुल्लहं चिंतए मइअं ॥ ७४ ॥
- “RUસમાધિન્ના'
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૩