________________
ઉપશમક્રમને - એક પછી એક - ક્રમિક તેમાં પ્રથમ અનંતાનુબંધી ઉપશમાવે રીતે થતા ઉપશમને ‘ઉપશમશ્રેણિ” છે, ત્યાર પછી અંતર્મુહૂર્ત રહી દર્શનત્રિક કહેવાય છે.
ઉપશમાવે છે. દર્શન-ત્રિકની ઉપશમના ' ઉપશમ શ્રેણિ : જેના દ્વારા આત્મા, થયા બાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે સેંકડો મોહનીય કર્મને સર્વથા શાંત કરે, એવી વાર પરાવર્તન કરીને અપૂર્વકરણ નામના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધ-પરિણામની (આઠમા) ગુણઠાણે જાય છે. ત્યાં ધારાને ઉપશમ-શ્રેણિ કહે છે. અંતમૂહૂર્ત પર્યત સ્થિતિઘાતાદિ
આ ઉપશમ શ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત (સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણમુનિ જ હોય છે.
સંક્રમ અને અપૂર્વ-સ્થિતિબંધ - એમ પાંચ - શ્રેણિના બે અંશ છે : (૧) ઉપશમ- પદાર્થ) વડે ઘણી સ્થિતિ અને ઘણો રસ ભાવનું સમ્યકત્વ અને (૨) ઉપશમ- ઓછો કરી, અનિવૃત્તિ બાદર સંપરાય ભાવનું ચારિત્ર.
નામના નવમા ગુણઠાણે જાય છે. અહીં ચારિત્રમોહનીયની ઉપશમના કરતા પણ સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને પહેલાં ઉપશમ-ભાવનું સમ્યક્ત્વ સાતમે ઘણો રસ ઓછો કરે છે. આ ગુણસ્થાનકના ગુણ-સ્થાનકે જ પ્રાપ્ત થાય છે કેમકે દર્શન- સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ મોહનીયની સાતે પ્રકૃતિઓ સાતમે રહે ત્યારે ચારિત્ર્ય-મોહનીયની ૨૧ ગુણસ્થાનકે જ ઉપશમાવે છે, માટે ઉપશમ- પ્રકૃતિનું અંતરકરણ કરે છે.' શ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત મુનિ છે. ત્યાર પછી પહેલાં ‘નપુંસકવેદ
કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર કહે છે –
પછી એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, ભય, શોક અને જુગુપ્સા રૂપ ‘હાસ્યપ્રમત્ત કે અપ્રમત્ત ગુણસ્થાનકમાં વર્તતો પક' ઉપશમાવે છે. કોઇ પણ જીવ અનંતાનુબંધી-કષાયને ત્યાર પછી “પુરુષ વેદ', ત્યાર પછી ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચોથા એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને ગુણસ્થાનકથી ઉપશમ-શ્રેણિના પ્રારંભક પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ત્યાર પછી કહી શકાય છે.
સંજવલન ક્રોધ, ત્યાર પછી એક સાથે ૧. અંતરકરણ એટલે અંતમૂહુર્તમાં ભોગવાય તેટલા સ્થાનકોના દલિકોને ત્યાંથી ખસેડી, દલિક વિનાની
શુદ્ધભૂમિકા કરવી તે - જો કે તે શુદ્ધભૂમિનું નામ જ “અંતરકરણ” છે; પરંતુ ત્યાંથી દલિકો ખસ્યા વગર શુદ્ધભૂમિ થતી નથી. તેથી કારણમાં કાર્યનો આરોપ કરીને, “અંતરકરણ” ક્રિયા-કાળને પણ અંતરકરણ' કહેવામાં આવે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૯