Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/033107/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ શબ્દાર્થ વિવેચન શબ્દોના શિશુ મર -: બાશાવાદ દાતા :સુવિશાલગચ્છાધિપતિ પપૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજા -: વિવેચક :મુનિરાજશ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: થીરપુર મંડન શ્રી મહાવીર સ્વામીને નમો નમ: વિશ્વ પૂજ્ય પ્રાત: સ્મરણીય પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરેભ્યો નમો નમ: શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ (ભાગ- 2) શબ્દાર્થ વિવેચન શબ્દોના શિખર - -: પ્રેરક - આશીર્વાદ દાતા :સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મ.સા. -: વિવેચક :પ. પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. -: પ્રકાશક : - શ્રી રાજ - રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ વીર -ગુરૂદેવ ફાઉન્ડેશન- અમદાવાદ | દત્તાતા UTTALIટીes/ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમ: વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વરેભ્યો નમો નમ: -: પુસ્તકનું નામ :શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ભાગ - 2 -: લેખક :વિશ્વપૂજ્ય પ્રાત: સ્મરણીય, યુગમહર્ષિ,કલિકાલ કલ્પતરૂ, સાત્વિક ક્રિયાકારક પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. -: વિષય :શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ભાગ- 2 નું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચન -: પુસ્તકનું નામ :શબ્દોના શિખર પાવનપ્રેરણા - આશીર્વાદ દાતા રાષ્ટ્રસંત સુવિશાલસમર્થગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજા (મધુકર) -: વિવેચક :પ.પૂ. મુનિ વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રતિ - 3000 મૂલ્ય - 700 રૂપિયા -: પ્રકાશક :શ્રી રાજ -રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ - વીર ગુરુદેવ ફાઉન્ડેશન અમદાવાદ (મો.) 89 ૦પ૯૮૩૨૮૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રાપ્તિસ્થાન રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ શેખનો પાડો, રિલીફ રોડ, અમદાવાદ - 380001 ગુરુકુમાર - 9879620996 રાજ-રાજેન્દ્ર જયંતસેન મ્યુઝિયમ મોહનખેડા તીર્થ, રાજગઢ (M.P) વિનોદભાઈ - 9425394906 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સુરત નીતીનભાઈ અદાણી - 9824150 34 2 ભરતભાઈ ભણશાલી - 982404785 6 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર ૧૦મી ખેતીવાડી, મુંબઈ - 400002 જયેશભાઈ - 93 2 2 2 35238 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર નેમિનાથનગર, ડીસા વિનોદભાઈ કોરડીયા- 942 636 6 25 2 મિલનકુમાર યશવંતકુમાર બોરાણા 118, સ્વસ્તિકનગર, ફ્લેટ નંબર 301, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, ઈન્દીર - ૪પર૦૦૯ ૯૮ર૭૩ 19759 બાબુભાઈ હાલચંદભાઈ વોરા પાર્શ્વ પબ્લિકેશન-૯૭ 2 7900899 વીર ગુરુદેવ કે /2, સ્વસ્તિક ફ્લેટ, ખાનપુર, અમદાવાદ 89059 83283 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ શબ્દાર્થ વિવેચન શબ્દોના શિખર ગ્રન્ય પ્રકાશન સમિતિ 1. બાબુલાલ હાલચંદભાઈ વોહરા - 97279 00899 - થરાદ - અમદાવાદ 2. નીતિનભાઈ ચુનીલાલ અદાણી - 98241 50342 - થરાદ - સુરત 3. સંજયભાઈ રમણીકલાલ મોરખીયા - 98211 66963 - ધાનેરા - મુંબઈ 4. ઘેવરચંદ લાલચંદજી જોગાણી - 98200 36047 - ભીનમાલ - મુંબઈ 5. ગુલાબચંદ સોહનલાલજી જોગાણી - 98241 51853 - ભીનમાલ - સુરત 6. મફતલાલ મિશ્રીમલજી છાજેડ - 98695 07083 - નેનાવા - મુંબઈ 7. જે.કે. સંઘવી - ૯૮૨૦૦૭ર૬૮ - આહીર - થાણે 8. મિલનકુમાર યશવંતકુમાર બોરાણા - 98273 19759 - ઈન્દૌર 9. મુકેશજી નાકોડા - 94251 01244 - ઝાબુઆ - ઈન્દીર 10. વિનય પ્રકાશચંદ્ર સુરાના - 98260 60108 - રતલામ 11. વિકાસ મોહનલાલજી સોલંકી - જાલોર - 94400 14091 - વિજયવાડા 12. માણેકજી કોઠારી - મુંબઈ (ભીનમાલ) - 9820150271 Page #6 -------------------------------------------------------------------------- ________________ (6(L શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથ ભગવાન IIII/ શ્રુત સહયોગી અમરતલાલ મણીલાલ વોહરા - વામીવાળા Page #7 -------------------------------------------------------------------------- ________________ re કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય ભગવાન il , Page #8 -------------------------------------------------------------------------- ________________ થીરપુર મંડન શ્રી મહાવીર સ્વામી ભગવાન I જી Page #9 -------------------------------------------------------------------------- ________________ જયપ્રભુથીમદ વિજય રાજેન્દ્રસૂરી શ્વરજી મહારાજ, વિશ્વ પૂજ્ય પ્રભુ, 50000 OO Q ( 6 ) 0 0. 2009 Page #10 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ પૂજ્ય પ્રભુશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પગલા Page #11 -------------------------------------------------------------------------- ________________ STD. સમાધિભૂમિ મોહનખેડા તીર્થની અખંડ જ્યોત IIIIII Page #12 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય વિજયધનચંદ્રસૂરીશ્વરજી મ.સા. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રી વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ? * Page #14 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રી વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મ.સા. Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૫.પૂ.આ.ભ. શ્રી વિજય વિધાચન્દ્રસૂરીશ્વરજી મ.સા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ફ્રકાસુરી અરજીસ્ટ હeીવજયજરરરર અટક Page #17 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી મ.સા. ક TO - જો જરાક Page #18 -------------------------------------------------------------------------- ________________ - પ.પૂ.ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મ.સા. | I Page #19 -------------------------------------------------------------------------- ________________ - પ.પૂ.તપસ્વી શ્રી હર્ષ વિજયજી મ.સા. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્થવીર મુનીરાજ શ્રી શાંતિવિજયજી મ.સા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની અટારીએથી... અનાદિકાળથી વીતરાગ પરમાત્માનું પરમપાવન શાસન પ્રવર્તમાન છે. અનાદિ મિથ્યાત્વથી મુક્ત થઈ આત્મા જ્યારે સમ્યત્ત્વગુણ પ્રાપ્ત કરે છે. ત્યારપછી આત્મિક ઉત્ક્રાંતિનો પ્રારંભ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જ સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર આત્મામાં દેખાય છે. | મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને ઈન્દ્રિય અને મનથી ગ્રાહ્ય છે. આથી આનો સમાવેશ પરોક્ષજ્ઞાનમાં થાય છે. પરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આત્મગ્રાહ્ય છે. આથી એ જ્ઞાનનો પ્રત્યક્ષ જ્ઞાનમાં સમાવેશ થાય છે. સમ્યક્તનો સૂર્યોદય થતાં જ મિથ્યાત્વનો ગાઢ અંધકાર દૂર થાય છે. અને આત્મા સંપૂર્ણ પણે ગતિમાન થાય છે. આ જ સમ્યક્ત આત્માને પરોક્ષજ્ઞાનથી પ્રત્યક્ષજ્ઞાન તરફ અગ્રેસર કરે છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉપલબ્ધિ માટે એ જરૂરી છે કે આત્મા લૌકિક ભાવોથી અલગ થઈ લોકોત્તરભાવોની ચિંતનધારામાં ડૂબી જાય. “જિન ખોજી તિન પાઈર્યાગહરે પાની પઠા” સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે આશ્રવ અને બંધ. દુઃખોથી મુક્તિ મેળવવા આ બન્ને દૂર કરવા જરૂરી છે. તથા સંવર અને નિર્જરા પણ જોઈએ, બંધન સહજ છે, પરંતુ જો એને કારણભાવ અને કારણસ્થિતિથી અલગ રાખવામાં આવે તો આપણે અવશ્ય અપુનર્જન્ધક અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ. જિનાગમમાં અધ્યાત્મ ભરેલું છે. સહજસ્થિતિની ઈચ્છાવાળા આત્માઓએ જિનવાણીનું શ્રવણ, અધ્યયન, ચિંતન, અનુપ્રેક્ષા આદિ સ્વાધ્યાયમાં રહેવું જોઈએ. કર્મ અને આત્માનો અનાદિકાળથી ગાઢ સંબંધ છે. આથી કર્મ આત્માની સાથે જ ચોંટીને રહેલા છે. દા.ત. ખાણમાં રહેલા સોનાની સાથે માટી રહેલી હોય છે. માટી સોનાની મલિનતા છે. તેમ કર્મ આત્માની. પ્રયોગદ્વારા માટીને સુવર્ણથી અલગ કરી શકાય છે. જ્યારે બન્ને અલગ થઈ જાય છે ત્યારે માટી માટીના રૂપમાં અને સુવર્ણ સુવર્ણના રૂપમાં પ્રગટ થાય છે. માટીને કોઈ સોનું કહેતા નથી. અને સોનાને કોઈ માટી કહેતા નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનવાળો આત્મા સમ્યજ્ઞાન ના ઉજ્જવલ પ્રકાશમાં સમ્યક ચારિત્રના પ્રયોગ દ્વારા પોતાના આત્મા પર લાગેલી કર્મરજને દૂર કરી નિર્મલતા પ્રગટ કરે છે. કર્મની આઠેઆઠ કર્મપ્રકૃત્તિ પોત-પોતાના સ્વભાવનુસાર સાંસારિક પ્રવૃત્તિઓમાં રમતાં આત્માને કર્મ ભોગવવા માટે પ્રેરિત કરતી રહે છે. જેઓને પોતાનો ખ્યાલ નથી અને જેઓ અનિર્ણિત સ્થિતિમાં છે, એવા સંસારી જીવોને આ કર્મપ્રવૃત્તિઓ વિભાવ પરિણામ કરાવે છે. જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે. નજર ભલે સૂક્ષ્મ હોય પણ આંખ ઉપર પાટા બાંધેલા હોય તો તેને કંઈ પણ દેખાતું નથી. તેવી જ રીતે આત્માની જ્ઞાનદ્રષ્ટિને જ્ઞાનાવરણીય કર્મ આવૃત કરે છે. જેના કારણે જ્ઞાનસુષ્ટિ ઢંકાઈ જાય છે. આ કર્મ આત્માને અવળે રસ્તે ચલાવે છે. ખોટા માર્ગે ચલાવનારુ આ કર્મછે. Page #22 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણીય કર્મ રાજાના દ્વારપાલ જેવું છે. જેવી રીતે દ્વારપાલ દર્શનાર્થીઓને રાજાના દર્શનથી વંચિત રાખે છે. મહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ કરે છે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મ આત્માને આત્મદર્શનથી દૂર રાખે છે. આ કર્મજીવને પ્રમાદભાવમાં ડુબાડી દે છે. જેથી અપ્રમત્તદશાથી આત્મા લાખો યોજન દૂર જ રહે છે. દર્શનાવરણીય આત્મદર્શન રૂપી રાજાના દર્શનથી વંચિત રહેવાથી જીવ ઉન્માર્ગગામી બને છે. | મધથી લેવાયેલી તલવાર જેવું વેદનીય કર્મ છે. આ કર્મ જીવને ક્ષણભંગુર સુખનો લાલચી બનાવી અને અનંત દુઃખરૂપી સમુદ્રમાં ડુબાડી દે છે. શાતાનો અનુભવ તો ક્યારેક કરાવે છે. પરંતુ અશાતાનો અનુભવ અત્યધિક કરાવે છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટનારો મધુરતાના સુખને તો પ્રાપ્ત કરે છે પરંતુ જીભ કપાઈ જવાથી અસહ્ય દુઃખનો પણ અનુભવ કરવો પડે છે. આથી વેદનીય કર્મ સુખની સાથે અપાર દુઃખનું પણ વેદન કરાવે છે. | મોહનીયકર્મ દારૂ પીધેલા માણસ જેવું છે. દારૂના નશામાં રહેલો માણસ જેમ હોશ-હવાસ ખોઈ બેસે છે. એવી રીતે મોહનીયકર્મથી પ્રભાવિત જીવ આત્મસ્વરૂપને ભૂલી જાય છે અને પરપદાર્થોને આત્મસ્વરૂપ માનવાની ભૂલ કરી બેસે છે. આ જ મુખ્ય કારણ છે સંસાર પરિભ્રમણનું. “મોહમહામદ પિયો અનાદિ, ભૂલિ આપકું ભરમત વાદિ” મોહનીયકર્મ જીવના સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્રના માર્ગમાં અડચણરૂપ છે. જે મનુષ્ય આ મોહનીય કર્મના સ્વરૂપને જાણતો નથી અને એની સ્થિતિનો અનુભવ કરતો નથી તે આત્મવિકાસથી દૂર રહે છે. અહંકાર અને મમકાર છે ત્યાં સુધી જીવ મોહનીયકર્મની જંજીરથી જકડાયેલો રહે છે. અહંકાર અને મમકાર જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ મોહનીયકર્મના બંધન ઢીલા પડતા જાય છે. આ મોહનીયકર્મ બધા જ કર્મનો અધિપતિ છે અને સૌથી વધારે સ્થિતિવાળો છે. મોહનીયકર્મના નિર્દેશનમાં જ બીજા કમ આગળ વધે છે. જીવને શરીર અને આત્માના ભેદજ્ઞાનથી દૂર રાખનાર આ કર્મ છે. સંસારની ભૂલભૂલૈયાઓમાં ભટકાવનાર મોહનીય કર્મછે. બેડી જેવું આયુષ્યકર્મ છે. આ કર્મે શરીરરૂપી બેડી લગાવી દીધી છે. જે અનાદિકાળથી આજ સુધી લાગેલી છે. સજા પૂરી ન થાય ત્યાં સુધી કેદી મુક્ત થતો નથી; તેવી રીતે જીવની જન્મજન્મની સમયમર્યાદા પૂરી થતી નથી ત્યાં સુધી જીવ મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. નામકર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. ચિત્રકાર જેવી રીતે પટ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે; તેવી રીતે નામકર્મ ચાર ગતિમાં વિવિધ જીવોના જુદા જુદા નામરૂપ-રંગ પ્રદાન કરે છે. નામકર્મના પ્રભાવથી જીવ આ સંસારમાં નવાં નવાં નામધારણ કરીને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. ગોત્ર કર્મ કુંભાર જેવું છે. કુંભાર અનેક પ્રકારના નાના-મોટા માટલા બનાવે છે. અને જુદા જુદા આકારો આપે છે. તેવી રીતે ગોત્ર કર્મ પણ જીવને ઊંચ-નીચ કુળમાં જન્મ આપે છે. ગોત્રકર્મના પ્રભાવથી જીવ ઊંચા અને નીચા કુળમાં જન્મધારણ કરે છે. અંતરાય કર્મ રાજાના ભંડારી જેવું છે. ખજાનામાં ધન ઘણું હોય છે. પણ તેની ચાવી ભંડારીની પાસે હોય છે. આથી આવેલો યાચક કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કાર્ય આત્મામાં અંતરાયકર્મ કરે છે. આ કર્મના પ્રભાવથી જીવને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. દાન, લોભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિષયમાં જીવ અંતરાયકર્મના ઉદયથી કંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. આ હતો સંક્ષેપમાં જૈનધર્મનો કર્મવાદ. એવી રીતે આત્મવાદ, અનેકાન્તવાદ, દ્રવ્ય, નવત્તત્વ, મોક્ષમાર્ગ આદિ અનેક એવા વિષયોનો સમાવેશ છે; જે જીવના Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મ વિકાસમાં સહાયક છે. દ્વાદશાંગી જીનવાણીનો વિસ્તાર છે. આત્મકલ્યાણની ઈચ્છા રાખવાવાળા જીવો માટે દ્વાદશાંગીન અધ્યયન કરવું અતિ આવશ્યક છે. સંસારમાં રહેલા પ્રત્યેક જીવને સ્વસ્વરૂપ અથત ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર જૈન ધર્મદર્શન જ આપે છે, બીજી કોઈ નહિ. જૈન દર્શનમાં પ્રવેશ કરી જીવ અનંત ઐશ્વર્યવાન કેવલજ્ઞાનથી યુક્ત બની શકે છે. જીવ પોતાના પુરુષાર્થના બળ ઉપર પરમાત્મા પદ સુધી પહોંચી શકે છે. અન્ય સમસ્ત ધર્મદર્શનોમાં જીવને પરમાત્માપ્રાપ્તિ પછી પણ પરમાત્માથી હીન માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મદર્શનમાં પરમાત્મા પદની પ્રાપ્તિ પછી જીવને પરમાત્મા સ્વરૂપ જ માનવામાં આવ્યો છે આ જ જૈન ધર્મની અલગ આગવી વિશેષતા છે. પરમજ્ઞાની પરમાત્માની પાવનવાણી જીવની આ અનુપમઅસાધારણ અવસ્થાનો બોધ કરાવે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી અને સ્ટાદ્વાદ શૈલીથી યુક્ત જિનવાણીમય જિનાગમોના ઉંડા અધ્યયન માટે વિભિન્ન સંદર્ભગ્રન્થોનું અનુશીલન ચિંતન અત્યંત આવશ્યક છે. આજ થી 100 વર્ષ પહેલા ઉચિત સાધનોના અભાવમાં જિનાગમોનું અધ્યયન અત્યન્ત દુષ્કર હતું વિશ્વના વિદ્વાનો એક એવી ચાવીની ખોજમાં હતા કે જેનાથી જિનાગમના બધાજ રહસ્યરૂપી તાળા ખૂલી જાય અને જ્ઞાનપિપાસા તૃપ્ત થાય. એવા કપરા સમયમાં એક 63 વર્ષના વયોવૃદ્ધ, ત્યાગવૃદ્ધ, તપોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ કાર્ય હાથમાં લીધું તે દિવ્યપુરુષ હતા ચારિત્રક્રિયાપાલક ગુરુદેવ પ્રભુ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓએ જિનાગમની ચાવી નિર્માણ કરવાનું જટિલ કાર્ય સિયાણાનગરમાં સુવિધિનાથ જિનાલયની છત્રછાયામાં પ્રારંભ કર્યું. ચાવી બનવાનું આ કાર્ય 13 વર્ષ સુધી લાગટ ચાલ્યુ અને અંતે સુરતનગરમાં આ કાર્ય પૂર્ણ થયું તે ચાવીનું નામ એટલે “અભિધાન રાજેન્દ્ર કોષ!' કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આગમના અધ્યયન સમયે “અભિધાન રાજેન્દ્રકોષ' પાસે હોય અને પછી કોઈ અન્ય ગ્રંથ પાસે રાખવાની આવશ્યકતા રહેતી નથી. આ મહાન ગ્રન્થ જિજ્ઞાસુની તમામ જિજ્ઞાસાઓને પૂર્ણ કરે છે. ભારતીય સંસ્કૃત્તિમાં ઈતિહાસ પૂર્વકાલથી કોષ સાહિત્યની પરંપરા ચાલી આવે છે. નિઘટું કોષમાં વેદની સંહિતાઓનો અર્થ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યાસ્કની રચના ‘નિરુકુલ” માં અને પાણિનીના ‘અષ્ટાધ્યાયી' માં વિશાલ શબ્દસંગ્રહ જણાય છે. આ બધા જ કોષ ગદ્ય લેખનમાં છે. આના પછી પ્રારંભ થયો પદ્ય રચનાકાળનો. જે કોષ પદ્યમાં રચાયા તેના બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકારમાં ‘એકાઈકોષ’ અને બીજા પ્રકારમાં “અનેકાર્થકોર્ષ” કાત્યાયનની ‘નામમાલા’ અને વાચસ્પતિની શબ્દાર્ણવ છે. વિક્રમાદિત્યની શબ્દાર્ણવ અને ભાગુરીની ‘ત્રિકાંડ’ કોષ પ્રખ્યાત છે. કેટલાય પ્રાપ્ય અને અપ્રાપ્ય છે. ઉપલબ્ધ કોષોમાં અમરસિંહનો ‘અમરકોષ’ ઘણો જ પ્રચલિત છે. ધનપાલની ‘પાઈય લક્ષી નામમાલા' 279 ગાથા પ્રમાણ છે. અને એનાર્થ શબ્દનો બોધ કરાવે છે. આ ગ્રન્થમાં 998 શબ્દોનું પ્રાકૃત્તરૂપ આપવામાં આવ્યું છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરદજીએ “પાઈય લચ્છી નામમાલા” ઉપર પ્રામાણિકતાની મુહર લગાવી છે. એવી રીતે ધનંજય પંડિતે ‘અને કાર્યનામમાલાની પણ રચના કરી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિ', ‘અને કાર્ય સંગ્રહ’, ‘નિઘંટું સંગ્રહ’ અને ‘દેશી નામમાલાઆદિ અનેક કોષ ગ્રન્થ પ્રસિદ્ધ છે. આ બધા કોષો વચ્ચે ‘અભિધાન રાજેન્દ્ર કોષ' ની અલગ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે જ આજે પણ સમસ્ત કોષ ગ્રન્થોમાં સિરમૌર કોષ બન્યો છે. સાચી વાત તો એ છે કે જેવી રીતે સુર્યને દિપક દેખાડવાની જરૂરત નથી હોતી તેવી રીતે આ મહાન Page #24 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થને પણ પ્રમાણિત કરવાની જરૂરત નથી લાગતી. સૂર્ય ખુદ પ્રકાશિત છે. તેમ ગ્રન્થરાજ સ્વયમેવ જ પ્રમાણિત છે. તો પણ તેમની વિશેષતાઓને પ્રસ્તુત કરવાનું અપ્રાસંગિક નથી લાગતું. | ‘અભિધાન રાજેન્દ્ર’ અર્ધમાગધી પ્રાકૃત્ત ભાષાનો કોષ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રાકૃત્ત લોકભાષા હતી. ભગવાને મહાવીરે આ ભાષામાં લોકોને ધર્મનો મર્મ સમજાવ્યો. આ જ કારણથી આગમોની રચના અર્ધમાગધી અને પ્રાકૃત્ત ભાષામાં થઈ. આ મહાકોષમાં પૂજ્ય ગુરુદેવે પ્રાકૃત્ત શબ્દોનો મર્મ ‘અ' કારાદિ ક્રમે સમજાવ્યો છે. પ્રાકૃત્ત શબ્દનો અર્થ કરતી વખતે તેનું સંસ્કૃતરૂપ લિંગ, વ્યુત્પતિનું પણ જ્ઞાન કરાવ્યું છે. સાથે સાથે તે અર્થનો સંદર્ભ પણ પ્રસ્તુત કર્યો છે. આ કોષમાં વૈજ્ઞાનિકતાની સાથે સાથે વ્યાપકતા પણ છે. જૈન ધર્મદર્શનનો કોઈ પણ વિષય આ કોષથી અછૂતો રહ્યો નથી. આ કોષમાં સ્યાદવાદ, ઈશ્વરવાદ, સઢનય, સપ્તભંગી, ષડ્રદર્શન, નવતત્ત્વ, અનુયોગ, તીર્થપરિચય આદિ સમસ્ત વિષયોની પ્રમાણ જાણકારી છે. સત્તાવાન સંદર્ભગ્રન્થો આ કોષમાં સમાવિષ્ટ છે. વૈજ્ઞાનિકતા અને વ્યાપકતાની સાથે સાથે આ કોષ સુવિશાલ છે. સાત ભાગોમાં પ્રકાશિત આ વિશ્વકોષ 10560 પાનાઓમાં વિસ્તારિત છે. આ કોષમાં ધર્મ-સંસ્કૃત્તિ સંબંધી 60 હજાર શબ્દ અર્થ સહિત વ્યાખ્યા કરાયેલા છે. તેને પ્રમાણિત કરવા માટે ચાર લાખ શ્લોકો ઉધ્ધત કરવામાં આવ્યા છે. કોઈ એક માણસ આ ગ્રન્થને એકલો ઉપાડવાનું સાહસ કરતાં પહેલા વિચારજો. આ મહાગ્રન્થના પ્રારંભિક લેખનની પણ એક અલગ કથા છે. જે સમયમાં આ ગ્રન્થ લખાયો હતો, તે સમયમાં લેખન સાહિત્યનો પૂર્ણ વિકાસ થયો ન હતો. પૂજ્ય ગુરુદેવે રાત્રિના સમયમાં ક્યારે પણ લેખનકાર્ય કર્યું નથી. કહે છે કે કપડાના નાના ટુકડાઓને સાહીથી ગીલી કરી તેના પર કલમ ગીલી કરી લખતા હતા. એક જ સ્થાન પર બેસીને આ ગ્રન્થ લખ્યો નથી. 13aaaa વર્ષમાં ચાતુર્માસ સિવાયના સમયમાં વિહાર કરતા હતા. માલવા, મારવાડ, ગુજરાતના પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન આદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કર્યા. જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને તૃપ્ત કરી પ્રતિપક્ષીઓ દ્વારા મળેલા માનસિક સંતાપને પણ સહન કર્યો. સાથે સાથે ધ્યાન-તપસ્યા તો ચાલતી જ હતી. એવી વિષય પરિસ્થિતિમાં આ મહાન ગ્રન્થનું નિર્માણ કર્યું છે. 13aaaa વર્ષમાં એક જ વ્યક્તિ દ્વારા આ ‘વિશ્વકોષ'નું નિર્માણ થવું એ આશ્ચર્ય છે. વિશ્વપુરુષ જ આ કાર્ય કરી શકે. શ્રીમદ્ વિજય યશોદેવસૂરિજી મહારાજ ‘અભિધાન રાજેન્દ્ર અને તેના કર્તા પ્રતિ પોતાના ભાવોલ્લાસ પ્રગટ કરતાં લખે છે કે આજે પણ ‘અભિધાન રાજેન્દ્રકોષ’ મારો નિકટત્તમસહોદર છે. સાધનોના અભાવમાં આ મહાન કાર્ય સંપન્ન થયું, આ કોષનું અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતના ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતના ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે. - આ વિશ્વકોષને પુનઃ પ્રકાશિત કરવાની વિચારણા અને દક્ષિણ તરફ વિહાર બન્ને એક સાથે પ્રારંભ થયા. મુંબઈ ચાતુર્માસમાં અનેક મુનિભગવંતો અને વિદ્વાનો સાથે વાર્તાલાપ થયો. જે પણ મળ્યા બધાનો એક જ સૂર હતો, “અભિધાન રાજેન્દ્ર કોષ દુર્લભ થઈ ગયો છે તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવે.” મને એ પણ સાંભળવા મળ્યું કે જો તમારા સમાજ પાસે ફરીથી છપાવાની વ્યવસ્થા ન હોય તો અમને છાપવાનો અધિકાર આપો. મેં તેમને કહ્યું, અમારો ત્રિસ્તુતિક સમાજ સમર્થ છે. અવસરે જરૂર પ્રકાશિત થશે. ઉજ્જવલ ઈતિહાસની સાક્ષી શ્રીમદ્ વિજય ગુરુદેવની મોટી કૃપા થઈ ને અમે ક્રમશઃ વિહાર કરતા કરતા ચેન્નઈ (મદ્રાસ) પહોચી ગયા. તમિલનાડુ રાજ્યની રાજધાની છે ચેન્નઈ. દક્ષિણમાં દૂર દૂર વસતા હજારો ભક્તોએ આ ચાતુર્માસમાં ચેન્નઈની યાત્રા કરી. ચેન્નઈનું એ ચાતુર્માસ Page #25 -------------------------------------------------------------------------- ________________ આજે પણ સ્મરણીય છે. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ચેન્નઈમાં ધામધૂમથી ગુરુસપ્તમીનો મહોત્સવ મનાવવામાં આવ્યો. પોષ સુદ-૭ ગુરુસક્ષમી પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ અને સ્મૃત્તિ દિવસ છે. ગુરૂસપ્તમીના મહોત્સવ દરમિયાન અનેક વિદ્વાનોની સભાનું પણ આયોજન થયુ. ઉપસ્થિત વિદ્વાનોએ પોતાના પ્રવચનોમાં એક વાત વારંવાર કહેવા લાગ્યા કે, “અભિધાન રાજેન્દ્ર કોષ”ને ફરીથી પ્રકાશિત કરવાની ફરીથી આવશ્યકતા છે. આ ગ્રન્થાધિરાજનું પ્રકાશનનું ભગીરથ કાર્ય હતું. આ કાર્યનું બીડું ઉઠાવાનું આહ્વાન ચેન્નઈ સંઘને કર્યું. જેવી રીતે હિમાલયમાંથી ગંગા ઉમટી પડે છે તેવી રીતે ગુરુભક્તિની ગંગા ઉમટ પડી. પૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન પ્રાપ્ત થયું અને ગ્રન્થ પ્રકાશનનું કાર્ય ગતિમાન થયું. અનેક વિદ્ગો વચ્ચે પણ આ કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી ભાંડવપુર તીર્થ પર અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘનું વિરાટ અધિવેશન થયું. દેશના ખુણે-ખુણેથી હજારો ભક્તો આ અધિવેશનમાં સામિલ થયા. સંયમસ્થવિર મુનિપ્રવર શ્રી શાન્તિવિજયજી મ.સા. આદિ મુનિ મંડળની સાનિધ્યતામાં મેં સંઘ સમક્ષ “અભિધાન રાજેન્દ્ર કોષ” ને પુનઃમુદ્રણ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રીસંઘે હાર્દિક પ્રસન્નતા અને ભાવોલ્લાથી મારા એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવ પ્રતિ ભક્તોની ભક્તિ અસાધારણ છે. આજે અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ દ્વારા આ કોષનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું છે. ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. આ ગ્રંથના પુનઃમુદ્રણ માટે એક સમિત્તિ બનાવવામાં આવી. વિશેષ યોગદાન આપનાર શ્રેષ્ટિવર્ય સંઘવી શ્રી ગગલભાઈ, શ્રી હીરાભાઈ, શ્રી હિંમતભાઈ અને સ્થાનિક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. ને આ કાર્યમાં પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ભાઈનું ખૂબ જ યોગદાન રહ્યું. જે ભૂલાય તેમ નથી. પ્રેસકાર્ય, કુફરીડીંગ અને પ્રકાશનના કાર્યમાં તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ ગ્રન્થ વધારે ને વધારે જનઉપયોગી બને એ હેતુથી “અભિધાન રાજેન્દ્રકોષ”નું ગુજરાતી શબ્દાર્થ વિવેચન મારા શિષ્ય મુનિ વૈભવરત્નવિજયજી એ કર્યું છે. તે બદલ છાતી ગજગજ ફૂલે છે. મુનિશ્રીએ સંસ્કૃત્ત-પ્રાકૃત્તનો સારો અભ્યાસ કરેલો છે. તેમના દ્વારા આવી રીતે શાસન અને ત્રિસ્તુતિક સંઘની સેવા નિરંતર થયા કરે એવા અંતરના આશીર્વાદ પાઠવું છું. | વર્તમાન સમયને ધ્યાનમાં રાખતાં ‘શબ્દોના શિખરે’ ગુજરાતી વિવેચન ઘણું જ ઉપયોગી નીવડશે. પૂજ્ય ગુરુદેવે વહાવેલી આ જ્ઞાનગંગા આવી રીતે આગળ વધતી રહે એવું હું ઈચ્છું છું. નવા અભ્યાસુઓને આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી થશે. અભિધાન રાજેન્દ્ર કોષ” ના બાકીના ભાગનું પણ ગુજરાતી ભાષાંતર-શબ્દાર્થ વિવેચન તૈયાર થાય અને શીધ્રાતિશીવ્ર પ્રકાશન થાય એ જ શુભેચ્છા પાઠવું છું. આ ગ્રન્થના પ્રકાશનમાં સહયોગ કરનારા ભાગ્યશાલીઓની પણ અનુમોદના કરું છું. અંતે મુનિ વૈભવરત્નવિજયજીની શ્રુતસેવા અવિરતપણે ચાલતી રહે અને વિશ્વમાં પૂજ્ય ગુરુદેવનું નામ અમર થાય એજ અંતિમ શુભાશિષ પાઠવું છું. - આચાર્ય જયન્તસેનસૂરિ (મધુકર) Page #26 -------------------------------------------------------------------------- ________________ - શ» ગચ્છનાયકોના આશીર્વાદ...% શાસન નો ધબકાર સમ્યજ્ઞાનમાં જ વહે છે. જે શથિલાચારનો વ્યાપ જ્યારે સર્વત્વ વધતો જતો હતો, તેવા સમયે આત્માઓ આ સુંદર રળીયામણું શાસન પામી જાય છે તે પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ ક્રિયોધ્ધાર ના ભવસાગરથી તરી જાય છે. આવાં જ્ઞાનનો રણકાર પ્રભુ સ્વરુપે જૈન શાસન માં નવો પ્રાણ ફેંક્યો હતો. અનેક ક્રાંતિકારી શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ જગાવ્યો હતો. પૂજ્ય અને આશ્ચર્યચકિત કાર્ય કરનારા ગુરુદેવનું અનમોલ કાર્ય હતું શ્રી ગુરુદેવ દ્વારા ભગીરથ કાર્યશ્રી અભિધાન રાજેન્દ્ર કોષસિયાણાથી અભિધાન રાજેન્દ્ર કોષ. શરુ કરી સુરત સુધી પૂર્ણ કરવામાં આવેલ. | શબ્દોનો એવો સમુહ કે જેનો અભ્યાસ આજના | કોષ નું પુનઃપ્રકાશન રાષ્ટ્રસંત શ્રી જયંતસેન સૂરીશ્વરજી માનવીને આજીવન કરવો પડે તો પણ કદાચ પુર્ણ ન થાય. આ મહારાજા એ કરેલ અને આ કોષ ની ખ્યાતિ વિશ્વરભરમાં પરાક્રમી કાર્ય ગુરુદેવ 13 વર્ષની સાધનામાં પુર્ણ કરેલ છે. જે ફેલાવેલ. સમયાંતરે ગુજરાતી અને હિન્દી ભાષાંતર ની માંગ ઉમરે માનવીનિવૃત્ત થઈ જાય તે ૬૩વર્ષની ઉમરે ગુરુદેવે આ કાર્ય વધતાં મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. એ આ મોટું કાર્ય શરુ કર્યું. અહો આશ્ચર્યમ!!! હાથમાં લીધું અને ગુરુદેવની દિવ્ય કૃતિને જન જન ની સ્મૃતિમાં - આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય જાગૃત કરવાનું આચાર્યદેવનું સ્વપ્ર સાકાર કર્યું. અને મારાં આત્મીય સહોદર મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી એ શબ્દોનાં શિખર ગ્રંથ ના બીજા ભાગના પ્રકાશન સમયે આવાં અનમોલ ગ્રંથના અનુવાદનનું વિશાલ કાર્ય હાથમાં લીધું છે. મુનીવરને ખુબ જ શુભેચ્છા પાઠવું છું. આ કાર્ય સત્વરે નિર્વિબે આનંદ છે, ગર્વ છે. પુર્ણ થાય એવા અંતરના આશીર્વાદસહ... | આ કાર્ય ને બિરદાવવું પણ છે અને સંભાળવું પણ છે. ત્રિસ્તુતિક સંઘ માટે મુગટ સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ના ભાષાંતર નું કાર્ય સુંદર પ્રકારે આગળ ધપે એ ભાવના. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી આચાર્ય શ્રી જયરત્નસૂરીશ્વરજી >> સમ્યજ્ઞાનનો મહાયજ્ઞ -- જ્ઞાન એ મહાદિપક છે જેને ઝળહળતો રાખવા માટે અનેક મહાપુરુષોએ પોતાનું અવિસ્મરણીય યોગદાન આપેલ છે. આત્મીય સંશોધનના માલિક બનેલાં એ મહાત્માઓનાં સથવારે જ જૈન શાસનનો સૂર્ય ઝગમગી રહ્યો છે. એ વાત કહેવામાં કોઈ છોછ નથી કે શાસને આપણને ઓળખાવેલાં એ મહાપુરુષોનાં પુણ્યપ્રતાપે જ આપણને સાચી સમજ અને સાચી દિશા મળી છે. એ મહાત્માઓને અંતરથી વંદન... | સેંકડો વર્ષોથી પૃથ્વી ઉપર અનેક પરિવર્તનો આવ્યા છે. પરિવર્તન સાથે સંસ્કૃત્તિ સંસ્કાર પણ આંશિક ફેરફાર થયા છે. માણસ તરીકે ભગવાન બનવાનું સૌભાગ્ય અદ્દભુત કક્ષાનું છે. વર્ષોના તપ-ત્યાગને સહારે (સથવારે) દેવોના પણ સિંહાસનો ચલાયમાન કરવાનું સામર્થ્ય માનવનું જ સાબિત થાય છે. | વિશ્વની ઘણી શોધ માનવનિર્મિત છે. બુદ્ધિશાળી પ્રતિભાઓ દ્વારા અપૂર્વ સંશોધનો બાદ આશ્ચર્યકારી ઘટનાઓ થઈ, સમયના અલિત પ્રવાહમાં મહર્ષિ-યોગીરાજ ભારતની ભવ્ય ભૂમિ ઉપર અવતરણ કરવા લાગ્યા. આ દિવ્ય અવતરણ અનેક જીવોના ઉપકારને કાજે હતા.. વિશ્વ પૂજય - શિથિલાચાર ઉમૂલક, યુગદ્રષ્ટ યુગમહર્ષિ, કલિકાલ કલ્પતરુ, આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજા ઉજ્જવલ્લ શૃંખલાના અગ્રેસર સાધક હતા. જેઓની પ્રતિભા અત્યંત પ્રભાવક જાહેર થઈ હતી અને તે પરંપરા વર્તમાનમાં ગતિશીલ છે. | જિનશાસનરૂપી અદ્વિતીય મહાતીર્થ “સદ્દજ્ઞાન” દ્વારા સર્વજીવને હિતકારી છે. આ તીર્થના સંરક્ષક તરીકે જ્ઞાન સંપન્ન ધર્મ ક્રિયાઓ ઉપસ્થિત છે. યોગાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા 19 માં સૈકાની શરૂઆતના મહાન સદગુરૂ હતા. જેઓના જીવનમાં અનેક કાર્યો જીવંત છે. આજ સુધી તે કાર્યોની સ્મૃત્તિ સતત સ્મરણ પટ્ટ ઉપર આવી જાય છે. મહાન વ્યક્તિ તેના નામથી નહિ પણ તેના કામથી થાય છે. જેમના કાર્યો માટે ઉત્સાહ-ઉમંગ તેજસ્વી છે. તેઓના કાર્યો ચીર સ્થાયી બને છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ હજાર વર્ષોના ઈતિહાસમાં પરમાત્માની અંજનશલાકાનો પ્રસંગ દાદા ગુરુદેવના સૌભાગ્યને લખાયો. આશ્ચર્યકારી ઘટના તરીકે સવાક્રોડ મહામંત્રનો જાપ 64 દિવસમાં પાણી પીધા વગર કડકડતી ઠંડીમાં જંગલ મધ્ય પૂર્ણ કર્યો. આત્માની શોધ માટે યોગક્ષેત્રમાં સાધકોએ પ્રવેશ કરવો પડે છે અને જેને આત્માનો બોધ થાય છે. તેનો સાક્ષાત્કાર કરવા તત્પર થાય છે. આ સાક્ષાત્કાર અપૂર્ણ ન બનતા પૂર્ણાનંદ બને છે. ગ્રન્થાધિરાજ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષની રચના વિદ્વાનો પૂરતી જ છે એવું નહિ પરંતુ ઈલેકટ્રીસીટી વગર સંપૂર્ણ લખાણ કલમ-સૂકી સાહી અને દેશી કાગળ પર થયુ. જેમાં 13 વર્ષની વિશિષ્ટ જ્ઞાનયાત્રા ગુરુદેવશ્રીની રહી હતી. સંસ્કૃત-પ્રાકૃત્ત માથ્વી ભાષાના લખાણોને સ્વ હસ્તે દિવસ ને રાત લખ્યા જ કરવું. જેમાં ગ્રન્થની સર્વ દિશાઓ ધ્યાનમાં રાખી નિતનવું પીરસતા જ જવાનું. સામાન્ય માણસને તો કલ્પના કરીને સમજવી અઘરી પડે, 10, ૫૬૦પાનાનું બાઈનિંગ 7 ભાગમાં પિતામ્બર વિજેતા, સિંહગર્જનાના સ્વામી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષથી થયું. ' ગ્રન્થરાજ ઉપમા એ સાહિત્યનું લાલિત્ય છે. સાડા ચાર લાખ શ્લોકો અંતર્ગત 60,000 શબ્દોનો વિશાળકાય ગ્રન્થ સર્વ વિદ્વાન - પંડિતજનોને જ્ઞાનસાગરમાં દીવાદાંડીરૂપ બન્યો. ષટ્રદર્શનની વિચારણાઓની રજૂઆતથી સંશયોનું સ્થાન અદ્રશ્ય થઈ ગયું. જેઓનું જીવન પ્રભાવક હોય તેઓનું કાર્ય પણ અત્યંત પ્રભાવક જ બને છે. સંઘ શાસન સમાજના કાર્યોની સાથે સમગ્ર શિષ્યવંદને ચારિત્ર્ય ધર્મના પાલનરૂ૫ વાચના દ્વારા યોગક્ષેમતો વિદ્ધમાનતો હતો જ. નાનકડા મગજમાં 63 વર્ષની ઉંમરે પણ અતિ કઠીન તમ કાર્યનો વિચાર કરવો અને શરીરબળને સંપૂર્ણ કાર્યમાં લગાડી પૂર્ણતાના શિખરે અંતિમપળ સુધી મહેનત કરવી તે આત્મબળ વગર અશક્ય છે. | વીરભૂમિ થરાદ નગરે શાસનપતિ શ્રી મહાવીર સ્વામી જિનાલય પ્રતિષ્ઠાના મંગલ પ્રસંગે પૂજ્યપાદ ગુરુદેવશ્રી જયંતસેનસૂરિશ્વરજી મહારાજાનાં વરદ્ હસ્તે શબ્દોનાં શિખર ભાગ-૧ નું વિમોચન થયેલ. જે ખુબ પ્રચલિત બન્યો અને શ્રતપિપાસુ આત્માઓ માટે ઉપયોગી સાબિત થયેલ છે. તે જ શ્રેણીમાં શબ્દોનાં શિખર ભાગ-૨ નું વિમોચન પણ થરાદ નગરમાં જ ઈતિહાસમાં સ્વર્ણાક્ષરે લખાવા સમાન સામુહિક દિક્ષાનાં પ્રસંગે પૂજયપાદ ગુરુદેવશ્રી જયંતસેનસૂરિશ્વરજી મહારાજાનાં વરદ્ હસ્તે થયેલ, પૂજયશ્રીનો ઉપકાર સદા માટે યાદગાર બની રહેશે. | શબ્દોના શિખર ભાગ-ર માં 3000 શબ્દોનું વિવેચન સામાન્ય માણસ પણ સમજી શકે તે હેતુથી સરળ ભાષામાં લેખન થયું છે. માનવજીવનના ઉત્થાન માટે જીવનમાં સારા આચાર-વિચાર ઉચ્ચારને લક્ષ્યાંક બનાવી આ પુરુષાર્થ પાવન બન્યો છે. આ કાર્યને પૂર્ણાહુતિ સુધી પહોચાડનાર સતત જ્ઞાનની પ્રેરણાના પુંજ સમાન, પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજા ના આશિષ મહાન બળ છે. ધાનેરા નગરનાં આભૂષણપૂ. વયોવૃદ્ધ મુનિરાજ શ્રી હેમરત્ન વિજયજી મ.સા. ની નિશ્રાથી પ્રથમ ભાગનું વિવેચન શક્ય બન્યું છે. | આ સાથે મુનિરાજશ્રી શંખેશરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી ગોયમરત્નવિજયજી મ.સા. ની ઋતભક્તિનો અનુપમ સહયોગ પ્રાપ્ત થયેલ છે. મોર તેના પિંછાથી શોભે છે તેમ અનુવાદના આ અનમોલ કાર્યમાં બંને મુનિવરો બળ આપનાર અને સહાયક બની રહેલ છે. જ્ઞાન માટે સતત સહાયક રહેનાર વિચારશીલ વિનોદભાઈ અદાણી તથા સહાયક બળને વધારનાર રમેશભાઈ વહોરાસ્મૃતિમાં અકબંધ રહેશે. વિદ્વાનોની શ્રેણીમાં રહેતા વર્ષોથી જ્ઞાન માટે જાગૃત્ત રહેનાર પંડિત શ્રી મનોજભાઈ (કોબા), શ્રી આશિષભાઈ મારી સાથે શરૂઆતથી અંતિમ સમયે સાથે રહ્યા છે. પ્રિન્ટિંગને સરળતાથી વધાવનાર ઉદાર દિલથી લાભ લેનાર પુન્યાત્માઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરૂ છું. શાસન નાયક તથા શ્રમણ વંદ-વિદ્વાન-પંડિત જ્ઞાનીજનનાં શુભ સંદેશ ઘણું કહી દે છે. વધુ તો આપને અંદર વાંચન થશે એટલે ઓળખાણ થશે. I શુભ ભવતુ શ્રમણ સંઘસ્યા - વૈભવરત્ન વિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની શુભકામના નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી, ભારત સંદેશ સમગ્ર જગતના કલ્યાણ માટે અને પ્રાણી માત્ર તરફની કરુણાને હૃદયે ધારણ કરી જ્ઞાન સર્જન કરનારી મહાન વિભૂતિઓ થકી આપણી ભૂમિ રળિયાત છે. સંચાલન, તંત્રજ્ઞાન અને બુદ્ધિમતાને વ્યવહારુપણાનું સ્વરૂપ આપવામાં ત્યાગી, વૈરાગી અને વિદ્ધાનોનું પ્રદાન શિખરે રહ્યું છે. અઘરી ભાષામાં રચાયેલા અણમોલ ગ્રંથો સામાન્ય જનના જ્ઞાનને વૃદ્ધિ કરનારા બનાવવા જરૂરી છે અને તેથી જ આપણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં રહેલા જ્ઞાન ભંડારને જન સમજણની ભાષામાં મૂકવાનું કાર્યપ્રેરક અને પૂરક ગણાય. ‘શબ્દોના શિખર’ ગ્રંથ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદરૂપ સર્જનનું ગુજરાતી સ્વરૂપ છે. જેની પ્રસિદ્ધિથી શ્રી અભિધાન રાજેન્દ્રકોષની મહત્તામાં અભિવૃદ્ધિ કરનારી બની રહેશે. | સુવિશાલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી જયંતસેન સુરીશ્વરજીના આશીર્વાદથી તેમના શિષ્યરત્ન મુનિ શ્રી વૈભવરત્નવિજયજીના પ્રયત્નથી આ સુંદર ગ્રંથ તૈયાર થયો છે તેનો મને અત્યંત આનંદ છે. સૌનો, गरोदर (નરેન્દ્ર મોદી) સદ્ભાવના મિશન અંતર્ગત અંબાજી મુકામે પૂજય મુનીરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. ને પધારવા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ અને તે સમય દરમ્યાન મુનીરાજશ્રી એ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ને સંસ્કૃતિ રક્ષા હેતુ આશીર્વાદ પાઠવ્યા હતા. नरेन्द्रभाई मोटी गुनीरजा श्री वैभवरत्न विजयजी आशीर्वाद लेते हुए Page #29 -------------------------------------------------------------------------- ________________ ધ સીમર, શક કામસુરીયા મ aa મJત્રી 76ીબહેન ચીમનલાલ મુળચંદ ભાઈ હોઠ પતિ પૂજ્યશ્રીસ્થતીનસૂરીશ્વરજીહારીજાનીનિશ્રામાંથરા મુકામીણામુહિકદીક્ષા | ' પ્રસરી શબ્દીનાશિખ૨ ભાગ-૨વિમોચન કરી રહેલર્જાશાસીનીની જવાહર, સંસ્કૃતિનાશાહ, સતીવાણીશુજરાતના મુળદીલ્લીવિષ્ણુભાઈ રૂપાણી Page #30 -------------------------------------------------------------------------- ________________ મહાન જ્ઞાનતીર્થનું ગુજરાતી ભાષામાં અવતરણ 19 મી સદીમાં જૈન ધર્મએ વિશ્વસંસ્કૃત્તિને આપેલું મહાન જ્ઞાનતીર્થ એટલે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ’ ના સાત ખંડ. વિશ્વમાં કોષનું સર્જન એ જ્ઞાનની પરાકાષ્ઠા અને વિદ્યાના શિખર સમું ગણાય છે. કોઈ પણ વિદ્યા, પછી તે જૈન ધર્મ હોય કે જમીન વિજ્ઞાન હોય, પરંતુ એના કોષની રચના એક કોઈ વિરાટ પ્રજ્ઞા-પ્રતિભા દ્વારા જ થઈ શકે. જૈન સમાજમાં કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્ય મહારાજે ઉત્કૃષ્ટ, કોષોનું સર્જન કર્યું. એ પરંપરાનું એક ગૌરવભર્યું સીમાચિહ્ન ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'. આ કોશનું સર્જન સ્વયં, ચુત સાધના, પ્રખર સાધુતા અને સરસ્વતી સાધનાનો એક સુવર્ણ ઈતિહાસ છે. આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય માનવીઓ પચાસ વર્ષે થાકે છે, વનમાં આવે, એટલે તેમનું મન લથડવા માંડે છે. સાઠ વર્ષે એ સઘળું સમેટીને નિવૃત્તિ લે છે. અને તે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ પછીનું શેષ આયુષ્ય મેળવેલી મૂડી પર પૂર્ણ કરે છે, પરંતુ ઉંમરને પંચાંગ સાથે સંબંધ નથી અને વિદ્યાને વય સાથે કોઈ નાતો નથી. આથી જ 63 માં વર્ષે પૂ.આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જિન આગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તેમજ તેના આગમાદિ સાહિત્યમાં મળતા પાઠોના ઉલ્લેખ સાથે આ મહાગ્રંથોની રચનાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. 10, 566 પૃષ્ઠમાં અને સાત ભાગમાં વિસ્તરેલો આ વિરાટ જ્ઞાનસાગર એમની પ્રચંડ ઋતભક્તિનો ખ્યાલ આપે છે. સાડા તેર વર્ષની આ જ્ઞાનસાધનાએ એક એવા વિરલ અને અજોડ જ્ઞાનતીર્થની રચના કરી કે આજના કયૂટર અને અન્ય ટેકનોલોજી થી સમૃદ્ધ એવા સમયમાં પણ આની સાથે તુલના કરી શકાય તેવો કોઈ મહાગ્રંથ રચાયો નથી. સાડા ચાર લાખ શ્લોકપ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થ વિસ્તાર જોતા લાગે છે કે અહીં જાણે શ્રતનો સાગર ઉછળે છે અને સાધુ, પંડિત, શાસ્ત્રજ્ઞ કે અધ્યાત્મરસિક સહુને જ્ઞાનાંજન આંજે છે. આ કોષની રચના સમયે આચાર્યશ્રીનો વિહાર ચાલતો હતો. ધાર્મિક વ્યાખ્યાનોની ધારા વહેતી હતી અને સાથોસાથ લેખન , જપ, સાધના, તીર્થોદ્વાર તો ખરા જ. સાથે જૈન આગમ અને બીજા ગ્રંથોમાંથી ઉદ્ધરણ પણ લેવાતું હતું. પ્રાકૃત્ત ભાષા એ જૈન ધર્મની ગંગોત્રી છે અને એમણે જૈન અને જૈનેત્તર ગ્રંથોનું દોહન કરીને આની રચના કરી છે. ૬૦હજાર શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ અને વ્યાકરણની દ્રષ્ટિએ લિંગ, વચનની ઓળખાણ, આગમ, ગ્રંથ વગેરેનો સંદર્ભ, પરિચય અને સંક્ષિપ્ત વર્ણન મળે છે. એ અર્થમાં આ શબ્દકોશ નહિ, પણ શાસ્ત્રગ્રંથનો અર્થકોશ છે અને બાવીસમાં વર્ષે સાહિત્યસર્જનનો પ્રારંભ કરીને એંસી વર્ષ સુધી 61 ગ્રંથોનું સર્જન કરનાર આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની શ્રુત સાધના જોઈને મસ્તક અહોભાવથી નમી જાય છે. શિરસાવંદન આપને. જૈન સમાજને એક કહીને મહેણું મારવામાં આવે છે કે એને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ છે. એને માત્ર પાસબુક વાંચતા અને ચેકબુક લખતા જ આવડે છે. આવા મહેણાં સામેનો સમર્થ પ્રત્યુત્તર એટલે ‘રાજેન્દ્ર અભિધાન કોષ'. હા એ સાચું કે જો વિદેશમાં આવા મહાન કોષગ્રંથની રચના થઈ હોત તો એ જગતભરમાં જાણીતો બન્યો હતો. આનું કારણ એ છે કે આના રચનાકાળે પ. પૂ. આ.ભ.શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી દ્વારા તીર્થોદ્ધાર, શાસનપ્રભાવના, ક્રિયોદ્વાર, નવ કલમોનું, દુર્લભ ગ્રંથોનું પુનઃલેખન, વીતરાગ દેવની ઉપાસના, ધ્યાનસાધના અને ધાર્મિક અને સામાજિક શુદ્ધિકરણની સાથોસાથ આવા મહાન ગ્રંથની રચના થઈ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ એમના માતુશ્રી કેસરદેવીને સ્વપ્રમાં રત્નનું દર્શન થવાથી એમનું સંસારી નામ રત્નરાજ આપ્યું હતું. એ અનુપમ રત્નરાજનો આ અદ્વિતીય ગ્રંથરાજ છે. જ્ઞાનની આ ભવ્ય અને યશોજ્જવલ પરંપરા પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદિનેશ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નવું ચેતન અને નવો પ્રકાશ પામી અને એ સંદર્ભમાં પરમપૂજ્ય મુનિશ્રી વૈભવરત્નવિજયજી મહારાજ સાહેબે ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ' ના પ્રથમ ભાગનું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચન કરીને એક મહાકાર્ય સંપન્ન કર્યું છે. વળી આ વિવેચનની સાથોસાથ એમણે ધાર્મિક પારિભાષિક શબ્દકોષ આપ્યો છે, જેથી આમાં અભ્યાસ કરનારની ગતિ સરળ બને અને જૈનદર્શનની ગહનતાનો યથાર્થરૂપે પરિચય થાય. આપણે આશા રાખીએ કે આના અન્ય ભાગો પણ ગુજરાતી વાચકોને સુલભ થાય અને એથી શબ્દોના શિખર દ્વારા જ્ઞાનના ઉત્સુક સહુ કોઈને જિનઆગમના આ મહાન જ્ઞાનતીર્થના દર્શન થતા રહે. -પદ્મશ્રી ડો. કુમારપાળદેસાઈ સંપૂર્ણ અભિધાન રાજેન્દ્ર કોષ ઈન્ટરનેટ ઉપર www.rajendrasuri.net www.veergurudev.com નોટ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની સી.ડી વીર ગુરુદેવ ફાઉન્ડેશન તરફથી ઉપલબ્ધ થશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સુકૃત સહયોગી સ્વ. ચુનીલાલ નાગરદાસ અદાણી (થરાદ નિવાસી) જન્મ તા. ૧૦/ર/૧૯૬ર સ્વ. તા. ર૬/૫/૨૦૦૪ સ્વ. બબુબેન ચુનીલાલ અદાણી (થરાદ નિવાસી) સ્વ. તા. ૦૩/૧૧/ર૦૧૫ સાધ્વીજી શ્રી નિગ્રંન્યદ્રષ્ટાશ્રીજીમ.સા. Page #33 -------------------------------------------------------------------------- _ Page #34 -------------------------------------------------------------------------- ________________ જિઇશાસકાળી શાળ પૂજય સૂરિવરી અને મુનિવરોના આશીર્વચન || પ.પૂ. આચાર્ય શ્રી જગાdદસરી-શ્વ૨જી મ.સા. શૈશ પત્ર | મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી આદિઠાણા સુખશાતાપૃચ્છાનું વંદના સાહિત્ય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ યોગદાન પરમયોગીરાજ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ અભિધાન રાજેન્દ્રકોપને સાત ભાગમાં બનાવીને આપ્યું છે. એ વિશ્વ પ્રખ્યાત છે. એ થી જ ગુરુદેવનો ગ્રંથ દેશ - વિદેશના જ્ઞાન ભંડારોમાં શોભી રહ્યો છે. એ ગ્રંથના આધારે આપ શબ્દોના શિખરના નામે જે કાર્ય કરો છો તે ગુર્દેવની કુપા આપણા ઉપર સતત વરસી હોય તે હેતુ સિદ્ધ કરનારી બને. આ કાર્યહિન્દી, ગુજરાતી બન્ને ભાષાઓમાં થઈ રહ્યું છે, તે જોઈ આનંદની અનુભૂતિ થાય છે. સાહિત્યક્ષેત્રે સતત પ્રયત્નશીલ બનો એજ શુભાભિલાષા 4જયાનંદ - પાલીતાણા ઘ.. રાષ્ટ્રસંત આચાર્ય શ્રી વાસાછાટસુરીશ્વજી મ.સા. શશ યબ मुजे जानकर प्रसन्नता हुई है कि आचार्यप्रवर-राष्ट्रसंत श्री विजय जयंतसेनसूरीश्वरजीम. के विद्वान शिष्यरत्न मुनिराज श्री वैभवरत्नविजयजीम. के प्रयत्न से "शब्दो के शिखर" नाम से एक विशाल ग्रन्थ प्रकाशित होने जा रहा है। साहित्य के क्षेत्र में यह ग्रन्थ उपयोगी सिद्ध होगा। विद्वानो के लिये सहायक सिद्ध होगा। मुनिराज की श्रुत भक्ति एवं साहित्य सेवा के लिये किया गया प्रयत्न अभिनंदनीय है। ग्रन्थ के प्रकाशन प्रसंग पर मेरी हार्दिक शुभकामना। ઘ.ઘુ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વ2જી મ.સા. શશ પત્ર વદ્વાન મુનીરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ. શબ્દોના સમુદ્ર સમાન અભિધાન રાજેન્દ્ર કોષ જે સંસ્કૃત-પ્રાકૃત્ત ભાષામાં રચાયેલો છે, આવા અદ્દભુત ગ્રંથને અભ્યાસ આત્માઓ સરલતા પૂર્વક અધ્યયનમાં સુગમતાથી ઉપયોગ કરી શકે તે માટે હિન્દી-ગુજરાતી ભાષામાં રુપાન્તર કરી “શબ્દોના શિખર”નામાભિધાન સાથે પ્રગટ કરી રહ્યા છો તે આપ આપના તસ્પર્શી જ્ઞાનનો અનુભવ કરાવી રહ્યા છો. જ્ઞાનપિપાસુ હિતાયના ભાવથી થતો આ પ્રયત્ન સફળ બને એ જ. - વિજય અભયદેવસૂરિ Page #35 -------------------------------------------------------------------------- ________________ 5.5. આચાર્ય શ્રી યોગતિલકસુરીશ્વરજી મ.સા. દીશ પત્ર .આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. યોગ, અનુવંદના. શાતામાં હશો. શબ્દોના શિખર ભાગ-૧ જોયો. ભાગ-૨ નું પ્રકાશન થવાનું છે તે જાણ્યું. આગમશાસ્ત્રો જ આપણા માટે દીવાદાંડી છે. એ એક સમય હતો જ્યારે ઘણા પૂજયો આગમો મુખપાદ રાખતા. હીયમાન સયોપશમના આ કાળમાં અભિધાનરાજેન્દ્રકોષ જેવા કોશો બહુમૂલ્ય સંદર્ભગ્રન્થની ગરજ સારે એ સ્પષ્ટ છે. આવા ઍન્થોનું નવનીત તારવીને શબ્દોના અર્થ ગુજરાતી-હિંદીમાં આપવાનું પરિશ્રમસાધ્ય કાર્ય અનેકને ઉપયોગી બનશે એ નિઃશંક છે. આગમશાસ્ત્રોના અજવાળે આતમનો પરમપદપંથ પામીએ એ જ શુભાભિલાષા વિજયયોગતિલકસૂરિ પ.પૂ. આચાર્ય શ્રી મેંઘEસૂરીશ્વ2જી મ.સા. શીરા પત્ર મુનિરાજ શ્રી વૈભવરત્ન વિ. મ. સાહેબ, પ. પૂ. આ દેવ શ્રીમદ્વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ.સાહેબ વતી દિવ્યચરણવિની વંદના. આપ શાંતામાં હશો/છીએ. આપના તરફથી પ્રકાશિત થયેલ શબ્દોના શિખર ભાગ-૧ નું પુસ્તક મળ્યું. આપની ઋતભક્તિ - જ્ઞાનભક્તિ ખરેખર અનુમોદનીય છે. અભિધાન રાજેન્દ્રકોષ જેવા મહાકાય ગ્રંથને હિન્દી ભાષામાં ઢાળવાનો આપનો પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ગ્રંથ માં ગુજરાતી-હિન્દીમાં 14 ભાગો રચવાની આપની ભાવના જલ્દીથી ફળીભૂત બને એવી પ્રભુને પ્રાર્થના. કાર્યસેવા જણાવશોજી | ગુજ્ઞાથી દિવ્યચરણવિ. પ.પૂ. આ.શ્રી મેઘદર્શનસૂરિ મ.સાહેબ .5. આશાર્ચ શ્રી ભાગ્યેatવજયસુરીશ્વ૨જી મ.સા. શશ થનું શ્રુતપ્રભાવક શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. શ્રી અભિધાન રાજેન્દ્રકોષની ગુજરાતી - હિન્દી - અનુવાદિત આવૃત્તિઓ બહાર પાડવા બદલ ધન્યવાદ - અનુમોદના આ કોષ ઉપયોગી ગ્રંથ છે. મેં સંશોધન-સંપાદન વર્ષો પહેલા જ્યારે કર્યું ત્યારે ઘણા રેફરન્સ પાઠો શોધવા આ ગ્રંથનો Page #36 -------------------------------------------------------------------------- ________________ ભરપૂર ઉપયોગ કરેલ, એક એક શબ્દ ભિન્ન ભિન્ન આગમગ્રંથોના પાઠો શોધીને સંગ્રહિત કરીને પ્રકાશિત કરેલ આ ગ્રંથ સંશોધનની માહિતી માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. તમોએ તેનું ગુજરાતી, હિન્દી અનુવાદ કરવાનું કાર્ય કરી શ્રાવક - શ્રાવિકાઓને પણ આગમોની પ્રસાદી સરળતાથી મળે, સમજી શકે તેવી ભાષામાં મળે તે માટે સુંદર પ્રયાસ કર્યો. અતિ ધન્યવાદ. લાંબા-દળદારને અનેક વોલ્યુમ ધરાવતા કોઈપણ ગ્રંથનું કામ કરવા માટે ધીરજ વધુ જોઈએ. તમારી ધીરજની પણ અનુમોદના. શ્રુત ભક્તિની પણ અનુમોદના. .. ભાગ્યેશ વિજયસૂરિ પ.પૂ. આચાર્ય શ્રી દેમવલ્લભસુરીશ્વ2જી મ.સા. .દશ પત્ર આપ શ્રી એ પ્રગટ કરેલ ગ્રંથ ખરેખર અનુમોદનીય છે. સ્તુત્ય છે. સુંદર કાર્ય થયું. આવા અનેક કાર્યો થાય તેવી શુભેચ્છા અમને શબ્દોના શિખર ભાગ-૨" પ્રાપ્ત થયેલ છે. ભાગ-૨ પ્રકાશિત થયેલ હોય તો અવસરે મોકલવા યોગ્ય કરાશે. જેથી અહિં જ્ઞાનભંડારમાં ઉપયોગી થઈ શકે. - પ.પૂ આ શ્રી હેમવલ્લભસૂરિશ્વરજી (ગિરનાર) પ.પૂ. આચાર્ય શ્રી જિતeo.સાથ૨વી-૪જી મ.સા. શશ યમ मुनीराजश्री वैभवरत्नविजयजी म. सस्नेह अनुवंदना! आप शाता में होंगे? हम शाता में है। आपके द्वारा भेजे गए शब्दों ना शिखर महाग्रंथ fમના ! अभिधान राजेन्द्र कोष न सिर्फ त्रिस्तुतिक संघ की उपलब्धि है बल्कि सम्पूर्ण जैन जगत का अमर सर्जन है। पूज्य श्रीमद्विजय राजेन्द्रसूरीश्वरजी म.सा. ने अथाह परिश्रम लेकर अमरग्रन्थ का सर्जन किया है। उसी ग्रन्थ को आप हिन्दी में और गुजराती भाषा में "शब्दों ना शिखर" नाम से प्रकाशित करके आप स्वयं भी अमरता की तरफ आगे बढ़ रहे है। आपका अथाह परिश्रम और लगन इस कार्य को अमर बनाने का कार्य कर रहे है। किन शब्दों में हम आपको साधुवाद दें? आपका प्रयास स्तुत्य है। अत: आप स्वयं अपने आप ही धन्यवाद के पात्र बन जाते है / हम शासनदेवों से प्रार्थना करते है कि आपको संपूर्ण ग्रंथ पूर्ण करने की शक्ति प्रदान करें। ज्ञान की भक्ति की प्रीति का दामन पकडकर आगे बढ़ते रहिये। विजय आपकी है। आचार्य श्री जितरत्नसागरसूरिजी Page #37 -------------------------------------------------------------------------- ________________ ધ.ધૂ. આચાર્ય શ્રી પુરુચાofટસૂરીશ્વ2જી મ.સા. Wલ્ટા થન આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. શ્રી અભિધાનરાજેન્દ્રકોષ' ગુજરાતી શબ્દાર્થમાં પ્રકાશિત કરો છો, જાણી આનંદ, ગુર્જરભાષી જનોને અત્યંત આવકાર ભર્યું થશે. તમારો શ્રમ પ્રશંસનીય છે. પૂ. વિદ્વર્ય આચાર્યદેવ જયંતસેનસૂરીશ્વરજી મહારાજને વંદના. સુખશાતા જણાવશો. દેવ-દર્શનમાં યાદ કરશો. ધર્મારાધનામાં અપ્રમત્ત રહેશો. પૂ. મુનિશ્રી વૈભવરત્નવિજયજી દ્વારા ભવિષ્યમાં પણ ઋતભક્તિ આગળ વધતી રહે એ જ શુભકામના પાઠવીએ છીએ. | પ.પૂ. આચાર્યશ્રી સૂચસૂરીશ્વરજી મ.રા. શશ પત્ર છે. 1.આ.શ્રી વિ. જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. આદિ. વંદન સુખશાતા પૃચ્છા શ્રી જિનશાસનના ગગનાંગણે વિક્રમની ઓગણીસમી સદીમાં છવાઈ ગયેલ અનેક શાસનશણગાર પુણ્યપુરુષોની નામાવલિમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા પૂજ્યપાદ આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા ના જ્યોર્તિમય જીવનનું ચિરંજીવ યશસ્વી સર્જન એટલે સાત ખંડમાં પથરાયેલ “શ્રી અભિધાન રાજેન્દ્રકોષનું ભગીરથ સર્જન !! શ્રી જીનાગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તથા તેના આગમાદિ સાહિત્યમાં મળતાં પાઠોનાપ્રચુર ઉલ્લેખો સાથેનો આ મહાગ્રન્થ 10560 પેજનું વિરાટ કદ, સાડા ચાર લાખ શ્લોક પ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થવિસ્તાર ધરાવે છે. જે દિવંગત આચાર્યશ્રીના તીવ્ર ક્ષયોપશમ, પ્રચંડ પુરુષાર્થ અને સક્ષમ શ્રુતસાધનાનો પરિચાયક છે. સાંપ્રત સમયની જરરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને જરૂરી સંક્ષેપ સાથે એને વધુ સરલ બનાવીને, હિન્દી તથા ગુજરાતી ભાષામાં એની પ્રસ્તુતિ કરવાનું જે ઉત્તમ કાર્ય તમે આવ્યુ છે તેની ખૂબ ખૂબ અનુમોદના સાથે એ જ અંતરઅભિલાષા કે આ કાર્ય સવાથી સફળતા સાથે વહેલી તકે પરિપૂર્ણ થાય અને અનેક જિજ્ઞાસુ-અભ્યાસુ આત્માઓ એના દ્વારા શ્રુતલાભ-સમાધિલાભ અને સિદ્ધિલાભ પ્રાપ્ત કરે. લિ.આ.રાજરત્નસૂરિ Page #38 -------------------------------------------------------------------------- ________________ થ.યુ. મ્રાચાર્ય શ્રી કલાપ્રભસુરીશ્વરજી મ.. [વાળ સમુaથીશ પત્ર | વિ. કલાપ્રભ સૂરિ તરફથી મુનિ શ્રી વૈભવરત્ન વિ. જોગ અનુવંદના પરમાત્માની કૃપાથી આનંદ-મંગલ હો ! અમારે સહુને સાતા-સ્વસ્થતા છે. વિશેષ જણાવવાનું કે પરિપત્ર મળ્યો. શ્રી અભિધાન રાજેન્દ્રકોષના પ્રાકૃત-સંસ્કૃત શબ્દોનો અર્થ - ભાવાર્થ ગુજરાતી ભાષામાં કરવાનો પ્રયાસ પ્રાથમિક અભ્યાસીઓને ઉપયોગી બની રહેશે. 2. 5. આચાર્ચ શ્રી હેમચ0;&શ્વ42જી મ.સા. શૈશ પત્ર અનુવાદ બદલ લાખ લાખ અભિનંદન - ધન્યવાદ વિજય હેમચંદ્રસૂરિ તરફથી આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. “અભિધાન રાજેન્દ્રકોપ” નો ગુજરાતી શબ્દાર્થ અનુવાદ કરવામાં આવ્યો છે. તથા તે “શબ્દોના શિખર' નામથી પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તે જાણી આનન્દ- આવા મહાન ઐતિહાસિક કાર્ય કરવા બદલ તમને લાખ લાખ ધન્યવાદ ધરે છે. આ કાર્યના પ્રેરક આ. શ્રી વિજય જયન્તસેન સૂરિજી મ.સા. અને મુનિ શ્રી વૈભવરત્નવિજયજી ઘણા જ અભિનન્દન યોગ્ય છે. પ.પૂ. આચાર્ય શ્રી Sલાપ્રભસાહાન્ટસૂરીશ્વ૨જી મ. સા. અચલ કાચ્છ)શિશ પત્ર હૃતોપાસના વિસ્તાર પામતી રહે “અભિધાન રાજેન્દ્ર કોષ' મહાકાય ગ્રંથનો ગુજરાતી શબ્દાર્થ કોષ સાહિત્યમાનિષિ કવિરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. જયંતસેનસૂરીશ્વરજી મ.સા. મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. “શબ્દોના શિખર” નામક વિશાલ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છે, જાણી ખૂબજ પ્રમોદ સહ પ્રસન્નતા થયેલ છે. જે ગ્રંથ વિદ્વાનોને - સંશોધકો - સંપાદકોને ખુબજ ઉપયોગી થાશે. એ નિઃશંક છે. મુનીરાજશ્રીની ઋતોપાસના-સાહિત્ય સેવા વિસ્તાર પામતી રહે એ જ શુભકામના પાઠવું છું. - આ. કલાપ્રભસાગરસૂરિ (અચલગચ્છ) Page #39 -------------------------------------------------------------------------- ________________ | ય. . આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વશજી મ.સા. (પંડિત મહાશાજ શશ આચાર્યદેવેશ શ્રીમદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. વર્તમાન જૈન શ્રી સંઘમાં ગ્રંથોના અનુવાદનું કામ પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. જયારે વિષયવાર જૈન સાહિત્યનું વર્ગીકરણ કરવાનું કામ ખુબ જ જવલ્લે થયેલ છે. પ.પૂ.શ્રીમદ્દ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ કરેલ વિષયવાર સાહિત્યના પ્રથમ પ્રયાસોનો અનુવાદ કરવા દ્વારા તમે સૌ શ્રતની પરંપરાને વિકસાવો તે જ શુભાભિલાષા.... થ. . આચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા. શા યમ શ્રુતભક્તિ અને ગુરુભક્તિનું નવલું નઝરાણું આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી શ્રી અભિધાન રાજેન્દ્રકોષનો ગુજરાતી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. તે જાણી આનંદ થયો...ગુજરાતી ભાષીઓ માટે આ મહાન અનુવાદ અમૂલ્ય ભેટ બની જશે. આ.ભ. શ્રી જયંતસેન સૂરીશ્વરજી મ.સા. શિષ્યરત્ન વિદ્વચર્ય શ્રી વૈભવરત્ન વિ. મ. સા.નું... ઋતભક્તિ ને ગુરુભક્તિનું નવલું નજરાણું...જગત્માત્ર ને ઉપકારક બને... મુનીરાજ શ્રી આવા અનેક ગ્રંથોના સર્જન સંશોધન અને અનુવાદ કરે. એ જ અપેક્ષા સાથે. ગુરુલબ્ધિ વિક્રમ ચરણોપાસકે આ. યશોવર્મસૂરિ .. આચાર્ય શ્રી હરચન્દ્રસૂરીશ્વ૨જી મ.સા. ધરા પત્ર આચાર્યદેવેશ શ્રીમદ્દવિજયજયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી પરિપત્ર તથા ૧લા ભાગની આંશિક પ્રેસ-કોપી જોવા મળી. તમારો પ્રયત્ન પરિશ્રમ-સાધ્ય છે. જેઓની પ્રાકૃતસંસ્કૃતમાં ગતિ નથી તેઓને ખૂબ જ ઉપયોગી થાઓ. શ્રી અભિધાને રાજેન્દ્રકોષ ભાગ-૧ નો અનુવાદ વર્તમાનકાળમાં ઘણો જ ઉપયોગી થશે. પૂજય મુનિ વૈભવરત્ન વિજયજીના સંયમ-સ્વાધ્યાયનો મને સારો પરિચય છે. અંતરથી અનુમોદના કરૂ છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઘ.ઘુ. આચાર્ય શ્રી યશોવિજચસૂરીશ્વ2જી મ.સા. શશશ પામે આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ. સા. પૂ. મુની શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અભિધાન રાજેન્દ્રકોષના ગુજરાતી સંકરણના અવસર પર મંગળ શુભકામના. આ ગ્રંથ બહુજન સમાજ સુધી પહોંચે અને તેમાં લખાયેલી વાતો દ્વારા જનચેતના લોકકલ્યાણાભિમુખ બને એ જ કામના. પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુની શ્રી વૈભવરત્નવિજયજીનો આ પ્રયત્ન ખૂબ જ ઉપયોગી બનશે. શ્રુતસેવાનું આ કાર્ય તેમના દ્વારા આગળ વધતું રહે એ જ અંતરના આશીર્વાદ પાઠવું છું. અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. [ પ ધૂ. આચાર્ય શ્રી ક્રિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. શશ પત્ર આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. વિશેષ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા વર્ષો પૂર્વે અભિધાન રાજેન્દ્રકોષ ભાગ- 1 થી 7 બનાવીને વિશ્વમાં શબ્દકોષોમાં અમર નામ કર્યું. જે કોષ આજે મળવો મુશ્કેલ બન્યો છે. ત્યાં એક ભાઈ દ્વારા જાણવા મળ્યું કે આ ( ગ્રન્થનું ગુજરાતી અનુવાદ વિવેચન પ્રકાશિત કરવાનું - પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી પ.પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ. સા. એ જે ભગીરથકામ ઉપાડેલ છે. તે જાણી અતિઆનંદ અને અનુમોદના. શાસનદેવની સહાયથી જલદી પુરૂ થાય તેવા આશીર્વાદ. 5. યુ. આચાર્ય શ્રી સિંચાdશ્નરશ્વ2જી મ.સા. Wશ પત્ર राष्ट्रसंत सुविशाल गच्छाधिपति प.पू.आ.श्री जयंतसेन सूरीश्वरजी म.सा. के शिष्य एवं सरस्वतीपुत्र, शब्दशिल्पी मुनिरन श्री वैभवरत्नविजयजी म.सा. योग्य वंदना - अनुवंदना - सुखशाता जिनशासनको विरल-विमल-वंदनीय विभूति आचार्यदेव श्रीमद्दविजय राजेन्द्रसूरि म.सा. द्वारा रचित "श्री अभिधान राजेन्द्र कोष" बहुमूल्य धरोहर है। Page #41 -------------------------------------------------------------------------- ________________ जन जन के हितार्थ वर्तमान युग की मांग के अनुरूप उस महाग्रन्थ को गुजराती भाषा में शब्दार्थ अनुवादित करके महा भगीरथ कार्य कर दिखाया है। जिसकी जितनी अनुमोदना करी जाए उतनी कम है। "शब्दोना शिखर" नामसे विश्व में प्रसिद्ध होने जा रहे इस महाग्रन्थ के प्रकाशन की सफलता हेतु हार्दिक शुभकामनाएँ। થ.. આચાર્ય શ્રી ચંdolotસાલ્ટસુરીશ્વ8જી મ.સા. 0a પત્ર પરમશાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી આદિ સાદરવંદના/સુખશાતા આપશ્રીની પ્રેરણાથી પ્રકાશિત થઈ રહેલ “શબ્દોના શિખર” નામગ્રંથ દ્વારા સાહિત્યની દુનિયામાં તેના આરાધક સાહિત્યરસિક આત્માઓને શિખર ઉપર ચડવા માટે એક નવી સીડી પ્રાપ્ત થશે. જૈનજગતના તેજપુંજ પૂ.આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા લેખિત રાજેન્દ્રકોષ સાહિત્યની દુનિયાનો અપૂર્વજ્ઞાન ખજાનો છે. તે ખજાનાને લોકભાગ્ય બનાવવા માટે મુનીવર શ્રી વૈભવરત્નવિજયજી મ.સા.નો “શબ્દોના શિખર” એક સરલ માર્ગ બતાવશે. આપ સર્વે પૂજ્યો શાતામાં હશો. સર્વેને વંદન. . આચાર્ય શ્રી ક્ષત્રિચક્ટીશ્વ2જી મ.સા. શૈશ્ચ યત્ર પૂ. આ. ભ. શ્રી જયત્નસેન સૂરીશ્વરજી મ.સા.ની સેવામાં - આ.મુનિચન્દ્રસૂરીની વંદના. આપ સર્વે શાતામાં હશો. અભિધાન રાજેન્દ્રકોશ - સંદભ શોધવા માટેનું ઉત્તમ સાધન છે. મુની શ્રી વૈભવરત્નવિ.મ. આદિના પ્રયત્નોથી એનો શબ્દાર્થવિવેચન “શબ્દોના શિખર'નામે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. જાણી આનંદ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી બનશે એવી આશા છે. શબ્દોના અર્થની સાથે તેનો મર્મ સમજાવવા જે ભાવાર્થ મૂકવામાં આવ્યો છે, તે આ ગ્રંથની વિશેષતા છે. આગમના રત્નસમાન અનેક પદાર્થો શબ્દ-શબ્દ મૂકવામાં આવ્યા છે. આ ગ્રન્થ પ્રવચનકારો માટે પણ ઘણો જ ઉપયોગી બનશે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 2. . આચાર્ય શ્રી ઘર્મઘરેઘશસૂરીશ્વરજી મ.. શ થનું जैनसाहित्यक्षेत्र में चिंतामणी रत्न समान हैं - श्री अभिधान राजेन्द्रकोश ओम् श्री पार्श्वनाथाय नमः पूज्यश्रीजी! आपश्री वंदना सुखशाता! ___ आपश्रीजी ने संदेश / शुभकामना पत्र व लिए याद किया तदर्थ धन्यवाद ! हा, जो संदेश लिखना चाहता हूं वह तो बाद में ही लिख पाउंगा। अभी तो इतना ही लिखना चाहता हूं एक अत्यंत उपयोगी कार्य को प्रारंभ करते और उस कार्य को इतने सुंदर मुद्रण कार्य तक पहुंचाने के लिए आपको एवं आपके सहयोगियों को हृदय से साधुवाद, साधुवाद, साधुवाद! अभिधान राजेन्द्रकोष जैन साहित्य की अप्रतिम धरोहर है। जैन साहित्य के क्षेत्र में यह अलौकिक तेजः संपन्न दिव्य चिंतामणी रत्न है। मूल सूत्र से तैयार करने के लिए पूज्यों की श्रुतभक्ति और श्रुताराधना की तो भूरि-भूरि अनुमोदना के साथ-साथ उस कार्य को बहुत ही ज्यादा उपयोगी बनाया है। गुजराती अनुवाद करके सभी भागों का इसी रीति से शीघ्रातिशीघ्र अनुवाद छपवाए ऐसी आपसे अपेक्षा रखता हूँ। #. द. आ.धर्मधुरंधरसूरि (पू. वल्लभसूरि समुदाय) ५.यू. सार्थ श्री शिवभुजि .AL STEA यत्र આચાર્યશિવમુનિ દ્વારા મંગલ સંદેશ अभिधान राजेन्द्रकोष के नवीन संस्करण के पश्चात 'शब्दो के शिखर पर' नामक गुजराती अनुवाद ग्रंथ प्रकाशित होने जा रहा है। यह जानकर हार्दिक प्रसन्नता हुई। इसका हिन्दी और अंग्रेजी अनुवाद भी अतिशीघ्र प्रकाशित हो रहा है। जिनशासन की प्रभावना का यह महत्वपूर्ण कार्य आचार्य श्रीमद्दविजय जयत्नसेन सूरीश्वरजी म.सा. की प्रेरणा एवं आशीष से मुनि श्री वैभवरत्न विजयजी महाराज अपने पुरुषार्थ से इसे लोकभाषा में उपलब्ध करवा रहे है। एतदर्थ हार्दिक साधुवाद। आत्मज्ञान से केवलज्ञान तक पहुंचने में श्रुतज्ञान का महत्वपूर्ण स्थान है। यह द्रव्यश्रुत का निमित्त बनें / जन जन के अज्ञान तिमिर को हटाकर सत्य का प्रकाश फैलाने में सहायक बनें / विश्व में जैन धर्म पर शोध करने वाले शोधार्थीओ लके लिए अत्यंश सहयोगी हो, यही हार्दिक मंगल कामना। Page #43 -------------------------------------------------------------------------- ________________ 2, . મા થાર્થ શ્રી ચન્દ્રજતસૂરીશ્વશ્રેજી મ.સા. 80.8 પત્ર અભિધાન રાજેન્દ્ર: જૈન દર્શનનો વિશ્વકોષ જિનશાસન વિશ્વસમાન છે. પ્રભુ મહાવીર દેવ વર્તમાન જિનશાસનના પ્રયોજક છે. શાસનના સંચાલન માટે પ્રભુએ શ્રમણપ્રધાન જૈનસંધની સ્થાપના કરી ઉજવલ શ્રમણ પરંપરાના જાજરમાન ઈતિહાસમાં પૂજ્યપાદ રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા.નું નામ છેલ્લી સદીના તેજસ્વી તારલા જેવું જવલંત છે. “અભિધાન રાજેન્દ્ર કોષ” વસ્તુતઃ કેવલ શબ્દોના અર્થ સુધી જ સીમિત રહેનાર ગ્રંથ નથી બલ્ક શબ્દના સંદર્ભોને પણ ટાંકવાનો પ્રયાસ થયો છે. આ શબ્દકોષ ઘણાં ઘર્મગ્રંથોની ગરજ સારે તેવો છે. ત્રેસઠ વર્ષની પ્રૌઢ ઉમરે આ ગ્રંથની ગરજ સારે તેવો છે. ત્રેસઠ વર્ષની પ્રૌઢ ઉમરે આ ગ્રંથની રચના પૂજ્યપાદ શ્રી એ કરી છે તે પણ કમાલ છે ને !!! આ જ ગ્રંથના સંસ્કૃત પ્રાકૃત અંશોનું ગુજરાતી અનુવાદન મુનિ શ્રી વૈભવરત્નવિજયજીએ કરીને સર્વજનહિતના કાર્યને વેગ આપ્યો છે. મુનિ શ્રી વૈભવરત્ન વિજયને તેમના પ્રહસ્થ પણાથી જાણું છું. તેમણે મારા ગુરુદેવ પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રીમદ્દ ચન્દ્રશેખર વિજયજી મ.સા. ના ખુબ પડખા સેવ્યા છે. તેઓશ્રીના આશીર્વાદ પણ પામ્યા છે. “શબ્દોના શિખર"ના લેખન દ્વારા મુનિશ્રીએ તેમની સૂક્ષ્મ પ્રગલ્ય પ્રતિભાની પ્રતિતી કરાવી છે. અંતમાં આવા પરાર્થના સ્વાધ્યાય દ્વારા તેમના સત્યયાસને હૃદયથી વંદન કરું છું. આ જ રીતે શ્રી સંઘની ઉત્તરોત્તર સેવા કરવાનું બળ પ્રભુ તેમને બક્ષે તે જ શુભેચ્છા. ઘ.ઘુ. આચાર્યશ્રી મુક્તિસાગરસુરીશ્વરજી મ.સા. શશ યમાં श्रुतभक्ति रसिक मुनिश्री, शातानुवंदना श्रुतभक्ति का महाभगीरथ कार्य आपने उठाया है। "शब्दो ना शिखर" ग्रंथ सामान्य से अभी देखा, आपके पत्र पढे, देश के प्रधानमंत्री जिसकी सराहना करे और इस महाकाय ग्रंथ के 14 भाग प्रकाशित होंगे। दरअसल इसकी अनुमोदना के लिये तो मेरे पास भी शब्द नहीं है। माँ शारदा और शासनदेव आपको इस ज्ञानयज्ञ में सहायभूत बने और आपकी मंशा अतिशिघ्र एवं निर्विघ्न पूर्ण हो। यही शुभेच्छा कार्य सेवा अवश्य लिखे। #. मुक्तिसागरसूरि बैंग्लोर Page #44 -------------------------------------------------------------------------- ________________ મનિ - મન(વિ.) (મર્દન નહિ પામેલ, વિરાધના નહિ પામેલ) જે શ્રમણ સિદ્ધાંતોક્ત ચારિત્રનું પાલન અને દેવગુરુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, તેઓ અભગ્ન ચારિત્રી કર્મોનો ક્ષય કરીને શીધ્ર પંચમગતિને પ્રાપ્ત કરે છે અને જેના સંપૂર્ણ કર્મોનો ક્ષય નથી થયો તે સાધુ દેવલોકની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અમકુપા - અમદા (સ્ત્રી) (જયાં અમુક સમય માટે રાજપુરુષો કોઇપણ ગૃહસ્થના ઘરે આજ્ઞા લઈને ન જાય તેવું નગર) પ્રાચીનકાળમાં રાજાના ત્યાં કોઈ વિશિષ્ટ પ્રસંગ બન્યો હોય, ત્યારે રાજા એવું ફરમાન કાઢતાં હતાં કે અમુક સમય સુધી નાગરિકના ત્યાં કોઈપણ રાજપુરુષ કોઈ જાતની આજ્ઞા લઈને નહિ જાય. આવા ફરમાનથી લોકોના મનમાં રાજા પ્રત્યે માન અને દેશ પ્રત્યે પ્રેમ વધતો હતો. આવા નિયમો આજના ભ્રષ્ટ નેતા અને ઓફિસરોને ક્યાંથી સમજાય? અમકુ - અમર્થ (ઈ.) (પચ્ચખાણવિશેષ, ઉપવાસ) શાસ્ત્રમાં ચાર પ્રકારના આહાર કહેવામાં આવેલ છે - અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. જે પચ્ચખાણમાં આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ કહેવાય છે. अभत्तद्विय - अभक्तार्थिक (पुं.) (ઉપવાસ કરનાર તપસ્વી) જિનશાસનમાં કહેલું છે કે “પ્રત્યેક આત્માએ પ્રાયશ્ચિત્તરૂપે દર પંદરદિવસે એક ઉપવાસ અવશ્ય કરવો જોઇએ. આની પાછળનો હેતુ એક જ છે કે ઉપવાસ દ્વારા જીવ આત્માની નજીક આવે અને અનાદિકાળથી આત્મામાં પડેલ આહારસંજ્ઞાના દુર્ગુણથી છૂટે. જે ઉપવાસમાં માત્ર ખાઉં ખાઉંના વિચાર હોય ત્યાં સદ્ગુણોની પ્રાપ્તિ કે ધર્મપાલન કેવી રીતે થાય? अभत्तपाण - अभक्तपान (न.) (ભોજનપાણીનો અલાભ, આહારની અપ્રાપ્તિ) શથંભવસૂરિએ દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે “જે સાધુ ભિક્ષાએ ગયો હોય અને લાભાંતરાય કર્મના ઉદયે જો તેને ભિક્ષા ન મળે, તો તે ખિન્ન ન થતાં ઉપશમચિત્તે એમ વિચારે કે ધન્ય છે આજે મને તપ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.” મય - સમય (2) (1. ભયરહિત, નિર્ભીક, 2. શ્રેણિકરાજાના પુત્ર, 3. ધૈર્ય) ચોરનો ભય, પોલીસનો ભય, ઈન્કમટેક્ષનો ભય, મરણનો ભય. સંસારમાં રહેલ પ્રત્યેક વ્યક્તિ આવાં કોઈને કોઈ ભયથી સદૈવ ભયભીત હોય છે. પરંતુ જેમણે પરમાત્માનું શરણું સ્વીકાર્યું છે તેવા નિગ્રંથ શ્રમણ અભય હોય છે. તેમને મૃત્યુનો પણ ભય સતાવી શકતો નથી. મયર -- અમર (ઉ.). (અહિંસક, અભયદાન આપનાર) સૂત્રકતાંગસૂત્રમાં કહેલું છે કે “ચારિત્રીઆત્મા સ્વયં છકાયના જીવોની રક્ષા કરવા દ્વારા અને શાસ્ત્રોક્ત ઉપદેશ વડે અન્ય પાસે જીવદયાનું પાલન કરાવવા દ્વારા અભયંકર હોય છે.' સમય - સમયરા (.) (જીવોને અભયદાન આપવું તે) પંચવસ્તુક સૂત્રમાં કહેલું છે કે “અભયદાન કરવા જેવો પરોપકાર આ લોકમાં કે પરલોકમાં બીજો એકેય નથી. કેમકે જગતના સર્વે જીવો જીવવાને ઇચ્છે છે અને આવા જીવિતકામી આત્માઓને જીવનદાન આપવું તે શ્રેષ્ઠ પરોપકાર છે.” Page #45 -------------------------------------------------------------------------- ________________ अभयकुमार - अभयकुमार (.) (રાજા શ્રેણિકના પુત્ર, મગધદેશના મંત્રી) પંડિત ચાણક્ય અને મંત્રી અભયકુમાર બન્ને વિપુલબુદ્ધિના સ્વામી હતા. બન્નેની પ્રત્યુત્પન્નમતિ ગમે તેવા જટિલ પ્રશ્નોના ઉકેલ લાવી આપતી હતી. પરંતુ એકની બુદ્ધિ પરિણામે ઘાતક અને બીજાની મતિ રક્ષક હતી. ચાણક્યની બુદ્ધિ અંતે માત્ર પોતાનું ભલું કરવાના સ્વભાવવાળી હતી. જ્યારે અભયકુમારની બુદ્ધિ અંતે સર્વનું કલ્યાણ કરવાની ભાવના વાળી હતી. આથી જ દિવાળીના દિવસે નવાવરસના શુભારંભે પ્રત્યેક જૈનો પોતાના ચોપડાપૂજનમાં લખે છે કે “અભયકુમારની બુદ્ધિ હોજો” अभयघोस - अभयघोष (पुं.) (ત નામે વિખ્યાત એક વૈદ) આ અવસર્પિણીના પ્રથમ તીર્થપતિ ઋષભદેવના 13 ભવોમાંનો એક ભવ અભયઘોષ નામક વૈદનો હતો. તે ભવમાં તેઓએ નિર્પેક્ષભાવે ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક કુષ્ઠરોગથી પીડાતાં એક સાધુના રોગનો ઇલાજ કર્યો હતો. તેમની સાથે બીજા ચાર જણ પણ હતાં જે આદિનાથના ભવમાં તેમનાં પુત્ર ભરત-બાહુબલી અને પુત્રી બ્રાહ્મી-સુંદરી થયા અને તે જ ભવમાં મુક્તિને પામ્યા. અમથviા - મમરાનં (શ્નો.) (નંદારાણીનો પુત્ર, બુદ્ધિનિધાન અભયકુમાર) અભયકુમાર મગધનરેશ શ્રેણિક અને નંદારાણીના પુત્ર હતાં. બાળપણથી જ તેઓ કુશાગ્રબુદ્ધિના સ્વામી હતાં. તેમણે પોતાની બુદ્ધિથી રાજા, પ્રજા અને શત્રુઓને પણ ચકિત કરી દીધાં હતાં. શ્રેણિકે અભયકુમારની બુદ્ધિ જોઇને મગધનું મંત્રીપદ આપ્યું હતું. ગમે તેવી જટિલ પરિસ્થિતિઓ હોય તેમના માટે તેનું નિરાકરણ કરવું રમતવાત હતી. અંતમાં સર્વેનું હિત થાય તેવા પરિણામો લાવતાં હતાં. મંત્રી અભયકુમારે કેટલાય દુષ્ટ આત્માઓને સુધારીને સન્માર્ગે વાળ્યા. કાલસૌરિકકસાઇના પુત્રને પણ અહિંસક બનાવ્યો. રાજા બનવા માટેની બધી યોગ્યતા હોવા છતાં અને ખુદ શ્રેણિક તેના માટે સંમત હોવાં છતાં રાજયનો અસ્વીકાર કર્યો. ભરયુવાનવયમાં પ્રભુ વીર પાસે ચારિત્ર અંગીકાર કરીને આત્મકલ્યાણ સાધ્યું. સમય - મયર () 1 (6) (1. અભયદાતા, જીવોના ભયનો વિનાશ કરનાર, 2. તીર્થંકર) જીવાજીવાભિગમસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “આત્માની વિશિષ્ટ પ્રકારની સ્વસ્થતા અને સમસ્તધર્મોના કારણભૂત હૈર્ય તે અભય છે.’ આવાં આત્મસ્વાથ્યનો સ્વામી જગતનાં કોઇપણ જીવની મનથી પણ કિલામણા કરતો નથી. તો પછી કાયાથી પીડા . આપવાની વાત જ ક્યાં રહી? अभयदाण - अभयदान (न.) (અભયદાન, દાનનો એક પ્રકાર) શાસ્ત્રોમાં કહેવું છે કે “કોઈ હજારો ગાયોના દાન વડે બ્રાહ્મણને ખુશ કરે, કરોડો સુવર્ણમુદ્રાઓના દાન વડે લોકાની દરિદ્રતાને ભાંગે, સુવર્ણમય મેરુપર્વતનું દાન કરે તો પણ અભયદાન કરનાર આત્માની તોલે આવી શકે તેમ નથી.” अभयदेव - अभयदेव (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય, નવાંગીટીકાના રચયિતા) જિનશાસનમાં અભયદેવ નામે એક પ્રબુદ્ધ જૈનાચાર્ય થયા. તેઓશ્રીએ નવ આગમોની ટીકાની રચના કરી હતી. આથી તેઓ નવાંગીટીકાકાર અભયદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા. આચાર્યશ્રીએ ખંભાતની પાસે આવેલ સેઢીનદીના કિનારે જયતિહુયણ સ્તોત્રની રચના કરી અને જમીનમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ કરી હતી. જે આજે પણ ખંભાતમાં વિદ્યમાન છે. સમયUવાળ - અમપ્રદાન (7) (દાનનો એક પ્રકાર) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે “સ્વ અને પરના અનુગ્રહ (ઉપકાર) માટે જીવદયાનું પાલન Page #46 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઇએ.’ પ્રાણીની હિંસા કરીને તે વૈરનો અનુબંધ પાડે છે અને પરંપરાએ પોતાના આત્માનું અહિત કરે છે. જે જીવ અહિંસાધર્મનું પાલન કરે છે તે કર્મોનો નાશ, પુણ્યની વૃદ્ધિ અને પરમસુખની પ્રાપ્તિ કરે છે. ૩૫મા - અમરેન (ઉં.) (ત નામે પ્રસિદ્ધ એક રાજા). અમયા - અમયા (f) (1. હરડે, 2. દધિવાહનરાજાની એક રાણીનું નામ) સંસ્કૃત સુભાષિતમાં એક વાત કહેલી છે કે “યસ્થ નાસ્તિ કાતિ માતા તણાતા હરિત 'અર્થાત દુનિયામાં જેની માતા નથી તેની માતા હરડે છે. જેમ માતા બાળકનું લાલન-પાલન કરે છે. તેને બિમાર પડવા દેતી નથી. તેમ હરડે એવું ઔષધ છે કે જેનું નિત્ય ભક્ષણ કરવાથી માણસ કદાપિ બિમાર પડતો નથી. મમયારિટ્ટ - અમરિષ્ઠ () (તે નામે પ્રસિદ્ધ મઘવિશેષ) अभवसिद्धिय - अभवसिद्धिक (पु.) (અભવ્ય, સિદ્ધિ પામવાને અયોગ્ય) જે આત્માઓમાં સિદ્ધિ અર્થાતુ મોક્ષ પામવાની જરાય યોગ્યતા નથી તેવા જીવને અભવસિદ્ધિક કહેવામાં આવે છે. જેને આપણે અભવ્યના નામથી ઓળખીએ છીએ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “નારકો બે પ્રકારે હોય છે 1. ભવસિદ્ધિક અને 2. અભવસિદ્ધિક'. અવિવ a) - ગમવ્ય (ઈ.) (1. અભવ્ય જીવ, સિદ્ધિ પામવાને અયોગ્ય 2. અસુંદર) કર્મગ્રંથોમાં ભવ્યજીવનો નિગોદથી લઇને મોક્ષ પ્રાપ્તિ સુધીનો વિકાસક્રમ દર્શાવવામાં આવેલ છે. જયારે અભવ્ય જીવ માટે એક શૂન્ય આકાર બતાવીને કહી દીધું કે તે ક્યારેય પણ સંસારચક્રમાંથી બહાર નીકળી શકે તેમ નથી. તે કર્મક્ષય નથી કરી શકતો એવું નથી. કર્મક્ષય કરવાની સંપૂર્ણ ક્ષમતા હોવાં છતાં મોક્ષપ્રાપ્તિમાં તેના આત્માની અયોગ્યતા જ મુખ્ય કારણભૂત બને છે. અમર -- *માર્ચ (.) (જેની પત્ની નથી તે, સ્ત્રી વગરનો) ભગવાન નેમિનાથને કૃષ્ણ રાજાની રાણીઓ લગ્ન કરવા માટે સમજાવતી હતી. ત્યારે પદ્માવતી નામની એક રાણી કહે છે. તે નેમિકુમાર ! જે પુરુષ પત્ની વગરનો હોય છે તેની કોઇ શોભા નથી હોતી. જગતમાં તેની ઉપર કોઈ ભરોસો પણ કરતું નથી માટે તમારે લગ્ન કરવા જોઇએ. દુનિયામાં આવાં કેટલાય લોકો છે. જે શ્રમણમાર્ગે જતાં આત્માઓ સામે આવી મિથ્થા દલીલો કરીને ધોરાતિઘોર કર્મોનો બંધ કરે છે. અમાવ - સમાવ (પુ.). (1. અશુભ પરિણામ 2. ધ્વંસ, નાશ 3. અવિદ્યમાનતા, અસત્ત્વ 4. અસંભવ 5. નિષેધ) નૈયાયિકોનો મત સાત પદાર્થો પર આધાર રાખે છે. એ સાત પદાર્થમાં તેઓ અભાવને પદાર્થ તરીકે સ્વીકારે છે. વસ્તુ તેની જગ્યા પર ન હોય ત્યારે તેનો ન હોવાનો જે બોધ થાય છે, તે અભાવ નામના પદાર્થના કારણે થાય છે, તે વસ્તુના કારણે નહિ. જયારે જૈનધર્મ અભાવ નામક પદાર્થનો અસ્વીકાર કરે છે. વસ્તુની અવિદ્યમાનતાથી જ પદાર્થનો અભાવ જણાય છે. તેના માટે અભાવ નામના નવા પદાર્થને ઉભો કરવાની જરાય જરૂર નથી. માલિય - સમાવિત (કિ.) (1. અયોગ્ય, અનુચિત, 2. ત્રીજું આશ્ચય) પ્રવૃત્તિ બે પ્રકારે છે 1, ઉચિત 2. અનુચિત. જે આચાર શિષ્ટપુરુષોમાં પ્રશંસાને પામે અને ઉત્તરોત્તર પ્રગતિનો સાધક હોય તે Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉચિત પ્રવૃત્તિ છે. તેમજ જે વ્યવહાર લોકમાં નિંદ્ય હોય, ધર્મ અને કુળની હીલના કરનાર હોય તેને વિવેકી પુરુષે ત્યાગવો જોઇએ. તેવી અનુચિત પ્રવૃત્તિ જીવની માત્ર ને માત્ર અધોગતિનું કારણ બને છે. સમાવિયવી - મમતક્ષેત્ર() (સંવિગ્ન સાધુરહિત ક્ષેત્ર, પાર્થસ્થાદિ કુશીલીયા સાધુસહિત ક્ષેત્ર) સમ્રાટસંપ્રતિ એક શાસન પ્રભાવક રાજા હતાં. તેઓએ જિનશાસનની પ્રભાવના માટે પોતાના અધિકારમાં આવતાં સંવિગ્નસાધુ વગરના જે ક્ષેત્રો હતાં, ત્યાં બનાવટી સાધુઓ મોકલીને પ્રથમ લોકોમાં ધર્મની સમજ ફેલાવી. ત્યારબાદ સાચાં સાધુને મોકલીને ધર્મનું પાલન કરાવડાવ્યું. ધન્ય હોજો ! આવા શાસનસમર્પિત શ્રાવકને. ઉમાપુ - નમાવુ (જ.). (અન્યના સંયોગમાં પણ પોતાના સ્વરૂપને ન છોડે તે) પંચવસ્તુકાદિ ગ્રંથમાં કહેલું છે કે “જે બીજી વસ્તુનો યોગ પામીને પણ તેના ગુણમાં પરિણત ન થતાં પોતાનાં સ્વરૂપને પકડી રાખે તે અભાવુક છે. જેમ માટી પાણીના સંયોગમાં આવવાં છતાં પણ તે પાણીરૂપે પરિણત ન થતાં પોતાના સ્વરૂપને પકડી રાખે છે. તેવી રીતે શ્રમણ પણ સાંસારિક પુદ્ગલોના સંયોગે પોતાના આત્મિક ગુણોનો ત્યાગ ન થાય તેનું ધ્યાન રાખે માપન - માયક્ર (ઈ.) (1, ભાષાપર્યાણિરહિત 2. એકેંદ્રિય 3. સિદ્ધ 4, એક ગતિમાંથી બીજી ગતિમાં જતી વખતનો જીવ) જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નવાં ભવમાં જતો હોય છે. તે વખતે વચ્ચેનો જે અંતરાલકાળ હોય છે તે અભાષક અવસ્થાનો હોય છે. કેમકે તે અવસ્થામાં જીવ સાથે માત્ર તૈજસ અને કાર્મણ એમ બે જ શરીર હોય છે. અમાસા - અમાપા (શ્નો.) (1. અસત્ય વચન 2. સત્યમિશ્રિત એવું અસત્ય વચન) દશવૈકાલિકસૂત્રમાં લખ્યું છે કે “પંચમહાવ્રતના પ્રતિપાલક સાધુએ અસત્યવચન ક્યારેય પણ બોલવું જોઇએ નહિ. સંજોગવશાતુ બોલવાનું આવે તો સત્યમિશ્રિત એવું અસત્યવચન પણ ન ઉચ્ચારે. તેવા સમયે મૌનને ધારણ કરીને રહે.” *માહિર - કમણિજ(2.) (પ્રકાશ વિનાના ભૂમિ આદિ પદાર્થ). રાત્રિભોજનના ત્યાગીએ જ્યાં અંધારું પડતું હોય. આહારાદિ જોવાને અસમર્થ થવાય તેવા સ્થાનમાં જમવાનું ટાળવું જોઇએ. તેવા સ્થાને કે સમયે ભોજન કરવાથી દિવસ હોવાં છતાં પણ રાત્રિભોજનનું પાપ લાગે છે. જ્યારે સાધુને તો પ્રકાશ વિનાના સ્થાનમાં ગોચરી વહોરવાનો પણ નિષેધ કરવામાં આવેલો છે. મfમ -- fમ(ગવ્ય) (1. સન્મુખ, સામે 2. ચારે તરફ 3. બલાત્કાર, અભિયોગ 4. ઉલ્લંઘન 5. અત્યંત 6. લક્ષ્ય 7, પ્રતિકૂળ 8. સંભાવના 9. વિકલ્પ 10, નિરર્થક) સાધુની દસવિધ ચક્રવાલ સામાચારીમાં કહેવું છે કે પોતાનાથી નાના સાધુ હોય ત્યારે પોતાનું કામ કરાવવા માટે બલાત્કારનો પ્રયોગ ન કરે.' અર્થાતુ પોતાનાથી નાના સાધુ પાસે જબરજસ્તી કામ ન કરાવે. કિંતુ તેમની પાસે મીઠાશભર્યા વચને કહે કે શું તમે મારું આ કામ કરી આપશો? સાધુને બલાભિયોગનો નિષેધ કરવામાં આવેલો છે. अभिआवण्ण - अभ्यापन्न (स्त्री.) (સામે આવેલ). ચીરકાલીન સંયમના પાલન દ્વારા જે યતિએ આત્માને ભાવિત કર્યો છે. તેમની સામે સરસ-નિરસ આહાર, રૂપવતી કે કુરૂપવતી સ્ત્રી, ટાઢ કે તડકો, સરળ કે કઠીન પરિસ્થિતિ આવી ચઢે તો પણ કોઈ જ જાતનો ફરક પડતો નથી. તેતો પોતાની યૌગિક ક્રિયામાં જ મસ્ત રહેતા હોય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ મ(મ) - () (1. બ્રહ્મ જેનો દેવતા છે તેવું નક્ષત્ર, અભિજિત નામે નક્ષત્ર 2. ઉદાયનરાજાનો પુત્ર) વીતભય નગરના રાજા ઉદાયનનો અભિજિત નામે પુત્ર હતો. તેની અયોગ્યતાના કારણે પિતાએ તેને રાજ્ય ન આપતાં શ્રાવક હોવાં છતાં, વિરાધક થઇને અસુરકુમાર જાતિમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. મનિય - મયુર્થ (મત્ર) (1. વશ કરીને 2. આલિંગન કરીને) મfar - મિયા(g) (1, આજ્ઞા, હુકમ 2. બલાત્કારે કોઇ કાર્યમાં જોડવું તે 3, પરાભવ 4, વશીકરણ, કાર્મણપ્રયોગ 5. અભિમાન, ગર્વ 6. આગ્રહ, હઠ) અભિયોગ બે પ્રકારે કહેલ છે 1, દ્રવ્યાભિયોગ 2. ભાવાભિયોગ. ચૂર્ણાદિથી મિશ્રિત પિંડ તે દ્રવ્યાભિયોગ છે જ્યારે વિદ્યા, મંત્રાદિથી મંત્રિત પિંડ તે ભાવાભિયોગ છે. આવા બન્ને પ્રકારના પિંડ સાધુ માટે ત્યાજ્ય છે. મોrt - મfપયો(સ્ત્રી) (ભાવનાવિશેષ, આભિયોગિક દેવતામાં ઉત્પન્ન થવું પડે તેવી ભાવના) ભિયોગિક દેવો સંદેશો લાવવાં લઇ જવાં જેવાં વિવિધ પ્રષ્યકર્મ કરનારા હોય છે. ઋદ્ધિ-રસ-શાતા એમ ત્રણ ગારવમાં ગળાડૂબ જે જીવ અન્ય પાસે કાર્ય કરાવવાની ભાવના રાખે છે તે આવી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. મિચT - પ્રયોજન (g) (1. વિદ્યા મંત્રાદિ વડે અન્યને વશ કરવું 2. સાહસ, ઉદ્યમ) જે સાધુ વિદ્યામંત્રાદિનો પ્રયોગ જિનશાસનની પ્રભાવનાથે કરે છે. તે એકાંતે આરાધક થાય છે અને સદ્ગતિનો ગામી બને છે. જ્યારે રાગ-દ્વેષે પરાભવ પામેલ, પોતાનું વિદ્યાબળ બતાવવા માટે મંત્રાદિનો પ્રયોગ કરે છે. તે નિતાંત વિરાધક અને દુર્ગતિનો ભાગી બને છે. अभिकङ्घयाण - अभिकाङ्क्षत् (त्रि.) (ચાહતો, ઇચ્છા કરતો) अभिकङ्घा - अभिकाङ्क्षा (स्त्री.) (ઇચ્છા, અભિલાષા) કોઇક કવિએ સાચું જ કહ્યું છે કે “નહીં યહિ વહ રહ 'જીવનમાં કંઈક કરવાની ઇચ્છા હોય તો રસ્તાઓ આપોઆપ મળી જાય છે. પણ જેને કંઈ કરવું જ ન હોય તેને હજારો બહાના મળી રહે છે. અઢાર દેશના અધિપતિ કુમારપાળ રાજાને પૂજા કરવાની અનુકૂળતા હતી. જયારે માત્ર એક ઘરના માલિક આપણને પરમાત્માના દર્શન કરવાનો પણ સમય નથી. કલિકાળની આ કેવી વિષમતા ! ક્ષિત - મિત્ત (ઉ.) (1. ઉલ્લંઘી ગયેલ, અતિક્રાન્ત 2. સન્મુખ ગયેલ 3. આરબ્ધ). સંસારમાં ચાલીસી વટાવી ગયેલા વ્યક્તિને પીઢ ગણવામાં આવે છે. તે વ્યક્તિ કોઇપણ મુશ્કેલીઓનો ઉકેલ સરળતાથી લાવી શકે છે એવું કહેવાય છે. જૈન ધર્મમાં માત્ર વયથી પીઢ કે બાળનો ભેદ પાડવામાં નથી આવ્યો. જે સદસદૂ માર્ગનો જ્ઞાતા હોય અને વિવેકબુદ્ધિએ વર્તનારો હોય તેને ગીતાર્થ અર્થાત પીઢ કહેલા છે. બાકી એકલા ઊંમરલાયક થવાથી લાયક નથી બની જવાતું. अभिक्तकिरिया - अभिक्रान्तक्रिया (स्त्री.) (જયાં અન્યમતના સાધુઓ દ્વારા ન વપરાયું હોય તેવું સ્થાન) Page #49 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા છે કે જયાં અપ્રીતિ થાય તેવા સ્થાનનો સાધુઓ ત્યાગ કરવો. જે સ્થાન અન્યમતિનું હોય તેવા સ્થાનના ઉપભોગને સાધુએ ટાળવો જોઇએ. તે અન્યમતિના સ્થાનનો વપરાશ કરવાથી ફ્લેશ, કલહ, હિંસાદિ આપત્તિઓ આવે છે. આથી જે સ્થાનમાં સાધુએ ઉતરવાનું હોય તે સ્થાન અન્યમતિઓ દ્વારા વપરાયું છે કે નહિ તેનો ખ્યાલ રાખવો ઘટે. अभिक्कतकूरकम्म - अभिक्रान्तक्रूरकर्मन् (त्रि.) (હિંસાદિ ક્રિયામાં પ્રવૃત્ત) સ્નાન કરવાની ઇચ્છાવાળો કાદવમાં પડે તો તેને આપણે મૂર્ખ ગણીએ છીએ. તેમ હિંસાદિમાં પ્રવૃત્ત થયેલ જે પુરુષ બીજાને દુખ આપીને સુખની વાંછા કરે છે તેને જ્ઞાનીપુરુષ મહામૂર્ખ ગણે છે. अभिक्कंतवय - अभिक्रान्तवयस् (न.) યુવાવસ્થાને ઓળંગી ગયેલ, વૃદ્ધાવસ્થા) આદ્યશંકરાચાર્યે ગોવિંદાષ્ટકમાં વૃદ્ધાવસ્થાનું વર્ણન કરતા કહ્યું છે કે “હે આત્મનું! જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે માથાના બધા જ વાળ ધોળા થઇ જશે, મુખના બધાં જ દાંત પડી જશે, હાથમાં લાકડી અને કમરથી સાવ વળી જઇશ, તું વૃદ્ધ થઇશ પણ તારી આશાઓ ક્યારેય વૃદ્ધ નહિ થાય. માટે અત્યારે જ તું ગોવિંદને ભજવા લાગી જા.” fમક્ષM - મfમમા (1) (સન્મુખ જવું, સામે આવવું). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્વકૃતસ્તવનમાં કહ્યું છે કે “જે જન જેને અભિલશે તે તો તેહથી ભાંજે રે' અર્થાત જેની લાલસા રાખી માણસ દિવસ-રાત ઝંખના કરતો રહે છે. તે વસ્તુ ક્યારેય પ્રાપ્ત થતી નથી. જયારે નિર્પેક્ષભાવે પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે ઋદ્ધિ-સમૃદ્ધિ તેને સામે આવીને વરમાળા પહેરાવે છે. ગમવvi - મfમા ( મચ.) (સતત, નિરંતર, વારંવાર). શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે “ચારિત્રના અનુષ્ઠાનોનું પાલન કરતા અલના પમાય તો શ્રમણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી, કિંતુ વારંવાર ફરી ફરીને તે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવું જોઇએ.’ ખૂબ ઊંચે ચઢતો કરોળીયો પણ વારંવાર પછડાટ ખાવા છતાં પોતાના પ્રયત્નોને ત્યાગતો નથી. अभिक्खणिसेवण - अभिक्ष्णनिषेवन (न.) (વારંવાર સેવન) એક ચિંતકે બહું જ સરસ વાત કરી છે કે જ્યારે સિગરેટ સળગે છે, ત્યારે તેના એક છેડે આગ હોય છે અને બીજા છેડે મૂર્ખ હોય છે. કેમકે સિગરેટના પેકેટ પર લખ્યું હોય છે કે તમ્બાકુ સ્વાથ્ય માટે હાનિકારક છે. છતાં પણ તેની અવગણના કરીને વારંવાર તેનું સેવન એક મૂર્ખ જ કરી શકે છે સમજદાર નહિ. अभिक्खमाइण - अभिक्ष्णमायिन् (त्रि.) (બહુ માયાવી, અત્યંત કપટી), માયાળુ અને માયાવી એકસમાન શબ્દો હોવાં છતાં બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. માયાળુ વ્યક્તિ માત્ર પરોપકારીતામાં માને છે અને લોકોના દિલમાં સ્થાન મેળવે છે. જયારે અત્યંત માયાવીને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. તે સ્વજનોમાં પણ અવિશ્વસનીય હોય છે તો પછી જગતમાં તો વિશ્વસનીય ક્યાંથી હોય? अभिक्खसेवा - अभिक्ष्णसेवा (स्त्री.) (પ્રમાણાધિક સેવા, અત્યંત સેવા કરવી તે) બાહુબલી ચક્રવર્તી ન હોવાં છતાં પણ તેમને ભારત કરતાં અધિક બળ મળ્યું. તેની પાછળ કારણભૂત છે પૂર્વભવમાં કરેલ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોની અત્યંત સેવા. તેઓ સમુદાયના પાંચસો પાંચસો સાધુઓની ગોચરી અત્યંત ઉત્સાહપૂર્વક લાવતાં અને હોંશે હોંશે તેમને વપરાવતા. તેમના આ ઉત્તમ આચરણ અને પરિણામના કારણે ચક્રવર્તી કરતાં પણ વિશેષ બળ પ્રાપ્ત થયું. अभिक्खालाभिय - अभिक्षालाभिक (पुं.) (ભિક્ષા સંબંધી અભિગ્રહવિશેષ ધારણ કરનાર સાધુ) अभिक्खासेवणा - अभिक्षणासेवना (स्त्री.) (વારંવાર આસેવના) માનંત - માર્જત (1 કિ.). (1. સન્મુખ ગર્જના કરતો 2. વાદળે કરેલ ગર્જના) વાદળે કરેલ ગર્જના માત્રથી મોર હર્ષાન્વિત થઇને નાચવા લાગે છે. તેમ ભિક્ષા માટે સાધુનું ઘરમાં આગમન થતાં પુણ્યાભિલાષી શ્રાવક અત્યંત ભાવવિભોર બનીને રોમાંચિત થઇ ઉઠે છે. મામ - મfમામ (ઈ.) (1. સન્મુખ જવું, સામે જવું 2. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હેતુ 3. શ્રાવકના પાંચ અભિગમ 4, પ્રાપ્તિ, સ્વીકાર 5. જ્ઞાન, બોધ 6. આદર, સત્કાર) તત્ત્વાથધિગમસૂત્રમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે લખ્યું છે કે “જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બે રીતે થાય છે 1. નિસર્ગથી સ્વાભાવિક રીતે પૂર્વભવમાં કરેલ સત્કર્મોના કારણે આ ભવમાં સહજ રીતે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. 2. અધિગમથી અર્થાતુ ગુરુભગવંતના ઉપદેશથી જેવી રીતે ભગવાન મહાવીરને નયસારના ભવમાં ઉપદેશથી સમકિતની પ્રાપ્તિ થઈ હતી.” મામા - મગમન () (1 સન્મુખ જવું 2. બાહ્યનો ત્યાગ અત્યંતરમાં પ્રવેશ) શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે અત્યંત૨ ગુણોની પ્રાપ્તિ જોઇતી હોય તો બાહ્યપરિવારનો ત્યાગ આવશ્યક છે.' જીવ જ્યારે પોતાના બાહ્ય સુખસાધનોનો ત્યાગ કરે છે ત્યારે તેના માટે અત્યંતર જગતનાં દરવાજા ખૂલી જાય છે. આથી જ આપણા અણગાર જ્યારે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા નીકળે છે ત્યારે સમગ્ર સૃદ્ધિનો ત્યાગ કરે છે. अभिगमणजोग्ग - अभिगमनयोग्य (त्रि.) (સન્મુખ જવાને યોગ્ય) अभिगमरुड़ - अभिगमरुचि (पुं.) (1. સમ્યત્વનો એક ભેદ 2. અભિગમરુચિ સમ્યક્ત છે જેને તે) દશ પ્રકારના સભ્યqમાંનો એક ભેદ છે અભિગમચિનો. જે જીવને ગુરુભગવંતનો ઉપદેશ સાંભળીને કેવલીપ્રરૂપિત તત્ત્વ જાણવાની ઇચ્છા થાય છે, રૂચિ થાય છે તેને અભિગમરૂચિ કહેવામાં આવે છે. fમામ+ડ્ડ- મામશ્રાદ્ધ (ઈ.) (જેણે અણુવ્રત સ્વીકાર્યા હોય તેવો શ્રાવક) अभिगमसम्मत्त - अभिगमसम्यक्त्व (न.) (નવતત્ત્વના બોધપૂર્વકનું સમ્યક્ત) સ્થાનાંગસૂત્ર બીજા સ્થાનના પ્રથમ ઉદેશામાં અભિગમસમ્યક્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, ‘તે બે પ્રકારનું હોય છે 1. પ્રતિપાતિ આવીને ચાલ્યું જનાર અને 2, અપ્રતિપાતિ સદૈવ સ્થિર રહેનાર.' માય - મિત્ત (2) (1. સામે આવેલ 2. પ્રવિષ્ટ 3. જાણેલું, સમજેલું) Page #51 -------------------------------------------------------------------------- ________________ જીવદયા પાળવા માટે તેની સમજણ હોવી અતિઆવશ્યક છે. જેને તેનો બોધ હશે તે અહિંસાનું પાલન સરળતાથી કરી શકે છે. પણ જેની પાસે તેનું જ્ઞાન જ નથી. કંઇ જાણેલું કે સમજેલું જ નથી. તે છકાયની રક્ષા કેવી રીતે કરી શકશે? એવું દશવૈકાલિકસૂત્રમાં કહેવામાં આવ્યું છે. મf - મગૃઇ(મત્ર.) (1. અંગીકાર કરીને, સ્વીકારીને) રાજિમતી રહનેમીને કુમાર્ગેથી વાળતા કહે છે કે “જેમ અગંધનકુળનો નાગ અગ્નિમાં બળી મરવાનું પસંદ કરે છે. કિંતુ એકવાર વમેલું ઝેર પાછું પીવા માટે તૈયાર થતો નથી. તેમ સંસારના ભોગસુખોને ત્યાગીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીને પુનઃ તે જ તુચ્છ ભોગોની વાંછા કરવી તમારા જેવા પુરુષને શોભતું નથી.” अभिगिज्झंत - अभिगृध्यत (त्रि.) (લોભને વશ થયેલ, લાલચી) લોહી પીવાની લાલચને વશ થયેલ મકોડો પોતાના પ્રાણ ગુમાવે છે પણ ચામડી પરથી હટવાનું નામ નથી લેતો. તેમ કેટલાક એવા લાલચી લોકો હોય છે કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે કહેવતાનુસાર શરીર, વ્યવહાર, ધર્મ, નીતિ બધું જ નેવે મૂકીને માત્રને માત્ર હાય પૈસો લાવ પૈસો કરતાં હોય છે. મમ્મણશેઠ એક માત્રલોભના કારણે જ તો સાતમી નરકે પહોંચી ગયો હતો ને! fમદ - મઝદ(ઈ.) (1, પ્રતિજ્ઞા, નિયમ 2. જૈન સાધુનો એક આચારવિશેષ 3. પ્રત્યાખ્યાનનો એક ભેદ 4. કદાગ્રહ 5. એક પ્રકારનો શારીરિક વિનય) અભિગ્રહને ધારવું તે સાધુઓનો એક આચાર કહેવામાં આવેલ છે. સંયમ અને આત્માની શુદ્ધિને માટે જૈનશ્રમણો કોઇને કોઇ અભિગ્રહને ધારણ કરતાં હોય છે. આ અભિગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે હોય છે. अभिग्गहियसिज्जासणिय- अभिगहीतशय्यासनिक (पं. त्रि.) (જેણે શય્યા અને આસન ગ્રહણ કર્યા છે તે) કલ્પસૂત્રમાં કહેલું છે કે “વર્ષાકાળમાં સાધુએ પાટપાટલાદિ આસન અવશ્ય ગ્રહણ કરવા. ચાતુર્માસમાં શ્રાવક પાસે તેની યાચના કરી તેનો ઉપયોગ કરવો. અન્યથા નીચે શીતલભૂમિ પર સૂવાથી કંથવાદિ જીવોની વિરાધના થવાનો દોષ લાગે છે.' પ્રિક્રિયા - મહીતા(જં.) (અભિગ્રહવાળી એષણા) અભિગ્રહધારી સાધુ ભિક્ષા લેવાના સમયે અમુક દ્રવ્યોના ત્યાગ પૂર્વક શેષ જે આહારની એષણા કરે તે અભિગૃહીતા કહેવાય છે. જેમકે આજે સાત દ્રવ્યમાંથી પ્રથમ બે ન લેવા અથવા આ દિવસે આટલું ન લેવું અને અમુક પ્રહણ કરવું તે. अभिघट्टिज्जमाण - अभिघट्यमान (त्रि.) (વેગપૂર્વક જનાર) દશવૈકાલિકસૂત્રના પાંચમાં અધ્યયનમાં ભિક્ષા લેવા કેવી રીતે જવું તેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. ગોચરી લેવા નીકળેલ સાધુ અતિમંદ ન ચાલે તેમ અતિવેગથી પણ ન ચાલે. કેમકે અત્યંત ઝડપથી જનાર સાધુ જીવોની વિરાધના કરનાર બને છે. આથી અમંદ અને અવેગવાળી ગતિથી ગમન કરે. अभिधाय - अभिघात (पुं.) (લાકડી વગેરેથી પ્રહાર કરવો, ગોફણ વગેરેથી ગોળા ફેંકવા, હિંસા કરવી, હણવું) નિશીથની ચૂર્ણિમાં કહેલું છે કે “ગોફણ, ધનુષ્ય, પત્થરાદિથી પ્રહાર કરાય તેને અભિઘાત કહેવાય છે.” Page #52 -------------------------------------------------------------------------- ________________ મચંદ્ર - મત્ત (ઈ.) (1. યદુવંશીય અંધકવૃષ્ણીનો પુત્ર 2. તે નામે એક કુલકર 3. દિવસના છઠ્ઠા મુહૂર્તનું નામ) fમનg - મનન્ય (ઈ.) (શબ્દાર્થનું એકીકરણ) બૌદ્ધ વગેરે મતમાં અભિજલ્પનો અર્થ કરતાં કહ્યું છે કે, “અર્થ સાથે શબ્દનું એકીભૂતરૂપ થાય છે ત્યારે તે સ્વીકૃત અર્થાકારવાળા શબ્દને અભિજલ્પ કહેવામાં આવે છે.” કિનારૃ - કનાતિ (a.) (કુલીનતા, ખાનદાની) લોકમાં જેની પાસે પૈસો હોય તેને કુલીન માનવામાં આવે છે. પરંતુ લોકોત્તર જગતમાં એવું નથી. ધનવાન કેનિધન, રૂપવાન કે કરૂપ, ઊંચા કુળમાં જન્મેલ કે નીચકુળમાં જન્મેલનો ભેદ કર્યા વિના જેઓ વિવેકબુદ્ધિએ શિષ્ટાચરણ કરે છે તે જ કુલીન છે. કુલીનતા કોઈ વ્યક્તિ, જાતિ કે કુટુંબથી બંધાયેલ હોતી નથી. अभिजाणमाण - अभिजानत् (त्रि.) (1. આસેવના પરિજ્ઞા વડે આસેવન કરનાર 2. જાણવું.) ગમનાઈ - Mમિનાત (ર.). (1. કુલીન, ખાનદાનકુળમાં જન્મેલ 2. પક્ષના અગિયારમાં દિવસનું નામ) ધર્મસંગ્રહગ્રંથમાં કુલીનના ગુણો વર્ણવતાં લખ્યું છે કે “કુળવાન પુરુષોમાં આ પ્રકારના ગુણો હોય છે. તેમનું દાન ગુણ હોય છે. ઘરે આવેલ અતિથિનો આદર સત્કાર કરનારા હોય છે. અન્યનું પ્રિય કરીને મૌન રહેનારા, સભામાં પણ પરોપકાર માટે કથા કરનારા, લક્ષ્મીના અભિમાનરહિત, અન્યનો પરાભવ કરનાર કથાથી દૂર રહેનારા અને શાસંશ્રવણમાં સદૈવ અસંતોષ પામનારા હોય છે.' મનાયત્ત - મનાતત્વ () (સત્યવચનના 35 ગુણોમાંનો એક ગુણ) (તત્ત્વમાં જેને શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે તે) જેમ માતા એ પિતા સાથે સંબંધ બાંધવામાં માધ્યમ છે. તેમ સદ્દગુરુએ પરમપિતા પરમાત્મા સાથે તાદાસ્યસંબંધ જોડવામાં પ્રધાન કારણ છે. સદગુરુના સંસર્ગથી તત્ત્વનો બોધ થાય છે. તત્ત્વોમાં રૂચિ જાગે છે અને તત્ત્વચિથી તેના પ્રરૂપક જિનેશ્વરભગવંત અત્યંત વહાલા લાગે છે. તેમના પ્રત્યેની શ્રદ્ધા અત્યંત દઢ થાય છે. મમMનિ - સમયો (મત્ર) (વિદ્યાદિના સામર્થ્યથી પ્રવેશ કરવા માટે) મનિય - મયુર્જ(અવ્ય.) (1. વશકરીને 2. આલિંગન કરીને 3. સ્મરણ કરાવીને 4. કોઇ કાર્યમાં લગાવીને) કહેવત છે કે ખાલી મન શેતાનનું ઘર હોય છે. વાયુ જેવું અતિચપળ મન નવરું પડતાં જ ફાલતુનાં વિચારોમાં લાગી જતું હોય છે. જે એકાંતે કર્મબંધનું કારણ બને છે. આથી મનને સતત કોઇને કોઇ સદ્કાર્ય કે તત્ત્વવિચારણાં લગાવીને રાખવું જોઇએ. fમયોસુમ (વ્ય.) (વિદ્યાદિના સામર્થ્યથી પ્રવેશ કરવા માટે) Page #53 -------------------------------------------------------------------------- ________________ મન - મયુt (.) (1. પંડિત, પ્રાજ્ઞ 2. જેણે વ્રતોમાં દૂષણ ન લગાડ્યું હોય તે 3. દુશ્મનોથી ઘેરાયેલ 4. અપરાધી, દોષી) વ્યુત્પત્તિ કોષમાં પંડિત શબ્દની એક વ્યુત્પત્તિ કરી છે બળવાખોર. જેણે દુષ્ટકર્મો સામે બળવો પોકાર્યો છે. તેના સામ્રાજયને નાશ કરવા માટે વ્રતોરૂપી હથિયારને ધારણ કર્યા છે. મલિનતા લગાડ્યા વિના વ્રતોનું નિરતિચાર પાલન કરે છે તે જ સાચા અર્થમાં પંડિત છે. મિ - મિથ્યા (.) (લોભ, લોલુપતા, આસક્તિ) મમય - મિત (રિ). (સ્તુતિ કરાયેલ, પ્રશંસા કરાયેલ, શ્લાઘા પામેલ) જે પુત્ર પોતાનાં સદ્દગુણો અને આચરણ દ્વારા લોકમાં પ્રશંસા પામેલ છે તે જ ખરા અર્થમાં કુળદિપક છે. જેણે પિતા દ્વારા કમાયેલ કીર્તિને પોતાનાં દુર્ગુણો વડે ધોઈ નંખી છે તેવા કુપુત્રો કુળનો નાશ કરનારા કુલાંગાર હોય છે. આવા કુલાંગાર સંતિત કરતાં તો નિઃસંતાન રહેવું વધુ શ્રેયસ્કર છે. માર - મદ્યુત (f) (1. અધ્યવસાયરૂપે વ્યાપ્ત 2. ગર્ભાધાનાદિદુખથી પીડિત) अभिणंदण - अभिनंदन (पुं.) (1. આ અવસર્પિણી કાળના ચોથા તીર્થકર 2. અભિનંદન 3, લોકોત્તર શ્રાવણમાસ) ચતુર્થ તીર્થપતિ અભિનંદન સ્વામી જ્યારથી માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી તેમને ચારેય બાજુથી અભિનંદન, વધાઇઓ મળવા લાગી. અચાનક આ રીતના અચિંતનીય પ્રસંગોથી માતા-પિતાએ વિચાર્યું કે નક્કી આ પ્રભાવ ગર્ભમાં કોઈ ઉત્તમ જીવ આવ્યો છે તેનો જ છે. માટે જ્યારે આ બાળક જન્મ લેશે ત્યારે અમે તેનું નામ અભિનંદન રાખીશું. આમ આ અવસર્પિણીના ચોથા તીર્થકરનું નામ અભિનંદન પડ્યું. अभिणंदंत - अभिनन्दयत् (त्रि.) (1. સમૃદ્ધિ આદિના કીર્તનરૂપ અભિનંદન આપતો 2. પ્રીતિ કરતો) પૂર્વેના કાળમાં રાજા-મહારાજાઓને દાસીઓ, દ્વારપાલો કે ભાટચારણાદિ શુભ પ્રસંગના વધામણા આપે, તો તેને ખુશ થઈને દાનમાં સોનું, રૂપું, ગામગરાસાદિ આપી દેતા હતાં. આમ તેઓ પોતાને અભિનંદન આપતા વ્યક્તિનું સન્માન કરતાં હતાં, આજના કાળમાં આવા ઉદારવાદી રાજાઓ ક્યાં મળવાના? મિi TUT - ગમનસા() (સમૃદ્ધિ આદિના કીર્તનરૂપ અભિનંદન આપતો) अभिणंदिज्जमाण - अभिनन्द्यमान (त्रि.) (લોકો વડે અભિનંદન અપાતો, પ્રશંસાતો) ઘરમાં જ્યારે કોઈ લગ્ન નક્કી થાય છે. ત્યારે સંબંધીઓ હરખ તેડું લઇને તેમના ઘરે જાય છે અને અભિનંદન આપે છે. મોઢું મીઠું કરાવે છે. કોઇ સંઘમાં કે ઘરમાં જિનાલય પ્રતિષ્ઠાના સમાચાર જાણવાં છતાં આપણે તે સંઘમાં કે ઘરમાં હરખ તેડું લઇને કોઇ દિવસ ગયા છીએ ખરા? કોઇ દિવસ તેમના શુભકાર્યની પ્રશંસા કરીને તેમને વધામણાં આપ્યા છે ખરા? જો અત્યારસુધી નથી કર્યું તો હવેથી શરૂઆત કરી દો. अभिणंदिय- अभिनन्दित (पुं.) (લોકોત્તર શ્રાવણમાસ) - 10 - Page #54 -------------------------------------------------------------------------- ________________ મv - મન (કું.) (1. અભિનય, નાટકનું એક અંગ 2. ઓગણીસમાં તીર્થકર મલ્લિનાથના એક ગણધરનું નામ) નાટકની અંદર મુખ, હાથ, પગાદિની ચેષ્ટાઓ દ્વારા હૃદયગત ભાવોને પ્રકાશિત કરવા તેને અભિનય કહેવામાં આવે છે. સાચો અભિનેતા તે છે જે પોતાના અભિનય દ્વારા લોકને પોતાના તરફ આકર્ષિત કરી શકે. અષાઢાભૂતિ ભરત રાજાના નાટકમાં અભિનય કરતાં કરતાં કેવલજ્ઞાનને પામ્યા હતા. મra - મનવ (2) (1, નૂતન, નવું 2. વિશિષ્ટવર્ષાદિગુણથી યુક્ત) વ્યક્તિ કપડા જૂના થઇ ગયા નવા લે છે. ઘર જૂનું થઇ ગયું નવું લે છે. સામાન જૂનો થઇ ગયો નવો લઈ લે છે. આમ જૂની વસ્તુથી ઉબકી જઇને કાંઇક નવું લાવીને પોતાના આનંદને જાળવી રાખતો હોય છે. હાય રે ! અનાદિકાળથી એકના એક સંસારમાં ભટકવા છતાં, આ ફેરાઓથી થાકીને નવા પંચમગતિ મોક્ષને મેળવવાના પ્રયોત્નો કેમ કરતો નથી? friquષ્ણ - નવઘઈ (ઈ.) (નૂતન દીક્ષિત સાધુ) ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસગણિએ કહ્યું છે કે પુરુષપ્રધાન જિનશાસનમાં એક દિવસના નૂતન દીક્ષિત સાધુને પણ સો વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજી વંદન કરે છે.' મક્ષિત - નિત્તિ (f) (ભણેલ શાસ્ત્રાર્થના ચિંતનથી જેનો ચારિત્રપરિણામ વૃદ્ધિગત થયો છે તે) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કથનાનુસાર પોતે ભણેલા આચારાંગાદિ શાસ્ત્રોના અર્થોના ચિંતન-મનનથી જેમનો ચારિત્રરૂપ પરિણામ વૃદ્ધિ પામ્યો છે તેવા શ્રમણ અભિનિષ્ક્રાન્ત છે. f - fમનિઈ ( ગવ્ય) (રોકીને, અટકાવીને) પ્રાણાયામમાં શ્વાસોશ્વાસ રોકવાની એક પ્રક્રિયા આવે છે. શ્વાસનું સંધન ચિત્તની એકાગ્રતા અને તેના પર કાબૂ મેળવવા માટે થાય છે. જો એક બાહ્ય શ્વાસોશ્વાસ રોકીને જીવ મન પર કાબૂ મેળવી શકતો હોય, તો તુચ્છ અને સંસારવર્ધક ભોગોનો ત્યાગ કરીને આત્મિક આનંદ અને મોક્ષમાં સ્થાન અપાવનાર સદનુષ્ઠાનોનું આચરણ કેમ ન કરી શકાય? મffiારિયા - નિવાાિ (.) (1. એકઠા થઇને ચાલવું, સમુદાયરૂપે ચાલવું 2. ભિક્ષા માટે ગતિવિશેષ) વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે લોકોપકાર કાજે પણ સાધુએ એકલા ન વિચરવું. કેમકે તેમ કરતાં લોકહિત તો દૂર રહો સ્વઅહિત થઇ જાય છે. આથી સાધુએ સમુદાયમાં વિચરવું એટલું જ નહિ વિહારમાં પણ એકલા ન ચાલતા સંઘાટકની સાથે વિહરવું જોઇએ. મળિયા - મરિના (.) (અલગ અલગ રહેલી પ્રજા) अभिणिबोह - अभिनिबोध (पुं.) (મતિજ્ઞાન, પાંચ જ્ઞાનમાંનું પ્રથમ જ્ઞાન) વ્યક્તિને અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાપૂર્વક વસ્તુનું જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન જૈનધર્મમાં માનવામાં આવેલ પાંચ જ્ઞાનમાંનું પ્રથમ જ્ઞાન છે. મતિજ્ઞાનવરણીયના ક્ષયોપશમથી તે અનેક પ્રકારનું હોય છે. - 11 - Page #55 -------------------------------------------------------------------------- ________________ - મરિવર્તન () (પાછા ફરવું, નિવર્તવું) अभिणिवेस - अभिनिवेश (पुं.) (1. હઠ, આગ્રહ, ખોટી માન્યતા 2. ક્લેશનો એક ભેદ) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “મૃત્યુના કારણે શરીરના વિયોગને ન વાંછતાં, જીજીવિષાની તીવ્ર ઘેલછાથી તત્ત્વાન્તના જાણ પંડિતને પણ અભિનિવેશ ઉપજી શકે છે.” મfમાિવેદ - નિવેધ (ઉ.) (1. માપવું 2. ઉલટું માપવું) ગણિતમાં એક ખોટી ગણતરી આખા દાખલાને ખોટો પાડી દે છે. બિલ્ડીંગ બનાવતી વખતે લીધેલું એક ઉલટું માપ આખા બિલ્ડીંગના આકારને બદલી નાંખે છે તો પછી જીવનમાં કુમાર્ગે ચઢીને અસંખ્ય ભૂલો કરનારા આપણાં જીવનનું પરિણામ શું આવશે એ વિચારજો ! માત્રા - મિનિવI (રૂ.) ( ભિપરિધિ છે જેની તે) નિફ્રેતા (.) (અલગ અલગ દ્વારવાળી વસતિ) કથાગ્રંથોમાં પ્રાચીનકાળની નગરીના વર્ણનો આવે છે. તે સમયે એવા ગામ,નગર અને શહેરો રાજા બનાવતા હતાં કે જેના આવવા જવાના સેંકડો દરવાજા હોય. આવા નગરો શતદ્વારા કે સહસ્રદ્ધારાના નામે લોકમાં પ્રસિદ્ધિ પામતા હતાં. fમાવ૬- મિનિવૃત્ત () (સાંગોપાંગ નિપજાવેલું, નાયુ પેશી આદિમાંથી અંગોપાંગરૂપે પરિણત) આચારાંગસૂત્રમાં કહેલું છે કે “આ શરીર લોહી, માંસ, સ્નાયુ, ધમણી, રોમ આદિમાંથી નિષ્પત્તિ પામેલ છે. આવી જુગુપ્સનીય વસ્તુમાંથી પરિણત શરીર પ્રત્યે રાગ કેવો અને દ્વેષ કેવો?’ अभिणिवद्वित्ता - अभिनिवर्त्य (अव्य.) (1. ખેંચીને 2. કરીને) fમાિબુદ - નિર્જત (a.) (ક્રોધાદિ કષાયને ટાળી શાંત થયેલ) ચાર કષાયોની ચંડાળ ચોકડીને ચારિત્રારાધના દ્વારા ટાળીને જેમનો આત્માં શાંત થયેલો છે. તેવા યોગી મહાત્મા માનસરોવરમાં મહાલતા રાજહંસની માફક આત્મિકરમણતાને માણતાં હોય છે. અર્થાત્ પરમાનંદની અનુભૂતિ કરતાં હોય છે. अभिणिसज्जा - अभिनिषद्या (स्त्री.) (1. જૈન સાધુને રહેવાનું સ્થાન 2. સ્વાધ્યાયભૂમિ) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે “સાધુ ગુરુની આજ્ઞા લઇને યાચેલી ભૂમિમાં દિવસભર સ્વાધ્યાય કરે અને રાત્રે રહીને સવારે પુનઃ સ્વસ્થાને આવે. તેવી સ્વાધ્યાયભૂમિને અભિનિષદ્યા કહેવાય છે.” માજિક - મિનિટ(ઉ.) (જેનો અવયવ બહાર નીકળેલ છે તે) अभिणिसिद्ध - अभिनिसृष्ट (त्रि.) (બહાર નીકળેલ) - 12 - Page #56 -------------------------------------------------------------------------- ________________ કૂવામાં રહેલ દેડકા માટે કૂવો જ તેની આખી દુનિયા છે. તેવા કૂપમંડૂકને જગત કેટલું વિશાળ છે તેની ખબર કેવી રીતે પડે? એ તો જે બહાર નીકળેલ હોય કે બહાર રહેલ હોય તેને જ સાચો ખ્યાલ આવે. તેમ અશાશ્વત અને તુચ્છ સંસારને જ સુખમય માનવાવાળા ભવાભિનંદી જીવોને અનાદિઅનંત એવા સિદ્ધના સુખોનો અનુભવ કેવી રીતે થાય? अभिणिसेहिया - अभिनषेधिकी (स्त्री.) (સ્વાધ્યાયભૂમિ) દિવસ દરમ્યાનયાચિત એકાંત સ્થાને સ્વાધ્યાય કરીને સૂર્યાસ્ત પહેલા પુનઃ પોતાની વસતિમાં પાછા આવી જાય તેવી વાધ્યાયભૂમિને અભિનૈધિક કહેવાય છે. અભિનૈધિક વસતિમાં સાધુને સ્વાધ્યાય સિવાયના અન્ય વ્યાપારનો નિષેધ કરવામાં આવ્યો છે. अभिणिस्सड - अभिनिस्सृत (त्रि.) (બહાર નીકળેલ) अभिणूमकड - अभिनूमकृत (त्रि.) (માયા અથવા કર્મથી અભિમુખ કરેલ, સન્મુખ કરેલ) જે જીવ તીવ્ર માયાએ કરીને અથવા મોહવશ દુષ્ટાચરણ કરે છે. તેના વડે અશુભકર્મનો બંધ કરે છે. તે કર્મોના તીવોદયે જીવ દુઃખોથી છેદાય છે અર્થાત વ્યાધિમરણાદિ વિપ્નો વડે દુઃખોને પ્રાપ્ત કરે છે. મિv - મમ7 (ઉ.) (નહીં ભેદાયેલ). જિનેશ્વર ભગવંતનાં વચનો સાંભળવાં છતાં પણ જેનું હૃદયસ્થળ દયાદિ ધર્મથી નથી ભેદાયું તેવો નિષ્ફરપરિણામવાળો આત્મા ફળદ્રુપતારહિત ઊખરભૂમિ જેવો છે. જેને પુષ્પરાવર્ત મેઘ પણ ભીંજવી શકતો નથી. अभिण्णगंठि-अभिन्नग्रंथि (त्रि.) (મિથ્યાત્વી, જેણે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નથી તે) જેણે કાયમ ગોળની જ રાબ પીધી હોય, તેને મીઠાઇના સ્વાદની ખબર શું પડે. તેમ જેણે હજી સુધી એકવાર પણ મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ નથી કર્યો, તેવા અભિન્નગ્રંથીને સમ્યક્તપ્રાપ્તિથી થતાં પરમાનંદનો અનુભવ કેવો છે એ ખબર કેવી રીતે પડે. # મgujપુકો (ટે) (ખાલી પડીકી) કોઇ વ્યક્તિને ઠગવા માટે કે લોકની મશ્કરી કરવા માટે રસ્તા પર મુકવામાં આવેલ ખાલી પડીકીને અભિન્નપુડ કહેલમાં આવે છે. મfમvorit (નારિ ) - મિત્તા (મત્ર.) (જાણીને, બોધ પામીને) કંપનીમાં કામ કરતા વ્યક્તિને ખબર પડે કે કંપની. ઠગ અને અવિશ્વસનીય છે. તો હોંશિયાર વ્યક્તિ ત્યાં એક મિનિટ પણ ઊભો રહે ખરો? નહિ ને. તેમ સંસારમાં સુખ પછી આવનારા દુખનો અનુભવ કર્યા બાદ ખબર પડી જાય કે સુખો કાયમ રહેનાર નથી. સંસારના સુખો દુખગર્ભિત છે. આવું જાણીને વિદ્વાન પુરુષ એક ક્ષણ પણ સંસારમાં રહી શકે ખરો? अभिण्णायदंसण - अभिज्ञातदर्शन (त्रि.) (સમ્યત્ત્વની ભાવનાથી ભાવિત) अभिण्णायार - अभिन्नाचार (पु.) (અખંડિતાચાર) - 13 - Page #57 -------------------------------------------------------------------------- ________________ જે આત્મામાં સાચું જ્ઞાન, દઢ શ્રદ્ધા અને અખંડિતાચારવાળું ચારિત્ર એમ ત્રિવેણી સંગમ થાય છે તે જ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકે છે. આથી જ ઊમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રના આદ્ય સૂત્રમાં કહ્યું છે કે “afજ્ઞાનવારિત્રાળ મોક્ષમr:' મહત્ત - ગમત (રિ.) (અગ્નિથી તપાવેલ) શુદ્ધ સુવર્ણની પરીક્ષામાં એક પરીક્ષા આવે છે તાપની. ઝવેરીને અગ્નિમાં તપાવેલું સોનું કેટલું શુદ્ધ અને કેટલું અશુદ્ધ છે તેનો ખ્યાલ આવે છે. કહેવાય છે કે સોનાને જેટલો તાપ આપો તેટલું વધારે શુદ્ધ બને છે. તેમ જીવનમાં આવતા દુખો, કઠીનાઈઓ તકલીફો વ્યક્તિને દુર્બળ કે દુખી નહીં કિંતુ વધારે મજબૂત અને શુદ્ધ બનાવે છે. अभितप्पमाण - अभितप्यमान (त्रि.) (કદર્થના પામતો, પરિતાપ પામતો) બીજાની પીડાઓમાં આનંદ પામનાર, મહારંભ સમારંભને કરનાર, દુરાચારશ્રેષ્ઠ કૂરકર્મી આત્મા નિર્દય અને કૂર એવા કર્મરાજા દ્વારા પ્રતિપળ કદર્થના પામતો ભવભવાંતરમાં રખડતો રહે છે. મમતવિ - અમિતાપ (વ્ય.) (1. તાપની સન્મુખ, 2. દાહ, પીડા ) દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે નિગ્રંથ સાધુએ સ્ત્રીની તરફ નજર ઊઠાવીને પણ જોવું નહિ. સંજોગવશાત સ્ત્રી પર નજર પડી જાય તો સૂર્ય તરફ દૃષ્ટિ કરતાં આંખમાં પીડા ઉત્પન્ન થવાથી જેમ તરત નજર હટાવી લઇએ છીએ. તેમ એકદમ જ દૃષ્ટિને પાછી વાળી લેવી.” મયુર - મહુત (3) (સ્તવાયેલ, પ્રશંસા પામેલ, ગ્લાશિત) જેનો આત્મા ગુણભરપૂર છે. જેનું મન સદૈવ ધર્મમાં લીન છે, જે સદાચાર વડે પોતાની કાયાને પવિત્ર બનાવે છે. તેવા આત્માનાં ગુણોની સ્તવના કરતાં દેવલોકના દેવેંદ્રો પણ થાકતાં નથી. આવા દેવેંદ્રોથી ખવાયેલ આત્માને પ્રાતઃકાળે ઉઠીને નમસ્કાર કરવાં જોઈએ. જેથી આપણો દિવસ સારો જાય અને તેમના જેવા ગુણો આપણામાં પણ પ્રગટે. fમત્યુબ્રમણ - મહુવન (3.) (સ્તવના કરાતો) મહૂયમાન (.) (સ્તવના કરાતો, અભિનંદન અપાતો) fમા - મિતુf(ઈ.) (1. અતિવિષમ,ગહન 2. અગ્નિસ્થાન) અતિગહન અને દુર્ગમ જંગલમાં ફસાયેલા પુરુષને જંગલમાં રહેલ તકલીફોનો ખ્યાલ હોવાથી તેમાંથી નીકળવા માટે જેટલો ઉત્સુક અને ચંચળ બની જાય છે. તેમ સંસારાટવીમાં રહેલ યોગીપુરુષો તેની વિષમતા અને વિકરાળતાને જાણીને તેમાંથી નીકળવા માટે અત્યંત ઉત્સુક અને વિહ્વળ બની જતાં હોય છે. મgય - મfકુતિ (.) (1. દુખના અધ્યવસાયરૂપે વ્યાપ્ત 2. ગર્ભાધાનાદિ દુખથી પીડિત) જ્ઞાની ભગવંતોએ કહેલું છે કે “મોહનું સામ્રાજ્ય એટલું મજબૂત છે કે જે ભૂલો દ્વારા વિવિધ દુખો અને પીડાને પામે છે. છતાં પણ પુનઃ પુનઃ તેમાં પ્રવૃત્ત થતા રહે છે અને પીડાને પામતાં રહે છે.” - 14 - Page #58 -------------------------------------------------------------------------- ________________ મિથRT - યાર (2) (ધારણા કરવી, ધારી રાખવું, પ્રવ્રયા માટે ધારી રાખવું તે) પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે પૂર્વેથી મનમાં ધારી રાખ્યું હોય કે હું અમુક આચાર્ય પાસે કે ગુરુ પાસે દીક્ષા લઇશ. તેને અભિધારણ કહેવામાં આવે છે. આ અભિધારણ બે પ્રકારે છે 1. નિર્દિષ્ટ જેમાં કોઇ આચાર્યાદિ નિશ્ચિત ન હોય તે તથા 2. નિર્દિષ્ટ જેમાં નિયત હોય કે અમુક આચાર્યાદિ પાસે જ દીક્ષા લઈશ તે. મ ન - મfથે () (અર્થ, વાચ્ય, પદાર્થ) જે શબ્દ દ્વારા જે પદાર્થનો બોધ થતો હોય તે પદાર્થને અભિધેય કહેવામાં આવે છે. જેમ ઘટ શબ્દથી ઘટ અર્થાત ઘડા નામના પદાર્થનો બોધ થાય છે આમાં ઘટ શબ્દથી ઘટદ્રવ્ય અભિધેય બને છે. अभिपवुद्ध - अभिप्रवृष्ट (त्रि.) (વરસેલ, વરસાદ થયેલ) આચારાંગસૂત્રમાં કહેલું છે કે “વર્ષાકાળમાં સાધુએ વિહાર કરવો કહ્યું નહિ.” કેમકે એકવાર વરસાદ વરસ્યા પછી ઠેર ઠેર સમૂચ્છમ જીવોની ઉત્પત્તિ થતી હોય છે. તથા વરસાદ વરસેલ સ્થાનમાં સાધુના વિહાર કરવાથી પ્રાણીવધ થાય છે. સર્વથા પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક યતિને આવો જીવોનો સમારંભ કરવો કહ્યું નહિ. अभिष्याइयणाम - आभिप्रायिकनामन् (न.) (અભિપ્રાય પ્રમાણે પાડેલ નામ, ગુણનિરપેક્ષ નામ) અનુયોગદ્વારસૂત્રમાં આભિપ્રાયિકનામની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે નામનો કોઇ જ અર્થ ન નીકળતો હોય. જે નામ સાર્થક ગુણની અપેક્ષા વગર પાડવામાં આવ્યું હોય તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. જેમકે આંબો, પીપળો, કચરો વગેરે अभिप्पाय - अभिप्राय (पुं.) (ભાવ, આશય, ઇચ્છા, મનનો પરિણામ, ચિત્તપ્રવૃત્તિ) પોતાના મનની ધારણા, માન્યતાને અભિપ્રાય કહેવામાં આવે છે. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં આ અભિપ્રાય 4 પ્રકારે કહેલ છે. 1. ઔત્પાતિકી 2. વૈનયિકી 3. કાર્મિકી અને 4. પારિણામિકી. अभिप्यायसिद्ध - अभिप्रायसिद्ध (पुं.) (બુદ્ધિસિદ્ધ) આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે “જે પદાનુસારી આદિ વિપુલ, સંશય-વિપર્યયાદિ મલરહિત વિમલ અને સૂક્ષ્માર્થાવગાહિની સૂક્ષ્મ મતિયુક્ત છે તે બુદ્ધિસિદ્ધ છે અથવા જે ઔત્યાતિજ્યાદિ ચાર બુદ્ધિસંપન્ન છે તે બુદ્ધિસિદ્ધ છે." મિણેય - મિત્ત (ત્રિ.). (1. ઈષ્ટ, ઇચ્છિત, ધારેલું 2. સંયોગ) ઘણી વખત વ્યક્તિ પોતાની ધારણાઓના મોટાં મોટાં મહેલો બાંધી લેતો હોય છે અને જયારે ધારેલું ન થતાં તે કાં તો ગાંડો થઇ જાય છે. અથવા સુસાઈડ કરી લે છે. અરે ભાઈ ! જ્યારે ધાર્યું તો ધણીનું પણ થતું નથી. તો પછી સામાન્ય શક્તિવાળા આપણી શું વિસાત છે. આથી બને ત્યાં સુધી ખોટી ધારણાઓ બાંધવી નહિ અને જો ધાર્યા પ્રમાણે ન થાય, તો ચિત્તને સમાધિમય રાખવાના પ્રયત્નો કરવાં, નહિ કે ખોટા માર્ગે ચઢાવવાના. મિવ - મધમવ () (પરાભવ કરવો, જીતવું, તિરસ્કાર કરવો) પરાભવ બે પ્રકારના કહેલ છે. 1. દ્રવ્યપરાભવ બળાદિના સામર્થ્યથી શત્રુને હરાવવું તે દ્રવ્યથી પરાભવ છે. 2. ભાવપરાભવ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ, પરિષહને સહન કરવા અને ચારિત્રના નિરતિચાર પાલન દ્વારા મોહનીયાદિ કર્મોનો નાશ કરવો તે ભાવપરાભવ છે. મલિવ - (પત્ર) (જીતીને) fમમૂય - મિશ્નર ( વ્ય) (૧.પીડા પામીને 2. પરાભવ કરીને 3. તિરસ્કાર કરીને) अभिभूयणाणि (ण) - अभिभूयज्ञानिन् (पुं.) (કેવલજ્ઞાની) આઠ કમાંના ચાર ઘાતિકર્મોનો સર્વથા ક્ષય કરીને પંચમજ્ઞાનને વરેલા કેવલજ્ઞાની ભગવંતને અભિભૂયજ્ઞાની પણ કહેવાય છે. શાસ્ત્રમાં અભિભૂયજ્ઞાનીની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “અત્યાદિ ચાર જ્ઞાનોને પરાભવીને જે પાંચમાં કેવલજ્ઞાનસહિત વર્તે છે તે અભિભૂયજ્ઞાની છે.' પતિ - મમમંચ(વ્ય.) (મંત્રપાઠ વડે સંસ્કારિત કરીને) કાલિકાચાર્ય માટે કહેવામાં આવે છે કે તેમની પાસે એવી વિદ્યા હતી કે મંત્રપાઠ વડે તેઓ સરસવના દાણાને સંસ્કારિત કરીને તેમાંથી સૈનિકો ઉત્પન્ન કરતાં હતાં. તેમણે આ વિદ્યાનો ઉપયોગ પણ જિનશાસનની પ્રભાવના માટે ક્યો હતો. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ક્યારેય નહિ. મિમલ્સ - મમવું () (અભિમન્યુ, અર્જુન અને સુભદ્રનો પુત્ર) બાણાવલી અર્જુનનો પુત્ર અને વીરયોદ્ધા અભિમન્યુ મહાભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ થઇ ગયો. પિતાની ગેરહાજરીમાં અભિમન્યુએ કૌરવો દ્વારા રચવામાં આવેલ સાત કોઠાને ભેદ્યા હતાં. તેણે કૌરવોને એકલા હાથે સ્પર્ધા આપીને હંફાવ્યા હતાં. જયારે કૌરવોએ કપટ કરીને ભેગા મળીને શસ્ત્રરહિત થયેલા અભિમન્યુને માર્યો હતો. fમમય - આયાત ( (ઇચ્છિત, સંમત, ઇષ્ટ) अभिमयट्ठ- अभिमतार्थ (पुं.) (ઇષ્ટાર્થ, ઈચ્છિત અર્થ) ગંગા નદી ભલે જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામે વહેતી હોય પરંતુ તેનું ઉદ્ગમ સ્થાન તો એકમાત્ર કૈલાસ પર્વત છે. તેમ આ જગતમાં ભલે વિવિધ મતો કે પંથો પ્રવર્તતા હોય પણ તે બધાનું મુખ્ય ઉદ્દગમ સ્થાન તો જિનેશ્વર પરમાત્માની વાણી છે. ભગવાનની વાણી તો અનેક ધર્માત્મક અને સાપેક્ષ હોય છે. તેને સાંભળનારાઓએ પોતાના ઇચ્છિત અર્થને પકડીને નવા માર્ગોને સ્થાપ્યા તેમાં ભૂલ એકાંતવાદને પકડનારા કદાગ્રહીઓની છે જિનવચનની નહિ, મમur -- ગમન (કું.) (ગર્વ,અહંકાર) જે વિષય કે વસ્તુને આશ્રયીને પોતાને ઊંચો અને અન્યને ઠેઠ માને તો તે અહંકાર છે. આવો અહંકાર કર્મબંધનું કારણ બને છે. પણ જયારે તે જ વિષય કે વસ્તુને આશ્રયીને બીજાને નીચા ન માનતાં,પોતે ભાગ્યશાળી છે કે તેને ધન, ધર્માદિની પ્રાપ્તિ થઇ છે એમ માને તે ગર્વ સન્માનનીય અને પુણ્યબંધનો હેતુ બને છે. માદ્ધ - મધમાન (2) (અભિમાનનું સ્થાન, અત્યંત અભિમાની) - 16 - Page #60 -------------------------------------------------------------------------- ________________ મfમાર - મમર (). (અગ્નિને ઉત્પન્ન કરનાર વૃક્ષવિશેષ) अभिमुह - अभिमुख (त्रि.) (1. સન્મુખ સામે રહેલ, 2, કૃતોદ્યમ) શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે “જિનમતનો વિરોધ કરનારા 363 પાખંડીઓ પણ પરમાત્માની દેશના સાંભળવા તેમની પર્ષદામાં આવે છે. ભગવાન જ્યારે દેશના આપી રહ્યા હોય છે, ત્યારે તેમની સન્મુખ રહેલા તે પાખંડીઓ પણ મદારીની બીન સાંભળીને જેમ સાપ નાચે છે તેમ પોતાના મસ્તકને ડોલાવતાં હોય છે. ખરેખર પરમાત્માની વાણીના અતિશયો અચિંત્ય છે.” મfમi (ચં?) - અમરદ્ર(ઈ.) (મહાબલ રાજાનો તે નામનો મિત્ર) अभियावण्ण - अभ्यापन्न (त्रि.) (1. ભોગને અનુકૂળ રહેલો 2. સાવઘાનુષ્ઠાનમાં તત્પર) અંધારા કૂવામાં પડેલ વ્યક્તિને અંદરમાં રહેલ કોઈપણ વસ્તુનું જ્ઞાન હોતું નથી. તેમ મિથ્યાત્વરૂપી ઊંડા કૂવામાં પડેલ અને હિંસાદિ સાવદ્યાનુષ્ઠાનમાં તત્પર અજ્ઞાનીને આદેય-અનાદેય, કૃત્ય-અકૃત્ય, હિત-અહિતાદિ ધર્મોનું જ્ઞાન હોતું નથી. અહિતાચરણ દ્વારા તે દુર્ગતિઓમાં આમથી તેમ અથડાતો કૂટાતો રહે છે. મg - fમતિ (સ્ત્રી). (1. રતિ, સંભોગ 2. પ્રીતિ, અનુરાગ) ગોશાળો જયારે પરમાત્માને ગાળો આપી રહ્યો હતો ત્યારે પ્રભુનું અપમાન સહન ન થતાં સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર વચ્ચે પડ્યાં અને ક્રોધસહિત ગોશાળાને વાળવા લાગ્યાં. અતિક્રોધે ભરાયેલા ગોશાળાએ તેજલેશ્યા મૂકીને તેમને ભસ્મીભૂત કરી નાંખ્યા. તે બન્ને મુનિપ્રવરો ક્રોધની લેગ્યામાં કાળ કરવા છતાં પણ દેવલોકને પામ્યા. તેની પાછળ મુખ્યકારણ છે પરમાત્મા પ્રત્યેનો તેમનો અનુરાગ. કોઇ સામાન્ય માણસ મારા પ્રભુનું કે તેમના શાસનનું અપમાન કેવી રીતે કરી શકે? મમરમંત - મરમાળ (કિ.) (1. રતિ કરતો, સંભોગ કરતો 2. પ્રીતિ કરતો, અનુરાગ કરતો) સfમરામ - ઉમરા (ઉ.) (રમ્ય, સુંદર, મનોહર, રમણીય). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આદિજિન સ્તવનમાં પરમાત્માની સુંદરતાનાં વખાણ કરતાં કહે છે “હે પ્રભુ! ઇંદ્ર-ચંદ્રસૂર્ય-પર્વતાદિમાં રહેલા ગુણોને લઇને જાણે કે આપના અંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપની આંખો જાણે કમળની પાંખડી જ જોઇ લો. આપનું મસ્તક જાણે પૂર્ણિમાનો ચાંદ છે. જાણે કે જગતની શ્રેષ્ઠ અને સુંદર વસ્તુઓ આપનામાં જ આવીને વસેલી अभिरुइय - अभिरुचित (त्रि.) (પસંદ પડેલ, ગમેલું, રુચેલું) fમરૂવ - મમરૂ૫ (રે.) (ક્ષણે ક્ષણે નવું દેખાય તેવું સુંદર, અત્યંત સુદંર, જોતા જોતા કોઇને કંટાળો ન આવે તેવું સુંદર) ચરમતીર્થપતિ ભગવાન મહાવીરની અંતિમ દેશના સોળ સોળ પ્રહર ચાલવાં છતાં પણ કોઈને પણ ઊઠીને ચાલી જવાનું મન નહોતું થયું. પર્ષદામાં બેઠેલા બધા પરમાત્માની વાણીમાં અને તેમનું રૂપ જોવામાં એટલા તલ્લીન બની ગયા હતાં કે કોઇને સમયનું ભાન જ નહોતું રહ્યું. Page #61 -------------------------------------------------------------------------- ________________ મિનg - મનાણ() (કથનને યોગ્ય જણાવવા યોગ્ય) આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે “અભિલાખ પદાર્થ બે પ્રકારે છે. 1. જણાવવાને યોગ્ય 2. જણાવવાને અયોગ્ય જે જણાવવાને યોગ્ય નથી તેની ચર્ચા નથી કરી પરંતુ જે પદાર્થો કથનને યોગ્ય છે, તેને કેવલી ભગવંતો કેવલજ્ઞાનથી જાણીને લોકના ઉપકાર કાજે ઉપદેશ દ્વારા જણાવે છે. fમનાવ - મિત્તાપ (ઈ.) (1. કહેવું, કથન કરવું, સંભાષણ 2. શબ્દસંદર્ભ, સૂત્રપાઠ, આલાવો) સાચો શિષ્ય તે છે કે જે ગુરુ વડે સહસા બોલાયેલા કથનને પણ સફળ બનાવે. પોતાની શક્તિ ન હોવા છતાં પણ મારા ગુરુદેવે કીધું છે ને બસ ! તેમણે કહેલું વચન હવે મારે સિદ્ધ કરી બતાવવાનું છે. એમ કરીને પુરુષાર્થના જોરે પોતાને તે કાર્યમાં ઝૂકાવી દે. એકલવ્ય અને દ્રોણાચાર્ય આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. अभिलावपावियट्ट - अभिलापप्लावितार्थ (पुं.) (શબ્દસહિતનો અર્થ, શબ્દ સાથે જોડાયેલ અર્થ) अभिलावपुरिस - अभिलापपुरुष (पुं.) (પુંલિગ વાચક શબ્દો મત્રા - મનાવ (.) (ઇચ્છા, પ્રાર્થના, કામના) યોગશાસ્ત્રમાં લખ્યું છે કે સો રૂપિયાવાળો હજારને વાંછે છે. હજારોપતિ લખપતિ, લખપતિ કરોડપતિ, કરોડપતિ અબજોપતિ બનવા ઇચ્છે છે. આમ આવી ઇચ્છાઓ પૂરી કરવામાં કરવામાં જીવન પૂરું થઈ જાય છે પણ ઇચ્છાઓ ક્યારેય સમાપ્ત થતી નથી.” अभिवड्डिय - अभिवद्धित (त्रि.) (1. અધિકમાસ 2. અધિકમાસવાળું વર્ષ) એકત્રીસ દિવસ અને એકસો ચોવીસ અથવા એકસો એકવીસ ભાગનો મહિનો હોય તેને અભિવર્ધિત કહેવાય છે. અથવા જે વર્ષમાં તેર ચંદ્રમાસ હોય તે વર્ષને અભિવર્ધિત કહેવામાં આવે છે. अभिवडेमाण - अभिवर्धयत् (त्रि.) (અભિવૃદ્ધિ કરતો, વધારતો) કોઇક જગ્યાએ કહેવાયું છે કે “ધર્મ કરતાં ધન વધે ધન વધતા મન વધ જાય, મન વધતાં મહિમા વધે વધતા વધતા વધ જાય” અર્થાત્ જે વ્યક્તિ પોતાના જીવનમાં ધર્મની વૃદ્ધિ કરે છે તેના જીવનમાં ધન, કીર્તિ, યશાદિની વૃદ્ધિ થાય છે. ધર્મ વધારતો પુરુષ અંતતોગત્વા પોતાનાં મહિમાને વધારે છે. મિલાયા - પિત્ત () (1. વચનથી સ્તુતિ કરવી 2. મસ્તક નમાવી ચરણસ્પર્શ કરવો, પ્રણામ, નમસ્કાર) પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા આજના લોકો એવી દલીલો કરે છે કે સામાવાળા માટે તમારા મનમાં માન છે. એ જ ઘણું છે તેના માટે દેખાડો કરવાની શી જરૂર છે. આવા લોકેને કહેવાનું મન થાય છે કે તમારા મનમાં જે માન છે તેને દેખાડવાનું માધ્યમ બાહ્ય આચરણ છે. તેને દેખાડો ન કહેવાય. જો તમારું આચરણ જ સદ્નથી તો પછી તેમના માટેનું માન પણ ક્યાંથી સદ્ હોય. આથી જ તો ભારતીય સંસ્કૃતિમાં વડીલો આવતાં નાના લોકો ઉભા થઇને, મસ્તક નમાવી, ચરણસ્પર્શ કરીને તેમનું અભિવાદન Page #62 -------------------------------------------------------------------------- ________________ अभिवायमाण - अभिवादयत् (त्रि.) (1. અભિવાદન કરતો, પ્રણામ કરતો, નમસ્કાર કરતો) મમવદર - વ્યાપm (.) (ગુરુ શિષ્ય વચ્ચેની પ્રશ્નોત્તરી, સંવાદ, ઉક્તિ પ્રયુક્તિ) શિષ્યનો સસંશય પ્રશ્ન અને ગુરુનો માર્મિક સટીક ઉત્તર. આ વ્યવહાર પ્રાચીનકાળથી દરેક ધર્મમાં જોવામાં આવે છે. પછી ભલે એ વૈદિકધર્મ હોય, જૈનધર્મ હોય, ઇસ્લામધર્મ હોય કે ખ્રિસ્તી વગેરે ધર્મો હોય. જૈનધર્મમાં ભગવતીસૂત્રનામક આગમ છે. તેમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને કુલ 36000 પ્રશ્નો પૂછ્યા અને પ્રભુ વીરે તે બધાના જવાબ આપ્યા હતાં. મમવાર - માહ (ઈ.) (1. કાલિકશ્રુતવિષયક ગુરુ શિષ્યની ઉક્તિ પ્રયુક્તિ, કાલિકશ્રુતવિષયક પ્રશ્નોત્તરી) વહિ- વિધિ (પુ.) (મર્યાદા, વ્યાપ્તિ) સિદ્ધહૈમવ્યાકરણમાં અભિવિધિની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જ્યારે કોઇ વસ્તુ કે ક્ષેત્રાદિને સમસ્ત રીતે આવરીને મર્યાદા કે વ્યાપ્તિના અર્થમાં કથન કરવામાં આવે તે અભિવિધિ કહેવાય છે.” - fમવૃદ્ધિ (ઈ.) (ઉત્તરભાદ્રપદ નક્ષત્ર) મમવુત્તિ - મમવર્ગ (વ્ય). (અભિવૃદ્ધિ કરાવીને) જગદ્ગુરુ હીરસૂરિશ્વરજી મહારાજ પાસે કોઇ મંત્ર-વિદ્યાદિની શક્તિ ન હોવાં છતાં, અત્યંત ક્રૂર અને મુસ્લિમ બાદશાહ પાસે અમારિનું પાલન કરાવીને ધર્મની અભિવૃદ્ધિ અને જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરાવી હતી. આ વસ્તુ સાબિત કરે છે કે જિનપ્રરૂપિત ચારિત્રમાં એટલી બધી તાકાત છે કે તે ગમેતેવા સિરફીરા અને ક્રમાંકૂર વ્યક્તિઓનું હૃદયપરિવર્તન કરી શકે છે. મમબંનr - સમવ્યa (1) (1. સ્વરૂપથી જ પ્રકાશિત 2. પ્રાદુર્ભાવ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વિમલનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે “હે પ્રભુ ! અનાદિકાલીન રાંક એવો જીવ મિથ્યાભ્રમણાઓમાં અને માન્યતાઓમાં અટવાયેલો હતો. પરંતુ પરમ કરુણાવંત ગુરુ ભગવંતે જિનવાણીરૂપી પરમાન્નનું દાન કર્યું છે, ત્યારથી મારા મિથ્યાત્વાલંકારનો નાશ થયો છે. આત્મામાં જાણે સમ્યજ્ઞાનરૂપી સૂર્યનો પ્રાદુર્ભાવ થયો છે. જેણે મારા આત્મામાં પ્રકાશ પ્રકાશ ફેલાવી દીધો છે.” મસંઋા - મઝા (a.). (આશંકા, સંશય, સંદેહ) શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કોઈ પદાર્થ ખબર ન પડે ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અને તે પ્રશ્નનો ઉત્તર મેળવવા ગુરુને પૃચ્છા કરે તેને સિદ્ધાંત માન્ય ગણે છે. પરંતુ સબૂર દરેક વાતોમાં અને તત્ત્વોમાં માત્ર શંકાપૂર્વકના પ્રશ્નોને શાસ્ત્ર અમાન્ય અને મિથ્યાત્વ ગણે છે. કેમકે તેમાં પોતાની પંડિતાઇ બતાડવાની ઘેલછા અથવા આત્મામાં પડેલ શંકાશીલીયો સ્વભાવ કારણ છે. अभिसंकि (ण)- अभिशडिन (त्रि.) (1. શંકા કરનાર, 2. ભીરુ, ડરપોક) fમe( ) - fમg(g.) (ભાવ રાગ, દ્રવ્યાદિ પ્રતિબંધ) Page #63 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ રમણના આશ્રમમાં ઘણા બધા વ્યસનીઓ પોતાની પરેશાનીઓ લઇને આવતા હતાં. એક ભાઈએ આવીને મહર્ષિને કહ્યું કે હું તમ્બાકુની આદત છોડવા માંગું છું પણ તે કેમેય કરીને છૂટતી નથી. મહર્ષિ તેને પોતાની સાથે ઉદ્યાનમાં લઇ ગયા અને ત્યાં આગળ એક દશ્ય બતાવ્યું. જેમાં એક માણસ ઝાડને વળગીને બૂમો પાડતો હતો. અરે ! મને આ ઝાડથી કોઇ છોડાવો તે મને છોડતું નથી. જોનારે કહ્યું મહારાજ આ તો મૂર્ખ લાગે છે. ઝાડ તેને નહિ તે ઝાડને છોડતો નથી, મહર્ષિએ કહ્યું ભાઇ જો તે મૂર્ખ છે તો તું મહામૂર્ખ છે કેમકે તમ્બાકુ તને નહિ તું તમ્બાકુને નથી છોડતો. કેટલો સચોટ જવાબ! મમરંગાય - સિંગાત (સિ.) (પશીરૂપે બનેલ, ઉત્પન્ન) મસંથાર - અમિસંથRUT (7) (પર્યાલોચન, વિચારવું) કોઇપણ વ્યક્તિ જન્મથી જ મહાન નથી હોતો. તે મહાન બને છે તેણે કરેલા કાયથી. તે કાર્યો કરતા તેનાથી ભૂલો પણ થઇ હોઇ શકે છે. પરંતુ તે જ ભૂલોનું પર્યાલોચન કરીને, પુનઃ તે બાબતોનું ધ્યાન રાખીને ભૂલ વિનાની પ્રવૃત્તિથી તે સફળ બને છે. જેથી લોકમાં તે મહાન અને સન્માનનીય તરીકે પ્રસિદ્ધિ પામે છે. ગમનથિ - મિથિત () (ગ્રહણ કરેલ, સ્વીકારેલ) વૃત્તિ બે પ્રકારે છે 1. સિંહવૃત્તિ અને 2. શિયાળવૃત્તિ. જંગલનો રાજા સિંહ એકવાર જે કાર્યસ્વીકારે છે તેને કોઇપણ સંજોગોમાં સ્વપરાક્રમે પાર પાડે છે. જયારે શિયાળ આરંભે શૂરાની જેમ પ્રવૃત્તિનો પ્રારંભ તો કરે છે પણ કોઇ આપત્તિ કે ભય આવે ધૂમ દબાવીને ભાગી જાય છે. નિગ્રંથ સાધુ પણ સિંહવૃત્તિ જેવા હોય છે. એકવાર સ્વીકારેલ કાર્યને દઢ મનોબળપૂર્વક પાર પાડે છે. अभिसंभूय - अभिसंभूत (त्रि.) (પ્રાદુર્ભાવ થયેલ, પ્રગટ થયેલ) अभिसंवड्ड - अभिसंवृद्ध (त्रि.) (ધર્મશ્રવણયોગ્ય અવસ્થામાં વર્તતો) દરેક ક્ષેત્ર કે પ્રવૃત્તિમાં યોગ્યતા વગર કે યોગ્યતાનાં પરિપાક વગર બધું જ વ્યર્થ અને નિષ્ફળ છે. અનાદિકાલીન મિથ્યાત્વમાં વર્તતા જીવમાં પ્રથમ જિનમાર્ગની સન્મુખ થવાની યોગ્યતા હોવી જોઇએ. ત્યારબાદ જિનમાર્ગપતિતની યોગ્યતા, તેના પછી. જિનધર્મની પ્રાપ્તિની યોગ્યતા, સદૂગુરુની પ્રાપ્તિની યોગ્યતા આ બધી યોગ્યતાની અવસ્થાઓમાંથી પસાર થયા બાદ જીવમાં ધર્મશ્રવણની યોગ્યતા ઉત્પન્ન થાય છે. જે જીવ ગુરુવાણીની શ્રવણયોગ્યાવસ્થામાં વર્તી રહ્યો છે, તે જીવ નજીકના કાળમાં સમ્યજ્ઞાનદર્શન અને ચારિત્રપ્રાપ્તિની યોગ્યતા પણ મેળવી લે છે. अभिसंवुड्ड - अभिसंबुद्ध (त्रि.) (ધર્મકથાદિ નિમિત્તને પ્રાપ્ત કરીને પુણ્યપાપનો જ્ઞાત, બોધ પામેલ) अभिसमण्णागय - अभिसमन्वागत (त्रि.) (1. શબ્દસ્વરૂપ સમજીને અવધારણ કરેલ 2. પ્રાપ્ત, મળેલ 3. બાંધ્યા પછી ઉદયાવલિકામાં આવેલ કર્મ) સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “જીવ તીવ્ર મોહવશ નરકાદિ દુર્ગતિયોગ્ય કર્મનો બંધ કરે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે આનું પરિણામ શું આવશે. પૂર્વબદ્ધ કર્મ જ્યારે ઉદયાવલિકામાં આવીને જીવને તેનો વિપાક ચખાડવા સન્મુખ થાય છે. ત્યારે પ્રાણી, વિચારે છે કે હાય રે ! તે સમયે મેં આવું પાપ ન કર્યું હોત તો મારે આજે આવાં માઠા પરિણામ ભોગવવાં ન પડત.” अभिसमागम - अभिसमागम (पुं.) (1. અર્થવિષયક સંશયરહિત મર્યાદાપૂર્વકનું જ્ઞાન) પદાર્થને વિષય બનાવનાર નિર્ણયાત્મક જ્ઞાન જીવને ત્રણ પ્રકારે થાય છે. 1. ઉર્વલોકસંબંધિ 2. અધોલોકસંબંધિ અને 3. - 20 - Page #64 -------------------------------------------------------------------------- ________________ તિછલોકસંબંધિ. આ ત્રણેય જ્ઞાન મર્યાદાવાળા અર્થાત જીવોને આશ્રયીને નિશ્ચિત સીમાવાળું વિવિધ પ્રકારનું હોય છે. આ જ્ઞાનને અવધિજ્ઞાન પણ કહેવામાં આવે છે. अभिसमागम्म- अभिसमागम्य (अव्य.) (1. સન્મુખ જઇને 2. મર્યાદાપૂર્વકનું જાણીને) अभिसमेच्च - अभिसमेत्य (अव्य.) (1, સમ્યક્ઝકારે જાણીને 2. સામે જઈને) મિસર - મમરા (2) (સન્મુખ જવું, સામે જવું) ગુરુવંદન ભાષ્યમાં વિનયના પ્રકારોમાં પ્રાહુણાવિનય કહેવામાં આવેલ છે. જયારે કોઇ સ્વગચ્છ કે પરગચ્છના સાધુ વસતિમાં પધારે. ત્યારે તેમને લેવા માટે પોતાના સ્થાનથી ઉઠીને થોડુંક ચાલીને સન્મુખ તેમને લેવા જવું તે પ્રાહુણાવિનય છે. મમિતિ - મહરિત (ર.) (રતિના માટે સંકેતસ્થળને પ્રાપ્ત) મfમસવ - મમરવ (ઈ.) (1. મઘાદિનો અર્ક 2. મદ્ય-માંસાદિ મિશ્રિત દ્રવ્ય) જેને મધ-માંસાદિનો નિયમ છે. તેવા માંસાદિના વર્જકને અનાભોગાદિ વશાત્ ભૂલથી મદ્ય-માંસાદિ મિશ્રિત આહારાદિ ખવાઈ જાય તો નિયમનો ભંગ થતો નથી. પરંતુ નિયમમાં અતિચાર લાગે છે. શુદ્ધપ્રતિજ્ઞાપાલકને અખાદ્ય આહારનો ખ્યાલ આવતાં આગળ ન વધતાં તેવાં આહારનો તુરંત ત્યાગ કરે છે અને ગીતાર્થ ગુરુ પાસે લાગલે અતિચારનું પ્રાયશ્ચિત્ત લે છે. મમfસત્ત - મffસ$() (જેનો અભિષેક કરવામાં આવેલ છે તે) fમા - પેજ (!). (1. શુક્રશોણિતનો સંયોગ 2. રાજા કે આચાર્યાદિ પદવી સમયે કરવામાં આવતી ક્રિયા) રાજપુત્રની રાજગાદી પર સ્થાપના કરતી વખતે વિવિધ તીર્થોનો ઔષધિમિશ્રિત શુદ્ધજળને મંત્રોચ્ચારપૂર્વક મસ્તક પર જલસિંચન કરવામાં આવે તેને અભિષેક કહેવામાં આવે છે. આચાર્ય પદવીદાન વખતે જલનો ઊપયોગ ન કરતાં ગુરુ મંત્રોચ્ચાર પૂર્વક નૂતન આચાર્યના મસ્તક પર વાસક્ષેપરૂપ અભિષેક કરે છે. अभिसेगजलपूयप्य (ण)-अभिषेकजलपूतात्मन् (पुं.) (1. અભિષેકજલથી પવિત્ર કરાયો છે આત્મા જેના વડે તે) अभिसेगपेढ - अभिषेकपीठ (पुं.) (અભિષેકમંડપમાં રહેલ અભિષેક કરવાનું સિંહાસન) જે સિંહાસન કે બાજોઠ પર બેસાડીને રાજયાભિષેકાદિ કરવામાં આવે તેને અભિષેકપીઠ કહેવામાં આવે છે. અમરેજ (4) કંદ -- જેમા (.) (અભિષેકમાં ઉપયોગી ઉપકરણ) મfમા (4) સમા - મામા (wi.) (અભિષેક સ્થાન) જે સ્થળ ઉપર અભિષેકની સંપૂર્ણ ક્રિયા કરવામાં આવે તે જગ્યાને અભિષેકસભા કહેવામાં આવે છે. પૂર્વના કાળે રાજકુમારનો Page #65 -------------------------------------------------------------------------- ________________ અભિષેક રાજ્યનો પ્રત્યેક નાગરિક જોઇ શકે તે હેતુથી ખુલ્લા મેદાનમાં વિશાળમંચ ઉપર અથવા રંગમંડપમાં અભિષેક મહોત્સવ ગોઠવવામાં આવતો હતો. अभिसेगसिला - अभिषेकशिला (स्त्री.) (તીર્થકરની અભિષેક શિલા) અઢીદ્વિીપ અંતર્ગત જે પણ ક્ષેત્રમાં તીર્થકર ભગવંતનો જન્મ થાય છે ત્યારે મેરુપર્વત પર ચોસઠ ઇંદ્રો મળીને તેમનો જન્માભિષેક મહોત્સવ કરતાં હોય છે. સૌધર્મેદ્ર જિનેશ્વર પરમાત્માને પોતાના ખોળામાં રાખીને જલાભિષેક કરતાં હોય છે. જે શિલા પર બેસીને પ્રભુનો જન્માભિષેક કરવામાં આવે છે તેને અભિષેકશિલા કહેવામાં આવે છે. મનેn - પ્રવેશ (a.) (ગચ્છમહત્તરિકા, પ્રવર્તિની) ગચ્છ આશ્રિત સાધ્વી સમુદાયની મુખ્યા પદે જ્ઞાનાદિગુણે વૃદ્ધ જે સાધ્વી ભગવંતની સ્થાપના કરવામાં આવે છે. તેમને આગમિકભાષામાં અભિષેકા કહેવાય છે. મન્ના - માથા (2) (સ્વાધ્યાયભૂમિ) જે સ્થાનમાં દિવસભર સ્વાધ્યાય કરીને રાત્રિનું રોકાણ કરીને બીજા દિવસે સવારે પુનઃ સ્વસ્થાને સાધુ જાય તેને અભિશયા કહેવામાં આવે છે. અભિનિષઘા શબ્દમાં આનું કથન કરવામાં આવેલ છે. મfમસંગ - મfમધ્ય (ઈ.) (રાગ, ગૃદ્ધિ, આસક્તિ) સદ્ કે અસ પદાર્થો પ્રત્યેનો રાગ હમેશાં મારક કહ્યો છે. જયાં સુધી ચિત્તમાં રાગનું સામ્રાજય રહેલું છે ત્યાંસુધી વીતરાગ ભગવંત કે તેમનો ધર્મ પ્રવેશી કેવી રીતે શકે ? ઘરને જો સ્વચ્છ અને મનોહર બનાવવું હશે તો ઘરની ગંદકી તો સાફ કરવી જ પડશે. fમ - fમહત્ય ( વ્ય.) (બલાત્કાર કરીને, જબરદસ્તી કરીને) બાળકની ઇચ્છા ન હોવા છતાં પણ માતા તેને કડવી દવા જબરદસ્તી કરીને પીવડાવે છે. તેમાં માતાનો પુત્ર પ્રત્યે દ્વેષ નથી હોતો. કેમકે તેને ખબર છે કે પુત્ર માટે દવા નુકસાનકારક નહિ કિંતુ સ્વાથ્યવર્ધક છે. તેમ ગુરુ શિષ્ય પાસે બલાત્કારે પણ ચારિત્ર પળાવે. શિષ્યની અનિચ્છાએ પણ તેને સદનુષ્ઠનોમાં જોડે. તેમાં ગુરુને પોતાની આજ્ઞા મનાવવાનો અહંકાર કે શિષ્ય ઉપર કોઇ વૈષ નથી હોતો, તે જાણે છે કે અનિચ્છાએ પણ કરેલું શુભ અનુષ્ઠાન તેની ગતિ સુધારનાર છે. મમઃ -- fમહંત (2) (સન્મુખ લાવેલ, સામેથી લાવેલ) ગોચરીના ૪૭દોષોમાં એક દોષ છે અભિહતા. તેમાં સાધુ પ્રત્યેના અનુરાગાદિથી કોઇ ગૃહસ્થ શ્રમણ માટે ઘરેથી કે બીજે ગામેથી સામે આહાર લઈને આવે તો તેવી ભિક્ષા સાધુને અકલ્પ બની જાય છે. તેવાં દોષિત આહારને સાધુ ક્યારેય પણ ગ્રહણ કરતાં નથી. अभिहणण - अभिहनन (न.) (સામે આવતાંને હણવો, લાતો મારવી, હિંસા) મહામાન - મનન (3) (લાતથી પ્રહાર કરનાર, હણનાર) આ દુનિયામાં એવા કૌતુકી લોકો પણ વસે છે. જેઓ પોતાના કૌતુક અને મનોરંજન માટે મુંગા તથા નિર્બળ પ્રાણી પર અત્યાચાર Page #66 -------------------------------------------------------------------------- ________________ કરતાં જોવા મળે છે. ચાલતા ચાલતા રસ્તામાં કૂતરું હશે તો તેને અમસ્તા જ લાતેથી હણશે. કીડીઓ પોતાના નગરા તરફ જતી. હશે તો વચ્ચે આંગળીઓ મૂકીને તેને મૂંઝવશે. લોકોને એપ્રિલફૂલ બનાવીને આનંદ લેશે. આવા વિના કરાણે બીજાની લાગણીઓ કે શરીરને હણનાર પરભવમાં પરમાધામી બને છે. એવું શાસ્ત્રીય કથન છે. fમય - મfહત () (પગથી દબાવેલ, હણાયેલ) મહાન - મથાન () (1. નામ, સંજ્ઞા 2. વાચક, શબ્દ 3. ઉક્તિ, કથન) કોઇપણ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટેનું માધ્યમ એટલે નામ. પૂર્વના સમયમાં પોતાના કુળમાં જન્મ પામેલ પુત્ર કે પુત્રીના નામો તેમના ગુણને અનુસાર કે ગુણવાળા પાડવામાં આવતાં હતાં. જેથી તેમનામાં નામાનુસાર ગુણો આવે. અત્યંત રૂપવાન હોય તો રૂપકુમાર કે રૂપવતી, પદ્માવતી, શ્રેયાંસ વગેરે એવા તો કેટલાય ગુણગર્ભિત નામો હતા. જ્યારે આજના કાળમાં તો સાવ મિનીંગલેસ નામો પાડવામાં આવે છે. જેનો કોઇ જ અર્થ નીકળતો નથી હોતો. પછી સંતાનો નિર્ગુણ અને સંસ્કાર વગરના પાકે તેમાં શું નવાઇ છે. अभिहाणभेय -- अभिधानभेद (पुं.) (1. નામભેદ 2. વાચકભેદ 3. કથન પ્રકાર) अभिहाणहेउकुसल - अभिधानहेतुकुशल (पुं.) (શબ્દમાર્ગમાં અતિકુશલ, હેતુને જણાવનાર શબ્દાદિમાં કુશલ) fમહિત (2) - મfમતિ (ર.) (ઉક્ત, કહેલ) જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે સાધુ કોઇપણ વિશિષ્ટ શાસ્ત્રોનો અભ્યાસ ન કરી શકે તો ચાલશે. કેમકે તેનાથી મોક્ષપ્રાપ્તિ અટકી જવાની નથી. પણ શ્રમણજીવનને પ્રાયોગ્ય અષ્ટપ્રવચનમાતાનું પાલન તો અવશ્ય કહેલું છે. કેમકે શાસ્ત્રોના અભ્યાસ પછી પણ અષ્ટપ્રવચનમાતાનું પાલન જ કરવાનું છે. તેના વિના મુક્તિ થવી શક્ય જ નથી. માપતુષમુનિ પાસે જ્ઞાન ન હોવાં છતાં અષ્ટપ્રવચનમાતાના પાલને કેવલજ્ઞાનને પામી ગયા. અi - મમર (ત્રિ.). (1. ભયરહિત, નિર્ભીક 2. મધ્યમ ગ્રામની એક મૂછના) ઉત્પન્ન થનારી તકલીફો વ્યક્તિને એટલી ભયભીત નથી કરતી જેટલી તે તકલીફોનો વિચાર, માણસ તકલીફનો સામનો કર્યા પહેલા જ વિચારી લે છે કે અરે બાપ રે! આવું થઇ ગયું હવે શું કરીશ? શાસ્ત્રીય કથન છે કે કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિએ નિર્ભય બનવું જોઇએ. ભયરહિત ચિત્તવાળા વ્યક્તિને દરેક તકલીફોમાં પણ રસ્તો મળી આવે છે. અમુનિકે - મુક્વા (વ્ય.) (1. નહિ અનુભવીને 2. નહિ જમીને) अभुज्जंतग - अभ्युज्यमान (त्रि.) (1. નહિ ફેલાયેલ 2. ક્રિયારહિત, વ્યાપારરહિત) સિદ્ધશિલામાં વસતાં સિદ્ધભગવંતોના કહેલા ગુણોમાં એક ગુણ આવે છે નિષ્ક્રિયનો, સિદ્ધપરમાત્મા કોઈપણ કાર્ય કે વ્યાપારરહિત હોય છે. તેઓ કોઇપણ જાતના આરંભ કે સમારંભો કરતાં નથી. કેમકે ત્યાં શરીર જ નથી હોતું. જે નિષ્ક્રિયતા સિદ્ધ ભગવંત માટે ગુણ છે તે જ નિષ્ક્રિયતા મોક્ષમાર્ગમાં વર્તતા જીવો માટે દુર્ગુણ છે. કેમકે જયાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી મોક્ષેચ્છુ જીવોએ સદૈવ ઉદ્યમવંત અને ક્રિયાશીલ રહેવું જોઇએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ अभुत्तभोग - अभुक्तभोग (त्रि.) (બાલદીક્ષિત સાધુ) કર્મબંધના કારણભૂત સ્ત્રી વગેરે સાંસારિક ભોગોને ભોગવ્યા વિના જ જે કુમાર અવસ્થામાં પ્રવ્રજિત થયા છે તેવા બાલશ્રમણને અભુક્તભોગ કે અભુક્તભોગી કહેવાય છે. ભૂમવિ- અમૂત્તિમાલ (). (સંપત્તિનો અભાવ) ભૌતિકસંપત્તિને સર્વેસર્વા માનનાર ભોગીને તેની હયાતીમાં માત્ર શારિરીક સુખ જ મળે છે. જે દિવસે તે સંપત્તિનો અભાવ થાય છે. ત્યારે તે નિર્બળ અને હતાશ બની જાય છે. જ્યારે અધ્યાત્મયોગીઓ પાસે ભલે બાહ્યસંપત્તિનો અભાવ હોય કિંતુ આત્મિક ગુણસંપત્તિનો અખૂટખજાનાના તે માલિક હોય છે. તેઓ બાહ્યસંપત્તિના અભાવમાં પણ મોજની જીંદગી માણતાં હોય છે. અમૂડમાવા - અપૂતો બાવન () (અસત્યનો ભેદ) જે વસ્તુ જે સ્વરૂપે હોય તે પ્રમાણે પ્રતિપાદન ન કરતાં તેનાથી વિપરીત પ્રકારે જણાવવું તેને અભૂતોદુભાવન કહેવાય છે. જેમકે આત્મા ચોખાના દાણા જેટલો જ છે અથવા આત્મા સર્વગત છે. અમfમસંગ - અમૃતifમાન(ઈ.) (1. જેનાથી પ્રાણીઓને ભય નથી તે 2. પ્રશસ્ત વાણીવિનય ભેદ) બળદેવમુનિ માટે કહેવાય છે કે તેઓએ ક્ષમાગુણને ઉત્કૃષ્ટ અવસ્થાએ આત્મસાત્ કર્યો હતો. તે ક્ષમાગુણના પ્રભાવે જંગલના જંગલી જાનવરો જે જન્મજાતથી એકબીજાના દુશ્મન હોય. તે પણ પોતાના વૈરભાવ છોડીને મિત્ર બનીને રહેતાં હતાં. જે ગભરુ. અને બીકણ પ્રાણીઓ હતાં તેમને બળદેવમુનિથી કોઇ જાતનો ભય હતો જ નહિ. *મેન - ગમેઘ (ઉ.) (જને ભેદી ન શકાય તેવું) સમય અને પરમાણુ એવા છે જે ભેદ્યા ભેદી શકાય તેવા નથી. યાવત કેવલી ભગવંત તે સમય અને પરમાણુની સંભાવનાના અર્થમાં પણ ભેદ કરી શકતાં નથી. अभेज्जकवय - अभेद्यकवच (न.) (અન્યથી ભેદી ન શકાય તેવું કવચ) યોદ્ધા જ્યારે યુદ્ધમાં ઉતરે છે ત્યારે શત્રુના વારને નિષ્ફળ બનાવવા માટે અભેદ્ય એવા કવચને ધારણ કરે છે. તેમ કર્મ સામે યુદ્ધમાં ઉતરેલ શ્રમણ કર્યસમ્રાટુ મોહનીયના વારને અસફળ બનાવવા માટે જિનાજ્ઞારૂપી અભેદ્ય કવચને ધારણ કરે છે. અમેર - અમેર (g) (ભેદરહિત) અમોન - અમોન (6) (સંયમની ઉપબૃહણાર્થે સ્વસત્તાનું સ્થાપન) ઉપબૃહણા એટલે સરાહના કરીને વૃદ્ધિ કરવી. શ્રમણે પોતાના સંયમની ઉપબૃહણા અર્થાત વૃદ્ધિ માટે સાવઘકર્મમાં અવ્યાપારરૂપ સ્વસત્તાનું સ્થાપન કરવું જોઈએ. મમMયર - અમદ(.). (જેના ઘરે ભોજન ન થઇ શકે તેવા ઘર, નીચલી જતિના ઘરો) કર્મની થિયરીમાં માનનાર જૈનધર્મ ક્યારેય ઊંચ-નીચનો ભેદભાવ રાખતો નથી. કિંતુ જિનધર્મની અવહેલના કે લઘુતાન થાય - 24 - Page #68 -------------------------------------------------------------------------- ________________ તે માટે નીચલી જાતિના ધોબી આદિના ઘરોમાં સાધુને આહાર લેવાનો નિષેધ કરેલ છે. કેમકે તેમના ઘરેથી ભિક્ષા લેતા લોકો એવું વિચારે કે શું જૈનધર્મના સાધુ આટલા હીન છે કે પોતાનું પેટ ભરવા માટે નીચજાતિવાળાના ત્યાં પણ ઘૂસી જાય છે. આથી શાસ્ત્રમાં તેવા ઘરોને અભોજયગૃહ તરીકે કહેવામાં આવેલા છે. સમયT - અમોનન (1) (અનાહાર, ઉપવાસ) મમત્ર -- અમતિન (ત્રિ.) (સ્વચ્છ, નિર્મલ) સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધભગવંતોનો આત્મા સ્ફટિક જેવો પારદર્શી, દર્પણ જેવો સ્વચ્છ અને જેમાં કોઈ જાતના તરંગો નથી તેવા નિર્મળ જળ જેવો અચંચળ હોય છે. अमंगलनिमित्त - अमंगलनिमित्त (त्रि.) (અમંગળસૂચક નિમિત્ત, ભાવી અનિષ્ટ જણાવનાર ચિહ્નો) વ્યક્તિના ભવિષ્યને જણાવનાર જયોતિષ શાસ્ત્રની જેમ નિમિત્તશાસ્ત્ર પણ લોકમાં પ્રસિદ્ધ છે. શારીરિક અંગોનું સ્કરણ, પક્ષીઓના અવાજ વગેરે વ્યક્તિના ભાવિ મંગળ કે અમંગળના સૂચક છે. જ્યારે કોઈપણ કાર્ય કરવા માટે નીકળે છે ત્યારે અંગફુરણાદિ નિમિત્તથી તે પોતાના મંગળ કે અમંગળનું અનુમાન કરે છે. મા - મમf (ઈ.) (1. મિથ્યાત્વકષાયાદિ 2. કુમાર્ગ, ખરાબ રસ્તો 3. કુમત, કુદર્શન) મિથ્યાદર્શનની પ્રશંસા કરવી તે એક પ્રકારનો અતિચાર છે. જિનમાર્ગને પામેલ આત્માએ આવા કુમાર્ગથી દૂર રહેવું જોઇએ. જો ભૂલથી પણ તેની પ્રશંસાદિ થઇ જાય તો ગીતાર્થ ગુરુભગવંતની સમીપે તેનું પ્રાયશ્ચિત્ત લેવું ઘટે છે. અન્યથા મિથ્યાત્વનો દોષ લાગે છે. अमग्गलग्ग - अमार्गलग्न (पुं.) (1. મિથ્યાત્વી 2. પાર્થસ્થાદિ સાધુ) માત્ર વૈદિક, કપિલાદિ ધર્મને પામેલા જ મિથ્યાત્વી હોય છે એવું નથી. જિનધર્મ અને શ્રમણપણું પામ્યા પછી પણ વિપરીત આચરણ કરનારા પાર્થસ્થાદિ સાધુઓ પણ મિથ્યાત્વી જ છે. આથી જ તો તેવા પાર્થસ્થ-કુશીલાદિ સાધુઓને વંદનનો પણ નિષેધ કરવામાં આવેલો છે. મમયા (મામા) ય - માથાત (ઈ.) (1. ચોરી ન કરવી તે 2. અમારિ, અભયઘોષણા) લક્ષ્મી બે પ્રકારની કહેલી છે 1. ધનલક્ષ્મી અને 2. પ્રાણલક્ષ્મી. દીક્ષા લેનાર આત્મા વર્ષીદાન દ્વારા સૌ પ્રથમ ધન પ્રત્યેનું નિરપેક્ષપણું જાહેર કરે છે. અદત્તાદાન મહાવ્રતના ધારક સાધુ કદાપિ બીજાની વસ્તુ પૂક્યા વિના અડતાં પણ નથી તો પછી લેવાની તો વાત જ ક્યાં રહી. તેમજ સર્વથાપ્રાણાતિપાત મહાવ્રતના ઉચ્ચારણ દ્વારા જગતના તમામ જીવોને અભયદાન આપીને અમારિની ઘોષણા કરે છે. આમ તેઓ અન્યની ધનલક્ષ્મી કે પ્રાણલક્ષ્મીનું હરણ કરતાં નથી. ગમā - મમત્યિ (કું.). (મંત્રી, પ્રધાન) પ્રાચીન રાજાશાહીમાં રાજયનો કારભાર ચલાવવા માટે મંત્રીની નિયુક્તિ કરવામાં આવતી હતી. તેમાંય પૂર્વે એવો જ નિયમ હતો કે મંત્રીપદે જો કોઈને સ્થાપવા હોય તો જૈનપુરુષને જ સ્થાપવો. કેમકે ખાનદાની, વફાદારી, શૂરવીરતા અને કુનેહબુદ્ધિ આદિ ગુણો તેનામાં જ હોય. પૂર્વેનો ઇતિહાસ તપાસી જુઓ કપર્દિ, ચાણક્ય, અભયકુમાર, ઉદયન વગેરે મંત્રીઓ ધર્મે જૈન જ હતાં. Page #69 -------------------------------------------------------------------------- ________________ કમર્ચ (g) (દેવ, દેવતા) अमच्चपुज्ज - अमर्त्यपूज्य (त्रि.) (તીર્થકર આદિ, જિન) દશવૈકાલિસૂત્રની પ્રથમ જ ગાથામાં કહ્યું છે કે “ધર્મ અહિંસા, સંયમ અને પરૂપ છે. જે આત્માનું મન આવા ત્રિવેણીસંગમરૂપ ધર્મમાં રત હોય છે. તેવા ધર્મિષ્ઠ આત્માને દેવતાઓ પણ મસ્તક ઝૂકાવીને નમસ્કાર કરે છે. તે અમર્યપૂજય બને છે.” અમર () - મસ્જિનિ (રિ.) (ઇર્ષારહિત, પર ઋદ્ધિ દેખીને દ્વેષ ન કરનાર) ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ મહારાજે પોતાના પ્રત્યેક ગ્રંથોના અંતમાં એક જ ઇચ્છા પ્રગટ કરી છે. આખુ વિશ્વ મત્સર ઈષ્યરહિત બનો. કેમકે સામાન્યથી માણસ બીજાના ગુણો, સંપત્તિ વગેરેમાં સદૈવ ઇર્ષ્યા કરતો રહે છે. ઇર્ષાના કારણે તેનું ચિત્ત ધર્મમાં સ્થિર થતું નથી. તે બીજાનું હિત વિચારી શકતો નથી. જે બીજાનું હિત કરતો નથી સમજી લેજો કે કર્મસત્તા તેનું પણ હિત કરતી નથી. अमच्छरियया - अमत्सरिकता (स्त्री.) (ઇર્ષાનો અભાવ, પારકા ગુણોને સહન કરવા તે) માત્ર ઉપસર્ગો અને પરિષહોને સહન કરવાં એ જ સાધુધર્મ નથી. પોતાના કરતાં ગુણોમાં ચઢિયાતા એવા ગુણવાનું પુરુષની ઈર્ષ્યા ન કરવી તે પણ સાધુધર્મ જ છે. મોક્ષપ્રાપ્તિના વિકાસક્રમમાં અમાત્સર્યગુણને પણ સહયોગી કારણ માનવામાં આવ્યું છે. अमज्जमंसासि (ण)- अमद्यमांसाशिन् (त्रि.) (મદ્ય અને માંસનું સેવન ન કરનાર) કૃષ્ણ મહારાજાએ પર્ષદામાં ભગવાન નેમિનાથને પૂછ્યું “હે પ્રભુ ! મારી દ્વારિકા નગરીના નાશમાં કારણ કોણ બનશે ?" નેમિનાથે કહ્યું “હે કૃષ્ણ ! તમારી નગરીના નાશમાં મદિરા કારણભૂત બનશે.’ આ વાત સાંભળતા જ તેમણે સમગ્ર નગરમાં મદ્યસેવન પર પ્રતિબંધ મૂકાવી દીધો. તેના પ્રતાપે છ માસ સુધી દ્વારિકા નગરીને જીવતદાન મળ્યું હતું. વિચારો જુઓ એક મદિરાના ત્યાગથી આવું અચિત્ય પરિણામ મળે છે તો મદિરા અને માંસનું સેવન ન કરનાર આ ભવમાં અને પરભવમાં કેટલું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. મHRI - મમરાવ (ઈ.) (મર્યાદામાં નહિ વર્તનાર) જે મર્યાદાસહિત વર્તે તેનું નામ આર્ય, આર્યભૂમિમાં જન્મેલ વ્યક્તિમાં મર્યાદાગુણ હોવો જ ઘટે, અન્યથા જે કોઇપણ જાતની મર્યાદામાં નથી માનતો અને આછકલાઈ ભર્યું વર્તન કરે છે તે આર્યભૂમિમાં જન્મેલ હોવાં છતાં પણ અનાર્ય જ છે. કમ -- મધ્ય (2) (જનો વિભાગ ન કરી શકાય તેવું, મધ્ય વિનાનું) ગમન - મકર () (1. જ્ઞાન, નિર્ણય 2. અંત, અવસાન) સામાન્ય લોકમાં ઇશ્વરકત્વનો મત પ્રવર્તે છે. જૈનધર્મ તેવું નથી માનતો.કેમકે પરમાત્માએ લોક બનાવ્યો નથી પરંતુ જેવો છે તેવો બતાવ્યો છે. જગતમાં રહેલ સન્માર્ગ અને અસન્માર્ગ બન્નેનો પરિચય આપ્યો છે. હવે તેમાંથી કયો માર્ગ ગ્રહણ કરવો તેનો નિર્ણય તો અંતતોગત્વા વ્યક્તિએ પોતે જ કરવાનો રહે છે. - 26 Page #70 -------------------------------------------------------------------------- ________________ *મનસ્ (.) (અસંજ્ઞી ,મનરહિત, વિચારશૂન્ય મન) શાસ્ત્રોમાં સિદ્ધભગવંતોને અમના કહેવામાં આવ્યા છે. મુક્તાત્માઓ સર્વપુદ્ગલો રહિત હોવાથી તેમને મન પણ હોતું નથી. મન એ સંસારી પ્રાણીને જ સંભવે છે કેમકે સંસારવર્ધક કે નાશકમાં મન જ કારણભૂત બને છે. જ્યારે સિદ્ધપરમાત્માઓ તો નિતાંત આત્મરમણતામાં જ સંલગ્ન હોય છે. અમI - મમ િ(વ્ય.) (અનલ્પ, થોડું નહિ) મમમ - અમનમાપ (B). (મનને અગ્રાહ્ય, મનને પ્રતિકૂળ, અનિષ્ટ, અમનોહર) જગતમાં અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ કે પ્રસંગો મનને આશ્રયીને જ છે. આપણું મન જ નક્કી કરે છે કે આ મને અનુકૂળ છે, પ્રિય છે અને આ અપ્રિય છે. એટલે જ જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે મને માનેલ પ્રતિકૂળ પરિસ્થિતિ કે પુગલોને વિષે આત્માને વિચલિત થવા ન દેશો. મમનો (B). (અનિષ્ટ, અમનોહર) સમવનાથ (2.) (પીડા કરનાર, દુખોત્પાદક) બીજાને પીડા આપનાર, ઉલ્લુ બનાવનાર એમ ભલે સમજતો હોય કે હું ખૂબ જ હોંશિયાર છું. બીજાને મારા મનોરંજનનું સાધન બનાવું છું. તેને ખબર નથી કે બીજાને મનોરંજનનું સાધન બનાવનાર તે પોતે જ કર્મસત્તાનું રમકડું બની જાય છે. જે દિવસે કર્મસત્તાની નજર હશે ત્યારે તેના પરિણામો વેઠતાં નવજે પાણી ઉતરશે. કહેવાય છે કે કર્મરાજાની લાઠીમાં અવાજ નથી હોતો પણ તેનો માર અનંતા ભવો સુધી પીડા આપે છે. માઇ - અમનો () (મનને પ્રતિકૂળ, અસુંદર, અમનોહર, અનિષ્ટ, અશુભ) આર્તધ્યાન એ ધર્મધ્યાનમાં બાધકતત્ત્વ છે. મનને જયારે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે ત્યારે તે અત્યંત વિહ્વળ બની ઉઠે છે. અનિષ્ટસંયોગે નિઃસાસા નાંખવા લાગે છે. પરંતુ મળેલ પરિસ્થિતિ સ્વકૃત કર્મને આધારિત છે તેમ વિચારતો નથી. આવી ચિત્તની વિહ્વળ અવસ્થા તે આર્તધ્યાન છે. જે જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા દેતું નથી. अमणुण्णतर - अमनोज्ञतर (त्रि.) (અતિશય અસુંદર, અત્યંત અશોભનીય). अमणुण्णसमुप्पाय - अमनोज्ञसमुत्पाद (त्रि.) (અસદનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ દુખ) વ્યક્તિ આ લોકમાં જે દુખ, દરિદ્રતા, પીડાદિ માઠા પરિણામો ભોગવે છે. તેની પાછળ કોઇ ઇશ્વરાદિ કારણભૂત નથી. તેની પાછળ મુખ્ય કારણ છે તો જીવે પોતે કરેલ અસત્કર્મો. માટે જ પૂર્વના ભવમાં કે આ ભવમાં કરેલ અસદનુષ્ઠાનના પ્રતાપે ઉત્પન્ન થયેલ દુખો તો તેણે ભોગવવા જ રહ્યા. અમgr૪ - મનુષ્ય (ઈ.) (1. દેવ વગેરે 2. નપુંસક) Page #71 -------------------------------------------------------------------------- ________________ અમi - (.) (ભાજન, પાત્ર) જેવી રીતે ઉત્તમકુળના લોકો સુવર્ણ, ચાંદી કે કાંસા જેવા ઊચ્ચ ભાજનમાં ભોજન કરતા હોય છે. તેવી રીતે ઊચ્ચ વિચારસરણીવાળા ગુણવાન પુરુષો હંમેશાં શિષ્ટ આચરણ કરતાં હોય છે. તેઓ કુળ કે ધર્મ લાજે તેવી એકપણ પ્રવૃત્તિ કરતા નથી. મમમ - ગમ (ત્રિ) (1. મમત્વરહિત 2. આવતી ચોવીશીમાં થનાર ૧૨માં તીર્થકર 3. યુગલિકમનુષ્યની જાતિનો એક ભેદ 4. દિવસનું પચ્ચીસમું મુહૂત) ભગવાન નેમિનાથના મોટા ભાઇ, આ અવસર્પિણીકાળના નવમાં વાસુદેવ અને વર્તમાનકાળે ત્રીજી નરકમાં દુઃખો ભોગવી રહેલા કૃષ્ણ મહારાજાએ અઢારહજાર સાધુઓને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક વંદન કર્યા હતાં. તેના પ્રભાવે આવતી ચોવીશીમાં બારમાં અમમ નામે તીર્થંકર પદવી પ્રાપ્ત કરશે. अममत्तय - अममत्वक (त्रि.) (મૂછરહિત, મમત્વરહિત) જગતમાં કોઇ વસ્તુ કે વ્યક્તિ મારક અથવા તો તારક નથી હોતી. જીવને જો કોઇ દુર્ગતિમાં કે સદ્ગતિમાં લઈ જનાર છે તો તેના પ્રત્યેની આસક્તિ કે નિર્મમતા. આથી જ તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજનના ત્યાગી મહાત્મા પુણ્યનો બંધ અને અતિનિંદનીય તથા હેય એવી વિષ્ટાનું ભોજન કરનાર ડુક્કર અશુભકર્મનો બંધ કરે છે. अममायमाण - अममीकुर्वत् (त्रि.) (મમત્વ નહિ કરતો, કોઈપણ વસ્તુ પર મૂછ નહિ રાખતો) ૩મમUTI - એકમના (સ્ટit) (અઅલિત અને સ્પષ્ટ વાણી) આચાર્યપદને યોગ્ય ગુણોમાં એક ગુણ છે અમન્મના, આચાર્યપદવીની યોગ્યતા ધરાવનાર શ્રમણની વાણી અસ્મલિત અને સ્પષ્ટ હોવી જોઈએ. તેમનું કથન સામેવાળો શ્રોતા અત્યંત સ્પષ્ટ રીતે સમજી શકે તેવું અને નદીના પ્રવાહની જેમ અખ્ખલિત ગતિવાળું હોવું જોઇએ. અન્યથા અર્થનો અનર્થ થઇ જાય છે. અથવા સમજી ન શકવાથી અબોધવ્ય રહી જાય છે. શ્રમય - અમૃત (2) (1. અમૃત, સુધા 2. ક્ષીરોદધિસમુદ્રનું જળ 3. મોક્ષ 4. ઘી 5. હોમમાં અવશિષ્ટદ્રવ્ય 6. બહેડાનું વૃક્ષ 7. મરણશૂન્ય 8. અયાચિત વસ્તુ) ભોજનની મધ્યમાં જલ અમૃતસમાન છે. રોગમાં ઔષધિ અમૃતસમાન છે. દુખમાં મીઠાવચન અમૃત સમાન છે. બળવૃદ્ધિ માટે ઘી અમૃત સમાન છે અને ધર્મવૃદ્ધિ માટે શુદ્ધઅંતઃકરણ એ અમૃતસમાન છે. ઉમથ (2.) (1, વિકારરહિત 2. ચંદ્ર) જલનો સ્વભાવ અત્યંત શીતલ અને સ્વચ્છ રહેવાનો છે. પાણીમાં ઉઠતા તરંગોના કારણે તેમાં ડહોળાપણું જણાય છે. તેવી રીતે આત્માનો સ્વભાવ અનંત જ્ઞાનદર્શન અને ચારિત્રમય છે. તેમાં કોઇપણ જાતનો વિકાર નથી. પરંતુ આત્મામાં ઉઠતા ક્રોધ, લોભ, માન, માયાદિ કષાયોના કારણે તે મલિન જણાય છે. अमयकलस - अमृतकलश (पुं.) (અમૃતપૂર્ણ કુંભ). Page #72 -------------------------------------------------------------------------- ________________ अमयघोस - अमृतघोष (पुं.) (કાકંદી નગરીનો એક પ્રસિદ્ધ રાજા) अमयणिहि - अमृतनिधि (पुं.) (કાંજનબલાનક સ્થિત દેવી) अमयतरंगिणी - अमृततरंगिणी (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયવિરચિત ટીકા) અમનિકા (2) (ચંદ્ર) વૈદિકોમાં આત્માની એકત્વની સિદ્ધિ માટે કહેલું છે કે “આકાશમાં ચંદ્ર એક જ હોવાં છતાં વિવિધ તળાવ, નદી, સાગરાદિમાં અનેકરૂપે ભાસે છે. તેમ જગતમાં આત્મા એક જ છે પરંતુ વિવિધ પ્રાણીઓમાં ચેષ્ટાના ભેદે અનેકરૂપે ભાસે છે. જયારે જૈનધર્મ ભિન્ન ભિન્ન પ્રાણીમાં અલગ અલગ આત્મા છે એમ માને છે. મયg (v) - અમૃતાત્મ (કું.) (ધર્મમઘસમાધિ) પ્રયત્ન - મકૃતwત (ર.) (અમૃતની ઉપમાવાળું ફળ, અતિસ્વાદિષ્ટ ફળ) જે સાધુ દશવિધ યતિધર્મનું પાલન કરે છે. ઉપસર્ગ-પરિષહોને દઢતાપૂર્વક સહન કરે છે તથા ઉપશમરસને ધારણ કરે છે. તે આત્મા નિત્યે મોક્ષરૂપી અમૃતફળના સ્વાદને ચાખે છે. સમયવ - અમૃતવ (at) (લતાવિશેષ, અમૃતલતા, ગુડૂચી) अमयभूय - अमृतभूत (त्रि.) (માધુર્યાદિ ગુણોથી અમૃતસમાન) જે આહાર માધુર્યાદિષસયુક્ત હોય તે અમૃતભોજન બને છે. તે ભોજનને ખાનર અતિપ્રસન્નતાને પામે છે અને પુનઃ પુનઃ તેવા આહારની ઇચ્છા દર્શાવે છે. તેમ જિનધર્મના દેશકની દેશના પણ વિવિધ રસો યુક્ત હોવી જોઇએ. જે શ્રોતાને અતિ આનંદોલ્લાસ પ્રગટ કરાવનારી બને અને ફરી ફરી તેને સાંભળવાની ભૂખ ઉત્પન્ન કરે. अमयरसासायण्णु - अमृतरसास्वादज्ञ (त्रि.) (અમૃતરસના સ્વાદને જાણનાર) મમરવાસ - અમૃતવર્ષ (ઈ.) (તીર્થકરના જન્માદિ પ્રસંગે દેવો દ્વારા કરવામાં આવતી વર્ષા) તીર્થકર ભગવંતના પંચકલ્યાણકાદિ પ્રસંગોમાં તથા તપસ્યાના પારણાદિ પ્રસંગોમાં દેવતાઓ વડે અમીછાંટણાં સ્વરૂપ અમૃતવર્ષા કરવામાં આવે છે. મથક્ષય - અમૃતસ્વા (ઈ.) (અમૃત તુલ્ય સ્વાદ) મયસર - અમૃતસાર (1) (મોક્ષ પ્રતિપાદક, મોક્ષ પ્રાપ્ત કરાવનાર) Page #73 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્કમાં કહ્યું છે કે “જેના દ્વારા આત્મા સર્વદુખો અને કર્મોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે તે સઘળાય અનુષ્ઠાનો અમૃતસાર કહેવાય છે.' અર્થાત જે અનુષ્ઠાનો મોક્ષ પ્રાપ્તિમાં સહાયક બને તે બધા જ અનુષ્ઠાન અમૃતસાર છે. અમર - અમર (ઈ.) (1. દેવ 2. ઋષભદેવના તેરમાં પુત્રનું નામ 3. સિદ્ધ ભગવંત 4. અનંતવીર્ય નામક ભાવિજિનના પૂર્વભવનું નામ). વ્યુત્પત્તિ કોષમાં અમર શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “જેને મૃત્યુ સ્પર્શી નથી શકતું તે અમર છે.” દેવોના વિવિધ નામોમાં એક નામ આવે છે અમર. દેવોને અમર તરીકે ઓળખાય છે કિંતુ ખરા અર્થમાં તે પણ અમર નથી. કેમકે મૃત્યુનો સામનો તેમને પણ કરવો પડતો હોય છે. જ્યારે સિદ્ધ ભગવંતો નામથી અને ગુણથી બન્ને રીતે અમર છે. તેમને જન્મ કે મરણ સાથે કોઈ જાતનો સંબંધ રહ્યો નથી. આથી તેઓ સાચા અર્થમાં અમર છે. અમરા - અમર તુ (પુ.) (ત નામે એક રાજકુમાર) વિજયક્ષેત્રમાં તમાલનગરીના રાજા સમરજંદનની પત્ની મંદારમંજરીની કૂખે ઉત્પન્ન થયેલ પુત્રનું નામ અમરકેતુ હતું. અમર વંદુ- મમરઘદ્ર (પુ.) (1, નાગૅદ્રગચ્છીય શાંતિસૂરિના શિષ્ય 2. વાયડગચ્છીય જિનદત્તસૂરિ શિષ્ય) એક અમરચંદ્રસૂરિ જેમણે સિદ્ધાંતાર્ણવ નામક ગ્રંથની રચના કરી અને ગૂર્જરાધિપતિ સિદ્ધરાજ પાસેથી વ્યાઘશિશુની પદવીને પ્રાપ્ત કરી હતી. તથા બીજા અમરચંદ્રસૂરિ વિક્રમના ૧૩માં શતક થયેલા છે. તેમણે પહ્માનંદાબ્યુદય કાવ્ય, બાલમહાભારત, કાવ્યકલ્પલતા, કાવ્યકલ્પલતાપરિમલ, છંદોરત્નાવલી આદિ ગ્રંથોની રચના કરી હતી. તેમની કાવ્યશક્તિથી પ્રભાવિત થયેલા તે સમયના ગુર્જરેશ્વર વસલદેવ રાજાએ તેમને સન્માન આપ્યું હતું. ગમન - મમરા () (મૃત્યુનો અભાવ) મમરાથM - મમરાન (2) (તીર્થંકર) પંચવસ્તક ગ્રંથમાં તીર્થકર ભગવંતને અમરણધમ કહ્યા છે. કેમકે આ તેમનો અંતિમ ભાવ હોવાથી તેમને ફરી મૃત્યધર્મનો સામનો કરવાનો રહેતો નથી. મૃત્યુ તેનું જ થાય છે જેનો જન્મ હોય છે અને તીર્થકર ભગવંત મૃત્યુ પામ્યા પછી ફરી જન્મ થવાનો નથી. આથી તેમને મૃત્યધર્મ પણ હોતો નથી. અમરત્ત - અમરત્ત (ઈ.) (જયઘોષ શ્રેષ્ઠીપુત્ર) अमरपरिग्गहिय -- अमरपरिगृहीत (त्रि.) (દવ વડે સ્વીકારાયેલ, દેવ વડે ગ્રહણ કરાયેલ). એકવાર દેવને અર્પણ કરેલ આહારાદિ વસ્તુ દેવનિર્માલ્ય બને છે. તે દેવસ્વીકત હોવાથી લોકો માટે અભોગ્ય ગણાય. અજૈનોમાં દેવને ચઢાવેલી વસ્તુનો પ્રસાદી તરીકે સામાન્ય જન ઉપભોગ કરે છે. જ્યારે જૈનો તેને દેવનિર્માલ્ય ગણીને તેનો સ્વ અર્થે ઉપયોગ કરવાનું ટાળે છે. અમરઘમ - મરઘમ (ઈ.) (ત નામે એક આચાર્ય) વિક્રમના ચૌદમાં સૈકામાં તેમની સત્તા માનવામાં આવે છે. તેઓએ ભક્તામર સ્તોત્ર ઉપર ટીકા રચી હતી. તેમજ કલ્યાણમંદિર સ્તોત્રની ટીકાના રચયિતા ગુણસાગરના ગુરુ સાગરચંદ્રના ગુરુ હતા. અર્થાત્ અમરપ્રભ ગુણસાગરના દાદાગુરુ હતા. Page #74 -------------------------------------------------------------------------- ________________ મમરવ૬ - મમરત () (1. ઇંદ્ર 2. મલ્લીનાથ સાથે દીક્ષા લેનાર જ્ઞાતવંશનો રાજકુમાર) જે રીતે મર્યલોકમાં નોકર-માલિક, રાજા-પ્રજા વગેરે વ્યવહાર પ્રવર્તે છે. તેવી રીતે દેવલોકમાં પણ સેવ્ય-સેવકનો વ્યવહાર પ્રવર્તમાન છે. દેવલોકમાં વસતા દેવોના રાજા ઈંદ્ર હોય છે. તેમની આજ્ઞા પ્રમાણે દેવોએ ફરજીયાત વર્તવું પડતું હોય છે અને આજ્ઞાનો ભંગ થતાં તેમને દંડ પણ ભોગવવો પડે છે. શાસ્ત્રમાં એવા 64 દેવેદ્રો કહ્યા છે અને તે બધા નિયમા સમકિતી હોય છે. પરવર - અમરવ (.) (મહામહદ્િધક દેવ) ર૬૦. મકર સાગર - અમરર (પુ.) (ત નામે એક આચાર્ય) અંચલગચ્છીય કલ્યાણસાગરસૂરિના શિષ્ય અમરસાગરસૂરિ હતા. વિક્રમ 1694 માં ઉદયપુર મધ્યે તેમનો જન્મ થયો હતો. વિ.સં. ૧૭૦૫માં દીક્ષા લીધી અને વિ.સં. 1714 ખંભાતનગરે આચાર્યપદવી મેળવી હતી. ત્યારબાદ વિ.સં. ૧૭૧૮માં ગચ્છાધિપતિ પદવીને મેળવીને વિ.સં. ૧૭૬૨માં ધોળકા નગરે સ્વર્ગવાસને પામ્યા હતાં. अमरसुह - अमरसुख (न.) (દવસુખ, દેવતાઈ સુખ) નરકમાં નિતાંત દુખ કહેલું છે. ત્યાં તીર્થકર ભગવંતના કલ્યાણકો સિવાય સુખની જરાપણ અનુભૂતિ હોતી નથી. નારકી કરતાં તિર્યંચો વધુ સુખી છે. તેમના કરતાં વધુ સુખી મનુષ્યો છે અને મનુષ્યો કરતાં પણ દેવતાઓ અનેકગણા સુખીકહેલા છે. ભૌતિક સુખોમાં દેવતાઇ સુખ સર્વોત્કૃષ્ટ કહ્યા છે પણ આ બધા જ સુખો અંતે તો નાશવંત જ છે. જ્યારે મોક્ષસુખ શાશ્વત અને નિરાબાધ છે. अमरसेण - अमरसेन (पुं.) (મલ્લીનાથ સાથે દીક્ષા લેનાર જ્ઞાતવંશનો રાજકુમાર, તે નામે પ્રસિદ્ધ એક રાજા) અરિસ - અમર્શ (ઈ.) (1. ઇર્ષ્યા, અસૂયા 2. કોપ, ગુસ્સો 3. મહાકદાગ્રહ) શાસ્ત્રોમાં એક કુંભારની કથા આવે છે. તે વ્યક્તિ ક્યારેય પણ બીજા કોઇના સુખને જોઈ શકતો નહોતો. બીજાને આનંદમાં જોઇને સુખમા દેખીને તેને ભયંકર ઈર્ષ્યા થતી. આથી તે નગર છોડીને જંગલમાં રહેવા જતો રહ્યો. જંગલમાં જવા છતાં પણ તેનો દુર્ગુણ ગયો નહિ. અંતે પોતાના આ ઇમ્પ્રદોષના કારણે માથું પટકી પટકીને અપમૃત્યુને પામ્યો. હાય ! આ સંસારની કેવી વિચિત્રતા છે. મલિન - સમr (8) (અપરાધ સહન ન કરનાર, અપરાધી ઉપર ક્ષમા ન રાખનાર) અપરાધ ન કરનાર જેટલો મહાન છે તેના કરતાં પણ અપરાધી ઉપર ક્ષમા રાખનાર વિશેષ મહાન છે. કેમકે ક્ષમાભાવ રાખવા માટે વિશાળહૃદય અને કુણી લાગણી જોઇએ. તુચ્છ સ્વભાવના લોકોમાં તેનો અભાવ જોવા મળે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે જે પોતાના અપરાધને ખમતો નથી અને બીજાના અપરાધને ખમાવતો નથી તેને સંઘની બહાર કરવો. ગમત - ગમત (ઈ.) (1. નિર્મળ, સ્વચ્છ 2. સિદ્ધ 3, ઋષભદેવના સાતમાં પુત્રનું નામ) આત્માને માલિન્ય પ્રાપ્ત કરાવનારા હેતુભૂત આઠ કર્મોનો જેમને અભાવ છે એવા સિદ્ધભગવંતો અમલ છે. તેમનો આત્મા સ્વચ્છસ્ફટિક જેવો અત્યંત નિર્મલ અને સર્વદર્શી હોય છે. મમતવંઃ - સમજવન્દ્ર (પુ.) (ત નામે પ્રસિદ્ધ એક ગણિ) - 31 ~ Page #75 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવતુ ૧૧૫૮માં અમલચંદ્ર નામક એક ગણિ થઈ ગયા. જેઓ મહદંશે ભૃગુકચ્છ હાલના ભરુચમાં જ વિચરણ કરતા હતો. ગમનવહિપ - મમવાહન (!). (ત નામે એક તીર્થકર) ભારતવર્ષમાં આવનારા સમયમાં વિમલવાહન નામે તીર્થંકર થશે. તેમના દેવસેન અને મહાપદ્મ એવા અન્ય નામો પણ છે. મા - ગમ (સ્ત્ર.) (શકેંદ્રની અગમહિષી) અમëષય - મમહર્ષિલ (3) (અલ્પ મૂલ્યવાળું, હલકું, સસ્તુ) કલ્પસૂત્રમાં સાધુના દશ આચારની ચર્ચા કરવામાં આવેલ છે. તેમાં પ્રથમ અને અંતિમ જિનના સાધુના વસ્ત્ર સંબંધિ ચર્ચા કરતાં કહ્યું છે કે તેઓ અતિમોંઘા કે કલાત્મક વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહિ. કિંતુ અલ્પમૂલ્યવાળા અને જીર્ણ વસ્ત્રોનો જ પરિગ્રહ કરે. જે સાધુ મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે તેમને આજ્ઞાભંગનો દોષ લાગે છે.' મહર્તિ - મહાનિ (ત્રિ) (અલ્પ મૂલ્યવાળું, હલકું, સસ્તુ) મHI () - સમયિન (ર.) (કપટરહિત, શઠતારહિત, અમાયાવી) જે પદે પદે માયાનું આચરણ કરે છે. ચિત્તમાં કપટભાવને ધારણ કરી રાખે છે. તેવા આત્માઓ પ્રાયશ્ચિત્તને માટે અયોગ્ય ગણ્યા છે. આવા જીવો પ્રાયશ્ચિત્ત પણ માયા કરીને ગ્રહણ કરે છે. અર્થાત્ જે દોષ જે રીતે સેવ્યો હોય તે પ્રમાણે ન બતાવતાં વિપરીત રૂપે બતાડે છે. અને લક્ષ્મણા સાધ્વીજીની જેમ અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. માફવ - સમય (3.) (અમાયાવી, કપટરહિત, શઠતારહિત) अमाइल - अमायाविन् (त्रि.) (માયરહિત) માસ્ક - માયાવતા (ઋit.) (માયાનો અભાવ, માયાનો ત્યાગ કરવો) ૩મiાય - ઝમ૨ (.) (અમાન્ય, માનરહિત) જેમનું સ્વયંનું જીવન એક આદર્શરૂપ હોય તેવા આત્માઓ લોકમાં આદર-સન્માનને પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ પોતે દોષનું સેવન કરતાં હોય, દુષ્ટાચરણયુક્ત હોય અને બીજાને સદાચારનો પાઠ શીખવતાં હોય છે. તેમને કોઈ આદર આપતું નથી. ઉલટાના તેઓ બીજા દ્વારા તિરસ્કાર અને હીલનાને પામે છે. અાવ (વા) - વિ(વા) વા (8ii.) (અમાવસ, તિથિવિશેષ, કૃષ્ણપક્ષનો છેલ્લો દિવસ) મિ () - () (1. જ્યાં વસ્તુ માપીને કય-વિક્રય કરવાનો નિષેધ હોય તેવું નગર 2. માપવાને અશક્ય, અસંખ્ય) - 32 - Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનકાળમાં એવા નગરો હતાં કે જ્યાં કોઈપણ વસ્તુનું તોલમાપ કરવામાં નહોતું આવતું. તોલમાપ કરીને લે-વેચ કરવાનો નિષેધ હતો. જો કોઇ તે પ્રમાણે કરતો પકડાય તો રાજદંડને યોગ્ય ગણાતો હતો. જે દેશમાં દૂધ, છાશ વગેરે તો એમ જ મફતમાં આપી દેવાતાં હતાં ત્યાં આજે પાણીના પણ પૈસા લેવાય છે. કલિકાળની કેવી બલિહારી ! () - મg () (અશુચિ, વિષ્ઠા) (2) પુછUT - મેથ્યપૂof () (અશુચિથી ભરેલ) બાર ભાવનામાં એક ભાવના છે અશુચિભાવના. આ શરીર જે રૂપવાનું દેખાય છે તે તો માત્ર બાહ્યસ્વરૂપ છે. બાકી અંદર તો મળ, મૂત્ર, વિષ્ઠાદિ ભરેલા છે. તેવા શરીરમાં રાગ કે દ્વેષ શું કરવો. દસેય દ્વારમાંથી માત્ર અશુચિનો જ નિર્ગમ થાય છે. તો પછી તેનું રૂપવાનુપણું ક્યાં રહ્યું? માટે આવા અશુચિમય શરીર પર રાગ કરવા કરતાં મોક્ષમાર્ગ સાધક જિનધર્મ પર રાગ કરવો શ્રેયસ્કર છે. મિ () મય - 3 (.) (અશુચિમય, વિષ્ઠાપૂર્ણ) મિ(P) રસ - મધ્યરસ (ઈ.) (અશુચિ રસ, વિઝારસ) fમ (2) સંમય - સંમૃત (ઉ.) (વિષ્ઠામાંથી ઉત્પન્ન થયેલ, વિષ્ઠામાં ઉપજેલ) થોડીક ગંદકી જોઇ નથી કે માણસનું મોઢું બગડ્યું નથી. થોડીક પણ દુર્ગધ આવતાં નાક તણાઈ જાય અને માથાના ભવાં ખેંચાઇ જાય છે. અરે ભાઈ! જ્યારે તું માતાના પેટમાં હતો ત્યારે નવ નવ મહિના મળમૂત્રની વચ્ચે વિતાવ્યા છે. એટલું જ નહિ આ શરીરની ઉત્પત્તિ પણ તે જ વિષ્ઠાદિ મળમાંથી થયેલી છે. પછી આજે બહારી દુનિયામાં સારા ખરાબનું નાટક શા માટે કરવું? મક (જે) કર -- અમેચ્યોર (પુ.) (અશુચિનો ઢગલો, વિઝાનો ઢગલો) મિત્ત - મિત્ર(.). (શત્રુ, દુશ્મન, અતિસાધક) જિનેશ્વર પરમાત્માએ મોહનીયકર્મને પ્રાણીનો નિતાંતે દુશમન કહેલો છે. જીવનું તે ક્યારેય ભલું કરતો નથી ઉલટું તેનું અહિત કરે છે. છતાં પણ તેની મોહજાળમાં ફસાયેલા પ્રાણીઓ તેને પોતાનો પરમમિત્ર માને છે. તેના દોરવાયા અસત્કાર્યોમાં પ્રવૃત્ત થઇને સરળતાથી દુર્ગતિમાં પહોંચી જાય છે. જય - અમૃત (f) (1. મરણનો અભાવ છે જેને તે, સિદ્ધ 2. સુધા, અમૃત) સુભાષિત સંગ્રહમાં કહ્યું છે કે વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરદઋતુમાં જલ અમૃત છે, હેમંતઋતુમાં ગોપીઓ અમૃતસમાન છે, શિશિરઋતુમાં આમળાનો રસ અમૃતસમાન છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મકાળમાં ગોળ અમૃત સમાન છે. તેમજ પરભવ જતાં જીવ માટે ધર્મ અમૃતસમાન છે.' #મિત (2) (પરિમાણરહિત, અસંખ્ય, અનંત 2. કેવલજ્ઞાન) ભગવતીસૂત્રના પાંચમાં શતકના ચોથા ઉદ્દેશામાં કહેલું છે કે ‘ત્રિકાલ અબાધિત એવું કેવલજ્ઞાન ધરાવતાં કેવલી ભગવંતો - 33 - Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિમિત અને અપરિમિત એમ બન્ને પ્રકારના માપને જાણતાં હોય છે. બાકી વ્યવહારમાં જે અસંખ્ય, અનંતાદિ માપ પ્રવર્તે છે તે છદ્મસ્થ અવસ્થાવાળા જીવોને આશ્રયીને છે.” પિયટ્ટ - ગણિતતિ (g) (1, દક્ષિણદિશાના દિકુમારેંદ્ર 2. તે નામે પ્રસિદ્ધ એક દિગંબર જૈનાચાર્ય) વિક્રમ સંવત ૧૦૫૦માં માથુરસંઘીય દિગંબરાચાર્ય માધવસેનના અમિતગતિ નામક શિષ્ય થઇ ગયા. જેમણે ધર્મપરીક્ષા અને સુભાષિતરત્નસંદોહના નામક ગ્રંથોની રચના કરેલ છે. अमियचंद - अमृतचन्द्र (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય) વિક્રમ ૯૬૨માં વર્ષે તેમની સત્તા માનવામાં આવે છે. તેઓશ્રીએ સમયસાર ગ્રંથ પર આત્મખ્યાતિ નામક ટીકા તથા પ્રવચનસાર ટીકા, પંચાસ્તિકાય ટીકા, તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિધ્ધપાય, તત્ત્વદીપિકાદિ ગ્રંથોની રચના કરેલી છે. પિયા ( ) - મતિજ્ઞાનિન (.). (અનંતજ્ઞાની, કેવલી, સર્વજ્ઞ) થોડીક જાણકારી કે આવડત હોય એટલે માણસ કાગડાની જેમ ફૂલાઈ જાય છે. બધે ઠેકાણે પોતાની આવડતનું પ્રદર્શન કરતો રહે છે. જે અનંતા ભૂતકાળને, ભવિષ્યકાળને અને વર્તમાનકાળને એક સાથે જાણે છે એવા અનંતજ્ઞાની કેવલીભગવંત આવાં લોકો માટે ઉદાહરણ સમાન છે. તેઓ પ્રત્યેક પ્રાણીનું ભૂત-ભાવિ જાણતાં હોવાં છતાં પણ ક્યારેય પોતાના જ્ઞાનનું પ્રદર્શન નથી કરતાં. તેમજ બધે ઢંઢેરો પીટતાં નથી. મમય સૂરિ - મિતતેન:સૂરિ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય) अमियभूय - अमृतभूत (न.) (અમૃતતુલ્ય, અમૃતસમાન) 34 અતિશય શોભતા જિનેશ્વર ભગવંતની વાણીને અમૃતસમાન કહેલી છે. જે સમયે પરમાત્માની દેશના ચાલતી હોય છે, તે વખતે તે ધર્મકથા સાંભળનાર શ્રોતાને જિનવચન અત્યંત મીઠા અને અમૃતસુધાસમાં લાગે છે. તેઓને એમ થાય છે કે પ્રભુ હજી બોલ્યા જ કરે અને અમે સાંભળ્યા જ કરીએ. તેઓને દેશના સાંભળતા સમય અને ભૂખનું ભાન જ રહેતું નથી. अमियमेह - अमृतमेघ (पुं.) (ચતુર્થ મેઘ, વરસાદવિશેષ) ભરતક્ષેત્રમાં અવસર્પિણીકાળ સમાપ્ત થયા પછી ઉત્સર્પિણીકાળનો પ્રથમ આરો સમાપ્ત થયે છતે, દ્વિતીય આરાના પ્રારંભમાં જે ચોથા પ્રકારનો મેઘ વરસે તેને અમૃતમેઘ કહેવામાં આવે છે. આ મેધ લગાતાર સાત દિવસ સુધી વરસે છે. તેના પ્રભાવે ભારતવર્ષમાં નષ્ટપ્રાયઃ થઇ ગયેલ વનસ્પતિઓની પુનઃ ઉત્પત્તિ થાય છે. अमियरसरसोवम - अमृतरसरसोपम (त्रि.) (અમૃતરસ વડે રસની ઉપમાં છે જેમાં તે, અમૃતરસ તુલ્ય સ્વાદ છે જેનો તે) fમયવહન - મમતવાદન (ઈ.) (ઉત્તરદિશાનો દિકુમારેંદ્ર) अमियासणिय - अमितासनिक (पुं.) (અબદ્ધાસન, અનેક આસન સેવનાર) શ્રમણ કારણ વિના કોઇપણ જાતની શારીરિક ક્રિયા ન કરે. કેમકે અંગોના હલન-ચલનથી જીવહિંસા થાય છે. તે બદ્ધાસન - 34 - Page #78 -------------------------------------------------------------------------- ________________ અર્થાત એક જ આસને બેઠેલો હોવો જોઇએ. જે વારંવાર સ્થાન બદલ્યા કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠબેસ કર્યા કરે છે. તેને શાસ્ત્ર આગના ગોળા સમાન ભાખે છે. મિત્ર - મમત (ન.) (ઉનનું વસ્ત્ર) જેટલું મહત્ત્વ રેશમી અને સુતરાઉ કપડાનું છે એટલું જ મહત્ત્વ ઉનના વસ્ત્રનું પણ કહેલું છે. જીવદયા પાલન માટે ઉનની બનાવટના વસ્ત્રો સર્વશ્રેષ્ઠ છે. કેમકે તે અતિમુલાયમ અને સૂક્ષ્મ જીવોની રક્ષા કરનાર છે. આથી જ તો સાધુના રજોહરણ અને દંડાસણની દશીઓ તથા કામળી ઉનની બનાવટની હોય છે. તે સિવાયની બનાવટનો વપરાશ કરવો શાસ્ત્રનિષેધ છે. કિન્નરવું - ઝઝૂંછ (પુ.) (આર્ય, મ્લેચ્છભાષા ન જાણનાર) ૩fમા - મામા (સં.) (1. એકવીસમાં નેમિનાથ તીર્થંકરની મુખ્ય સાધ્વી 2. પાડી, નાનીભેસ) મિનાઇ - મરનાર (ઉ.) (કરમાયેલ નહિ, તાજું) નવપદના રાસમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આચાર્ય ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં લખ્યું છે કે, “તેઓ જિનશાસનના રાજા છે. નવતત્ત્વમાં રમણ કરવાથી પ્રસન્ન મુખમુદ્રાવાળા છે. તેઓનું મુખ ક્યારેય પ્લાન કે ક્ષતિને અનુભવતું નથી. આવા શાસનના રાજાને વંદન હોજો !" મન - મસ્નિાન (.) (શીધ્ર પ્લાન ન થનાર, તાજું) अमिलायमलदाम - अम्लानमाल्यदामन् ( न.) (નહિ કરમાયેલ ફૂલની માળા) દેવલોકના દેવોએ ગળામાં જે ફૂલની માળા પહેરી હોય છે તે ક્યારેય કરમાતી નથી. તે તાજા ખીલેલા પુષ્પસમાન સદૈવ સુગંધથી મહેકતી હોય છે. માત્ર આયુષ્યના અંતિમ છ માસ બાકી રહેતા તે પુષ્પમાળા કરમાવવાની શરૂ થઈ જાય છે. જેથી તેમને પોતાના અલ્પાયુની જાણ થઈ જાય છે. િિતય - મતિ (2) (મિશ્રિત ન હોય તે, સૂત્રદોષરહિત) એક સૂત્ર બોલતાં તેમાં અન્યસૂત્રોના પદોનું મિશ્રણ કરીને બોલવું તે મિલિતદોષ કહેવાય છે. જેમકે દશવૈકાલિકસૂત્રના પાઠમાં ઉત્તરાધ્યયનસૂત્રના પદોનું મિશ્રણ કરીને બોલવું તે મિલિતદોષ છે. પરંતુ જે સૂત્ર તેવા પ્રકારની ભેળસંભેળ વગર બોલાય તે અમિલિત કહેવાય છે. મુ - કવિન(વિ.) (મૂકવાનો સ્વભાવ નથી જેનો તે, લીધેલ કાર્ય વચ્ચેથી ન છોડનાર) જયારે ગાંધીજીએ દેશને આઝાદ કરવવા માટેનો પ્રયાસ ચાલુ કર્યો ત્યારે તેમની સાથે ઊભું રહેનાર કોઈ નહોતું. તેમને ઘણીબધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. વિદેશીઓ તો વિદેશીઓ પરંતુ જાતભાઈઓ દ્વારા પણ ઘણીબધી અડચણો ઊભી કરવામાં આવી. પરંતુ તેમણે એકવાર મનમાં ઠાની લીધું હતું કે મેં જે કાર્યને પ્રારંભ કર્યો છે તેને કોઈપણ ભોગે છોડીશ નહીં. તેમણે સેવેલા સપનાનું ફળ આજે આખો દેશ ચાખી રહ્યો છે. - 35 Page #79 -------------------------------------------------------------------------- ________________ अमुक्कपुण्णय - अमुक्तपूर्णत (त्रि.) (પૂર્ણ, સંપૂર્ણ, જેના વડે પૂર્ણતા મૂકાઇ નથી તે) મમુI - મમુ (a.) (અમુક, ફલાણો, કોઇ એક) કોઇ નિશ્ચિત વસ્તુ કે સ્થાનાદિનો નિર્દેશ કરવો હોય ત્યારે જેનું કથન કરવામાં આવે તેને અમુક કહેવાય છે. જેમકે હું અમુક ગામે જઇશ કે અમુક વસ્તુ જ લઇશ વગેરે. અમુar - સમુદ્ર (ત્રિ.) (જેમાં મગ વિદ્યમાન નથી તે) ૩મુછિય - મર્જિત (કિ.) (મૂછરહિત. આસક્તિરહિત) મમુI - ગજ () (અજ્ઞાની, મુખ) પંચતંત્રમાં કહેલું છે કે “અજ્ઞાની અને મુર્ખને ક્યારેય પણ ઉપદેશ આપવો નહિ. અન્યથા ઠંડીમાં ધ્રુજતા વાંદરાને ઘર બનાવવાની સલાહ આપતા, ગુસ્સે ભરાયેલા વાનર દ્વારા સુગ્રીવ પક્ષીના ગૃહનો નાશ થયો. તેમાં અનેક આપત્તિઓનો સામનો કરવો પડે અમુવિ - અજ્ઞાત () (જ્ઞાનવિકલ, નહિ જાણેલું) મુ - નમુa (f) (કર્મયુક્ત, સંસારી). જીવવિચારના પ્રારંભમાં કહેલું છે કે “જગતમાં બે પ્રકારના લોકો છે. 1. સંસારી અને 2. મુક્ત જેઓએ ઘાતિ અને અઘાતિ એમ બન્ને પ્રકારના કર્મોનો નાશ કર્યો છે. એવા જીવો મુક્ત છે. તેમજ જેઓ હજી કર્મના બંધનમાં જકડાયેલા છે. જન્મ-મરણના ફેરા ચાલુ છે તેવા જીવો અમુક્ત અર્થાત્ સંસારી છે.' #અમૂર્ત (). (અરૂપી) શબ્દ,રૂપ,રસ,ગંધ અને સ્પર્શને જે ધારણ કરે તે દરેક પદાર્થને રૂપી કહેલો છે. પરંતુ જે તેનાથી વિપરીત હોય તે બધા અરૂપી કહેલા છે. આ રૂપી અને અરૂપીનો ભેદ તો સંસારી જીવોને આશ્રયીને કરવામાં આવેલ છે. જેઓ આત્મસાક્ષાત્કારને પામેલા છે, તેવા કેવલીભગવંતોને તો રૂપી અને અરૂપી બન્ને પ્રત્યક્ષ જ હોય છે. મFTY - ૩૧મૂર્તિત્વ (7) (અમૂર્તિમંત, રૂપીપણાના ભાવરહિત, અરૂપીપણું) અમુક્તિ - મમુ (સ્ત્રી.) (1. મોક્ષનો અભાવ 2. છવ્વીસમો ગૌણપરિગ્રહ, લોભ) જેના આત્મામાં કેવલીઅર-પિત અનેકાંતવાદ પ્રસ્થાપિત થયેલો છે. તે પછી કોઈપણ સ્થાને કે કોઈપણ ધર્મમાં રહ્યો હોય. તે નિયમા મુક્તિપદને પામે છે. પણ જેઓ એકાંતવાદ નામક કદાગ્રહથી પીડાઇ રહ્યા છે. તેઓ ગમે તેટલો ઉત્કૃષ્ટતા કે ત્યાગ કરે તે બધો જ વ્યર્થ અને નિરર્થક છે. ત્યાં નિશે મુક્તિનો અભાવ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ अमुत्तिमग्ग - अमुक्तिमार्ग (पुं.) (અધર્મસ્થાન, મોક્ષમાર્ગનો અભાવ) પર્યુષણ પર્વના સ્તવનમાં કહ્યું છે કે “જગતમાં હોળી, બળેવ, દશેરા, દિવાળી વગેરે ઘણા પ્રકારના ધાર્મિક તહેવારો છે. પરંતુ તે બધામાં સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભાવ હોવાથી મોક્ષમાર્ગ નથી બનતાં.” મુવ - સ્મૃતિ (.) (સ્મૃતિમાં નહિ આવેલ) ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવાના વિધાનમાં કહેલું છે કે “પ્રાયશ્ચિત્ત લેનાર આત્માએ જે દોષ જાણતાં કે અજાણતાં સેવ્યા હોય. જે દોષમૃતિપટ પર વિદ્યમાન હોય તેનું તો પ્રાયશ્ચિત્ત લેવાનું જ છે. કિંતુ જે દોષ પોતાના ધ્યાન બહાર નીકળી ગયેલ હોય તેવાં અમૃત દોષોનું પણ ગુરુ પાસે અવશ્ય પ્રાશ્ચિત્ત લેવું જોઇએ.” અમુયા - કૃતજ (વિ.) (1. બાહ્યાભ્યતર પુદ્ગલ લીધા વિના વૈક્રિયશરીર બનાવનાર 2. વિર્ભાગજ્ઞાનવિશેષ) બાહ્ય અને અત્યંતર પુદ્ગલરહિત દેવોના વૈક્રિયશરીરને જોઇને જીવનું શરીર પુદ્ગલ દ્વારા નિર્મિત નથી એવો મિથ્યા નિર્ણય તેને સ્થાનાંગસૂત્રમાં અમૃતક કહેલ છે. મકુ7 - અષા (અવ્ય.) (સત્ય). મમુહ - અમુક (ર). (નિરુત્તર, જવાબ ન આપી શકે તે) બાલ હેમચંદ્રાચાર્ય મહારાજ જયારે સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય સાથે વાદ લડવા ગયા ત્યારે વૃદ્ધ દિગંબરાચાર્યે બાળ સાધુ જોઇને તેની પર કટાક્ષ કર્યો. ‘ત# 'જેનો અર્થ થતો હતો “હે બાળમુનિ ! શું તમે છાશ પીને મારી જોડે વાદ લડવા આવ્યા છો?” બસ તેમના શબ્દોને પકડીને બાળ હેમચંદ્રાચાર્યજીએ જડબાતોડ જવાબ આપ્યો. ‘ત7 di જેત' અર્થાત્ “હે મહારાજ છાશ પીળી નહીં સફેદ હોય છે.' બાળમુનિનો આવો જવાબ સાંભળીને પ્રતિપક્ષી આચાર્યની બોલતી જ બંધ થઇ ગઇ. તેમની પાસે આશ્ચર્ય વ્યક્ત કરવા સિવાય કાંઇ રહ્યું જ નહિ. अमुहरि (ण) - अमुखरिन् (त्रि.) (અવાચાળ, મિતભાષી) ઉપદેશમાલામાં શ્રમણગુણોનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં કહ્યું છે કે “મુનિ મિતભાષી હોય તે અતિવાચાળ કે વાતોડિયો ન હોય. જયાં જેટલું જરૂરી અને ઉપયોગી હોય તેટલું જ બોલનારો હોય. તેમ કરવાથી સાધુધર્મનું પાલન થાય છે અને લોકમાં પ્રીતિકર બને છે. જે અતિવાચાળ અને બોલકો હોય છે તે અવિશ્વસનીય અને હાંસીને પાત્ર બને છે.” મૂઢ અમૂઢ (a.) (તત્ત્વને જાણનાર, સન્માર્ગને જાણનાર, વિચક્ષણ) જ્ઞાની મહર્ષિએ જ્ઞાનવરણીય કર્મ અને મોહનીય કર્મ બન્ને ભિન્ન વસ્તુ કહેલ છે. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોતે છતે મોહનીયકર્મનો પણ ક્ષયોપશમ હોય તેવું જરૂરી નથી. અન્યથા તત્ત્વાતત્ત્વનો વિશિષ્ટ જ્ઞાતા એવો રાવણ મોહનીય કર્મના ઉદયે પરસ્ત્રીમાં લપટાઇને નરકગતિને પ્રાપ્ત ન કરત. અમૂળ - મૂઢશાન (ઉ.) (યથાવસ્થિતજ્ઞાન છે જેને તે, સાચું જ્ઞાન) Page #81 -------------------------------------------------------------------------- ________________ અમૂઢવિષે- સમૂહ (શ્નો.) (1. સમ્યગ્દર્શન 2. અવિચલિત બુદ્ધિ 3. સમ્યગ્દષ્ટિ) સમકિતના આઠ આચારોમાંનો ચોથો આચાર છે અમૂઢદૃષ્ટિપણું. કુતીર્થી એવા મિથ્યાત્વીઓની પૂજા પ્રભાવના કે ઋદ્ધિ વગેરે જોઇને તેની બુદ્ધિ જિનધર્મ પરથી જરાય વિચલિત નથી થતી. તેનું મન જિનધર્મમાં મેવત્ અચલ હોય છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માને મિથ્યાદેવો પણ ચલાયમાન કરી શકતાં નથી. મૂહર્તવમg - મૂઢનક્ષ (કિ.). (વસ્તુના યથાર્થસ્વરૂપને જાણનાર) વસ્તુના ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય સ્વરૂપને યથાર્થ રીતે જાણે છે તે અમૂઢલક્ષ કહેવાય છે. જેમકે લાકડાનો સોફાસેટ પૂર્વે વૃક્ષ સ્વરૂપે હતો ત્યાંથી મિસ્ત્રીએ તેને વર્તમાનમાં સોફાસેટ બનાવ્યો છે. અંતે ભવિષ્યમાં આ લાકડું બળીને રાખસ્વરૂપે થઇ જવાનું છે. આથી પુદ્ગલ પર રાગ શું કરવો? આવા યથાર્થ સ્વરૂપને જાણનાર આત્મા અમૂઢલક્ષી છે. अमेत्तणाण - अमात्रज्ञान (न.) (કેવલજ્ઞાન) કેવલજ્ઞાન કાળ, સંખ્યા વગેરેથી અબાધિત હોવાથી તેને અમાત્રજ્ઞાન પણ કહેવાય છે. મહા - મથા (ત્રો.) (બુદ્ધિભ્રંશ, મતિનાશ) જેવી રીતે બ્રાહ્મી વગેરે ઔષધ લેવાથી બુદ્ધિની વૃદ્ધિ અને ધતૂરાનું ફૂલ વગેરે ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે. તેવી રીતે સચ્ચારિત્રના પાલનથી ધર્મની વૃદ્ધિ અને દુરાચાર સેવનથી ધર્મનો નાશ થાય છે. મોતિ - મુતિ (2) (પડિલેહણનો એક ગુણ) વસ્ત્રોની પડિલેહણા કરતી વખતે મુશલ અર્થાત સાંબેલું તેની જેમ ઉંચું નીચું કરીને ઉપર કે નીચે જમીનને અડાડે તો દોષ લાગે છે. તે પ્રકારના દોષના ત્યાગપૂર્વક કરવામાં આવતું પડિલેહણ અમુશલિ છે. મોદ - મોષ (a.) (1. અવંધ્ય, સફળ 2. સૂર્યના ઉદયાસ્ત સમયે નીચે દેખાતી રક્તવર્ણીય રેખા) સવારમાં સૂર્યના ઉદયકાળે અને સાંજે અતકાળે, સૂર્યના કિરણોના વિકારથી આકાશમાં સૂર્યની નીચે જે રક્તવર્ણાય કે શ્યામાદિ વર્ણની ગાડાની ધોરી જેવી જે રેખાદંડ દેખાય છે. તેને ભગવતીસૂત્રમાં અમોઘ કહેલ છે. ક્રમમદ (a.) (1, મોહરહિત 2. તે નામક એક કૂટશિખર 3. તે નામે એક યક્ષ) સ્થાનાંગસૂત્રના આઠમાં સ્થાનમાં કહેલું છે કે જંબૂમંદરના રુચકવર પર્વત પર આવેલ એક કૂટશિખરનું નામ અમોહ છે. अमोहणाधारि (ण) -- अमोहनाधारिन् (पुं.) (નિર્મોહને ધારણ કરનાર) સંસાર સાથેનો સંબંધ મોહમમતાને કેવી રીતે વધારી શકાય તે શીખવે છે. જ્યારે પરમતારક દેવાધિદેવ સાથેનો સંબંધ મોહજાળને છેદીને નિર્મોહગુણને કેવી રીતે વધારવો તે શીખવે છે. જે દિવસથી આત્મા સફેદવસ્ત્રો ધારણ કરે છે સમજી લો કે તેણે નિર્મોહગુણને ધારણ કરી લીધો છે. મોદણિ () - ગોપનિ (ઈ.) (યથાર્થ જોનાર) - 38 - Page #82 -------------------------------------------------------------------------- ________________ મોહવા - અમોષવન (.) (સફળ વચન) કહેવાય છે કે પરમાત્માના વચનો અમોઘ હોય છે. તેમણે કહેલ વાત ક્યારેય નિષ્ફળ જતી નથી. જિનેશ્વર ભગવંત દેશના આપે અને કોઇ આત્મા દીક્ષા માટે તૈયાર ન થાય એ ક્યારેય ન બને. જો તેવું થાય તો તે આશ્ચર્ય જાણવું જેમ મહાવીરસ્વામીની પ્રથમ નિષ્ફળ દેશના દશ આશ્ચયોમાંનું એક આશ્ચર્ય છે. અમો - મનોહા ( સ્ત્રd.). (1. જંબુ સુદર્શનાનું અપરનામ 2, પશ્ચિમ દિશાના અંજનક પર્વતની દક્ષિણ દિશામાં આવેલ વાવડી 3. સફળ, અનિષ્ફળ). મ - માઝ (ઈ.) (1. આંબો, કેરી ર.આંબાનું ઝાડ) अम्बकूणगहत्थगय - आम्रफलहस्तगत (त्रि.) (સ્વતપતેજથી ઉત્પન્ન થયેલ દાહને નાશ કરવા માટે કેરીના ગોટલા છોતરાને ચૂસનાર) ઉગ્ર તપના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ દાહને નાશ કરવા માટે કેરીના ગોટલાને ઔષધિનું કામ કરે છે. કેરી સ્વયં ગરમ સ્વભાવની હોવાં છતાં તેના ગોટલા શીતલતા આપવાના ગુણવાળા છે. શરીરદાહને શમાવવા માટે તે ગોટલાનું ભક્ષણ કરનારને આમફલહસ્તગત કહેવાય છે. મધ્યક - મME (કું.) (તે નામે પ્રસિદ્ધ એક પરિવ્રાજક શ્રાવક) અમયા -- અન્ના (.) (માતા, મા) શાસ્ત્રમાં જેમ સ્ત્રીને નરકનું દ્વાર, કપટી, મોહની ખાણ વગેરે કહેલ છે. તેમ રત્નકક્ષી તરીકે પણ ઉલ્લેખ કરેલ છે. કેમકે એ જ સ્ત્રીની કુખેથી તીર્થકર, ચક્રવર્તી, જિનશાસનની પ્રભાવના કરનાર મહાપુરુષોનો પણ જન્મ થતો હોય છે. જેનું લવલંત ઉદાહરણ છે ચોવીસ તીર્થકર ભગવંતની માતાઓ, પાહિનીદેવી, સુભદ્રા, ધારિણી વગેરે. જેઓએ પોતાના સંતાન જિનશાસનને સોંપીને જગતોપકાર કરેલ છે. ધન્ય હોજો! આવી રત્નકુક્ષી માતાઓને. મ- મહે(ગવ્ય) (હર્ષ, આનંદ) શાસ્ત્રમાં કહેલું છે કે નરકમાં વસનારા જીવોને નિતાંત દુખનો જ અનુભવ થતો હોય છે. માત્ર જિનેશ્વર ભગવંતોના પાંચેય કલ્યાણકના સમયે એકક્ષણ પૂરતો હર્ષનો અનુભવ થાય છે.” अम्मापितिसमाण - अम्बापितसमान (पुं.) (માતાપિતા સમાન, શ્રાવક) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે કોઇપણ જાતના સંબંધ કે અપેક્ષા વિના એકાંતે સાધુ ઉપરે વત્સલભાવ રાખનાર શ્રાવક સાધુના માતાપિતા સમાન છે. જેવી રીતે માતાપિતા પોતાના સંતાન ઉપર મમતાભાવથી તેની દરેક અપેક્ષા પૂરી કરે છે. તેમ શ્રાવક શ્રાવિકા શ્રમણને ચારિત્રપાલનમાં જોઇતી દરેક સામગ્રી પૂરી પાડે છે.' મMપિયર -- પિત્ત (.) (માતાપિતા, માબાપ) કોઇક ચિંતકે બહુ જ સરસ કહેલું છે કે “જે ઘરમાં માતાપિતા નથી તે ઘર ઘેઘૂર વડલા વિનાની ઉજ્જડ ભૂમિ જેવું છે. જેમ વિશાળ વડલો ઘણા બધા જીવોનું આશ્રય સ્થાન અને છત્રછાયા બને છે. તેમ માતાપિતા સંતાનોના ઘડતર માટે અને મર્યાદાપાલન માટે વટવૃક્ષ સમાન છે. ધિક્કાર છે તે સંતાનોને જેઓ માતાપિતાના ઉપકારોને ભૂલીને તેમની પર અપકારને કરે છે. - 39 - Page #83 -------------------------------------------------------------------------- ________________ - અધ્યાપૈg (1) (માતાપતા સંબંધિ) ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પ્રશ્ન કર્યો કે “હે ભગવંત ! માતાપિતા દ્વારા નિષ્પક્ષ આ શરીર કેટલો કાળ રહે છે?” તેના જવાબમાં પરમાત્મા મહાવીરે કહ્યું “હે ગૌતમ ! આત્મા જયાં સુધી ભવગ્રહણીયકર્મ લઈને આવ્યો હોય ત્યાં સુધી શરીરની સ્થિતિ રહે છે. અર્થાતુ જેટલું ભવસંબંધિ આયુષ્યકર્મ બાંધ્યું હોય તેટલા કાળ સુધી શરીર વિદ્યમાન રહે છે.” ખ - મન(કિ.) (હું, પોતે, અસ્મનું પ્રથમ એકવચનનું રૂપ) જ્યાં સુધી આત્મામાં હું, હું અને હુંકારના તાર રણઝણે છે ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર કે આત્મસાક્ષાત્કારની અનુભૂતિ થવી સર્વથા અશક્ય છે. જે દિવસે બસ એક તું, એક તું, એક તું જ છે નો નાદ ઉત્પન્ન થશે. તે દિવસે આપોઆપ આત્મામાં પરમાત્મતત્ત્વનો અનુભવ થઇ જશે. ગ (અવ્ય) (આશ્ચર્યસૂચક અવ્યય) શબ્દ - મધ્યાન્નમ (શિ) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) *વયન (ત્તિ.) (અમે, અમદ્રનું પ્રથમ બહુવચનનું રૂપ) - મ#િY - ઝર્મન (ઉ.). (1. અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ 2. અસ્મનું દ્વિતીયા બહુવચનનું રૂપ) હૃશ્કેર - આર્મવીર (રે.) (અમારું, અમારા સંબંધિ) ઘર, ગાડી, ધનદૌલત, પત્ની, પુત્રાદિમાં મારુંને અમારાપણાનો ભાવ હોવાથી તેમને સાચવવા, તેમને સંભાળવા તેઓ માટે કંઈક કરી છૂટવાના સતત પ્રયત્નો થતા રહે છે. જે દિવસે દેવ-ગુરુ અને ધર્મમાં મારું અને અમારાપણાનો ભાવ આવશે તે દિવસે તેમની સેવા માટે સમય આપોઆપ નીકળી જશે. તેના માટે કોઈ વિકલ્પો કે ફરિયાદો કરવાની નહિ રહે. મહત્તો - મહ્મણ્યમ્ (f). (અમારા માટે, અસ્મનું ચતુર્થી બહુવચનનું રૂપ) મમ્રા - મામ્ (f3.) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) મતિ - મા (2) (અમારા જેવા) અR - H(શિ) (અમ્મદૂનું ષષ્ઠી એકવચનનું રૂપ) મifસ - ઝમા (2) (અમારા જેવા) હરિભદ્રસૂરિ મહારાજે જિનેશ્વર પરમાત્માનો આભાર માનતાં કહ્યું છે, “હે ભગવનું ! જો આપના જિનાગમોનો અને આપનો - 40 - Page #84 -------------------------------------------------------------------------- ________________ પરિચય ન થયો હોત તો અમારા જેવાનું શું થાત, કદાચ સમ્યક્વદિપકના પ્રકાશને પામી શક્યા જ ન હોત અને મિથ્યાત્વના કૂવામાં અથડાતાં હોત.' મહત્તિો - અન્તો - મગન (ક.) (અસ્મતું ચતુર્થી બહુવચનનું રૂપ) મષ્ટિ - અઢમ્ (ત્રિ.) (હું, પોતે, સ્વયં, અસ્મનું પ્રથમા એકવચનનું રૂપ) મહયા - અમિતા (સ્ત્ર) (અહંકારને અનુસરવું) દ્વાર્વિશતિ વિશિકામાં કહ્યું છે કે “અન્તર્મુખતાના કારણે પ્રતિલોમપરિણામ વડે પ્રકૃતિલીન ચિત્તમાં જેની વિદ્યમાનતા સત્તામાત્રરૂપે ભાસે તે અસ્મિતા છે. અર્થાત્ યોગી આત્મામાં અહંકારનો ભાવ ઉદયરૂપે ન રહેતા માત્ર સત્તારૂપે રહેલ હોય તે અસ્મિતા છે.' - વયમ્ - (.) (1. અમે, અસ્મતું પ્રથમા બહુવચનનું રૂપ 2. અમને, અસ્મનું દ્વિતીયા બહુવચનનું રૂપ) મÈત્ર - મા%િ (ત્રિ.) (અમારાસંબંધિ) મો - અમ્િ (ત્રિ.) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) ય - મન (ઈ.) (1. પૂર્વભાદ્રપદ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ 2. સૂર્યવંશીય રઘુનો પુત્ર 3. બકરો) ઉત્તરાધ્યયનસૂત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક મુસલમાનને ત્યાં ગાય, વાછરડું અને બકરો પાળેલા હતા. માલિક બકરાનું ખૂબ સારી રીતે લાલનપાલન કરતો. તેની વધુ સારસંભાળ રાખતો હતો. આ જોઇને વાછરડાને ઇર્ષ્યા થવા લાગી. તેણે માતાને ફરિયાદ કરી કે “મા! આ તો ખોટું કહેવાય. આવો ભેદભાવ શા માટે?” ત્યારે માતાએ સમજાવતા કહ્યું “બેટા! બકરાનો સત્કાર જોઇને દુખી થવાની જરૂર નથી. સમય આવ્યે તને બધું જ સમજાઈ જશે અને તે સમય આવી ગયો. બકરી ઇદનો પ્રસંગ હોવાથી તેના માલિકે ખવડાવી પીવડાવીને હૃષ્ટપુષ્ટ કરેલ બકરાની બલિ આપી. આ જોઈને વાછરડાએ કહ્યું “જો મા ! આટલી આગતા-સ્વાગતાનું આવું જ પરિણામ આવવાનું હોય તો લીલા ચણા કરતાં મારું સુકું ઘાસ જ સારું છે.” *મય (ઈ.) (1. ગતિ, ગમન 2. લાભ, પ્રાપ્તિ 3. અનુભવ 4. નસીબ, પુય, ભાગ્ય) યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં લખ્યું છે કે “જૈનનો દિકરો ક્યારેય પણ કોઇના ત્યાં નોકરી ન કરે. કેમકે તેમ કરવાથી ભાગ્ય બંધાઈ જાય છે. ભાગ્યમાં હાલમાં જેટલું મળે છે તેનાથી અધિક લખાયેલું હોય તો તે નોકરી કરવાથી રોકાઈ જાય છે.” સમય (.). (લોખંડ, લોઢું, ધાતુવિશેષ) શેઠ હઠીસિંગ પાસે એક ગરીબ ડોસી આવી. તેમના હાથમાં લોઢાના દાગીના હતાં, હઠીસિંગને મળીને કહ્યું “શેઠ તમારા વિષે બહુ જ વાતો સાંભળી છે. લોકો પાસે સાંભળ્યું છે કે તમે પારસમણિ પત્થર છો. લોઢાને અડો છો અને લોઢું સોનું બની જાય છે. હું બહુ જ આશા લઈને આવી છું. એકવાર આ દાગીનાઓનો સ્પર્શ કરો જેથી તે સોનાના બની જાય.” શેઠે કહ્યું “માજી ચિંતા ન કરો લાવો તમારા દાગીના તેને સોનાના બનાવી આપું.” અંદરના રૂમમાં જઇને તેઓએ તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના - 41 - Page #85 -------------------------------------------------------------------------- ________________ કાઢીને ડોશીમાને આપી દીધા. મુનિએ કહ્યું “શેઠ આવું શા માટે કર્યું?” હઠીસિંગે કહ્યું “જો આમ ન કરું તો મારું તો ઠીક મારા શાસનની લાજ અને આ માજીની આશા નંદવાય.” ખરેખર આજના કાળમાં આવા પારસમણિ પુરુષોનો દુકાળ છે. अयआगर - अयआकर (पुं.) (1, લોહની ખાણ 2. લોહકાર જયાં લોખંડને તપાવે તે ભટ્ટી) અત્યંત કઠણ અને નક્કર ગણાતું લોખંડ પણ તેને તપાવવામાં આવતી ભઠ્ઠીમાં અત્યંત નરમ અને સરળ હોય છે. ત્યાં તેને ઇચ્છો તેવો ઘાટ આપી શકાય છે. તે વિના વિરોધે વિવિધ આકારમાં ઢળી પણ જાય છે. અત્યંત ક્રૂર અને નૃશંસ ગણાતાં પુરુષો પણ જ્યારે પશ્ચાત્તાપરૂપી આગમાં શેકાય છે. ત્યારે ગીતાર્થ ગુરુભગવંતો વડે તેમના જીવનને નવો આકાર અપાય છે. તેઓ પોતાના નૂતન જીંદગીનો વિના વિરોધે સ્વીકાર કરી લે છે. દઢપ્રહારી, રોહિણીયો ચોર વગેરે આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. માં - મધમ્ (ઈ.) (આ, ઇદમ્ સર્વનામનું પ્રથમા એકવચનનું રૂ૫) મયંત - ગાયન (ત્રિ.) (આવતો, પ્રવેશ કરતો) મયંપુન - અચંપુત (ઈ.) (આજીવકમતનો ઉપાસક, ગોશાળાનો શિષ્ય) अयंसंधि - अयंसन्धि (त्रि.) (યથાકાળ અનુષ્ઠાનને કરનાર, ઉપયુક્ત કાર્યને સમયસર કરનાર) આચારાંગસૂત્રમાં અયંસંધિની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જે અનુષ્ઠાન માટે જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો હોય. અથવા જે કાળે જે પ્રવૃત્તિની આવશ્યક્તા હોય તદનુસાર કાર્ય કરનાર અસંધિ છે.' અર્થાતુ શાસ્ત્રમાં પડિલેહણા, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, પ્રતિક્રમણાદિ ક્રિયા જે કાળે બતાવવામાં આવી હોય. તેને પરસ્પર બાધા ન પહોંચાડતાં યથાકાળ તેનું આચરણ કરવું તે અયંસંધિ. મર્જત -- મયફ્રાન્ત (કું.) (લોહચુંબક) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પરમાત્માસ્તવનામાં લખ્યું છે કે “હે વિભુ ! તમે વિતરાગી હોવાથી ભલે અમારા પ્રત્યે નિરપેક્ષ હો કિંતુ અમે તમારી ભક્તિ ક્યારેય નહિ છોડીએ. જેમ લોહચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે છે. તેમ એક દિવસ અમારી ભક્તિ તમને અમારા તરફ ચોક્કસ આકર્ષી લેશે.' મયર () - મનમોનિન (2) (બકરાના કર્કરમાંસનું ભોજન કરનાર) મયડ - મય: 4 (1) (લોઢાની કઢાઈ). મશરથ - મનજર (કું.) (સત્તરમો મહાગ્રહ) યોકર - યવો (2) (લોઢે તપાવવાની ભદ્દી) अयक्खंत - अयस्कान्त (पुं.) (લોહચુંબક) Page #86 -------------------------------------------------------------------------- ________________ ગયR - મનર (પુ.) (અજગર, સર્પવિશેષ) ચાર કષાયમાંના માનકષાયને શાસ્ત્રમાં અજગરની ઉપમા અપાઈ છે. જેમ અજગર પ્રાણીને આખે આખા ગળી જાય છે. તેમ અહંકાર આત્મામાં રહેલા સણોને ગળી જઇને દુર્ગુણોને પ્રગટ કરે છે. અહંકારરૂપી અજગરના પાશમાં જકડાયેલ વ્યક્તિ સદસદ્રના વિવેકને કરી શકતો નથી. अयगोलय - अयोगोलक (पुं.) (લોખંડનો ગોળો) સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગી બનેલા જંબુસ્વામીએ પ્રવ્રજ્યા આપવાની વિનંતી કરી. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે ‘પ્રથમ માતાપિતાની અનુજ્ઞા લઇને આવો પછી જ દીક્ષા આપીશ.” તહત્તિ કરીને તેઓ અનુમતિ લેવા નીકળ્યા તે સમયે યુદ્ધશાળામાં કસરત કરતાં એક યોદ્ધાના હાથમાંથી લોહગોળો છટકીને સીધા જંબુસ્વામી જે રસ્તે જતાં હતાં ત્યાં પગ આગળ આવીને પડ્યો. તે જોઇને જંબૂકુમારને ભય પેસી ગયો કે જીવનનો કોઈ ભરોસો નથી. તેઓ ત્યાંથી જ પાછા ફરી ગયા અને સુધર્માસ્વામીને પુનઃ દીક્ષા આપવાની વિનંતી કરી. કિંત સુધર્માસ્વામીએ શાસનને થનારા મોટા લાભનો વિચાર કરીને તેઓને ફરી માતાપિતાની આજ્ઞા લેવા માટે પાછા મોકલી દીધા. મયજી - (1) (1. ખેંચવું 2. ખેડવું, જોતવું 3. રેખા કરવી) જૈન શ્રાવકને પશુઓનું પાલન પોષણ કરવું, તેમની પાસે ખેતર ખેડાવવું, માલસામાન ઉપડાવવો વગેરેનો નિષેધ કરવામાં આવેલ છે. કારણ કે તેમ કરવાથી જીવને કિલામણા થાય છે. જ્યાં એક સૂક્ષ્મ જીવની પણ દયા પાળવાનું વિધાન હોય ત્યાં પંચેંદ્રિય જીવોને ત્રાસ આપવાનું કેવી રીતે શક્ય બને? ગયા - મદન (જ.) (1, જવું 2 પ્રાપ્ત કરવું 3. જ્ઞાન, નિર્ણય 4. ત્રણ ઋતુ અથવા છ માસ પ્રમાણ કાળવિશેષ) છ માસ અથવા ત્રણ ઋતુપ્રમાણ એક અયન માનવામાં આવેલ છે. સૂર્ય અંદરના માંડલેથી બહાર જાય કે બહારના માંડલેથી અંદરના માંડલે આવી એક આવૃત્તિ પૂરી કરે તેટલા કાળને એક અયન કહેવામાં આવે છે. મયર (2) - મય:પાત્ર () (લોહપાત્ર). ઝયમ - મનમif (g) (દ્રવ્યમાર્ગનો એક ભેદ) પ્રભુ વીરે નયસારના ભાવમાં રસ્તો ભૂલેલા શ્રમણોને સાચો માર્ગ બતાવીને રસ્તે ચઢાવ્યા. જતાં જતાં સાધુએ કહ્યું હે મહાનુભાવ! આ તો તમે દ્રવ્યમાર્ગ બતાવ્યો. અમે તમને પરમાત્માએ કહેલ ભાવમાર્ગ બતાવીશું. ત્યારબાદ શ્રમણોત્તમે નયસારને નવતત્ત્વની ઓળખ આપી અને તેને જિનોપાસક બનાવીને સમ્યક્તની પ્રાપ્તિ કરાવી. અહિ - મનઊંfથ () (હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા અને અનુરાધા એ પાંચ નક્ષત્રની ગતિવિશેષ) - અતિસ (.). (માલવદેશમાં પ્રસિદ્ધ ધાન્યવિશેષ, અળસી નામક ધાન્ય) अयसीकुसुमप्पयास - अतसीकुसुमप्रकाश (त्रि.) (નીલવણ) - 43 - Page #87 -------------------------------------------------------------------------- ________________ (અળસી નામક ધાન્યનું પુષ્પો જય (f) વા - તલf (ર) (અળસી પુષ્પનો રંગ, શ્યામવર્ણ) મચરિ (T) - યોહાર્િ (સિ.) (લોહને નહિ હરનાર, લોખંડ નહિ ચોરનાર) अयाकिवाणिज्ज - अजाक्रपाणीय (न.) (ન્યાયિશેષ) બકરીને ખબર નથી હોતી કે તેની ઉપર છરી આવીને પડશે. એમ અણધારી છરી આવીને પડે તે ન્યાયને અજાકપાણીય કહેવાય છે. અજાકપાણીયન્યાયે કોઇ અણધાર્યું કામ કે પરિસ્થિતિ બને ત્યારે આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે. યજુજી - મનસુક્ષ (fa.) (બકરીની કુક્ષિ જેવી કુક્ષિ છે જેની તે, બકરીના જેવા નાના પેટવાળો) બકરીનું પેટ ગમે તેટલું ભરેલું હોય પણ જો તેની સામે ઘાંસ મૂકશો તો તેમાં મોટું માર્યા વિના નહિ રહે. તેમ કેટલાક લોકો એવા હોય છે કે પેટનાનું દેખાતું હોય પણ ભરપેટ ખાવા છતાં ભૂખ્યાના ભૂખ્યા જ હોય. “બાવો બેઠો જપે ને જે આવે તે ખપે” કહેવતને હંમેશાં અનુસરતા હોય. આવા લોકોને શાસ્ત્રમાં અજા કુક્ષિ કહેલ છે. ગયાર (4) - મયમશ્નર (પુ.) (1. લોઢાની ખાણ 2. લોઢાનું કારખાનું) જે સ્થાનમાં વિવિધ પ્રક્રિયા દ્વારા નિરંતર લોખંડનું નિષ્પાદન કરવામાં આવે તે સ્થાનને અયાકાર અર્થાતુ લોઢાની ખાણ કહેવામાં આવે છે. ગયાછiત - મનાતન (ઉ.) (અજ્ઞાની, મૂર્ખ) હજાર મૂર્મો કરતાં એક જ્ઞાની પુરુષ વધુ શ્રેષ્ઠ છે. મુખ્તની સભામાં બેઠેલો એક જ્ઞાનવંત પુરુષ તારામાં ચંદ્રની જેમ શોભે છે. મૂર્ણો ભેગા મળીને જેનો રસ્તો નથી કાઢી શકતાં તેવા અશક્ય કાર્યોનો માર્ગ એક જ્ઞાની પુરુષ કાઢી લે છે. શાસ્ત્રમાં પણ જ્ઞાની આત્માની મનમૂકીને પ્રશંસા કરવામાં આવી છે. માલિય - અનાન્નિન (4) (બકરીનો વાડો) ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “બકરીઓનું પાલનપોષણ કરનાર ગોવાળો હજારો બકરીઓને રાખવા માટે એક મોટો અજાવાટક અર્થાત્ બકરીઓનો વાડો બનાવતા હતાં.” ગયાયક્ - અયાવર્ય (.) (અપૂર્ણ, જોઇએ તેટલું નહિ, અપરિપૂર્ણ શાસ્ત્રમાં કહેલ છે કે “જે સાધુએ યાવતુ વીસવર્ષ સુધીનો ચારિત્રપર્યાય તથા છેદસૂત્રોનું અધ્યયન નથી કર્યું તેને સુધર્માસ્વામીની પાટ સોંપવી નહિ. કેમકે અપરિપૂર્ણજ્ઞાન હોવાથી તેઓ દ્વારા ઉત્સુત્રની પ્રરૂપણા અને શાસનહીલના થવાનો સંભવ રહેલો છે.” અર્થ - પ્રાર્થ (કું.) (આર્યભૂમિમાં જન્મેલ) Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્ય૩ - માર્યપુત્ર (.) (પતિને બોલાવવા સંબોધન તરીકે વપરાંતુ નામ) પોતાના પતિને નામથી ન બોલાવવું એ ભારતીય સંસ્કૃતિ છે. પોતાના પતિને પુત્રના પિતા અથવા હે આર્યપુત્ર! એવા સંબોધનથી બોલાવવામાં આવતાં હતાં. આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને મર્યાદા જળવાતી હતી. જ્યારે આજે પતિને તું તારી અને નામથી બોલાવવાની ફેશન થઇ ગઇ છે. પરંતુ તેનું પરિણામ પણ જોઇ લો પતિ પ્રત્યેનો પ્રેમ અને બન્ને વચ્ચેની મર્યાદા તો સાવ અદશ્ય જ થઇ ગઇ છે. તેઓનું જીવન કોર્ટના બારણે જઇને ઝોલા ખાતું થઇ ગયું છે. મટ્યુબ - મનુન () (કુંતીપુત્ર, તે નામે પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ બાણાવલી, પાંચ પાંડવોમાંનો એક પાંડવ) ઐતિહાસિક મહાભારતમાં અર્જુનનું વર્ણન આવે છે. તે કુંતીરાણી અને પાંડુરાજાનો પુત્ર હતો. ગુરુ દ્રોણાચાર્ય પાસે તીરંદાજીની તાલિમ લઈને શ્રેષ્ઠ બાણાવલી બન્યો હતો. તેના નામે દુશ્મનો થરથર કાંપતા હતાં. કૌરવો સાથે અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં અર્જુનનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેણે મોટા મોટા યોદ્ધાઓને ધૂળ ચાટતા કરી દીધા હતાં. અંતકાળે સંસારને અસાર જાણીને પોતાના બાકીના ચારેય ભાઇઓ સાથે પ્રવ્રજયા ગ્રહણ કરીને સિદ્ધાચલ તીર્થે સિદ્ધગતિને પામ્યા હતાં. ઝર -- 4 () (વર્તમાન અવસર્પિણીના સાતમાં ચક્રવર્તી અને અઢારમાં તીર્થકર) આ અવસર્પિણી કાળના અઢારમાં તીર્થકર અરનાથે ગૃહસ્થાવસ્થામાં ચક્રવર્તીપદને ભોગવ્યું. અને જ્યારે ભોગાવલી કર્મક્ષય થઇ ગયા ત્યારે દીક્ષા ગ્રહણ કરીને ઘાતિકર્મોનો ક્ષય કરીને તીર્થંકર પદવીના ભોક્તા બન્યા હતાં. - મતિ (સ્ત્રી) (1. મોહનીયકર્મના ઉદયે થતો ચિત્તવિકાર 2, ૨૨૫રિષહોમાંનો એક પરિષહ 3. ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગે થતું માનસિક મનમાં બેચેની થાય, કાંઇ ગમે નહીં, મૂંઝવણ થયા કરે તે અરતિના લક્ષણો છે. સંયમપાલનમાં ધૈર્યનો અભાવતે અરતિને જણાવે છે. ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ થાય અને જેનો વિચાર પણ ન કરીએ તેવા અનિષ્ટ પરિસ્થિતિ કે વસ્તુનો સંયોગ થાય ત્યારે ચિત્તમાં જે ઝંઝાવાત થાય છે તે અરતિ છે. જ્ઞાનીભગવંતો કહે છે કે અરતિ થાય તો તેને તમારા પર હાવી ના થવા દો. કેમકે તે તમને વધારે કાયર અને નબળા બનાવી દે છે. આવેલ પરિસ્થિતિઓનો પોઝટિવ વિચાર સાથે સામનો કરો. સરકૃષ્ણ - મતિર્મન (ર) (નોકષાય મોહનીયકર્મનો એક ભેદ) મોહનીય કર્મના સત્યાવીસ ભેદમાં નવ નોકષાયના ભેદો વર્ણવેલા છે. તેમાંનું એક કર્મ છે અરતિકર્મ. આ અરતિ નોકષાયકર્મના ઉદયે જીવને સચિત્ત કે અચિત્ત દ્રવ્યોને વિષે અરતિ અર્થાત ઉગ ઉત્પન્ન થાય છે. મટ્ટર -- તિજોરજ (ર.) (અરતિના જનક, અરતિ ઉત્પન્ન કરનાર) સંયમારાધક શ્રમણને પૂર્વક કર્મોના કારણે ચારિત્રમાં ઉગાદિ ઉત્પન્ન કરનાર હેતુઓ પ્રાપ્ત થાય છે. કિંતુ દઢધમ અને સંયમથી પરિભાવિત કર્યો છે આત્મા જેણે તેવા શ્રમણ તે અરતિના જનક કારણોને સંયમોત્સાહ દ્વારા નિષ્ફળ બનાવે છે. મફરિ (m) {દ - મતિ () પદ (ઈ.) (22 પરિષહોમાંનો એક પરિષહ) ધર્મસંગ્રહના તુતીય અધિકારમાં લખ્યું છે કે “ધર્મરૂપી ઉદ્યાનમાં રમણ કરતો યતિ ક્યારેય પણ સંયમને વિષે અરતિ કરતો નથી. આવતાં, જતાં, ઉઠતા, બેસતાં, સૂતા સર્વકાળે ચિત્તસમાધિરૂપી સ્વાસ્થને ધારણ કરે છે.' Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉમરારિ (f) કલિન - અરતિપરિ (7) વિનય (ઈ.) (અરતિ ઉત્પન્ન થયે તેનો ધર્મભાવનાથી નિગ્રહ કરવો તે) પંચસંગ્રહના ચોથા દ્વારમાં કહ્યું છે કે ‘વિહાર કરતાં કે એક સ્થાને રહેતાં શ્રમણને કદાચિત અરતિ ઉત્પન્ન થાય, તો સ્વાધ્યાય, ધ્યાન, બાર ભાવનાદિરૂપ ધર્મતત્ત્વ વડે અરતિનો ત્યાગ કરવો તે અરતિપરિષહવિજય છે.' મહાન્ન - અતિમહનીય () (મોહનીયકર્મની એક પ્રકૃતિ) સફર - અરતિતિ (સ્ત્રો.) (અરતિરીતિ, ધર્મમાં અરતિ અને પાપમાં રતિ) મોહનીયકર્મના ઉદયે જીવના ચિત્તમાં ધર્મને આશ્રયીને અરતિ ઉત્પન્ન થાય અને પાપાચારમાં રતિ ઉત્પન્ન થાય છે. આમ ક્યાંક આનંદરૂપ રતિ અને ક્યાંક ઉગરૂપ અરતિ જીવના કર્મબંધનું કારણ બને છે. अरइरइसह - अरतिरतिसह (पु.) (અરતિ અને રતિને સહન કરવું તે) अरइसमावण्णचित्त - अरतिसमापन्नचित्त (त्रि.) (સંયમમાં ઉગને પ્રાપ્ત ચિત્ત) દૂધમાં પડેલ લીંબુનું એક ટીંપુ જેમ આખા દૂધને દૂષિત કરે છે. તેમ સંયમના અનુષ્ઠાનોમાં અરતિને પ્રાપ્ત ચિત્ત મોક્ષસાધક ચારિત્રને દૂષિત કરે છે. આથી પંડિત પુરુષ કથિત અનુષ્ઠાનોમાં સદૈવ હર્ષાવિત ચિત્તવાળો હોય છે. માંબર - Yરજ્ઞા (2) (લંજર નામે પ્રસિદ્ધ પાણીનો ઘડો) IRH - મરક્ષપુ (સ્ત્રી) (જિનચંદ્રધ્વજ રાજાની નગરી, સૂર્યની અઝમહિષી સૂર્યપ્રભાની પૂર્વભવની જન્મનગરી) અર7 - અરશ્નાયુt () (ચારે તરફ આરાયુક્ત) अरगाउत्तासिय - अरकोत्रासित (त्रि.) (જે પૈડાના આરા હલતાં હોય તે) સમગ્ર રથનો આધાર પૈડા પર હોય છે અને પૈડાનો સમસ્ત આધાર તેના આરા પર રહેલો છે. જે પૈડાના આરા પરસ્પર અથડાતાં હોય તે રથ જલદી પડી ભાંગે છે. તેમ સમસ્ત ચારિત્ર જીવનનો આધાર અનુષ્ઠાનો પર રહેલો છે અને અનુષ્ઠાનોનો આધાર ચિત્તની સ્વસ્થતા પર નિર્ભર છે. જે અનુષ્ઠાનો દૂષિતચિત્તપૂર્વક કરવામાં આવે છે તે અનુષ્ઠાનો માત્ર કાયાની કસરત બની રહે છે. તે પરમાર્થ ફળને આપી શકતાં નથી. अरज्जुयपास - अरज्जुकपाश (पुं.) (દોરડા વિનાનું બંધન) જગતમાં દરેક બંધન માત્ર દોરડાને આધારિત નથી હોતાં. કેટલાક બંધનો એવાં છે જેમાં દોરડાની પણ જરૂર પડતી નથી, અને પ્રાણી તેમાં બંધાઇ જાય છે. તે પાશમાંથી ક્યારેય છૂટી શકતો નથી. મોહનીયકર્મ નામક બંધનમાં જકડાયેલ જીવના શરીર પર ક્યાંય દોરડું દેખાતું નથી, પરંતુ તે નેહ, મોહ અને મમતાના બંધનમાં એવો બંધાઇ ગયો હોય છે કે તે પોતાને બંધનયુક્ત માનતો જ નથી. તે બંધન માત્ર જ્ઞાનદૃષ્ટિવાળો આત્મા જ જોઈ શકે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ अरज्झिय - अरहित (त्रि.) (સતત, નિરંતર) fજ - મfજ () (ત નામે એક કાષ્ઠ) કુમારપાલ રાજાએ તારંગાના જિનાલયમાં એવા કાષ્ઠનો ઉપયોગ કર્યો છે કે જેમાં કોઇ પ્રસંગે અચાનક મંદિરમાં આગ લાગે તો તે લાકડામાંથી સ્વયં જ પાણી ઝરવા માંડે અને આગ શાંત થઈ જાય. જેમ અગરનું કાષ્ઠ આગને શમાવવા માટે હોય છે. તેમ અરણિ નામક લાકડું આગ પ્રગટાવવા માટે પ્રસિદ્ધ છે. અરણિના બે લાકડાને પરસ્પર ઘસવાથી તેમાંથી સ્વયં અગ્નિ પ્રગટે છે. મરાયા - મfra (શ્નો.) (જનો સ્કંધ બીજરૂપ છે એવી વનસ્પતિ) કેટલીક વનસ્પતિઓ એવી હોય છે. જેને ઉગાડવા માટે અલગથી બીજની જરૂર પડતી નથી. કેમકે તેનો સ્કંધ જ બીજનું કાર્ય કરે છે. જેમકે બટાકા, ડુંગળી, અરણિકા આ બધી વનસ્પતિઓના સ્કંધ બીજ સ્વરૂપ હોવાથી તેના સ્કંધનું વાવેતર કરતાં ફળની પ્રાપ્તિ થાય છે. જૈનધર્મમાં આવી વનસ્પતિઓને અનંતકાય અને અભક્ષ્ય ગણેલ છે. મરઘાં - મરથ (2) (નિર્જન વન, જંગલ, અટવી) જે સ્થાનમાં એકપણ મનુષ્યની વિદ્યમાનતા ન હોય. જ્યાં માત્ર જંગલી રાનીપશુઓ, ગીચ વૃક્ષો, ઝાડીઓ હોય તેવા સ્થાનને વન, જંગલ કે અટવી કહેવામાં આવે છે. अरण्णवडिंसग - अरण्यावतंसक (न.) (૧૧માં દેવલોકનું તે નામે એક વિમાન) મરત્ત - મરજી (ર.). (રાગરહિત) अरत्तदुद्द- अरक्तद्विष्ट (त्रि.) (રાગદ્વેષરહિત) બાળક જ્યાં સુધી પોતાના પગ પર ચાલતાં નથી શીખતો ત્યાંસુધી બાબાગાડીનો ઉપયોગ કરે છે. જે દિવસે પોતાના પગે ચાલતો થઇ જાય છે ત્યારથી તે પોતાના આધારરૂપ ઘોડીને છોડી દે છે. તેમ જ્યાં સુધી રાગદ્વેષના સંપૂર્ણ અભાવવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી, ત્યાંસુધી જીવે અપ્રશસ્ત રાગદ્વેષનો ત્યાગ અને પ્રશસ્ત રાગદ્વેષનો સ્વીકાર કરવો જોઇએ. અસર - કર# (ઈ.) (અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ કાલચક્રના બાર ભાગ) શાસ્ત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળના છ છ આરાસ્વરૂપ બારવિભાગ માનવામાં આવેલા છે. તે સુષમસુષમાદિ છ આરાનું સ્વરૂપ બ્રહક્ષેત્રસમાસાદિ ગ્રંથોમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. *મનસ્ (2i.). (1, રજોગુણરહિત 2. સિદ્ધભગવંત 3. ધૂળરહિત, નિર્મળ 4. એક મહાગ્રહનું નામ પ. પાંચમાં દેવલોકની એક ખતરનું નામ) કામ, ક્રોધ, અહંકાર આદિ રજો ગુણના લક્ષણ છે. વૈદિક ગ્રંથોમાં રાજપદવીને યોગ્ય આત્મા માટે રજો ગુણ શ્રેષ્ઠ માનવામાં આવેલો છે. કિંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળેલા આત્મા માટે તે રજોગુણ દૂષણરૂપ કહેલ છે. યોગી આત્મા રજોગુણરહિત અને પરમપદની પ્રાપ્તિ કરાવનાર સત્ત્વગુણયુક્ત હોવાં જોઇએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઝરત (નિ.). (આરંભથી નિવૃત્ત, મમત્વરહિત) આખી જીંદગી વિવિધ પ્રવૃત્તિઓ કરનાર માણસની એક વય એવી આવે છે. જેમાં તે દરેક પ્રકારના કાર્યોથી નિવૃત્ત થઈ જાય છે. તેના માટે કંઇ જ કરવાનું રહેતું નથી. સંસારમાં રહેલ પ્રત્યેક પ્રાણી ઓછાવત્તા અંશે આરંભોથી નિવૃત્ત હોય છે. તેમના માટે સર્વથા આરંભરહિત બનવું શક્ય નથી. માત્ર સિદ્ધ ભગવંતો જ સર્વ આરંભોથી નિવૃત્ત હોય છે. अरयंबरवत्थधर - अरजोऽम्बरवस्त्रधर (त्रि.) (રજરહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનાર દેવાદિ) (વિસ્તૃત અંગુલીવાળા હાથ) સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીપુરુષના શારીરિક અંગોના આધારે શ્રેષ્ઠ, મધ્યમ કે અધમનો નિર્ણય કરવામાં આવેલ છે. તેમાં શરીરના અવયવોના વિવિધ શાસ્ત્રીય નામો કહેલા છે. જેના હાથની આંગળી વિસ્તૃત અને ખૂલી હોય તેવા હાથને અરત્નિ તરીકે સંબોધવામાં આવેલ છે. સર્વિ- અરવિન્દ્ર() (પદ્મ, કમળ, પુષ્પવિશેષ) પર્વતોમાં મેરુ શ્રેષ્ઠ છે, દૂધમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે, તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે, દેવોમાં ઇંદ્ર શ્રેષ્ઠ છે, ભાવોમાં સવિજીવ કરું શાસનરસીની ભાવના શ્રેષ્ઠ છે તેમ પુષ્પોમાં કમળને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. ઠાણાંગસૂત્રમાં પણ કહેવું છે કે “પુશ્કેલું વા अरविंद पहाणं' મરસ - રસ () (નીરસ, હિંગાદિ દ્રવ્યોથી સંસ્કૃત નહિ થયેલું) જે આહાર હિંગ, મરચું, હળદરાદિ દ્રવ્યોથી સંસ્કાર નથી પામ્યું, તે નીરસ હોવાથી ભોજનને યોગ્ય ગણાતું નથી, તેના વખાણ તો દૂર રહો લોકો તેને વખોડી નાંખે છે. તેમ જેનું જીવન સ્નેહ, ઉદારતા, પરોપકારીતાદિ ગુણોથી સંસ્કાર નથી પામ્યું તે નીરસ ભોજનના જેવું હોવાથી લોકમાં નિદાને પાત્ર બને છે. અનta() - માસનવિન (!). (રસહીન આહારથી જીવનાર, અભિપ્રવિશેષધારી શ્રમણ) મગધાધિપતિ શ્રેણિકે પ્રભુ વીરને પુછ્યું “હે પ્રભુ! આપના ચૌદહજાર શ્રમણોમાં શ્રેષ્ઠ સાધુ કોણ ?' ત્યારે પ્રભુએ પ્રત્યુત્તર આપતાં કહ્યું. “મારા ચૌદહજાર સાધુમાં ધન્ના કાકંદી ઉત્તમ શ્રમણ છે. તેઓ ચારિત્રમાં દિન દિન વધતે પરિણામ છે. શરીર પ્રત્યે એટલા નિર્મમ થઇ ગયા છે કે જેના પર માખી પણ બેસવા તૈયાર ન થાય તેવા રસહીન આહારને ગ્રહણ કરીને જીવન વિતાવે સાત - અરસાત (ત્રિ) (વિરસ, રસહીન). નિશીથસૂત્રની ચૂર્ણિમાં પાઠ આવે છે કે “મરાનં જોયાં સુN iધનુ' અર્થાતુ જે ભોજન હિંગાદિ મસાલાથી સંસ્કાર પામેલ ન હોવા છતાં જો ઉત્તમગંધથી યુક્ત હોય તો તે પણ શુભ છે. તેવું સુગંધયુક્ત ભોજન જમવા યોગ્ય બને છે. અરસાહાર - મહા (4) (રસ વિનાનો આહાર, રસહીન ભોજન) મરદ - મહમ્ () (1. પ્રગટ ૨.જેનાથી કોઇપણ છૂપું નથી તે 2. અરિહંત, જિન) - 48 - Page #92 -------------------------------------------------------------------------- ________________ સકલાર્તસ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે જેમ ચર્મચક્ષુયુક્ત પુરુષ હાથમાં રહેલા આંબળાને જુએ છે. તેમ કેવલજ્ઞાનરૂપી ચક્ષુવાળા અરિહંત પરમાત્મા આખા જગતને અને તેના ભાવોને જુએ છે. સમસ્ત જગતના પદાર્થો અને તેના ભાવો તેઓથી છૂપા રહી શકતા નથી. તેમને બધું જ આત્મપ્રત્યક્ષ છે.’ *મ (6) (તીર્થંકર, ઇંદ્રને પૂજનીય) અષ્ટમહાપ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયે શોભતા આત્મા અરિહંત અને તીર્થકર તરીકે લોકમાં પૂજાય છે. દેવલોકના દેવો, દેવેંદ્રો નિરંતર તેમની ઉપાસના કરતાં હોય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “આવા અતિ ભગવંતો ત્રણ પ્રકારે છે અવધિજ્ઞાની અહંતુ, મન:પર્યવજ્ઞાની અહતું અને કેવલજ્ઞાની અહતું.' મહંત - 6 () હસ્ (કું.). દિવકૃત પૂજાને યોગ્ય, અરિહંત, જિન 2. સર્વજ્ઞાણાના કારણે જેમનાથી કાંઇ પણ છૂપું નથી તે) કેમરોડાત્ (7) (1. સર્વજ્ઞ, બધું જ જાણનાર 2. અરિહંત, જિનદેવ) જેઓને જગતના સર્વ ભાવો જાણવા માટે પર્વત, ગુફા, જંગલ આદિ કોઇ પણ પ્રકારના અંતરો નડતા નથી તેવા જિનદેવ અરહોન્તર છે. કમરથાન (ઈ.) (1. નિઃસ્પૃહ 2. જિનદેવ, તીર્થકર) *મહાત્ (ઈ.) (વીતરાગ, અરિહંત, તીર્થકર) ક્ષીણરાગ હોવાથી ક્યાંય પણ આસક્તિભાવને નહિ પામતા. રાગાદિના કારણભૂત મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયોના સંપર્કમાં વીતરાગભાવને નહિ ત્યાગતા આત્મા જિન છે. એવું ભગવતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં કહેલું છે. अरहंतमग्गगामि (ण)- अरिहंतमार्गगामिन् (त्रि.) (જિનકથિત માર્ગે ચાલનાર, જૈન સાધુ) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે “પ્રવ્રજયા ગ્રહણ કરીને જિનમાર્ગે ચાલનાર ચાર પ્રકારે છે. 1. સિંહની જેમ દીક્ષા લે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. 2. સિંહની જેમ દીક્ષા લે છે અને પાછળથી કાયર બનીને શિયાળની જેમ પાલન કરે છે. 3. પ્રથમ શિયાળની જેમ દીક્ષા લે છે અને પછી શાસ્ત્ર અધ્યયનાદિથી સિંહની જેમ ચારિત્ર પાળે છે. તથા 4. શિયાળની જેમ દીક્ષા લે છે અને શિયાળની જેમ ચારિત્રનું પાલન કરે છે.' મહંતiદ્ધ - અહિંથિ (a.) (અઠ્યાવીસ લબ્ધિમાંની એક લબ્ધિ) તીર્થંકરપદવી પર બિરાજમાન આત્માને આ લબ્ધિ હોય છે. મg - મરય (કું.) (પાણી કાઢવાની રેંટ, ઘટીયંત્ર) ગામડામાં કૂવાને કાંઠે પાણી કાઢવા માટેની રેંટ હોય છે. શાસ્ત્રકાર ભગવંતોએ સંસારને તે રેંટ સમાન કહેલ છે. જેવી રીતે તે રેંટ પાણી લેવા માટે અંદર કૂવામાં જાય છે અને પાણી ભરાઈ જાય એટલે પાછી ઉપર આવે છે. તેનું આ ચક્કર પુનઃ પુનઃ ચાલ્યા જ કરે છે. તેની જેમ પ્રાણીનું સંસારમાં જન્મમરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ મરાય - મહાત (g.) (અઈન્મિત્રના જયેષ્ઠભાઈ). *અર7% (ઈ.) (ત નામે એક મુનિ, અરણિક મુનિ) તારાનગરીમાં એક પરિવાર રહેતો હતો. દત્ત, તેની પત્ની અને પુત્ર અરણિક. તે ત્રણેય જણાએ એક સાથે સંસારનો ત્યાગ કરીને અન્મિત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પિતામુનિના સ્વર્ગવાસ પછી અરણિકમુનિને સ્વયં ભિક્ષા લેવા જવાનો વારો આવ્યો. તડકો સહન ન થવાથી ચારિત્રમાંથી પતિત થયા અને શ્રેષ્ઠી સ્ત્રી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા. આ વાતની જાણ માતાને થતાં તેમનાથી આ વાત સહન ન થઇ અને ગાંડા જેવા થઇ ગયા. તેઓ આખા નગરમાં અરણિક અરણિક કરીને ફરવા લાગ્યા, નગરના લોકોને આવી ગાંડી સ્ત્રીને જોવાની મજા પડી. એક વખત અરણિક બહાર ઝરૂખામાં બેઠા હતાં અને પોતાની માતાની અવદશા જોઇને શરમાઈ ગયા. તેમણે નીચે ઉતરીને માતાની ક્ષમા માંગી અને પુનઃ દીક્ષા લેવા ઉઘત થયા. અરણિક ગુરુ સમીપે પોતાના દોષોની આલોચના લઇને વૈરાગ્યપૂર્વક પુનઃ દીક્ષિત થયા. અંતે તપતી શિલા પર સંથારો કરીને આત્મકાર્ય સાધ્યું. अरहमित्त - अर्हन्मित्र (ત નામે પ્રસિદ્ધ શ્રમણ, અહંન્નતના લઘુભ્રાતા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અહંન્નત અને અહન્મિત્ર નામે બે ભાઈરહેતા હતાં. તેમાં અહંન્નતની પત્ની પોતાના દિયર અઈન્મિત્રમાં આસક્ત હતી. તેણે અઈન્મિત્ર પાસે ભોગની માંગણી કરી. દિયરે કહ્યું મોટા ભાઇ હોતે છતે મારાથી આવું અપકૃત્ય ન કરાય. આથી તેણીનીએ પોતાના પતિને મારી નાંખીને કહ્યું. હવે તો મારા પતિ પણ નથી રહ્યા માટે મારી સાથે ભોગ ભોગવો. સંસારનું આવું બિહામણું સ્વરૂપ જોઇને તેઓ વૈરાગી થયા અને તેઓએ શ્રમણધર્મ અંગીકાર કર્યો. તે સ્ત્રી અહન્મિત્રમાં આસક્ત થઈને મૃત્યુ પામી અને કૂતરી બની ત્યાં મુનિને જોઇને પૂર્વભવની આસક્તિને કારણે તેમને ચાટવા લાગી. મુનિએ ત્યાંથી પીછો છોડાવીને જતા રહ્યા. કતરી મરીને જંગલમાં વાંદરી થઈ ત્યાં મુનિદર્શને પાછી તેમની પાછળ લાગી. સાધુ જેમતેમ કરીને ત્યાંથી છૂટીને ચાલ્યા ગયા. તે વાંદરી મરીને વ્યંતરી થઇ, તેણે અવધિથી પોતાનો પૂર્વભવ જોયો અને મુનિ પર ગુસ્સે ભરાઈ. તે સાધુના છિદ્રને જોવા લાગી જેથી પોતાનો બદલો લઇ શકે. અંતે નદી ઓળંગવા માટે નીકળેલ સાધુના તેણે પગ છેદી નાંખ્યા. તે વખતે ત્યાં રહેલ સમ્યગ્દષ્ટિ દેવે તે વ્યંતરીને નિરસ્ત કરીને ત્યાંથી કાઢી મૂકી અને ઋષીશ્વરના ચરણ પહેલા જેવા કરી નાંખ્યા. મહા - મહંતા () (તીર્થંકરપણું) अरहस्सधारक - अरहस्यधारक (पुं.) (છેદસૂત્રના ગુપ્તમાં ગુપ્ત તત્ત્વને ધારણ કરનાર, છેદસૂત્રદાતા) પિસ્તાલીસ આગમોમાં છ છેદસૂત્રો આવે છે. આ છેદસૂત્રોમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું કથન કરવામાં આવેલ છે. છેદસૂત્રગત અતિગૂઢરહસ્યોના ધારક આચાર્યભગવંત યોગ્ય પાત્રતાવાળા આત્માને જ તેનું અધ્યાપન કરાવે છે. કેમકે અપાત્રને કરેલું જ્ઞાનદાન અપકારને માટે થાય છે. અ&#mm( ) - રાગિન (g) (જમનાથી કોઇ રહસ્ય છાનું નથી તે, સર્વજ્ઞ, અરિહંત) મરાપુર - સરસ્વર (3) (મહાશબ્દ, મોટો અવાજ છે જેનો) સત્યને ક્યારેય પણ પ્રચાર, પ્રસાર કરવો પડતો નથી. તેણે મોટા અવાજે ઘોષણાઓ કરવાની પણ આવશ્યકતા હોતી નથી. સત્યનો અવાજ ભલે ધીમો હોય કિંતુ તે મક્કમ અને સક્ષમ હોય છે. મોટા બરાડા પાડવાની જરૂરતો જૂઠને પડે છે. મરા - મરાતિ (કું.) (1. વ્યાધિ, રોગ 2. દુશ્મન, શત્રુ) - 50 - Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિને આગળ વધવા માટે સારા મિત્રોની આવશ્યક્તા હોય છે. પરંતુ તેને ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવા માટે તો સારા દુશ્મનોની જ જરૂરીયાત હોય છે. મર - (ig) (1. શત્રુ, દુશ્મન 2. રથનું ચક્ર 3. છ પ્રકારના કામ) ખનિય - રિચ (ઈ.) (ઋષભદેવના ૮૨માં પુત્રનું નામ) મહિબ્રા - મલિન (ઈ.) (છ દુશ્મનોનો સમુદાય, આંતરિક શત્રુનો સમૂહ) બાહ્યશત્રુ તો વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોઈ શકે છે પણ આંતરિક દુશ્મનો તો છ જ કહેલ છે. તેને અરિષવર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર, મોહ અને મદ, બહારનો દુશ્મન જેટલું નુકસાન નથી પહોંચાડતો તેનાથી કઇઘણું નુકસાન આ છ આંતરરિપુ આત્માને પહોંચાડે છે. તેના વિપરીત વૈરાગ્ય, ક્ષમા, સંતોષ, ઋજુ, નિર્મમતા અને વિનય ગુણ વડે અરિવર્ગનો નાશ કરવો જોઇએ. ટ્ટિ - મષ્ટિ (.) (1. લસણ 2. કાગડો 3. ફળવિશેષ 4. પંદરમાં તીર્થકરના પ્રથમ ગણધરનું નામ છે. ચકવરલીપગત રુચકવરપર્વતની નજીકમાં આવેલ પાંચમો કૂટ 6. અનિષ્ટસૂચક, અપ્રશસ્ત ૭.વૃષભાસુર 8. કંક નામક પક્ષીવિશેષ) સ્વભાવની સજઝાયમાં કહેલું છે કે “લીમડાને આંબાની બાજુમાં વાવવાથી પોતાની કડવાશ છોડતો નથી. કસ્તૂરીને લસણની બાજુમાં મૂકવાથી લસણ પોતાની દુર્ગધ ત્યજતું નથી, ગધેડાને ઘોડાની સાથે બાંધવાથી તે લાત મારવાનું છોડતો નથી. તેમ સજ્જનની સોબત હોવા છતાં જેનો સ્વભાવદુષ્ટતાભર્યો છે તે દુર્જન પોતાની દુર્જનતાને ત્યાગતો નથી.” अरिह्रकुमार - अरिष्टकुमार (पुं.) (કુમાર અવસ્થામાં રહેલ અરિષ્ટનેમિકુમાર, બાવીસમાં તીર્થપતિ) अरिट्ठणेमि - अरिष्टनेमि (पुं.) (બાવીસમાં તીર્થપતિ, આ અવસર્પિણીના તે નામે એક તીર્થંકર) પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવીના પુત્ર, બાવીસમાં તીર્થકર અને વાસુદેવ કૃષ્ણના નાનાભાઈ નામે અરિષ્ટનેમિ હતાં. તેઓએ કુમાર અવસ્થામાં પોતાના પરાક્રમ વડે કૃષ્ણ મહારાજાને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. તેમની ઇચ્છા ન હોવાં છતાં તેઓના લગ્ન ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે નક્કી કરવામાં આવ્યા. વિવાહનિમિત્તે આમંત્રિત રાજાઓ માટે ભોજન તરીકે લાવવામાં આવેલ પશુઓનો પોકાર સાંભળીને હૃદય દ્રાવિત થયું, અને તેઓ અડધી જાનથી પાછા ફરી ગયા. ગિરનારતીર્થ પર તેમના અનુક્રમે દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણકો થયા છે. મf - મણિ (રુ.) (કચ્છ નામક વિજયની રાજધાની) ટ્ટર - ગરિ (ઈ.) (અરિષ્ટ નામક વૃષભાસુરમર્દિક, શ્રીકૃષ્ણ મહારાજા) કૃષ્ણ મહારાજા રાજા સમુદ્રવિજયના સહુથી નાના ભાઈ વસુદેવ અને દેવકીના પુત્ર હતાં. આ અવસર્પિણી કાળના નવ વાસુદેવોમાંના અંતિમ વાસુદેવ હતાં. શત્રુઓનો નાશ કરીને ત્રણ ખંડમાં પોતાની આણ પ્રવર્તાવી હતી. તેઓ ક્ષાયિકસભ્યત્વના સ્વામી હતાં. તેઓએ પોતાને બધી જ પુત્રીઓને દીક્ષા અપાવી હતી. આવતી ચોવીસીમાં તેઓ તીર્થંકર પદવીને પ્રાપ્ત કરશે. ગરિત્તા - સરિતા (સ્ત્રી) (દુશ્મની, દુશ્મનાવટ, શત્રુભાવ) Page #95 -------------------------------------------------------------------------- ________________ મહિમા - મરિન (!) (1, ઋષભદેવના સીત્તેરમાં પુત્રનું નામ 2, વસંતપુરના એક રાજાનું નામ જેની રાણીએ ચોરને અભયદાન આપી છોડાવ્યો હતો) રહો (મધ્ય) (પાદપૂરક અવ્યય) રિસ - મf (7) (બવાસીર, હરસ, પૂંઠના મસા, એક જાતનો રોગ) અર્શ નામક રોગ લોકમાં હરસ કે બવાસીરના નામે પ્રસિદ્ધ છે. આ રોગ પૂંઠે મળવિસર્જનના સ્થાને થાય છે. આ રોગમાં વ્યક્તિને મળમૂત્ર વિસર્જનમાં અત્યંત કષ્ટ થાય છે. તેનું મસ્તક અત્યંત વેદનાપૂર્ણ બને છે અને શરીરમાં અત્યંત અસક્તિ આવી જાય છે. મરિશિષ્ટ - ગોવન () (હરસના રોગવાળો, જેને બવાસીર થયેલ છે તે) દ - wદું() (1. પૂજવું 2. યોગ્ય બનવું 3. પૂજાને યોગ્ય બનવું) મર્દ (3) (1. પૂજય 2. આચાર્યાદિ પદવીને યોગ્ય) વરાહમિહિર અને ભદ્રબાહુસ્વામી બન્ને સગા ભાઇઓ હતાં. વરાહમિહિર દીક્ષામાં વડીલ હોવાં છતાં તેઓ આચાર્યપદવીને યોગ્ય ન હોવાથી ગુરુએ તેમને આચાર્યપદ ન દીધું. જયારે નાનાભાઈ ભદ્રબાહમાં જ્ઞાન એવં અન્ય ગુણાદિએ પદવીની પાત્રતા હોવાથી તેઓને સૂરિપદ આપ્યું. જૈનધર્મમાં ઉંમરની મહત્તા કરતાં આત્મિક ગુણનું મહત્ત્વ વધારે ઓકવામાં આવેલ છે. રિહંત - અર્રત (6) (તીર્થકર, અરિહંત, જિન) શાસ્ત્રમાં અરિહંત શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે “ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસદિ આંતરિક શત્રુઓ છે: જેમણે આ અત્યંતરશત્રુઓને હણ્યા છે. તે જ સાચા અર્થમાં અરિહંત છે.' अरिहंतकमभोयभव -अर्हक्रमाम्भोजभव (त्रि.) (જિનેશ્વરના ચરણકમલમાંથી ઉત્પત્તિ છે જેની તે) अरिहंतकमंभोयसमासिय - अर्हक्रमाम्भोजसमाश्रित (त्रि.) (જિન ચરણકમલને આશ્રિત). ધર્મનાથના સ્તવનમાં આનંદઘનજી મહારાજે કહે છે કે “હે પ્રભુ! આ દુખભર્યા સંસારમાં અમે તારા ચરણકમલનું શરણું રહ્યું છે. હવે અમને બીજા કોઇનો ખપ નથી. તને છોડીને અમે ક્યાંય જવાના નથી. આ અમારી કુલવટ રીત છે. તારવું કે ડૂબાડવું તારા હાથમાં છે.” રિહંત -- અબૈત્ય (2) (1. જિનમંદિર, જિનાલય 2. જિનપ્રતિમા, જિનમૂર્તિ) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે જ્યાં સુધી જીવને નિરાલંબનધ્યાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી સાલંબનધ્યાન એ ઉત્તમ માર્ગ છે. સાલંબનધ્યાન માટે જિનાલય અને જિનમૂર્તિ એ શ્રેષ્ઠ માધ્યમ છે. જિનમૂર્તિનું ધ્યાન કરતાં કરતાં પરમાત્મા સાથે તાદાભ્યતા બંધાય છે. ત્યારે બધા જ આલંબનો છૂટી જાય છે અને નિરાકારગુણો શેષ રહે છે.” - 52 - Page #96 -------------------------------------------------------------------------- ________________ अरिहंतभासिय - अर्हद्राषित (त्रि.) (તીર્થંકરભગવંતે પ્રરૂપેલ, જિનેશ્વરકથિત) સ્નાતસ્યાની તૃતીય થયમાં શ્રતની પ્રશંસા કરતાં લખ્યું છે કે “આ શ્રુતજ્ઞાન અરિહંતો દ્વારા ભાસિત, ગણધરો દ્વારા રચિત અને બુદ્ધિમાન શ્રમણોત્તમ દ્વારા ધારણ કરવામાં આવેલ છે. મોક્ષના અગ્રદ્ધારસમાન આ શ્રુતજ્ઞાન છે. આવા શ્રતને અમે નિરંતર વંદન કરીએ છીએ.' अरिहंतमणुण्णाय - अर्हदनुज्ञात (त्रि.) (તીર્થકરે જેની કર્તવ્યતારૂપે અનુજ્ઞા આપી છે તે) પ્રજ્ઞાપનાદિ આગમ શાસ્ત્રોમાં લખ્યું છે કે જિનેશ્વર ભગવંતે જેની જેની અનુજ્ઞા નથી આપી તેનો ત્યાગ કરનાર ઉત્તમશ્રમણ છે. તથા કર્તવ્યતારૂપે જે આચરવાની અનુજ્ઞા આપી છે તેને ઉત્સાહપૂર્વક આચરનાર હોય છે.” अरिहंतसक्खिय - अर्हत्साक्षिक (न.) (અરિહંતની સાક્ષી) પાપભીરૂ આત્મા કર્મબંધના હેતુભૂત અનુષ્ઠાનોને આચરતો નથી. છદ્મસ્થાવસ્થાવ. જો કોઇ દોષ સેવાઇ જાય તો અહિતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ તેનું શુદ્ધમને પ્રાયશ્ચિત્ત લે છે. તેમજ ભવિષ્યમાં પુનઃ દોષ સેવાઈ ન જાય તેના માટે પ્રતિજ્ઞા લે છે. अरिहंतसमणसिज्जा - अर्हच्छ्रमणशय्या (स्त्री.) (અરિહંત અને સાધુ શય્યા, જિનાલય-ઉપાશ્રયરૂપ શવ્યા) જીતકલ્પમાં લખ્યું છે કે “જે સ્થાનમાં અરિહંત પરમાત્મા બિરાજે છે તે જિનાલય અરિહંત શય્યા છે. તેમજ જે સ્થાનમાં શ્રમણો વસવાટ કરે છે તે ઉપાશ્રયાદિ શ્રમણ શય્યા છે.” अरिहंतसासण - अरिहंतशासन (न.) (જિનાગમ, આગમશાસ્ત્ર) દુર્ગતિમાં પડતા આત્માને તારે તે તીર્થ. આચારાંગાદિ આગમોમાં અરિહંત, ગણધર, ચતુર્વિધસંઘ અને જિનાગમને તીર્થ કહેલા છે. તારનાર તીર્થ આપણી પાસે છે. હવે તેને પકડીને તરવું કે છોડીને ડૂબવું તે આપણા પર નિર્ભર કરે છે. अरिहंतसिज्जा - अर्हच्छय्या (स्त्री.) (જિનાલય, દેરાસર) રહm - અહંદૂત્ત (ઈ.) (આર્યસુસ્થિત અને સુપ્રતિબદ્ધના પાંચમાં શિષ્યનું નામ) િિરઇન - મહંત (કું.) (આર્યસિંહગિરિના ચોથા શિષ્યનું નામ) મઢવાલ - પf () (રોગરહિત ઉપસર્ગ) અપf (g) (રૂપરહિત ઉત્પાત, ઉપસર્ગવિશેષ) દેવ દ્વારા અદેશ્યપણે કરવામાં આવેલ ઉપસર્ગ. અર્થાત્ કોઈ દેવ અદશ્ય રહીને જીવને પીડા કે દુખ ઉપજાવે તે ઉપસર્ગને અરૂપોપસર્ગ કહેવાય છે. - 53 - Page #97 -------------------------------------------------------------------------- ________________ મગ - ર () (વ્રણ, ઘાવ) શરીરમાં લાગેલ ઘાને ડૉક્ટરથી છૂપાવવું એ જેટલું હોંશિયારિપૂર્ણ નથી. તેમ પ્રાયશ્ચિત્ત કરતી વખતે આત્મામાં લાગેલ દોષોને ગુરુથી છુપાવવા તે પણ વિવેકપૂર્ણ નથી. ડૉક્ટર પાસે ઘા છુપાવવાથી શરીરનો યોગ્ય ઇલાજ થઇ શકતો નથી. તેમ ગુરુ પાસે દોષો છૂપાવવાથી આત્મા દોષોથી નિરોગી બનતો નથી. મUT - 1 (.) (1, નંદીશ્વરવર અને અષ્ણોદગ સમુદ્ર વચ્ચેનો એક દ્વીપ 2. સૂર્યોદય પૂર્વેની પ્રભા 3. એક મહાગ્રહ 4. હરિવર્ષ નામક અકર્મભૂમિગત વૃત્તવૈતાદ્યપર્વતનો અધિષ્ઠાતા દેવ 5. વિમાનનો એક ભેદ 6. વર્ણવિશેષ 7. સૂર્ય 8. સૂર્યનો સારથિ) સમ્યત્વ પ્રાપ્તિ પૂર્વે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિથી જીવને આત્મામાં જે સુખાનુભૂતિ થાય છે, તેને સૂર્યોદયની પૂર્વે આકાશમાં વેરાયેલ અરુણની પ્રભા સમાન કહેલ છે. જેમ પ્રાતઃકાળે સૂર્યોદય થયા પહેલા આખું આકાશ અરુણની લાલિમાથી રક્તવર્ણય થઇ જાય છે. તેમ સમ્યવરૂપી સૂર્યનો ઉદય થયા પહેલા જીવને તત્ત્વપ્રાપ્તિથી આત્મામાં કિંચિત્ સુખાનુભૂતિ થાય છે. अरुणगंगा - अरुणगङ्गा (स्त्री.) (મહારાષ્ટ્ર દેશમાં આવેલ એક નદી) અરુus - ગામ (6) (1. અનુવેલંધર દેવોના ચોથા નાગરાજાનું નામ 2. અનુવેલંધર દેવોનો આવાસ પર્વત 3. રાહુના લાલકાંતિવાળા પુદ્ગલ) માઘમા - મામા (ઋ.) (નવમાં સુવિધિનાથની દીક્ષાશિબિકાનું નામ) આ અવસર્પિણી કાળના નવમાં તીર્થકર સુવિધિનાથ જ્યારે દીક્ષા લેવા માટે નીકળ્યા, ત્યારે દેવલોકના દેવો દ્વારા નિર્મિત જે શિબિકામાં આરૂઢ થયા હતાં તે શિબિકાનું નામ અરુણપ્રભા હતું. મવિર - મUવિ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ દ્વીપ અને સમુદ્ર) अरुणवरोभास - अरुणवरावभास (पुं.) (ત નામે પ્રસિદ્ધ દ્વીપ અને સમુદ્ર) ગામ - મર/મ (ઈ.) (1. લાલકાંતિ 2. રાહના લાલકાંતિવાળા પુદ્ગલ 3. પાંચમાં દેવલોકનું તે નામે એક વિમાન) अरुणुत्तरवडिंसग - अरुणोत्तरावतंसक (न.) (તે નામનું એક વિમાન) अरुणोदग - अरुणोदक (पुं.) (ત નામે સમુદ્ર) અરુણ નામક દ્વીપની ચારેબાજુ ફરતે અરુણ નામક સમુદ્ર આવેલ છે. આ સમુદ્રના સુભદ્ર અને મનોભદ્ર નામક અધિષ્ઠાતા દેવ છે. अरुणोववाय - अरुणोपपात (पुं.) (ત નામે એક કાલિકસૂત્ર) અરુણોપાત નામે એક કાલિકસૂત્ર હતું. જેમાં અરુણ દેવતાની ઉત્પત્તિસંબંધિ હકીકત જણાવવામાં આવેલ હતી. વર્તમાનકાળે તે સૂત્ર વિચ્છેદ થઇ જવાને કારણે ઉપલબ્ધ નથી. કિંતુ નંદીસૂત્રના ચૂર્ણિકારે કિંચિત્ ઉલ્લેખ કરતાં લખ્યું છે કે અરુણોપપાત - 54 - Page #98 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રના અધ્યયનથી આકર્ષિત થયેલ અરુણનામક દેવ પઠન કરનાર મુનિ પાસે આવે છે. તે અદેશ્યપણે રહીને સંપૂર્ણ અધ્યયન સાંભળે છે. પાઠની પૂર્ણાહુતિ થતાં પ્રગટ થઇને મુનિની પ્રશંસા કરતાં કહે છે કે અહો ! શું સુંદર સ્વાધ્યાય કર્યો છે. આપ મારી પાસે કાંઇક વરદાન માંગો. ભોગો પ્રત્યે અનાસક્ત મુનિ કહે છે કે મારે કાંઇ જ નથી જોઇતું ત્યારે અધિક પ્રસન્ન થયેલ દેવ તે મુનિને પ્રદક્ષિણા આપીને વંદન કરે છે અને પુનઃ પોતાના સ્થાને પાછો જાય છે. તેમજ એવો પણ ઉલ્લેખ છે કે આ સૂત્રના પઠનનો અધિકાર બારવર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિને જ છે. રય - 6 (1) (વ્રણ, ઘાવ) શરીર પર ઘા લાગ્યો હોય ત્યારે એક મીઠી ચળ આવતી હોય છે. આપણું મન વારંવાર ત્યાં ખણવા માટે પ્રેરાય છે. વૈદ્યશાસ્ત્ર કહે છે કે શરીર પર ઘા હોતે છતે તેને ખણવું હિતાવહ નથી. તેનાથી ઘા રુઝવાને બદલે વકરે છે. તેમ લીધેલ વ્રતનો જો ભંગ થઇ જાય, તો ‘હવે વ્રત તો ભાંગી જ ગયું છે ને ચલો હવે પૂરો જ દોષ સેવી લઇએ” એમ કરીને અપરાધને સેવવો નહીં. તેમ કરવાથી જીવનમાં પાપ વૃદ્ધિ અને ધર્મની હાનિ થાય છે. કેમરુન (શિ.) (નિરોગી, રોગરહિત) જેવી રીતે રોગરહિત સંપૂર્ણ સ્વસ્થ પુરુષ કોઇપણ કાર્ય આસાનીથી કરી શકે છે. તેમ જેનું ચિત્ત કષાયાદિ આંતરરોગથી રહિત છે તેવો આત્મા કોઇપણ જિનકથિત અનુષ્ઠાન વિના કષ્ટ આરાધી શકવા સક્ષમ બને છે. રુદ - મહંત (4) (1. યોગ્ય, લાયક 2. અરિહંત, તીર્થકર) *મદે (ઈ.) (1, જન્મરહિત, સિદ્ધાત્મા) પ્રવચન સારોદ્ધારની ટીકામાં લખ્યું છે કે “જે વનસ્પતિનું બીજ સર્વથા બળી ગયું છે તેમાંથી અંકરાની ઉત્પત્તિ સંભવ નથી. તેમ જેઓનું કર્મરૂપી બીજ સર્વથા નાશ પામ્યુ છે તે સિદ્ધત્માઓ માટે સંસારરૂપી અંકુરાની પુનરોત્પત્તિ સર્વથા અશક્ય છે.' ઝવ - (વિ.) (અરૂપ, અમૂર્ત) ચૌદરાજલોક કુલ છ દ્રવ્યોને આધારે ચાલે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોમાં એક યુગલને છોડીને શેષ પાંચ દ્રવ્યો અરૂપી કહેલા છે. अरूवकाय - अरूपकाय (पुं.) (અરૂપી એવા ધર્માસ્તિકાયાદિ). મઋવિ () - અરૂfપન (ત્રિ.). (1. અરૂપી, અમૂર્ત 2. મુક્ત, સિદ્ધ 3. આત્મા) अरूविअजीवपण्णवणा - अरूप्यजीवप्रज्ञापना (स्त्री.) (અરૂપી અજીવની પ્રરૂપણા) અરૂપી એવા ધમસ્તિકાયાદિ જે અજીવ છે તેમની જે પ્રરૂપણા કથન કરવામાં આવે તે અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહેવાય છે. અરે - મરે ( 2) (1. રતિકલહ 2. સંબોધન 3, અસૂયા 4, આક્ષેપ 5. પરિહાસ 6. વિસ્મય, આશ્ચય) જ્યારે કોઈને બોલાવવા હોય, કોઇ પ્રત્યે આક્ષેપ કરવો હોય, કોઇની મશ્કરી કરવી હોય કે આશ્ચર્ય પ્રગટ કરવું હોય ત્યારે - 55 - Page #99 -------------------------------------------------------------------------- ________________ અર્થમાં અરે નામક અધ્યયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે અરે ભાઈ ! અહીં આવો. અરે! તે અપરાધી આજ હતો. અરે! મર્કટમુખ સુંદર દેખાય છે. અરે ! આ શું થઇ ગયું. ગોળ - મરો (ઉ.) (પીડારહિત, રોગરહિત, નીરોગી) મત - મત (7). (1. વીંછીની પૂંછડીમાં કંટકાકારે રહેલ પદાર્થ 2. ઇચ્છિતકાર્યમાં સમર્થ, અલાદેવીનું સિંહાસન 4, હરતાલ) સર્પનો ડંખ વ્યક્તિને એક જ વારમાં સમાપ્ત કરી દે છે. જ્યારે વીંછીના ડંખ માણસને જાનથી નથી મારતો. પરંતુ તે ડંખની પીડા એટલી અસહ્ય બની જાય છે કે માણસ વિચારે છે. આવી પીડા સહન કરવા કરતાં મોત આવી જાય તો સારું. વીંછીનો ડંખ તેના મુખમાં નહિ પરંતુ તેની પૂંછડીમાં હોય છે. તેની પૂંછડીમાં કંટકાકારે રહેલ પદાર્થને સંસ્કૃતમાં અલ તરીકે જણાવેલ છે. નં - મન (મ.), (1. સમર્થ 2. પર્યાપ્ત 3. અત્યંત, ઘણું 4. પ્રતિષેધ, નિષેધ . નિરર્થક 6. અલંકરા, ભૂષા) જેમ પર્યાપ્ત માત્રામાં કરેલું ભોજન સ્વાથ્યપ્રદ છે. જેમ એક સીમાથી વધીને ખાવામાં આવે તો તે શરીરને હાનિ કરે છે. તેમ જીવનનિર્વાહ માટે કરવામાં આવતી હિંસા ધર્મસાધનામાં સહાયક બને છે. કિંતુ મોજશોખ પૂરા કરવા માટે કરવામાં આવતી હિંસા આત્મા માટે હાનિકારક સાબિત થાય છે. અતંરા - અ UT (7). (શોભાને કરનાર) અનંal - 17 (ઉં.) (1. આભૂષણ 2. સાહિત્યશાસ્ત્ર 3, શોભા) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “અલંકાર ચાર પ્રકારના હોય છે. 1. કેશાલંકાર 2. વસ્ત્રાલંકાર 3. માલાલંકાર અને 4. આભૂષણાલંકાર.' વિવિધ પ્રકારે કેશોને આકાર આપીને માથાને સજાવવું તે કેશાલંકાર. વિવિધભાતના વસ્ત્રો પહેરીને શરીરને શોભાવવું તે વસ્ત્રાલંકાર. જુદા જુદા પુષ્પોની માળા, વેણી, બાજુબંધને ધારણ કરવા તે માલાલંકાર. મુકુટ, કેયૂર, હાર, અર્ધહાર વગેરે આભૂષણોને ધારણ કરવા તે આભૂષણાલંકાર છે. अलंकारचूलामणि - अलंकारचूडामणि (पुं.) (તે નામે પ્રસિદ્ધ એક અલંકારશાસ્ત્ર) અલંકારચૂડામણિ શાસ્ત્રમાં સાહિત્યમાં વપરાતા વિવિધ અલંકારોનું વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથની ટીકા પ્રતિમાશતક અને નયોપદેશના કર્તાએ કરેલી છે. अलंकारिय - अलङ्कारिक (पुं.) (નાઈ, હજામ) કહેવાય છે કે ઘણી વખત પરાક્રમ કરતાં ભાગ્ય બળવાન હોય છે. મગધના રાજા ઉદાયી મૃત્યુ પામ્યા બાદ તેમની ગાદીએ કોઈ ઊકળના પુરુષના બદલે લોકોની હજામત કરનાર એક હજામ રાજા બન્યો. જે આગળ જતાં નંદના નામે પ્રસિદ્ધ થયો. મગધ દેશ પર કુલ નવ નંદોએ રાજ્ય કર્યું. અંતિમ નંદનો નાશ ચાણક્યએ ચંદ્રગતમૌર્ય દ્વારા કરાવ્યો અને ત્યારબાદ મૌર્યવંશનો પ્રારંભ થયો. अलंकारियकम्म - अलमरिककर्मन् (न.) (હજામત, સૌરકમ) - 56 - Page #100 -------------------------------------------------------------------------- ________________ अलंकारियसहा - अलङ्कारिकसभा (स्त्री.) (વિભૂષાગૃહ, અલંકારગૃહ) પ્રાચીનકાળમાં રાજમહેલોમાં જેમ રાજસભા, નૃત્યસભા વગેરે રહેતા હતા તેમ અલંકારસભા રહેતી હતી. આ અલંકારસભા. રાજા, રાણી વગેરે સ્નાન કર્યા પછી શરીર પર આભૂષણો ધારણ કરવા માટે ઉપયોગ કરતાં હતાં. તેને અલંકારગૃહ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મલ્જિય - મનડુત (ઉ.) (1. મુગટાદિ અલંકારોથી વિભૂષિત 2. ગાયનનો એક ગુણ 3. ઉપમાદિ કાવ્યાસંકરોથી યુક્ત) જેવી રીતે વ્યક્તિ વિવિધ અલંકારો વડે પોતાના શરીરને શણગારે છે. તેમ કવિઓ વિવિધ છંદો અને અલંકારોથી કાવ્યોને શણગારે છે જેથી તે કર્ણપ્રિય અને લોકપ્રિય બને. ગીતગોવિંદ, શાંતસુધારસાદિ કાવ્યોમાં તેના કર્તાઓએ વિવિધ છંદો અને અલંકારોનો સુંદર ઉપયોગ કરેલ છે, अलंचपक्खगाहि (ण) - अलञ्चापक्षग्राहिन् (पुं.) (લાંચ નહિ લેનાર, કોઇ એકનો પક્ષ ન ગ્રહનાર) રાજા યુધિષ્ઠિરને ધર્મરાજ પણ કહેવામાં આવેલ છે. કેમકે તેઓ ક્યારેય પણ કોઈને અન્યાય થવા દેતાં નહોતા. તેઓ કોઇ એકનો પક્ષ ગ્રહણ કરીને પક્ષવાદ કરતાં નહોતા. આથી જ્યારે દુર્યોધને યુદ્ધ સમયે યુધિષ્ઠિરને પૂછ્યું કે “હેયુધિષ્ઠિર ! ભીષ્મપિતામહની બુદ્ધિ ભ્રષ્ટ કરવી હોય તો શું ઉપાય?' યુધિષ્ઠિરે કહ્યું કે “દુષ્ટના ધરનું ભોજન કરવાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થશે. તેમની વાત સ્વીકારીને દુર્યોધને તેમને સ્વગૃહનું ભોજન કરાવ્યું, જેથી બીજા દિવસે પાંડવોને ખૂબ માર સહન કરવો પડ્યો. આટલું બધું નુકસાન થવા છતાં પણ તેઓ અસત્ય ન બોલ્યા કે ન કોઇ એકનો પક્ષ લીધો. અનંધૂમ - નંધૂમ (ઈ.) (અત્યંતમલિન) ભિખારીના ખરાબ વસ્ત્રો જોઇને આપણને ચિતરી ચઢે છે. પણ મલિન વસ્ત્રો ધારણ કરનાર તે ભિખારી સારો છે. તે જેવો છે તેવો દેખાય તો છે. જયારે અત્યંત મલિન મનવાળા આપણને ધિક્કાર છે. આપણું ચિત્ત ઇર્ષ્યા, અસૂયા, માયા આદિ દુર્ગુણોથી દુર્ગધી હોવા છતાં તેની સુગ ચઢતી નથી. શરીર પર સ્વચ્છ વસ્ત્રો પહેરવા માત્રથી આપણી જાતને ઉજળી માનીએ છીએ. અનંતૃપા - અત્તવુસા (#i.) (ઉત્તરદિશામાં રહેલ રુચકવાસિની દિકુમારીદેવી) अलंभोगसमत्थ - अलंभोगसमर्थ (त्रि.) (ભોગો ભોગવવાને સમર્થ હોય તે) દશવૈકાલિકસૂત્ર આગમમાં કહ્યું છે કે “ભોગો ભોગવવાની સામગ્રી ન હોવાથી ત્યાગ કરવામાં આવે તે ત્યાગ નથી. કિંતુ દરેક ભોગસામગ્રી હોય, તેને ભોગવવાનું સામર્થ્ય હોય, છતાં પણ તેના પ્રત્યે અનાસક્ત થઇને ત્યાગ કરવો તે સાચો ત્યાગ છે.” મન -- અનર્જ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ વારાણસીનો રાજા). વારાણસી નગરીનો અલર્કનામે રાજા થઇ ગયો. એક વખત પરમાત્મા વિહાર કરતાં વારાણસીમાં આવ્યા. પરમાત્માની દેશના સાંભળીને વૈરાગ્યવાસિત ચિત્તવાળા રાજાએ જયેષ્ઠપુત્રને રાજગાદી સોંપીને પરમાત્મા સમીપે દીક્ષા લીધી. ચિરકાળ સુધી ચારિત્રનું સુંદર પાલન કરીને અંતકાળે વિપુલપર્વત પર સિદ્ધિગતિને પામ્યા. અંતઃકૂદશાંગસૂત્રમાં તેમની કથા વિસ્તૃતરૂપે વર્ણવેલી છે. अलक्खणया - अलक्षणता (स्त्री.) (અસમંજસ ભાષણ, અસંબદ્ધ બોલવું) Page #101 -------------------------------------------------------------------------- ________________ જેમ દારૂ પીધેલ વ્યક્તિ નશાની હાલતમાં અસંબદ્ધ વર્તન અને ભાષણ કરે છે. તેમ મોહનીયકર્મના નશામાં ચકચૂર વ્યક્તિ અકર્તવ્યને કર્તવ્યરૂપે અને કરણીયને અકરણીયરૂપે જુવે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે તેવા જીવ પર દ્વેષ કરવાને બદલે દયા ચિંતવવી જોઇએ. નWપુરી મનપુરી (સ્ત્રી) (કુબેરદેવની નગરી) અનપુર - મરતપુર (ર) (તે નામે એક નગર) - p (ઈ.). (લાક્ષારસ, અળતાનો રંગ) જિનધમદ્વિષી ધનપાલ કવિએ ગોચરી આવેલ ભાઈમુનિ શોભનને દહીં વહોરાવ્યું. ત્યારે મુનિએ પૂછ્યું કે કેટલા દિવસ થયા? ધનપાલે કહ્યું થયા હશે ત્રણ ચાર દિવસ અહિં કોણ ગણવા બેઠું છે. શોભનમુનિએ કહ્યું અમને આ દહીં ન ખપે કેમકે ભગવાને કહ્યું છે કે જે દહીં બે રાત ઓળંગી જાય તેમાં જીવડા પડે છે. કવિ ધનપાલે કહ્યું આ તો એકદમ સફેદ દેખાય છે તેમાં જીવડા ક્યાંથી હોય. એટલે મુનિએ સ્ત્રીઓ દ્વારા પગમાં લગાવવામાં આવતાં અળતાનો રંગ મંગાવીને દહીંમાં થોડું નંખાવ્યું. દહીંએ રંગ પકડ્યો પરંતુ તેમાં રહેલા જીવોએ રંગ ગ્રહણ ન કર્યો. તરત જ દહીંમાં ખદબદતા જીવડા દેખાયા. ધનપાલકવિનું મસ્તક શરમથી ઝૂકી ગયું. નવ - અનp(ઈ.) (લાખથી રંગેલ, અળતાથી લાલ થયેલ) દ્ધ - મનહ9 (કિ.) (નહિ મળેલ, પ્રાપ્ત નહિ થયેલ) વૈરાગ્યશતકાદિ ગ્રંથોમાં કહ્યું છે કે “સંસારી જીવ પ્રાપ્ત થયેલ જીવન, ભોગસમાગ્રી વગેરે માટે ઇશ્વરનો આભાર માનવાને બદલે જે પ્રાપ્ત નથી થયું તેની સતત ફરિયાદ કરતો રહે છે. નહીં મળેલ વસ્તુને મેળવવાની લાલચમાં મળેલ જીવનના સુખને પણ તે ગુમાવી દે છે.' अलद्धिजुत्त - अलब्धियुक्त (त्रि.) (સ્વલાભ વિહિન, લબ્ધિરહિત) લબ્ધિ એટલે લાભ, સ્વકૃત પુણ્યના પ્રતાપે જે સામગ્રીની પ્રાપ્તિ થઈ છે તે જીવ લબ્ધિયુક્ત છે. પરંતુ પૂર્વભવમાં કરેલ અંતરાયકર્મના પ્રતાપે ભોગો માટે સંપૂર્ણતયા યોગ્ય હોવાં છતાં તેને પ્રાપ્તિ ન થાય તેવા જીવ અલબ્ધિયુક્ત કહેવાય છે જેમકે ઢઢણમુનિ. - અસ્થિ # (.) (લબ્ધિરહિત, લાભરહિત) મ7મfસર - મન્નમસ્ત્રી (સ્ત્રી) (અલાદેવીની પૂર્વભવની માતા) મનમંg (રે.) (સમર્થ, શક્તિમાન) યોગશતકાદિ ગ્રંથમાં કહ્યું છે કે “દરેક ધાર્મિક ક્રિયા યથાશક્તિ કરવી જોઇએ. અર્થાત્ જે જીવનું જેટલું સામર્થ્ય હોય તદનુસાર અનુષ્ઠાન આચરવું જોઇએ. શક્તિથી અધિક કે શક્તિને ગોપવીને અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનનું કથિતફળ પ્રાપ્ત થતું નથી.” - - 58 - Page #102 -------------------------------------------------------------------------- ________________ અત્રમત્યુ - નતમસ્તુ (9) (નિષેધ કરનાર, પ્રતિષેધ કરનાર) મય - મક્ક (ઈ.) (વિછીનો ડંખ, વિછીનો કાંટો) વિછી અને દુષ્ટ પુરુષમાં કોઈ જાતનું અંતર નથી. તેઓ બન્ને હંમેશાં પાછળથી વાર કરનારા હોય છે. તેઓ મુખે મીઠા અને પૂંઠેથી તીખા હોય છે. અર્થાત્ વિંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે અને કાપુરુષ સદૈવ મિત્રતાનો સ્વાંગ રચીને સજ્જનોનું દુષ્ટ કરનાર હોય છે. अलयभद्दा - अलकभद्रा (स्त्री.) (કૈલાશની પૂર્વદિશામાં આવેલ નગરી) ૩મતા - અન્ના (ઋ.) (કુબેરની નગરી) અત્રવ - અન્ના (3) (મૌનવ્રત ધારણ કરનાર, મૌનવ્રતી) કહેવાય છે કે શબ્દોમાં જેટલી તાકાત નથી હોતી તેનાથી કંઇઘણી શક્તિ મૌનવ્રતમાં રહેલી હોય છે. જે કાર્યો શબ્દો કે શારીરિક તાકત નથી કરી શકતી, તેવા અશક્ય અને અચિંતનીય કાર્યો કરવાની ક્ષમતા મૌનવ્રતમાં રહેલ છે. સુદર્શન શેઠના મૌનવ્રતના પ્રભાવે શાસનદેવીને તેમની પાસે આવવું પડ્યું અને શૂલીને સિંહાસન બનાવ્યું હતું. अलवणसक्कय - अलवणसंस्कृत (त्रि.) (વિશિષ્ટ સંસ્કારરહિત, મીઠાથી સંસ્કાર નહિ પામેલ) જે આહાર મીઠા વગરનો હોય તે સ્વાદ અને મોટું બન્નેને બગાડે છે. તેમ ચારિત્રમાં નાના નાના દોષોનો અત્યાગ સંયમજીવનને અને તેના પાલણહારના આત્માને દૂષિત કરે છે. મીઠાથી સંસ્કાર પામેલ ભોજન અને ચારિત્રના દોષોના ત્યાગવાળું સંયમ સદૈવ આદેય બને છે. અનH - અન્ન (વિ.). (1. આળસી, નિરુદ્યમી 2. ગંડોલ, અળસીયું 3. મંદ) હારેલો તે નથી કે જેણે સફળતા મેળવવા માટે કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ કમનસીબે તેને નિષ્ફળતા જ સાંપડી હોય. સાચા અર્થમાં તો હારેલો તે જ છે કે જેણે સફળતા મેળવવા માટે કોઇ જ ઉદ્યમ કર્યો ના હોય. જે આળસીએ એમ માની લીધું છે કે મારા જીવનમાં કંઇ જ સારું નથી. તે સર્વોચ્ચતાના શિખરે પહોંચી શકવાનો નથી. વારેઘડીએ નીચે પડતો કરોળિયો પણ ઉપર ચઢવાના પ્રયત્નો છોડતો નથી. મત્ર - 7 (6) (વિશુચિકા નામક રોગ) ઉપાસકદશાંગાદિ આગમની ટીકામાં વિચિકાના લક્ષણ જણાવેલ છે. તેમાં લખ્યું છે કે જેમાં આહાર ઉર્ધ્વ નથી જતો, નીચે નથી જતો તેમજ પચતો પણ નથી. જે આળસી થઇને એક જગ્યાએ પડ્યો રહીને પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે તે વિશુચિકા છે.' अलसमाण - अलसायमान (त्रि.) (આળસ કરતો). અર7 - અનાસક્ત (ર.) (કાપુરુષ, દુષ્ટ પુરુષ) - 59 - Page #103 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટપુરુષની દુષ્ટતા તેના વર્તનને નહીં કિંતુ તેના વિચારને આભારી છે. કેમકે આચરણમાં તો તે પછી આવે છે. તેની પહેલા તેવું દુરાચરણ કરવાનો વિચાર તેના મનમાં આવે છે. જેટલા પણ સારા કે ખરાબ આચારણ છે તેનું મૂળ માણસનું મન છે. મન - અત (સ્ત્રી) (ધાન્યવિશેષ) હુર - મનયુક્સ (1) (અત્યંત સૂક્ષ્મ, જેનાથી બીજું કોઇ સૂક્ષ્મ નથી તે) શાસ્ત્રમાં પરમાણુને અલઘુક કહેલ છે કેમકે બીજા પુદ્ગલોના સ્કંધ, દેશ અને પ્રદેશાદિ વિભાગ પાડી શકાય છે. આથી તે બધા સ્થૂલ છે જયારે પરમાણુના કોઇ સ્કંધ, દેશ, પ્રદેશાદિ વિભાગ શક્ય ન હોવાથી તે અત્યંત સૂક્ષ્મ છે. વાવકેવલીભગવંત પણ કાલ્પનિક રીતે તેનું વિભાજન કરી શકતાં નથી. સના - અત્ના (ઋ.). (1. વિઘુકુમારજાતિની વૃદ્ધદેવી 2. ધરણંદ્રની અગમહિષી) ત્રાડ - અનાશ્વ (1) (તુંબડું, એક જાતનું ફળ) શાસ્ત્રમાં આત્માને આશ્રયીને એક ઉપમા આપવામાં આવેલ છે. જેવી રીતે તરવાના સ્વભાવવાળા તુંબડાને માટીથી લેપીને પાણીમાં મૂકવામાં આવે તો તે તરવાને બદલે ડૂબી જાય છે. જેમ જેમ માટી ઉતરતી જાય તેમ તેમ તે ઉપર આવતું જાય છે. તેવી રીતે જ્ઞાનાદિ ગણવાળો આત્મા તરવાના સ્વભાવવાળો હોવાં છતાં કર્મના લેપથી લેપાયેલો હોવાથી ઉર્ધ્વગતિને પામી શકતો નથી. જેમ જેમ કર્મોનો નાશ થાય છે તેમ તેમ તે સિદ્ધિગતિની નજીક પહોંચે છે. જે દિવસે સર્વથા કર્મલપ દૂર થાય છે તે દિવસે આત્મા આ જગતથી મુક્ત બનીને મુક્તિપુરીમાં બિરાજમાન થાય છે. अलाउच्छेय - अलाबुच्छेद (न.) (તુંબડાને છેદનાર હથિયાર, ચપ્પ વગેરે) મનાથ - મનgિua () તુંબડાનું પાત્ર) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રમાં કહે છે કે “સાધુને ગોચરી અને પાણી ગ્રહણ કરવાનું ભાજન તુંબડામાંથી બનેલ હોવું જોઇએ. કેમકે તે સર્વથા નિર્દોષ, અલ્પ વજનવાળું અને આહારાદિ ગ્રહણ કરવા માટે સપ્રમાણ હોય છે.” માયવયા - મન્નાથવતા (સ્ત્રી) (સ્થૂળપણું, લઘુતાનો અભાવ, ગુરુતા) પંચાશક ગ્રંથમાં અલાઘવતા બે પ્રકારે કહી છે. 1. શરીરની અલાઘવતા અને 2. ઉપકરણની અલાઘવતા. ઘી, દૂધઆદિ વિગઈઓના ભોજનથી થયેલ શરીરની સ્થૂળતા તે શરીરની અલાઘવતા છે. તથા આસક્તિભાવે આવશ્યક્તાથી અધિક ઉપકરણનો સંચય કરવો તે ઉપકરણી અલાઘવતા છે. અન્નામ () - મનામ (ઈ.) (અલાભ, અપ્રાપ્તિ) અત્નામ (4) રિ (7) સઢ - મત્તામuff (1) R (ઈ.) (22 પરિષહોમાંનો એક પરિષહ) આચારાંગસૂત્રની ચૂર્ણિમાં કહેવું છે કે ‘વિવિધ ગામનગરોમાં વિહાર કરતાં મુનિને ઊંચનીચકુળમાં આહાર માટે ભ્રમણ કરતાં ભિક્ષાની પ્રાપ્તિ થાય અથવા અંતરાયકર્મના ઉદયે અલાભ થાય. જો ભિક્ષાની પ્રાપ્તિ થાય તો વિચારવું કે આજે સંયમની વૃદ્ધિ Page #104 -------------------------------------------------------------------------- ________________ થશે. તથા અલાભ થાય તો દૈન્ય કે દ્વેષભાવ લાવ્યા વિના વિચારવું કે આજે તપોવૃદ્ધિ થશે. આમ અલાભપરિષહ ઉપર વિજય મેળવવો.' મનાથ - મન્નત (ઈ.) (બળતું લાકડું, ઉશ્ક) अलावडिंसक - अलावतंसक (न.) (અલાદેવીનું ભવન, અલાદેવીનું નિવાસસ્થાન) મનાવુ - મત્તાવું () (તુંબડું) અનાદિ (પત્ર.) (નિવારણ, નિષેધ) દેશની સરકાર જે જે સ્થાન કે વસ્તુથી જનહિતને હાનિ પહોંચતી હોય ત્યાં રેડસિગ્નલ કે ખતરાની નિશાની મૂકીને તે સ્થાનમાં પ્રવેશાદિનો નિષેધ કરે છે. તેમ અનંતકૃપાળુ પરમાત્માએ જે ભાવોથી કે નિમિત્તોથી આત્માને હાનિ પહોંચતી હોય તેને અપ્રશસ્ત કહીને રેડસિગ્નલ બતાવેલ છે. તેવા ભાવો અને નિમિત્તોને વશ થવાનો નિષેધ કરેલ છે. મત્રમ્ () (1. પર્યાપ્ત 2. સમર્થ) નિવસ્ત્ર -- જુન (1) (ભ્રમરોનો સમૂહ) જે પુષ્પોમાં રસ અને સુગંધ હોય ત્યાં ભ્રમરોનો સમૂહ આકર્ષિત થયા વિના રહેતો નથી. તેમ જે વ્યક્તિમાં ઉદારતા, સજ્જનતાદિ ગુણો હોય છે ત્યાં ગુણીજનો પણ આકર્ષિત થયા વિના રહેતાં નથી. લિંગ - અતિ (2) (પ્રધાન, મુખ્ય). લોકોત્તર જિનશાસનમાં ધર્મ ગૌણ અને મુખ્ય એમ બે પ્રકારે કહેલો છે. જેના દ્વારા મનુષ્યભવ તથા દેવલોકની સાંસારિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે ગૌણધર્મ છે. તેમજ જેના દ્વારા શાશ્વત અને ચિદાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય તે મુખ્ય ધર્મ છે. લિંગર - તિજ્ઞ (7). (પાણીનો ઘડો) જેમ ઘડામાં એક માત્રા સુધી પાણી ભરવામાં આવે તો તેને ઘડોસમાવી શકે છે. પરંતુ અધિકમાત્રામાં પાણી ભરવાથી કાં તો પાણી ઢોળાઇ જાય છે અથવાઘડો નાશ પામે છે. તેમ સારભૂત જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો બુદ્ધિ તેને સમાવી લે છે. કિંતુ મિથ્યાજ્ઞાનનો વધારો કરવામાં આવે તો પ્રજ્ઞા કાં તો અસમંજસમાં મૂકાય છે અથવા પછી મિથ્યાષ્ટિમાં પરિણમે છે. દ્વિર - તિન્દ્ર (કું.) (૧.બારણાની બહારનો ચોક ૨.ઓટલો) જિંદુ - ત્રિતુ () (બારણાની બહાર રહેલ અગ્રભાગપણું) ત્તિ - મનિસ (કિ.). (લપરહિત, નિર્મમ) Page #105 -------------------------------------------------------------------------- ________________ અષ્ટક પ્રકરણના અગિયારમાં અષ્ટકમાં હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે જે જીવ બાહ્યભાવોથી અલિપ્ત છે. તેને તત્ત્વસમાધિની પ્રાપ્તિ થાય છે અને તેનામાં પૂર્ણાનંદવાળી વૃત્તિ સંભવે છે.” કત્રિ (4). (નાવ ચલાવવાનું સાધન, હલેસું) તા - પિત્ર (2) (વીંછીની પૂંછના આકારે જેના પાંદડા છે તેવું વૃક્ષ) નિય - મનોજ (). (અસત્ય, મિથ્યા, જુઠું, ખોટું) વિશેષાવશ્યક ભાષ્યમાં બે પ્રકારે અસત્ય કહેલા છે 1. અભૂતોભાવને અને 2. ભૂતનિકૂવ. “આ જગતના કર્તા ઇશ્વર છે એ પ્રકારનું કથન તે અભૂતોભાવન છે. તથા “આ દુનિયામાં આત્મા જેવી કોઇ વસ્તુ જ નથી” એવું કથન તે ભૂતનિદ્ભવ છે. अलियणिमित्त - अलीकनिमित्त (न.) (અસત્યનું નિમિત્ત) નિગ્રંથ શ્રમણે અસત્ય કથન તેમજ તેના નિમિત્તોનો ત્યાગ કરવો જોઇએ એવી સિદ્ધાંતોક્તિ છે. સંજોગવશાત્ અસત્ય બોલવાનું નિમિત્ત આવી પડે તો પ્રાણના ભોગે પણ જુઠું ન બોલે. તેવા સમયે “મનં સર્વાર્થતાથનમ્'મૌનવ્રતને ધારણ કરી લે કિંતુ ખોટું તો ન જ બોલે. મતિયમ -- સનમ (ઈ.) (સત્યવાદી) નિયવાળ - કનૈવિશ્વન (જ.) (અસત્ય વચન, ખોટું બોલવું) અલીક એટલે અસત્ય ભાષાણ તે પાંચ પ્રકારે કહેલા છે. 1. કન્યાસંબંધિ 2. ગાય સંબંધિ૩, ભૂમિસંબંધિ 4. થાપણસંબંધિ અને 5. ખોટી સાક્ષી સંબંધિ. સંસારમાં રહેનાર શ્રાવકે આ પાંચેય અસત્યનો ત્યાગ કરવો જોઇએ. જાણતાં અજાણતાં અસત્ય બોલાઈ જાય તો અતિચાર લાગે છે. જેનું ગુરુસમીપે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થવું ઘટે. અનુવિg () - અરૂfસન (.) (સ્નિગ્ધ સ્પર્શ છે જેનો તે). ભોગસામગ્રીઓને શાસ્ત્રમાં સ્નિગ્ધસ્પર્શવાળી કહેલી છે. તેનો અનુભવ વ્યક્તિને આકર્ષક અને આનંદદાયક લાગે છે. પુનઃ પુનઃ તેને ભોગવવાની ઇચ્છા કરાવે છે. પણ સબૂર ! પરિણામે તો કિંધાકફળવત્ ઘાતક અને દુખદાયક સ્વભાવવાળી છે. અનુદ્ધ - મનુથ (B). (અલંપટ, લોભરહિત) આઠ આઠ સ્ત્રીઓનું સ્વામીપણું કે નવાણું ક્રોડ સોનૈયાનું અધિપતિપણું પણ ભોગ પ્રત્યે અલંપટ અને વૈરાગ્યવાસિત ચિત્તવાળા જંબૂસવામીને આકર્ષી ન શક્યું. આથી જ તો આખી રાત આઠેય સ્ત્રીઓના મનાવવા છતાં પણ જંબૂસ્વામી ટસના મસ ન થયાં. મત્તે - રે (ગવ્ય) (નીચના સંબોધનમાં વપરાતો શબ્દ) વ - અન્ને (g.) (લેપરહિત, રૂક્ષ) સેનપ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે “અલેપમધ્યે મોયણાની રોટલી અને ખાખરાદિ કહ્યું કે નહિ?” તેનો ઉત્તર આપતા Page #106 -------------------------------------------------------------------------- ________________ લખ્યું છે કે સામાન્યથી અલેપનો અર્થ બધે વાલ, ચણાદિ કરેલ છે કિંતુ બ્રહલ્પભાષ્યની વૃત્તિમાં કહેલું છે કે મોયણાની રોટલી, ખાખરા, સત્ત, આટો અલેપમધ્યે લેવો કલ્પ.” નેવઋટ - મત્તે બ્રા (2) (જેનાથી પાત્ર ખરડાય નહિ તેવું દ્રવ્ય) જે આહારમાં સ્નિગ્ધતા હોય, જેનો રસ પાત્રામાં ચોંટી રહે અને ઘણા પ્રયત્ન નીકળે. તેવા આહારને લેપકૃત કહેવાય છે. આયંબિલાદિ તપમાં કે વિગઈત્યાગાદિ અભિગ્રહમાં સાધુએ આવાસ્નિગ્ધ આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમજ જેનાથી પાત્ર ખરડાય નહિ તેવા વાલ, ચણા, ચોખાનું ધોવણાદિ અલેપકત આહારને ગ્રહણ કરવો જોઇએ. મ - અશિયન (ઈ.) (1. લેક્ષારહિત, 2. સિદ્ધ, ચૌદમાં ગુણસ્થાનકવર્તી અયોગિકેવલી) જયાં સુધી દ્રવ્ય કે ભાવમન છે ત્યાં સુધી વેશ્યા છે. અને વેશ્યા છે ત્યાં સુધી સંસાર છે. ચૌદરાજલોકવાર્તા પ્રત્યેક સંસારી પ્રાણી છ લેશ્યામાંની કોઇને કોઇ લેક્ષામાં વર્તતો હોય જ છે. એક માત્ર મુક્તાત્માઓ જ વેશ્યારહિત હોય છે આથી તેમને કર્મ અને સંસારનો અભાવ છે. નોન (3) - મનોજ (9) (અલોક, લોકથી વિપરીત). જે સ્થાનમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો વિદ્યમાન હોય તેને લોક કહેવામાં આવે છે. તેનાથી વિપરીત ક્ષેત્રને અલોક તરીકે ગણાવામાં આવેલ છે. સૂત્રકૃતાંગમાં કહેવું છે કે તે અલોકમાં માત્ર અનંતાકાશાસ્તિકાય જ છે બીજું કાંઈ જ નથી. अलोभया -- अलोभता (स्त्री.) (લોભરહિતપણું, નિલભતા, 32 યોગ્રસંગ્રહમાંનો ૮મો યોગસંગ્રહ) માણસના મનમાં જે કામ, ક્રોધ, મોહ, ઇર્ષ્યાદિ જન્મે છે તે એકમાત્ર લોભના કારણે. આથી જ લોભને સર્વપાપનું મૂળ કહેવામાં આવેલું છે. જે પુરુષ સંતોષી અને નિલભતાનો સ્વામી છે તેનાથી ઇર્ષાદિ દુર્ગુણો સો જોજન દૂર રહે છે. મોત - ઝનોર (ઉ.) (લાલચરહિત, નિલભી) મનોનુપ - અનુપ (ઈ.) (લામ્પત્યરહિત, આહારાદિમાં અલંપટ) મક - મર્દ () (ભીનું, જળસહિત) પાણીથી ભીંજવેલું ચામડું કઠોર હોવા છતાં પણ કુણાશને ધારણ કરે છે. તેમ દયાદિ ઋજુગુણો ગમે તેવા કઠોર અને ક્રૂર હૃદયનાં માનવીને કણો અને લાગણીશીલ બનાવી દે છે. ચિલાતીપુત્ર જેવા આત્માઓ આના પ્રત્યક્ષ ઉદાહરણો છે. (દૂધીનું ફૂલ, વનસ્પતિવિશેષનું પુષ્પો ઝ નૂર - માર્કંજૂર (ઈ.) (એક જાતનિ આર્તવનસ્પતિ, લીલો કચૂરો) 1 - માર્ક () (આદુ) જીવવિચારાદિ ગ્રંથોમાં આદુને અનંતકાય કહેલ હોવાથી તેનો આહાર વજર્ય કહેલ છે. કિંતુ તે આદુ સૂકાઇ ગયા બાદ સુંઠરૂપે Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિણામ પામે ત્યારે ઔષધિસ્વરૂપે તે સ્વીકાર્ય છે. જે લોકો આ વાતને જાણીને પોતાના સ્વાદ ખાતર જે જે અનંતકાયની સૂકવણી વગેરે ખાય છે. તેઓને કાચા અનંતકાય ખાવાથી જે દોષ લાગે છે તે જ પાપ તેની સૂકવણીને ખાવાથી લાગે છે. મથિ - 31 - લિ (થા.) (ઉપર ફેંકવું) અમુલ્યા -સાર્વભુતા (સ્ત્રી.) (નાગરમોથ, વનસ્પતિવિશેષ) *માલપુર () (ત નામે પ્રસિદ્ધ એક નગર) તીર્થકલ્પમાં પ્રાપ્ત થતી મહિતી મુજબ આ નગરની સ્થાપના અલ્લાબુદીન નામક પ્લેચ્છ રાજાએ કરી હતી. જૈનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ આ ક્ષેત્રમાં વિચરણ કરીને કેટલાય પ્લેચ્છોને પ્રતિબોધ પમાડ્યો અને તેમને જૈનશ્રાવક બનાવ્યા. अल्लाबुद्दीणसुरताण - आलाबुद्दीनसुलतान (पुं.) (એક પ્લેચ્છરાજા) અલાબુદ્દીન નામનો એક યવનરાજા હતો. તીર્થકલ્પમાં મળતા ઉલ્લેખાનુસાર વિક્રમની બારમી શતાબ્દી તેનો સત્તાકાળ છે. તે વારંવાર ગુજરાતની ધરા પર હુમલાઓ કરતો અને પ્રજાને રંજાડતો હતો. તેણે ગુજરાત પર રાજ કરતાં તત્કાલીન રાજાને હરાવીને રાજય પોતાનાં હસ્તક કર્યું હતું. મગ - 35 - ૧(કા.) (નજીક જવું, નજીક સરકવું) કહેવાય છે કે એક મ્યાનમાં એક જ તલવાર રહી શકે છે. બીજીને તેમાં સ્થાન મળી શકતું નથી. તેની જેમ જ્યાં પરમાત્મા છે ત્યાં દોષો નથી અને જયાં દોષો છે ત્યાં પરમાત્મા નથી. દોષો અને પરમાત્મા એક સાથે રહી શકતાં નથી. આપણે કોને રાખવા છે તે આપણે નક્કી કરવાનું છે. મહાવિજબંધ - ના નજન્ય (કું.) (એક દ્રવ્યથી બીજા દ્રવ્યને ખ્યાલ ન આવે તે રીતે જોડવું) કોઈ એકદ્રવ્યથી અન્ય દ્રવ્યને એવી રીતે સીતપૂર્વક જોડવામાં આવે કે જોનારને ખબર જ ન પડે કે આ બન્ને જુદા છે. તેવા બંધને આલાયનબંધ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. 1. લેશ્યાબંધ 2. ઉચ્ચયબંધ 3. સમુચ્ચયબંધ 4. સંહનનબંધ. अल्लियावणवंदणय - आलायनवन्दनक (न.) (વંદનનો પ્રકાર). આવશ્યકસૂત્રમાં લખ્યું છે કે “પ્રતિક્રમણના અંતે આચાર્યાદિને આશ્રયીને જયેષ્ઠાદિ ક્રમે કરવામાં આવતા વંદનને આલાયનવંદનક કહેવાય છે. અર્થાત પ્રતિક્રમણ પછી પ્રથમ વડીલ પછી તેમનાથી લધુ, તેમનાથી લધુ એમ અનુક્રમે કરાતું વંદન આલાયનવંદનક વ - મff - - 6 - કુન્ન() (અર્પણ કરવું, આપવું, પ્રદાન કરવું) તારક જિનશાસને આપણને લોકોત્તર દેવગુરુ, ઉત્તમકુળ, શ્રેષ્ઠ જીવનપદ્ધતિ, વિવેકાદિ ગુણો, ગુણવાનું પુરુષોનો સંગાથાદિ કેટલીય શ્રેષ્ઠ ભેટો આપી છે, એકવાર આપણા આત્માને પૂછી જુઓ કે આવા જિનશાસન માટે મારા તરફથી મેં શું યોગદાન પ્રદાન કર્યું છે? અથવા કંઇ કર્યું જ નથી. ઝ - મ - નૌ (.) (આશ્રય કરવો) Page #108 -------------------------------------------------------------------------- ________________ અર્જ8 - ગૌતમ (વ્ય.) (આશ્રય કરવા માટે) 31 - આત્નીન (વિ.). (1. ગુવદિને આશ્રિત 2. સર્વક્રિયાઓમાં લીન, ગંભીર ચેષ્ટા કરનાર 3. તલ્લીન, મગ્ન) જીવાભિગમસૂત્રમાં આલીનનો અર્થ કર્યો છે ‘મનુજાણtm'અર્થાતુ ગંભીર ચેષ્ટાને કરનાર. સાધુની પ્રત્યેક પ્રવૃત્તિમાં ગંભીરતા સ્પષ્ટ જણાઈ આવતી હોય. તેનું વર્તન હાસ્યાસ્પદ કે ઉપેક્ષા કરનારું ન હોય. अलीणपलीणगुत्त - आलीनप्रलीनगुप्त (त्रि.) (અંગોપાંગાદિને સંયમમાં રાખનાર) જિનશાસનને પામેલ શ્રમણના અંગોપાંગ સંયમમાં વર્તતા હોય છે. તેમની ઉઠવાની બેસવાની, ગમનાગમનાદિ ક્રિયા જયણાયુક્ત હોય. જંગલી જનાવર સ્વચ્છંદપણે ગમે ત્યાં ફરીને અન્ય વસ્તુ તથા પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે તેવી ન હોય. સવ - ઝવ (3 ). (1. અધિકપણું 2. ગમન 3. અનુભવવું 4. અનાદર, તિરસ્કાર). ધર્મ ક્યારેય પણ કોઇનો તિરસ્કાર, ઉપેક્ષાદિ કરવાની અનુજ્ઞા કે સંમતિ આપતો નથી. કેમકે તેવું કરવાથી તે જીવ ધર્મની નજીક આવવાને બદલે દૂર થાય છે. જો તિરસ્કાર કરવામાં ધર્મ હોત તો હરિભદ્રસૂરિ, શયંભવસૂરિ જેવા આત્માઓની પ્રાપ્તિ જિનશાસનને થઇ જ ન હોત. અવનવમg - ટુ (B) (જોવું) એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જેની પાસે જોવાની શક્તિ નથી. તે આ દુનિયાને કાનેથી જુવે છે, સાંભળે છે અને અનુભવે છે. તે કાયમ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને આ જગતે જોવાની શક્તિ આપ. જેથી હું કુદરતની ખૂબસૂરતીને નિહાળી શકું. મારી આંખે હું આપને જોવા માંગુ છું. જયારે આપણને દૃષ્ટિ મળી હોવા છતાં તેનો સદુપયોગ કરવાને બદલે કુમાર્ગે જ તેનો ઉપયોગ કર્યો છે. મતવિકલમ () ? (બંધ મુખ, કક્ષાવઢ) સવમ0 (2) (કક્ષાવસ્ત્ર) અવગચ્છ - તારિ (થા.) (ખુશ કરવું, આલ્હાદ ઉત્પન્ન કરવો) શિષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ ગુરુજનને આહ્વાદ ઉત્પન્ન કરનારી હોવી જોઇએ. પોતાના કેવા વર્તન દ્વારા ગુરુદેવ ખુશ થાય છે અને તેમના ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તે જાણીને તદનુસાર વર્તવું જોઇએ. આથી જ તો ઓઘનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં શિષ્યને ઇંગિતજ્ઞ કહેલ છે. મછિન્ન (ટું.) (કક્ષાવસ્ત્ર, બંધમુખ) અવાઝ (2) (અસંઘાટિત, અસંયુક્ત, ભિન્ન) હિન્દુરાષ્ટ્ર પર મોગલો વિજય પામ્યા તેમાં તેઓનું બળ કે હિંદુયોદ્ધાઓની નબળાઇ કારણભૂત નહોતી. તેમાં જો કોઇ મુખ્ય Page #109 -------------------------------------------------------------------------- ________________ કારણ હોય તો હિંદુઓમાં અંદરોઅંદર એકબીજા માટેનો ભેદભાવ અને અસંયુક્તતા હતી. દરેક ઊંચો નીચી જાતવાળાને તિરસ્કારભરી નજરે જોતો અને તેનો વ્યવહાર પણ અતડો રહેતો. આ પરિસ્થિતિનો લાભ લઇને મોગલોએ કૂટનીતિ વાપરીને વિજય મેળવ્યો. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં જયાં કુસંપ થયો છે ત્યાં ત્યાં હાર થઈ છે. જ્યારે આખુ રાષ્ટ્ર એકજુટ થયું ત્યારે જ તો ગાંધીજી અંગ્રેજોને ભગાડવામાં સફળ થયા હતાં. મલમાલ -- (થા.) (જોવું) વરુ - તિર્ (કું.) (અવિરતસમ્યગ્દષ્ટિ) સમ્યગ્દષ્ટિ આત્મા શ્રાવક તેમજ સાધુના વ્રતોને સ્વીકારવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ અંતરાયકર્મના ઉદયના કારણે ગ્રહણ કરી શકતો નથી. તે સર્વજ્ઞકથિત દરેક તત્ત્વને સહૃદયતાથી સ્વીકારે અને માને છે. તેમજ જેઓ વ્રતોને સ્વીકારે છે અથવા સ્વીકારવાની ઇચ્છા રાખે છે તેઓના માર્ગને સરળ બનાવવાના પ્રયત્નો કરતાં હોય છે. કૃષ્ણમહારાજા અને શ્રેણિક રાજા આવા જ સમ્યગ્દષ્ટિ આત્મા હતાં. અવનિય - વજુજ (વ્ય.) (નીચે નમીને) સૌથી ઊંચું ગણાતું તાડનું ઝાડ પૂરના સમયે પણ પોતાની અક્કડ છોડતું નથી જેથી પાણીનો પ્રવાહ તેને જડમૂળથી ઉખેડી નાખે છે. જ્યારે ધસમસતા પાણીના પ્રવાહ સામે નીચા નમી જઇને એકદમ પાતળો અને નાનો નેતરનો છોડ પોતાના અસ્તિત્વને કાયમ રાખે છે. ઝવા - ઝા (.) (ત્યાગીને) અત્યંતર વૈભવ મેળવવા માટે બાહ્ય ઋદ્ધિ સમૃદ્ધિઓનો ત્યાગ આવશ્યક છે. આંતરિક ઋદ્ધિ મેળવવામાં બાહ્ય ભોગસામગ્રીઓને બાધક માનવામાં આવેલી છે. જેમણે જેમણે બાહ્ય જગતનો ત્યાગ કર્યો છે તેમને જ આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ મળ્યો છે. અવાજ - અવશ્નોદ(7). (ડોક મરોડવી) अवउडगबंधण - अवकोटकबन्धन (त्रि.) (મસ્તકને મરડીને ભુજા સાથે પીઠના ભાગે બાંધવું) લક્ષUTI - માવજ - વનોપ() (તપવિશેષ સેવવું તે) જેવી રીતે એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસ, માસક્ષમણાદિ તપ છે. તેમ શાસ્ત્રમાં અપવસનક નામક તપ દર્શાવવામાં આવેલ છે. આ તપમાં સાધુનિર્વસ્ત્ર અવસ્થામાં રહીને કર્મોના ક્ષયને અર્થે તીવ્ર ઠંડી અને તાપને સહન કરે છે. વર્તમાનકાળમાં ગીતાર્થગુરુભગવંતો દ્વારા આ તપનો નિષેધ કરવામાં આવ્યો છે. વંજ - ગવ (કું.) (સીધું, સરળ, ઋજુ) ગર્વ - અપ (ઈ.) (આંખનો ખૂણો) આંખના ખૂણામાં એક નાનકડું તણખલું પડ્યું હશે તો તે વ્યક્તિને તરત ખેંચવા લાગશે. તેને કાઢ્યા પછી પણ ચેન નહિ પડે. Page #110 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય છે આંખમાં પડેલું એક તણખલું માણસને પરેશાન કરે છે, પણ જીવનમાં દુર્ગુણોના કાંટા ભરેલા પડ્યા હોવા છતાં પણ તે ખૂંચતા નથી. ગવંતુવાર - પ/વૃત્ત (સિ.) (જેના દ્વાર કે બારી ખૂલ્લા છે તે) ગૃહસ્થ માટે કહેવાયું છે કે તેનું ઘર અભંગદ્વારવાળું હોય. તેના દરવાજે આવેલ કોઇપણ દીનદુઃખી, શ્રમણ વગેરે ક્યારેય ખાલી હાથે પાછા ન જાય. જો શ્રમણ જેવા ઉત્તમપાત્ર આવે તો ઉછળતા ભાવ સાથે આહારાદિ વહોરાવે તથા ભિક્ષુ કે માંગણાદિ આવે તો અનુકંપાદાન દ્વારા જિનશાસનની પ્રભાવના કરે. ગવંa - અવઝ (ર.) (અન્યને નહિ ઠગનાર) अवंचकजोग - अवञ्चकयोग (पुं.) (આત્માને નહિ ઠગનાર યોગ) જે યોગ આત્માની પુષ્ટિ કરવાને બદલે તેની અધોગતિ કરનાર હોય તેવા દરેક યોગો વંચકયોગ છે. ક્તિ જે યોગ આત્માને ઉત્તરોત્તર સદ્ગતિ અને પરમગતિ અપાવનાર હોય તેવા યોગ અવંચકયોગ કહેવાય છે. ષોડશક પ્રકરણમાં આવા ત્રણ અવંચક્યોગ કહેલા છે. 1. સદ્યોગાવંચક 2, ક્રિયાવંચક અને 3. ફલાવંચક. अवंजणजाय - अव्यञ्जनजात (त्रि.) (જેને દાઢી મૂછ ઉગ્યા નથી તે) અવંક્તિ - મવશ્વ (ર.) (વંદનને અયોગ્ય, અવંદનીય) બાવા, સંન્યાસી વગેરે તો સર્વથા વંદનને અયોગ્ય છે. પણ સાધુવેષને ધારણ કરેલો હોવાં છતાં જેઓ વંદનને અયોગ્ય છે, તેના પાંચ પ્રકાર ધર્મસંગ્રહાદિ ગ્રંથમાં કહેલા છે. 1. પાર્થસ્થ 2. ઓસન્નો 3. કુશીલ 4. સંસક્ત અને 5. યથાણંદ આ પાંચેય સાધુ વેષયુક્ત હોવા છતાં પણ ઉન્માર્ગગામી હોઇ સર્વથા અવંદનીય છે. વંતરામજ્ઞ - ગવાક્તરસમજ () (સત્તાઘટક અપરસત્તા) अवंतिवडण - अवंतिवद्धन (पुं.) (અવંતિના રાજા પ્રદ્યોતના પુત્ર પાલકરાજનો તે નામે પુત્ર) अवंतिसुकुमाल - अवन्तिसुकुमाल (पुं.) (ભદ્રા શેઠાણીનો પુત્ર, આર્યસુહસ્તિનો એક શિષ્ય). ઉજ્જયની નગરમાં રહેતા ભદ્રાશેઠાણીનો અવંતિસુકમાલ નામે પુત્ર હતો. એક રાતે તેણે નલિનીગુલ્મ વિમાનના વર્ણનવાળા પાઠનું અધ્યયન કરતાં મુનિનો અવાજ સાંભળ્યો. ઘણાં બધાં ઉહાપોહ પછી તેમને જાતિસ્મરણશાન થયું કે પૂર્વભવે હું નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતો. તેઓ શીઘ ઉપાશ્રયસ્થિત આર્યસુહસ્તિ પાસે આવ્યો અને વિનંતી કરી. હે ગુરુવર ! હું પુનઃ નલિનીગુલ્મવિમાનમાં દેવ થવા માંગું છું. આપ મને રસ્તો બતાવો. આચાર્યએ કહ્યું તેના માટે દીક્ષા લેવી પડે. વાત સ્વીકારીને તે જ ક્ષણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને ગુરુની આજ્ઞા લઇને નગર બહાર અનશન કર્યું. ત્યાં જંગલી શિયાળવી આવીને તેમના બન્ને જંપા સુધીનું માંસ, પેટ અને મસ્તકખાઇ ગઇ. છતાં પણ સમતાભાવધારી રાખ્યો. તેના પ્રતાપે કાળ કરીને તેઓ પુનઃ દેવગતિને પામ્યા. તેમના ક્ષમાભાવને જોઇને દેવોએ કાળધર્મ મહોત્સવ કર્યો અને તેમના એક પુત્રએ તેઓના સ્મરણમાં જિનાલયની રચના કરી. જે વર્તમાનમાં મહાકાળી મંદિરના નામે ઓળખાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ अवंतिसेण - अवन्तिसेन (पुं.) (ચંડપ્રદ્યોત રાજાનો પૌત્ર) ગવંતો - મવો (at) (ઉજ્જયની નામક નગરી) માલવદેશની રાજધાની અને અવંતિસુકુમાલની જન્મભૂમિ નામે ઉજજયની નગરી. રાજા મુંજ, વિક્રમ સંવત પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય અને સાહિત્ય પ્રેમી રાજા ભોજ પણ આ નગરીના શાસક રહી ચૂક્યા છે. વર્તમાન કાળમાં તે ઉજ્જૈનના નામે પ્રસિદ્ધ છે. કલ્યાણમંદિર સ્તોત્રની રચના પણ આ જ નગરીમાં આવેલ મહાકાળના મંદિરમાં થયેલી હતી. अवंतीगंगा - अवन्तीगङ्गा (स्त्री.) (ગોશાળાના મત પ્રમાણે એક કાળવિશેષ) અવંતિક - અવન્ત (રિ.). (વંદનને અયોગ્ય) જીવતા મા-બાપના કાળજા બાળે અને મર્યા પછી તેમના ફોટા આગળ દીવા બાળે. આવા સંતાનોની આજે કોઇ કમી નથી. જન્મદાતા માતાપિતાને પોતાના સંતાન હોવાનું કે તેમને વંદન-પૂજનનું સુખ આપ્યું ન હોય તેવી વ્યક્તિ પોતાના પુત્ર પાસેથી માન-સન્માનની અપેક્ષા રાખે તે સર્વથા નિરર્થક છે. આવી વ્યક્તિ વંદનને અયોગ્ય અને દંડને પાત્ર જ છે. अवकंखमाण - अवकाक्षत् (त्रि.) (પાછળ જોતો) પુણ્યયોગે અચાનક સંપત્તિ પ્રાપ્ત થઈ જતાં વ્યક્તિ તેના મદમાં ચકચૂર થઇ જાય છે. આજે પોતે જે સ્થાન પર છે ત્યાં પહોંચવામાં મદદ કરનારા સહાયકોને, હાથ પકડનારા ઉપકારીઓને અને પોતાની મૂળ અવસ્થાને વિસરી જાય છે. એકવાર પાછું વળીને જોવાની પણ તેને ફૂરસદ હોતી નથી. કહેવાય છે કે જંગલનો રાજા સિંહ પણ ફલાંગ જેટલું ચાલ્યા પછી એકવાર તો પાછું વળીને જુએ છે. જો એકવાર પોતાની પૂર્વાવસ્થાને યાદ કરે તો મળેલ સંપત્તિનું તેને કદાપિ અભિમાન ન થાય, મવશંg - વાર્તા (a.) (1. અભિલાષા 2. ઉત્સુકતા) મનુષ્યભવની સઝાયમાં લાવયસૂરીજીએ લખ્યું છે કે ધનદૌલત, ક્ષણિકસુખ આપનારા પુગલોને મેળવવા માટેની અભિલાષામાં માણસ દિવસ-રાત મચી પડે છે. ભૂખ, તરસ, થાક વગેરે કંઇ જ જોતો નથી. પણ ઘરથી ચાર ડગલા દૂર આવેલા જિનાલયે દર્શન કરવાની વાત આવે તો સત્તર જાતના બાહના કાઢવા લાગે છે. મલ ( -- ઋનિ (B). (અપકાર કરવાના સ્વભાવવાળો) ચંદનનું વૃક્ષ તેને છેદનારા કઠીયારા પર ગુસ્સે થવાને બદલે તેને સુવાસ અને આજીવિકા પૂરી પાડે છે. આમ્રવૃક્ષ તેને પથ્થર મારનારાને ગાળ આપવાને બદલે કેરીના મીઠા ફળ આપે છે. તેમ મહાપુરુષો અપકાર કરનારાઓ પર તિરસ્કાર વરસાવવાને બદલે સ્નેહનો વરસાદ વરસાવતા હોય છે મલ્ટિર -- મરિન (2) (છોડવું, ત્યાગવું) ઉપવાસાદિ તપમાં ભૂખ લાગે, માથું દુખે, પગ દુખે તો માણસ સહન કરવાને બદલે તપનો ત્યાગ કરી દે છે. જ્યારે વ્યસનોથી કેરિયર, કૌટુમ્બિક સંબંધો અને જીવન બરબાદ થાય છે તેને છોડવાનું વિચારતો નથી. ઉલ્ટાનું વ્યસનમાં વધારે ગળાડૂબ થઇ જાય છે. હાય રે ! કેવી માનસિકતા છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ अवकिरियव्व - अवकिरणीय (न.) (ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય) અવલંત - પ ત્ત (ઉ.). (સર્વ શુભભાવોથી પતિત થયેલ) જેમને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવી છે એવા ચૌદપૂર્વ જે દિવસે રસ-ઋદ્ધિ કે શાતાગારવમાં આસક્ત થઇ જાય છે. પ્રમાદી બનીને અધ્યયન અને ચારિત્ર પાલન છોડી દે છે. તે દિવસથી તે સર્વશુભભાવોથી ભ્રષ્ટ થઇને નિગોદમાં જવાને પ્રાયોગ્ય કર્મનો બંધ કરે છે. કર્મસત્તા જો ચૌદપૂર્વીને પણ નથી છોડતી તો શુભભાવોથી જોજનો દૂર રહેલા આપણી શું હાલત થશે? એકવાર વિચારી તો જુઓ ! *વ્યુanત્ત (કિ.). (ઉલ્લંઘન ન કરેલ, નહિ ઓળંગેલ). હિંદુસ્તાન પર શક, હૂણ, યવન, મોગલો અને અંગ્રેજો જેવા પરદેશીઓએ રાજ્ય કર્યું. તેઓએ ભારતને ગુલામ બનાવીને પોતાની સત્તા ચલાવી. પરંતુ અહિ વસનારા હિંદુસ્તાનીના હૃદયમાં ધર્મભાવના અને સંસ્કૃતિપ્રેમ હાડોહાડ વસેલા હતા. આથી તેઓ ક્ષેત્રનું ઉલ્લંઘન તો કરી શક્યા કિંતુ તેમના ચિત્તનું ઉલ્લંઘન નહોતા કરી શક્યા. અવક્ષતિ - પત્તિ (ft.) (1. ગમન, ગતિ 2. ત્યજવું, પરિત્યાગ) #મા - મામા () (1. નીકળવું 2. પાછા હટવું) કર્મક્ષયાર્થે નીકળેલા શ્રમણને ચારિત્રપાલનમાં એવી ક્ષણ આવી જાય કે જેમાં પ્રાણ નષ્ટ થવાનો સંભવ છે. ત્યારે જો સત્ત્વ હોય અને સમતાભાવ રહેતો હોય તો તેવા ઉપસર્ગોને સહન કરવા જોઇએ. અન્યથા તેવા સત્ત્વના અભાવમાં શાસ્ત્ર પાછા હટવાની અને અપવાદ સેવવાની અનુજ્ઞા આપે છે. કેમકે સર્વઘાતોમાં આત્મઘાત મોટું પાપ માનેલું છે. અવદશા - ઝવણ (અવ્ય.) (જઇને). વ - અવશ્વ (.) (નીકળીને) વક્રય - ઝવય (કું.) (ભાડું આપવું તે) ભાડાના ઘરમાં રહેતો ભાડુઆત દર મહિને ભાડું ચૂકવીને ઘરનો ઉપયોગ કરે છે. પરંતુ તેને ઘર પ્રત્યે કોઇ આકર્ષણ કે આસક્તિ હોતી નથી. તેમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે કે આ શરીર પણ ભાડાનું મકાન છે. તેમાં આસક્તિ ન રાખો. તેના ઉપયોગ માટે ભાડારૂપે આવશ્યકતા પૂરતો આહાર જ આપો. તેને હૃષ્ટપુષ્ટ રાખવા માટે માલમલિદા આપવાની જરૂર નથી. કેમકે આયુષ્ય પુરું થતાં જ તેને છોડીને બધાએ ફરજીયાત જવાનું જ છે. વૈરાગ્યની સઝાયમાં પણ કહેવું છે કે જીવતું શાને ફરે છે ગુમાનમાં રે, તારે રહેવું તો ભાડાના મકાનમાં. વસ - () ર્ષ (પુ.). (ઋદ્ધિ આદિનું અત્યંત અભિમાન કરવું તે) માત્ર પુરુષાર્થ કરવાથી જ સંપત્તિની પ્રાપ્તિ થઈ જતી હોત તો દિવસ-રાત કાળી મજૂરી કરનારા મજૂરો અબજોપતિ થઇ ગયા હોત. પણ માત્ર પુરુષાર્થથી ઋદ્ધિ પ્રાપ્ત નથી થતી. જોડે જોઈએ છે આત્માની પુણ્યાઇ. પૂર્વભવના કોઇ પુણ્યબળે થોડીક મહેનત Page #113 -------------------------------------------------------------------------- ________________ માત્રથી પૈસો મળી જતાં માણસ ધર્મને વિસરી જઇને અભિમાની થઈ જાય છે. તે ધર્મનો આભાર માનવાને બદલે પોતાની વાહવાહીમાં પરોવાઇ જાય છે. એક વાત યાદ રાખજો કે જે દિવસે પુણ્ય પરવારે છે તે દિવસે મોટા મોટા ચક્રવર્તીઓ પણ ભીખ માંગતા થઇ જાય છે. આથી મળેલ સંપત્તિનું અભિમાન ન કરશો. *મા (6) (1. અભિમાનથી અંધ થયેલ 2. અંધકાર) સૂર્યના અસ્ત થતાંની સાથે આખું જગત અંધકારમય બની જાય છે. દિવસે દૂર રહેલી પણ વસ્તુ સ્પષ્ટ દેખાય છે અને અંધકારમાં પાસે રહેલ પણ વસ્તુ દેખાતી નથી. જ્ઞાનરૂપી પ્રકાશનું પણ આવું જ છે. સમ્યજ્ઞાનનો સૂર્ય અસ્ત થતાં જ વ્યક્તિની વિવેકબુદ્ધિ હણાઈ જાય છે. તેને સારી અને અસારમાં કોઇ તફાવત દેખાતો જ નથી. મિથ્યાત્વના અંધકારમાં આંધળો થઇને તે અસત્માર્ગે આમથી તેમ અથડાતો કૂટાતો રહે છે. અવ - અવશ્નન (ઈ.) (1. શિબિર, છાવણી 2. આક્રમણ) કોઈ વિશિષ્ટ કાર્ય પ્રસંગે કે યુદ્ધ કરવા માટે લાંબા પ્રમાણમાં નીકળેલ સૈન્ય રસ્તામાં સ્થિરતા કરવા માટે કપડાના તંબૂઓ બનાવીને જેમાં રહે તેને શિબિર અથવા છાવણી કહેવામાં આવે છે. તેમજ વ્યાકરણ ગ્રંથોમાં શત્રુસૈન્ય દ્વારા નગરને ઘેરો નાંખવામાં આવે તેને પણ અવસ્જદ તરીકે જણાવેલ છે. अवक्खक्कण - अवष्वस्कण (न.) (પાછા જવું, પાછા વળવું) આપણામાં ચંડકૌશિક જેવો ક્રોધ, અંગુલિમાલ જેવી ક્રૂરતા, ગૌતમસ્વામી જેવું અભિમાન અને મોષતુષમુનિ જેવી અજ્ઞાનતા નથી. છતાં પણ આવા પાપી અને અજ્ઞાની આત્માઓ કુમાર્ગેથી પાછા વળી ગયા અને પોતાનું આત્મલ્યાણ સાધી લીધું. આપણે તે કક્ષામાં ન હોવા છતાં શા માટે આત્મકલ્યાણ સાધી શકતા નથી તેનો ક્યારેક વિચાર તો કરો ! મલ@RI - ઝપક્ષRUr () (અપશબ્દ બોલવા તે) એક વખત ગૌતમબુદ્ધની ધર્મસભા ચાલી રહી હતી. તે સમયે એક દુષ્ટ વ્યક્તિ આવ્યો અને ગૌતમબુદ્ધને અપશબ્દો બોલવા લાગ્યો. જાણે ગાળોનો વરસાદ જ સમજી લો. ગૌતમબુદ્ધ એકપણ શબ્દ બોલ્યા નહિ, એટલું જ નહિ તેમની મુખાકૃતિ વક્ર પણ ન થઈ. પેલો દુષ્ટપુરુષ ચાલ્યો ગયો. થોડીવાર પછી તેમનો કોઈ ભક્ત આવ્યો અને તેમની પ્રશંસાના પુલ બાંધવા લાગ્યો. તે પ્રશંસા સાંભળીને પણ તેઓ અતિઉત્સાહીત ન થયા. તે પ્રશંસકના ગયા પછી શિષ્યએ પૂછ્યું આવું કેમ? ગૌતમબુદ્ધે કહ્યું એમાં ખુશ કે નાખુશ થવા જેવું શું છે. જે વ્યક્તિ પાસે જે હતું તે જ તેમણે મને આપ્યું છે મારે તેનો સહર્ષ સ્વીકાર જ કરવાનો હોય. માક્ષર () (1. સાન્નિધ્ય ન કરવું 2. પ્રસન્ન ન થવું) પૌષધવ્રતના સ્તવનમાં કવિશ્રીએ લખ્યું છે કે આ સંસાર ક્રોધ, માન, માયા, લોભ, મોહ વગેરે દુર્ગુણોથી ભડકે બળી રહ્યો છે, આથી તેની છાયા ક્યારેય શીતલ ન હોઈ શકે. આવા આગના ગોળા સમાન સંસારનું સાન્નિધ્ય કરવા જેવું નથી. તમારે આશરો જ લેવો હોય તો જિનઅણગારનો લો, કેમકે તેઓ ક્ષમા, દયા, પરોપકારિતાદિ ગુણોરૂપી હિમખંડસમાન છે. તે સ્વયં આત્મિક શીતલતાયુક્ત છે અને અન્યને પણ શીતલતા અર્પે છે.” અલ+કેવUT - અવક્ષેપI () (નીચે ફેંકવું તે) ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં પાંચ પ્રકારના કર્મ કહેલા છે. 1. ઉલ્લેપણ 2. અવક્ષેપણ 3. આકુંચન 4, પ્રસારણ 5. સ્થિતિસ્થાપકતા. આ પાંચ કર્મો પૈકી બીજું કર્મ છે અવક્ષેપણ. કોઇપણ પદાર્થને નીચે ફેંકવું કે નીચે તરફ ધકેલવું તેને અવક્ષેપણ કહેવાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ अवगंडसुक्क - अपगण्डशुक्ल (त्रि.) (1. શ્વેતસુવર્ણ જવું સફેદ 2. પાણીના ફીણ જેવું સફેદ) સૂત્રકૃતાંગસૂત્રમાં અપગંડશુક્લની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેલ છે. ‘અપતિં નમાચિં ચી તપતા હું, તસ્કૃવત્ત' અર્થાત જેમાંથી અસારદ્રવ્ય નીકળી ગયા છે તેવી ચેતવસ્તુ અથવા તેના જેવું શુક્લ જે છે તે. આ પ્રયોગ કોઇને ઉપમા આપવાને પ્રસંગે કરવામાં આવે છે. જેમકે શ્વેતસુવર્ણ જેવું શુક્લ અથવા આ મૂર્તિ સમુદ્રના ફીણ જેવી શ્વેત છે વગેરે. अवगणियभवदंड - अपकर्णितभवदण्ड (त्रि.) (તિરસ્કૃત કર્યો છે સંસારનો ભય જેણે તે) જ્ઞાનસાર અખકના નિર્ભયાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે જેના ચિત્તમાં અકુતોભયવાળું ચારિત્ર પરિણામ પામેલ છે. તેવા અખંડજ્ઞાનરૂપી રાજયના સ્વામી એવા સાધુને ભય ક્યાંથી હોય. તેમને સંસારનો ભય પણ સતાવી શકતો નથી. અવIA - મપામ (ઈ.). (વિનાશ) આ ભારતવર્ષમાં માતા, પિતા, ભાઈ બહેન, પરિવારાદિના મૂલ્યો હતો. જયાં એક માણસ બીજા માણસને ઓળખતો ન હોવા છતાં પણ જાણે પોતાનો સગો હોય તેવો વ્યવહાર કરતો. જ્યાં માથે ધર્મને અને સંગાથે ન્યાયને રાખવામાં આવતો. જ્યાં એકવાર સંબંધ બંધાય પછી છેલ્લા શ્વાસ સુધી તેને નિભાવવામાં આવતો. આથી જ તો ભારતને આદેશ કહેલો છે. આપણી આ જ સંસ્કૃતિ વ્યક્તિની પ્રગતિ સાધક હતી. જયારથી માણસ પશ્ચિમની વિકૃતિમાં ભરમાઇ ગયો છે ત્યારથી તેણે પોતાના વિનાશને નોતરું આપ્યું છે. આજે ભાઇ ભાઇનો નથી રહ્યો ત્યાં અજાણ્યા સાથે પ્રીત ક્યાંથી હોય? ધર્મને ઢોંગ અને અંધશ્રદ્ધામાં ખપાવતા હોય ત્યાં દેવગુરુ પ્રત્યે આદર ક્યાંથી હોય? માણસ પોતે પોતાના સિદ્ધાંતોમાં પ્રામાણિક નથી રહ્યો ત્યાં બીજા સાથેના સંબંધોમાં પ્રામાણિક ક્યાંથી હોય? જાણી લો આવી વિકૃતિમાં પ્રગતિ ક્યાંથી હોય? (નિશ્ચય) કોઇપણ કાર્ય કરવા માટે કટિબદ્ધ થવું દૃઢમના થવું તેને નિશ્ચય કહેવાય છે. આરંભે શૂરા બનીને માણસ કેટલાય નિશ્ચયો કરી લેતો હોય છે. હું આ કરીશ, હું તે કરીશ, હું કરીને જ જંપીશ વગેરે વગેરે. પરંતુ કાર્યપ્રારંભ થયા પછી આવતી કઠિનાઈથી ગભરાઇ જઇને વચ્ચેથી જ તેનો ત્યાગ કરી દે છે. પોતાના નિશ્ચયથી ડગી જાય છે. સુભાષિતમાં કહેલું છે કે ઉત્તમ પુરુષો જે કાર્યપ્રત્યે કૃતનિશ્ચયી હોય છે તેને અધવચ્ચેથી ક્યારેય છોડતા નથી. તેને સંપૂર્ણ કરીને જ નિરાંતનો શ્વાસ લેતા હોય છે. વય - મવાત (2) (જાણેલું, અવધારણ કરેલ) શાસ્ત્રમાં કહેલું છે કે “ધર્મકથી અતિચતુર અને ગીતાર્થ હોવા જોઈએ. તેમની પાસે આવેલ શ્રોતાના હાવભાવ, વર્તનાદિનું નિરીક્ષણ કરીને તુરંત જ ખ્યાલ આવી જાય કે આવનાર વ્યક્તિ ધર્મોપદેશ માટે યોગ્ય છે કે અયોગ્ય? યોગ્ય પાત્ર હોય તો ધર્મકથા કરીને તેને સંયમપ્રેમી બનાવે. અને જો તે અપાત્ર હોય તો ધર્મકથાને ટાળે.' अवगयवेय - अपगतवेद (त्रि.) (જનું વેદનીયકર્મ નાશ પામ્યું છે તે, સિદ્ધ) જ્યાં સુધી વેદનીયકર્મ વિદ્યમાન છે ત્યાં સુધી આત્માને સ્ત્રીવેદ, પુષવેદ અને નપુંસકવેદ વેદવા પડે છે. અર્થાત્ તદનુસાર લાગણીઓ, હાવભાવ તેમજ ભોગો ભોગવવા પડતા હોય છે. પ્રબળ પુરુષાર્થ વડે ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો ક્ષય કરીને સિદ્ધાવસ્થાને પામેલા મુક્તાત્માઓ વેદરહિત હોય છે. આથી તેમને અવેદી કહેલા છે. કેહિ - અવનતિ(રે.) (આશ્રીને રહેલ, અવગાહીને રહેલ) Page #115 -------------------------------------------------------------------------- ________________ જીવ કે પુદગલ, રૂપી કે અરૂપી દ્રવ્ય પોતાના પ્રમાણને અનુસારે જે તે આકાશપ્રદેશને કે અન્ય પુગલને આશ્રયીને રહેતા હોય છે. જીવ કે પદાર્થ જ્યારે પોતાની અવસ્થાનુસાર આશરો કરે છે ત્યારે તેને શાસ્ત્રીયભાષામાં અવગાઢ કહેવામાં આવે છે. अवगाढगाढ - गाढावगाढ (त्रि.) (અધોવ્યાપ્ત) ભગવતીસત્રના પ્રથમ શતકના પહેલા ઉદેશામાં ગાઢાવગાઢનો અર્થ કરતાં લખ્યું છે કે “જયારે કોઇ દેવગતિને યોગ્ય જીવનું કથન કરવામાં આવે ત્યારે યોગ્યતાથી વિપરીત અયોગ્યનો બોધ થાય છે. આવા યોગ્ય કથનમાં થતાં અયોગ્યના બોધને ગાઢાવગાઢ કહે છે.” વIR - અપક્ષIR (.) (વિપરીત આચરણ, અપકાર) સુત્રકતાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે “જે શક્તિમાન નર છે તે અપકારકર્મ વડે આનંદ પામતો નથી. તેને દુશ્મનની યાતના એટલું દુખ નથી આપતી જેટલું દુખ યાતનામાં રહેલ દુશ્મનની વેદના આપે છે. તે પોતાના દુશ્મનને પણ યાતનામાંથી બહાર કાઢે છે. તેઓ અપકારી ઉપર પણ ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય છે.” અવસિ - મવાણા (પુ.) (ઉત્પત્તિસ્થાન, ગમનાદિ ચેષ્ટાસ્થાન) છ દ્રવ્યોમાં આકાશને પણ એક દ્રવ્ય માનવામાં આવેલ છે. આકાશાસ્તિકાયનું કાર્ય અવકાશ જગ્યા આપવાનું છે. આ જગતમાં જેટલા પણ પદાર્થ અવગાહીને રહેલા છે તે આકાશાસ્તિકાયને આભારી છે. અવહિં -- વેદ (.) (અવકાશ, જગ્યા) જયારે કોઇ પુગલ કે જીવ આકાશાસ્તિકાયના પ્રદેશોને કાયાનુસાર સ્પર્શીને રહેલ હોય છે ત્યારે આ શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે ધર્માસ્તિકાય ચૌદરાજલોક પ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહેલ છે. અર્થાત ધર્માસ્તિકાય ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રની સ્પર્શના કરે છે. વIgT -- મવહના (સ્ત્રી.) (જીવાદિનું આશ્રયસ્થાન, શરીર, દેહ) અવગાહના એ સૈદ્ધાંતિક શબ્દ છે. તેનો અર્થ થાય છે શરીરનું પ્રમાણ. જે જીવના શરીરની ઊંચાઈ જેટલા પ્રમાણની હોય તેને શારતીય ભાષામાં અવગાહના કહે છે. જેમ ઋષભદેવની અવગાહના પાંચસો ધનુષપ્રમાણ હતી અને મહાવીરસ્વામીની અવગાહના સાત હાથપ્રમાણ હતી. अवगाहणागुण - अवगाहनागुण (पुं.) (અવકાશ આપવાનો ગુણ) સ્થાનાંગસુત્રમાં અવગાહનાગુણની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જીવાદિને રહેવા કે ચાલવાદિ માટે સ્થાન આપવાનો ગુણ તે અવગાહનાગુણ છે. અથવા તે જીવ કે પુદ્ગલાદિને જે કારણથી આશ્રય આપવાનો ગુણ થાય છે તે અવગાહનાગુણ છે. अवगिज्झिय - अवगृह्य (अव्य.) (ઉદ્દેશીને, લક્ષીને) ન્યાયસૂત્રમાં એક પદાર્થ આવે છે. કોઈ વાત કહેવાની પદ્ધતિ અલગ હોય કિંતુ તેનો લક્ષ્યાર્થ કંઇક અલગ જ નીકળતો હોય છે. જેમકે સાધુઓ નદીએ પાણી પીવે છે. આ વાક્યથી સીધો અર્થ એમ થાય કે સાધુ નદીનું પાણી પીવે છે. પરંતુ અહીં લક્ષ્યાર્થ એવો લેવાનો છે કે સાધુઓ નદીકિનારે બેસીને ઘડામાંથી પાણી પીવે છે. વાક્યનો ઉદ્દેશ ગ્રહણ કરીને અર્થ કરવાથી યથાર્થ બોધ થાય છે. અન્યથા અર્થનો અનર્થ થઇ જાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઝવા - ઝવ (ઈ.) (દુર્ગુણ, દોષ) જલનો સ્વભાવ છે અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરવાની અને કાદવનો સ્વભાવ છે શુદ્ધને અશુદ્ધ કરવાની. તેની જેમ ગુણનો સ્વભાવ છે માણસના ચિત્તને સ્વચ્છ અને ગુણયુક્ત બનાવવાનો અને દુર્ગુણનો સ્વભાવ છે ચિત્તને મલિન અને દુષ્ટ બનાવવાનો. જે પંડિતપુરુષ આ બન્ને ભેદને જાણે છે તે ક્યારેય દુર્ગુણનો આશ્રય કરતો નથી. વપુoid - ઝવત (ઉ.) (ખોલતો, ઉઘાડતો) અવઢ - અવમૂઢ (ઉ.) (વ્યાપ્ત) પ્રભુ વીર મગધસમ્રાટ શ્રેણિકના તન, મન અણુએ અણુમાં વ્યાપેલા હતાં. તેઓના શ્વાસોશ્વાસમાં પણ મહાવીરદેવનું નામ વસેલું હતું. કિંવદન્તી અનુસાર જયારે તેઓ મૃત્યુ પામ્યા અને તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તેમનું બળતું શરીર પણ વીર વીરના પોકાર કરતું હતું. ધન્ય હોજો આવા વીરભક્તને! अवग्गबोहि - अपग्रबोधि (पुं.) (સુલભબોધિ, સુખેથી બોધ પામનાર) શાસ્ત્રમાં બે પ્રકારના જીવો કહેલા છે. 1. દુર્લભબોધિ અને 2. સુલભબોધિ. જે જીવને અત્યંત દુખે બોધ પમાડી શકાય તેવા જીવો દુર્લભબોધિ છે. તેમજ જે જીવો સામાન્ય ઉપદેશમાત્રથી બોધ પામીને સંસારનો ત્યાગ કરે છે તેવા જીવો સુલભબોધિ કહ્યા છે. શાલિભદ્ર, જંબૂસ્વામી વગેરે આત્માઓ સુલભબોધિ હતાં. સલાહ - મવદ (કું.). (1. ઇન્દ્રિય દ્વારા થનારું સામાન્યજ્ઞાન, 2. અવધારણ, નિશ્ચય 3. યોનિદ્વાર 4. મર્યાદિત સ્થાન 5. આશ્રય, સ્થાન) વિશેષાવશ્યક ભાષ્યાદિ ગ્રંથોમાં શ્રાવકને દેવ અને ગુરુનો અવગ્રહ પાળવાનું વિધાન છે. શ્રાવકે દેવપૂજા અને ગુરુવંદનના સમયે તેમનાથી કેટલુંક અંતર જાળવીને નિશ્ચિત સ્થાને રહીને પૂજનવંદન કરવાના હોય છે. તે નિશ્ચિત અંતર જાળવીને કરવામાં આવતા વંદનાદિને અવગ્રહ કહેવામાં આવે છે. વવવ - પન્ના (ઈ.) (હાનિ, ઘટાડો, અલ્પ થવું) પુદ્ગલોમાં રહેલ જૂના પ્રદેશો ચાલ્યા જવા તે પગલાપચય છે. આત્મા પરથી કર્મનો ભાર ઓછો થવો તે કર્મનો અપચય છે. તથા જીવનમાં સદ્ગુણોની બાદબાકી થવી તે ગુણોનો અપચય છે. પુદ્ગલોનો અપચય નથી ગુણ કરતો કે નથી નુકશાન કરતો. કર્મનો અપચય આત્માને ગુણ કરે છે અને ગુણોનો અપચય જીવન બરબાદ કરે છે, અવિવ - પવિત () (1. શોષાયેલ, ઘટેલ, હાનિ પામેલ 2. જીવપ્રદેશરહિત) જ્યાં સુધી આ શરીરમાં આત્મારામ વસેલા છે ત્યાં સુધી જ દરેક પ્રવૃત્તિ, વ્યવહારાદિ રહેલ છે. જે દિવસે આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે. તે દિવસે બધો જ ખેલ બંધ થઇ જાય છે. અત્યારસુધી આત્માયુકત શરીરને જે લોકો માનસન્માન આપતા હતાં. આવભગત કરતાં હતાં. તે જ લોકો નિર્જીવ શરીરને એકદિવસ પણ ઘરમાં રાખતાં નથી. જેટલું જલદી બને તેટલું શરીરનો નિકાલ કરી દેતા હોય છે. વૈરાગ્ય થવા માટે આનાથી બીજું વિશિષ્ટ ઉદાહરણ કર્યું જોઇએ છે તમારે ? હાથી મરે છે તો સવાલાખનો થાય છે. પણ માણસ મરે છે તો તેની માત્ર રાખ થાય છે. બીજું કંઈ જ નહિ. अवचियमंससोणिय - अपचितमांसशोणित ( न.) (શોષાયેલ માંસ અને લોહી) Page #117 -------------------------------------------------------------------------- ________________ દેહને પૂરતું પોષણ ન મળે તો શરીરમાં રહેલ લોહી, માંસ, હાડ બધું શોષાવા માંડે છે. સુંદર દેખાતું શરીર જુગુપ્સનીય અને અસુંદર બની જાય છે. તેમ આત્માને સદ્ધર્મનું પોષણ ન મળે તો તેમાં રહેલ ગુણો સુકાવા માંડે છે. ગુણરહિત અને દુર્ગુણયુક્ત આત્મા કુમાર્ગે સંચરનારો બને છે. આથી વિવેકીજન આત્માને ગુણોથી પુષ્ટ રાખવા માટે સદ્ધર્મનું પોષણ પુરું પાડે છે. આવવુ - મયુર્ણ (ન્નો.). (ચૂલાની પાસેનો ઓળો, ચૂલાનો પાછળનો ભાગ) મત્ર - મત્ય (2) (સંતાન, પુત્ર કે પુત્રી) વ્યુત્પત્તિકોષમાં અપત્યની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે “જેની ઉત્પત્તિ થયે છતે પૂર્વજો દુર્ગતિમાં કે અપયશરૂપી કાદવમાં પડતા નથી તે અપત્ય છે.” અર્થાતુ કુલીનસંતાન માતાપિતાને સંતાનસુખ અને યશકીર્તિ આપનાર હોય છે. જે સંતાન કુલંગાર છે તે માતાપિતાને આ ભવમાં જ દુર્ગતિસમાન હોય છે. अवच्चामेलिय- अव्यत्यानेडित (न.) (દોષરહિત સૂત્રગુણ) એક જ શાસ્ત્રમાં અન્ય અન્ય સ્થાને કહેલા સૂત્ર અને અર્થોને એક જ સ્થાને ભેગા કરીને પાઠ કરવામાં આવે તો તે સૂત્રનો વ્યત્યાગ્રંડિત નામક દોષ બને છે. પરંતુ જે સાધુ ઉપયોગપૂર્વક ઉક્ત દોષનો ત્યાગ કરીને સૂત્રપઠન કરે છે તે અવ્યત્યાગ્રંડિતસૂત્ર કહેવાય છે. અવનY - અવસ્મતત્વ () (વાત્સલ્યપણા રહિત) એક સનાતન સત્ય છે કે માતાને જેવા વાત્સલ્ય અને પ્રેમ પોતાના સંતાન પ્રત્યે હોય છે. તેવું વાત્સલ્ય કે પ્રીતિ અન્યના સંતાન પ્રતિ થઈ શકતા નથી. આ જ સત્ય આત્મિકગુણો અને ભૌતિક ભોગમાં લાગુ પડે છે. ફરક માત્ર એટલો છે કે ભોગોથી મેસ્મરાઇઝ થઇ ગયેલો જીવ આત્મિકગુણો પ્રત્યે ઉપેક્ષિત અને ભૌતિકસુખો પ્રત્યે આકર્ષિત થઈ ગયો છે. વછેર - મવચ્છેદ (કું.) (વિભાગ, અંશ) ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને અંગ્રેજો એ આ દેશ ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું. તેમને ખબર હતી કે જો આ લોકો એક થશે તો રાજ કરવાની વાત તો દૂર રહો અહિં રહેવું પણ ભારે પડી જશે, એ વાતને આજે પાંસઠ વર્ષ ઉપર થઈ ગયા. આ દેશમાંથી અંગ્રેજો તો ચાલ્યા ગયા પણ તેઓ જે ભાગલા પાડીને ગયા હતાં તે યથાવત રહી ગયા છે. આજના વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ અને પરિવારિક મૂલ્યોનો સફાયો બોલાવી દીધો છે. अवजाममाण - अवजानान (त्रि.) (અપલાપ કરતો, વાત છુપાવતો) જે પદાર્થ જે અવસ્થામાં કે જે રીતે રહેલો હોય તેને તે રીતે ન દર્શાવતા પોતાની મતિ અનુસાર અથવા દ્રષવશાત તેના ગુણધર્મોને છૂપાવીને અન્ય પ્રકારે દર્શાવવો તેને શાસ્ત્રીય ભાષામાં અપલાપ અર્થાત છુપાવવું કહે છે. પોતાનાથી હીનજાતિવાળા પાસે કોઇ કળા શીખ્યા હોઇએ અને તે લાપ્રદર્શન જોઇને કોઇ પ્રશંસકપૂછે કે આ કળા ક્યાંથી શીખ્યા? ત્યારે પોતાના સાચા વિદ્યાગુરુની ઓળખ છુપાવીને ખોટી વાત જણાવવી તે ગુરુ અપલાપ છે. નવજાય - અપનતિ (!). (પિતાથી હીન ગુણવાળો પુત્ર) પિતાએ પોતાના બુદ્ધિ કૌશલ્ય, સાહસિકતાદિ ગુણો વડે યશ, પ્રતિષ્ઠાદિ પ્રાપ્ત કર્યા હોય. તેનો જ પુત્ર અલ્પગુણી હોવાને કારણે Page #118 -------------------------------------------------------------------------- ________________ પિતા જેવા યશ, નામ, પ્રતિષ્ઠા પ્રાપ્ત ન કરી શકે, તે પુત્રને અપજાત કહેવામાં આવે છે, જેમ ભરત ચક્રવર્તી અને તેનો પુત્ર આદિત્યયશા. ગુવ - અવધુત (.) (ભિન્ન, અલગ, પૃથભૂત). સંત તુલસીદાસે એક સરસ મજાની પંક્તિ કહેલી છે. તુલસી ઈસ સંસાર મેં તરહ તરહ કે લોગ, સબસે હીલમિલ ચલીયે ક્યું નદીનાવ સંજોગ” અર્થાત આ જગત વિચિત્રતાથી ભરેલું છે. તેમાં વસનારા પ્રાણીઓ પણ વિચિત્ર પ્રકારના અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. પરંતુ જેમ ડુબાડવાના સ્વભાવવાળી નદી અને તારવાના સ્વભાવવાળી હોડી બન્ને ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં સાથે રહે છે. તેમ દરેક પ્રકારના સ્વભાવવાળા વ્યક્તિ સાથે વિખવાદનો ત્યાગ કરવાપૂર્વક હળીમળીને રહેવું જોઇએ. અવM - ઝવદા (જ.) (નિંઘકર્મ, પાપ) કહેવાય છે કે તમારું મન તમારા દરેક સારાખોટા કાર્યમાં તમને સાથ આપે છે. પરંતુ તમારો આત્મા સદૈવ સાચા અને સારા કામમાં જ સાથ આપશે, જયારે પણ કોઈ પાપકર્મ આચરતા હશો ત્યારે તમારો આત્મા અંદરથી એકવાર તો જરૂરથી ડંખશે. પછી ભલે તમે તેના અવાજને દબાવી દો. વી#િર - વજ્જર (પુ.). (નિંદ્યકર્મ કરનાર, પાપકર્મ આચરનાર) પાપકર્મ આચરનારને ખબર નથી કે તેની એક દુષ્ટપ્રવૃત્તિથી કેટલા લોકોને તેની અસર પડે છે. જેમ ચોરે એક ઘરમાં ચોરી કરીને પોતાના એકલાનો શોખ પૂરો કર્યો. પરંતુ જે ઘરમાં ચોરી કરી ત્યાં તો શોકનું વાતાવરણ ફેલાઈ જાય છે. પોતાની કેટલાય સમયની મહેનતે ભેગો કરેલો પૈસો જતાં રહેતાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. દીકરીના લગ્ન કેવી રીતે કરાવીશ? છોકરાના ભણતરનું શું થશે? ઘરમાં વૃદ્ધ માતાપિતાની સારવારનો ખર્ચો કેમ નીકળશે? આવા તો અનેક જાતના પ્રશ્નો તેનું હૈયુ બાળી નાંખે છે. પણ નિંઘકર્મ આચરનારને તેનાથી શું ફરક પડે છે? अवज्जभीरु - अवद्यभीरु (त्रि.) (પાપભીરુ) મિત્રોનું ગ્રુપ ભેગું થઈને વારાફરતી સિગારેટના કશ લગાવી રહ્યું હોય. દરેક જણ એક પછી એક કશ પર કશ લગાવતું હોય. તમારો વારો આવે અને તમે ના પાડો ત્યારે દોસ્તો કહેશે. તું તો સાવ બીકણ અને ડરપોક છે. એક કશ લગાવવામાં તારા બાપાને ખબર નહિ પડી જાય. આવી રીતે મિત્રો ચાનક ચડાવે તો બીકણ શબ્દ સાંભળવાનું પસંદ કરજો પરંતુ જોશમાં આવી જઈને ભવ બગાડનારું દુષ્કૃત્ય ન આચરતા, પાપભીરુ તે દુર્ગણ નહિ પણ એક સગુણ છે. મલાઈ - અપધ્યાન (જ.) (અપ્રશસ્ત ધ્યાન, દુર્ગાન). જિનધર્મમાં ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. તેમાંના પ્રથમ બે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જીવને અશુભકર્મનો બંધ અને દુર્ગતિમાં લઇ જનાર હોવાથી તેને અપ્રશસ્ત તથા ત્યાજ્ય કહ્યા છે. જ્યારે બાકીના બે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સગતિ તથા સિદ્ધિગતિ અપાવનાર હોવાથી પ્રશસ્ત એવં સદૈવ ધ્યાતવ્ય છે. अवज्झाणया - अपध्यानता (स्त्री.) (અપ્રશસ્ત ધ્યાન ધ્યાવવું તે) अवज्झाणायरिय - अपध्यानाचरित (पुं.) (અનર્થદંડનો એક ભેદ) - 75 - Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂર્વનો કોઇ દુષ્મસંગ યાદ આવી ગયો અને મનમાં આર્નરૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તે દુર્ગાનવશાતુમન પોતાના કાબૂમાં નથી રહેતું. તેવા સમયે એવા કાર્યનો પ્રારંભ કરી દીધો કે જેને કરવાનો કોઈ મતલબ ન હોય અને જેમાં નિષ્કારણ હિંસા થતી હોય. આવા નિષ્કારણ કાર્યને અપધ્યાનાચરિત કહેવામાં આવે છે. अवज्झाय - अपध्यात (त्रि.) (1. દુર્ગાનનો વિષય 2. દુર્બાન કરનાર) ચાલતાં ચાલતાં આપણું ધ્યાન ન રહ્યું અને પથ્થર જોડે અથડાતા ઇજા થઇ. ત્યારે પોતાની ભૂલ ન જોતા પેલા નિર્જીવ પથ્થર પર ગુસ્સો નીકળશે. સાલ્લો આ પથરો વચ્ચે ક્યાંથી આવ્યો? ત્યાં દુર્ગાનનો વિષય નિર્જીવ પથરી બને છે. જો કોઇ માણસ સાથે અથડાઇએ કે અણબનાવ બને તો તે દેહધારી સજીવ માટે દુર્બાન થાય છે. ત્યાં સચેતનદુર્ગાનનો વિષય બને છે. આમદુર્ગાનનો વિષય સજીવ અને નિર્જીવ બન્ને બની શકે છે. વહુ - ઝવટુ (છું.) (ગરદન, ડોકની પાછળનો ભાગ) અવÉમ - વણ૫ (ઈ.) (દિવાલ કે થાંભલાને ટેકો આપવો તે) ધર્મસંગ્રહમાં કહ્યું છે કે “જે શરીરે હૃષ્ટપુષ્ટ છે. દેહમાં ક્યાંય રોગ નથી અને જે સર્વકાર્ય કરવામાં સમર્થ છે. તેવા સાધુએ થાંભલાને કે દિવાલને ટેકો દઈને બેસવું કે ઉભા રહેવું ન જોઈએ. તેમ કરવાથી ત્યાં રહેલ કંથવા, ઉધઇ આદિ જીવોની વિરાધના તથા ગરોળી આદિ ઝેરી જંતુઓથી આત્મવિરાધના થવાનો સંભવ છે.” વET - માજ() (ચાલ્યું ગયું છે પરમાર્થનું પ્રયોજન જેનું તે) કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ તીર્થંકરો શેષ અઘાતી કર્મના ક્ષયને માટે પરમાર્થે દેશનાદિ આપે છે. જયારે સિદ્ધભગવંતોને તો ઘાતી અને અધાતી બન્ને પ્રકારના કર્મોનો ક્ષય થયો હોવાથી તેમને કોઇપણ પ્રકારનું પ્રયોજન હોતું નથી. આથી તેઓ તીર્થકર ભગવંતની જેમ દેશનાદિ કાર્ય પણ કરતાં નથી. વાળ - મેવસ્થાન () (1. અવસ્થિતિ, અવસ્થા 2. વ્યવસ્થા) ભગવાન ઋષભદેવે યુગલિકધર્મની સમાપ્તિ બાદ વ્યવહારમાર્ગ પ્રવર્તાવવા માટે ચાર પ્રકારના વર્ગોની સ્થાપના કરી. તેમણે જે વર્ણભેદ કર્યો તે ઊંચ-નીચને આશ્રયીને ક્યારેય કર્યા નહોતા. તે વર્ણો સમાજની રક્ષા અને તેના વ્યવહારની વ્યવસ્થાર્થે હતાં. જયારથી આ વર્ણવ્યવસ્થા તૂટી છે ત્યારથી સમાજમાં વિખવાદો, અસમંજસતા, કુળની પરંપરા અને ખાનદાનીનો સફાયો થઇ ગયો છે. માફિ - મસ્થિતિ (at) (મર્યાદા, સીમા, હદ) કિંવદન્તી અનુસાર લક્ષ્મણરેખાને ઓળંગવા માત્રથી સીતા જેવી સ્ત્રીને ભયંકર તકલીફોમાં મૂકાવવું પડ્યું હતું. જો એક હદ ઓળંગવાથી આખું રામાયણ રચાઇ ગયું તો લાજશરમ નેવે મૂકીને મોર્ડનના નામે ધતિંગો કરતા આજના માનવને કેટલું વેઠવું પડશે. તેનો અંદાજો લગાવી જો જો. જવાનીના જોશમાં હદો ઓળંગીને કૃત્યો કરનારના સંતાનો જયારે તેમની અવજ્ઞા કરીને તેમની નજર સામે દુષ્કૃત્યો કરતાં હશે ત્યારે તેમની આંખો આંસુઓથી નહિ સૂકાય. સમય રહેતા જાગી જાય તે જ ખરા અર્થમાં બુદ્ધિમાન છે. કવયિ - અવસ્થિત (2.) (1. શાશ્વત 2. નિશ્ચલ 3. યથાસ્થિત) Page #120 -------------------------------------------------------------------------- ________________ જે વસ્તુ ક્યારેય વધે નહિ કે ઘટે નહિ અને એક જ અવસ્થામાં રહે તેને યથાસ્થિત કે અવસ્થિત કહેવાય છે. વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે કહ્યું છે કે જિનેશ્વરદેવો દીક્ષા સમયે એકવાર દાઢી, મૂંછ અને મસ્તકનો લોચ કરે છે. ત્યારબાદ તેમને ક્યારેય પણ દાઢીમૂછ કે મસ્તકના વાળની પુનરુત્પત્તિ થતી નથી. એકવાર લોચ કર્યા પછી જે અવસ્થા હોય તે જ અવસ્થા નિર્વાણ સુધી અવસ્થિત રહે છે. अवट्ठियबंध - अवस्थितबन्ध (पुं.) (પ્રકૃતિબંધનો એક ભેદ) કમ્મપયડી ગ્રંથમાં કહ્યું છે કે “જીવ પ્રથમ સમયે જેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. બીજા સમયે તેટલી જ કર્મપ્રકૃતિઓનો પુનઃ બંધ કરે તેને અવસ્થિત બંધ કહેવાય છે. જેમ કે પ્રથમ સમયે સાત કર્મપ્રકૃતિ બાંધી અને દ્વિતીય ક્ષણે પણ ફરી સાત પ્રકૃતિઓનો બંધ કરે તો તે અવસ્થિતબંધ થાય છે. અવ૬ - વટ (ઈ.) (કૂવો) પૂર્વના કાળે આખા ગામમાં એક કે બે કૂવા રહેતા હતાં જે આખા ગામની તરસ છીપાવતાં હતાં. જ્યારે આજે ઘરે ઘરે પાણીના નળ પહોંચી ગયા હોવા છતાં માણસ તરસ્યો જ છે. તેનું કારણ એક જ છે કે પૂર્વના મનુષ્યો સંતોષી હતાં. જ્યારે આજનો માણસ સ્વાર્થી અને લાલચી થઇ ગયો છે. તેને જેટલું મળે તેટલું ઓછું પડે છે. આખા ગામમાં એક કે બે કૂવા હોવા છતાં પાણી ખૂટતું નહોતું અને આજે સરકારે પાણી બચાવોની જાહેરાતો કરવી પડે છે. આ જ પરિસ્થિતિ માણસની અસંતોષીપણાની ચાડી ખાય ઝવ - અપાઈ (1) (અડધું, અડધો દિવસ) કવર - પર્યક્ષેત્ર (સ.) (1. નક્ષત્રવિશેષ 2. દિવસનું પંદરમું મુહૂર્ત) ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં કહ્યું છે કે “પંદર મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરનાર નક્ષત્રને અપાર્ધક્ષેત્ર કહેવાય છે. તેમજ દિવસના પંદરમાં મુહૂર્તને પણ અપાર્ધક્ષેત્ર કહેવામાં આવે છે.' अवडूगोलगोलच्छाया - अपार्धगोलगोलच्छाया (स्त्री.) (જમાં બીજા અનેક ગોળા સમાયાલા છે તેવા અડધા ગોળાની છાયા) એક ગોળામાં બીજા અનેક ગોળા સમાયેલા હોય તેને ગોલગોલ કહેવાય છે. તેની છાયા તે ગોલગોલછાયા તેવા અડધા ગોળાની છાયા તે અપાર્ધગોલગેલછાયા. अवद्धगोलच्छाया - अपार्धगोलच्छाया (स्त्री.) (અડધા ગોળાની છાયા) अवड्डगोलपुंजच्छाया - अपार्धगोलपुञ्जच्छाया (स्त्री.) (અડધા ગોળાના સમૂહની છાયા) अवड्डगोलावलिच्छाया - अपार्धगोलावलिच्छाया (स्त्री.) (અડધા ગોળાની શ્રેણિની છાયા) अवड्डचंदसंठाण - अपार्धचन्द्रसंस्थान (न.) (અર્ધચંદ્રાકાર, હાથીના દાંતનો આકાર) ત્રિષષ્ઠશાલાકાપુરુષ ચરિત્રના પ્રથમ સર્ગમાં પ્રભુ આદિનાથના શરીરનું વર્ણન કરતાં હેમચંદ્રાચાર્યજી મહારાજ લખે છે કે “જેમ Page #121 -------------------------------------------------------------------------- ________________ રાત્રિએ આકાશમાં અર્ધચંદ્ર શોભે છે તેમ ઋષભદેવ પ્રભુનું અર્ધચંદ્રના આકારે રહેલું ભાલતિલક શોભે છે.” અવIN - પર્થમા(g.). (ચોથો ભાગ) લૌકિક જગતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વિશ્વના ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં લોકો વસે છે. જ્યારે જૈન માન્યતાનુસાર અસંખ્ય દ્વીપ અને સમુદ્રો માનાવામાં આવેલા છે. જે દ્વીપ જેટલા ક્ષેત્ર પ્રમાણનો હોય તેનાથી ડબલ પ્રમાણનો સમુદ્ર જાણવો. જેમ એકલાખ યોજનનો જંબુદ્વીપ છે તો લવણસમુદ્ર બે લાખ યોજનપ્રમાણ છે. अवडोमोयरिया - अपार्धमौदरिका (स्त्री.) (ઊણોદરી તપનો એક ભેદ) શાસ્ત્રમાં કકડીના ઇંડાપ્રમાણનો એક કોળિયો તેવા બત્રીસ કોળિયાનો આહાર પુરુષ માટે કહેલો છે. તેમાં પણ બત્રીસ કોળિયાથી કાંઇક ઓછું જમવું તે ઉણોદરી તપ કહેવાય છે. ભગવતીસૂત્રમાં કહેવું છે કે “શાસ્ત્રોક્ત કોળિયાપ્રમાણથી ઓછા પ્રમાણવાળા બાર કોળિયાનો આહાર કરવાથી અપાર્ધમૌદરિકા તપનો લાભ મળે છે.’ મવા - મવાર () (1. ગમન, ગતિ 2. અનુભવ, વેદન) આજનો માનવ સ્વીડનો ચાહક છે. ત્રણસો કે તેનાથી વધુ સીસીવાળી બાઇક, હોર્સપાવરવાળી કાર, આંખના પલકારામાં ક્યાંય દોડતી મેટ્રો ટ્રેન, સુપરસોનિક પ્લેન આ બધા તેને આશ્ચર્યમાં મૂકી દેનારા સાધનો છે. આ બધા સાધનોની સ્પીડથી અંજાઈ જનારા માનવને પોતાના આત્માની ગતિની કાંઇ જ ખબર નથી, આવા બાઇક, ટ્રેન કે સુપરસોનિક વિમાનોને પણ ગોકળગતિ કહેવડાવે તેવી ગતિ આત્માની કહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે આંખના એક પલકારામાં અસંખ્ય સમય વીતે છે. તેવા સમયપ્રમાણમાં આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે માત્ર બે કે ત્રણ સમયનો જ કાળ લાગે છે. અoid - સપનયન (3) (અસમર્થ) ષના પ્રસંગે જેટલી હિમ્મત પોતાના બળથી સામેવાળાને ચૂપ કરાવવમાં છે. તેનાથી કઇઘણી હિમ્મત છતી શક્તિએ તેને ક્ષમા આપવામાં છે. સજ્જન અને દુર્જનમાં એ જ તો તફાવત રહેલો છે. દુર્જનપુરુષ સત્કાર્યમાં અસમર્થ અને દુષ્કાર્યમાં સમર્થ બની જાય છે. જ્યારે સજ્જન દુકાર્યમાં અસમર્થ અને સત્કાર્યમાં સદૈવ સમર્થ હોય છે. વધામંત - ગવનમત (ત્રિ.) (નીચે નમતો, નમ્ર થતો) જેની ડાળીએ મોર પાક્યા છે. ખાટી અને મીઠી કેરીઓ જેની શાખાઓ પર ઝૂલી રહી છે. તેવું નમેલું આમ્રવૃક્ષ લોકોના આનંદ અને પ્રેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. જયારે નાના નાના તાડથી ઉન્નત થયેલતાડના વૃક્ષ પર કોઇ નજર પણ નાંખતું નથી, તેમ વિનય, વિવેકાદિ ગુણોથી નમ્ર થતો પુરુષ સર્વનો પ્રીતિપાત્ર બને છે. જ્યારે ગમે તેટલો વિદ્વાન કે કલાયુક્ત વ્યક્તિ જો ગર્વિષ્ઠ હશે તો લોકમાં નિદાને પાત્ર બને છે. ઝવય - પ્રપના (ઈ.) (1. દૂર કરવું 2. દોષનું ઉદુભાવન 3. નિંદા) ઘરમાં રહેલો કચરો માણસના મનમાં વારંવાર ખટક્યા કરે છે. ઝાડુ વગેરે લઇને જ્યાંસુધી ઘરમાંથી કચરો દૂર ન કરે ત્યાં સુધી તેને શાંતિ વળતી નથી. સમજવાની વાત એ છે કે ઘરમાં રહેલ કચરો ખટકે છે. પરંતુ આત્મામાં રહેલ દોષોરૂપી કચરો ક્યારેય ખટક્યો છે ખરા? તેને દૂર કરવાની તસ્દી ક્યારેય લીધી છે જરા? ના ક્યારેય પણ નહિ. ઘરમાં રહેલ કચરો સાફ કરવાથી ઘર સ્વચ્છ થાય છે અને જીવનમાં રહેલ કચરો દૂર કરવાથી આત્મા ઉજ્વળ થાય છે. સ્વચ્છતાપ્રેમી ઘરમાં કે જીવનમાં ગંદકી રહે તેવું ક્યારેય ઇચ્છતા નથી. - 78 - Page #122 -------------------------------------------------------------------------- ________________ *મવત (.) (નમેલ, નમ્ર બનેલ) દશવૈકાલિસૂત્રના પાંચમાં અધ્યયનમાં અવનત બે પ્રકારે કહેલા છે.૧. દ્રવ્યથી અવનત જેણે બે હાથ જોડેલા છે. મસ્તક નમાવેલું છે તે કાયાથી અવનત. 2. ભાવથી અવનત જે ભિક્ષાદિ અલાભ પ્રસંગે કે અન્ય કોઇ ઉપસર્નાદિ પ્રસંગે અદીનમન છે તેવા શ્રમણ ભાવઅવનત છે. કવયિન - માનવન (7) (નિષેધ) નિષેધ બે પ્રકારે છે 1. સદ્ નિષેધ અને 2. અસદુ નિષેધ. કોઇ આત્મા ખોટા માર્ગે જતો હોય. અસત્યવૃત્તિમાં લીન હોય તેવા જીવને સદુપદેશાદિ દ્વારા ગેરમાર્ગે જતો રોકવો તે સદ્ નિષેધ છે. આ સદ્ નિષેધ જીવને પુણ્યનો અનુબંધ કરાવે છે. જયારે કોઇ જીવ ધર્મમાર્ગે ઉદ્યમી હોય તેવા જીવને ધર્મથી પાડવા તેને કટુ વચન કહેવા. બળજબરીએ ધર્મપ્રવૃત્તિ કરતો રોકવો તે અસદ્ નિષેધ છે. આ અસનિષેધ એકાંતે ઘોરાતિઘોર કર્મનો બંધ કરાવનાર છે. अवणीयउवणीयवयण - अपनीतोपनीतवचन ( न.) (વચનનો એક પ્રકાર, સોળ વચનોમાંનું બારમું વચન) આચારાંગસૂત્રમાં સોળ પ્રકારના વચનોનું વિવરણ કરવામાં આવેલ છે. અપનીતોપનીતવચન તેમાંનું બારમું વચન છે. આ પ્રકારના વચનમાં નિંદા અને સ્તુતિ બન્ને એકસાથે કરવામાં આવે છે. જેમ કોઈ સ્ત્રી કદરૂપી હોય પણ વ્યવહારકુશળ, કાર્યકુશળ હોય તો એમ કહેવાય કે આ સ્ત્રી બહુ રૂપવતી નથી પરંતુ કાર્યાદિમાં અતિકુશળ છે. अवणीयचरय - अपनीतचरक (पु.) (વિશેષ અભિગ્રહધારી) કોઇ વસ્તુ વગેરે એક સ્થાનેથી બીજે સ્થાને રાખવામાં આવી હોય તેની ગવેષણા કરનારને અપનીતચરક કહેવાય છે. યથા દેવદ્રવ્યમાંથી પ્રયોજન પચ્ચે ધન ઉપાડીને અન્ય ક્ષેત્રમાં રખ્યું હોય તો સમય ગયે છતે તેની ગવેષણા કરનાર અભિગ્રહધારી અપનીતચરક છે. अवणीयवयण - अपनीतवचन (न.) (નિંદાયુક્ત વચન) નિંદા અને કુથલી કરનાર વ્યક્તિ ભલે એમ કહેતો હોય કે આ તો તે જેવો છે તેવી જ વાતો કરીએ છીએ. પરંતુ એક વાત સમજી રાખો કે નિંદાવચનો તમારામાં રહેલ ઈર્ષાતત્ત્વને ઉજાગર કરે છે. તે વ્યક્તિવિશેષ પ્રત્યે તમારા મનમાં રહેલ દ્વેષભાવને છતો કરે છે. આથી નિંદનીય તે વ્યક્તિ નહિ કિંતુ આપણામાં રહેલ દુર્ગુણ છે. અવUCT - અaf (a.) (1. અરૂપી, અમૂર્તદ્રવ્ય 2. અપયશ, અપકીર્તિ 3. નિંદા) પૂર્વના કાળે કોઇને એકવાર વચન આપ્યું હોય ત્યારબાદ પ્રાણના ભોગે પણ તેનું પાલન કરવામાં આવતું હતું. તેઓને પ્રાણઘાત એટલી પીડા નહોતું આપતું જેટલી પીડા લોકમાં ફેલાયેલ અપયશ આપતો હતો. તે સમયમાં ખાનદાન, સ્વાભિમાન વગેરે મહત્ત્વ રાખતાં હતાં. આથી જ તો કહેવાયું છે કે “રઘુકુલ રીત સદા ચલી આઇ પ્રાણ જાય અરુ વચન ન જાઈ યશ અને અપયશ વગેરેને ઘોળીને પી જનારા નિર્લજ્જ અને કાળા કાળજાના માનવીના ભેજામાં આ વાતો કેવી રીતે ઉતરે ? અવાઇવિંત - ઝવUવત (કિ.) (નિંદા કરનાર) વાઘાવાડુ () - ઝવવાવિત (ઈ.) (નિંદક, અપકીર્તિ કરનાર) Page #123 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં કહેલ છે કે જે વ્યક્તિ કેવલીની, જ્ઞાનની, ધર્મની, ધર્માચાર્યની, સર્વસાધુ વગેરેની નિંદા કરે છે, તે પરભવમાં કિલ્બિષિકના ભવને પામે છે અર્થાત તેવા જીવો કિલ્બિષિક દેવતા બને છે જે દેવલોકમાં નિંદ્ય અને ત્યાજય ગણાય છે.” अवण्णवाय - अवर्णवाद (पुं.) નિંદા, અપયશ કરવો) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “સંસારચક્રમાં જીવ દુર્લભબોધિ પાંચ કારણે બને છે. 1. અરિહંતનો અવર્ણવાદ 2. કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનો અવર્ણવાદ 3. આચાર્યોપાધ્યાયસાધુનો અવર્ણવાદ 4. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ તથા પ. તપ અને બ્રહ્મચર્યાદિના પ્રભાવે દેવગતિને પામેલ દેવનો અવર્ણવાદ. આ પાંચ અવર્ણવાદને કરનાર જીવ દુર્લભબોધિ અર્થાત સમ્યક્ત અને ધર્મથી વંચિત બને છે.” સવ - અવજ્ઞા (જ.) (તિરસ્કાર, અનાદર) આજની પેઢીના લોકો માતા-પિતાને ઓર્થોડોક્ષ અને જૂનવાણીના કહીને તેમનો તિરસ્કાર કરતાં હોય છે. આજના જમાનાની તમને ખબર ન પડે એવું કહીને સદૈવ તેમને તતડાવતા હોય છે. આવી મોર્ડન પેઢીને એનું ભાન નથી કે જો તમારા માતા-પિતા ઓર્થોડલ ન હોત અને મોર્ડન પેઢીના હોત તો તેઓ આ ધરતી પર જન્મ જ પામ્યા ન હોત. માતાના પેટમાં આવતાની સાથે જ તેમનું એબોર્શન થઈ ગયું હોત. તમારું નસીબ છે કે તમને જૂનવાણી વિચારના મા-બાપ મળ્યા છે. એનો હરખ માનજો ખેદ ન કરતાં. અavgવન - પદ્વવન (7) (મૃષાદંડ, અપલાપ કરવો) અનાદિકાળથી આત્માનો એક સ્વભાવ રહ્યો છે કે જે વસ્તુ છૂપાવવાની હશે તેને જાહેર કરશે. અને જેને જાહેર કરવાનું હશે તેને છૂપાવીને રાખશે. પોતાની પાસે રહેલ ધન લોકોપયોગ માટે જાહેર કરવાનું હશે તો તેને એવું છૂપવીને રાખશે કે પોતાના સ્વજનોને પણ ખબર ન પડે. પોતાના દોષો ગુરુ પાસે જાહેર કરવાને બદલે માયા કરીને છૂપાવી રાખશે. જ્યારે કોઇ સત્કાર્ય કરેલ હશે તો વાહ વાહના મેળવવા માટે ચાર ઠેકાણે તે સત્કાર્યને છૂપાવવાને બદલે ઢેરો પીટતો રહેશે. જે દિવસે આ બન્ને બાબતોનું શીર્ષાસન થશે તે દિવસથી અભ્યદયકાળ શરૂ થઇ ગયો સમજજો . મવા - પન્ના () (સંસ્કારિત જળથી સ્નાન કરવું તે, દ્રવ્યમિશ્રિત જળથી સ્નાન કરવું તે) પૂર્વના કાળમાં રાજા, શ્રેષ્ઠી કે સામાન્ય જનતા સુગંધી ચૂર્ણાદિ મિશ્રિત જળ વડે સ્નાન કરતાં હતાં. તે દ્રવ્યમિશ્રિત જલ શરીરને લાભકારી અને બળવૃદ્ધિમાં કારણભૂત હતું. તેવા જલના સ્નાનથી ચિત્ત અને તન બન્ને પ્રસન્ન થઇ જતાં. તે સમયમાં આજની જેમ ક્લોરાઈડમિશ્રિત જલનો સર્વથા અભાવ હતો. આજના ભેળસેળીયા જમાનામાં તેવા શુદ્ધ જલની અપેક્ષા રાખવી તે નિરર્થક છે. અવત૬ - ઝવણ (ત્રિ.) (પાતળું કરેલ) શરીરમાં લોહી જાડું થઇ જાય તો તરત જ બધી નળીઓ બ્લોક થઇ જાય છે. અને તેનાથી હાર્ટએટેક આવી જાય છે. એટેક ન આવે તે માટે ડોક્ટર લોહી પાતળું કરવા માટે ગોળી આપે છે. તેની જેમ જીવનમાં દુર્ગુણોરૂપી કુસંસ્કાર વધી જતાં આત્માનો વિકાસ બ્લોક થઇ જાય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ધર્મગુરુ આપણને સદાચારની ગોળીઓ આપે છે. સમજવાની વાત એ છે કે ડોક્ટરની ગોળીઓને લેવી આપણે જેટલી આવશ્યક સમજીએ છીએ તેટલી આવશ્યક ગુરુભગવંતે આપેલ સદાચરની માનીએ છીએ ખરા? મવ7 - અવ્ય (ઈ.) (1. અપરિણત વય, બાળક 2. અગીતાર્થ) Page #124 -------------------------------------------------------------------------- ________________ જે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવના પ્રકારોને સમજી નથી શકતો. જે ઉત્સર્ગ અપવાદના ભેદ પાડી નથી શકતો. જે હજુ બાળવયસ્ક અથવા તે પ્રકારની બુદ્ધિથી અપરિણત છે. તેવા જીવોને શાસ્ત્રમાં અગીતાર્થ કહ્યા છે. આવા અગીતાર્થ સાધુએ ગીતાર્થગુરુની નિશ્રાએ જ વિહાર કરવો એવો શાસ્ત્રાદેશ છે. ઝવત્તવ્ય - વજે (2) (કથનને અયોગ્ય, અનુચ્ચારણીય) અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે આનુપૂર્વી કે અનાનુપૂર્વી એમ બન્ને પ્રકારે જેનું કથન કરવું અશક્ય હોય તેવા દ્રવ્યને અવક્તવ્ય કહેવાય છે.' જેમ દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે. अवत्तव्वगसंचिय - अवक्तव्यकसञ्चित (त्रि.) (જેને કતિ કે અકતિ શબ્દથી કહી ન શકાય તેવાથી સંચિત) નરકાદિ યોનિમાં એક સમયે એક જ જીવ ઉત્પન્ન થાય છે. તેમ એક સંખ્યાથી ગણી શકાય તેવા દ્રવ્યને સ્થાનાંગસૂત્રમાં અવક્તવ્યકસંચિત કહેલ છે. अवत्तव्यबंध - अवक्तव्यबन्ध (पुं.) (પ્રકૃતિબંધનો એક ભેદ) જે કર્મપ્રકૃતિનો પ્રથમ અબંધ થાય અને પછી પુનઃ તે જ કર્મપ્રકૃતિનો બંધ થાય. તે આદ્યસમયે અવક્તવ્યબંધ કહેવાય છે. અયોગિકેવલી અને સિદ્ધભગવંતોને પુનઃ કર્મબંધનો અભાવ હોવાથી આ ભેદ ઉત્તરપ્રકૃતિનો જ સંભવે છે. મૂલપ્રકૃતિનો નહિ. આવવ્યા - ઝવવ્યા (a.) (કથનને અયોગ્ય ભાષા) જે ભાષા અન્યજીવોને કિલામણા કે વધાદિમાં કારણભૂત બનતી હોય તે અવક્તવ્યો જાણવી, મુમુક્ષુ આત્માઓ આવી સાવદ્યભાષાના સદૈવ ત્યાગી હોય છે. अवत्तसत्थकोडि - अवाप्तस्वास्थ्यकोटि (पुं.) (સિદ્ધ, મુક્તાત્મા) શાતા અને અશાતા એમ બન્ને પ્રકારના વેદનીય કર્મનો સર્વથા ક્ષય કરેલ હોવાથી સિદ્ધપરમાત્માઓ અવાપ્તસ્વાચ્યકોટિ છે. તેઓને કદાપિ શારીરિક કે માનસિક કોઇ બાધા પીડી શકતી નથી. અવતાસા - વત્રાસન (2) (1. કામનો એક પ્રકાર 2. ડરાવવું) નરકની અંદર પરમાધામી દેવાનું કાર્ય નારકના જીવોને માત્રને માત્ર ત્રાસ આપવાનું છે. તેઓ વિવિધ પ્રકારના રૂપો વિક્ર્વીને, શસ્ત્રો દ્વારા જીવોનું ઉત્પીડન કરતાં હોય છે. નરકના જીવોને સતત ભયમાં રાખતાં હોય છે. પરમાધામીનો ભવ ભલે દેવનો હોય. કિંતુ તે ભવમાં માત્રને માત્ર અશુભકર્મનો બંધ જ હોય છે. આથી આ ભવમાં એવા કર્મો ન બાંધીએ જેથી પરમાધામી દેવની યોનિમાં જવું પડે. વજંતર -- મવાર (જ.) (દશાવિશેષ, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જવું તે) જિનમતમાં પર્યાય નામક એક પદાર્થ માનેલો છે. પર્યાયનો અર્થ થાય છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે. વૃક્ષ પ્રથમ બીજરૂપે હતું, ત્યારપછી તે છોડરૂપે થયું. ત્યારબાદ વટવૃક્ષરૂપે થયું. આમ બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ તે પર્યાય થયો. તેમ આત્મા કોઇક ભવમાં મનુષ્યરૂપે, કોઇક ભવમાં તિર્યંચરૂપે, કોઇક ભવમાં દેવ કે નારીરૂપે અવસ્થાને પામે છે. આ અવસ્થાન્તરના ચક્રને પર્યાય કહેવાય છે. જિનધર્મ સંમત છએ દ્રવ્યો પર્યાયાવાળા માનેલા છે. પ્રત્યેક દ્રવ્યો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિણત થતાં હોય છે. - 81 - Page #125 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા - પાર્થ (2) (પૂર્વાપરના સંબંધ વિના બોલાયેલ વાક્ય, અસંબદ્ધ વચન, સૂત્રનો એક દોષ). સામાન્ય જનજીવનમાં આપણે એવા ઘણાબધા લોકોને જોઇએ છીએ. જેઓ એવી વાતો કરતાં હોય છે કે જેનું કોઇ ધડકે માથું હોતું જ નથી. તેમની વાતો પૂર્વાપર વિરોધાભાસી હોય છે. પૂર્વાપર અસંબદ્ધ વચન ક્યારેય ગ્રાહ્ય થતું નથી. સૂત્રના વિવિધ દોષમાં અસંબદ્ધ ઉચ્ચારને પણ એક દોષ તરીકે માનવામાં આવેલ છે. શ્રમણે આવા અપાર્થક દોષના ત્યાગપૂર્વક સૂત્રપઠન કરવું જોઇએ. અવસ્થવ - અવાસ્તવ (ઉ.). (અવાસ્તવિક, તે રૂપે ન હોય તે) જ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ અનંત જ્ઞાનદર્શનચારિત્રમય છે. તેનો સ્વભાવ સદૈવ ઉર્ધ્વગતિ પામવાનો છે. કિંતુ આવો ગુણવાન આત્મા રાગી, દ્વેષી, મોહાંધ, માયાવી વગેરે અવસ્થાઓમાં જણાય છે તે કર્મોના સંયોગનો પ્રભાવ છે. રાગી, દ્વેષી વગેરે તેનું અવાસ્તવિકસ્વરૂપ છે. જે દિવસે આત્મા અને કર્મનો સર્વથા વિયોગ થાય છે. તે દિવસે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અવસ્થા -- અવસ્થા (.) (દશા, સ્થિતિ) આપણી દશા કે અવદશા પાછળ કારણ છે આપણે સ્વયં અપનાવેલી દિશા. સાચી દિશામાં ચાલનારાની અવદશા કદાપિ થતી નથી. અને જેની અવદશા થઇ હોય છે સમજી લે જો કે તેની દિશા ક્યારેય પણ સાચી નહિ હોય. ઝવત્થતિન - અવસ્થાનિસ્ () (અવસ્થાત્રિક, ત્રણ અવસ્થા ભાવવી તે) દેવવંદન ભાષ્યમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે “પરમાત્માના દર્શન પૂજન કરતી વખતે ત્રણ અવસ્થા ભાવવી. 1, છબી 2, કેવલી અને 3. સિદ્ધાવસ્થા.’ આ ત્રણ અવસ્થાના ચિંતનને અવસ્થાત્રિક કહેવાય છે. अवस्थापरिणाम - अवस्थापरिणाम (पुं.) (અવસ્થાપરિણામવિશેષ) દ્વાત્રિશત્કાત્રિશિકાની ટીકામાં લખ્યું છે કે “ઘટના પ્રથમ અને દ્વિતીય ક્ષણના અન્વયિપણાથી જે પરિણામ વિશેષ છે. તે અવસ્થા પરિણામ છે.' અવસ્થામર - અવસ્થામરા () (અવસ્થાને ઉચિત આભરણ) શાસ્ત્રમાં કહેલ છે કે શ્રાવકે પોતાની અવસ્થાને ઉચિત ઘરેણાને પહેરવા જોઇએ. જો પોતે સમૃદ્ધિવાનું હોવા છતાં અવસ્થાને ઉચિત આભરણ ધારણ નથી કરતો તો લોકમાં નિંદાને પામે છે. તેમજ પોતે દરિદ્રાવસ્થામાં હોય અને આભૂષણો લાખોના પહેરે તો પણ લોકો નિંદા કરે છે. કહે કે જોયું ! ભાઇ સાહેબ પાસે ફૂટી કોડીય નથી અને શોખ લાખોના પાળે છે. આવું ન થાય તે માટે કહ્યું છે કે પોતાની જેવી પરિસ્થિતિ હોય તદનુસાર આભરણ ધારણ કરવા જોઇએ. ઝવસ્થિય - ઝવસ્તૃત (ત્તિ.) (પ્રસરેલ, ફેલાયેલ). આઠ કર્મોમાં મોહનીયકર્મને કર્મોનો રાજા કહેલ છે. ઉપમિતિભવપ્રપંચી કથામાં કહ્યું છે કે મોહનીયકર્મનું સામ્રાજ્ય સંપૂર્ણ ચૌદરાજલોકમાં ફેલાયેલું છે. તેના મોહબળ આગળ ભલભલા વિદ્વાનો, તપસ્વીઓ, મહારથીઓ પણ ભૂ પીવે છે. તે આ જગતમાં કોઇથી પણ ભય પામતો નથી. એકમાત્ર જિનાજ્ઞાને વળગીને રહેલા જીવોને જ તે હરાવી શકતો નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ મવલ્થ - પ્રવ7 (7) (નિરર્થક, અર્થશૂન્ય) દિવસ દરમ્યાન માનવી એટલા બધા વિચારો અને એવી પ્રવૃત્તિઓ કરતો હોય છે કે જેનો કોઇ જ અર્થ સરતો નથી, નિરર્થક વિચારોથી પોતાના મન અને દિવસ બન્નેને ખરાબ કરતો હોય છે. તેમજ અર્થશૂન્ય પ્રવૃત્તિથી માત્રને માત્ર સમયની બરબાદી કરતો હોય છે. વિચારો અને વર્તન કરવા હોય તો સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને પ્રભુ મહાવીર જેવા કરો. જેની નોંધ લેવા આખું જગત મજબૂર બની જાય. બાકી માત્ર શેખચલ્લીની માફક વિચારવાથી દુનિયાની વાત તો દૂર રહો પોતાની નજીકના લોકો પણ કોઇ નોંધ લેતા નથી. अवथोचिय - अवस्थोचित (त्रि.) (અવસ્થાને ઉચિત) અવરજી - મવા (જ.) (પર્વત, છેડો, અંત) જેનો આરંભ છે તેનો અંત અવશ્ય છે. કોઈ વસ્તુ નવી બને છે કે પછી નવો જીવ જન્મ લે છે. તેની સાથે જ તે નક્કી થઇ જાય છે કે અમુક સમયે તેનો અંત થશે. જો વ્યક્તિ આરંભ અને અંતના દાખલાને બરોબર સમજી લે તો તે જીવનમાં આવનારી કોઇપણ ઘટના, કોઇપણ પરિસ્થિતિ તેના ચિત્તની સ્થિરતાને હલાવી નહિ શકે. આવર્ત - ગv (3) સત (6) (1. તકલાદી, નાજુક 2. સારરહિત). આ સંસારના સંબંધો કે લાગણીઓની કોઇ ગેરંટી નથી. બધા જ સંબંધો અને લાગણીઓ કાચના જેવા તકલાદી અને અસાર છે. એક ઠેસ લાગતા જ કાચની જેમ સંબંધો તથા લાગણીઓ તૂટતા વાર લાગતી નથી. કોઇએ કટુ વચન કીધાં નથી કે લાગણીઓ કડડડભૂસ થઈ જાય છે. મૃત્યુ પછી આ ભવનો કોઇ જ સંબંધ વિદ્યમાન રહેતો નથી. એક માત્ર દેવ, ગુરુ અને ધર્મ સાથેનો સંબંધ ફોલાદના જેવો મજબૂત અને સારભૂત છે. તેમની સાથેનો સંબંધ આ ભવ અને આવનારા ભવોભવ સુધી કાયમ રહે છે. એ પણ ગેરંટી અને વોરંટી સાથે. મેવરાય - અવલાત (ઈ.) (1. શ્વેત, સફેદ 2. સ્વચ્છ, નિર્મળ, પવિત્ર) વર્ષો જેને આજના સમયમાં ક્લર કે રંગ કહેવાય છે. તેની અસર માનવીના મન પર થતી હોય છે. આ વાત આજનું સાયન્સ પણ માને છે. લાલ, કાળા જેવા ભડક કલરો મનુષ્યના મન પર વિપરીત અસર પાડતા હોય છે. આથી તેવા વર્ગોના વસ્ત્રો ન પહેરવાની સલાહ આજનું સાયન્સ આપે છે. જિનધર્મમાં પણ મન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી વેશ્યાઓના વ કહેલા છે. તે વર્ણો અનુસાર તે વેશ્યાના પ્રભાવ પણ કહેલો છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેગ્યા ચિત્તને દૂષિત કરે છે. જ્યારે તેજો, પા અને શુક્લ વર્ણની વેશ્યા ચિત્તને પવિત્ર અને પ્રસન્ન કરનારી કહેલી છે. મતાનિય - ઝાલર(નિ) ત (ઉ.) (વિકસિત, પ્રફુલ્લિત) આજના જમાનામાં વિકસિતની વ્યાખ્યા કંઈક આવી છે. સ્ત્રીઓ અસુરક્ષિત હોવા છતાં દેશ વિકસિત છે. યુવા પેઢી બધી જ મર્યાદાઓનો ભૂક્કો બોલાવીને બેશરમ થઇને ફરતી હોવાછતાં દેશ વિકસિત છે. ઘરમાં મા-બાપ સતત તિરસ્કાર અને અનાદરને પામતા હોવા છતાં દેશ વિકસિત છે. જો આવી પરિસ્થિતિ હોવા છતાં દેશને વિકસિત કહેવાતો હોય તો કહેવું પડશે કે, જો ગાંધીજી જીવતા હોત તો ગોડસેને કહેત ભાઇ ! મારી છાતીમાં ફરી એકવાર ગોળીઓ ધરબી દે. આવા વિકસિત દેશને જોવા કરતા મરવાનું વધુ પસંદ કરીશ. - 83 - Page #127 -------------------------------------------------------------------------- ________________ ગવાર -- ગપHIR () (1. નાની બારી, છીંડી 2. ગુપ્તદ્વાર) પૂર્વના કાળે રાજાના મહેલોમાં શ્રેષ્ઠીઓના ઘરોમાં ગુસદ્ધારો રાખવામાં આવતા હતાં. જ્યારે કોઇ આપત્તિ આવી પડે અથવા વિશિષ્ટ કાર્ય ઉપસ્થિત થતાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમદાવાદમાં જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયમાં આવું જ એક ગુપ્તદ્વાર હતું જે છેક ખંભાતમાં નીકળતું હતું. અવઢ - ગવાહન (2) (ડામ, રોગ મટાડવા વૈદ્યો દ્વારા કરવામાં આવતો પ્રયોગ) આજના સમયે સાયન્સે ખુબ પ્રગતિ કરી છે. દરેક પ્રકારના રોગોની દવાઓ શોધી કાઢી છે. કિંતુ શોધાયેલી દવાઓ એકલા રોગોનું હરણ કરનારી જ નહિ અપિતુ સાથે સાથે આડઅસરો કરનારી છે. જયારે પૂર્વેના વૈદ્યશાસ્ત્રમાં દરેક રોગોની દવાઓ અને પ્રયોગો એટલા અકસીર હતાં કે શરીરમાંથી એકવાર રોગ કાઢ્યો એટલે ફરી ક્યારેય ઉત્પન્ન ન થાય. એટલું જ નહિ તેની કોઈ આડઅસરો પણ નહોતી થતી. જેમ અત્યારે લેસર ટેકનીકથી મસા, ફોડા કે ગાંઠ મટાડવામાં આવે છે. તેમ તે સમયમાં ડામ આપીને મસા વગેરેનો ઇલાજ કરવામાં આવતો હતો. સદ્ધ - માધ્વંસ (ઈ.) (ભાવનાવિશેષ) જે ભાવનાથી ચારિત્ર અને તેનું ફળ અસાર થઈ જાય તેને અપધ્વંસ કહેવામાં આવે છે. અર્થાત જે ચારિત્રનું ફળ મોક્ષ અપાવવાની યોગ્યતાવાળું હોવા છતાં જે ભાવનાથી ચારિત્રફળ સાવ તુચ્છ થઇ જાય તેવી ભાવનાને અપધ્વંસ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં આવા અપવૅસ અર્થાત ભાવના ચાર પ્રકારે કહેલ છે. 1. આસુરી 2. આભિયોગ 3. સંમોહ અને 5. કિલ્બિષિક ભાવના. આ ભાવનાથી જીવ અસુરાદિ યોનિમાં ઉત્પત્તિને પામે છે. अवधारियव्व -- अवधारयितव्य (न.) (અવધારણ કરવું, નિશ્ચય કરવો) અવયક્તિ - મવથરિત (2) (અપમાનિત, તિરસ્કૃત) સીતા અને ચાણક્ય બન્ને બીજા દ્વારા અપમાનિત થયેલા હતાં. રામે સીતાને અપમાનિત કરીને કાઢી મૂકી હતી. જયારે ચાણક્યને નિંદરાજાએ ભિક્ષુક અને ભિખારી કહીને તિરસ્કૃત કર્યા હતાં. પણ બન્નેએ થયેલ અપમાનમાંથી અલગ અલગ માર્ગને અપનાવ્યા. અપમાનિત થયેલ સીતાને વેદનામાંથી સંવેદના અને વૈરાગ્ય પ્રગટ્યો. તેઓએ મુક્તિના પુનિત માર્ગે પ્રયાણ કર્યું. ચાણક્ય વૈરાગ્યના બદલે વૈર અને હિંસાનો માર્ગ સ્વીકાર્યો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા તેણે નંદવંશનો સંપૂર્ણ નાશ કરાવ્યો. અવધૂર - વપૂત (કું.) (1. તિરસ્કૃત, અનાદર પામેલ 2. તે નામે પ્રસિદ્ધ લૌકિકાચાય) વાચસ્પતિ અભિધાન ગ્રંથમાં કહ્યું છે કે “જે સર્વે આશ્રમો અને વર્ષોને ઉલ્લંઘી ગયેલ છે, જે માત્ર પોતાના આત્મામાં જ સ્થિત છે. તેવા અતિવર્ણાશ્રમી યોગી પુરુષ અવધૂત કહેવાય છે.' વામન - મવા (g) (વિરુદ્ધ ઔષધિનો યોગ) રોગની ઉપશાંતિમાં કારણભૂત એવી ઔષધિનું જો સપ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો તે રોગનાશક અને બળવર્ધક બને છે. પરંતુ મતિદોષ કે અજ્ઞાનતાવશ જો વિરુદ્ધગુણવાળી ઔષધિઓનો યોગ કરવામાં આવે તો તે રોગની વૃદ્ધિ કરનાર અને પ્રાણઘાતક બને છે. જેમ મગ અને દૂધ બન્ને બળને વધારનારા છે. પણ જો બન્નેનું સાથે ભક્ષણ કરવામાં આવે તો કરોળિયાનો રોગ થાય છે Page #128 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ - ઝવવદ્ધ (વિ.) (નિયંત્રિત, બાંધેલ) બાળકો પર માતા-પિતાનું નિયંત્રણ હોય છે. ઘર પરવડીલનું નિયંત્રણ હોય છે. દેશ પર રાજા કે વડાપ્રધાનનું નિયંત્રણ હોય છે. સમસ્ત જગત પર કર્મસત્તાનું નિયંત્રણ હોય છે. આખા વિશ્વમાં જે ધનવાનું-નિર્ધન, સુખી-દુખી, વી-રોગી વગેરે દેખાય છે. તે કર્મસત્તાને આધીન છે. કિંતુ આ બધા જ નિયંત્રણોથી સર્વોપરિ નિયંત્રણ છે આત્માનું. જિનેશ્વર પરમાત્મા કહે છે આત્મામાં એટલી શક્તિ પડી છે કે તે કર્મોને પોતાના ગુલામ બનાવી શકે છે. તે સર્વે કર્મોનો ખાત્મો બોલાવીને સિદ્ધશિલામાં રાજાના સ્થાને બિરાજિત થઇ શકે છે. अवबुद्ध - अवबुद्ध (पुं.) (બોધ, જ્ઞાન) ગૌતમબુદ્ધને જે વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ તે બોધિવૃક્ષના નામે પ્રસિદ્ધ થયું. આપણામાં પણ ચોવીસ તીર્થકરોને જે વૃક્ષોની નીચે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે કેવલપ્રાપ્તિ વૃક્ષ તરીકે ઓળખાય છે. આમ વૃક્ષનો અને જ્ઞાનપ્રાપ્તિનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આજે પોતાની સ્વાર્થપૂર્તિ માટે માનવ વૃક્ષો આડેધડ કાપવા માંડ્યો છે. વૃક્ષના અભાવની સાથે સાથે માણસ પણ કુંઠિતબુદ્ધિનો થઇ ગયો છે. વોહં - ઝવવો (કું.) (1. જ્ઞાન, બોધ 2. જાગરણ 3. સ્મૃતિ, યાદ) નવલોહળ - મવજોયન (ર) (1. ઠગવું, છેતરવું 2. શીખવવું) રોજબરોજની જીંદગીમાં દરેક જણ એક કે તેથી વધુ વખત ક્યાંક ને ક્યાંક છેતરાતો હોય છે. કોઈક ખિસ્સા કાતરુથી, કોઈક ઠગથી, તો આજે સફેદ કોલરવાળી કંપનીઓથી લોકો છેતરાતાં હોય છે. આવા ઠગથી ઠગાયેલા મનમાં દુખ અને દ્વેષની લાગણી અનુભવતા હોય છે. કિંતુ આ વિશ્વના મહાઠગ કર્મોથી છેતરાવવા છતાં માણસ તેમાં પોતાનું અહોભાગ્ય માનતો હોય છે. કેવું આશ્ચર્ય છે ! अवबोहि - अवबोधि (पुं.) (નિશ્ચય, નિર્ણય) જીવનમાં આવતી નાનીમોટી તકલીફો, વિશ્નો અને પરેશાનીઓથી આપણે મૂંઝાઇ જઇએ છીએ. હતાશ બની જઇએ છીએ. કોઇ વાતનો નિર્ણય લઇ શકતા નથી. પરમાત્મા કહે છે કે આમ હતાશ કે નિરાશ થઇ જવાની જરાય જરૂર નથી. એકવાર તમે કમર કસી લો. મનમાં મક્કમ નિર્ણય લઇ લો કે હું દરેક મુસીબતોનો સામનો કરીશ, કોઇપણ હાલતમાં ઘર નહિ માનું. આત્મા જો સહુથી મોટા વિઘ્નો કર્મોનો નાશ કરવા સમર્થ હોય તો પછી જીવનમાં આવનારી બીજી તકલીફોની શું વિસાત? વર્માસ - મvi (ઈ.) (ભાષાવિશેષ) સંસ્કૃતને શાસ્ત્રમાં દેવભાષા કહેવામાં આવેલ છે. જયારે સંસ્કૃતનો શુદ્ધ શબ્દ લોકમાં વપરાશાનુસાર વિકૃતિને પામે છે ત્યારે તે અપભ્રંશ કહેવાય છે. જેમ દેવપત્તનનું પત્તન અને પિત્તનનું પાટણ અપભ્રંશ થયું. એવી જ રીતે અમૃતસર શબ્દનું રાજસ્થાની ભાષામાં અંબરસર અપભ્રંશ છે. આ અપભ્રંશ ભાષા દેશાનુસાર અનેક પ્રકારની હોય છે. ઝવમાન - ગવમાસ (ઈ.) (1. તેજ અને જ્ઞાનનો પ્રકાશ ર. દેખાવ, દશ્ય) પ્રકાશ બે પ્રકારના હોય છે. 1. આખા જગતને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ અને 2. જ્ઞાનનો પ્રકાશ, સૂર્યાદિનો પ્રકાશ જગતના જડ પદાર્થનું જ જ્ઞાન કરાવે છે. જ્યારે જ્ઞાનનો પ્રકાશ આત્માનું આત્માના ગુણોનું અને આધ્યાત્મિક જગતનું જ્ઞાન Page #129 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. જેનો આત્મા આવા જ્ઞાનથી પ્રકાશિત થઈ ગયો છે તેને બાહ્ય પ્રકાશ સાથે કોઇ નિસ્બત રહેતી નથી. અવસર - મવકસિત (2.) (પ્રકાશિત) ૪મામતિ (2) (અભિશત, દુર્ભાષિત) જિનશાસનમાં કઠોર વચનને વજર્ય ગણવામાં આવેલ છે. કિંતુ ગુરુપદને પામેલ શ્રમણને સ્વાશ્રિત શિષ્યના જીવન ઘડતર માટે પ્રસંગ આવ્યે કર્કશ વચન પણ બોલવાની છૂટ છે. તેમાં શિષ્ય પ્રત્યે દ્વેષ કે અધિકાર જમાવવું નહિ પણ તેના પ્રત્યેની હિતભાવના જ કારણભૂત હોય છે. ગુરુથી દુર્ભાષિત જે શિષ્ય ગુરુની ગાળને ઘીની નાળ સમજીને સ્વીકારે છે. તેને કોઇ દુષ્ટનિમિત્તો ઠગી શકતા નથી. अवमण्णंत - अवमन्यमान (त्रि.) (તિરસ્કૃત, અપમાનિત) વીરવચન છે કે ક્યારેય કોઈનું અપમાન કે નિંદા કરવી નહિ. અપમાન કરનાર તેને મજાક સમજે છે કિંતુ અપમાનથી આવતા પરિણામો અતિભયંકર હોય છે. ઇતિહાસમાં નજર ઉઠાવીને જોશો તો ખ્યાલ આવશે કે અપમાનિત થયેલ વ્યક્તિએ પોતાના અપમાનનો કેવો પ્રતિશોધ લીધો હતો. દ્રૌપદીથી અપમાનિત થયેલ દુર્યોધને મહાભારતનું યુદ્ધ રચ્યું. ભરી સભામાં ચૂર્ણપંખાના કટાક્ષવચનથી અપમાનિત થયેલ રાવણે સતીહરણનું દુષ્કૃત્ય કર્યું. નંદરાજાથી અપમાનિત થયેલ ચાણક્ય નંદવંશનો સર્વથા નાશ કર્યો. આવા તો કેટલાય ઉદાહરણો છે. આથી હંમેંશા પ્રિયવચન બોલવાનો આગ્રહ રાખવો. સવમદ્ - પમ (4) (મસળવું, મર્દન, વિનાશ) મહાભારતનું યુદ્ધ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એ તો આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે. તે યુદ્ધોને ક્યારેય નજરે નિહાળ્યા નથી. ડુિ કુવૈતમાં થયેલ યુદ્ધ અફઘાનિસ્તાનમાં થયેલ યુદ્ધ અને અમેરિકામાં થયેલ વર્લ્ડટ્રેડ સેન્ટરના વિનાશને તો આપણે નજરોનજર જોયેલા છે. તેના દશ્યો ધડકનની રફતારને એકવાર થંભાવી દે તેવા હતાં. આંખો પલકારો લેવાનું ચૂકી જાય તેવા ભયાનક હતાં, આથી જ કહેવાયું છે કે યુદ્ધોની વાતો રમ્ય હોય છે પણ યુદ્ધો ક્યારેય નહિ. પછી તે દેશના હોય કે ઘરના હોય. અંતમાં તો વિનાશ જ લખાયેલો હોય છે. વાળ - અપમાન (જ.). (અનાદર, અપમાન, તિરસ્કાર) સવમાન (જ.). (હસ્તાદિ દ્રવ્યપ્રમાણ) શાસ્ત્રમાં પરિગ્રહ પરિમાણનો ખૂબ સુંદર અર્થ કરેલો છે. જેનાથી જીવન નિરાબાધપણે ચાલે અને જીવ અનાસક્ત ભાવે રહી શકે તેટલા પ્રમાણના જ દ્રવ્યોનો ઉપભોગ તે પરિગ્રહ પરિમાણ છે. આથી શાસ્ત્રોમાં સાધુના પાત્રા, રજોહરણ, દંડાસણ, પહેરવાના કપડા યાવત સૂવા માટેના સંથારાનું પણ પરિમાણ જણાવેલ છે. શ્રમણભગવંતો શાસ્ત્રવિહિત પ્રમાણવાળી ઉપધિનું જ સેવન કરે છે. તેનાથી અતિરિક્ત આસક્તિપોષક ઉપધિનો ત્યાગ કરતા હોય છે. અવમIIT - ઘનન (1) (અનાદર, અપમાન, તિરસ્કાર) જે વચનમાં પૂજ્યનો ભાવ ન હોય. સામેવાળા પ્રત્યે સ્નેહ કે લાગણીનો અભાવ હોય. તેમજ ષનો સદૂભાવ હોય ત્યારે જે વચન નીકળે છે તે અપમાનકારી હોય છે. આવા અપમાનપૂર્ણ વચન સામેવાળાની ઊંચ-નીચતાને જણાવે કે ન જણાવે. પણ તેના કરતાં આપણે ઉતરતી કક્ષાના છીએ તે ચોક્કસ જણાવે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ अवमाणिय - अपमानित (त्रि.) (તિરસ્કૃત, અપમાનિત) અવમવિલોહન - ઝવમાનિતવદહીં (#ii.) (અપૂર્ણદોહદવાળી સ્ત્રી) સ્ત્રી જયારે સગર્ભા હોય છે ત્યારે તેને વિવિધ પ્રકારના દોહદો ઉત્પન્ન થતાં હોય છે. તે દોહદ ગર્ભમાં રહેલ જીવની ઉત્તમતા કે હીનતાને જણાવે છે. સ્ત્રીને ઉત્પન્ન થયેલ દોહદ પૂર્ણ કરવામાં ન આવે તો તેની માઠી અસર સ્ત્રી અને ગર્ભ બન્ને પર પડતી હોય છે. પ્રભુવીર ગર્ભમાં હોતે છતે ત્રિશલા માતાને દોહદ થયો હતો કે હું હાથીની અંબાડી પર બેસીને નગરયાત્રાએ નીકળું. મારી આજુબાજુ ચામર ઢળાતા હોય. માથે છત્ર ધરાતું હોય. લોકો જય જયનો પોકાર પાડતાં હોય અને હું વરસીદાન દેતી હોઉં. ઝવમIR -- પIR (ઈ.) (રોગવિશેષ) જે રોગની અંદર વ્યક્તિ પોતાની સાથે પૂર્વમાં ઘટેલ ઘટનાઓ, પોતે આચરેલ પ્રવૃત્તિઓ કે યાદોને ભૂલી જાય તે રોગને વૈદ્યભાષામાં અપસ્માર કહે છે. આ રોગ વાત, પિત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનાર હોવાથી ચાર પ્રકારનો કહેલ છે. अवमारिय - अपस्मारित (त्रि.) (અપસ્મારના રોગવાળો, વિસ્મરણના રોગવાળો) અવમય - ગમત (ઉ.) (જેને ઘા લાગ્યો છે તે, વણિત) ગવાય - 6 (2) (1. વૃક્ષ આદિ 2. વિકલાંગ) વૃક્ષ માણસને ફળ આપે છે. વૃક્ષ માણસને ફૂલ આપે છે. વૃક્ષ માણસને ઔષધિ આપે છે. વૃક્ષ માનવને જીવન આપે છે. આમ વૃક્ષ માનવને માત્રને માત્ર આપવાનું કાર્ય કરે છે. જયારે માણસ વૃક્ષને શું આપે છે? કુહાડાના ઘા, અગ્નિનો દાહ અને અત્યંત ઝેરી ગણાય તેવા ફર્ટીલાઇઝર ખાતરો. જે વૃક્ષના અસ્તિત્વને જ ખતમ કરી નાંખે છે. ચતુર ગણાતો માનવ શું એક વૃક્ષથી પણ હીનકક્ષાનો થઇ ગયો છે? *મા (સ.) (કમળ) સાહિત્ય જગતમાં કવિઓ માટે કમળ અત્યંત પ્રિય શબ્દ છે. જ્યારે આંખોની અત્યંત સુંદરતા જણાવવી હોય ત્યારે કમળ સાથે તેની ઉપમા જોડવામાં આવે છે. શરીરની સુકોમળતા જણાવવી હોય ત્યારે કમળની પાંદડીમાં રહેલ કુમાશ સાથે સરખામણી કરાય છે. જયારે શરીરમાં રહેલ ડોકનું વર્ણન કરવું હોય ત્યારે કમળની નાળ સાથે સમાનતા દર્શાવવામાં આવે છે. આમાં દોષ કવિઓનો નહિ કિંતુ કમળની ગુણવત્તાનો છે. કોઇપણ તેના પ્રત્યે આકર્ષિત થયા વિના રહેતું નથી. *અaa (.) (જધન્ય, હીન, અધમ) ઉત્તમતા અને ગુણવત્તાની કક્ષા અને તેના ઉદાહરણો હોઇ શકે છે. પણ હીનતા અને જધન્યતાની કોઇ કક્ષા હોઇ શકતી નથી. કેમકે અધમ વ્યક્તિ હજી કેટલી નીચી કક્ષાએ જશે એ કહી શકાતું નથી. હીનપુરુષને કોઇ મર્યાદા નડતી નથી. તેની ડીક્ષનરીમાં ગુરુજન, વડીલ, સ્વજન કે માણસાઇ વગેરે કાંઇ જ નથી આવતું. એ વધુ નીચે ન જાય તો આશ્ચર્ય ગણાય. તેની પાસે સારા અને સાલસતાની અપેક્ષા રાખવી નિરર્થક છે. अवयक्खंत - अवप्रेक्षमाण (त्रि.) (પાછળથી જોનાર) Page #131 -------------------------------------------------------------------------- ________________ અવયવ+GIT - અક્ષમાળ (શિ). (અપેક્ષા કરતો, આકાંક્ષા રાખતો) આપણે દરેક પાસે કોઇને કોઇ અપેક્ષા રાખતા હોઇએ છીએ. માતાપિતા સંતાન પાસે, પુત્ર પિતા પાસે, પત્ની પતિ પાસે, પતિ પત્ની પાસે, માલિક નોકર પાસે, એક સ્વજન બીજા સ્વજન પાસે. આમ દરેક માણસ અપેક્ષાના રોગથી ગ્રસ્ત છે. મહાવીર જિનેશ્વર કહે છે કે અપેક્ષા રાખવી એટલે દુખને નોતરું આપવા જેવી વાત છે. કેમકે અપેક્ષા હોવાની ત્યાં તેનો ભંગ પણ થવાનો અને અપેક્ષાભંગ થશે તો દુખ ચોક્કસ લાગવાનું. આથી નિરપેક્ષ જીવનની આદત પાડવી હિતાવહ છે. વયન (રે.). (અંત, છેડો, પર્યન્ત) ઝવય - I (aa .) (જોવું, દેખવું). અવયur -- વજન () (દુષ્ટ વચન, નિંદ્યવચન) સ્થાનાંગસૂત્રમાં કહેવું છે કે “સાધુ કે સાધ્વીને કહેવાતા છ વચનો બોલવા કલ્પતા નથી, 1, અલીક્વચન 2. હીલિતવચન 3. બિસિતવચન 4. પરુષવચન 5. ગાઈથ્યવચન અને 6, વ્યવશમિતવચન. આ છ વચનો નિંદ્ય અને અપ્રીતિકારક હોવાથી શ્રમણ-શ્રમણીએ તેનો ત્યાગ કરવો ઘટે.” મવયવ - અવયવ (. (1. અવયવીનો એક ભાગ, અંશ 2. અનુમાનપ્રયોગનો વાક્યાંશ) ન્યાયના ગ્રંથોમાં અવયવ અને અવયવીનો પ્રચૂરમાત્રામાં ઉપયોગ થયેલ છે. ઘણા બધા અવયવોથી યુક્ત હોય તેને અવયવી કહેવાય છે. તેમજ અવયવીના એક અંશ કે ભાગને અવયવય કહેવામાં આવે છે. અનુમાન કરવા માટે જે વાક્ય પ્રયોગ કરવામાં આવે તેના એકદેશને પણ અવયવ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારે છે. 1. પ્રતિજ્ઞા 2. હેતુ 3. ઉદાહરણ 4. ઉપનય અને 5. નિગમન. અવયવ (m) - ઝવલિન (.). (અવયવવાળું, જેના ભાગ પડી શકે તે) ન્યાયની ભાષામાં કહીએ તો ઘટમાં ઘટત્વ રહે છે. પટમાં પટવ રહે છે. મનુષ્યમાં મનુષ્યત્વ રહે છે. તેમ અવયવમાં અવયવી રહે છે. ઘણા બધા અવયવો ભેગા મળીને જે દ્રવ્યનો એકરૂપે બોધ કરાવે તેનું નામ અવયવી છે. યથા આપણને જે વસ્ત્રનો બોધ થાય છે તે ઘણાબધા રેસાઓની સંયુક્તતાને કારણે. ઘણા બધા તાંતણા ભેગા થઇને એક વસ્ત્રનો બોધ કરાવે છે. આમ અવયવી અવયવ વિના રહેવો અશક્ય છે. अवयासण - अवत्रासन (न.) (વૃક્ષાદિનું પ્રભાવથી ચલિત થવું તે) ષા (ર) (આલિંગન, ભેટવું) આલિંગન એ પ્રેમનું પ્રતીક છે. સામેવાળા માટે મનમાં રહેલ સ્નેહ અને પ્રેમને જણાવવાનું માધ્યમ છે આલિંગન, આલિંગનો ઘણા પ્રકારના હોય છે. પ્રેમી-પ્રેમિકાનું, પતિ-પત્નીનું, પિતા-પુત્રનું વગેરે વગેરે. આ જગતમાં જો કોઇ સર્વોત્કૃષ્ટ આલિંગન હોય તો તે છે માતા અને પુત્રનું. કેમકે તે આલિંગન નિરપેક્ષ અને એકાંતે પવિત્ર હોય છે. તેમાં કોઈ દંભ કે સ્વાર્થની ગંદકી હોતી નથી. - 88 0 Page #132 -------------------------------------------------------------------------- ________________ अवयासाविय - आश्लेषित (त्रि.) (આલિંગન આપેલ) अवयासेऊण - अवकाश्य (अव्य.) (પ્રકાશીને, પ્રગટ કરીને) ગુર્નાદિની પાસે પોતાના દોષોને પ્રગટ કરીને તેનું પ્રાયશ્ચિત્ત લેવું તે ઉત્તમતાની નિશાની છે. પણ અન્યના દોષો કે અવગુણોને બીજા પાસે ઉઘાડા પાડવા, મર્મ પ્રકાશવા તે અધમતા છે. શાસ્ત્રમાં તેને અતિચાર કહેલ છે અને તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું વિધાન છે. અવર - અપર (કિ.) (1, અન્ય, બીજું 2. પછી, પાછળનું 3, પશ્ચિમદિશા 4. સ્વયં, પોતે). ગૌતમબુદ્ધ પોતાના ત્રિપટકમાં લખ્યું છે કે “ર માં કa'અર્થાત તું સ્વયં તારા આત્માનો દીવો થા. બહારનો પ્રકાશ તો માત્ર પદાર્થનું જ જ્ઞાન કરાવશે. જ્યારે તે પોતે પ્રકાશમય બનીશ તો તને તારા આત્માના ગુણોનું ભાન થશે. તારા આત્માનો ઉદ્ધારક તું સ્વયં છે અન્યો તો નિમિત્ત માત્ર છે. अवरकंका - अपरकङ्का (स्त्री.) (ત નામે એક નગરી) ધાતકીખંડમાં આવેલ ભરતક્ષેત્રગત એક નગરીનું નામ અપરકંકા છે. આ નગરીનો ઉલ્લેખ ત્રિષષ્ઠીશલાકાપુરુષમાં કરવામાં આવેલ છે. દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય આ નગરીના કરાણે થયેલ છે. ધાતકીખંડગત અપરકંકાના રાજાએ દેવસહાયથી, દ્રૌપદીનું અપહરણ કર્યું. તેને પાછી લાવવા માટે કૃષ્ણ અને પાંડવો દેવસહાયથી ત્યાં ગયા અને યુદ્ધમાં રાજાને હરાવીને દ્રૌપદીને પાછી લાવ્યા. જયારે પાછા ફરી રહ્યા હતાં ત્યારે યુદ્ધવિજયની ઘોષણારૂપે કૃષ્ણ પંચજન્ય શંખ ફૂંક્યો શંખનાદ સાંભળીને ધાતકીખંડના વાસુદેવે ત્યાં રહેલ જિનેશ્વર પાસે શંકા વ્યક્ત કરી. તેના પ્રત્યુત્તરરૂપે તીર્થકરે સઘળી ઘટના કહી. તે સાંભળીને ત્રિખંડાધિપતિએ કૃષ્ણને મળવાની ઇચ્છા પ્રગટ કરી. પરમાત્માએ કહ્યું તે અસંભવ છે. છતાં તેઓ લવણસમુદ્ર પાસે આવ્યા અને કૃષ્ણને શંખનાદ કરીને મળવાની ઇચ્છા જણાવી. ત્યારે કૃષ્ણ સામે શંખનાદ કરીને જવાબ આપ્યો કે હવે અસંભવ છે. આમ શંખનાદથી બે વાસુદેવોનું જે મિલન થયું તે આશ્ચર્યરૂપે ગણાયું. અવરજી - મોક્ષ (2) (અસમક્ષ ચોરી કરવી તે, ગૌણચારીનું વીસમું નામ) જે વસ્તુનો ઉપયોગ કરવો હોય અને તેનો માલિક જે કોઇ અન્ય હોય તો તેને પૂછડ્યા વિના તેને લેવી કે વાપરવી તે ચોરીનો દોષ ગણાય છે. માલિકને પૂછ્યા વિના જ વસ્તુ લઇનથી શકાતી તો પછી તેની ગેરહાજરીમાં તેને લઇ લેવી અપરાધ બને છે. આથી જૈનશ્રમણ નાનામાં નાની વસ્તુ તેના માલિકને પૂછ્યા વિના લેતાં નથી. તેમજ જે ક્ષેત્રાદિનો માલિક અપ્રત્યક્ષ હોય તો અણજાણહ જલ્સગ્ગહો કહીને ત્યાં રહેલ દેવાદિની અનુજ્ઞા લઇને ઉપભોગ કરે છે. अवरज्झंत - अपराध्यत् (त्रि.) (1. અપરાધ કરતો 2. નાશ પામતો) ઝાડ પર જૂના પાન ખરે છે અને નવી કુંપળો ઉગે છે. આ વાતને લઇને કવિએ પોતાની કવિતામાં વર્ણવ્યું છે કે “પીપલ પાન ખરતી હસતી કુંપળીયા અમ વિતી તુમ વિતશે ધીરી બાપુડીયા' અર્થાત્ પીપળાના ઘરડા થયેલા પાન જયારે ઝાડ પરથી ખરી રહ્યા હોય છે. તે જોઇને અલમસ્ત કુંપળો તેમની દુર્દશા પર હસે છે. આ જોઇને નાશ પામતા ઓલા ઘરડા પાન કહે છે. ભાઇ અમારી અવદશા જે ઇને આમ હસશો નહિ, આજે ભલે અમારો વારો હોય પણ વાત યાદ રાખજો કે કાલે તમારો પણ વારો આવશે. આ કટાક્ષ બીજાના દુખ જોઇને ખુશ થનારા જગતના તમામ જીવોને લાગુ પડે છે. ઝવાદ - અપરહ્નિ (પુ.). (દિવસનો ચોથો પ્રહર) Page #133 -------------------------------------------------------------------------- ________________ જયોતિષ શાસ્ત્રમાં દિવસ અને રાતને આઠ પ્રહરમાં વિભાજિત કરવામાં આવેલ છે. આ આઠ પ્રહરમાં ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાતના હોય છે. તે આઠે પ્રહરના નામો પણ પ્રસિદ્ધ છે. દિવસના ચાર પ્રહરમાંનો અંતિમ પ્રહર અપરાહ્ન તરીકે જગ પ્રસિદ્ધ છે. अवरहकाल - अपराह्नकाल (पुं.) (સૂર્યનું પશ્ચિમદિશામાં ગમન) વરત્ત - અપIZ (ઈ.) (રાત્રીનો પાછલો ભાગ, પાછલી રાત) કવિ નરસિંહ મહેતાએ પોતાના કાવ્યમાં લખ્યું છે કે “રાત રહે પાછલી પઘડી જોગીજને સૂઈ ન રહેવું” અર્થાત્ જે ઇશ્વરને સમર્પિત છે તેવા આત્માએ રાત્રીનો પાછલો ભાગ શેષ રહેતા ઉઠી જવું અને પરમાત્મભક્તિમાં લાગી જવું. શાસ્ત્રોમાં રાત્રીનો પાછલો સમય પ્રભુમિલન માટેનો ઉત્તમ સમય કહેલો છે. કેમકે તે સમયે દુષ્ટજનો પણ નિદ્રાધીન હોય છે. નવરાતિ - પારિજ () (પશ્ચિમદ્વારિક નક્ષત્ર). સ્થાનાંગસૂત્રના ચતુર્થ સ્થાનના ચોથા ઉદેશામાં લખેલું છે કે “પશ્ચિમ તરફ રહીને ચંદ્ર સાથે યોગ જોડનારા કુલ સાત નક્ષત્ર છે. તઘથા 1. પુષ્ય 2, આશ્લેષા 3. મઘા 4. પુર્વાફલ્યુ 5. ઉત્તરાફલ્થ 6. હસ્ત અને 7. ચિત્રા.” નવરાળ - મારક્ષા (ઈ.) (નૈઋત્ય દિશા, પશ્ચિમ અને દક્ષિણ દિશાની વચ્ચેનો ખૂણો) (નૈઋત્ય દિશા) અવરદ્ધ- પરદ્ધિ (1) (અપરાધ કરવો, બીજાને પીડા ઉપજાવવી, વિનાશ કરવો) શરીર પર મચ્છર કરડ્યો હોય કે પછી ગુમડું થયું હોય ત્યારે તે સ્થાને ખંજવાળ ઉપડે છે. તે સમયે માણસને ખંજવાળવું મીઠું અને આરામદાયક લાગે છે. પણ પાછળથી પીડા ઉત્પન્ન થતાં પોતે કરેલ વર્તન ખોટું લાગે છે. બસ આવું જ કાંઇક છે દુષ્કર્મ કરનાર અને બીજાને પીડા આપીને આનંદ માનનારનું. દુષ્ટાચરણ કરતી વખતે તેને મજા આવે છે પણ જયારે નરકમાં કરેલ કર્મોની પીડા સહન કરવાનો વારો આવે છે. ત્યારે વિચારે છે કે મેં તે સમયે આવું ગેરવર્તન ન કર્યું હોત તો આજે મારી આવી સ્થિતિ ન હોત. અવરદ્ધિા - પતિજ(g) (1. અપરાધી, દોષી 2. ગુમડું 3. સર્પદંશ) રત્નાકરસૂરિ મહારાજે રત્નાકરપચ્ચીસીમાં લોભને સર્પની ઉપમા આપીને કહ્યું છે. “હે પરમાત્મા ! મારે તો તારું નિશદિન ધ્યાન ધરવું છે. હું તને સદૈવ ભજવા માંગું છું. પણ આ લોભરૂપી સર્પ મને એવો ડસી ગયો છે કે આપને ભજવાની વાત તો દૂર રહો. આપને હું એક ક્ષણ માટે પણ યાદ નથી કરતો. ધિક્કાર હોજો મારા જેવા નિર્લજ્જ અને કૃતઘ્નીને.” અવરાજૂ - મારપાળf (a.) (પગની એડી), अवरमम्मवेहित्त - अपरमर्मवेधित्व (न.) (સત્ય વચનનો ૨૦મો અતિશય) સાધુ અને સજ્જનની વાણી અતિકોમળ અને કર્ણપ્રિય હોય છે. તેઓ ક્યારેય પણ કોઇનું દિલ દુભાય તેવા વચનો કહેતા નથી. સામેવાળો દોષી હોય અથવા તેના અતિગુપ્ત મને જાણતા હોય તો પણ તેના મર્મોનું ભેદન ન થાય તદનુસાર સત્યવચન ઉચ્ચારે છે. સામેવાળાના મર્મનું ભેદન ન થાય તે પ્રમાણેનું વચન કહેવું તે સત્યવચનનો વીસમો અતિશય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ अवरराय - अपररात्र (पुं.) (પાછલી રાત) अवरविदेह - अपरविदेह (पुं.) (પશ્ચિમ મહાવિદેહ) જંબૂદ્વીપગત મેરુપર્વતના પશ્ચિમ તરફનો મહાવિદેહક્ષેત્રનો અડધો ભાગ અપરવિદેહ તરીકે ઓળખાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ત્યાં સદા દુષમસુષમનામક ચતુર્થ આરો અને ઉત્તમ ઋદ્ધિ વિદ્યમાન હોય છે. ત્યાંના લોકો સદૈવ સુખી અને સંતોષી હોય છે. અલવિદજૂર - અપરવિવેદફૂટ () (નિષધ પર્વતનું આઠમું અને નીલ પર્વતનું સાતમું શિખર) ગવરસ/મUT -- અપર સામાન્ય (જ.). દ્રવ્યવાદિમાં સામાન્ય વ્યાપીને રહેલ સામાન્ય) ન્યાયની ભાષામાં કહીએ તો દ્રવ્યત્વાદિમાં સામાન્ય નામક પદાર્થ રહેલ છે. તે સામાન્યને વ્યાપીને રહેલ સામાન્ય ગુણધર્મ તે અપરસામાન્ય છે. ઝવરહા - પરથT (અવ્ય) (અન્યથા, બીજી રીતે) અવર -- અપરાજિતા (શ્નો.) (1. મહાવત્સવિજયક્ષેત્રની રાજધાનીયુગલ 2. શંખવિજયની તે નામક રાજધાની) વરદ - અપરાધ (ઉં.). (1. ગુરુના વિનયનું ઉલ્લંઘન કરવું 2. ગુનો, અપરાધ, ભૂલ) શાસ્ત્રમાં લખેલું છે કે ‘વરદેહુ ગુરુ ચરિત્તાં પો દોડ'અર્થાત જીવ જે અપરાધ કે સદ્કાર્ય કરે છે. તેમાં અન્યો તો નિમિત્તમાત્ર હોય છે. બાકી સુધરવું કે બગડવું તો માણસના પોતાના વિચારોને આધીન છે. રંગમાં ભળીને પાણી સ્વરૂપ તો બદલે છે પણ પોતાનો શીતલસ્વભાવ છોડતો નથી. એવરણ - અપરાધર (.) (મોક્ષમાર્ગમાં બાધક અપરાધસ્થાન) ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગ આટલાને અપરાધસ્થાન અર્થાત મોક્ષમાર્ગમાં બાધક કહેલા છે. જે દુર્બુદ્ધિ અને ચારિત્રમાં છીંડા પાડનાર છે તેવા જીવો આવા અપરાધસ્થાનોનું સેવન કરીને પદે પદે વિષાદ અને દુખને પ્રાપ્ત કરે છે. अवराहसल्लयभव - अपराधशल्यप्रभव (त्रि.) (અતિચારરૂપ શલ્યના નિમિત્ત) જેમ નાવમાં પડેલ છિદ્રો નાવડીને ડૂબાડવામાં નિમિત્ત બને છે. તેમ સચિત્તપૃથ્વીનો સંઘટ્ટો, સ્ત્રીસંસર્ગ, આધાકર્મી ગોચરી, અન્યાયપૂર્વકનું ધનોપાર્જનાદિ દોષો અતિચારરૂપી શલ્યોમાં નિમિત્તભૂત છે. જે જીવનનૈયાને ડૂબાડવામાં સહુથી મોટો ભાગ ભજવે છે. વર/દુર - અપમૃત (6) (1. પરાઠુખ 2. પશ્ચિમદિશા તરફ મોં કરીને રહેલ) ગુવંદન ભાષ્યમાં કેવા સમયે ગુરુને વંદન કરવું અને કેવા સમયે ન કરવું તેનું વિવરણ કરવામાં આવ્યું છે. એવા પાંચ સમય છે કે જેમાં ગુરુને વંદન ન કરવા જોઇએ. તેમાંનો એક સમય છે જયારે ગુરુ પરાઠુખ અર્થાત અવળા મુખે બેઠા હોય તે સમયે ગુરુને વંદન કરવા ન જોઇએ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઝવરિ - ૩ર( વ્ય.) (ઉપર) મવાર () - કરિ (વ્ય.) (ઉત્તરીય વસ્ત્ર, ચાદર). અત્યારે જેમ શરીરના ઉપરના ભાગને ઢાંકવા માટે શર્ટ, ટીશર્ટ, ઝભભો વગેરે છે. તેમ પૂર્વના કાળે શરીરના ઉપરના ભાગે ખેસના આકારનું વસ્ત્ર ધારણ કરવામાં આવતું હતું. તેને ઉત્તરીયવસ્ત્ર કહેવામાં આવતું. ચૈત્યવંદન ભાષ્યમાં કહેલું છે કે શ્રાવક જ્યારે જિનાલયમાં દર્શન-પૂજને જાય ત્યારે ઉત્તરીયવસ્ત્રને ધારણ કરે. તેમજ તે વસ્ત્રથી ખમાસમણાને સમયે ભૂમિપ્રમાર્જન કરીને જીવદયાનું પાલન કરે. ઝવસિT - અવર્ણન (7) (અવૃષ્ટિ, વરસાદનું ન પડવું) જે વર્ષે વરસાદ ન વરસે તે વર્ષદુકાળગ્રસ્ત ગણાય છે. તે દુકાળ કેટલાય માણસો અને પ્રાણીઓના પ્રાણનો નાશ કરનાર બને છે. તેને કાઢવો અતિકઠિન અને દુસ્તર હોય છે. જો પંચમકાળે એકવર્ષનો દુષ્કાર કાળો કેર વર્તાવે છે. તો અવસર્પિણીનો છઠ્ઠો અને ઉત્સર્પિણીનો પહેલો આરો તો સર્વથા જલહીન હશે. તે સમયે આકાશમાંથી પાણી નહીં કિંતુ આગ વરસતી હશે. એક કલ્પના તો કરી જુઓ કે તે કાળના જીવોની શું દશા થશા? જો છઠ્ઠા આરામાં જન્મ ન લેવો હોય તો આજથી જ ધર્મકાર્યમાં લાગી જાઓ. અવર - અત્તર (6) (વાયવ્ય ખૂણો) વરુ - પત્તા (સ્ત્રી) (વાયવ્ય દિશા) મવરબ્બર - ગાજર () (અન્યોન્ય, પરસ્પર) તત્વાર્થસૂત્રના પાંચમાં અધ્યાયમાં ઊમાસ્વાતિજી મહારાજે લખ્યું છે કે ‘પરસ્પરોપણ નવાન' અર્થાત આ જગતના જીવો પરસ્પર એકબીજાથી જોડાયેલા છે. દરેક જીવ એકબીજા પર ઉપકાર કરનાર હોય છે. આકાશ જમીન પર વરસાદ લાવે છે. વરસાદ ખેતરોમાં પાક બનાવે છે. પાક ખેડૂતનું પેટ ભરે છે. ખેડૂત જમીનને વૃક્ષોથી વાવે છે અને વૃક્ષો વરસાદ લાવે છે. અવરોદ - અવરોધ () (1. અન્તઃપુર 2. શત્રુસૈન્ય દ્વારા નાંખવામાં આવેલ ઘેરો) અસંખ્યકાળથી પરંપરા ચાલી આવે છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર, એક રાજય બીજા રાજ્ય પર, એક દેશ બીજા દેશ પર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કરે છે. શત્રની નબળાઇને પકડીને તેને એવો ઘેરામાં લે કે તેણે હથિયાર હેઠા મૂકવા જ પડે. આ બધી કડાકૂટમાં એ સનાતન સત્ય ભૂલી જાય છે કે આટઆટલું કર્યા પછી પણ સાથે કાંઇ નથી આવતું. આથી જ વિશ્વવિજેતા સિકંદરે પણ કહેવું પડ્યું કે હું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ પાછો જઇ રહ્યો છું. મલનંવ - અવનપ્ત (fe.) (ઉંધા માથે લટકવું) રામ અને રાવણના યુદ્ધમાં તથા સીતાના અપહરણમાં કારણભૂત હતી રાવણની બહેન શૂર્ણપંખા. તે શૂર્ણપંખાનો શબૂક નામે અતિ તેજસ્વી અને વીર પુત્ર હતો. તેણે માતાની ના હોવા છતાં ચંદ્રહાસ ખડુગ પ્રાપ્ત કરવા માટે જંગલમાં તપશ્ચર્યા આદરી અને ઉંધા માથે લટકીને ચંદ્રહાસની આરાધના કરી. જ્યારે ચંદ્રહાસ આકાશમાંથી પાસે આવતું હતું તે સમયે લક્ષ્મણ પણ ત્યાં જ હતાં. તે તલવાર પુણ્યબળે લક્ષ્મણને મળી. તલવારની ધારની પરીક્ષા કરવા જતાં ઝાડીમાં ઉંધા માથે લટકેલ શબૂનું મસ્તક કપાયું અને તે મૃત્યુ પામ્યો. આગળનો ઇતિહાસ જગપ્રસિદ્ધ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ગવર્નન -- અવનબ્રિજ (7). (દંડ, લાકડી) દુનિયામાં દરેક વસ્તુના સારા અને નરસા એમ બે પાસા હોય છે. જેમ શિક્ષકના હાથમાં રહેલ લાકડી વિદ્યાર્થી માટે ડરનું કારણ બને છે. તે જ લાકડી એક વૃદ્ધ માટે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે આધારભૂત બને છે. સાધુ માટે દંડ વિહારમાં જંગલી પશુઓથી રક્ષણ માટે મહત્ત્વનું અંગ બને છે. ઝવવા - ઝવત્નપ્પન () (1. વસ્તુના સામાન્ય અને વિશેષ અર્થનું જ્ઞાન 2. આધાર, આશ્રય, ટેકો 3. ઓટલો, વેદિકા 4. મસ્તક નમાવવું) જ્યારે એક પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ ગુણધર્મનું પણ જ્ઞાન થાય છે. જેમ એક ધટનું જ્ઞાન થયું એટલે આ ઘડો શબ્દ નથી, રૂપ નથી, ફૂલ નથી એવા નકારાત્મક રૂપ સામાન્યનું જ્ઞાન થયું. તેવી જ રીતે અન્યરૂપે ન રહેલ વિશેષધર્માત્મક ઘટ છે. એવું જ્ઞાન થાય છે. આમ એક જ પદાર્થમાં રહેલ સામાન્ય અને વિશેષનું જ્ઞાન તે અવલંબન છે. अवलंबणया - अवलम्बनता (स्त्री.) (અવગ્રહ જ્ઞાન, મતિજ્ઞાનનો એક પ્રકાર) મતિજ્ઞાનના પ્રકારમાં એક પ્રકાર છે અવગ્રહનો. જયારે કોઇ વસ્તુ શરીર સાથે સ્પર્શમાં આવે છે ત્યારે તેનો જે અસ્પષ્ટ બોધ થાય છે. તે અવગ્રહજ્ઞાન કે અવલંબનતા કહેવાય છે. अवलंबणबाह - अवलम्बनबाहा (स्त्री.) (1. બન્ને બાજુ આધારભૂત ભીંત 2. કઠેડો) પ્રત્યેક ઘરની ગેલેરીમાં એક કઠેડો હોય છે. તે કઠેડાનું કામ બે રીતનું હોય છે 1. તેનો ટેકો દઈને ઉભા રહી શકાય છે. 2. તે કઠેડો એક સીમાચિહ્નરૂપ છે. તે જણાવે છે કે આની આગળ ન જશો નહિતર નીચે પડી જવાશે. માણસ ગેલેરીમાં કઠેડો રાખીને એક ચોક્કસ મર્યાદા નક્કી કરે છે. પણ પોતાના જીવનમાં આવો કોઈ કઠેડો નથી રાખતો. જે જણાવે કે ભાઇ આનાથી આગળ ન જવાય નહિતર જીવનનું પતન થઇ જશે. દરેકના જીવનમાં મર્યાદારૂપ એક કઠેડો તો ચોક્કસ હોવો જોઇએ. જો હોય તો ખુશીની વાત છે અને ન હોય તો આજથી કોઇ કઠેડો બનાવી લો. ગવર્નાલિઝ - ગવર્નાક્ય (વ્ય.) (1. આશ્રયીને 2. વિષય કરીને) अवलंबित्तए - अवलम्बितुम् ( अव्य.) (આકર્ષવા માટે) આજના સ્પર્ધાત્મક જમાનામાં દરેક કંપનીઓ, દુકાનદારો, ધંધાદારીઓ ગ્રાહકને પોતાની તરફ આકર્ષવા માટે જાતજાતના પ્રલોભનો આપતાં હોય છે. તે પ્રલોભનોમાં ફસાઇને કોઇક તો ચોક્કસ છેતરાશે એવી તેમની ગણતરી હોય છે. અને એવું બનતું પણ હોય છે. જ્ઞાનીભગવંતો કહે છે કે મોહરાજા સંસારીજીવોને જાતજાતના પ્રલોભનો આપીને પોતાની મોહજાળમાં ફસાવે છે. અને સંસારીજીવો પણ તેમાં આકર્ષાઇને પોતાના વિનાશને નિશ્ચિત કરી દે છે. अवलंबिय - अवलम्बित (त्रि.) (1. નિરંતર, હંમેશાં 2. અવલંબન કરેલ, લટકેલ) કોઇક લેખકે એક ઠેકાણે બહુ જ સરસ વાત લખી છે. કહે છે કે ગયા વર્ષ સુધી તમે જે કરતાં હતાં આ વર્ષે પણ જો તે જ કરી રહ્યા છો. તો સમજી લે જો કે તમે અધોગતિ તરફ જઇ રહ્યા છો. જીવનમાં સતત કંઇક નવીન કરતાં રહેવું જોઇએ. જેથી જીવન અને કામનો આનંદ જળવાઇ રહે. *વત્રવ્ય ( વ્ય.) (1, લાગીને 2. અવલંબીને) Page #137 -------------------------------------------------------------------------- ________________ અવનવદ્ધ - ૩રપત્રવ્ય (કિ.) (અપમાનપૂર્વક મળેલ, અનાદરપૂર્વક પ્રાપ્ત) સ્વાભિમાની પુરુષોને મન આત્મસમ્માન ઘણું જ મહત્ત્વ ધરાવે છે. અપમાનપૂર્વક મળેલ અમૃત પણ તેમના માટે ઝેર સમાન હોય છે. તેઓ મૃત્યુને પસંદ કરશે પણ અપમાનને કદાપિ નહિ. એક જૈન વાણિયો શું કરી લેવાનો? એવું મેણું મારનાર રાજાને વસ્તુપાલ-તેજપાલે ભુ ચાટતો કરી દીધો હતો અને લોકમાં જિનધર્મનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. મનાવ - પન્ના (.) (છૂપાવવું, ગોપવવું) મન - મનિષ્પ (પુ.) (દેશવિશેષ) अवलेहणिया - अवलेखनिका (स्त्री.) (વાંસની ઉપલી છાલ 2. ધૂળાદિ કાઢવા માટેનું એક ઉપકરણ) ઓશનિયુક્તિ આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થતાં ઉલ્લેખાનુસાર સાધુ તેમજ સાધ્વીએ અવલેખનિકાનો સંગ્રહ કરવાનું વિધાન છે. આ અવલેખનિકા વાંસના ઝાડમાંથી બનેલ એક શલાકા સ્વરૂપ હોય છે. વિહારમાં કે ગોચરીએ ગયેલ સાધુના પગમાં લાગેલ ધૂળ કે કાદવને કાઢવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. अवलेहिया - अवलेहिका (स्त्री.) (1. ચોખાના લોટની સાથે પકવેલ દૂધ 2. લેહ્યવિશેષ) અવ7ોગા - મનોવા (2) (જોવું, અવલોકન કરવું, દર્શન) આવશ્યકસૂત્રમાં કહેલું છે કે જે દિવસે રત્નાધિકાદિ શ્રમણ કાળધર્મ પામે તે દિવસે ઉપવાસ કરવો અને અસઝાય પાળવી.’ અર્થાત સ્વાધ્યાયનો નિષેધ સમજવો. ત્યારબાદ અન્ય દિવસે સ્વાધ્યાયાદિ કરવા માટે વસતિનું અવલોકન કરવું. अवलोयणसिहरसिला - अवलोकनशिखरशिला (स्त्री.) (ઉજ્જયંતપર્વતની શિલાવિશેષ, શિખરવિશેષ) મનોવ - મ7ોપ (g) (વસ્તુના સદૂભાવને છૂપાવવો તે, અસત્યનો ત્રીસમો પ્રકાર) ગવ88 - સવજી () (નૌકા ખેંચવાનું ઉપકરણવિશેષ) અત્યારની નૌકાઓ મશીનવાળી થઇ ગઇ છતાં હજું પણ હલેસાં મારવાવાળી નાવ જોવા મળે છે. આપણે તેમાં બેઠા હોઇએ ત્યારે જોઇ શકીએ છીએ કે નાવિક પાણીમાં હલેસાં મારીને નાવને આગળ ખેંચીને લઇ જાય છે. પાણી નાવને આગળ લઇ નથી જતું કિંતુ નાવિક હલેસાં વડે પાણીમાં જગ્યા બનાવે છે. તેમ જીવન પણ મુશ્કેલીઓથી ભરેલ છે. આગળ જવા માટે હલેસારૂપી દૃઢમનોબળ જ જોઇશે. ધીરપુરુષો માત્ર મક્કમ નિર્ધારથી જ મોટી મુશ્કેલીઓને આસાનીથી પાર કરી જતાં હોય છે. મહત્વ - ઉપવવ (7) (સંખ્યાવિશેષ, 84 લાખ અવવાંગ પ્રમાણ કાળવિશેષ) નવવંગ - ઝવવા (2) (સંખ્યાવિશેષ, 84 લાખ અટપ્રમાણ કાળવિશેષ) Page #138 -------------------------------------------------------------------------- ________________ લવ -- લપડ્યા (a.) (તવી, તવો). તવાનું કામ રોટલી, રોટલા, ભાખરી વગેરેને ગરમ કરીને પકાવવાનું હોય છે. અગ્નિ પર રહેલા તવાને ખબર નથી હોતી કે તેણે રોટલીને કેટલી અને કેવી રીતે ગરમ કરવાની છે. પણ રોટલી બનાવનારને તો તેનો સંપૂર્ણ ખ્યાલ હોય છે. તેમ કષાયોનું કાર્ય છે અશુભ પરિણામો ઉત્પન્ન કરાવવાનું. પણ આપણે સ્વયં નક્કી કરવાનું છે કે આપણા પરિણામો કેટલી હદે બગાડવા કે સુધારવા. પરિસ્થિતિવશ ગુસ્સો આવી પણ જાય તો હદથી આગળ ન વધે તેનો ખ્યાલ સ્વયં રાખવો રહ્યો. ઝવવI - અપf (ઈ.) (મોક્ષ, મુક્તિ) સર્વકર્મોનો નાશ કરીને સિદ્ધશિલામાં જવું તે મોક્ષ. આ મોક્ષ તો મુક્તિની અંતિમસીમા છે. પણ ભોગમાં અનાસક્તભાવ, કષાયથી નિર્લેપ રહેવું, દુષ્ટનિમિત્તોને ત્યાગવા, અશુભ પરિણામોનો અભાવ કરવો તે પણ સંસારમાં રહે છતે મોક્ષનો જ એક પ્રકાર છે. अववट्टण - अपवर्तन (न.) (કર્મની સ્થિતિને હસ્વ કરનાર અધ્યવસાયવિશેષ) કમ્મપયડી આદિ ગ્રંથોમાં અપવર્તનની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જે અધ્યવસાયથી કર્મની દીર્ઘસ્થિતિ અને તીવ્રરસમાં ઘટાડો કરવામાં આવે તે અધ્યવસાયવિશેષ અપવર્તન છે. અર્થાત દીર્ઘસ્થિતિવાળા કર્મોને શુભઅધ્યવસાયથી અલ્પસ્થિતિમાં લાવીને મૂકવા તેનું નામ અપવર્તન છે. કવવøm - માવતના (ન્નt.). (કર્મની સ્થિતિને હૃસ્વ કરનાર અધ્યવસાયવિશેષ) अववट्टणासंकम - अपवर्तनासंक्रम (पुं.) (અધિક રસની સ્થિતિને અલ્પસ્થિતિવાળી કરવી તે) अववयमाण - अवपतत् (त्रि.) (સત્યવાદી, મૃષાવાદનો ત્યાગી) ભારતદેશને આઝાદી અપાવનાર ગાંધીબાપુએ મારા સત્યના પ્રયોગો નામક પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં તેઓ જણાવે છે કે મેં જુદા જુદા સમયે સત્યના પ્રયોગો કર્યા અને મને તે ફાયદાકારક નીવડ્યા. આથી મેં માન્યું છે કે સત્ય ક્યારેય પણ નુકસાનકારક હોતું નથી. જો ચૂલસત્યો ગાંધીજી જેવા માટે લાભકારી બન્યા તો વિચારી જુઓ પરમાત્માએ જણાવેલ સૂક્ષ્મસત્યો તમને કેટલો ફાયદો કરાવી શકે છે. એકવાર તેનું આચરણ કરી ચકાસો તો ખરા ! અલવરવત્તા - વ્યવરપવિતા (a.) (નાશનો અભાવ, અવિનાશ). એક આત્માને તેના શરીરથી અલગ પાડવો તેને જૈન ભાષામાં વ્યાપરોપણ કે હિંસા કહેવાય છે. અને તેના અભાવને અવ્યવરો પયિતા અહિંસા કહેવાય છે. આખા જગતમાં ઉત્તમ અહિંસાના પાલક પંચમહાવ્રતને ધારણ કરનારા શ્રમણભગવંતો છે. ધન્ય હોજો સૂક્ષ્મ અહિંસાધર્મના પાલક તે મુનિવરોને ! ઝવવાય - પવાર (પુ.). (1. નિંદા 2. વિશેષનિયમ, અપવાદ 3. અનુજ્ઞા, સંમતિ 4, નિશ્ચય, નિર્ણય) શાસ્ત્રોમાં બે માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. 1. ઉત્સર્ગમાર્ગ 2. અપવાદમાર્ગ, ચારિત્ર તેમજ વ્રતોના પાલન માટે જે Page #139 -------------------------------------------------------------------------- ________________ નિયમો બાંધવામાં આવ્યાં તદનુસાર જ વર્તવું તે ઉત્સર્ગમાર્ગ છે. કિંતુ ક્યારેક પરિસ્થિતિવશ, અવસ્થાવશ કે અન્ય કોઈ કારણોસર ઉત્સર્ગમાર્ગનું આચરણ થઇ ન શકે. તેવા સમયે ગીતાર્થ ગુરુવર્ય દ્રવ્ય ક્ષેત્રકાળભાવને અનુલક્ષીને નિયમોમાં છૂટછાટ આપે તેને અપવાદમાર્ગ કહેવાય છે. અપવાદમાર્ગનું સેવન કર્યા પછી પણ ગુરુ સમીપે તેનું પ્રાયશ્ચિત્ત લેવું અનિવાર્ય છે. अववायकारि (ण)- अपवादकारिन (पुं.) (આજ્ઞાકારી, આજ્ઞાનુસાર વર્તનાર) શાસ્ત્રવચન છે કે ગુરુમા IU Mઅર્થાત્ ગુરુની આજ્ઞામાં ધર્મ રહ્યો છે. ધર્મસચિવાળા આત્માઓ ક્યારેય પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોતાં નથી. તેઓ ગીતાર્થ ગુરુની આજ્ઞાનુસાર જ વર્તન કરનારા હોય છે. જે સ્વચ્છંદી આત્માઓ ગુરુની આજ્ઞાનું ઉત્થાપન કરે છે. તેઓ અધર્મનું આચરણ કરનારા અને દુર્ગતિગામી જાણવા. ઝવવાય, - વાવસૂત્ર () (અપવાદમાર્ગને જણાવનાર સૂત્ર) ઝવવિદ - વિથ (!) (ત નામે પ્રસિદ્ધ આજીવકમતોપાસક) અવસત્ર - મવસર (.) (પ્રસંગ, અવસર, પ્રસ્તાવ) જીતકલ્પાદિ શાસ્ત્રોમાં લખ્યું છે કે દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાદિ પ્રસંગને અનુરૂપ આચરણ કરનાર અને કરાવનાર હોય તે જ ગીતાર્થ છે. પ્રત્યુત્પન્નમતિ હોય તો જ અવસર પ્રમાણે વર્તી શકાય છે. આવી મતિના સ્વામી ગીતાર્થ સિવાય બીજું કોઈ હોઈ શકતું જ નથી.' વાદીદેવસૂરિએ જો અવસર અનુસાર વર્તન કર્યું ન હોત તો જિનશાસનને સિદ્ધસેનદિવાકર જેવા કવિસમ્રાટની પ્રાપ્તિ જ થઇ ન હોત. વસ - મવા (ઈ.) (કર્મપરવશ, પરાધીન) ગાય, ભેંસ, બકરી, કૂતરો, ઘેટાં વગેરે પરાધીન હોવાથી પાલતું પ્રાણીઓ છે. તે હંમેશાં બીજાએ આપેલ વસ્તુ પર નિર્ભર રહેતા હોય છે. જયારે પોતાની આજીવિકા મેળવવા સક્ષમ એવો સિંહ સ્વાધીન હોવાથી જંગલમાં એકલો ફરે છે. તેને કોઇ બીજાના આશરે જીવવું પડતું નથી. તેથી તે જંગલનો રાજા કહેવાય છે. તેમ જેઓ પુણ્યના કારણે મળેલ ભોગોને આધીન હોય છે. તેઓ પાલતું પ્રાણીની જેમ સંસારમાં બંધાઇને રહે છે. જયારે કર્મોને આધીન ન રહેનાર સિંહ જેવા પરાક્રમી આત્માઓ મોક્ષરૂપી વનમાં વિહરતાં હોય છે. *મવશ્વમ્ (કાવ્ય.) (નિશ્ચ, ફરજીયાત, અવશ્ય) સામાન્યથી કહેવાય છે કે બીજ વાવ્યું એટલે નિચે ભવિષ્યમાં વૃક્ષ થવાનું જ. વાદળા બંધાયા એટલે વરસાદ ફરજીયાત થવાનો. પેટમાં કોળિયો ગયો એટલે ભૂખ શાંત થવાની જ. તેમ તમે શુભ કે અશુભ કમોં બાંધો છો ત્યારે જ નક્કી થઇ જાય છે કે તેનું શુભાશુભ ફળ પ્રાપ્ત થવાનું જ છે. અવકા - અપભુ (જ.) (અશુભસૂચક નિમિત્તનો એક ભેદ) યુદ્ધપ્રયાણ, યાત્રાપ્રયાણ, તેમજ શુભકાર્યાદિ પ્રસંગે જતી વખતે પ્રારંભમાં જ શુકનશાસ્ત્રમાં કહેલ કોઈ અશુભ નિમિત્ત પ્રાપ્ત થાય તો તેને અપશુકન કહેવામાં આવે છે. શુભપ્રસંગે અપશુકન થવાથી ઇચ્છિતકાર્ય પાર પડતું નથી. શુકનશાસ્ત્રમાં અપશુકનો તો ઘણાં કહ્યાં છે. પણ તેમાંના કેટલાક આ પ્રકારના છે. પ્રાયણ સમયે કાગડાનો, ઘૂવડનો, કૂતરાનો અવાજ થવો. દરિદ્રભિખારી સામે મળવો. શ્વાનનું ડાબેથી જમણે ઉતરવું વગેરે અપશુકન કહેવાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ अवसक्कण - अवष्वष्कण (न.) (પાછળ જવું તે, પાછા હટવું). સુભાષિત સંગ્રહમાં કહેલું છે કે પોતાનાથી બુદ્ધિ, બળ કે ધનાદિમાં વધુ બળવાન હોય. તેની સાથે ક્યારેય પણ દુશ્મનાવટ કરવી નહિ.” અજાણતાં પોતાનાથી અધિક બલિષ્ઠ સાથે ઘર્ષણ થઇ જાય અને ખ્યાલ આવી જાય કે સામેવાળો અધિક બળવાન છે. તો ત્યાંથી પાછા હટવામાં બુદ્ધિમત્તા છે. કેમકે તેવા બળવાનથી પરાજિત થઇને બદનામ થવા કરતાં ચૂપ રહેવું વધુ હિતાવહ છે. સુભાષિત સંગ્રહમાં તેને બુદ્ધિશાળી અને ઘર્ષણ કરનારને મૂર્ખ કહેલ છે. વસર્જાિ () - મવશ્વઝિન (ક.). (પાછળ જનાર, દૂર જનાર) મવF% - નમ્ (થ.) (નવું) માણસ દિવસમાં કેટલીય વાર બોલતો હોય છે. “ચલો! હું જઉ છું' હું ચાલ્યો' હું નીકળ્યો' વગેરે વગેરે. આવા વાક્યો વાપરનારને એ ખબર નથી કે એક દિવસ એવો આવવાનો છે. જેમાં એકવાર નીકળ્યા પછી પાછા ક્યારેય નથી આવવાનું. કાયમ માટે સ્મશાનમાં સોડ તાણીને સૂવાનું છે. આથી જ્યારે જઉં છું' બોલો ત્યારે એકવાર મૃત્યુને અવશ્ય સંભાળજો. અવસM (M) - અવસર્જન (f3.) (ત્યાગ કરનાર, છોડનાર). ધન્યકુમાર સ્નાન કરતાં હતાં. તેમની પત્નીઓ તેમને નવડાવતી હતી. અચાનક શરીર પર ગરમ પાણી પડતાં ધન્યકુમારે ઊંચુ મુખ કરીને જોયું. તો શાલિભદ્રની બહેન અને પોતાની પત્ની રડતી હતી. ધન્યકુમારે રડવાનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું “હે સ્વામી ! મારો વીરો વૈરાગી થયો છે. રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે. ધન્ના બોલ્યા “તેને ત્યાગ કરનાર કે વૈરાગી ન કહેવાય, તે તો કાયર છે. છોડવું જ હોય તો એકવારમાં છોડી દેવું જોઈએ.’ પત્નીએ કહ્યું “સ્વામી ! કહેવું સહેલું છે પણ કરવું અઘરું.’ બસ! પત્નીના આ એક જ શબ્દ તે જ ઘડીએ તેમણે સંપત્તિ, સંતતિ અને પત્નીઓનો ત્યાગ કરીને વૈરાગ્યમાર્ગ આદર્યો. અવસર - માર (ઉ.) (તુચ્છ, અધમ) બોરનું ફળ મોટું અને મીઠું હોય છે. બોર મીઠું ભલે હોય પણ તેની મોટાઈ અંદરમાં રહેલ ઠળીયાને કારણે હોય છે. જેને ફેંકી દેવાનું હોય છે. આ ઠળીયો બોરની તુચ્છતાને દર્શાવે છે. તે જાણે કહે છે કે બહારથી ભલે મોટો દેખાતો હોય પણ અંદરથી તો તે કઠોર અને નિષ્ઠુર છે. આ દુનિયામાં એવાં કેટલાય લોકો હોય છે જેના માટે કહી શકાય કે નામ મોટે ઔર દર્શન ખોટે. બહારથી સારા દેખાતાં અંદરથી તો અત્યંત તુચ્છસ્વભાવના અને કઠોર પરિણામવાળા હોય છે. અવસર - અવસર (ઈ.) (1) પ્રસ્તાવ, સમય, પ્રસંગ 2. વિભાગ) અવસર - નવUT (ન.) (સમવસરણ) જિનશાસનમાં સમવસરણ શબ્દ અતિપ્રસિદ્ધ છે. સમવસરણ દેવનિર્મિત હોય છે. તેમજ તેના ત્રણ ગઢ હોય છે. પ્રથમ ગઢ રૂપાનો, દ્વિતીય સોનાનો અને ત્રીજો ગઢ રત્નનિર્મિત હોય છે. આ સમવસરણમાં બેસીને તીર્થકર ભગવંતો લોકોપકાર કાજે ધર્મદેશના ફરમાવતાં હોય છે. નર્વસવસ - અપવવા (ઉ.) (પરવશ, પરાધીન) પરવશતા અને પરાધીનતા પ્રકૃતિનો સનાતન નિયમ રહ્યો છે. જવાનીમાં અલ્લડ મદમસ્ત દેખાતા માણસ, પ્રાણીઓ કે વૃક્ષાદિ Page #141 -------------------------------------------------------------------------- ________________ સચેતન જીવો વૃદ્ધાવસ્થામાં પરવશ અને લાચાર બની જતા હોય છે. વૈરાગ્યશતકાદિ ગ્રંથોમાં કહ્યું છે કે જેણે ઇંદ્રિયોના દમન અને ભોગોમાં અનાસક્તભાવ વડે આત્માને વશમાં કર્યો છે. તેણે ક્યારેય પરાધીનતા સેવવી પડતી નથી. ગવદ - વિથ (g.) (ઘર, મકાન, આશ્રય). જ્યાં બધાના મન મળેલા છે. જયાં સંસ્કારોનો દીપ પ્રજવળે છે. જયાં માણસાઇના ગુણો ગણગણાટ કરી રહ્યા હોય છે. તે સ્થાન ઘર બને છે અને જ્યાં આ બધાનો અભાવ છે તે સ્થાન માત્ર મકાન અર્થાત્ ચાર દિવાલોનો ડબ્બો જ બની રહે છે. મકાન માણસને આરામ આપે છે. જયારે ઘર માણસને આનંદ અને પૂર્ણતાનું સુખ આપે છે. અવસાવા - અવશ્રાવા (2) (1. કાંજી 2. ભાત વગેરેનું ધોવણ) કોજી લોકપ્રસિદ્ધ શબ્દ છે. વસ્ત્રોને કડક કરવા માટે આર કરવા માટે આ કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં લખ્યું છે કે શુદ્ધ નિર્દોષ જલના અભાવમાં ભાત વગેરેનું ધોવણ અચિત્ત હોવાથી સાધુને તે ગ્રાહ્ય બને છે. અર્થાત પાણીના અભાવમાં સાધુ ચોખા વગેરેનું ધોવણ પાણીના સ્થાને વાપરી શકે છે. કેવસિતંત - માસિદ્ધાન્ત (ઈ.) (દૂષિતસિદ્ધાંત, અસત્ય સિદ્ધાંત) એક ઠેકાણે પોતાનો મત ધારદાર દલીલોથી સિદ્ધ કર્યો હોય અને આગળ જતાં એવી વાત કહી દે કે જેનાથી પૂર્વનો પોતાનો સિદ્ધાંત બાધા પામે. એવા શાસ્ત્રો કે મતો અપસિદ્ધાંત કહેવાય છે. પોતાની વાતનું ખંડન કર્યા પછી બીજી વાતથી તેનું ખંડન થાય તે સિદ્ધાંત દૂષિત કહેવાય છે. આવા દૂષિતસિદ્ધાંતો ક્યારેય પોતાનું કે બીજાનું કલ્યાણ કરી શકતાં નથી. મવરે - મવચમ્ ( વ્ય.) (નિશે, અવશ્ય, જરૂ૨) ઝવણ - ઝવણો (ઈ.) (બાકી, વધેલું, બચેલું) વિદ્વાન જગતમાં વાચકમુખ્ય તરીકે જેઓ પ્રસિદ્ધિ પામ્યાં છે. તેવા ઉમાસ્વાતિજી મહારાજ પ્રશમરતિગ્રંથમાં પોતાની લઘુતા - જણાવતા લખ્યું છે. જેમ કોઇ ભિખારી બીજાએ આરોગી લીધા બાદ વધેલા આહારના દાણાઓ એકઠા કરે છે. તેમ ચૌદપૂર્વીઓએ જે જ્ઞાનને પ્રસરાવ્યું છે તેમાંથી શેષ રહેલ દાણાઓને એકઠા કરીને જ તમારી સામે મૂકી રહ્યો છું. આમાં મારું પોતાનું કશું જ નથી. ધન્ય હોજો ! આવા ઉદારહૃદયના સ્વામીને. અવદ - () (જવું, ગમન કરવું) અવદ - નર (થા) (નાશી જવું, ભાગી જવું, પલાયન થવું) જંગલની અંદર શિયાળો અને વરુઓ ત્યાં સુધી જ મનમાની કરી શકે છે. જયાં સુધી સિંહ પોતાની નિદ્રામાંથી જાગ્યો હોતો નથી. સિંહની એક ત્રાડથી બધા જ જાનવરો ભીગીબિલ્લી બનીને આમથી તેમ છૂપાઇ જાય છે. આત્મામાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, ઇર્ષ્યાદિ વરુઓ ત્યાં સુધી જ ટકી શકે છે. જ્યાં સુધી જિનાજ્ઞારૂપી સિંહની ત્રાડ નથી પડી. જિનાજ્ઞાના સિંહનાદથી બધા જ કષાય જાનવરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે. ઉમરણોm - મોજ(ઈ.) (1. શોકરહિત 2. જંબુદ્વીપથી બારમાં દ્વીપનો અધિપતિ દેવ) - - - 98 - Page #142 -------------------------------------------------------------------------- ________________ મામકા પરાયાના વાડા માણસે સ્વયં ઊભા કરેલા છે. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, સંતાન જેવા કેટલાય સંબંધોના જાળામાં ગૂંચવાઇ ગયો છે. મનથી માની લીધેલા સંબંધો માત્રને માત્ર શોક અને સંતાપ આપે છે. જે દિવસે આત્માના જ્ઞાનાદિ ગુણો સાથેના તાત્વિકસંબંધોનું ભાન થાય છે. તે દિવસથી બધા જ સાંસારીક સંબંધો છૂટી જાય છે. બધા જ શોક અને સંતાપ ચાલ્યાં જાય છે. માણસ અશોક અને નિર્ભય બની જાય છે. મક્સ - ઝવય (વિ.) (નિશ્ચ, નિયત, જરૂરી) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું છે કે જે વસ્તુ અત્યંત દૂર છે. જે દુખેથી સાધી શકાય છે. તેવા કાર્યો તપ દ્વારા અત્યંત આસાનીથી સાધી શકાય છે. યાવતુ જેનું ભોગવવું નિશ્ચિત છે તેવા નિકાચિત કર્મોનો નાશ પણ તપ દ્વારા થઇ જાય છે. તો પછી સાંસારિક સમૃદ્ધિ તો શું વિસાતમાં છે.' अवस्सकम्म - अवश्यकर्मन् (न.) (આવશ્યક ક્રિયા) સામાન્ય માણસની આવશ્યક ક્રિયા હોય છે. સવારે ઉઠવું, બ્રશ કરવો, નહાવું, નાસ્તો કરવો, તૈયાર થવું, કામધંધે જવું, સાંજે ઘરે આવીને જમવું, ટીવી જોવું અને સૂઈ જવું. શ્રાવકની આવશ્યક ક્રિયા સવારે ઉઠીને પરમાત્માનું સ્મરણ કરવું, સ્નાન કરવું, પરમાત્માના દર્શન-પૂજને જવું, આવીને મોંમા પાણી નાંખવું, નવકારશી કરવી, વડીલોને પગે લાગવું, વ્યાપારાદિ માટે જવું, નીતિપૂર્વક વ્યાપારાદિ કરવા, સાંજે ઘરે આવીને ચોવિહાર કરવા, સાંજે પ્રતિક્રમણ કરવું, ધર્મગોષ્ઠી કરવી અને રાત્રે પરમાત્માના નામસ્મરણપૂર્વક નિદ્રાધીન થવું. પ્રવૃત્તિ એ જ છે પણ વૃત્તિ અલગ અલગ છે. अवस्सकरणिज्ज - अवश्यकरणीय (न.) (અવશ્ય કરવા યોગ્ય) અવશ્ય કરવા લાયક કાર્યોને અવશ્યકરણીય કહેવાય છે. આપણા જીવનમાં એવા કયા કાર્યો છે જેને આપણે અવશ્યકરણીય માનીએ છીએ ? પૈસા કમાવવા, ઘરનું ભરણપોષણ કરવું, સંતાનોને ભણાવવાં, તેમના ઘર વસાવી આપવાં, હરવા-ફરવા જવું. સામાન્યથી વ્યક્તિ આ બધા કાર્યોને અવશ્યકરણીય માને છે. પણ ના આ બધા કરણીય કાર્ય નથી. કેમકે આંખ મીંચાયા પછી તો આ બધા અહીં જ રહી જવાના કોઇ જ કાર્યોનો ફાયદો તમને નથી થવાનો. જે કાર્યો કરવાથી તમને ફાયદો થાય તે જ સાચા અર્થમાં કરણીય છે. ધર્માનુષ્ઠાનો તમને આ ભવમાં અને પરભવમાં પણ ફાયદો કરાવે છે. આથી તે અવશ્યકરણીય છે. अवस्सकिरिया - अवश्यक्रिया (स्त्री.) (આવશ્યક અનુષ્ઠાન, આવશ્યક ક્રિયા) કવર - 2 (aa.) સમર્થ, સક્ષમ) બીજાને ડરાવી ધમકાવીને દાબમાં રાખનાર ખરા અર્થમાં સક્ષમ નથી. સાચો સમર્થ વ્યક્તિ તે છે કે જે પોતાના બળનો ઉપયોગ બીજાના દુખો અને તકલીફોને દૂર કરવામાં કરે. બીજાને દાબમાં રાખવાનું કામ ગુંડાનું છે. જયારે બીજાના દુખો દૂર કરવાનું કામ સજ્જનનું છે. નક્કી તમારે કરવાનું છે કે તમારા સામર્થ્યનો ઉપયોગ શેમાં કરવો છે. અવર- ર૬(થા.) (રચવું, નિર્માણ કરવું) અંગ્રેજીમાં એક કહેવત છે જેનો ગુજરાતી અનુવાદ કંઈક આવો થાય છે. માણસ પોતાના બુદ્ધિબળે જાત જાતની વસ્તુ બનાવે છે. નવાં નવાં નિર્માણી કરે છે. બિલ્ડીંગો, શોપિંગ મોલો, ઓફીસ કોમ્પલેક્ષો વગેરે વગેરે. આ બધું બનાવવામાં તેને દિવસો, મહીનાઓ અને વર્ષો લાગી જતાં હોય છે. પણ જયારે કુદરત રૂઠે છે ત્યારે એક જ ઝાટકે બધું ધરાશાયી કરી નાંખે છે. કુદરતની આગળ બધા જ વામણાં છે. ચીન, જાપાન અને ગુજરાતના ભૂકંપો તેના જીવંત ઉદાહરણો છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ મવડું - અપતિ () (વિનાશ, ધ્વસ) માણસમાત્ર ભૂલને પાત્ર ઉક્તિ અનુસાર ભૂલ થઈ જવી તે કોઇ મોટી વાત નથી, પણ તે ભૂલને નજર અંદાજ કરવી કે છાવરવી તે ખોટી વાત છે. દઢપ્રહારીએ ચાર મહાહત્યા કરીને ભૂલ કરી. પરંતુ પોતાની ભૂલ સમજાઈ જતાં તેણે ભૂલને સુધારવાનાં પ્રયત્નો કર્યા અને આત્મકલ્યાણ સાધ્યું. જ્યારે રાવણે સીતાનું અપહરણ કરીને ભૂલ કરી. તે જાણતો હોવાં છતાં પોતાની ભૂલને સુધારવાને બદલે તેને છાવરી જેનું પરિણામ જગપ્રસિદ્ધ છે. લંકાનો વિનાશ, કીર્તિનો નાશ અને પ્રાણનો પણ નાશ કર્યો. અવઠ્ઠ - મહત્વ () (1. ત્યાગીને, છોડીને 2. છીનવીને, આંચકી લઇને) ગવદક - મહંત (કિ.). (1, ત્યાગેલ, છોડી દીધેલ 2. છીનવી લીધેલ, આંચકેલ 3. દેશાંતર લઇ ગયેલ). બહારથી આવેલ અંગ્રેજોએ આ દેશ ઉપર બસો વર્ષ જેટલું રાજ કર્યું. આ બસો વર્ષોમાં તેઓ આ દેશની કેટલીય અમૂલ્ય વસ્તુઓ પોતાના દેશમાં લઇ ગયેલા. તૈમૂરલિંગનું મયૂરાસન, કોહીનૂર હીરો, રજવાડાના હીરા, મોતી, ઝવેરાત એવું તો કંઇ કેટલીય વસ્તુઓ વિદેશમાં લઇ ગયેલા. આવા લૂંટારુ અંગ્રેજોને આપણે સભ્ય અને આપણા સંસ્કારી પૂર્વજોને અસભ્ય માનીએ તેમાં મૂર્ખામી નથી તો બીજું શું છે. ઝવસ્થિય - મપતિત (3) (પરિત્યક્ત, દૂર કરેલ) શ્રીરામના કહેવાથી સારથિએ સીતાને વનમાં ઉતારી અને પાછા ફરતાં પૂછ્યું દેવી ! રાજા રામને કાંઇ સંદેશો કહેવો છે? ત્યારે સીતાએ કહ્યું મારા સ્વામી શ્રીરામને કહેજો કે બીજાની વાત સાંભળીને મારી પર અવિશ્વાસ કર્યો અને ત્યાગી દીધી. મને તેમનાથી દૂર કરી તેનો વાંધો નથી. પણ બીજાની વાતોમાં આવીને જિનધર્મનો ત્યાગ ક્યારેય ન કરતાં, अवहट्टुसंजम - अपहृत्यसंयम (पुं.) (અસંયમના 17 પ્રકારમાંનો એક) જેટલા સંયમના પ્રકાર છે એટલા જ અસંયમના પ્રકાર કહેલા છે. શાસ્ત્રમાં જણાવેલ વિધિથી ઉચ્ચાર- પ્રગ્નવણને પરઠવવાથી સંયમવૃદ્ધિ થાય છે. કિંતુ જે વિધિ કહેલ છે તેથી વિપરીત રીતે ઉચ્ચારાદિ પરવવાથી અસંયમનો દોષ લાગે છે. વUT - પ્રવહનન () (મુસલ, ઉખલ) વહમા - મનન (રિ.). (નહિ હણતો, પીડાને નહિ કરતો) દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “અજયણાપૂર્વક ઉઠતો, બેસતો, ચાલતો, આહારાદિ કાર્ય કરતો જીવ અશુભકર્મનો બંધ કરે છે. તથા તેના કડવાફળને ચાખે છે. જયારે જયણાપૂર્વક આહારાદિ કાર્ય કરવા દ્વારા એકેંદ્રિયાદિ જીવોને નહિ હણતો આત્મા શુભકર્મને બાંધે છે અને તેના મીઠાફળને પ્રાપ્ત કરે છે.” ઝવદર - 1 (થા) (જવું, ગમન કરવું) દુનિયામાં માણસ આવે છે બંધમુઠ્ઠી લઇને, જાણે આખું જગત તેને પોતાના હાથમાં બાંધી દેવાનો હોય તેમ સંદેશો આપે છે. પણ બંધમુટ્ટીવાળાને ખ્યાલ નથી કે જવાનો વારો આવશે ત્યારે તો ખાલી હથેળીએ જ જવાનું છે. જગતનું આ જ નગ્નસત્ય છે. વાય -- પાથ (કાવ્ય) (ત્યજીને, છોડીને, ત્યાગ કરીને) 1000 Page #144 -------------------------------------------------------------------------- ________________ લૌકિક જગતના લોકો કંઇક મેળવીને ખુશ થતાં હોય છે. કમાણી વધી ખુશી મળી, નોકરીમાં બઢતી મળી આનંદ થયો. ઘરમાં સારા સમાચાર મળ્યાં ખુશી થઈ. આ રીત છે લૌકિકવિશ્વની. જ્યારે લોકોત્તર જગતમાં ત્યાગ કરીને ખુશી મળતી હોય છે. દીક્ષાર્થી હસતાં મોઢે સમૃદ્ધિનું વરસીદાન કરે છે. સાધુ વિગઈઓના, આહારનો ત્યાગ કરીને આનંદ માણે છે. યાવત્ અંત સમયે પોતાનો દેહ પણ પ્રસન્નવદને છોડીને મહાપ્રયાણ આદરતાં હોય છે. વહાર - પIR (પુ.) (1. અપહરણ, ગર્ભનું અપહરણ કરવું તે 2. ચોરી કરવી 3. જલચરવિશેષ) ગર્ભનું અપહરણ તે આ અવસર્પિણીના દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. દેવરાજ ઇંદ્રએ અવધિજ્ઞાને જાણ્યું કે લોકોત્તરધર્મ પ્રવર્તક તીર્થકર કર્મવશાત્ ભિક્ષુકકુળની સ્ત્રીની કુક્ષિમાં આવ્યા છે. આથી તેઓએ હરિણનૈમિષી દેવને આજ્ઞા કરીને પ્રભુ વીરના ગર્ભન દેવાનંદાની કુક્ષિમાંથી અપહાર કરાવીને ક્ષત્રિયવંશી ત્રિશલારાણીની કુલિમાં સ્થાપન કરાવ્યો. અવનવું - મવથાવત (ઈ.) (અવધારણવાળો, નિશ્ચયવાનું) હિન્દીભાષાની એક સૂક્તિ છે. હું તે તો હુ જે મિત્ર ગતિ હૈ, તો રક્ષિત રચાર મનમાં દૃઢનિશ્ચય અને સફળ પ્રયત્ન હોય તો બધી જ તકલીફો ચપટી વગાડતા જ ભાગી જાય છે. જે પોતાના ધ્યેય પ્રત્યે નિશ્ચયવાનું છે. તેને કોઇ જ વિનો આગળ વધતાં અટકાવી શકતાં નથી. મેવદિ - ઊંધિ (કું.) (1. મર્યાદા, સીમા 2. પ્રત્યક્ષજ્ઞાનનો એક ભેદ, અવધિજ્ઞાન) પ્રજ્ઞાનપના સૂત્ર નામક આગમના ૨૮માં પદમાં લખ્યું છે કે “જેને રૂપી કહી શકાય તેવા જગતના તમામ પદાર્થોનું એક નિશ્ચિત મર્યાદા સુધી જ્ઞાન કરાવે તેવા જ્ઞાનને અવધિજ્ઞાન કહેવાય છે.' આ અવધિજ્ઞાન નાનકડા ઓરડાથી લઇને ચૌદરાજલોક પ્રમાણમાં હોઈ શકે છે. સવ - 56 (થા) (મૂકવું, છોડવું, ત્યાગવું) નવલિય - ગવાય:છૂત -- અવઋદિત (.) (નીચે નમેલ, પીઠ સુધી મસ્તક નમાવેલ) નીચે નમેલ આમ્રવૃક્ષ અને નીચે મસ્તક ઝૂકાવેલ શિષ્ય શિષ્ટજનને આનંદ આપે છે. નીચે નમેલ વૃક્ષ કેરી નામના મીઠા ફળ આપે છે. જયારે નતમસ્તક શિષ્ય ગુરુને સર્વસ્વ સમર્પણ કરીને ગુરુને તેમના સ્થાનનો આદર આપે છે. अवहोलंत - अवदोलयत् (त्रि.) (ચલાયમાન થવું, ઝૂલવું) ભગવદ્દગીતા વગેરે લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે “જ્યારે ધરતી પર પાપ વધી જાય છે. પાપીઓ પોતાની મર્યાદા વટાવી ચૂકે છે. ચારે બાજુ હિંસા, કપટ વગેરે દુર્ગણો માઝા મૂકે છે. ત્યારે પાપીઓના પાપને સહન ન થતાં ધરતી ધ્રુજવા માંડે છે. પર્વતો ચલાયમાન થઇ ઉઠે છે. વર્ષો જલપ્રવાહને પૂરમાં પલટાવી વિનાશ સર્જે છે.' अवाइअसंगया - अवाद्यसङ्गता (स्त्री.) (જલાદિથી અબાધિતગતિ) દ્વાત્રિશત્કાત્રિશિકામાં કહેવામાં આવ્યું છે કે “જે યોગીએ વાયુને જીતી લીધો છે. તેને પ્રચંડપૂરવાળી મહાનદી, તીક્ષ્ણ કાંટાઓ અને કાદવથી પરિપૂર્ણ માર્ગ વગેરે કોઇ જ રોકી શકતું નથી, લઘુકાયની સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોવાથી કે તણખલાની જેમ તેમની ગતિ સર્વત્ર અપ્રતિબદ્ધ થઈ જાય છે.' 101 - Page #145 -------------------------------------------------------------------------- ________________ મવાળ - ૩વાત (ર.) (વાયુથી નહિ હણાયેલ). અવાર્ડ -- પ્રવૃત્ત (.). (1. વસ્રરહિત, નગ્ન 2, વસ્ત્રનો અભાવ) શાસનમાં વસ્ત્ર રહિત રહેવાનું વિધાન ફક્ત બે જ જણ માટે કહેલું છે. 1. તીર્થંકર અને 2. જિનકલ્પી સાધુને. તીર્થકર પદવીના અધિકારી આત્મા સર્વગુણસંપન્ન અને કષાયવિજેતા હોવાથી તેઓ નિર્વસ્ત્રાવસ્થામાં રહેવા સક્ષમ હોય છે. તેમજ ઉપસર્ગો, પરિષહો તથા વિવિધ અનુષ્ઠાનો દ્વારા ઇંદ્રિયવિજેતા શ્રમણ ગુરુની આજ્ઞા લઈને જિનકલ્પના આચારને સ્વીકારીને ચારિત્રની આરાધના કરતાં હોય છે. પંચમકાળમાં જિનકલ્પનો વિચ્છેદ હોવાથી તેને સ્વીકારનાર આરાધક કરતાં વધુ વિરાધક છે. મવાળs - ગવામિન (B.) (અવાચાળ, અલ્પભાષી) अवामणिज्ज - अवामनीय (न.) (1. સંસર્ગથી જેમાં ગુણદોષ ઉત્પન્ન થયેલ છે તે 2. સંસર્ગ વિના અરુચિકર દ્રવ્ય) દૂધ સાથે સાંકરના સંયોગથી મીઠાશનો ગુણ ઉત્પન્ન થાય છે. તે જ દૂધ સાથે લીંબુના સંયોગથી દૂધ ફાટી જાય છે. તેમ આત્મા સાથે દુર્ગુણોનાં સંયોગથી જીવ દુર્ગતિગામી અને દુખોનો ભોક્તા બને છે. તથા આત્મા સાથે ગુણોના સંયોગથી જીવ ગુણી, સંયમી, કેવલી અને મોક્ષગામી બને છે. પાત્ર એ જ નિર્ભર કરે છે તેનો સંયોગ કોની સાથે છે. ગવાર - અપ વા) (ઈ.) (1. અનર્થ, અનિષ્ટ 2. વિનાશ 3. ઉદાહરણવિશેષ 4, વિયોગ, પાર્થક્ય) સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “રાગાદિ કષાયોથી ઉત્પન્ન થયેલ અને પ્રાણીનું આ ભવ તેમજ પરભવમાં જે અનિષ્ટ કરે તેને અપાય કહેવાય છે.” આ અપાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર ભેદે કહેલાં છે. કવાયકા - ગાજ્તા (સ્ત્રો.) (1. ગંભીર શબ્દ અને અર્થવાળી ભાષા 2. અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) જેના શબ્દો અને અર્થ સામેવાળા શ્રોતાને સ્પષ્ટ સમજમાં આવે તેવી ભાષા વ્યાકૃત કહેવાય છે. તથા તેનાથી વિપરીત અર્થાત્ અસ્પષ્ટાક્ષર અને અર્થવાળી ભાષા અવ્યાકૃત કહેવાય છે. જે શ્રમણની ભાષા અવ્યાત હોય છે. તે આચાર્યપદને અયોગ્ય ગણવામાં આવેલ છે. અવાળm - વાઘનીય (6) (વાચનાને અયોગ્ય) જે જીવ વાચના અર્થાતુ અધ્યયન કરાવવાને અયોગ્ય હોય તે અવાચનીય છે. સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના જીવો અવાચનીય કહ્યા છે. 1. જે અત્યંત ઉદ્ધત અને અવિનયી છે. 2. જેઓ વિગપ્રતિબદ્ધ અર્થાત આહારાદિમાં આસક્ત છે. 3. જેમણે પોતાના ક્રોધ ઉપર કાબુ નથી મેળવેલો તેવા અનુપશાંતક્રોધી. અને 4. જે વાત વાતમાં માયા કરતાં હોય તેવા કપટમાધાન જીવો વાચનાને અયોગ્ય કહેલા છે. વર્તાસિ () - મપયર્જિન (ઉ.). (1. વિનોને જોનાર, ભાવિ અનિષ્ટને જાણનાર 2. આલોચનાયોગ્ય એક ભેદ) પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના ગુણોમાં એક ગુણ છે અપાયદર્શી. પ્રાયશ્ચિત્ત લેનાર જે આત્મા સમ્યપ્રકારે આલોચના નથી કરતો. તેને ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત્ત ન લેવાથી આ ભવમાં થનારા અનિષ્ટો અને દુર્ગતિગમન, સંસારચક્ર ભ્રમણાદિ પરભવના અનિષ્ટો જણાવીને સુચારુતયા આલોચના કરાવડાવે. આમ સ્વાશ્રિત સાધુને ઇહલોક અને પરલોકના અપાય દર્શાવી સમ્યગાલોચના કરાવી શકે તેવાં સાધુ આલોચનાદાનને યોગ્ય કહ્યાં છે. - 102 - Page #146 -------------------------------------------------------------------------- ________________ અલવિનય - મપાવર (ન) (.) (ધ્યાનવિશેષ) ધર્મધ્યાનના ચાર ભેદમાંનો પ્રથમ ભેદ છે અપાયવિય. ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં જીવોને ઈહલોક અને પરલોકસંબંધિ જે અનર્થોની પ્રાપ્તિ થાય છે. તે રાગ-દ્વેષ અને કષાયજનિત છે. રાગાદિમાં પ્રવૃત્ત જીવ નિચે નરકાદિ દુર્ગતિરૂપ અનિષ્ટને પ્રાપ્ત કરે છે. એવા પ્રકારના નિર્ણયરૂપ ધ્યાનને અપાયરિચય કહેવાય છે. अवायसत्तिमालिण्ण - अपायशक्तिमालिन्य (न.) (નરકાદિ અનર્થોની શક્તિનું મલિનપણું) अवायहेउत्तदेसणा - अपायहेतुत्वदेशना (स्त्री.) (અનર્થના હેતુની દેશના) સંસારી પ્રાણી રોગ, દારિદ્રય, વિકલાંગતા, દુર્ગતિ વગેરે જે અનર્થોને પ્રાપ્ત કરે છે. તે અનર્થોના મૂળ એવા રાગાદિ કષાયોનું પ્રતિપાદન કરવું તે અપાયહેતુદેશના છે. યથા જે પુરુષો સ્વર્ગાદિ સુખને બદલે નરકાદિ અપાયોને પ્રાપ્ત કરે છે. તેમાં અસદાચરણ અને પ્રમાદાદિ કારણભૂત છે. આ પ્રકારે અપાયહેતુના કથન વડે જીવોને ધર્મમાર્ગમાં જોડે. અવયાળ - માવાન (જ.). (કારકવિશેષ, પંચમી વિભક્તિ) સંસ્કૃત વ્યાકરણમાં કુલ સાત વિભક્તિઓ કહેવામાં આવી છે. તે સાતેય વિભક્તિના સાર્થક નામોનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સાત વિભક્તિમાંની પાંચમી વિભક્તિને અપાદાન કહેવામાં આવે છે. બે વસ્તુમાંથી એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડે કે દૂર જાય ત્યારે જેનાથી તે વસ્તુ છૂટી પડે તેને પંચમી વિભક્તિ લાગે છે. વાયાપુણે () હા - પાયાનુપ્રેક્ષા (ઋ.) (અપાયોનું ચિંતન, શુક્લધ્યાનાનુપ્રેક્ષાનો એક ભેદ) નિગ્રહ નહિ કરેલ ક્રોધ અને માન તથા પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચાર કષાયો સંસારનો લાભ કરાવનાર હોવાથી કષાય કહેલાં છે. આ ચાર કષાયો જન્મ અને મરણરૂપ અપાયોને સિંચનારા છે. આમ અપાયોનું ચિંતન કરવું તે અપાયાનુપ્રેક્ષા છે. ઉજવારિચ - સવારિત (ઉ.). (નિરંકુશ, નહિ અટકાવેલ). મહાવતને ખબર હોય છે કે જો હાથી પર અંકુશ મૂકવામાં નહિ આવે તો નિરંકુશ હાથી કેટલી તબાહી મચાવી શકે છે. ફાયરબ્રિગેડવાળાને ખબર હોય છે કે જો આગ પર સમયસર પાણી નાંખવામાં નહિ આવે તો નિરંકુશ અગ્નિ કેટલું નુકસાન કરી શકે છે.અફસોસ! પોતાનું હિત અને અહિત શેમાં છે એટલું જાણવાં છતાં પણ વ્યક્તિ પોતાની વૃત્તિ પર અંકુશ નથી મૂકી શકતો. તે નિરંકુશ વૃત્તિઓ જીવનું દુખ, દુર્ગતિ અને દુર્ગુણોના ફૂલહારથી સ્વાગત કરતી હોય છે. *વતાર્થ (અવ્ય.) (નીચે ઉતારીને) અવાવરુહ - વાપન્ના ( ) (ભોજન કે પાકસંબંધિ કથા કરવી તે) આહારપ્રાપ્તિ માટે ગોચરી ગયેલ સાધુએ મર્યાદામાં રહીને આહાર ગ્રહણ કરવાનો હોય છે. ગોચરી ગયેલ સાધુ ગૃહસ્થ સાથે રસોઇના પાક સંબંધિ ચર્ચા કરવા બેસી જાય તો યતિધર્મની વિરાધના થાય છે. રસોઇમાં કેટલો મસાલો કરવો, કેવી રીતે કરવાથી રસોઈ સ્વાદવાળી બને વગેરે પાકકથા સાધુધર્મ માટે ઘાતક કહેલ છે. 103 Page #147 -------------------------------------------------------------------------- ________________ ગલ - પ (મત્ર.) (1. સંભાવના 2. સમૂહ 3. નિશ્ચય, અવધારણા 4. પ્રેરણા 5. પાદપૂર્તિ અર્થે) સંસ્કૃત ભાષામાં જેના કોઇ રૂપ ન થઇ શકે તેને અવ્યય કહેલા છે. આ અવ્યયના રૂપ ભલે ન થઇ શકતાં હોય પણ તેના અર્થો અનેક થતાં હોય છે. એક જ અવ્યય જુદા જુદા સ્થાને અલગ અલગ અર્થે ઉપયુક્ત થતાં હોય છે. જેમ કે ઇનામક અવ્યય ક્યાંક સંભાવનાના અર્થમાં, ક્યાંક સમૂહ, ક્યારેક અવધારણના અર્થે તો ક્યારેક માત્ર પાદપૂર્તિના અર્થમાં વપરાતો હોય છે. બલિમ - વિ(મત્ર) (સમુચ્ચય, સમૂહ) વિમવલંત -- અર્વક્ષમાળ (વિ.) (પાછળથી જોતો) કોઇપણ દુખદ ઘટના બને ત્યારબાદ પાછળથી એનું એનાલિસીસ થવું જોઇએ. કેમકે બની ગયેલ દુર્ઘટનાને બદલી તો નથી શકાતી. પણ ભવિષ્યમાં તેવી ભૂલ ફરી ન બને તેની તકેદારી તો રાખી જ શકાય છે. સમજદાર તેને જ કહેવાય કે જે પ્રત્યેક બનાવને પાછળથી જોઇને તેનું સમાલોચન કરે. સીતા, અંજના, લવ-કુશ, દઢપ્રહારી આ બધાએ પોતાની સાથે બનેલ પ્રસંગનું એનાલીસીસ કર્યું અને બધાદુખોનું મૂળ સંસાર જાણીને તેનો ત્યાગ કર્યો હતો. વિય - પ્રતિથિ (.) (અન્યથી ભિન્ન, એકમાત્ર). જે બીજા બધા કરતાં સાવ અલગ હોય. અથવા જેના જેવું બીજું કોઇ જ ન હોય તેને અદ્વિતીય કહેવાય છે. જેમ વિનયમાં ગૌતમસ્વામી, ક્ષમામાં પરમાત્મા મહાવીર, દેવોમાં ઇંદ્ર, તીર્થોમાં શત્રુંજય, પર્વતોમાં મેરુપર્વત આ બધા જ અદ્વિતીય શ્રેણીમાં બિરાજે છે. अविउट्टमाण - अवित्रुटयमान (त्रि.) (પીડાતો, દુખ પામતો) ઘણાં એવા ભારે કર્મી જીવો હોય છે. જેઓ સઘળાય દુખનું કારણ સંસાર છે એવું માનવા હરગીઝ તૈયાર નથી થતાં. ગમે એટલી તક્લીફ થતી હોય. દુખોથી ભયંકર પીડાતો હોય તો પણ મધમાખી જેમ ગોળને ચોંટી રહે તેમ ભોગમાં ગળાડૂબ ડૂબેલો રહે છે. આવા જીવોને શાસ્ત્રમાં દુર્લભબોધિ કહેલા છે. अविउप्पगमा - अव्युत्प्रकटा (स्त्री.) (વિશેષ કરીને પ્રગટ નહિ તે, વિશેષથી અપ્રગટ) લોકોત્તર જીવદયાના પ્રતિપાલક શ્રમણ ભગવંતોને જે સ્થાનમાં પ્રકાશ પડતો ન હોય. જે સ્થાન નરી આંખે જોઇ શકાય તેવા ઊજાસ કરીને વિશેષ રીતે અપ્રગટ હોય. તે સ્થાને રહેવાનો તથા આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવેલ છે. પ્રાયઃ કરીને તેવા અંધકારના સ્થાનોમાં જીવોત્પત્તિ વિશેષ કરીને સંભવતી હોવાથી તે સ્થાનને વાસ કે પિંડગ્રહણ ત્યાજય બને છે. મવિજૂિતા (.) (અવિદ્વાનોએ કહેલ) મવિડસરા -- આવ્યુત્સર્જનતા (સ્ત્રી.) (અત્યાગ) દેવવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશ કરતાં શ્રાવકે સાચવવા યોગ્ય પાંચ પ્રકારના અભિગમ કહેલા છે. તેમાં અત્યાગ નામનો બીજા પ્રકારનો અભિગમ કહેલો છે. જિનાલયમાં પ્રવેશતાં શ્રાવકે પોતાની પાસે રહેલ પૈસા, આભૂષણ તેમજ વસ્ત્રાદિ અચિત્ત વસ્તુનો અત્યાગ અર્થાતુ સાથે રાખવાનું હોય છે. તેનો ત્યાગ કરવાનો હોતો નથી. 14 - Page #148 -------------------------------------------------------------------------- ________________ વિડHT - પ્રવ્યુ ( છું.) (અત્યાગ) વન - વિથો (.) (વિરહ ન થવો તે, વિયોગરહિત) જેમ લોખંડ જ્યાંસુધી ચુંબકની નજીક હોય ત્યાંસુધી તે પોતાની જાતને તેને ચોંટતાં અટકાવી શકતું નથી. તેમ આ જીવ જ્યાં સુધી સંસાર નામક ચુંબકની નજીક રહેલો છે ત્યાં સુધી પોતાને સંયોગ અને વિયોગથી બચાવી શકતો નથી. પણ જેઓ આ સંસારથી બહાર નીકળીને મોક્ષ નામના સ્થાનમાં ચાલ્યાં ગયાં છે. તેમને સંસારચુંબક અસર કરી શકતું નથી. ત્યાં વિયોગની ફોર્મ્યુલા કામ લાગતી નથી. એકવાર મોક્ષનો સંયોગ થાય પછી અનાદિકાળ સુધી તેનો અવિયોગ હોય છે. મલમણિ - વ્યકિત (f) (અનુપશાન્ત, ઉપશમાવેલ નહિ) રોજિંદા જીવનમાં બનતી ક્રિયાઓ આપણને ઘણું બધું શીખવાડતી હોય છે. જરૂર છે માત્ર નજર કેળવવાની. ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ જો ઊભરાવવા મંડે તો આપણે તરત જ ઊભા થઇને ગેસ બંધ કરી દઈએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે જો ગેસની આગને બંધ નહિ કરીએ તો બધું જ દૂધ ઊભરાઇને ઢોળાઇ જશે અને નુકસાન થશે. બસ આવું જ કઈ છે આપણી અંદર બેઠેલા ક્રોધ, માન, માયા, લોભનું પણ. દૂધની જેમ ઊભરાતા તે ક્રોધાદિને ક્ષમાદિ ગુણોથી ઉપશમાવ્યા નથી તો અનુપશાન્ત તે કષાયો આત્માનું બહુ મોટું નુકસાન કરી શકે છે. अविओसियपाहुड - अव्यवसितप्राभृत (त्रि.) (જેણે ક્રોધને ઉપશમાવ્યો નથી તે) ધર્મની આરાધના કરવા માટેના સહયોગી કારણોમાંનું એક કારણ છે ઉપશાંતક્રોધ. જ્યાં સુધી ક્રોધને ક્ષમાદિ ગુણોથી ઉપશમાવ્યો નથી ત્યાંસુધી જીવનમાં ધર્મ પ્રવેશી શકતો નથી. ધર્મ તેના જ ચિત્તમાં વાસ કરે છે જેનું ચિત્ત સમાધિમય અને ક્રોધાદિ તરંગોરહિત હોય છે. अविंदमाण - अविन्दमान (त्रि.) (પ્રાપ્ત નહિ કરતો, નહિ મેળવતો) વિભ્રંશ - વિM (3) (નિષ્કપ, કંપનરહિત, અચલ, નિસ્પંદ) શાસ્ત્રમાં કહેલું છે કે આ ધરતી પર પાપની પ્રચૂરતા અધિકમાત્રામાં છે. છતાં પણ પર્વતો ચલાયમાન નથી થતાં. સમુદ્રો માઝા નથી મૂકતા. ધરતી નિષ્કપ રહે છે. વાવાઝોડાઓ ઉથલપાથલ નથી મચાવતા. તેની પાછળ તમારા ઘરના ખૂણામાં બેસીને કોઈ ધર્મી આત્મા જે આરાધના કરે છે તે સાધના કારણભૂત છે. નાનકડી સાધનામાં પણ વિરાટ શક્તિ છુપાયેલી હોય છે. તે મોટમોટા વિનોને ભૂપીતા કરી દે છે. વિશ્વાસ ન હોય તો એક વાર અજમાવી જુઓ. अविकंपमाण - अविकम्पमान (त्रि.) (ક્રોધથી નહિ કંપતો, ક્રોધથી નહિધ્રુજતો) अविकत्थण - अविकत्थन (पुं.) (વધારે નહિ બોલનાર, હિત અને મિતભાષી) પ્રવચનસારોદ્ધારના ચોસઠમાં દ્વારમાં આચાર્યના ગુણો જણાવેલ છે. તે ગુણોમાં એક ગુણ છે અવિકલ્થન. તેની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે આચાર્ય બહુ બોલકા ન હોય એટલું જ નહિ, અલ્પભાષીમાં પણ કોઇ જીવ દ્વારા અપરાધ થયો હોય તો વારંવાર તેનું કથન કરવારૂપ દોષરહિત હોય. તેઓ આલોચના લેનાર આત્માને પુનઃ પુનઃ તેના દોષો જણાવીને સંકોચ પમાડતાં ન હોય. * * - - - 105 Page #149 -------------------------------------------------------------------------- ________________ વિશ્વર - વિશ્નર (ન.) (ગૃહીત વસ્તુને યથાસ્થાને ન મૂકવી તે) અવિકરણ એ શાસ્ત્રીય શબ્દ છે. તેનો અર્થ કંઇક આવો થાય છે. કોઇક સાધુએ જે સ્થાને સંથારો કર્યો હોય, પાત્રાદિ બાંધીને મૂક્યા હોય, પાટ પાટલાદિ રાખ્યા હોય તેને ઉપયોગાથે કે અન્યનિમિત્તે એકવાર ત્યાંથી લીધા પછી પુનઃ ત્યાં સ્થાપન ન કરવું. વિર - વિ@ાર (3) (વિકારરહિત, વિકૃતિ વગરનો). વૈદ્યક શાસ્ત્રમાં કહેવું છે કે જે વસ્તુ જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી તે ગુણકારી હોય છે. પણ વિકાર પામીને તે અન્યરૂપે રૂપાંતરિત થતાં તેનામાં દોષ ઉત્પન્ન થતો હોય છે. પછી તે ઔષધ હોય કે આહાર હોય કે આત્માના પરિણામ હોય. વિકારરહિત પદાર્થ અને પરિણામ માણસ માટે એકાંતે ગુણકારી અને હિતકારી હોય છે.” अविकोवियपरमत्थ - अविकोपितपरमार्थ (त्रि.) (નથી જાણ્યો શાસ્ત્રનો પરમાર્થ જેણે તે) પંચવસ્તુક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે પ્રથમ દ્વારમાં કહ્યું છે કે પોતાના આશ્રિત મુમુક્ષુને જે આચાર્ય સૂત્રવિધિએ શાસ્ત્રનો બોધ તથા પાલન નથી કરાવતાં, તે જીવ શાસ્ત્રના પરમાર્થનો અજાણકાર હોવાથી શાસનનો પ્રત્યેનીક અર્થાત્ શત્રુ બને છે. તેમજ આ ભવ અને પરભવમાં અનાચારનું સેવન કરવાથી જે અનર્થોને પ્રાપ્ત કરે છે. તેમાં આચાર્યની શિષ્ય પ્રત્યેની ઉપેક્ષા કારણભૂત હોય છે.' अविगइय- अविकृतिक (त्रि.) (વિગઇઓનો ત્યાગ કરનાર) ઇંદ્રિયપરાજય શતક ગ્રંથમાં કહ્યું છે કે ‘લગામરહિત બેકાબૂ બનેલા ઘોડા જેમ બલાત્કારે તેના અસવારને ઉન્માર્ગે લઈ જાય છે. તેમ નિયમોથી અપ્રતિબદ્ધ વિગઈઓનું આસેવન જીવને બલાત્કારે દુર્ગતિમાં ખેંચીને લઇ જાય છે. જે આત્મા આવા સ્વભાવવાળી વિગઇઓનો ત્યાગ કરે છે તેનું દુષ્ટકર્મો કાંઇ બગાડી શકતા નથી.” વામિર - વિદિત () (આલોચના નહિ કરેલ) જેમ શરીર પર લાગેલા ઘાને શરમથી છુપાવીને તેનો ઈલાજ ન કરાવનાર યોદ્ધા પોતાનું જ નુકસાન કરે છે. તેમ જે શ્રમણ કે શ્રાવક શરમથી કે માયાથી લાગેલ દોષોની ગુરુસમીપે આલોચના નથી લેતો. તે સ્વયં જ પોતાના માર્ગને કંટકપૂર્ણ બનાવે છે. જેની આલોચના નથી કરેલ તે દોષ સર્વથા નાશ ન પામવાથી ગુપ્ત રહેલ ઘાની જેમ પીડા આપે છે. अविगप्प - अविकल्प (पुं.) (1, નિશ્ચય 2. ભેદરહિત) ફાસ્ટ ફોરવર્ડ લાઇફમાં જીવતા માણસને દરેક વસ્તુમાં વિકલ્પો જોઇતાં હોય છે. ઘરમાં, નોકરીમાં, ધંધામાં, કપડામાં, ખાવાના સાધનોમાં યાવતુ ધર્મ કરવામાં પણ તે જાત જાતના વિકલ્પો શોધતો હોય છે. જયાં સુધી વ્યવહારમાર્ગમાં છે ત્યાં સુધી બધા વિકલ્પો મળે છે. પણ નિશ્ચયમાર્ગમાં પ્રવેશ્યા પછી ત્યાં કોઇ જ વિકલ્પો નથી રહેતા. ત્યાં તો એક નિશ્ચયાત્મક ભેદ જ પ્રવર્તે છે. વાય - વિગત (ઉ.) (ભ્રષ્ટ ન હોય તે, પ્રામાણિક) પિંડનિર્યુક્તિમાં કહેલું છે કે “માત્ર આધાકર્મી વગેરે આહાર જ દુષ્ટ છે એમ નહિ. કિંતુ તેવા આધાકર્મી આદિ આહારના સંસર્ગમાં રહેલ નિર્દોષ આહાર પણ દૂષિત ગણાય છે. આથી સંયમના ખપી આત્માએ તેવા આધાકર્મી આદિ દૂષિત આહારથી ભ્રષ્ટ ન થયેલ આહારને ગ્રહણ કરવો જોઇએ.' 106 Page #150 -------------------------------------------------------------------------- ________________ अविगल - अविकल (त्रि.) (સંપૂર્ણ, પરિપૂર્ણ, અખંડ) જ્ઞાનસારના પૂર્ણતાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “પુણ્યકર્મના કારણે મળેલ ગાડી, બંગલો, પત્ની, એશોઆરામના સાધનો તે તો માંગીને પહેરેલા આભૂષણ જેવી પૂર્ણતા છે. પુણ્ય ખલાસ થતાં જ બધું પાછું આપી દેવાનું. પણ આત્મગુણોથી પ્રાપ્ત કરેલ મોક્ષરૂપી શાશ્વત પૂર્ણતા તો જાતિવંત રત્નની જગમગતી કાંતિસમાન સદાય સ્થિર રહેનારી છે.' નવાજુન - વિનસુત (7) (ઋદ્ધિથી પરિપૂર્ણ કુળ, સમૃદ્ધિવાળું કુળ) સુભાષિત રત્નાવલીમાં કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ શ્રદ્ધા અને દઢતાપૂર્વક ધર્મનું પાલન કરે છે. તે પરભવમાં ઋદ્ધિથી પરિપૂર્ણકુળ, ધર્મ, સંપત્તિ, સંતતિ અને સદ્ગતિની પ્રાપ્તિ કરે છે.” ટ્ટ - વિજ્e (3) (છ8 સુધીનું તપ કરનાર) આ સંસારમાં કર્મોની વિચિત્રતા આશ્ચર્યકારી છે. વિશિષ્ટ કર્મોના ક્ષયોપશમના કારણે ઘણા આત્માઓ છ માસ સુધીની તપશ્ચર્યા કરવી, શ્રમણધર્મનો અંગીકાર કરવો, શ્રાવકના વ્રતોનું પાલન કરવું. આ બધું આસાનીથી થઇ જાય છે. જયારે તેવા પ્રકારના કર્મક્ષયોપશમના આભાવે જીવ એકાસણા જેવું સામાન્ય તપ પણ કરી શકતો નથી. જયારે કેટલાક જીવો એક ઉપવાસ વધીને બે ઉપવાસ જેટલો જ તપ કરી શકે છે. તેનાથી વધુ તેઓ માટે અશક્ય બની જાય છે. આવા છઠ્ઠ સુધીના તપ કરનાર જીવોને શાસ્ત્રમાં અવિકૃષ્ટ કહેલા છે. अविगियवयण - अविकृतवचन (त्रि.) (કટાક્ષાદિ વિકૃતિ વિનાનું વચન) મશ્કરા સ્વભાવના લોકો સ્વમનોરંજન માટે બીજાઓને કટાક્ષો મારીને મશ્કરીઓ કરતાં હોય છે. બીજાની લાગણીઓ સાથે ૨મત કરતાં હોય છે. તેઓ માટે આનંદની વાત હોય છે. પણ સામેવાળાનું હૃદય કેટલું દુભાય છે તેનું જરાપણ ભાન હોતું નથી. આથી જ ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસગણિએ કહ્યું છે કે સાધુએ એવા વિકૃતવચનોનો ત્યાગ કરવો જોઇએ. તેમની વાણી અવિકૃત અર્થાતુ અન્યને આનંદ ઉપજાવનારી અને પ્રિય હોવી જોઇએ. વળ - વિતિ (પુ.) (1. અગીતાર્થ, શાસથી અનભિજ્ઞ સાધુ 2. ધર્મરહિત). નૂતન દીક્ષિત, હજી સુધી જેમણે છેદસૂત્રોનો અભ્યાસ નથી કર્યો છે, તથા નિરંતર અપવાદ માર્ગનું સેવન કરનાર પાર્થસ્થાદિ સાધુઓને શાસ્ત્રમાં અગીતાર્થ કે અવિગીત કહેલા છે. આ સાધુઓ શાસ્ત્રોના ઐદંપર્યાર્થ તથા તેના ગૂઢરહસ્યોથી અનભિજ્ઞ હોવાથી, ક્યારે ઉત્સર્ગમાર્ગ સેવવો અને ક્યારે અપવાદમાર્ગ સેવવો તે નિર્ણય કરી શકવાની ક્ષમતારહિત હોય છે. વિદ - Mવિપ્રદ (ઈ.) (1. શરીરરહિત 2. યુદ્ધરહિત 3. સરળ, ઋજુ) સંસારનો કોઇ પણ આત્મા શરીર વિના સંભવી શકતો નથી. વાવભવસંબંધિ શરીરનો ત્યાગ કરીને બીજી ગતિમાં ગમન કરતાં પણ આત્માને તૈજસ અને કાર્મણ શરીર લાગેલા જ હોય છે. એકમાત્ર સિદ્ધ ભગવંતો જ અવિગ્રહ અર્થાત્ શરીરરહિત છે. अविग्गहगइसमावण्ण - अविग्रहगतिसमापन्न (पु.) (1. ઉત્પાતિક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ, 2. ઋજુગતિને પામેલ જીવ, સરળ ગતિમાં રહેલ જીવો ચૌદરાજલોકમાં એક સિદ્ધભગવંતોને છોડીને સર્વ જીવો વિગ્રહગતિને પ્રાપ્ત કરતાં હોય છે. કર્મગ્રંથમાં કહેલ છે કે આત્માનો ઉર્ધ્વગતિનો સ્વભાવ હોવાં છતાં કર્મના કારણે તે ઉપર જઈને પુનઃ પાછો નીચે આવે છે. આથી તેની ગતિ વક્ર થઈ જાય છે. 1070 Page #151 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરનાર આત્મા જે સ્થાને, જે અવસ્થામાં રહેલો હોય છે. તે જ અવસ્થાદિમાં સીધીગતિએ મોક્ષસ્થાનમાં ગમન કરે છે. આથી તેઓ અવિગ્રહગતિસમાપન્ન કહેવાય છે. વાઘ - વિઝ (2) (વિપ્નનો અભાવ, નિર્વિઘ્નપણું) શુભ કાર્યોમાં કે પોતે કરવા ધારેલ કાર્યમાં વિઘ્ન આવે એવી ઇચ્છા કોઇ નથી રાખતું. ઇષ્ટકાર્યો વિના વિન્ને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે માણસ બધી જ તકેદારીઓ રાખતો હોય છે. સંસાર અને વિશ્ન એ બન્ને એક બીજાના પર્યાય છે. સંસાર વિઘ્ન વિના નથી રહી શકતો, તો વિપ્નને પણ સંસાર વિના નથી ચાલતું. સર્વથા વિપ્નનો અભાવ જોઇતો હોય તો મુક્તિ એ જ અંતિમ ઉપાય છે. વિટ્ટ - વિપુE () (રાગ બેસુરો ન થાય તે રીતે ગાવું, ગાયનનો એક ગુણ) કોયલના અવાજને ગુંજન, ગીત તરીકે નવાજાય છે. જયારે કાગડાના અવાજને ઘોંઘાટ કહેવાય છે. કોયલનો અવાજ મધુર, સુરમ્ય અને કર્ણપ્રિય હોય છે. જ્યારે કાગડાનો અવાજ બેસુરો, અણઘડ અને અપ્રિય થઇ પડે તેવો હોય છે. જે ગીતમાં સૂર અને તાલનો મેળ હોય તે ગીત શ્રોતવ્ય બને છે. બૈજુબાવરો, તાનસેન વગેરે આવા ગીતો ગાવામાં શ્રેષ્ઠકોટિના કવિ હતાં. ભક્તામર સ્તોત્રમાં પણ માનતુંગસૂરિ મહારાજે કહ્યું છે કે હે પ્રભુ ઓલી કોયલ જે મધુર અવાજ કરીને ગાય છે તેમાં આમ્રવૃક્ષ પર લાગેલ મહોર કારણભૂત છે. તેમ હું જે સ્તોત્રની રચના કરું છું તેમાં આપના પ્રત્યેની ભક્તિ એ જ મુખ્ય કારણ છે. મલિવર - વિધિa (3) (1. કેસર વર્ણ 2. રાતો વર્ણ) વિવુંg - વેલ્યુતિ (સ્ત્રી) (સ્મૃતિ, ધારણા) પાંચ જ્ઞાનના પ્રથમ પ્રકારમાં આવતા મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ ચાર પ્રકાર છે. તેમાંના ધારણાનો એક પ્રકાર છે. અવિસ્મૃતિ. જે વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન થઇ ગયું હોય. તે ભૂલાઇન જાય તે માટે તેને ધારી રાખવું, સ્મરણમાં રાખવું. તેને અવિશ્રુતિ કહેવાય છે. अविच्छिण्ण - अविच्छिन्न (त्रि.) (છેદ નહિ પામેલ, અત્રુટિત). પૂર્વના કાળમાં સો વર્ષે એક યુગ બદલાતો હતો. ભગવાન આદિનાથે જે વ્યવહારમાર્ગ પ્રવર્તાવ્યો હતો. તેના અંશો થોડા વર્ષો પૂર્વે થઈ ગયેલા શેઠ મોતીશાના ઇતિહાસમાં જોવા મળે છે. યુગ ભલે બદલાતો પરંતુ રીતિ-રીવાજો તો તેના તે જ રહેતાં હતાં. કહેવું પડશે કે અંગ્રેજોની સંસ્કૃતિ અપનાવવા જતાં વિકૃતિ પામેલા આજના કાળમાં સવાર પડે છે ને એક નવો યુગ બદલાય છે. વિના - મનાત (ર.) (અજ્ઞાની, મૂર્ખ, અબુધ) પરમાત્મા મહાવીરથી લઇને અત્યારના કાળ સુધીમાં પિસ્તાલીસ આગમ ઉપર વિશિષ્ટ પ્રશાના સ્વામી મહાત્માઓએ કેટલાય ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા, ટબા અને અનુવાદોની રચના કરી છે. આની પાછળ એક જ માત્ર આશય હતો કે કાળહાનિની સાથે સાથે મનુષ્યોની પ્રજ્ઞાની પણ હાનિ થતી આવી છે. આથી તેવા અબુધ જીવો પરમાત્માના વચનો અને તેમને કહેલ તત્ત્વોને સમજી શકે તે આશયથી લોકભોગ્ય અને સરળ ભાષામાં ગ્રંથોની રચના કરવામાં આવી છે. अविज्जमाणभाव - अविद्यमानभाव (पुं.) (નાસ્તિનો ભાવ, નથી એવું તાત્પર્ય છે જેમાં તે). પદાર્થના અભાવમાં માણસને જે અવિદ્યમાનતાનો બોધ થાય છે. તેને અવિદ્યમાનભાવ પણ કહેવાય છે. આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે અસંપન્ન, નાસ્તિભાવ અને અવિદ્યમાનનો ભાવ આ ત્રણેય એકાWક જ છે. - 108 Page #152 -------------------------------------------------------------------------- ________________ વળ - વિI (). (1. મિથ્યાત્વસહિત અજ્ઞાન, અતત્ત્વનું ગ્રહણ કરવું 2. ક્લેશનો એક ભેદ 3. કુશાસ્ત્ર) શાસ્ત્રોમાં કહેવું છે કે જયાંસુધી જીવ કદાગ્રહરૂપી અવિદ્યાના પાશમાં જકડાયેલો છે. ત્યાંસુધી તે અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં અથડાયા કરે છે. તેમજ જે જીવો સમ્યજ્ઞાનરૂપી વિદ્યાને પામેલા છે તેઓ મૃત્યુને ઓળંગીને મોક્ષરૂપી અમૃતને પ્રાપ્ત કરે છે.' મfar - અવિના (કું.) (આદરનો અભાવ, અવિનય) પરમાત્મા મહાવીરદેવના સાનિધ્યને પામેલા બે આત્માઓ એક ગણધર ગૌતમ અને બીજો ગોશાળો. ગૌતમસ્વામી આવ્યાં હતાં પ્રભુને હરાવવા અને વીર આગળ હારીને પણ જીતી ગયાં. ઇતિહાસમાં વિનયશિરોમણી તરીકે ખ્યાતિ અને મોક્ષની પ્રાપ્તિ કરી. જયારે ગોશાળાને તરવા માટે ઉત્કૃષ્ટ હેતુભૂત પરમાત્મા મળવાં છતાં અવિનય અને શુદ્રોહના ઘોર પાપે ડૂબી ગયો. મલિmfસ () - વિનાશિન (3) (નાશ નહિ પામનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારના અવિઘાષ્ટકમાં કહ્યું છે કે “જે જીવ આત્માને નિત્ય અને સંસારિક સંયોગોને અનિત્ય તરીકે જુવે છે. તેને મોહરૂપી ચોર કોઇપણ રીતે ઠગી શક્તો નથી.' વિMિછચ - વિનિશા (ઈ.) (પ્રમાણનો અભાવ, નિશ્ચયનો અભાવ) જેમ પ્રજ્ઞાચક્ષુને માર્ગનો નિશ્ચય ન હોવાથી દષ્ટિવાળા પુરુષને અનુસરે છે. તેણે દેખાડેલા માર્ગે ચાલે છે. તેમ જીવને જયાં સુધી સાચા તત્ત્વનો નિર્ણય કરવાની પ્રજ્ઞા નથી ખીલી, ત્યાં સુધી તત્ત્વોના હાર્દને પામેલા અને ગીતાર્થતાના ગુણને વરેલા ગુરુભગવંતને અનુસરવું જોઇએ. મલિય - મલિનત (શિ.) (વિનયરહિત) ઉત્તરાધ્યયનસૂત્રના અગિયારમાં અધ્યયનમાં લખ્યું છે કે “ઉત્કૃષ્ટતપસ્વી, ઉત્સર્ગમાર્ગે ચારિત્રનું પાલન કરનાર આત્મા પણ, જો શાસ્ત્રમાં કહેલ અવિનયાદિ ચૌદસ્થાનમાં વર્તી રહ્યો હોય તો મોક્ષની પ્રાપ્તિ ક્યારેય કરી શકતો નથી.' મવિયu (M) -- મલિનતાન (ઈ.) (અવિનીત આત્મા, વિનયરહિત આત્મા) વિUT - અવિસા (.) (અજ્ઞાનવશ દોષ સેવવો તે) દોષનું સેવન જાણતાં અને અજાણતાં એમ બે પ્રકારે થતું હોય છે. જાણતાં સેવાયેલા દોષનો દંડ વધુ અને અજાણતાં દોષ સેવાયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત અલ્પમાત્રામાં હોય છે. લૌકિક કાયદામાં પણ આપણે જોઇએ છીએ કે એક જ સરખો ગુનો કરનારમાં જો એક જણે જાણતાં ગુનો કર્યો હોય તો તેની સજા વધુ હોય છે. તેમજ અજાણતાં ગુનો કર્યો હોય તો તેની સજા ઓછી હોય છે. મલિઇવ - અતિસાર (શિ.). (અજ્ઞાત). શાસ્ત્રકથિત અભક્ષ્યોમાં એક પ્રકાર છે અજ્ઞાતનું અભક્ષણ. જે ફળ, શાક કે ફૂલ વગેરેના ગુણદોષ કે ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન ન હોય તેવા અજ્ઞાત ફળાદિનું ભક્ષણ કરવું જોઈએ નહિ. અન્યથા પ્રાણહાનિ થવા સુધીનો પ્રસંગ સંભવી શકે છે. આથી જ પરમાત્માએ તેવા અજ્ઞાત ફળાદિનો નિષેધ કરેલ છે. 109 Page #153 -------------------------------------------------------------------------- ________________ વિઘાયમ (ન) - વિતિન (1) (અજ્ઞાત ક્રિયા, અજ્ઞાત કાય) સનેપાત નામક રોગથી પીડાતાં વ્યક્તિનો પોતાના મન, વચન અને કાયા પર કાબૂ ન હોવાથી અસંબદ્ધ ક્રિયા કરતો હોય છે. તેને પોતાને ખબર નથી હોતી કે પોતે શું કરી રહ્યો હોય છે. તેમ તીવ્રમોહાદિ કર્મોથી પીડાતાં આત્માનો પણ વ્યવહાર અસંબદ્ધ અને હાસ્યાસ્પદ જોવા મળતો હોય છે. જયારે તેના જ્ઞાનચક્ષુ ખૂલે છે ત્યારે જ તેને પોતાની અજ્ઞાત ક્રિયાનું ભાન થાય છે. अविण्णायधम्म - अविज्ञातधर्मन् (त्रि.) (1. જેણે ધર્મને નથી જાણ્યો તે 2. અવિરતસમ્યગ્દષ્ટિ) માત્ર શાસ્ત્રોના અધ્યયન, વ્યાખ્યાનોના શ્રવણ અને મૂર્તિઓના દર્શનથી માણસ જ્ઞાતધર્મી નથી કહેવાતો. આ બધી ક્રિયાઓમાં જ્યારે શુભ પરિણામો અને સહૃદયતાના ભાવો ભળે છે ત્યારે જ તે સાચા અર્થમાં જ્ઞાતધર્મી બને છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો યાવતુ અવિરતસમ્યગ્દષ્ટિ આત્માને પણ અવિજ્ઞાતધર્મી કહ્યો છે. अविण्णोवइय - अविज्ञोपचित (न.) (અજાણપણે કરેલ કમ). વિત - વિતર્જ (.) (ઉતર્યરહિત, અસદ્વિચારરહિત) સર્પ બિલમાં સીધો ચાલે તો જ તે પોતાના ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. શાક કે ફળ પર ચાકુ સીધું ચાલે તો જ તે સુવ્યવસ્થિત ફળાદિને છેદી શકે છે. તેમ કુતકદિ દોષરહિત અને શ્રદ્ધાદિ ગુણોસહિત તત્ત્વોનો સ્વીકાર ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ બની શકે છે. વિત૬ - વિથ (.). (1. સત્ય, યથાર્થ, વાસ્તવિક 2, અવ્યભિચારી 3. સદ્દભૂત પદાથી ભગવતીસૂત્રના દસમાં શતકના પાંચમાં ઉદેશામાં કહ્યું છે કે “પૂર્વે અભિમત પ્રકારયુક્ત એવું સત્ય કોઈ વખત અનભિમત પ્રકારવાળું થાય તે વિતથ અર્થાત્ મિથ્યા છે. કિંતુ કાલાન્તરે પણ જે સત્ અર્થાન્તર ન પામે તે જ અવિતથ જાણવું.” માતા - વતીf (2.) (સંસારના પારને નહિ પામેલ, મોક્ષને નહિ પામેલ) ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં માનતુંગસૂરિ ઋષભદેવની સ્તુતિ કરતાં કહે છે “હે પ્રભુ! જેની કાંતિએ નતમસ્તક દેવોના મુગટમાં રહેલ મણિઓ પ્રભાવિત થયા છે. તેવા આપના ચરણકમલ ભવસમુદ્રમાં ડૂબેલા સંસારના પારને નહિ પામેલ જીવો માટે સંસારને તરવા માટે આલંબનભૂત છે.” વિuિr -- સવિતf () (નહિ આપેલ, અણદીધેલું) ગામમાં કે નગરમાં, જંગલમાં કે જનપદમાં, અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય, દિવસ હોય કે રાત હોય. સર્વથા અદત્તાદાનને વરેલા શ્રમણવર્યા માલિકે ન આપેલ વસ્તુને ક્યારેય પણ હાથ લગાડતાં નથી. સ્થાન કે વસ્તુનો અધિકારી પોતાની હાર્દિકભાવનાથી હર્ષપૂર્વક સાધુને સ્થાનાદિ આપે તો સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યા પછી જ ગ્રહણ કરે છે. વિવિદ્ય -- "તિ (ઉ.) (અજ્ઞાત, નહિ જાણેલ) વિદુર - વિદ્યુત (2) (ઉપદ્રવરહિત જન્મ પામેલ) 1100 Page #154 -------------------------------------------------------------------------- ________________ "" 1 : કલ્પસૂત્રાદિ આગમમાં લખ્યું છે કે “તીર્થકર ભગવંતોનો જન્મ પ્રસવની પીડારહિત હોય છે.” તીર્થંકર પરમાત્માઓ જ્યારે જન્મ પામે છે ત્યારે માતા અને પુત્ર બન્નેમાંથી કોઇને પીડાની અનુભૂતિ થતી નથી. તેમજ તેઓના જન્મકલ્યાણકના પ્રસંગે ત્રણેય લોકના જીવોને સુખની લાગણીઓ ઉત્પન્ન થતી હોય છે. યાવત્ નરકના જીવો પણ ક્ષણમાત્ર સુખનો અનુભવ કરતાં હોય છે. વિદ્ધથિ - વિધ્વસ્ત (fe.) (સચિત્ત, અપ્રાસુક, અપરિણત) સજાતીય કે વિજાતીય શસ્ત્રથી ઘાત નહિ પામેલ એવા સચિત્ત અશન, પાન, ખાદિમ કે સ્વાદિમરૂપ ચારેય પ્રકારનો આહાર નિગ્રંથને લેવો કલ્પતો નથી. જયારે ગૃહસ્થને તેની જયણા કહેલ છે. fધ - મfiધ () (અસામાચારી). વિધિસહિત આચરેલ અનુષ્ઠાન લોકોત્તર ફળને આપે છે. અનાચરિત અનુષ્ઠાન કોઇ જ ફળ આપતું નથી. અને અવિધિએ કરેલ અનુષ્ઠાન અધમફળને આપનારું કહેલ છે. અર્થાતુ અવિધિપૂર્વક કરેલ ક્રિયા જીવને નિગોદ કે નરક જેવા સ્થાનોની પ્રાપ્તિ કરાવે છે. આથી ઉત્કૃષ્ટફળની અપેક્ષાવાળા આત્માએ પ્રત્યેક ક્રિયામાં અવિધિને ટાળવી જોઇએ. अविधिपरिहारि (ण)- अविधिपरिहारिन् (पुं.) (અવિધિનો ત્યાગ કરનાર, સંયમમાં ઉદ્યત) સંયમની રક્ષાર્થે ઉત્સર્ગમાર્ગે ચાલનાર, શાસ્ત્ર કથિત અનુષ્ઠાનોમાં અવિધિનો પરિહાર કરનાર, દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવને વિચારીને આચરણ કરનાર આત્માને શિષ્ટપુરુષો પંડિતકક્ષાનો ગણે છે. આવો આત્મા અધ્યાત્મમાર્ગમાં કદાપિ સીદાતો નથી. વિષ્ણુગોળ - વિયોm (g). (વિયોગનો અભાવ, રક્ષણ) સંસારના બધા જ સંબંધો અને પદાર્થો વિયોગ નામના ગ્રહણથી ગ્રસિત થયેલા છે. સંસારનો પ્રત્યેક સંયોગ વિયોગથી જોડાયેલો છે. એકમાત્ર મોક્ષ સાથેનો સંબંધ જ વિયોગના અભાવવાળો છે. સિદ્ધસ્થાન સાથે થયેલો એકવારનો સંયોગ અનાદિકાલીન છે. એક વખત ઉત્પન્ન થયેલો જીવ કદાપિ તેનાથી છૂટો પડતો નથી. માટે સમજદાર માણસે નાશવંત સંબંધોની પાછળ દોડવાનું બંધ અને મોક્ષ સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવો જોઇએ. વM - favછૂટ (.). (નજીક, પાસે રહેલ, સમીપ) સૂર્યના પ્રકાશમાં દૂર રહેલ પદાર્થમાં માણસને ચાંદીનું જ્ઞાન થાય છે. મનમાં જ્ઞાન થાય છે અરે ! ત્યાં દૂર ચાંદીનો સિક્કો પડેલો છે. લાવ જલદી જઇને લઈ લઉં. પરંતુ જયારે તે નજીક પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે ભાઈ જેને ચાંદીનો સિક્કો સમજયો હતો તે તો એલ્યુમિનિયમનું ઢાંકણું છે. ન્યાયની ભાષામાં આવા ભ્રામક જ્ઞાનને સન્નિવેશજ્ઞાન કહેલ છે. મuિTHસ - વિપ્રજા (.) (અવિનાશી, શાશ્વત). જૈનધર્મ એ શાશ્વત ધર્મ છે. વર્તમાન શાસનાધિપતિ મહાવીરદેવે જે સાધુના પાંચ મહાવ્રત અને શ્રાવકના બાર અણુવ્રત પ્રરૂપ્યા છે. તે જ વ્રતોની પ્રરૂપણા ભૂતકાળમાં થયેલ અનંતા તીર્થંકરોએ કરી હતી. તથા અનાગત કાળમાં થનારા તીર્થકરો પણ તેની જ પ્રરૂપણા કરશે. તેના પ્રરૂપકો અને શબ્દોમાં ભલે ફરક હશે. ડુિ તે બધાનો અર્થ અને આચાર તો એક જ હશે. આથી જ તો જૈનધર્મ એ શાશ્વત ધર્મ કહેલો છે. વિવુદ્ધ - વિવુદ્ધ (f) (ભાવસપ્ત, જેનામાં ધર્મના પરિણામ હજી જાગ્યા નથી તે) જેની હજી સુધી ધર્મમાં રૂચિ પ્રગટી નથી, ધર્મનું શ્રવણ કરવા છતાં જેના આત્મામાં દયાદિના પરિણામો જાગ્યા નથી. જે 111 - Page #155 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ભાવપૂર્વક નહિ કિંતુ માત્ર શારીરિક આચારોનું પાલન કરે છે. તેવા જીવોને વ્યવહારસૂત્રમાં ભાવસુ કહેલા છે. આંખો ખુલ્લી હોવાથી લોકો ભલે તેમને જાગતા કહે. પણ જ્યાં સુધી ચિત્તમાં ધર્મભાવના નથી જાગી ત્યાંસુધી તેઓ ભાવનિદ્રામાં સૂતેલા છે. મવિમળન - મતિમાજ (શિ) (વિભાગ કરવાને અશક્ય) વિમત્ત - ઉમર (રે.) (જનો વિભાગ કરવામાં નથી આવ્યો તે) अविभत्ति - अविभक्ति (स्त्री.) વિભાગનો અભાવ) વનવાસ ભોગવી રહેલા પાંડવોને જ્યારે ખબર પડી કે બહારના રાજાએ આવીને કૌરવોને બંદી બનાવી લીધા છે. ત્યારે યુધિષ્ઠિરે ચારેય ભાઇઓને યુદ્ધ કરવા માટે આજ્ઞા કરી. મહાબલી ભીમે કહ્યું મોટા ભાઈ ! માફ કરજો પણ આપણી જોડે દુર્વ્યવહાર કરનાર કૌરવો માટે આપણે શું કામ લડવું જોઇએ. ભીમનો જવાબ આપતાં યુધિષ્ઠિરે કહ્યું. કૌરવો અને આપણી વચ્ચે જે મતભેદો છે તે આપણા બેની વચ્ચેનાં છે. પરંતુ તેનો ફાયદો કોઇ બહારનો ઉઠાવે તે યોગ્ય નથી. કૌરવો અને આપણા યુદ્ધમાં આપણે સો અને પાંચ છીએ. પણ બહારના દુશ્મન માટે તો એકસો પાંચ છીએ. તેમાં આપણું વિભાજન શક્ય નથી. વિમલ - વિમવ (ઈ.) (દરિદ્રતારહિત) આ જગતમાં ધનવાન અને ગુણવાન એમ બે પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો પાસે ધન હોય છે પણ તેમનામાં ઉદારતાદિ ગુણો નથી હોતા. આથી તેઓ માત્ર ધનવાન જ કહેવાય છે. જ્યારે કેટલાક લોકો પાસે પૈસાની અમીરી નથી હોતી પણ તેમનું હૃદય પરોપકારીતાદિ ગુણોથી સદૈવ ઉભરાતું હોય છે. આવા લોકો ધનથી ભલે દરિદ્ર હોય પણ ગુણોથી તો તેઓ ધનવાન જ છે. अविभाइम - अविभागिम (त्रि.) (ભાગશૂન્ય, ભાગરહિત, એકરૂપ) પાણીમાં રંગ ભળતા પાણી અને રંગ બન્ને એકબીજામાં એવાં ભળી જાય છે કે કલર અને પાણીનો વિભાગ કરવો અશક્ય બની જાય છે. વિવિધ વનસ્પતિઓને વાટીને કાઢવામાં આવેલ રસો એકબીજામાં એકરૂપતાએ એવાં ભળી જાય છે કે તેમનો ભેદ બતાવવો અશક્ય બની જાય છે. તેમ યથાખ્યાતચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચેલ આત્મામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણો એવા ભળી જાય છે કે આ ગુણો અને આ ગુણી એમ વિભાજન કરવું નિરર્થક બને છે. માફ - વિમા () (વિભાગ કરવાને અશક્ય) વિમા - મવમm (g) (વિભાગનો અભાવ, અત્તરરહિત) अविभागपलिच्छेय - अविभागपरिच्छेद (पुं.) (જેના વિભાગ ન પડી શકે તેવા અંશ) કર્મગ્રંથમાં કહ્યું છે કે “કેવલી ભગવંતોએ બુદ્ધિકલ્પનાએ અત્યંત સૂક્ષ્મતાથી જેનું વિભાજન કર્યા પછી પુનઃ તે અંશનું કોઇપણ રીતે વિભાગ પાડી ન શકાય તેવા અંશને અવિભાગપરિચ્છેદ કહેવામાં આવે છે.” अविभागुत्तरिय - अविभागोत्तर (त्रि.) (રસના એકેક અંશે ઉત્તરોત્તર વધતું) 112 - Page #156 -------------------------------------------------------------------------- ________________ મલિમીવ - વિમવ્યિ (જિ.). (પરાભવ કરવા યોગ્ય નહિ તે, જીતવાને અશક્ય) શરીરનો ઘા હોય કે આત્માનો દોષ હોય. બન્નેની શરૂઆત એક નાનકડા અંશે થતી હોય છે. જો પ્રારંભમાં જે તે ઘા કે દોષને ધ્યાનમાં રાખીને પ્રતિરૂપ ઇલાજ કરવામાં આવે તો તેનું શમન કરવું આસાન બને છે. કિંતુ તેની ઉપેક્ષા કરીને નજર અંદાજ કરવાથી ભવિષ્યમાં તે વિરાટ સ્વરૂપને ધારણ કરે છે. પાછળથી તેવા ઘા કે દોષને હરાવવા અશક્ય બની જાય છે. તે બન્ને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણનો નાશ કરીને જ જંપે છે. अविभूसिय - अविभूषित (त्रि.) (વિભૂષારહિત, શણગાર વગરનું) સોના ચાંદીના આભૂષણો માત્ર શરીરની જ શોભા વધારી શકે છે. જયારે ક્ષમા, દયા, પરોપકાર, ઉદારતાદિ આભૂષણો આત્મા અને જીવન બન્નેની શોભા વધારે છે. ઘરેણાં ધારણ ન કરવાથી માત્ર શરીર જ વિભૂષારહિત લાગે છે. જ્યારે ગુણોનાં આભૂષણો ધારણ ન કરવાથી જીવન કદરૂપું અને નિંદનીય બની જાય છે. મવિભૂસિયg (gg) - વિભૂષિતાત્મન (શિ.) (વિભૂષારહિત દેહ છે જેનો તે, શણગાર વગરનું શરીર છે જેનું તે) ચક્રવર્તી ભરત મહારાજાને અરિસા ભવનમાં કેવલજ્ઞાન થયું અને અષાઢાભૂતિને નાટકના રંગમંચ પર કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેવલજ્ઞાન પ્રાપ્તિના સ્થાન ભલે અલગ હોય કિંતુ તેમની ભાવના તો સમાન જ હતી. ભરત રાજાને હકીકતમાં આભૂષણરહિત દેહ જોઇને ભાવના પ્રગટી. જ્યારે અષાઢાભૂતિને ભરત રાજાનું નાટક ભજવતાં અનિત્ય ભાવના પ્રગટી. માટે જ તો કહેવાયું છે કે “ભાવના ભવનાશિની વિકon - વમનસ્ (8) (1. શૂન્યતારહિત છે ચિત્ત જેનું તે 2. ભોગાદિમાં આસક્ત ચિત્તવાળો) અવધૂતયોગી એવા આનંદઘનજી મહારાજ મનની સઝાયમાં જિન ધ્યાન વિષયક ઉપદેશ આપતા કહે છે “જે રીતે જુગારીનું મન જુગારમાં, કામીનું મન કામમાં, વ્યાપારીનું મન વ્યાપારમાં, ભોગીનું મન ભોગમાં આસક્ત હોય છે. તેમ યોગીએ એકધ્યાને પરમાત્માનું ધ્યાન ધરવું જોઇએ.” अविमुत्तया - अविमुक्तता (स्त्री.) (સપરિગ્રહતા, પરિગ્રહવૃત્તિ) ગચ્છાચાર્યને મુનિ શિવભૂતિએ રાખેલ રત્નકંબલનો કોઈ જ વાંધો નહોતો. તેમને ચિંતા હતી રત્નકંબલ પાછળ રહેલ તેમની ઘેલછાની, પરિગ્રહવૃત્તિની. એક કપડાના ટુકડા માટે કરીને તેમનો જન્મારો બગડવો ન જોઈએ. આથી આચાર્યએ તેમની ગેરહાજરીમાં રત્નકંબલના ટુકડા કરીને અન્ય સાધુઓને ઉપયોગાથું આપી દીધા. પાછળથી આવેલ શિવભૂતિએ વાત જાણીને ભૂલ સુધારવાને બદલે કદાગ્રહ પકડ્યો અને તેઓ સર્વથા નિર્વસ્ત્ર થઇ ગયા. તેઓની એક નાનકડી પરિગ્રહવૃત્તિના દોષે દિગંબર સંપ્રદાયનો ઉદ્ભવ થયો. વિમુર - વિમુક્ટિ (રૂ.) (લોભવૃત્તિ, ગૃદ્ધિ, આસક્તિ) આસક્તિ બે પ્રકારે છે 1. દ્રવ્ય અને 2. ભાવ. જેના કારણે મન આનંદ પામતું હોય તેવી ભોગસામગ્રીઓનો સંગ્રહ કરવો તે દ્રવ્યાસક્તિ છે. તથા તે સંગ્રહિત વસ્તુઓમાં મૂચ્છનો પરિણામ તે ભાવાસક્તિ છે. એટલે જ તો તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે પદાર્થોનો સંગ્રહ નહિ કિંતુ તેના પ્રત્યેનો આસક્તિભાવ કર્મબંધનો હેતુ છે. વિવર - પિત્ત () વળી, બીજું, પણ) 113 Page #157 -------------------------------------------------------------------------- ________________ મલિક્સ (ઈ.) (ટો) વિયત્ત - વ્યm (શિ). (1. અસ્પષ્ટ, અપ્રગટ 2. મુગ્ધ, સદસદ્ વિવેકશૂન્ય) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના જીવો મુગ્ધ કહેલ છે. એક જેણે હજી સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી તેવા જ્ઞાનરહિત જીવો સદસનું વિભાજન કરવા અસમર્થ હોવાથી મુગ્ધ છે. બીજા જ્ઞાનનો ક્ષયોપશમ હોવાથી શાસ્ત્રોનો અભ્યાસ તો કરી લીધો હોય. પ્તિ વયનો પરિપાક થયેલ ન હોવાથી વ્યવહારમાં જે કાચા હોય તેવા જીવો મુગ્ધ છે. તથા ત્રીજા પ્રકારના બાળદીક્ષિત જીવો જ્ઞાન અને વય બજેમાં અપરિપક્વ હોવાથી તેમને પણ મુગ્ધ કહેલા છે. મવિયર (રે.) (અમીતિકર) શાસ્ત્રોમાં કહેવું છે કે “જિનશાસનને વરેલા નિગ્રંથની વાણી અને વ્યવહાર બીજાને અપ્રીતિ ઉપજાવે તેવાં ન હોવાં જોઇએ.’ ફક્ત કડવા વચન અને વ્યવહાર જ અપ્રીતિ કરાવે છે એવું નથી. ઘણીવખત પોતાનું કામ કઢાવવા માટે સામેનાની અતિશય પ્રશંસા, ચાટુકારીતા પણ અપ્રીતિ ઉત્પન્ન કરનારી બને છે. સામેવાળો એમ સમજે કે આ તો વધારે પડતાં ગળે વળગે છે. માટે શ્રમણની વાણી તથા વર્તન ગાંભીર્યગુણ યુક્ત હોવા અતિઆવશ્યક બને છે. મવિયનંખા - મચ9મજ (કિ.) (જૂભક દેવોની એક જાતિ) अवियत्तविसोहि - अवियत्तविशोधि (पुं.) (વિશુદ્ધિનો એક ભેદ, પ્રીતિ વગરની વિશોધિ) अवियत्तोवघाय - अवियत्तोपघात (पुं.) (પ્રેમના અભાવે વિનયનો નાશ) ન્યાયગ્રંથમાં કહેવું છે કે કાર્યના નાશમાં કારણનો નાશ અવિનાભાવી છે. તેમજ ક્યારેય કારણ વિના કાર્ય થતું નથી. પોતાનાથી વડીલ ગુરુ કે અન્ય સાધુ પ્રત્યે મન, વચન અને કાયાથી થતો વિનય તેમના પ્રત્યેના પ્રેમને આભારી છે. અશુભ કર્મના ઉદયે કે પછી અન્ય કોઇ કારણસર તેઓ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. તે દિવસથી તેમના પ્રત્યે કરાતા વિનયમાં પણ ઓટ આવી જતી હોય છે. અર્થાત્ વિનયનો પણ નાશ થાય છે. વિચાર - અવિનનિt (a.) (વંધ્યા, વાંજણી, સંતાનસુખ રહિત) જેવી રીતે વંધ્યા સ્ત્રી દ્વારા પુત્ર મેળવવા માટે જાતજાતના અને ભાતભાતના પ્રયત્નો કરવા છતાં તે સંતાનસુખ પ્રાપ્ત કરી શકતી નથી. તેમાં મુખ્ય હેતુ છે તેનામાં રહેલ વંધ્યત્વનો દોષ. તેવી જ રીતે અભવ્ય જીવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્રજીવનનું પાલન કરવા છતાં મોક્ષને નથી પામતો. તેમાં દોષ તે આત્મામાં રહેલ અભવ્યપણાનો છે. નલિયાય - વિજ્ઞયજ (.). (વિશિષ્ટ બોધરહિત, અજ્ઞાની) વિવાર - વિશ્વ (7) (1. શુક્લધ્યાનનો એક ભેદ 2, પાદપોપગમન અનશન 3, વિચાર્યા વગરનું, અસંબદ્ધ). શુક્લધ્યાનના કહેવામાં આવેલ ચાર ભેદમાં એક ભેદ એકત્વવિતર્ક અવિચારનો પણ છે. આ ધ્યાનમાં મનની વૃત્તિનો એક યોગમાંથી બીજા યોગમાં તથા અર્થમાંથી વ્યંજનમાં ગમનનો નિષેધ જણાવેલો છે. અર્થાતુ શુક્લધ્યાનના અવિચાર નામક પાયામાં 114 Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશેલ આત્માનું મન મેરુપર્વત જેવું અડગ અને સમુદ્રના મધ્યભાગમાં રહેલ જલ જેવું અચંચલ થઈ જાય છે. શુક્લધ્યાનના આ પાયમાં પ્રવેશેલ આત્માનું ધ્યાન અપુનરાગમન ધ્યાન બની જાય છે. અર્થાતુ તેઓ પુનઃ કદાપિ અશુભધ્યાનમાં પ્રવૃત્ત થતાં નથી. अवियारमणवयणकायवक्क - अविचारमनोवचनकायवाक्य (त्रि.)? (વિચાર્યા વગરના મનવચનકાયાવાક્ય છે જેના તે) अवियारसोहण - अविचारशोधनार्थ (पं.) (સંયમમાં સ્કૂલિત આત્માની વિશુદ્ધિ માટે) મવિર - મવતિ (સ્ત્રી) (1. પાપાચારમાંથી અનિવૃત્તિ 2. અબ્રહ્મ 3, વિરામનો અભાવ) શાસ્ત્રમાં કહેલ પાપસ્થાનોમાંથી નિવૃત્ત ન થવું તેને અવિરતિ કહેવામાં આવે છે. કર્મગ્રંથાદિમાં આવી અવિરતિ બાર પ્રકારની કહેલ છે. મનસંબંધિ, પાંચ ઇંદ્રિયસંબંધિ અને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયના વધસંબંધિ. મનથી અશુભ વિચારોની અનિવૃત્તિ, ઇંદ્રિયો દ્વારા ભોગોમાંથી અનિવૃત્તિ અને ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી અનિવૃત્તિ તે અવિરતિ છે. વિર (4) વ - વિરતિ (4) વ૬ (ઈ.) (મથુનસંબંધિ ચર્ચા) કાયદાની ભાષામાં ગુનાહિત પ્રવૃત્તિ કરવી એ જેમ ગુનો છે. તેમ તેવી પ્રવૃત્તિના મૂકસાક્ષી બનવું તે પણ એક પ્રકારનો ગુનો જ છે. તેમ મૈથુન સેવવું, તેની ચર્ચા કરવી એ જેમ દોષ છે. તેવી રીતે તેવી ચર્ચા થતી હોય ત્યાં ઊભા રહીને તેને સાંભળવું તે પણ એક પ્રકારનો દોષ કહેલો છે. આથી પાપભીરુ આત્મા આવી સદોષ પ્રવૃત્તિથી દૂર રહે છે. મવિરા - વિતિ (at) (વ્રતરહિત સ્ત્રી, પાપથી અનિવૃત્ત સ્ત્રી) વિરત્ત -- વર (શિ.) (આસક્ત, અનુરાગી) ધર્મસંગ્રહાદિ ગ્રંથોમાં મૃત્યુનિમિત્તોમાં રાગને પણ મરણમાં એક નિમિત્ત તરીકે ગણેલ છે. ધર્મમાર્ગને નહિ પામેલ કોઇ જીવ જ્યારે સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં અત્યંત આસક્ત બની જાય છે. ત્યારે તે ભ્રાન્તચિત્તાત્મા તે વસ્તુના અભાવમાં વિરહ સહન ન કરી શકવાને કારણે મૃત્યુ પામે છે. ગૌતમસ્વામી જેવા જ કોઇક વિરલાત્મા અત્યંત પ્રિય એવા પરમાત્માવિરહને પામવાં છતાં સંસારમાં ડૂબવાને બદલે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ભવસમુદ્ર તરી ગયાં. વિરા - અવિરત (B). (1, પાપસ્થાનથી અનિવૃત્ત 2. અવિરત ચોથું ગુણસ્થાનક 3. સમ્યગ્દષ્ટિ જીવ) જિનેશ્વર પરમાત્માને, પંચાચાર પાલક ગુરુને અને કેવલી પ્રરૂપિત ધર્મને પામવા છતાં વ્રતોને પાળવામાં અસમર્થ એવા આત્માને કર્મગ્રંથમાં અવિરતસમ્યગ્દષ્ટિ કહેલા છે. તેઓ ધર્મને જાણે છે એટલું જ નહિ હૃદયપૂર્વક તેનો સ્વીકાર પણ કરે છે. કિંતુ પૂર્વકૃત કર્મોના કારણે તેઓ એક નાનકડા વ્રતનો સ્વીકાર પણ કરી શકતા નથી. દેવલોકવાસી દેવો, શ્રેણિક મહારાજ, કૃષ્ણવાસુદેવ જેવા આત્માઓ આ અવિરતની કક્ષામાં આવે છે. વિરતલા () - વિરલકિન (.) (પરિગ્રહને ધારણ કરનાર) अविरयसम्मत्त - अविरतसम्यक्त्व (पुं) (અવિરત સમ્યગ્દષ્ટિ, ચતુર્થ ગુણસ્થાનવર્તી) 51 0 m - Page #159 -------------------------------------------------------------------------- ________________ વિસમ્મતિક્ટ્રિ - વિતિયfણ () (વ્રતરહિત સમ્યગ્દષ્ટિ, ચતુર્થ ગુણસ્થાનવર્તી) જેમ સમ્યવના ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એમ ત્રણ ભેદ કહેલા છે. તેમ તે સમ્યક્તમાં વર્તતા જીવોના પણ પશમિકસમ્યગ્દષ્ટિ, ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ એમ ત્રણ ભેદ પડે છે. કર્મોના ઉપશમના કારણે ઔપથમિકસમ્યક્તમાં વર્તતો જીવ પથમિકસમ્યગ્દષ્ટિ છે. કેટલાક કર્મોના ક્ષય અને કેટલાક કર્મના ઉપશમના કારણે ક્ષાયોપથમિસમ્યક્તમાં વર્તતો જીવ ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિ છે. તથા સર્વથા દર્શનમોહનીય કર્મના ક્ષયે યાવતુ મોક્ષ સુધી રહેનાર ક્ષાયિકસમ્યક્તમાં વર્તતો જીવ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ છે. अविरयसम्महिद्विगुणट्ठाण - अविरतसम्यग्दृष्टिगुणस्थान (न.) (અવિરતસમ્યગ્દષ્ટિ નામક ચતુર્થ ગુણસ્થાનક) કર્મગ્રંથકારે ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવના લક્ષણ જણાવતા લખ્યું છે કે “જે કર્મબંધના હેતુભૂત અવિરતિ, રાગ, દ્વેષ અને દુખને જાણતો હોય. જે સાવદ્યયોગોમાંથી નિવૃત્તિની સદૈવ વાંછા કરતો હોય કિંતુ તેમ કરવા અસમર્થ હોય. જે પાપકર્મના હેતુઓને નિંદતો હોય. જે જીવાજીવાદિના સ્વરૂપને સારી રીતે જાણતો હોય તેવા જીવને સમ્યગ્દષ્ટિ જાણવો.” મવિરત - અવિરત (R.). (1. અંતરરહિત, નિરંતર 2. ઘન, ઘટ્ટ). ભગવાન આદિનાથે ચારિત્ર અંગીકાર પૂર્વે પોતાના સો પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપ્યાં હતાં. કોઇને અંગદેશ, કોઇને બંગદેશ, કોઇને તક્ષશિલા તો કોઈને અયોધ્યા, બધા જ રાજયો મોટા અંતરે આવેલા હોવા છતાં પણ તે ભાઇઓનો એકબીજા માટેનો પ્રેમ તો નિરંતર હતો. નાના ભાઈઓને તેમના વૃદ્ધ ભાઈ માટે પૂજ્યભાવ અસીમ હતો. જયારે આજના કાળમાં એક જ મકાનમાં, એક જ છત નીચે અંતરરહિત રહેવાં છતાં તેમના કાળજાઓમાં એકબીજા માટે યોજનાનું અંતર પડી ગયેલ હોય છે. अविरलदंत - अविरलदन्त (त्रि.) (જેની દંતપંક્તિ શ્રેણીમાં છે તે, અંતરરહિત દંતશ્રેણી છે જેની તે) अविरलपत्त - अविरलपत्र (त्रि.) (છિદ્રરહિત પાંદડાવાળું વૃક્ષ, ઘટ્ટ પાંદડાવાળું ઝાડ) સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ લક્ષણાનુસાર સંપૂર્ણ સંખ્યાયુક્ત દંતપંક્તિ હોવા ઉપરાંત જો તે સમશ્રેણીમાં આંતરરહિત રહેલ હોય. તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું કહેવાય છે. તેવી દેતપંક્તિવાળો પુરુષ કે સ્ત્રી પ્રશંસનીય બને છે. તેમજ લીલુંછમ, છિદ્રરહિત અને વિશાલ પાંદડાઓથી શોભતું વૃક્ષ પશુ, પંખી તેમજ વટેમાર્ગના આકર્ષણનું કેન્દ્ર બને છે. તથા દોષરૂપી છિદ્રરહિત, ચારિત્રાચારના પાલનમાં ઉદ્યત એવો શ્રમણ ધર્મચિ જીવો માટે આદર્શ બને છે. વિરદ - વિરહ (g) (વિરહનો અભાવ, સતત, નિરંતર) માતાને પુત્રનો વિરહ, પુત્રને પિતાનો વિરહ, ભાઇને બહેનનો વિરહ, પતિને પત્નીનો વિરહ. સંસાર, સંયોગ અને વિરહ ત્રણેય એક બીજાના પર્યાય છે. સંસાર છે તો સંયોગ છે અને સંયોગ છે તો વિરહ પણ અવયંભાવી છે. એકમાત્ર મોક્ષ જ વિરહના અભાવવાળું સ્થાન છે. આથી જ તો તે સંસારથી ભિન્ન છે. अविरहिय - अविरहित (त्रि.) (વિરહરહિત, નિરંતર, સતત) વિરહિંઝા - વિરાધ્ય (વ્ય) (નહિ વિરાધીને, વિરાધના કર્યા વિના) 116 - Page #160 -------------------------------------------------------------------------- ________________ अविराहिय - अविराधित (त्रि.) (1. વિરાધના નહિ કરેલ 2. દેશથી ખંડિત છે વ્રત જેનું તે) છિદ્રવાળી નાવમાં બેસીને સામા કાંઠે જવાની ઇચ્છા રાખવી તે સરાસર મૂખમી ગણાય. તેમ ચારિત્રરૂપી નાવમાં દોષછિદ્રો હોતે છતે મોક્ષની વાંછા કરવી તે રેતમાંથી તેલ નીકાળવાના નિરર્થક પ્રયત્ન જેવું છે. ખંડિતચારિત્ર ક્યારેય પણ અખંડિતસુખ આપી શકતું નથી. જે જે આત્માઓએ અવિરાધિત ચારિત્રની આરાધના કરી છે. તેઓ જ સિદ્ધિસુખને પામી શક્યાં છે. अविराहियसंजम - अविराधितसंयम (पुं.) (અખંડિત ચારિત્રવાનું, દોષરહિત સંયમ) ભગવતીસૂત્રના પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશામાં લખ્યું છે કે “દીર્ઘકાલીન ચારિત્રપર્યાય દરમ્યાન સંજવલન કષાયના કારણે કે પ્રમત્તગુણસ્થાનકના સામર્થ્યથી અલ્પમાત્રામાં પણ માયાદિ દોષ ઉત્પન્ન થયે છતે શ્રમણ ચારિત્રનો નાશ કરનાર અનાચારનું સેવન નથી કરતો.” અર્થાતુ દોષપ્રસંગે પણ જેના ચારિત્રના પરિણામ ખંડિત નથી થયા તે અવિરાજિતસંયમી છે, अविराहियसामण्ण - अविराधितश्रामण्य (त्रि.) (જેણે અખંડિત સંયમને આરાધ્યો છે તે) afa - વિ7િ () (જનું વિભાજન નથી કરેલ તે) મવિવિથ (ત્રિ.) (અવિભાજિત ધન છે જેનું તે) કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે ‘વરસીદાન સમયે દેવો પરમાત્મા જે અક્ષયપાત્રમાંથી વરસીદાન આપે છે. તે પાત્રમાં દુનિયામાં જે તે સ્થાને રહેલ ધનને લાવીને તેમાં ખાલી કરતાં હોય છે.' તેનું વિવરણ કરતાં લખે છે કે જેનું ધન જમીનમાં દાટેલું હોય અને પુત્ર વિના જ મરણ પામ્યો હોય. જે ધનનો કોઇ માલિક રહ્યો જ ન હોય. જમીનમાં દાટેલા ધનનું વિભાજન કર્યા પહેલા જ તેનો માલિક અચાનક મૃત્યુ પામ્યો હોય તેવું અવિભાજિત ધન. તેવા વિવિધ પ્રકારના ધનને લાવીને દેવો અક્ષયપાત્રમાં ઠાલવે છે. વરિ - કવીર્ય (3) (વીર્યરહિત, પરાક્રમરહિત) માત્ર શારીરિકબળથી દરેક લડાઈ જીતી જવાથી નથી. લડાઈ જીતવા માટે બળ નહિ કિંતુ પરાક્રમ જોઇએ છે. શરીરમાં બળ ન હોય પણ પરાક્રમ હોય તો ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આસાન બની જાય છે. પણ જો હાડમાં પરાક્રમ નથી તો સામાન્ય તકલીફ પણ પહાડ જેવી થઇ જાય છે. અંગ્રેજોએ ગાંધીજીના શરીરને જોયું પણ તે શરીરની અંદરમાં છૂપાયેલ દેઢ મનોબળના પરાક્રમને ન જોયું. આ ભૂલ તેઓને ખૂબ જ મોંઘી પડી અને જતે દિવસે તેમણે ભારત છોડીને ચાલ્યા જવું પડ્યું. વિરુદ્ધ - વિરુદ્ધ (ઉ.). (1. સંગત, યોગ્ય 2. વિનયવાદી 3. પરસ્પર વિરોધરહિત પ્રામાદિ 4. વડિલોની મર્યાદાનું ઉલ્લંઘન ન કરનાર) જયવીયરાયસૂત્રમાં પરમાત્મા પાસે કુલ તેર પ્રકારની માંગણી કરવામાં આવેલ છે. તેમાં એક માંગણી છે લોકવિરુદ્ધનો ત્યાગ. લોકોત્તર જિનશાસનને લૌકિક કોઇપણ પ્રકારની માન્યતા સ્વીકાર્ય નથી. પરંતુ જે પ્રવૃત્તિ કે વર્તનથી લોકમાં સામૂહિક રીતે કુળની કે જિનશાસનાદિની નિંદા થાય તેવા આચરણનો નિષેધ ફરમાવેલો છે. अविरुद्धवेणइय - अविरुद्धवैनयिक (पुं.) (માતાપિતાદિનો વિના વિરોધ વિનય કરનાર) શાસ્ત્રમાં લૌકિક અને લોકોત્તર વિનયવિષયક સેવક અને સાધુની પરીક્ષા કરનાર રાજા અને આચાર્યનું દૃષ્ટાંત આવે છે. રાજાએ સેવકને કહ્યું કે ગામ બહાર નદી કઈ દિશામાં વહે છે તપાસ કરી લાવો. સેવકને લાગ્યું કે રાજાનું ખસી ગયું લાગે છે. ગામ આખું જાણે છે કે તે પશ્ચિમમાં વહે છે. એટલે રાજાના દેખતાં તે બહાર ગયો અને નદીએ ગયા વિના આવીને કહ્યું તે તો પશ્ચિમમાં વહે Page #161 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારબાદ આચાર્યએ સાધુને કહ્યું જાઓ જઇને જોઇ આવો નદી કઈ દિશામાં વહે છે. સાધુએ વિરોધ કર્યા વિના છેક નદી પાસે ગયાં ત્યાંનું દૃશ્ય જોયું અને આવીને કહ્યું. ગુરુદેવ નદી પશ્ચિમમાં વહે છે. अविलंबिय - अविलम्बित (त्रि.) (વિલંબરહિત, શીઘ). સંસ્કૃતમાં એક ઉક્તિ આવે છે. “શુમય 'અર્થાતુ જે કાર્ય શુભ હોય. જેનાથી સ્વહિત, પરહિત કે જગતહિત થતું હોય. તેવા કાર્યોમાં વિલંબ કરવો જોઇએ નહિ. તેવા કાર્યોને તાત્કાલિક અમલમાં મૂકી દેવા જોઈએ. તે સમયે મુહૂર્ત જોવા ન રહેવાય. ત્યારે તો ઉત્સાહ એ જ મુહૂર્ત બની જાય છે. શુભકાર્યમાં વિલંબ એ બાધક છે અને પંડિત પુરુષો તેનો ત્યાગ કરનાર હોય છે. વિના - મી (સ્ત્રી) (ઘેટી, ગાડર) अविलुत्त - अविलुप्त (त्रि.) (વિસ્તાર પામેલું છે રાજય જેનું તે) अविवज्जय - अविपर्यय (पुं.) (1. વિપરીત બુદ્ધીનો અભાવ 2. તત્ત્વના અધ્યવસાયરૂપ સમ્યક્ત) ઉપમિતિભવપ્રપંચ નામક ઉત્તમકોટીના ગ્રંથની રચના કરનાર સિદ્ધર્ષિ ગણિ મહારાજનો એક ઇતિહાસ છે. ગ્રંથ રચના પૂર્વે તેઓ જિનમતનો અભ્યાસ કર્યા બાદ બૌદ્ધમતનો અભ્યાસાર્થે બૌદ્ધગુરુ પાસે ગયા. ત્યાં અભ્યાસ કર્યા બાદ તેમને જિનમત ખોટો લાગ્યો. રજોહરણ આપવા ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને સાચા તત્ત્વની સમજ આપી. પાછા જિનશાસનમાં સ્થિર થયા. કિંતુ આ પરંપરા યાવત્ એકવીસ વખત ચાલી. આથી ગુરુ ભગવંતે કાયમી ઇલાજ કરવા પાટ પર હરિભદ્રસૂરિ મહારાજ રચિત લલિતવિસ્તરા ગ્રંથ મૂકીને કાર્યા બહાર ગયા. તે સમયે ત્યાં રહેલ સિદ્ધર્ષિ મહારાજે કુતૂહલવશ તે ગ્રંથને વાંચ્યો. ખલાસ ! ત્યારબાદ તેઓ પાછા ગયા જ નહિ. તેમની બુદ્ધિ તત્ત્વમાં સ્થિર થઇ. વિપરીતતાનો નાશ થયો. સ્વરચિત ઉપમિતિ ગ્રંથમાં તેઓએ લલિતવિસ્તરા ગ્રંથ અને તેમના રચયિતા હરિભદ્રસૂરિ મહારાજ પ્રત્યે ઉપકારભાવ પ્રગટ કર્યો છે. વિવેન - વિવે(!). (વિવેકનો અભાવ) મોહનીયકર્મને દારુ જેવું કહેલ છે. જેમ દારુ પીધેલા પુરુષને સદ્ અને અસનો કોઇ જ વિવેક રહેતો નથી. સાચા ખોટાનું તેને ભાન હોતું નથી. તેમ મોહનીયકર્મના ઉદયે જીવ તત્ત્વાતત્ત્વનો વિવેક ચૂકી જાય છે. તે ધર્મને અધર્મ તરીકે અને અધર્મને ધર્મ તરીકે જુએ છે. अविवेगपरिच्चाग - अविवेकपरित्याग (पुं.) (અવિવેકનો ત્યાગ) અંધકારની પ્રકૃષ્ટતાએ જેને દોરડું સમજીને પકડેલ હોય. પ્રકાશ આવતાં ખ્યાલ આવે કે તે દોરડું નહિ પરંતુ સાપ છે. સાચું બોલજો ! સમજદાર માણસ તેને પકડી રાખે ખરા? નહિ ને! બસ ! તેવી જ રીતે અજ્ઞાનવશ અવિવેકી પ્રવૃત્તિ કરતો માણસ જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ અવિવેકને કદાપિ સાથે રાખતો નથી. તે અવિવેક નામક સર્પનો સર્વથા ત્યાગ કરે છે. મવિધિ - વિ૦િ (4) (પૂર્વાપર વિરોધરહિત, સંગત, સંબદ્ધ) વિસંવાડું () - વિસંવાનિ () (વિસંવાદરહિત, સત્ય, પ્રમાણભૂત) જિનમત અવિસંવાદી મત છે. પરમાત્માએ કહેલી પ્રત્યેક વાતો કષ, છેદ અને તાપરૂપી પરીક્ષામાંથી પસાર થયેલ છે. શાસ્ત્રોમાં કહેલ પ્રત્યેક મત, દલીલો અને પદાર્થો તર્ક કે કુતર્કથી અકાટ્ય તથા અપરિહાર્ય છે. આથી જ તો પ્રકાંડજ્ઞાની પંડિતમૂર્ધન્ય આદિ 118 Page #162 -------------------------------------------------------------------------- ________________ શંકરાચાર્યજીને પણ કહેવું પડ્યું કે બીજા ધર્મોને પરાસ્ત કરવાં સહેલા છે. પણ જૈનધર્મની વાતોને પકડવી અને તેમને હરાવવા અતિમુશ્કેલ છે. अविसंवाइय - अविसंवादित (त्रि.) (સભૂત પ્રમાણથી અબાધિત) પોતે રજૂ કરેલો પક્ષ અન્ય દ્વારા પ્રમાણભૂત હેતુથી અથવા પોતાના દ્વારા જ પ્રસ્તુત બીજા પક્ષથી બાધિત થાય. તે મત વિસંવાદી કહેવાય છે. પરંતુ જે પૂર્વાપર તર્કયુક્ત ઉક્તિઓથી અબાધિત અને અન્ય મતોથી અકાટ્ય પક્ષયુક્ત હોય તેવો અવિસંવાદિત મત શિષ્ટપુરુષોને આનંદ ઉપજાવનાર હોય છે. अविसंवाद - अविसंवाद (पुं.) (પૂર્વાપર વિરોધરહિત, પ્રમાણભૂત) સમ્મતિતર્કમાં કહ્યું છે કે “પ્રવૃત્તિના હેતુભૂત અર્થ અને ક્રિયાના સાધક અર્થનું નિરૂપણ તે અવિસંવાદ છે.” અર્થાત્ જે હેતુસર કાર્ય કરવામાં આવે તે હેતુ અને પ્રવૃત્તિની યથાર્થતાને સાધી આપનારું કથન તે અવિસંવાદ છે. વિસંવાયા (UI) નોન - વિવ (ના) વા (ઈ.) (કથનાનુસાર પ્રવૃત્તિ, યથાર્થ વર્તન). ભગવતીસૂત્રમાં અવિસંવાદનયોગની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. અન્ય સ્વરૂપે પ્રરૂપવું અને અન્ય રીતે વર્તવું તે રૂપ જે વ્યાપાર અથવા તેના વડે કે તેની સાથે જે સંબંધ તે વિસંવાદ. આવા વિસંવાદનો અભાવ જેમાં હોય તે અવિસંવાદન યોગ છે. અર્થાતુ પ્રમાણભૂત કથન હોય અને તે કથનાનુસાર જ વર્તન હોય તેવો વ્યાપાર અવિસંવાદનયોગ બને છે. વિસર - વિષમ (પુ.) (સમતલ, સપાટ) જીવવિચારાદિ ગ્રંથમાં કહેલું છે કે “અઢીદ્વીપમાં આવેલ પર્વતો, નદીઓ, દ્રહો, સમુદ્રો, ક્ષેત્રો, કૂટો, શિખરો વગેરેનું જે માપ ગણેલ છે. તે મેરુપર્વતની નજીકમાં આવેલ રૂચકવરદ્વીપની અંતર્ગત સમભૂતલા નામક પ્રદેશ છે. આ પ્રદેશ ઉબડખાબડ, ખાડાટેકરાદિ રહિત એકદમ સપાટ અને અવિષમ છે. આથી ચૌદ રાજલોકગત માપ તે સમભૂતલા ભૂમિને આશ્રયીને જાણવું.” વસ - વિષય () (નિર્વિષય જ્ઞાન, જ્ઞાનનો અવિષય) अविसहण - अविसहन (त्रि.) (કોઇનો પણ પરાભવ સહન નહિ કરનાર) આ દુનિયામાં એવા લોકો પણ હોય છે કે જેઓ પોતાની સાથે થયેલ અન્યાયને તો સહન નથી કરતાં એટલું નહિ. બીજા કોઇની પણ જોડે થયેલ અન્યાયને સહન કરી શકતાં નથી. તેમાં કેટલાક આક્રમક શૈલીના હોય છે જેઓ હિંસાના માર્ગે ચાલ્યા જાય છે. જ્યારે એવા વિરલા કોઇક જ હોય છે જેઓ અહિંસાના માર્ગે બીજાને ન્યાય અપાવે છે. જેમ ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવીને આ ભારતના લોકોને તેમની સ્વતંત્રતા અપાવી હતી. વસાફ () - વિલિન (ત્રિ.) (વિષાદરહિત, અદીન, ખેદરહિત). ભગવદ્ગીતા અનુસાર મહાભારતના યુદ્ધમાં વિષાદયોગને પ્રાપ્ત કરીને અર્જુને હથિયાર હેઠા મૂકી દીધાં, ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું. હે પાર્થ ! સ્વજનોને જોઇને તારું યુદ્ધને ન લડવું અનુચિત છે. સામે તારા સ્વજનો છે એ વાત સાચી પણ અત્યારે યુદ્ધ સ્વજનો કે પરજનોનું નથી. આ લડાઈ ધર્મ અને અધર્મની છે. ધમધર્મની લડાઇમાં સ્વજનો છે કે પરજનો એ વિચારવું એક કુશળયોદ્ધાને શોભા નથી દેતું. આમ કૃષ્ણએ જ્યારે અર્જુનને સમજાવ્યું ત્યારે અર્જુને ખેદરહિત થઈને પૂરા જુસ્સાથી બાણ ઉપાડી લીધું અને દોરીના ટંકાર દ્વારા દુશ્મન બનેલા સ્વજનોને જણાવી દીધું કે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. 119 Page #163 -------------------------------------------------------------------------- ________________ મલિરવ - વિરઃ (B). (અકુશળ, ચતુર નહિ તે) કોક ચિંતકે ખૂબ સરસ લખ્યું છે કે આ જીવનમાં પ્રત્યેક માણસે કોઇક વસ્તુમાં તો વિશારદતા પ્રાપ્ત કરવી જ જોઇએ. જે તેની ઓળખાણ બની જાય. જેમ અર્જુનની બાણાવલી, કર્ણની દાનવીર, ગૌતમસ્વામીની વિનયી. તેમ એવું એક ક્ષેત્ર હોવું જોઇએ જેમાં કૌશલ્ય મેળવીને તે મસ્તક ઊંચું રાખીને જીવી શકે. જેઓ પોતાની જાતને નક્કામી માની બેઠા છે. તેઓ ક્યારેય કશામાં કુશળતાને પ્રાપ્ત કરી શકતાં નથી. અવિશારદતા, મૂર્ખતા તે જ તેમની ઓળખાણ બનીને રહી જાય છે. વિશુદ્ધ - વિશુદ્ધ (a.) (શુદ્ધ નહિ તે, અવિશુદ્ધ). મેલાઘેલા કપડાને ધારણ કરનારા. પસીનાને કારણે મેલના થર જેમના શરીર પર જામી ગયેલા છે. તેવા શ્રમણ ભગવંતો શરીરશુદ્ધિ કરનારું સ્નાન ભલે ન કરતાં હોય. તેમનું શરીર ભલે મેલના કારણે અવિશુદ્ધ હોય, કિંતુ તેઓ બ્રહ્મચર્યના પાલન દ્વારા, નિર્દોષ ચારિત્રના પાલન દ્વારા તથા સદૈવ પરોપકારના વિચાર દ્વારા નિત્ય સ્નાન કરે છે. સગુણોથી તેમનો આત્મા તો સદૈવ શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ છે. अविसुद्धलेस्स - अविशुद्धलेश्य (त्रि.) (1. કૃષ્ણાદિ અશુદ્ધલેશ્યાવાળો, અશુદ્ધ વેશ્યાયુક્ત 2. વિર્ભાગજ્ઞાની) પ્રવચન સારોદ્ધારમાં વેશ્યાસંબંધિ ચર્ચા કરતાં લખ્યું છે કે “જીવ સમગ્ર જીવન દરમ્યાન કોઇપણ લેશ્યામાં વર્તતો હોય. પરંતુ મૃત્યકાળે બીજા ભવમાં જવાના સમયે જીવ કાળ કરીને જે ભવમાં જવાનો હોય. તે ભવની વેશ્યા તેને લેવા આવે છે. જેમાં દેવ ભવમાં જવાનો હોય તો શુભલેશ્યા આવે છે. તથા નરકાદિ નીચગતિમાં જવાનો હોય તો અશુદ્ધલેશ્યામાં તે મરણ પામે છે. આથી જ સમગ્ર જીવન સુંદર લેગ્યામાં જીવનારા કૃષ્ણમહારાજા અંતકાળે કૃષ્ણલેશ્યાને પામી નરકગામી બન્યા. अविसेस - अविशेष (त्रि.) (વિશેષરહિત, સામાન્ય) ન્યાય ગ્રંથમાં અવિશેષનો અર્થ સામાન્ય કરવામાં આવ્યો છે. સામાન્ય એટલે એવો ગુણધર્મ જે સમગ્ર જાતિમાં વ્યાપ્ત હોય અને બીજે અવ્યાપ્ત હોય. જેમ મનુષ્યમાં મનુષ્યત્વ, દેવમાં દેવત્વ, પશુમાં પશુત્વ. આ મનુષ્યત્વાદિ જે તે જાતિમાં સમગ્રપણે વ્યાપ્ત હોય છે. દરેક મનુષ્યમાં મનુષ્યત્વ હોવાથી તેનું વિભાજન કરી શકાતું નથી. તેમજ તે સિવાયના અન્ય સ્થાનોમાં તો અવ્યાપ્ત હોય છે. अविसेसिय - अविशेषित (त्रि.) (વિભાગરહિત) अविसेसियरसपगइ - अविशेषितरसप्रकृति (स्त्री.) (અવિવક્ષિત એવો રસનો સ્વભાવ, અવિભાજિત છે રસનો સ્વભાવ જેમાં) વહિ- વિધિ (કું.) (1. વિશુદ્ધિનો અભાવ, ચારિત્રને મલિન કરવું 2. અતિચાર) જેવી રીતે કોલસો પોતે મલિન છે અને તેની સાથે સંસર્ગમાં આવેલ અન્યને પણ મલિન કરે છે. તેમ અવિશુદ્ધકક્ષાનો અતિચાર નિર્મળ એવા ચારિત્રને અને તેનું પાલન કરનાર ચારિત્રી બન્નેને મલિન કરે છે. માટે પ્રાયશ્ચિત્ત દ્વારા તે અતિચારોનું નિરાકરણ કરવું અનિવાર્ય બને છે. મવિહિક - વિધિ (ft.). (ચારિત્રને મલિન કરનાર અધાકર્માદિ છ દોષનો સમૂહ) આચારાંગસૂત્રમાં આધાકમદિ છદોષોનો સમૂહ ચારિત્રજીવનને મલિન કરતો હોવાથી તેમને અવિશોધિકોટીના કહેલા છે. તે છ 21200 Page #164 -------------------------------------------------------------------------- ________________ દોષો આ પ્રમાણે છે. 1, હણવું 2. હણાવવું 3. હણતાને અનુમોદવું 4. રાંધવું 5, રંધાવવું અને 6. રાંધતાને અનુમોદવું. મવિર - વિશ્વ (7) (માંસ અને રુધિર) अविस्ससणिज्ज- अविश्वसनीय (त्रि.) (વિશ્વાસ કરવાને અયોગ્ય, વિશ્વાસઘાતી) સુભાષિત સંગ્રહમાં સર્પ, બિલાડી, કાગડો તથા માયાવી પુરુષને અવિશ્વસનીય કહ્યા છે. તેમાં પણ વિશેષાર્થ કરતાં લખ્યું છે કે સર્પ વિગેરે જન્મજાત જ વિશ્વાસઘાતી હોવાથી લોકો તેમના દ્વારા વધુ નુકસાન નથી પામતાં. ક્તિ માયાવી પુરુષ પોતાનો સ્વજન બનીને સર્વસ્વ લુંટી લે છે. આથી સર્પ વગેરે કરતાં પણ માયાવી વધુ ખતરનાક અને અવિશ્વસનીય છે. अविस्सामवेयणा - अविश्रामवेदना (स्त्री.) (વિશ્રામરહિત વેદના, નિરંતર ચાલુ રહેનારી વેદના) નરકના જીવોને અવિશ્રામવેદના કહેલી છે. ત્યાં રહેલા જીવો સતત અશાતાવેદનીય કર્મને ભોગવતાં હોય છે. એક પછી એક નિરંતર ઉપસર્ગો ચાલો ચાલુ જ રહેતાં હોય છે. પરમાધામી દેવો વિવિધ પ્રકારે તેમને વેદના આપવામાં કશી કમી રાખતાં નથી. ક્યારેક તલવારના ઘા, ક્યારેક ભાલાના ઘા, ક્યારેક ઉકળતી તેલની કઢાઇમાં, ક્યારેક કાંટાઓની શય્યામાં તેમાંય વાતાવરણીય ઠંડી તથા ગરમી તો ભોગવવાની જ. આ બધાથી બચવાનો એક જ ઉપાય છે. ‘શ્રમિનેશ્વર કમ' વિદડા (2) (બાળકો સામાન્યથી લોકમાં જે વયથી લઘુ અને યુવાવસ્થાદિને અપ્રાપ્ત હોય તે જીવ બાળક કહેવાય છે. ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે બાળની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જે માત્ર બાધવેશાદિ જોઇને વંદનાદિ કાર્ય કરતો હોય તેવા કોઇપણ ઉંમરમાં રહેલ જીવ બાળ છે. अविहण्णमाण - अविहन्यमान (त्रि.) (વિવિધ ઉપસર્ગો અને પરિષહોથી નહિ હણાતો) ઉપસર્ગો અને પરિષહો ત્યાંસુધી જ આકરા તથા અસહનીય લાગે છે. જ્યાં સુધી આપણું મન બાહ્ય જગતમાં રમણ કરતું હોય. જે દિવસે માનવીયચિત્ત બાહ્યસંસારનો ત્યાગ કરીને આત્મરમણતામાં લાગી જાય છે. તે દિવસથી તેને કોઇ ઉપસર્ગો કે પરિષહો પીડી શકતાં નથી. આવો ઉપસર્નાદિથી નહિ હણાતો આત્મા એક દિવસ શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે. વવવ - વવવ (સ્ત્રો.) (સધવા સ્ત્રી, જેનો પતિ હજી જીવતો છે તેવી સ્ત્રી) જેનો પતિ દેશમાં હોય કે દેશાંતરમાં હોય, નજીક હોય કે દૂર હોય પરંતુ જીવતો હોય તો તેવી સ્ત્રીને સધવા કહેલ છે. શુકન શાસ્ત્રમાં સધવા સ્ત્રીને મંગળકારી કહેલ છે. યુદ્ધાદિ પ્રયાણ પ્રસંગે, લગ્નના વધામણામાં, અંજનશલાકાદિ ધાર્મિક પ્રસંગોમાં સધવા સ્ત્રી દ્વારા કરાયેલ વિધિ મંગલકારી બને છે. મવિહા - મરિયાદ (at) (અવિકટ, સરળ). પૂર્વના કાળના લોકો જ્યારે પરિસ્થિતિઓ વિકટ બને, સંજોગો વિપરીત મળે, ચારેય બાજુદુખોનો પહાડ તૂટી પડે. ત્યારે પોતાના કપાળ ઉપર હાથ મૂકતાં અને બીજા કોઈને દોષ આપવાને બદલે પોતાના નસીબને સરળતાથી સ્વીકારતાં હતાં. તેમજ સમય સાનુકૂળ થતાં બધા જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય. ત્યારે પોતાના માથા ઉપર હાથ મૂકીને પરમાત્માનો આભાર પ્રગટ કરતાં. તેઓ પોતાને મળેલ અવિકટ અવસ્થા અને સુખોનો સઘળો શ્રેયઃ પરમાત્માને ચરણે ધરતાં હતાં. 121 - Page #165 -------------------------------------------------------------------------- ________________ લિહિં - મર્હિ (3) (હિંસારહિત, દયાળુ, જીવદયા પ્રેમી) આપણે કોઇની એક ભૂલ કે દોષને જોઇને અકળાઈ ઉઠીએ છીએ. તેના માટે મનમાં ગુસ્સો આવે છે. તેને કહી દેવાની ઉત્સુકતા વધી જાય છે. પણ જગતના રૂપી અને અરૂપી બધા પ્રકારના ભાવોને જાણનારા પરમાત્મા તો જગતના બધા જીવોને પ્રકટપણે તથા અપ્રગટપણે દોષો સેવતાં જુએ છે. છતાં પણ સમભાવને ધારણ કરી રાખે. તેઓ પ્રત્યે લેશમાત્ર પણ દ્વેષને લાવતા નથી. અન્ય જીવોના દુર્ગુણો પ્રત્યે અષભાવ લાવવો તે પણ એક પ્રકારની જીવદયા જ છે. આવો ભાવ એક જીવદયા પ્રેમી જ લાવી શકે છે. મવિહિંપ - વિહિંસા (a.) (અહિંસા, હિંસાનો અભાવ) અહિંસાને ઉત્કૃષ્ટ ધર્મ એટલા માટે કહ્યો છે કેમકે અહિંસા ત્યારે જ પાળી શકાય છે જ્યારે બીજા પ્રાણી પ્રત્યે પ્રેમ હોય. બીજા જીવ સાથે પ્રેમ પણ ત્યારે જ શક્ય બને છે જયારે તેનામાં રહેલ ગુણોનું દર્શન અને દોષદર્શનનો ત્યાગ હોય. અહિંસા ધર્મ એક એવો સંબંધ છે જે જગતના સર્વ જીવોને એકબીજાની નજીક લાવે છે. તેઓના આત્મામાં શાંતિની સ્થાપના કરે છે. તથા જગતને ભયમુક્ત બનાવે છે. अविहिकय - अविधिकृत (त्रि.) (અવિધિએ કરેલ, અશક્તિ આદિ વડે ચૂનાધિક કરેલ). લોકો ડોક્ટરમાં અને તેણે બતાવેલ કોર્સમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. ડોક્ટરે કહેલ દવાની પદ્ધતિમાં આપણે કોઈ ભૂલચૂક કે આળસ કરતાં નથી. પરંતુ જ્યારે ધર્મ અને અને ધર્માનુષ્ઠાનોની વાત આવે છે એટલે આપણા ન કરવાના બહાનાઓ ચાલુ થઇ જાય છે. પહેલા તો અનુષ્ઠાન કરવા ગમતાં જ નથી. બીજા નંબરે અનુષ્ઠાનો કરીએ છીએ તો અવિધિ ન કરીએ તો વિધિ પૂરી થતી નથી. જેટલી શ્રદ્ધા ડોક્ટરમાં છે તેટલો વિશ્વાસ ધર્મમાં આવશે તે દિવસથી અવિધિ આપોઆપ ચાલી જશે. અને વિધિપૂર્વક કરેલ અનુષ્ઠાનનું શ્રેષ્ઠ ફળ ચોક્કસ મળશે. મવિgિ - વિધિજ્ઞ (a.) (ન્યાયમાર્ગને નહિ જાણનાર) દશવૈકાલિકસૂત્રમાં અવિધિજ્ઞની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે ન્યાયમાર્ગથી અપરિચિત છે તેવા જીવો અવિધિજ્ઞ છે.' અર્થાત ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં રહેલો હોવા છતાં હજી સુધી જેણે છેદસૂત્રનો અભ્યાસ નથી કર્યો. જે ઉત્સર્ગ અને અપવાદમાર્ગના ભેદ જાણતો નથી તેવા નૂતનદીક્ષિત કે અનભ્યાસી આત્માવિધિજ્ઞ છે. તેમજ સ્વચ્છંદી, ગુરુકુળવાસના ત્યાગી તથા શિથિલાચારી એવા પાર્થસ્થાદિ સાધુઓ પણ અવિધિજ્ઞ છે. अविहिभोयण - अविधिभोजन (न.) (કાગડાદિએ એઠું કરેલ ભોજન) ઓઘનિર્યુક્તિમાં કહેલું છે કે “કાગડા, શિયાળ, બિલાડીએ જે ભોજનને ખાઈને એઠું કરેલું હોય તે ભોજન અવિધિભોજન કહેવાય છે. તેવા ભોજનને વહોરવું કે વાપરવું શ્રમણને કલ્પતું નથી. મહિલા - મહિલા () (નિષિદ્ધ આચરણ,વિપરીત આચરણ) નિષિદ્ધમાર્ગનું આચરણ બે પ્રકારના જીવો કરતાં હોય છે. પહેલા છે બાળજીવ શાસ્ત્રોનો અભ્યાસ થયેલ ન હોવાના કારણે તેઓની મતિ અવિકસિત હોય છે. આથી તેઓ વિધિ અને અવિધિનો ભેદ કરી શકતાં નથી. તેમજ પાર્થસ્થાદિ સ્વેચ્છાચારી શ્રમણો નિષિદ્ધમાર્ગને જાણવા છતાં સુખશીલીયા સ્વભાવના કારણે નિષિદ્ધ આચરણ કરનાર હોય છે. 122 Page #166 -------------------------------------------------------------------------- ________________ વિદેડવ - વિન્ટેજ (કું.) (અન્યને પીડા નહિ ઉપજાવનાર, આદર કરનાર) દશવૈકાલિકસૂત્રની ટીકામાં અવિવેઠકની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ન વિષ્ણુરિતે મરિન્ય' અર્થાત જેઓ પોતાનાથી વડીલ, ગુણીજનાદિ પાત્રોને વિષે સર્વકાળે આદરયુક્ત હોય તેઓ અવિયેઠક છે. તેઓ ક્યારેય પણ તેવા ગુણીજનોનું બહુમાન કરવાનું ચૂકતાં નથી. વાલ્વ - અવિદ્રવ્ય (2) (સંપૂર્ણ આહારદ્રવ્ય, સર્વોત્કૃષ્ટ આહારવર્ગણા) अवीइमंत - अवीचिमत् (त्रि.) (કષાયના સંબંધરહિત) નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે “જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય છે. તથા જે સંસારના ક્ષણિક સુખો અને દીર્ઘકાલીન દુખોનો નાશ કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવી આપે તે મોક્ષ છે.” જે જીવો કષાયના સંબંધે કરી સહિત છે તેઓ દુખયુક્ત ક્ષણિક સુખવાળા સંસારને પામે છે. જ્યારે સંસારના મોહમાં નહિ બંધાયેલા, કષાયોના સંબંધરહિત મહાપુરુષો મોક્ષ સાથે અનાદિકાલીન રહેવાવાળા સંબંધે જોડાય છે. નવીફર - વિશ્વ (વ્ય.) (અલગ નહિ કરીને, જુદુ નહિ પાડીને) શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના ભોજનના ભેદ કહેલાં છે. તેમાં એક ભેદ કાકભક્ષણનો અને હંસભોજનનો આવે છે. કાગડાની સામે દૂધ મૂકવામાં આવે તો તે જલ અને દૂધનો ભેદ કર્યા વિના એકીશ્વાસે બધું એક સામટું પી જાય છે, જ્યારે પક્ષી શ્રેષ્ઠ હંસ જલને છોડીને એકલા દૂધને જ પીવે છે. તેમ દુષ્ટપુરુષો સાર અને અસારનો ભેદ કર્યા વિના જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરનારા હોય છે. તથા વિવેકને પ્રાપ્ત સુજ્ઞજનો અસારનો ત્યાગ કરીને માત્ર સારભૂત સ્થાનોમાં ચેષ્ટા કરતાં હોય છે. (વ્ય.). (વિચાર્યા વિના, વિકલ્પ કર્યા વિના) અવર - તીર (ર.). (1. એકાકી, અસહાય 2. અનુપમ, જેની સમાન બીજો કોઇ નથી). આ સંસારમાં બે રીતના અદ્વિતીય હોય છે. કેટલાક લોકો સંસારમાં ચારેય બાજુથી લોકોની વચ્ચે ઘેરાયેલા હોય છે. સંસારના તાણાવાણામાં સતત વીંટળાયેલા હોવાં છતાં પણ તેઓનું મન સતત એકલતા અનુભવતું હોય છે. તેઓ હજારોની વચ્ચે પણ એકાકી હોય છે. જયારે કેટલાક લોકોનું જીવન જ બીજા માટે ઉદાહરણીય હોય છે. તેઓ તેમના વર્તન, સ્વભાવ અને ગુણોના કારણે લોકમાં અનુપમ અને અદ્વિતીય હોય છે. લોકો જીવતાં પણ તેમને અનુસરે છે, યાદ કરે છે અને મૃત્યુ પછી પણ સ્મરણીય બને છે. મવરિય - ગવર્શ (ઈ.) (માનસશક્તિ વગરનો, વીર્યહીન) જીવવિચારાદિ ગ્રંથમાં ત્રણ પ્રકારના બળ કહેલા છે. મનબળ, વચનબળ અને કાયબળ, સશક્ત શરીર હોવું તે કાયબળ છે. સ્પષ્ટવક્તા અને સચોટવાણી હોવી તે વચનબળ છે અને જે કાર્ય કરવા ધાર્યું હોય તેને માટે પ્રારંભથી અંત સુધી દઢનિર્ધાર રાખવો તે મનોબળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કાયબળ કરતાં વચનબળ શ્રેષ્ઠ છે અને વચનબળ કરતાં પણ મનોબળ કઇઘણું વધુ શ્રેષ્ઠ છે. વચનબળ અને કાયબળ વગરનો માનવ મનોબળે સાતસમુદ્રને તરી જાય છે. જ્યારે વચનબળ અને કાયબળ હોવાં છતાં જો મનોબળ નથી તો તે નાનકડા તળાવમાં પણ ડૂબી જાય છે. 123 Page #167 -------------------------------------------------------------------------- ________________ અલfમ - વિશ્રx (6) (અવિશ્વાસ, પ્રાણાતિપાતનું ત્રીજું ગૌણ નામ) પ્રશ્નવ્યાકરણ નામક આગમમાં કહ્યું છે કે પ્રાણીવધ તે અવિશ્વાસનું સ્થાન છે. અર્થાતુ પ્રાણીવધ કરવામાં પ્રવૃત્ત થયેલો આત્મા બીજા જીવો માટે અવિશ્વસનીય બને છે. જેમ માયાવી પુરુષ છળકપટ કરીને બીજાનું ધનાદિ લૂંટે છે. તેવી રીતે હિંસક પુરુષ જીવોનો વધ કરીને તેમના પ્રાણોની લૂંટ કરે છે. આવો લૂંટ ચલાવનારો પુરુષ સર્વત્ર અવિશ્વાસનું ભાજન બને છે. અસત્ય - વિશ્વસ્ત (B). (વિશ્વાસરહિત, વિશ્વાસ વગરનો) ગવુકાળ - વિગ્રહસ્થાન (2) (અવિગ્રહ સ્થાન, કલહનું સ્થાન ન હોય તે) વિગ્રહ એટલે યુદ્ધ, કલહ, ક્લેશ, કજીયો. ગુજરાતી કહેવત છે કે “જર, જમીન ને જોરું, ત્રણેય કજીયાના છોરું” અર્થાત્ સંપત્તિ, સ્થાન અને સ્ત્રી એ ત્રણેય માત્રને માત્ર ક્લેશ અને કલહનાં સ્થાન છે. જયારે દેવ, ગુરુ અને ધર્મ તે શાંતિ તથા પ્રેમના સ્થાન છે. ઇતિહાસમાં પણ નજર ઉઠાવીને જોઇ લો. જયારેય પણ યુદ્ધો, કલહ અને ઝઘડા થયા છે તેમાં સંપત્તિ, સ્થાનો અને સ્ત્રીનો જ ફાળો રહ્યો હશે. તથા દેવ, ગુરુ અને ધર્મમાં આ ત્રણેયના ત્યાગની જ વાત હોવાથી ત્યાં કલહનો સર્વથા અભાવ જ મળે છે. એવુ - મનુt (3) (કોઇથી નહિ પ્રેરાયેલ) કેટલાક અત્યકર્મી આત્માઓ પૂર્વભવના કોઇ મહાપુણ્યોદયે કોઇથી પ્રેરણા પામ્યા વિના સ્વયં જ સામાન્ય નિમિત્ત માત્ર પામીને જાગી જતાં હોય છે. તેમનો આત્મા સંસારથી વિમુખ થઇ ઉઠે છે. તેઓ મોક્ષ પ્રત્યે તીવ્ર લાલસાયુક્ત બને છે. કરકંડૂ ઋષિ, વીર, હનુમાન વગેરે આત્માઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. अवुसराइय - अवसुराज (पु.) (રત્નવિશેષ, કાંતિમાનું રત્ન). વસુરાજનો અર્થ થાય છે રત્ન. તે રત્ન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. મણિ,રત્નાદિદ્રવ્ય તે દ્રવ્યરત્ન છે. તથા પંચમહાવ્રતાદિ ભાવરત્ન છે. નિશીથચૂર્ણિમાં લખ્યું છે કે જે નિગ્રંથ દ્વેષથી, સકારણથી, અકારણથી, ઇર્ષ્યાદિથી સંવિગ્નને અસંવિગ્ન અને અસંવિગ્નને સંવિગ્ન કહે છે. તેને ચતુર્લંઘનું પ્રાયશ્ચિત્ત આવે છે. વેરઉમાન - અપેક્ષમાળ (.) (નિરીક્ષણ કરતો) જ્યાં સુધી મોહદિયુક્ત આત્મા કર્તાભાવે પ્રવૃત્તિ કરે છે. ત્યાંસુધી કર્મો આત્માને પરાસ્ત કરવા માટે સક્ષમ બને છે. કિંતુ યોગદષ્ટિને પામેલો આત્મા દ્રષ્ટાભાવ કેળવીને જગતના ભાવોનું માત્ર નિરક્ષણ કરતો રહે તો મોહરાજ તેનું કશું જ બગાડી શકતો નથી. મન - ઝવેઇ (2) (1. જેનો અનુભવ કરેલ ન હોય તે 2. જ્ઞાનનો અવિષય) अवेज्जसंवेज्जपय - अवेद्यसंवेद्यपद (न.) (મહામિથ્યાત્વના કારણભૂત પશુવાદિ શબ્દથી વા) અવેર - ઝવેર (ઈ.) (પુરુષાદિ વેદરહિત, સિદ્ધ) 124 - Page #168 -------------------------------------------------------------------------- ________________ - - - - - આયુષ્યકર્મથી બદ્ધ એવો પ્રત્યેક સંસારી પ્રાણી સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસકવેદ એ ત્રણેય વેદમાંથી કોઇ એક વેદે કરીને યુક્ત હોય છે. ફક્ત એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતનો વિગ્રહગતિવાળો આત્મા, કેવલીભગવંતો અને સિદ્ધો જ અવેદી કહ્યા છે, ગલેવકૃત્ત - અયિત્વ (વ્ય.) (વદ્યા વગર, ભોગવ્યા વિના) આજનો માનવ વિકલ્પોને પસંદ કરતો થઈ ગયો છે. આ નથી તો પેલું, પેલું નથી તો આ. હાર્ટની નળી બ્લોક છે તો બાયપાસ કરાવી લો. અંદરના રસ્તે નથી જવું તો બાયપાસ રસ્તે નીકળી જઇએ. પૂજનમાં નાળીયેર નથી મળ્યું તો સોપારીથી ચલાવી લઇએ. આ બધું કદાચ ચાલી જશે પરંતુ ભોગમાં આસક્ત થઇને જે નિકાચિત કર્મો બાંધ્યા હશે. તેના માટે કોઈ જ વિકલ્પ નથી. તે કર્મો ભોગવ્યા વિના છૂટકો જ નથી. ત્યાં કોઈ જ દયાની અરજી ચાલતી નથી. અવેયા - મફત (f). (જને કોઈ જાતની વેદના નથી તે, વેદનારહિત, સિદ્ધ) વેદના બે પ્રકારની છે શાતા અને અશાતા. કર્મ છે ત્યાંસુધી શરીર છે અને શરીર છે ત્યાંસુધી વેદના છે. યાવતુ ઘાતી કર્મોનો ક્ષય કરનાર તીર્થકર અને કેવલી ભગવંતોને પણ આયુષ્યકર્મના ક્ષય સુધી શાતવેદના ભોગવવી પડતી હોય છે. અષ્ટકર્મના દલિકોને ભેદનાર એક સિદ્ધભગવંતોને તો શરીર જ નથી આથી તેમને કોઇપણ પ્રકારની વેદના નથી. તેઓ અવેદન છે. अवेयवच्च - अपेतवाच्य (त्रि.) (વચનીયતારહિત, નિર્વાચ્ય) કવિને તેની કવિતામાં નિર્વાચ્ય આનંદ મળે છે. યોગીને તેના યોગમાં નિર્વચનીય આનંદ મળે છે. પુત્રને માતૃપ્રેમમાં નિર્વચનીય સુખનો અનુભવ થાય છે. જ્ઞાનીને જ્ઞાનરસમાં અવાચ્ય આનંદ પ્રાપ્ત થાય છે. તથા સિદ્ધ ભગવંતોને કર્મક્ષયે પ્રાપ્ત આત્મરમણતામાં નિર્વાચ્ય સુખ પ્રાપ્ત થાય છે. अवेरमणझाण - अविरमणध्यान (न.) (પાપથી અનિવૃત્ત ધ્યાન, દુર્થાન) ચતુર્ગતિમય સંસારમાં એવા પણ જીવો હોય છે. જેઓ સન્માર્ગદશક વડે પાપમાર્ગથી નિવૃત્ત થવા સમજાવવા છતાં પણ તેનો ત્યાગ કરતાં નથી. દુબધિ કે ભારેકર્મી આત્માઓ લાખ પ્રયત્ન સમજાવવાં છતાં પણ પુનઃ પુનઃ અધર્મમાં જ પ્રવૃત્ત થતાં હોય છે. તેઓનું ચિત્ત સતત દુર્ગાનમાં જ રત હોય છે. જેમ કાલસૌરિક કસાઇએ જબરજસ્તીએ અધર્મનો ત્યાગ કરાવવાં છતાં પણ માનસિક રીતે પાપનો ત્યાગ નહોતો જ કર્યો. નવા - ઝવ્યા (a.) (ગંભીર અર્થવાળી અથવા અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) પ્રશ્નવ્યાકરણ આગમમાં કહ્યું છે કે “જે ભાષામાં શબ્દો ઓછા હોય. કિંતુ તેના અર્થ અતિગહન અને વિશાળ હોય તેવી ભાષા અવ્યાતા કહેવાય છે. તેમજ દશવૈકાલિકસૂત્રમાં અસ્પષ્ટ અર્થવાળી બાળકની ભાષાને પણ અવ્યાકૂતા કહેલ છે. अवोच्छिण्ण - अव्युच्छिन (त्रि.) (વ્યવચ્છેદરહિત, ભિન્ન નહિ પડેલ, પૃથક્વના અભાવવાળું) ન્યાયશાસ્ત્રમાં એવા પદાર્થો કહેલા છે જેઓનું નિરૂપણ દ્ધિત્વ તરીકે કરવામાં આવે છે. કિંતુ તેઓ બન્નેને અલગ કરવા અશક્ય હોવાથી તેઓ પૃથક્વના અભાવવાળા છે. જેમ કે ગુણ-ગુણી, દ્રવ્ય-દ્રવ્યત્વ, ધર્મ-ધર્મી વગેરે. આવા જગતના જેટલા પણ પદાર્થો હોય જેમનો ભેદ કરવો અશક્ય હોય તેમને અપૃથફ જાણવા. अवोच्छित्तिणय - अव्यवच्छित्तिनय (पुं.) (1. શ્રતનું કાલાન્તરને પામવું 2. દ્રવ્યાસ્તિક નય) જે માત્ર દ્રવ્યને પ્રધાન કરીને નિરૂપણ કરે તેવા નયને અવ્યવસ્થિતિ નય કે દ્રવ્યાસ્તિક નય કહેવામાં આવે છે. આ મત દ્રવ્યની 125 - Page #169 -------------------------------------------------------------------------- ________________ સત્તા અર્થાત વિદ્યમાનતાને સ્વીકારે છે. તેમાં રહેલ ગુણ કે પર્યાયના ભિન્ન કથનને સ્વીકારતા નથી. તેઓના મતે આ જગતમાં એક દ્રવ્ય જ માત્ર સત છે ગુણ અને પથિ હોતે છતે પરમાર્થથી તો તે અસત છે. કેમકે તે દ્રવ્યના આશ્રિત છે. अवोच्छित्तिणय? - अव्यवच्छित्तिनयार्थ (पुं.) (દ્રવ્ય, શાશ્વત પદાર્થ) પ્રત્યેક તીર્થકર ભગવંતો શાસનસ્થાપના સમયે ગણધરોને ત્રિપદીનું દાન કરતાં હોય છે. તે ત્રિપદીમાં એક પદ છે ધુવેઇવા જેનો અર્થ થાય છે સ્થિરતા. આ જગતમાં ઉત્પત્તિ અને વિનાશ સતત ચાલ્યા જ કરતાં હોય છે. આવા ઉત્પત્તિ અને વિનાશશીલ સંસારમાં પણ કેટલાક પદાર્થો એવાં છે જેઓ શાશ્વતતાને વરેલાં છે. જેની ઉત્પત્તિ થઇ નથી અને જેઓ ક્યારેય વિનાશને પામવાના નથી. તેઓ હંમેશાં હતાં, છે અને અનાદિકાલીન સુધી રહેવાનાં છે. જેમ સૂર્ય, ચંદ્ર, મેરુ, શત્રુંજય પર્વત વગેરે अवोच्छित्तिणयट्या - अव्यवच्छित्तिनयार्थता (स्त्री.) દ્રવ્યની અપેક્ષા) વોસિરળ - મસુત્સર્જન (7). (અત્યાગ, છોડવું નહિ) માણસથી માતા-પિતા છૂટે છે પણ પત્નીનો મોહનથી છૂટતો. સમયનો બગાડ થાય તે પોસાય છે પણ બીજાની પંચાત નથી છૂટતી. ધર્મચર્યાને છોડી શકે છે પણ પાપચર્યા છોડી શકતો નથી. અંતકાળે દેહ છૂટે છે પણ આખી જીંદગી દેહની મમતા છૂટતી નથી. આવી વિચિત્રતા માત્ર સંસારમાં જ જોવા મળે મોક્ષમાં નહિ. મનોદ - (). (નિશ્ચય, નિર્ણય). જે તત્ત્વના નિર્ણયમાંથી સ્વમતિથી કે અન્યદર્શનીઓ દ્વારા ઉભાવિત તર્ક કે શંકા ચાલી ગઇ હોય તેને અપોહ કહેવામાં આવે છે. અર્થાત્ તત્ત્વના નિર્ણય પૂર્વે સ્વયંની મતિમાં ઉત્પન્ન થયેલ શંકા અથવા મતના નિરાસન માટે પરપક્ષે ઉભી કરેલ શંકા, તર્ક સચોટ જવાબથી નાશ પામ્યા બાદ જે નિશ્ચય થાય છે. તે નિશ્ચયને શાસ્ત્રીયભાષામાં અપોહ કહેવામાં આવે છે. अवोहरणिज्ज - अव्यवहरणीय (त्रि.) (જીર્ણ) પદાર્થમાત્રનો સ્વભાવ છે કે સમયે સમયે તે જીર્ણ થાય છે. જૂનું થાય છે. સાત-આઠ દિવસે શાકભાજી જીર્ણ થાય છે. બે-ચાર વર્ષમાં કપડા જીર્ણ થાય છે. બાર-પંદર વર્ષે મકાન જૂનું થાય છે. ઉંમર થતાં શરીર જીર્ણ થાય છે. એક માત્ર મનની આકાંક્ષાઓ, ઇચ્છાઓ જ જીર્ણ થતી નથી. જે દિવસે મનની કામનાઓ જીર્ણ થશે તે દિવસ આત્મોન્નતિનો હશે. अव्वईभाव - अव्ययीभाव (पु.) (વ્યાકરણમાં આવતો એક સમાસ, અવ્યવીભાવ સમાસ) મન્ના -- વ્યંજ (4). (1. અક્ષત, સંપૂર્ણ, અવિકલ 2. પૂર્ણ અંગ, અક્ષત શરીર) સંસારની પ્રત્યેક માંગલિક ક્રિયાની આવશ્યકતા આપણે સમજીએ છીએ. અખંડ ચોખા, અખંડ સૌભાગ્યવતી સ્ત્રી, અખંડિત અંગવાળો પુરુષ વગેરે હોય તો જ મંગલક્રિયા તેનું ફળ આપે છે. માટે તેમાં વિઘ્ન ન આવે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જો સંસારની મામૂલી ક્રિયાઓમાં પણ અખંડતા જોઇએ તો પછી મહામંગલકારી ધર્માનુષ્ઠાનોમાં ખંડિત મન કેવી રીતે ચાલે? એકાગ્ર મને કરેલ અનુષ્ઠાનો જ તેનું સંપૂર્ણ ફળ આપે છે. એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ. ઉલ્લવિય 7 - અવ્યfક્ષણ (કિ.) (1. સ્થિર, તલ્લીન 2. વિક્ષેપરહિત) 126 Page #170 -------------------------------------------------------------------------- ________________ જયાંસુધી લોભ નામનું દૂષણ હોય છે ત્યાં સુધી જ માનવમન વિક્ષિત અને ચંચળ હોય છે. આ લોભનું સામ્રાજ્ય દસમાં ગુણસ્થાનક સુધી જ હોય છે. ક્ષપકશ્રેણીએ ચઢેલો આત્મા દસમાં ગુણસ્થાનકે તે લોભનો જ્યારે સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારે તેનું ચિત્ત તરંગોરહિત જલના મધ્યભાગ જેવું સ્થિર અને વિકલ્પોરહિત બને છે. अव्वग्गमण - अव्यग्रमनस् (त्रि.) (સ્વસ્થ ચિત્તવાળો, અનુકૂળ છે મન જેનું તે) વ્રત્ત - અવ્ય (જ.). (1. નામ જાતિ આદિએ અકથનીય 2. શ્રુત અને વયમાં લઘુ, અષ્ટવર્ષીય બાળક 3. છેદસૂત્રનો અનભ્યાસી, અગીતાર્થ 4. સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી નિદ્વવ 5. આલોચનાદોષ) આચારાંગસૂત્ર તેમ જીતકલ્પમાં કહ્યું છે કે ‘વયમાં લઘુ અને જેણે વિશિષ્ટ શ્રતનો અભ્યાસ નથી કર્યો તેવા સાધુ અવ્યક્ત છે.' તથા નિશીથીચૂર્ણ અને ઘનિર્યુક્તિમાં અષ્ટવર્ષીય ઉંમરવાળાને અવ્યક્ત કહેલા છે. આલોચનાદોષમાં એક દોષ અવ્યક્તનો પણ આવે છે. સ્થાનાંગસૂત્રમાં તેનું વિવરણ કરતાં કહ્યું છે કે “અગીતાર્થની અગીતાર્થ ગુરુ પાસે અપરાધની આલોચના કરવી તે અવ્યક્ત નામે આલોચનાદોષ છે.' અશ્વત્તાન - વ્યોમ (ત્તિ.) (1. ગમનનો અભાવ 2. નાશવામાં અસમર્થ) બ્રિટીશ સમયના સોલિસીટર મગનલાલ વખતચંદે હાલનું અમદાવાદ નામક પુસ્તક લખેલ છે. પુસ્તકમાં તેઓએ તે સમયના આખા અમદાવાદનો ચિતાર આપેલ છે. શેઠ હઠીસિંગનું વર્ણન કરતાં લખ્યું છે કે હઠીસિંગ શેઠ અમદાવાદનું નામ છે. તેમના આંગણે આવેલ કોઇ પાછું જતું નથી. તેમણે બનાવેલ દેહરા અદૂભૂત અને નયનરમ્ય છે. પુસ્તક લખાતું હતું ને સમાચાર મળ્યાં કે તેઓ મૃત્યુ પામ્યાં છે. જાણીને ઘણો આઘાત લાગ્યો છે. પણ મારે કહેવું પડશે કે શેઠની સ્મશાનયાત્રામાં અંધ, રોગી અને ચાલવામાં અસમર્થ હોય તેવા છોડીને આખું અમદાવાદ તેમાં શામેલ હતું. અને કોઇ આંખો એવી નહિ હોય કે જે રડી ન હોય. अव्वा व)त्तव्वगसंचिय - अवक्तव्यकसंचित (पं.)? (સંખ્યાએ અને અસંખ્યએ જેનું કથન કરવું અશક્ય હોય તેનાથી સંચિત) अव्वत्तदंसण - अव्यक्तदर्शन (पुं.) (અસ્પષ્ટ સ્વપ્ર, સ્વપ્રદર્શનનો એક ભેદ) સ્વપ્રશાસ્ત્રમાં બે પ્રકારના ભેદ કહેલ છે. એક સ્પષ્ટ સ્વપ્ર અને બીજું અસ્પષ્ટ સ્વ. જે સ્વપ્ર સ્પષ્ટ દેખાય તે વિશિષ્ટ ફળ આપનારું હોય છે. તથા જે અસ્પષ્ટ દેખાય તે ઉતરતી કક્ષાનું ફળ આપનાર હોય છે. ચૌદસ્વમો તીર્થંકરની માતા પણ જુએ છે અને ચૌદસ્વપ્રો ચક્રવર્તીની માતા પણ જુએ છે. તફાવત માત્ર એટલો જ છે કે તીર્થંકરની માતા ચૌદસ્વપ્રો સ્પષ્ટ જુએ છે અને ચક્રવર્તીની માતા ચૌદસ્વપ્રો અસ્પષ્ટ જુએ છે. દ્વત્તમય - ૩વ્યmત (). (સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી મત, નિદ્વવવિશેષ) શાસ્ત્રમાં અવ્યક્તમતના ઉદ્ભવની કથા આવે છે. કેટલાક સાધુઓ આચાર્યદેવની નિશ્રામાં આગમના જોગ કરતાં હતાં. આચાર્ય ભગવંત પણ તેમને સવિધિ ઉત્સાહપૂર્વક જોગ કરાવતાં હતાં. એક રાત્રિએ અચાનક આચાર્યશ્રી કાળ કરી ગયા. દેવયોનિમાં ઉત્પન્ન થયા. અવધિએ પૂર્વભવ જાણ્યો. શિષ્યોના યોગ અધૂરા ન રહી જાય તે હિતબુદ્ધિએ તેમણે પુનઃ પૂર્વભવીય શરીરમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને યોગ કરાવવા લાગ્યા. જયારે યોગ પૂર્ણ થયા ત્યારે દેવ આચાર્યશ્રીના શરીરમાંથી નીકળ્યો અને સાધુઓને વંદન કરી તેમની ક્ષમા માંગી. તેમણે સાધુને સર્વ બીના જણાવી અને ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રસંગના કારણે દરેક સાધુ એક બીજા પર શંકા કરવા લાગ્યા કે કદાચ આ સાધુ હશે કે દેવ? આમ સાધુતામાં સંદેહ કરનાર તેમનો મત અવ્યકતમત તરીકે લોકમાં પ્રસિદ્ધ થયો. 127 Page #171 -------------------------------------------------------------------------- ________________ અત્રરૂવ - વ્યરૂપ (કિ.) (અવ્યક્તરૂપી જીવ, આત્મા) નવતત્ત્વાદિ ગ્રંથોમાં આત્માને અપેક્ષાએ રૂપી અને અપેક્ષાએ અરૂપી પણ કહેલો છે. આત્મા જયારે દેહધારી હોય છે ત્યારે તે રૂપી તરીકે જણાય છે, પરંતુ વિગ્રહગતિમાં અને સિદ્ધિગતિમાં પુગલ શરીરનો અભાવ હોવાથી આત્મા અરૂપી છે. ઝવ્વત્તિય - સવ્ય (ઈ.) (સાધુતામાં સંદેહ રાખનાર અવ્યક્તવાદી મત, નિદ્વવવિશેષ) બ્રથ - વ્યય (ઈ.). (1. નાશ ન પામનાર, અખંડ, શાશ્વત 2. દ્વાદશાંગ શાસ્ત્ર) હાથમાંથી ગ્લાસ પડીને ઝૂડી ગયો. આયુષ્ય પુરું થતાં આત્મા નીકળી ગયો શરીર નાશ પામ્યું. ભૂકંપ આવ્યો મકાન નાશ પામ્યું. મૃત્યુ થતાં જ બધા સંબંધો નાશ પામ્યાં. જગતના બધા જ પગલો અને ભાવો નાશવંત છે. એક માત્ર આત્મા અને તેના જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો શાશ્વત અને અનાશવંત છે. તે અનાદિકાળથી જે હતાં આવનારા અનાદિકાળ સુધી પણ એ જ રહેશે. अव्यवसिय - अव्यवसित (त्रि.) (1. નિશ્ચય વગરનો 2. પરાક્રમરહિત) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “પરાક્રમ કે નિશ્ચય વગરના આત્મા માટે ત્રણ સ્થાન અહિત માટે, દુખ માટે, એકલ્યાણના માટે તથા અશુભકર્મબંધના માટે થાય છે. 1. શંકા 2. કાંક્ષા તથા 3. વિચિકિત્સા આ ત્રણ સ્થાન જીવ માટે અહિતકર છે. શંકાદિને પ્રાપ્ત આત્મા ફળના પ્રતિ શંકાયુક્ત બને છે. કલુષભાવને પ્રાપ્ત કરે છે. તેમજ કલુષભાવને પામેલ જીવ જિનશાસન પ્રતિ શ્રદ્ધારહિત થાય છે. પંચમહાવ્રતના પાલન પ્રતિ આળસી બનીને પોતાના આત્માનું અહિત કરે છે.” વ્યસન - વ્યસન (ઈ.) (પક્ષનો બારમો દિવસ, બારસનું એક નામ) બ્રઢ - વ્યથ (.) (1. દેવાદિના ઉપસર્ગથી ભય ન પામવું 2. શુક્લધ્યાનનું એક આલંબન, પીડાનો અભાવ, અવ્યથા). શુભધ્યાનમાં આરઢ થયેલા જીવને પતિત કરવા માટે દેવ, મનુષ્ય કે તિર્યંચાદિ દ્વારા જે પીડા આપવામાં આવે તેને ઉપસર્ગ. કહેવાય છે. તે ઉપસર્ગથી જીવ ભયભીત, ચલિત અને વ્યથિત થઇ જાય છે. કિંતુ શુક્લધ્યાનના આલંબને જીવ તેવી પીડા અને વ્યથાને સર્વથા અનુભવતો નથી. શુક્લધ્યાનારૂઢ આત્મા તે સમયે બાહ્યજગતના સર્વભાવોથી અનભિન્ન હોય છે. અન્નદિય - વ્યથા (f). (1. જેને કોઇ દુખ ન આપે તે 2. અદીનમન છે જેનું તે, ઉદારચિત્તવાળો 3. ધીર) જે જીવ ધર્મના ભાવથી અજાણ છે. જેનું ચિત્ત દીનતાને પામેલું છે તેવો જીવ પગલે પગલે વિષાદને પામે છે. કિંતુ જે પૈર્યવાનું અને જે કોઇપણ પરિસ્થિતિમાં હાર નથી માનતો. તેવા અદીનમન જીવો કદાપિ અવસ્થાવશ કે અન્યજીવો દ્વારા પીડાને પામતાં નથી. અબ્રાદ્ધ - વ્યાવિદ્ધ (2) (અવિપરીત, સૂત્રગુણનો એક ભેદ) સૂત્રના અધ્યાપન તથા પઠનના ગુણોમાં અવ્યાવિદ્ધ નામક ગુણનો ભેદ આવે છે. સુત્રમાં કહેલ પાઠમાં ઉપરના પાઠને નીચેના પાઠ સાથે અને નીચેના પાઠને ઉપરના પાઠ સાથે મિશ્રિત કર્યા વિના પઠન કરવું તે અવ્યાવિદ્ધ નામે સૂત્રગુણ છે. અબ્રાફ દ્વ9ર વ્યાવિક્તાક્ષર (1) (સૂત્રગુણનો એક ભેદ, અક્ષરનો ભેદ કરવામાં નથી આવ્યો જેમાં તેવો સૂત્રનો પાઠ) 128 Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યTS - માત (વિ.) (અસ્પષ્ટ, અવ્યક્ત). જેમ અસ્પષ્ટ ભાષાથી કે અસ્પષ્ટ કથનથી પદાર્થનો બોધ થતો નથી. તેમ અસ્પષ્ટ સંકલ્પવાળા ભાવથી કરેલ અનુષ્ઠાન તેનું નિશ્ચિતફળ આપતું નથી. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે કોઇપણ વિધિ કે અનુષ્ઠાનની પૂર્વે તેનો સંકલ્પ કરવો આવશ્યક છે. સંકલ્પસહિતનું અનુષ્ઠાન ઇચ્છિતફળને આપનારું બને છે. મત્રવિહિ - વ્યાજાથા (.) (1. પીડાનો અભાવ, સુખ 2. ગુરુવંદન સમયે ગુરુને પૂછવું તે 3. મોક્ષ 4. લોકાંતિક દેવવિશેષ 5. રોગનો અભાવ) બાધાનો અર્થ છે અશાતા, દુખ, તેનાથી વિપરીત અબાધા એટલે શાતા, પીડાનો અભાવ. આ અબાધા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કહેલી છે. દ્રવ્યથી કોઇ ઘાત વગેરેથી ઉત્પન્ન થયેલ શારીરિક પીડાનો અભાવ તથા ભાવથી મિથ્યાત્વાદિ દોષનો અભાવ. વંદન સમયે ગુરુભગવંતને આ બન્ને પ્રકારની પીડાના અભાવની પૃચ્છા કરવી તે શ્રાવકનો આચાર છે. વ્યાવ૬ - વ્યાકૃત (2) (1. વ્યાપારરહિત 2. વાસ્તુનો એક ભેદ) શરીરનો સદૂભાવ છે ત્યાંસુધી ક્રિયા છે. ક્રિયા છે ત્યાં સુધી કર્મનો બંધ પણ રહેવાનો. તથા કર્મનો બંધ છે ત્યાંસુધી સંસારચક્રમાં ભ્રમણ નિરંતર રહેવાનું છે. મોક્ષમાં ક્રિયાના આધારભૂત શરીરનો જ અભાવ હોવાથી ત્યાં કોઈ જાતનો શારીરિક વ્યાપાર જ નથી. ત્યાં સર્વથા વ્યાપારનો અભાવ હોવાથી કર્મબંધ કે સંસારનો પણ અભાવ છે. ત્રુવિન્ન - વ્યાપન્ન (.) (નાશ નહિ પામેલ, અવિનષ્ટ, નહિ ભેદાયેલ) अव्वावारपोसह - अव्यापारपौषध (पु.) (વ્યાપારરહિત પૌષધ) જેમાં શારીરિક હલનચલન હોય તેવી ક્રિયાને વ્યાપાર કહેવાય છે. આવા વ્યાપારનો જેમાં અભાવ હોય તેવા પૌષધને અવ્યાપાર પૌષધ કહેવાય છે. અવ્યાપાર પૌષધ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. જેમાં પડિલહેણ, દેવવંદનાદિ અમુક ક્રિયાની છૂટ રાખવામાં આવી હોય તે દેશ અવ્યાપાર પૌષધ કહેવાય છે. તથા જેમાં સર્વથા મન-વચન-કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહીને કરવામાં આવતા પૌષધને સર્વ અવ્યાપાર પૌષધ કહેવામાં આવે છે. अन्चावारसुहिय - अव्यापारसुखित (त्रि.) (તથાવિધ વ્યાપારના અભાવથી સુખ પ્રાપ્ત કરનાર) ક્રિયાના અભાવથી સુખની અનુભૂતિ બે પ્રકારના જીવોને થાય છે. પહેલો પ્રકાર પ્રમાદી જીવનો છે. આળસી પ્રકૃતિવાળા જીવો પુરુષાર્થવાળા કાર્યોમાં દુખને અનુભવતાં હોય છે. તેઓ હંમેશાં શારીરિક ક્રિયાવાળી પ્રવૃત્તિઓથી પોતાની જાતનો બચાવ કરતાં હોય છે. પ્રમાદી જીવો નિષ્ક્રિય રહેવામાં આનંદ અનુભવતાં હોય છે. તથા જેમણે અષ્ટકર્મનો ક્ષય કરીને નિર્દેહ અવસ્થાને પ્રાપ્ત કરી છે. તેવા મુક્ત જીવો નિષ્ક્રિય આનંદની અનુભૂતિ કરતાં હોય છે. મત્રઢ - અવ્યાહ્ન ($) a (વિ.) (નહિ બોલાવેલ, નહિ કહેલ) બુઝંત - અવ્યુક્લાન્ત () (માસુકરૂપે પરિણામ નહિ પામેલ, અચિત્તરૂપે પરિણામ નહિ પામેલ) જે આહાર કે પાણી અચિત્તની પ્રક્રિયારહિત કે શસ્ત્રાદિથી ભેદાવા છતાં પણ આયુષ્યબળે નાશ નથી પામ્યાં. તેવાં સચિત્ત આહારાદિને અવ્યુત્ક્રાન્ત કહેલા છે. અર્થાત જેના પર અચિત્ત કરવાની પ્રક્રિયા થઇ જ નથી, તેમજ પ્રક્રિયામાંથી પસાર થવાં છતાં જેના જીવો નાશ નથી પામ્યાં. તેવાં સચિત્ત આહાર-પાણી અવ્યુત્ક્રાન્ત કહેવાય છે. તેવાં આહારાદિ લેવા સાધુને કલ્પતા નથી. 129 - Page #173 -------------------------------------------------------------------------- ________________ મલ્લો - વલ્લો (વ્ય.) (1. સૂચના 2. દુખ 3. સંભાષણ 4, અપરાધ 5. આનંદ 6. વિસ્મય 7. આદર 8, ભય 9. ખેદ 10. વિષાદ 11. પશ્ચાત્તાપ) આવ્યોસંબોધનમાં વપરાતો શબ્દ છે. ઉપરોક્ત કહેલા કોઇપણ અર્થમાં આ અવ્યયનો પ્રયોગ કરવામાં આવે છે. જેમકે હે આર્ય! દુષ્કર આચર, હે મિત્ર ! મારું હૃદય ભેદાય છે વગેરે વગેરે. મલ્લોન - મવ્યાøત (2.) (1. અવિશેષિત 2. વાસ્તુનો એક ભેદ 3. અસ્પષ્ટ 4. ફેલાવરહિત 5. વિભાગરહિત) अव्वोच्छिण्ण - अव्यवच्छिन्न (त्रि.) (વિચ્છેદરહિત, અંતરરહિત, સતત, નિરંતર, પરંપરાગત) તીર્થકરો દ્વારા પ્રરૂપિત અને ગીતાર્થ શ્રમણો દ્વારા આચરિત પરંપરાનો વિરોધ એટલે ઘોરાતિઘોર કર્મનો બંધ કરવો. જે પરંપરા પૂર્વથી ચાલી આવતી હોય તે પરંપરા પોતાના સ્વાર્થ ખાતર કે અહિતબુદ્ધિએ બદલવી તે નરકગતિનું દ્વાર છે. હા એક વાત ધ્યાનમાં રાખવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ધ્યાનમાં રાખીને તે કાળના ગીતાર્થ શ્રમણોએ ચલાવેલી નવી પરંપરા પણ એટલી જ માન્ય બને છે. જેટલી તીર્થકર ભગવંતે ફરમાવેલી આજ્ઞા. તે સિવાયની સ્વમતિકલ્પનાએ કે અન્ય કોઇ કારણોસર પરંપરાગત આચારો કે શાસ્ત્રોને બદલવા ઉત્સુત્રાચરણ અને પ્રરૂપણા કહેવાય છે. अव्वोच्छित्ति - अव्यवच्छित्ति (त्रि.) (1, પરંપરાગત 2. વિચ્છેદનો અભાવ) अब्बोच्छित्तिणयट्ट - अव्यवच्छित्तिनयार्थ (पुं.) (દ્રવ્ય, શાશ્વત પદાર્થ) બ્રોયડ - વ્યકૃિતા (સ્ત્રી) (1, ગંભીર અર્થવાળી ભાષા 2. અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) ટ્ટ - મતિ ( સ્ત્ર.) (અનાજ માપવાનું એક માપ, હથેળી પ્રમાણ માપ, પસલી) *સ્મૃતિ (સ્ત્રી) (વિસ્મૃતિ, યાદ ન રહેવું) વિસ્મૃતિ એક દોષ છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના કારણે આ વિસ્મૃતિ સંસારી જીવોમાં અલ્પ કે બહુલતાએ જોવા મળે છે. સાધુ કે શ્રાવકાચારમાં મતિદોષે વિસ્મૃતિને હજી ક્ષમ્ય ગણી છે. પરંતુ હૃદયના અશુદ્ધભાવને કદાપિ નહિ. Rડું- ગમત (વ્ય.). (વારંવાર, અનેકવાર) એકવાર બોલીને વારંવાર ફરી જવું તે દુર્જનતાની નિશાની છે. પોતાની વાત પર સ્થિર ન રહેનારદુષ્ટ પુરુષ સર્વત્ર અવિશ્વાસપાત્ર બને છે. સજ્જન જન બોલેલા વચનની કિંમત સમજતાં હોય છે. આથી તેઓ બોલીને ફરવા કરતાં પ્રાણના ભોગે પણ બોલેલા વચનનું પાલન કરવું શ્રેષ્ઠ માનતા હોય છે. કર્ણ - અdf (1.). (1, કુલટા, વ્યભિચારિણી, અસતી 2. દાસી) શાસ્ત્રોમાં, ઇતિહાસોમાં, સાહિત્યોમાં સર્વત્ર એક વાત ઘંટનાદની જેમ વારંવાર કહેવાઇ છે કે મર્યાદા, શીલ તે સ્ત્રીઓનું અમૂલ્ય ઘરેણું છે. તેને જાળવવું દરેક સ્ત્રીનો ધર્મ છે. જ્યારે જયારે સ્ત્રીઓએ મર્યાદા તોડી છે ત્યારે ત્યારે તેઓ મુસીબતમાં મૂકાઈ છે. 1300 Page #174 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કરતાં સીતાનું અપહરણ થયું. લગ્નપૂર્વે પવનંજય સાથે મિલન કરવાથી અંજનાસતીને બાવીસ બાવીસ વર્ષ સુધી પતિનો વિરહ સહન કરવો પડ્યો હતો. આવા તો કેટલાય દાખલાઓ જગપ્રસિદ્ધ છે. અસતી સ્ત્રી સર્વદા સર્વકાળે અને સર્વ સ્થાને ઉપેક્ષણીય બની છે. असईजणपोसणया - असतीजनपोषण (न.) (દાસી, વેશ્યાદિનું પોષણ કરવું, સાતમાં વ્રતનો એક અતિચાર) શ્રાવકના બાવ્રતોમાં લાગતા અતિચારોમાં સાતમાં ભોગોપભોગપરિમાણવ્રતના અતિચારમાં એક અતિચાર છે અસતીજનનું પોષણ, કુકર્મકારી અસતી સ્ત્રી કે દાસી વગેરેનું પાલન-પોષણ કરવું તે સમ્યક્તધારી શ્રાવકને કલ્પતું નથી જાણતા કે અજાણતા તેવી સ્ત્રીઓનું પોષણ કરતાં વ્રતોમાં અતિચાર લાગે છે. જે સમ્યક્તને દૂષિત કરે છે. એસોસ - મતિષ (ઈ.) (હિંસક કે કુકર્મી પ્રાણીઓનું આજીવિકાળું પોષણ કરવું તે, સાતમાં વ્રતનો એક અતિચાર) જે વ્યાપાર અશુભકર્મોનું આદાન અર્થાતુ બંધ કરાવે તેવા વ્યાપારને કર્માદાન કહેવાય છે. આવા પંદર કર્માદાન શ્રાવકજનને વજર્ય કહેલા છે. ભોગપભોગપરિમાણ વ્રત અંતર્ગત આવતાં પંદર કર્માદાનમાંનું એક કર્માદાન છે અસતીપોષણ. કુર્મકારી પ્રાણીઓ કે હિંસક પશુઓનું પોતાની આજીવિકાને અર્થે પાલન પોષણ કરવું તે અસતીપોષણ નામક પંદરમું કર્માદાન છે. મસા - અશાન (ઈ.) (અપશુકન, અનિષ્ટ અર્થનો સૂચક) શિષ્ટજન માન્ય અનેક પ્રકારના શાસ્ત્રોમાં એક શાસ્ત્ર શુકનશાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રમાં જીવના ભાવી મંગળ એ અમંગળસંબંધિ ચર્ચા વિસ્તૃતપણે કરવામાં આવી છે. શુભ પુરુષના દર્શન, શુભપક્ષીઓનો અવાજ, સકારાત્મક વચનનોનું શ્રવણ પુરુષના ભાવી કલ્યાણ સૂચક છે. જ્યારે તેનાથી વિપરીત અશુભ પક્ષીઓનો અવાજ, શુભપ્રસંગે ચાંડાળાદિનું દર્શન, નિષેધસૂચક ચિહ્ન કે વચન પુરુષના ભાવિ અનિષ્ટસૂચક છે. તેને અપશુકન તરીકે ગણેલ છે. મંગળ કાર્યમાં આવા અપશુકનો થાય તો તેવા કાર્યનો ત્યાગ કરવો જોઇએ. મયંક - મ (. ?) (શંકારહિત, નિઃશંક) જ્યાં સુધી પાણીમાં તરલતા છે ત્યાંસુધી જલની સ્વચ્છતા જોઈ શકાતી નથી. જલતરંગોથી તરલિત તળાવનું અંતસ્તલ સ્પષ્ટ જણાતું નથી. તેમ ચિત્તમાં જ્યાં સુધી શંકા અને કુશંકાઓના વિકલ્પો ઉદ્દભવી રહ્યાં હોય છે. ત્યાંસુધી તત્ત્વોનો હાર્દ પામી શકાતો નથી. માનવમન જયારે સંકલ્પ અને વિકલ્પોના તરંગોરહિત નિઃશંક બને છે ત્યારે શાસ્ત્રરૂપી સમુદ્રમાં રહેલ ઐદંપર્યાર્થના મોતીને પ્રાપ્ત કરે છે. સંક્તિ - ગણનય (સિ.) (સંદેહરહિત સ્થાન, શંકાને અયોગ્ય હોય તે). અઢાર પ્રકારના દૂષણોથી રહિત, કર્મક્ષયે નિર્મળ કેવળજ્ઞાનને વરેલા તથા ચતુર્વિધ ધર્મના સ્થાપક એવા અરિહંત દેવ. પંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરનાર, પંચમહાવ્રત પાલક, શુદ્ધધર્મપ્રરૂપ એવા સાધુ ભગવંત. તેમજ અનંત કલ્યાણકારી, કેવલી પ્રરૂપિત એવો શુદ્ધધર્મ તે અશકનીય અર્થાત્ સંદેહરહિત સ્વીકૃતિને યોગ્ય સ્થાન કહેલ છે. આ ત્રણેય પરમોત્કૃષ્ટ તત્ત્વો એકાંતે આત્માનું હિત કરનારા છે. આથી તેમાં શંકા કરવી તે ઘોરમિથ્યાત્વને આમંત્રણ આપવા બરોબર છે. असंकप्पिय - असङ्कल्पित (त्रि.) (મનથી નહિ વિચારેલ, જેનો સંકલ્પ કરેલ ન હોય) કોઇપણ શુભ કે કઠિન કાર્ય કરવા નીકળેલ મનુષ્યનું અડધું કાર્ય તો તેણે કરેલો સંકલ્પ જ કરી દેતો હોય છે. કોઇપણ કાર્ય કરવાનો દઢનિર્ધાર મુશ્કેલ માર્ગને પણ સરળ બનાવી દે છે. પરંતુ જેનો મનથી સંકલ્પ જ કર્યો ન હોય કે કોઈ જાતનો વિચાર જ -1310 Page #175 -------------------------------------------------------------------------- ________________ કર્યો ન હોય તે કાર્ય પ્રાયઃ સફળ થતું નથી. આથી જ તો કહેવાય છે કે સાત સમંદર તરી જનારો કોઇ વખત ખાબોચિયામાં ડૂબી જાય છે. મસંક્રમ - મસમ (ઈ.) (પરસ્પર સંક્રમ ન પામવું, એકબીજામાં ન ભળવું) મસંગ - મશહૂનમ્ (રે.) (શંકારહિત મન છે જેનું તે, આસ્તિકમતિયુક્ત) કરંડીયામાં સડેલી એક કેરી કરંડીયામાં રહેલ બીજી બધી કેરીને બગાડે છે. તેમ આત્મામાં રહેલ એક શંકાનો સડો બીજા બધા ગુણોને દૂષિત કરે છે. શાસ્ત્રોક્તિ પણ છે કે શંકાએ સમકિત જાય'ત્રિકાલ અબાધિત તત્ત્વોમાં જેનું મન શંકાઓ કર્યા કરે છે. તે સમકિતરૂપી અમૃતના પાનથી વંછિત રહે છે. પરંતુ જેઓનું ચિત્ત આસ્તિષ્પગુણથી યુક્ત છે. તેવા નિઃશંક મનુજો સમ્યક્ત અને સિદ્ધિસુખને પ્રાપ્ત કરે છે. મલ્સિ (T) - ૩મનિ (ઉ.) (શંકા નહિ કરનાર, શંકારહિત) असंकिय - अशङ्कित (त्रि.) (શંકાને અયોગ્ય) મલ્જિનિટ્ટ - વિ8 (ત્રિ.). (શુદ્ધ અધ્યવસાય, શુભ ધ્યાન) સુંદર અને શુદ્ધ વસ્ત્ર લોકમાં પ્રશંસા અને આદર અપાવે છે. તેમ આત્માનો શુદ્ધ અધ્યવસાય લોકોત્તર કેવળજ્ઞાન અને શાશ્વત સિદ્ધિસુખને અપાવે છે. જયારે અશુદ્ધ અધ્યવસાય નરક, નીચકુળ તથા નિગોદ જેવા નિમ્નસ્તરના સ્થાનોને પ્રાપ્ત કરાવે છે. असंकिलिट्ठायार - असक्लिष्टाचार (पुं.) (સર્વદોષરહિત આચાર, સકલ દોષનો ત્યાગ કરનાર) વ્યવહારસૂત્રના તૃતીય ઉદેશામાં અસંક્લિષ્ટાચારની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. આ લોક અને પરલોકની આકાંક્ષારૂપ સંક્લેશથી વિપ્રમુક્ત એવો આચાર તે અસંક્લિષ્ટાચાર છે. અર્થાત આ લોક કે પરલોકના સુખની વાંછારહિત નિર્પેક્ષભાવે જે આચારોનું . પાલન કરાય તે આચાર અસંક્લિષ્ટાચાર બને છે असंकिलेस - असंक्लेश (पुं.) (સંક્લેશનો અભાવ, પરિણામની વિશુદ્ધિ) સ્થાનાંગસૂત્રમાં વિશુદ્ધપરિણામના હેતુભૂત એવા સંક્લેશનો અભાવ ત્રણ પ્રકારે કહેલો છે. 1. જ્ઞાનપ્રાપ્તિમાં અહંકાર ન આવતાં નમ્રતાદિ ગુણોનો પ્રાદુર્ભાવ તે જ્ઞાનનો અસંક્લેશ છે. 2. દેવ, ગુરુ અને ધર્મમાં દેઢશ્રદ્ધા તે દર્શનનો અસંક્લેશ છે. 3. તથા કોઇપણ પ્રકારની અપેક્ષારહિત કર્મનિર્જરાની કામનાએ આચારોનું પાલન તે ચારિત્રનો અસંક્લેશછે. અજંg - મન (શિ.). (જેની કોઇ સંખ્યા નથી તે, જેનું પરિમાણ વિદ્યમાન નથી તે) જે પદાર્થાદિ ગણનાથી પર છે. જે સંખ્યામાં ગણી ન શકાય તેને અસંખ્ય કહેવામાં આવે છે. જો કે આત્મપ્રત્યક્ષ કેવલી ભગવંત માટે કોઇ વસ્તુ અસંખ્ય નથી. તેઓ કેવલદૃષ્ટિએ તેની સંખ્યા જાણે છે. કિંતુ સંસારી જીવ માટે વ્યવહારમાં તેનું કોઇ માપ ન હોવાથી અસંખ્યરૂપે તેનું કથન કરવામાં આવ્યું છે. જેમ કે આકાશમાં તારા અસંખ્ય છે. તિøલોકમાં દ્વીપ અને સમુદ્રો અસંખ્ય છે. પલ્યોપમ અને સાગરોપમ અસંખ્ય વર્ષપ્રમાણ છે. આવા કેટલાય પદાર્થો શાસ્ત્રમાં અસંખ્યરૂપે કહેલ છે. 1320 Page #176 -------------------------------------------------------------------------- ________________ असंखगुणवीरिय - असंख्यगुणवीर्य (त्रि.) (અસંખ્યાતગુણ વીર્યયોગવાળો, જેનું આત્મિક પરાક્રમ અસંખ્યગણું છે તે) શાસ્ત્રમાં, શતયોદ્ધા, સક્સયોદ્ધા, લક્ષયોદ્ધાનું કથન આવે છે. તેમનું શારીરિક બળ એટલું બધું હોય કે તેઓ એકલા જ સો, હજાર કે લાખો સાથે લડી શકે. આ તો વ્યવહારિક બળ થયું. કિંતુ આત્મિક વીર્ય તો તેનાથી અસંખ્ય અને અનંતગણું કહેલ છે. આત્માના શુદ્ધ પરિણામે અસંખ્યાત માત્રામાં રહેલ કર્મયુગલોને ભેદીને નિર્મળ એવા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અds - Jig6 () (વાચિક કલહ, શાબ્દિક કજીયો) શાસ્ત્રમાં કહેલ છે કે પંચમહાવ્રતધારી સાધુ કારણ વગર જો બોલ બોલ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વિના કારણે બોલવું જો વજર્ય છે તો પછી શાબ્દિક કલહતો વિશેષ રીતે ત્યાજય છે. શાબ્દિક કજીયાથી આત્માના ગુણોનો હાસ, વૈરાનુબંધ અને જિનશાસનની લોકમાં અવહેલના થાય છે. આથી મોક્ષપદની વાંછા કરનારા મુમુક્ષુ આત્માએ તેવા કલહનો ત્યાગ કરવો જોઇએ. સંદિર - સંtઊંડક્સ (ઈ.) (કલહ કરવાના સ્વભાવવાળો, કજીયાખોર) ઝઘડાળુ વૃત્તિવાળો માણસ એમ સમજતો હોય છે કે હું એકલો બધે પહોંચી વળું એમ છું. મારી આગળ બધાની બોલતી બંધ થઈ જાય છે. મને કોઇ ચૂપ કરાવી શકે એમ નથી. કિંતુ હકીકત આનાથી તદ્દન વિપરીત હોય છે. પહેલી વાત તો કોઇને કલહશીલ માણસ પસંદ હોતો જ નથી. તેવા વ્યક્તિથી લોકો દૂર રહેવાનું જ પસંદ કરે છે. તથા કજીયાખોર પાસે જેટલો સમય હોય છે તેટલી ફૂરસદ બીજા પાસે હોતી નથી. પણ કહેવત છે ને કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? તદનુસાર આ વાત બધા જાણતા હોવા છતાં તેવા માણસને સમજાવવો અશક્ય બને છે. આપણી ગણના તો તેવામાં નથી થતી ને? ધ્યાન રાખજો ! કરવા - સંસ્કૃત (રિ.) (1, જેનો સંસ્કાર થઇ ન શકે તેવું 2. જેનું પુનઃ સંધાન થઇ ન શકે તે 3. ઉત્તરાધ્યયનસૂત્રનું ચતુર્થ અધ્યયન) ફેશન પરસ્ત યુગમાં લોકો પોતાના શોખ માટે ચામડાના બેલ્ટ, બૂટ, જેકેટ, પર્સ વગેરેનો ઉપયોગ કરતા હોય છે. તેઓ પોતાના શરીરની ટાપટીપ માટે લાખો પશુઓની નિર્મમ હત્યાના ભાગીદાર બનતા હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે તમારા શરીરને શણગારવા તમે ગમે તેટલો પ્રયત્ન કરો. કિંતુ આ શરીર સ્વભાવથી જ અશુચિમય અને અસંસ્કૃત છે. પાણીથી ગમે તેટલી વખત ધોવો, જાતજાતના કોમેટીક વાપરશો તો પણ સવાર પડતાં તો તેના મૂળ સ્વરૂપમાં જ આવી જવાનું. આથી શરીરના આવા સ્વભાવને ઓળખીને વિવેકી પુરુષે ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ. असंखलोगसम - असङ्ख्यलोकसम (त्रि.) (અસંખ્યલોકાકાશ પ્રમાણ) આ લોકમાં પ્રત્યેક પુદ્ગલ આકાશાસ્તિકાયને સ્પર્શીને રહેલા છે. તેમજ આ આકાશાસ્તિકાય અસંખ્યપ્રદેશ પ્રમાણ કહેલ છે. શાસ્ત્રમાં જ્યારે પુગલ કે આત્માદિની અવગાહનાની વાત આવે છે, ત્યારે કહેલું છે કે પુગલો અને આત્માદિ દ્રવ્યો જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહેલા છે તે ગણનાથી પર હોવાના કારણે અસંખ્યલોકાકાશ પ્રમાણ પ્રદેશને સ્પર્શેલા જાણવા. મHલેક્સ - અસર (શિ.) (સંખ્યાતીત, જેને ગણવું અશક્ય હોય તે) असंखेज्जकालसमयद्विइ - असङ्ख्येयकालसमयस्थिति (पुं.) (અસંખ્યાતા કાળસમયની સ્થિતિવાળા જીવ, અસંખ્યકાળ પ્રમાણ આયુષ્યવાળા) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “આ જગતમાં બે પ્રકારના આયુષ્યવાળા જીવો હોય છે. પહેલા તો સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવો જેમનું આયુષ્ય વર્ષાદિ પ્રમાણમાં ગણી શકાય તેવા જીવો સંખ્યાતકાળસ્થિતિવાળા જાણવા. તથા બીજા પ્રકારના અસંખ્યાતકાળ સમયસ્થિતિવાળા જીવો હોય છે. જેઓનું આયુષ્ય અસંખ્યકાળ પ્રમાણ પલ્યોપમ કે સાગરોપમવાળું હોય તેવા 1330 Page #177 -------------------------------------------------------------------------- ________________ જીવો.” એકેન્દ્રિય તથા વિકલૈંદ્રિય જીવોને છોડીને મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકના જીવોનો તેમાં સમાવેશ થાય છે. असंखेज्जगुणपरिहीण - असइख्यातगुणपरिहीन (त्रि.) (અસંખ્યભાગ પ્રમાણ, અસંખ્યગુણ હીન) જ્યારે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ પ્રદેશ, આયુષ્ય, ગુણ આદિ અસંખ્યગણા પ્રમાણમાં ઉતરતી કક્ષાએ કે અલ્પ પ્રમાણમાં હોય. ત્યારે તે તે સ્થાને તેનો અસંખ્યગુણપરિહીનરૂપે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમકે અનુત્તરવાસી દેવનું આયુષ્ય સૌથી અધિક હોય છે. બારમાં દેવલોકના દેવનું આયુષ્ય તેના કરતાં અસંખ્યગુણહીન, તેના પછીના અગિયારમા, દસમા, નવમા યાવત વ્યંતરજાતિના દેવોનું આયુષ્ય ક્રમશઃ અસંખ્ય ગુણહીન હોય છે. असंखेज्जजीविय - असङ्ख्यातजीवित (पुं.) (અસંખ્યાતા જીવ જેમાં છે તે) ભગવતીસૂત્ર આઠમાં શતકના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે “અસંખ્યાતા જીવ 1. એકસ્થિત અને ૨.બહુસ્થિત એમ બે પ્રકારે હોય છે.” જેમ સચિત્ત પૃથ્વીકાયમાં એક જ શરીરમાં એક જ સ્થાને અસંખ્યાતા જીવોનો વાસ હોય છે. આવા એક જ શરીરમાં એકસાથે અસંખ્યાતા જીવોનું રહેઠાણ તે એકસ્થિત કહેવાય છે. તથા એક જ વૃક્ષમાં મૂળ, થડ, ડાળી, પાંદડા, ફૂલ, ફળમાં અલગ અલગ રહેતા અસંખ્યાતા જીવો બહુસ્થિત કહેવાય છે. असंखेज्जय - असङ्ख्येयक (न.) (અસંખ્ય, ગણનાનો એક ભેદ) અસંખ્યય ગણના પ્રકારનો એક ભેદ માનવામાં આવેલ છે. વ્યવહાર પ્રચલિત સંખ્યા પ્રમાણમાં જે ન આવે તેવા સંખ્યાબેદથી અધિક તથા અનંત નામક પ્રમાણથી અલ્પપ્રમાણવાળા માપને અસંખ્ય કહેવામાં આવે છે. અનુયોગદ્વારસૂત્રમાં અસંખ્યયના 1. પરીત અસંખ્યય 2. યુક્ત અસંખ્યય તથા 3. અસંખ્યયાસંખ્યય એમ ત્રણ પ્રકાર કહેલા છે. તેમજ આ ત્રણેયના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્ય અનુત્કૃષ્ટ એમ ત્રણ પેટા ભેદ કહેલા છે. असंखेज्जवित्थड - असङ्ख्येयविस्तृत (त्रि.) (અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળું, અસંખ્યયોજનપ્રમાણ લાંબું અને પહોળું) HT - 36% ( ft. ) " (1. બાહ્ય અને અત્યંતર સંગરહિત 2. મોક્ષ 3. સિદ્ધાત્મા, મુક્ત જીવ 4, રાગ અને દ્વેષરહિત આત્મા) યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ રચિત ષોડશકગ્રંથના વિવરણમાં અસંગની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. ભયમાં કે હર્ષમાં મતિની અવિપરીતતા, સુખમાં કે દુખમાં નિર્વિકારતા અને નિંદા કે સ્તુતિમાં તુલ્યતા હોય તેને તત્ત્વજ્ઞ પુરુષો અસંગતા કહે છે. ધ્યાનની ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચેલ યોગીને આવી અસંગતા સહજ હોય છે. - મસંદ (ઈ.) (સંગ્રહ ન કરનાર, સંગ્રહ ન કરવાના સ્વભાવવાળો) ચારિત્રના ખપી આત્માઓ ગચ્છને અને સ્વચારિત્રમાં ઉપકાર કરનાર આવશ્યક ઉપકરણને છોડીને લાલસા અને સ્વાર્થવશ અન્ય વસ્તુઓનો સંગ્રહ કદાપિ કરતાં નથી. તેવા સંયમેક્લીન પુનિત શ્રમણ ભગવંતો જ સ્વ અને પરના તારક બને છે. असंगहरुड़ - असंग्ररुचि (पुं.) (ઉપકરણાદિ સંગ્રહની રુચિરહિત, લોભવૃત્તિરહિત) મiાહિત્ય - સંહિ(પુ.). (1. નૈગમ નયનો એક ભેદ 2. સંગ્રહ ન કરનાર) સપ્ત નયોમાં એક નય છે નૈગમ નય. આ નય સમસ્ત સામૂહિક બોધના ત્યાગપૂર્વક વિશિષ્ટ અર્થને ગ્રહણ કરનાર હોવાથી 134 - Page #178 -------------------------------------------------------------------------- ________________ વિશેષવાદી છે. આ મત માત્ર વ્યવહારનયને અનુસરે છે. આવા નૈગમનયના પેટાભેદોમાંનો એક ભેદ અસંગ્રહિકનો છે. સંગ્રહિત () (આશ્રયરહિત, જેને કોઇ ન સંગ્રહે તે). મહાભારતના સંજયની જેમ જ આપણને દિવ્યદષ્ટિ મળી જાય અને નરકમાં દુખો અનુભવતાં જીવોના દર્શન થઇ જાય, તો ગેરંટી સાથે કહું છું કે તમારી પાપમાર્ગે જવાની વાત તો દૂર રહો તેનો વિચાર સુદ્ધાંય નહિ કરો. પૂર્વકૃત કર્મોના પ્રતાપે નારકીઓનો એક સમય પણ એવો નહિ હોય કે જેમાં તેઓ વેદનાને ન અનુભવતાં હોય. તેઓ દુખોથી બચવા માટે અહીંથી તહીં અને તહીંથી અહીં આશ્રય માટે દોડતાં હોય છે. પણ ત્યાં તેમનો કોઇ આશ્રય નથી હોતો. અનાશ્રિત એવા તેઓ નિઃસહાયપણે અસંખ્યકાળ સુધી નિરંતર યાતનાઓ ભોગવતાં રહે છે. અલંકાઇ - મસા (2) (નિપેક્ષપણે સ્વરસવાહિ પ્રવૃત્તિ, રાગ અને દ્વેષરહિતપણે સત્યવૃત્તિ) અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે “જેમ કુંભાર દંડ વડે એકવાર ચક્રને વેગપૂર્વક ભમાવે છે. ત્યારબાદ તે સ્વતઃ જ ફરે છે. તેમ પૂર્વકૃત સધ્યાનના પ્રતાપે ઉત્પન્ન થયેલ સંસ્કારથી, સ્વરસવાળી ઇચ્છાનિર્પેક્ષ પ્રવૃત્તિથી મોક્ષનાકારણભૂત એવા અસંગનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત પૂર્વે ધ્યાનના અભ્યાસ બાદ આત્મામાં પડેલા સંસ્કારના કરાણે તેના સમાન પરિણામવાળી પ્રવૃત્તિ તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. મસંયયન - મનન (.) (પ્રથમ ત્રણ સંઘયણરહિત) શાસ્ત્રમાં છ પ્રકારના સંઘયણ કહેલ છે. સંઘયણ એટલે શરીરમાં રહેલ હાડકાનો બાંધો. જે જીવને જે પ્રકારનું સંઘયણ હોય તેનું શારીરિકબળ પણ તદનુસાર મજબૂત કે તકલાદી હોય છે. પ્રથમ ત્રણ સંઘયણરહિત આત્માઓને અસંહનન અર્થાત નબળા સંઘયણવાળા કહેલા છે. સંng - ૩/સંયતિ (ઉ.) (દ્વિવાદિ ભેદરહિત) असंचइय - असाञ्चयिक (पुं.) (બહુકાળ સુધી જેનું રક્ષણ અશક્ય હોય તેવા દૂધ દહીં આદિ) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં આહારસંબંધિ ચર્ચા કરવામાં આવેલ છે. તેમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચારેય પ્રકારના આહારની સમયમર્યાદા પણ જણાવેલ છે. નિશ્ચિત કાળની મર્યાદાને ઉલ્લંઘી ગયેલ આહાર ધર્મ અને સ્વાથ્યની દૃષ્ટિએ ત્યાજ્ય બને છે. દૂધ, દહીં પકાવેલ અન્ન વગેરેનું લાંબા કાળ સુધી રક્ષણ કરવું અશક્ય હોવાથી તેની કાળઅવધિમાં જ આરોગી લેવું જોઇએ. અન્યથા કાલાતિક્રાંત આહારમાં જીવોત્પત્તિ થવાથી હિંસાનો દોષ લાગે છે. આજના સમયમાં ડોક્ટરો પણ સમયાનુસાર ભોજન કરવાની સલાહ આપતાં હોય છે. (1. જેનો સંગ્રહ નથી થયો તે 2. પ્રાયશ્ચિત્તવિશેષ) છેદસૂત્રમાં થયેલ દોષોના નિરાકરણ માટે દંડરૂપે પ્રાયશ્ચિત્તોનું કથન કરવામાં આવેલ છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ જે પ્રકારના દોષનું સેવન કર્યું હોય, જે તીવ્ર, મધ્યમ કે ઉત્કૃષ્ટ પરિણામસહિત સેવન કર્યું હોય, તેમજ દ્રવ્યક્ષેત્રકાળાદિને ધ્યાનમાં રાખીને ગીતાર્થ ગુરુ ભગવંત માસિક, દ્વિમાસિક, ત્રમાસિક યાવત્ છમાસિકતાનું પ્રાયશ્ચિત્ત આપતાં હોય છે. પ્રાયશ્ચિત્ત લેનાર આત્માએ તદનુસાર પાપક્ષયના હેતુએ તપનું આચરણ કરવાનું રહે છે. મન - સંવત (સ્ત્ર) (અવિરત સ્ત્રી, અસંયમી શ્રમણી) 135 - Page #179 -------------------------------------------------------------------------- ________________ મસંનળ - મન (જ.) (નિઃસંગતા, અનાસક્તિ) આકાશમાં પ્રાતઃકાલે સૂર્યના કિરણો પોતાના સુવર્ણ રંગને પાથરે છે. સંધ્યાકાળે લાલિમાં પાથરે છે. મેઘધનુષ સવર્ણ રચે છે. તથા અંધકાર ગાઢ શ્યામવર્ણથી આકાશને બેરંગ કરી નાંખે છે. છતાં પણ ગગન તો આ બધાથી અલિપ્ત અને નિરંજન હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિની નજીકની અવસ્થાએ પહોંચેલા આત્માની સ્થિતિ પણ કાંઇક આવી જ હોય છે. જગતના કોઈ ભાવો તેમના પરિણામને બગાડી શકતાં નથી. રાગદ્વેષમાં લેપાતાં નથી. તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ તેમના અનાસક્તભાવની સાક્ષી પૂરે છે. સંસારના ભાવોથી અલિપ્ત એવા મહાપુરુષોને વરમાળા પહેરાવવા મોક્ષલક્ષ્મી સદૈવ તત્પર રહેતી હોય છે. મસંગમ - અસંયમ () (1. સંયમનો અભાવ, સાવદ્યાનુષ્ઠાન 2. પાપકાર્યથી અનિવૃત્તિ, સંયમ વિરાધના 3. અજ્ઞાન, બાળભાવ) આચારાંગસૂત્રમાં કહેવું છે કે “વિરાધનાના સ્વભાવવાળી જે પણ પ્રવૃત્તિ હોય તે અસંયમ છે.” સત્તર પ્રકારના અસંયમમાં મન, વચન અને કાયાના અસંયમનો સમાવેશ થાય છે. વચન અને કાયામાં અસંયમ તો પછી આવે છે. તેની પહેલા અસંયમનો ઉદ્દભવ મનમાં થતો હોય છે. આથી જરૂરી બને છે મનને અસંયમમાં જતું રોકવું. જેના ચિત્તે અસંયમ પર વિજય મેળવ્યો છે તેના વચન અને વર્તન બન્ને સંયમિત જ હશે. તે હમેશાં સદનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરનાર હોય છે. असंजमकर - असंयमकर (त्रि.) (અસંયમી, સાવધ પ્રવૃત્તિ કરનાર) આધાકર્મી આદિ સદોષ ગોચરી વહોરનાર તેમજ ચારિત્રઘાતક અન્ય દોષોને સેવનાર શ્રમણ જેટલા દોષી છે. તેટલા જ તેમને અસંયમમાં સાથ આપનાર ગૃહસ્થ પણ દોષી છે. શ્રાવકને સાધુના માતા-પિતા કહ્યા છે. અને કોઈ માતા-પિતા પોતાના પુત્રનું અહિત ક્યારેય પણ ન ઇચ્છે. જે પ્રવૃત્તિથી સાધુજીવનનું અધઃપતન થાય તેવા કાર્યમાં ગૃહસ્થ ક્યારેય ભાગીદાર બનતા નથી. સાધુ નિમિતે સાવદ્ય પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થ સ્વયં તો ડૂબે છે. સાથે સાથે એક ચારિત્રી આત્માને પણ ડૂબાડે છે. असंजमट्ठाण - असंयमस्थान (न.) (અસમાધિ સ્થાન) જેનાથી આત્માની અધોગતિ થાય તેવા નિમિત્તોને શાસ્ત્રમાં અસમાધિ સ્થાન કહેલા છે. વ્યવહારસૂત્રમાં કહેલું છે કે આવા અસમાધિ સ્થાનો દેશ, કાળ, પુરુષભેદે અનેક પ્રકારના હોય છે. આથી નિશ્ચિત ભેદોનું કથન કરવું અશક્ય છે. જીવે સ્વયં વિવેકબુદ્ધિએ નિર્ણય કરવાનો રહે છે કે આ નિમિત્ત મારી ઉન્નતિ કરનાર છે કે અધોગતિ કરનાર છે. જો તે અસમાધિજનક હોય તો જાણી લેવું કે તે અસંયમસ્થાન છે. મુમુક્ષુ આત્માઓએ આવા અસંયમસ્થાનોથી સદૈવ દૂર રહેવું જોઇએ. असंजमपंक- असंयमपङ्क (पुं.) (જીવ વિરાધનારૂપ કાદવ) સંજય - મહંત (ઉ.) (1. અસંયમી, મિથ્યાષ્ટિ 2. અવિરત સમ્યગ્દષ્ટિ 3. ગૃહસ્થ 4, સંયમવિરાધક, પાર્શ્વસ્થાદિ સાધુ) સારી ભિક્ષાની પ્રાપ્તિ અર્થે, સુંદર ઉપકરણો તથા વસ્ત્રોની લાલસાએ પ્રવ્રજિત હોવા છતાંય ગૃહસ્થોનું કાર્ય કરનાર સાધુ અસંયત છે. એક ગૃહસ્થનો સંદેશો બીજા ગૃહસ્થને પહોંચાડ્યો તે સાધુધર્મ માટે અનુચિત છે. તેનાથી અસંયમનું પોષણ અને સંયમનું શોષણ થાય છે. સાધુ તે રાજા છે અને રાજા ક્યારેય દાસના કાર્ય કરતો નથી. असंजयपूया - असंयतपूजा (स्त्री.) (મિથ્યાદષ્ટિ બ્રાહ્મણાદિની પૂજા, અસંયમીનો સકારાદિ કરવો) અસંયતી પૂજા દશ આશ્ચયમાંનું એક આશ્ચર્ય છે. જિનમતથી અન્યમતને અનુસરનાર એવા મિથ્યાદષ્ટિ જીવોને અસંયતી કહેલા છે. તેવા અસંયમી આત્માઓની સેવા, પૂજા, પ્રશંસા કરવી તે અસંયત પૂજા છે. આ અવસર્પિણી કાળના નવમા અને દશમાં 136 - Page #180 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરના વચ્ચેના સમયમાં જ્યારે તીર્થનો વિચ્છેદ થયો ત્યારે આવા મિથ્યાધર્મીઓની બોલબાલા વધી ગઇ. લોકો સદ્ધર્મનો ત્યાગ કરીને હિંસાધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યા. તેવા ધર્મનો પ્રચાર કરનાર નેતાને શ્રેષ્ઠ અને ઉદ્ધારક માનવા લાગ્યા. તેમનો સત્કાર, સન્માનાદિ કરવા માંડ્યા. આ પ્રવૃત્તિને શાસ્ત્રમાં અસંયતી પૂજા તરીકે ઉલ્લેખિત કરીને આશ્ચર્ય ગણવામાં આવેલ છે. રંગ - અ શ્વન (પુ.) (ચૌદમાં અનંતજિન સમકાલીન ઐરાવતક્ષેત્રના તીર્થંકર) असंजोएत्ता - असंयोगयित (त्रि.) (સંયોગ નહિ કરાવનાર) ૪નોrm() - સંયોગિન્ (.) (1. સંયોગરહિત 2. સિદ્ધ જીવ) માટીનો સંયોગ તરવાના સ્વભાવવાળા તુંબડાને ડૂબાડે છે. કદાગ્રહનો સંયોગ જીવને સત્ય તરફ આગળ વધવા દેતો નથી. સ્વજનોનો સરાગ સંયોગ માણસને મોહાંધ બનાવી મૂકે છે. કર્મનો સંયોગ જીવના સ્વભાવમાં વિકૃતિ ઉત્પન્ન કરનાર હોય છે. આમ સંસારના પ્રત્યેક સંયોગ જીવ માટે એકાંતે અનર્થનું કારણ બનતા હોય છે. જે દિવસે જીવ સર્વસંયોગોને મૂકીને આત્મકલીન બને છે ત્યારે તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે છે. असंठविय - असंस्थापित (त्रि.) (સંસ્કારરહિત) માતા-પિતાદિ વડીલોનું સન્માન કરવું તે સંસ્કાર છે અને તેમની ઉપેક્ષા કરવી તે વિકાર છે. પોતાના કાર્ય પ્રત્યે વફાદાર રહેવું તે સંસ્કાર છે અને કાર્ય પ્રત્યે બેઇમાની કરવી તે વિકાર છે. સ્વીકૃત ધર્મનું પાલન કરવું તે સંસ્કાર છે અને તેમાં છિદ્રો ગોતીને દોષોને સેવવું તે વિકાર છે. વિચારવાનું પોતે છે કે આપણે સંસ્કારી છીએ કે સંસ્કારરહિત? મr (નિ) સંવર - સન્નિપસંવય (.) (આહારાદિ સન્નિધિનો સંગ્રહ ન કરવો તે) સાધુને સૂર્યાસ્ત થવાની બે ઘડી પૂર્વે ઘડામાં રહેલ પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. તો પછી મીઠાઇ, ખજૂરાદિ આહારનો સંગ્રહ તો સુતરા ત્યાજ્ય છે. પક્નીસૂત્રમાં પણ સાધુના વિશેષણમાં એક વિશેષણ છે મણસિંઘઅર્થાત આહારાદિનો સંગ્રહ ન કરનાર. મહંત - ગણ (ઉ.) (1. અવિદ્યમાન 2. અસત્ય, ખોટું 3. અસુંદર, અશોભન) સુંદર સજાવેલા ઘરમાં ગંદકી થાય તો તરત જ આપણું મન બગડી જાય છે. તે કચરો સતત ખેંચ્યા કરે છે. વિચારીએ છીએ કે આ કચરાના કારણે ઘરની સુંદરતા નષ્ટ થઇ જાય છે. માટે તેને સાફ કરવાના બધા જ પ્રયત્નો કરવા લાગીએ છીએ. ગંદકીના કારણે ઘરની બગડેલી શોભા આપણને દેખાય છે. કિંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોથી યુક્ત આત્મા પર અવગુણોરૂપી કચરો લાગવાથી જે અસુંદરતા ફેલાયેલી છે તે કોઈ દિવસ દેખાય છે ખરી? ૪૩mજો (2) (અશાંત, ક્રોધાદિ કષાયોને જેણે ઉપશમાવેલ નથી તે) જેમ દુર્ગધપૂર્ણ ઉકરડો જે સ્થાનમાં રહેલો હોય છે. તેટલા સ્થાન અને તેના વાતાવરણને પ્રદૂષિત કરી મૂકે છે. તેમ ક્રોધાદિ કષાયોથી વ્યાપ્ત જીવ પોતાના આત્માને તથા તેની નજીક રહેલ અન્ય જીવોને પણ અશાંત કરી દે છે. ઉદયરત્ન મહારાજે પણ ક્રોધની સજઝાયમાં ક્રોધને હળાહળ વિષ સમાન કહેલો છે. વિવેકી પુરુષો આવા ક્રોધનું નિરાકરણ કરવામાં સદૈવ પ્રયત્નશીલ હોય છે. 137 Page #181 -------------------------------------------------------------------------- ________________ મહંતજ્ઞ - સન્નતિ (f) (પુત્રાદિ સંતતિનો અભાવ, શિષ્યપ્રશિષ્યાદિ પરંપરાની અનુત્પત્તિ) ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. તે ઇતિહાસમાં આશ્ચર્યરૂપે વણાઇ ગઇ. પરમાત્માની દેશનામાં મનુષ્યો નહોતા એવું નહોતું. દેવ, દેવી, તિર્યંચ, મનુષ્યો એમ બારેય પર્ષદા તો હતી. પરંતુ શાસન સ્થાપવા માટે જોઈતા ગણધરયોગ્ય એવો કોઇ આત્મા જ નહોતો. કોઇના ચિત્તમાં ચારિત્રના પરિણામ જાગે તેવા જીવનો અભાવ હતો. સંતતિનો અભાવ હોવાથી પરમાત્માએ માત્ર એક ક્ષણ દેશના આપીને તેની સમાપ્તિ કરી દીધી. સંતા - (1). (1. અસત્ય, ખોટું 2. અસુંદર) સ્કૂલની અંદર એક સુંદર પ્રાર્થના ગવડાવામાં આવે છે. “ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યમાંહેથી પ્રભુ પરમસત્યે તું લઈ જા' આ પ્રાર્થના આપણે સૌ જાણીએ છીએ અને માનીએ પણ છીએ કે, આપણું અસ્તિત્વ અત્યારે અસત્ય, હિંસા, ચોરી, માયા, ક્રોધાદિ અંધકારથી ઘેરાયેલું છે. તે અંધકારમાંથી બહાર કાઢવાનું સામર્થ્ય જો કોઇ ધરાવતો હોય તો તે ઇશ્વર જ છે. પરમાત્માનું શરણું જ આપણા અસ્તિત્વને ટકાવી શકે છે. અને આ જ સનાતન સત્ય છે. સ્વીકારવું ન સ્વીકારવું તે પોતાના પર નિર્ભર કરે છે. *મત# (કિ.) (અશાંત, ક્રોધાદિ કષાયોને જેણે ઉપશમાવેલ નથી તે) સંતા - સત્તત (2) (રાગાદિની પ્રવૃત્તિ) નિશ્ચયનયની દૃષ્ટિએ તો પ્રશસ્ત રાગાદિ જનક પ્રવૃત્તિઓનો પણ નિષેધ ફરમાવેલો છે. રાગ અપ્રશસ્ત હોય કે પ્રશસ્ત હોય એકાંતે રાગાદિ મોક્ષમાર્ગમાં બાધક હોવાથી તે પણ ત્યાજય જ છે. આથી જ તો કેવલજ્ઞાનની સંપૂર્ણ યોગ્યતા હોવા છતાં પણ વી...ભુના પ્રશસ્ત રાગના કારણે ગૌતમસ્વામીને સર્વજ્ઞતા પ્રગટ થતી નહોતી. અસંતાવેત -- અક્ષત (ઈ.) (નિર્વસ્ત્ર તીર્થંકર, વસ્ત્રાવસ્થારહિત તીર્થંકર). દીક્ષા કલ્યાણકના સમયે તીર્થકર ભગવંતો સાંસારિક સંબંધો, સંપત્તિઓ, આભૂષણોનો તો ત્યાગ કરે જ છે. સાથે સાથે તેમના શરીર પર રહેલ વસ્ત્રોનો પણ સર્વથા ત્યાગ કરે છે. અરિહંત પરમાત્મા જ્યારે વસ્ત્રોનો ત્યાગ કરે છે તે સમયે ઇન્દ્રો તેમના શરીર પર સ્વકર્તવ્યરૂપ દેવદૂષ્યને સ્થાપે છે. આ દેવદૂષ્ય તીર્થકર ભગવંતોના શરીર પર યાવજીવ સુધી રહેતું હોય છે. કિંતુ પરમાત્મા મહાવીરદેવના શરીર પર આ દેવદૂષ્ય માત્ર છ માસ રહ્યું. બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યા બાદ તેઓ મોક્ષમાં ગયા ત્યાંસુધી નિર્વસ્ત્ર રહ્યા હતાં. અખંતિ - સત્તિ (ઋ.) (અશાંતિ, દુખ) મહાત્મા વિનોબા ભાવેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જૈનધર્મ એ મારો સૌથી પ્રિય ધર્મ છે. તેમાં જણાવેલ નિયમો, આચારો અત્યંત સટીક છે. મને વિશ્વાસ છે કે અશાંતિપૂર્ણ આ વિશ્વમાં જ્યારે પણ શાંતિ સ્થપાશે ત્યારે જૈન ધર્મના માર્ગે જ સ્થપાશે. જૈનધર્મનું જ તેમાં મહત્ત્વનું યોગદાન હશે. એક જૈનેતર સંતના મુખે જિનધર્મ માટેનો આવો અહોભાવ જોઇને હૃદય ગદગદિત થઈ જવું જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે જન્મથી જ આવા સર્વોત્કૃષ્ટ ધર્મની આપણને પ્રાપ્તિ થઇ છે. કોહીનુર હીરાને મેળવીને જે આનંદ થાય તેનાથી કઈ ઘણો આનંદ જિન ધર્મને પામીને એક ધર્મીને થતી હોય છે. રંથs - અસંત () (અશક્ત, અસમર્થ, સામર્થ્યહીન) 138 - Page #182 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ, અઢમાદિ તપ કરવાના કારણે ગ્લાન થયેલ શક્તિહીન થયેલ અસમર્થ સાધુ ત્રણ પ્રકારે કહેલ છે. 1. તપમાર્ગમાં પ્રારંભથી જ થાકી જનાર 2. ઉત્સાહપૂર્વક તપનો પ્રારંભ તો કર્યો હોય કિંતુ અડધે રસ્તે પહોંચતા જ તેઓ આગળ જવા અસમર્થ બની જાય. તથા 3. ચઢતે પરિણામે તપના મધ્યમાર્ગને ઓળંગી ગયેલ અંતિમ ચરણે પહોંચતા પહેલા જ અશક્ત બની જાય તેવા સાધુ અધ્વોત્તર અસમર્થ કહેલા છે. असंथरण - असंस्तरण (न.) (1. નિર્વાહનો અભાવ 2. પર્યાપ્ત લાભનો અભાવ 3. અશક્ત અવસ્થા, અસમર્થતા) એક્વાર ચાતુર્માસ પ્રવેશ કર્યા બાદ સાધુને વિહારનો સર્વથા નિષેધ કરવામાં આવેલ છે. પરંતુ કેટલાક અપવાદ આવી પડે તો ચાલુ ચોમાસે પણ સાધુને વિહાર કરી જવાની શાસ્ત્રમાં આજ્ઞા ફરમાવેલી છે. તે અપવાદોમાં એક અપવાદ છે દુર્ભિક્ષ. જે ક્ષેત્રમાં સાધુ ચોમાસું હોય ત્યાં વરસાદના અભાવે ગોચરી મળવી પણ દુર્લભ બની જાય. સ્વાધ્યાય અને સંયમ પાલન પૂરતી ભિક્ષા પણ ન મળે તો તેવા નિર્વાહના અભાવવાળા સ્થાનનો ત્યાગ કરીને શ્રમણોએ તાત્કાલિક વિહાર કરવો એવો શાસ્ત્રાદેશ છે. અનંથમાળ - (સંથરાંત) - સંતરન (વિ.) (ગવેષણા નહિ કરતો) શાસ્ત્રમાં સાધુ માટે અનેક વિશેષણો વાપરવામાં આવેલા છે. તેમાંનું એક વિશેષણ ગવેષક તરીકે પણ આવે છે. નિર્દોષ આહર, પાણી, વસતિ કે ઉપકરણ માટે સાધુ એક ગામથી બીજે ગામ, એક ઘરથી બીજે ઘર ભ્રમણ કરતા હોય છે. અગાઢ કારણો વિના નિર્ગથમુનિ ક્યારેય પણ દોષિત આહારાદિને ગ્રહણ કરતાં નથી. ચારિત્રની રક્ષા માટે જે સાધુ આહારાદિની ગવેષણા કરતો નથી તેને શાસ્ત્રમાં અગવેષક અને અસંયમકર કહેલ છે. असंथुय - असंस्तुत (त्रि.) (અસંબદ્ધ) મસિદ્ધ - વિશ્વ (2) (સંદેહરહિત, નિઃશંક) સંથારાપોરસીસૂત્રમાં કહેલું છે કે “અઢાર દોષરહિત અરિહંત ભગવંત જ મારા દેવ છે. પંચમહાવ્રતધારી જિનાજ્ઞાપાલક શ્રમણ જ મારા ગુરુ છે. તથા સર્વજ્ઞભાષિત ધર્મ એ જ સાચો ધર્મ છે. એ પ્રકારની સંદેહરહિત મતિ તે સમ્યક્ત છે.' અર્થાત્ આ જગતમાં દેવ, ગુરુ અને ધર્મ એ જ પરમતત્ત્વ છે એવી સ્વીકૃતિ તે સમ્યક્તની નિશાની છે. સમ્યત્વી આત્મા અન્યધર્મના મહોત્સવો, ચમત્કારો જોઇને અંજાઇ જતાં નથી. મસંવિદ્ધત્ત - અવિઘત્વ (7). (1. નિઃશંકપણું, અગિયારમો વચનાતિશય 2. સંશયદોષરહિત સૂત્રગુણ) અરવિયાય - સંધિવનતા (રુ.) (સંદેહરહિત સ્પષ્ટ વચન બોલવું તે, એક પ્રકારની વચન સંપદા) સ્પષ્ટતાનો અભાવ, અક્ષરોનું એક બીજામાં મિશ્રણના કારણે અપ્રગટ અક્ષરોનું ઉચ્ચારણ તથા વિવલિત અર્થોની બહુલતાએ વચન સંદેહયુક્ત બને છે. આ ત્રણેય દોષોના ત્યાગપૂર્વક બોલાયેલ વચન અસંદિગ્ધ વચન કહેવાય છે. તીર્થકર ભગવંતની વાણી સદૈવ સંદેહદોષરહિત અને સર્વજીવોને સુગમતાએ બોધ થનારી હોય છે. સંતી - સંતીન (1) (જેના માટે પંદર દિવસ સુધી જળમાં મુસાફરી કરવી પડે તેવા સિંહલદ્વીપાદિ સ્થાન, ભરતીના સમયે પાણીમાં ડૂબે નહિ તેવા દ્વિીપ) પૂર્વના કાળમાં જયારે ટ્રેન કે પ્લેનાદિની વ્યવસ્થા નહોતી ત્યારે લોકો સમુદ્ર માર્ગે પોતાનો વ્યાપાર કરતાં હતાં. વહેપારીઓ પોતાની વસ્તુઓના વેચાણ, ઉત્તમ લાભ તથા વિવિધ કૌતુક જોવા માટે તિબેટ, શ્રીલંકા, સિંહલદ્વીપાદિ સ્થાનોમાં વહાણો દ્વારા -139 - Page #183 -------------------------------------------------------------------------- ________________ - - મુસાફરી કરતા. એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે તેઓને દસ દિવસ, પંદર દિવસ લાગી જતાં. ઘણી વખત તો સમુદ્રમાં વિપ્ન આવે તો મહિનાઓ પણ લાગી જતાં હતાં. આવા સમયે પણ જૈનશ્રાવકો જિનદર્શન વિના ન રહેવાય તે હેતુએ સિદ્ધચક્ર ભગવંતનો ગઠ્ઠો સદૈવ સાથે રાખતાં અને દરરોજ પ્રાતઃકાળે તેનું સ્નાત્ર અને પૂજન કરતાં હતાં. મધર - અશ્વિમ (ઉ.) (અખંડ, સંધિરહિત) કેવલજ્ઞાન નિર્વિકલ્પ અર્થાત અભેદ તથા અપ્રતિપાતિ હોવાથી અખંડ જ્યોતસમાન કહેલ છે. જ્યારે શેષ ચાર જ્ઞાન સવિકલ્પ અર્થાતુ ભેદયુક્ત અને પ્રતિપાતિ અર્થાતુ આવીને પાછા ચાલ્યા જનારા કહેલા છે. असंपउत्त - असंप्रयुक्त (त्रि.) (નહિ જોડાયેલ, સાથે ન હોય તે). અભવ્યનો આત્મા ઊચ્ચકોટિના ચારિત્રનું પાલન કરવા છતાં મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી, કેમકે તેની આરાધના, સાધના, ધ્યાનાદિ માત્ર દેખાડાનું જ હોય છે. હૃદયથી તે ધર્મ સાથે જોડાયેલ હોતો નથી. જેમ આંગળી પર રહેલ નખ આંગળી સાથે હોવા છતાંય તેનાથી વેગળા હોય છે. તેમ ધર્મનું પાલન કરવા છતાં પણ તેનું હૃદય ધાર્મિક હોતું નથી. મોજ -- સંપ્રયોગ (6) (વિયોગ, સંયોગનો અભાવ) સંપરહિયu () - સંકદિતાત્મ(.) (અહંકારરહિત, મદરહિત, નિરભિમાની) સાચો જ્ઞાની તે નથી જેણે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પ્રકાંડતા પ્રાપ્ત કરી હોય. સાચો જ્ઞાની તો તે છે જે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વિનમ્રતા, નિરભિમાનતાદિ ગુણોથી યુક્ત હોય. કેરીઓથી ઝૂલતો આંબો કદી ઊંચો નથી થતો. તે તો હંમેશાં ઝૂકીને આવતાં જતાં રાહગીરોને આનંદ આપનારો હોય છે. असंपगहियया - असंप्रगृहीता (स्त्री.) (આચાર્ય સંપદાનો એક ભેદ, અભિમાનરહિત, મદરહિત) વ્યવહારસૂત્રમાં લખ્યું છે કે “હું આચાર્ય છું. હું બહુશ્રુત છું. હું તપસ્વી છું. હું જાતિવાનું છું વગેરે અહંકારથી જે ફૂલાતો નથી. જે ઉત્સાહીત થતો નથી તે અસંપ્રગૃહીત છે.’ તેને આચાર્ય ભગવંતની ગુણસંપદામાંનો એક ગુણ ગણવામાં આવેલ છે. મiાદ - સંઘપ્રદ () (1, અભિમાનનો અભાવ 2. વાચના સંપદાનો એક ભેદ) સંપત્ત - મia (ર.) (1. અસંલગ્ન, નહિ લાગેલ 2. પ્રાપ્ત નહિ થયેલ). રાગ જીવને બેશુદ્ધ બનાવે છે. વૈરાગ્ય જીવને વિશુદ્ધ બનાવે છે. રાગ જીવને જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેના પ્રત્યે પણ રાગી કરે છે. વૈરાગ્ય જે વસ્તુ પ્રાપ્ત થઇ છે તેના પ્રત્યે પણ જીવમાં ત્યાગભાવના ઉજાગર કરે છે. રાગ જીવને સંસારના વમળમાં જકડી રાખે છે. વૈરાગ્ય જીવને સિદ્ધિના સોપાન સર કરાવે છે. વિચારવાનું તમારે છે. તમારે રાગના તાંડવમાં તણાવું છે કે પછી વૈરાગ્યના મધુર રાગ આલાપવા છે. સંપત્તિ - અસંત્ત (a.) (પ્રાયશ્ચિત્તના ભારને વહન કરવામાં અસમર્થતા) નિશીથચર્ણિમાં કહેલું છે કે “ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા માટે બે પ્રકારના જીવ આવે છે. 1. સમર્થ અને 2. અસમર્થ, બન્ને જીવોએ એક સરખા દોષનું સેવન કર્યું હોય. તેમજ શાસ્ત્રમાં તેના માટે જે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું હોય તેનું પાલન - - - - 1400 Page #184 -------------------------------------------------------------------------- ________________ કરવામાં એક જીવ અસમર્થ હોય, તેવા સમયે ગીતાર્થ સાધુ અસમર્થન માસલઘુનું પ્રાયશ્ચિત્ત આપે તથા સમર્થન માસગુરુનું પ્રાયશ્ચિત્ત આપે. જેથી આલોચના લેનારની બુદ્ધિ ધર્મમાં સ્થિર રહે.' મસંપકિ - મસંપ્રષ્ટિ (.). (હર્ષરહિત, આનંદ વગરનો). આ સંસારની પરંપરા છે કે રૂપ, ધન, જ્ઞાન, કુળ આદિમાં શ્રેષ્ઠ હોય તેઓ પોતાનાથી હીન જાતિ, જ્ઞાન, ધનાદિ વાળાઓનું નિરંતર અપમાન કરતાં હોય છે. તેઓ તેમને નીચા દેખાડવામાં, ધિક્કારવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. તેમાં તેઓને આનંદ આવતો હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે નિગ્રંથ સાધુ જાતિ, કુળાદિની અપેક્ષાએ હીન લોકોને ધિક્કારવામાં કે તેમનું અપમાન કરવામાં હર્ષ વગરનો હોય છે. તેમ કરવામાં તેઓ ઉત્સાહીત હોતાં નથી. જિનધર્મમાં પ્રસન્નચંદ્ર, ઉદાયી વગેરે રાજર્ષિઓ જો સાધુ બન્યાં છે. તો મેતાર્ય જેવા હીનકુળમાં જન્મેલ આત્માઓ પણ પ્રવ્રજિત બનીને કલ્યાણ સાધ્યું છે. મપુર - મપુટ () (પરસ્પર નહિ મળેલ, ખુલ્લું) સંસારમાં સુખ અને શાશ્વતતાબ એક નદીના બે કિનારા છે. જેઓ પરસ્પર ક્યારેય મળ્યા નથી અને મળવાના પણ નથી. જયાં આયુષ્ય જ ક્ષણભંગુર છે ત્યાં સુખ શાશ્વત કેવી રીતે હોઈ શકવાનું? જે જીવ આવું જાણવા છતાં પણ તેની ચાહના કરે છે. તેને જ્ઞાની ભગવંતો મૂર્ખ અને નાદાન ગણે છે. સંપર - સંસ્કુર (2) (ખુલ્લું, નહિ ઢાંકેલું) જે ભોજનના પાત્ર પર કોઇપણ પ્રકારનું ઢાંકણ ઢાંકેલું ન હોય, તેવા ભાજનમાંથી અપાતો આહાર સાધુ માટે વજર્ય કહેલો છે. તેવા આહારને સાધુ ગ્રહણ કરતાં નથી, કેમકે તેવા ખુલ્લા પાત્રમાં સૂક્ષ્મ જીવો આવી પડવાની સંભાવના રહેલ છે. તેમજ જો કોઈ ઝેરી જીવજંતુ પડેલું હોય અને તેવો આહાર સાધુ વાપરે તો આત્મઘાતનો પ્રસંગ બને છે. માટે તેવા આહારનો સાધુ નિષેધ સંજદ્ધ - સંદ્ધ (ઉ.) (અસંબદ્ધ, નહિ જોડાયેલ) જેમ બાળકને રમાડવા માટે રાખેલ આયા બાળકને ખવડાવે, પીવડાવે, રમાડે, લાલનપાલન કરે. પરંતુ જેટલો પ્રેમ કે હાલ પોતાના બાળક પ્રત્યે હોય તેટલો પ્રેમ શેઠના સંતાન પ્રત્યે રાખતી નથી. તેમ સમ્યવી શ્રાવક સંસારમાં રહ્યો છતો સાંસારીક જવાબદારીઓને માત્ર બાહ્યભાવથી વહન કરે છે. આંતરીક રીતે તો કાદવમાં ખીલેલા કમળની જેમ નિર્લેપ જ હોય છે. તે મોહમમતાથી સંસાર સાથે જોડાયેલ હોતો નથી. સંધુદ્ધ - સંવૃદ્ધ (3.) (બોધ નહિ પામેલ, તત્ત્વનો અજાણ) અસંયંત - અષાન્ત () (બ્રાન્તિરહિત, ભ્રમ વગરનો, સ્થિરચિત્ત) અસંબદ્ધ તથા વ્યવહારવિપરીત પ્રવૃત્તિ કરનારને લોકો અસ્થિરચિત્ત કે પાગલ સમજે છે. કેમકે તેવી પ્રવૃત્તિ એક પાગલ જ કરી શકે છે. જે વિવેકી છે, સ્થિરચિત્ત છે અને વ્યવહારજ્ઞ છે. તે ક્યારેય પણ હેતુ વગરની પ્રવૃત્તિ કરતો નથી. તેવી જ રીતે પૂજા, પ્રતિક્રમણ, પડિલહેણ, પૌષધાદિ સદનુષ્ઠાનો જે સંભ્રાંતપણે, ઉત્સુક્તાસહિત કરે છે. તેને જ્ઞાની ભગવંતો અસ્થિરચિત ગણે છે. કેમકે ધર્મજ્ઞ અને શિષ્ટપુરુષ ક્યારેય પણ કોઇ ક્રિયા ઉપયોગ વિના કરતો નથી. તેનું ચિત્ત સ્થિર અને અભ્રાંત હોય છે. - મઝમ (ઈ.) (ભય ન પામવું, ભયનો અભાવ) 141 - Page #185 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ, પ્રસંગ કે નિમિત્ત જેટલા બિહામણાં નથી હોતાં તેના કરતાં વધુ તેના વિચારો વધુ બિહામણા હોય છે. ભયના વિચારો માણસને વધુ ભયભીત કરી દેતા હોય છે. આથી જો ભયને જીતવો હોય તો સૌ પ્રથમ તમારા મન પર કાબૂ મેળવવો જરૂરી છે. જો મનને કાબૂમાં કરવું હોય તો પરમાત્માએ બતાવેલ માર્ગ પર ચાલવું આવશ્યક છે. જે વીરપુરુષો તે માર્ગે ચાલ્યા છે તેઓએ સર્વ પ્રકારના ભય પર વિજય મેળવ્યો જ છે. તેમને કોઇપણ પ્રકારનો ભય ભયભીત કરી શકતો નથી. असंभाविद - असंभावित (त्रि.) (સંભવને નહિ કરનાર, નહિ થનાર) સંસારનું આ સનાતન સત્ય છે કે જે જન્મ પામે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. પૂર્વના અનંતકાળમાં અનંતા જીવો ચાલ્યા ગયા હતાં, વર્તમાનમાં કેટલાય જીવો જાય છે અને આવનારા ભવિષ્યમાં પણ જીવો નિશે મૃત્યુ પામીને ચાલ્યા જશે. સંસારમાં રહીને તેને રોકવું અસંભવિત છે. અર્થાત્ નિષ્ફળ છે. એકમાત્ર મોક્ષ જ તેનો ઉપાય છે. જયાં જન્મ પામ્યાં પછી આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી. સંદ - અમદ() (દેવાદિકત ઉપસર્ગમાં સંમોહ ન પામવું, મૂઢતાનો અભાવ) ઔપપાતિકસૂત્રમાં અસંમોહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “દેવાદિ દ્વારા માયા દ્વારા કરાયેલ ઉપસર્ગમાં, સૂક્ષ્મપદાર્થને અવબોધવામાં તથા રાગદશામાં મૂઢતાનો અભાવ તે અસંમોહ છે. આ ત્રણેય અવસ્થામાંથી કોઈપણ અવસ્થામાં વર્તતા જીવે તત્ત્વવિચારણા દ્વારા સંમોહદશાનો ઘાત કરવો જોઇએ.' મમંત્રણ - સંત્તર્ણ () (જેને બોલી ન શકાય તે, વાણીનો વિષય ન હોય તે) असंलोय - असंलोक (पुं.) (1. અંધકાર 2. પ્રકાશ વગરનું, પ્રકાશના અભાવવાળું) સૂર્યનો પ્રકાશ જેટલો આવશ્યક અને લાભદાયી છે તેટલું જ લાભદાયી અને આવશ્યક અંધકાર પણ છે. સાંસારિક જીવોને દૈનિક કાર્યો કરવા માટે સૂર્યપ્રકાશ સહાયક બને છે. તેમ અંધકાર યૌગિક આરાધના, સાધના તથા ધ્યાન કરવા માટે યોગીઓને સહાયક બને છે. સુભાષિતોમાં પણ કહેલું છે કે આખું જગત જ્યારે ઊંઘે છે ત્યારે યોગીપુરુષો આરાધના, સાધના કરવા જાગતાં હોય છે. મકંવર - સંવર (પુ.). (આશ્રય, પાપોથી ન અટકવું તે) સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં કહ્યું છે કે “અસંવર અર્થાત્ આશ્રવણ પ્રકારના છે. પાંચ ઇંદ્રિય અને છઠું મન આ છએ ઇંદ્રિય અને નો ઇદ્રિયના સુખ માટે અસદુપ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું તે અસંવર છે.' ઇંદ્રિયપરાજય શતકમાં કહ્યું છે કે “કાબૂમાં નહિ કરેલ ઇંદ્રિય અને નોઇંદ્રિયરૂપી અશ્વ જીવને બલાત્કારે દુર્ગતિમાં ખેંચીને લઈ જાય છે.” મવત્તિર - સંવત્રિત (ર) (?). (1. નહિ વળેલ 2. નહિ વધેલ) અવિકા - અવિન (ઉ.). (અસંવિગ્ન, શિથિલાચારી, પાર્થસ્થાદિ સાધુ) આચારોમાં જે શિથિલ હોય. ધર્માચરણમાં પ્રમાદ કરતા હોય તેવા સાધુને શાસ્ત્રમાં અસંવિગ્ન કહેલા છે. આ અસંવિગ્ન સાધુ પણ બે પ્રકારે હોય છે. 1. સંવિગ્ન પાક્ષિક અને 2. અસંવિગ્નપાક્ષિક. પ્રથમ પ્રકારના સાધુ સ્વયં તો આચારોનું પાલન નથી કરતાં. કિંતુ જેઓ શુદ્ધાચાર પાલક છે તેમના પ્રશંસક અને પોતાના આચરણના નિંદક હોય છે. તેઓ હંમેશાં સુસાધુની સમાચારીના પ્રરૂપક હોય છે. જ્યારે બીજા પ્રકારના પાર્થસ્થાદિ સાધુઓ શિથિલાચારી હોવા ઉપરાંત જેઓ શુદ્ધાચારના પાલક છે તેમની જુગુપ્સા અને નિંદા કરનારા હોય છે. 142 - Page #186 -------------------------------------------------------------------------- ________________ असंविग्गपक्खिय- असंविग्नपाक्षिक (पं.) (શિથિલાચારી, પાર્થસ્થાદિ સાધુ) असंविभाग - असंविभाग (पुं.) (સંવિભાગનો અભાવ, સમાન ભાગ ન પાડવા તે) કુદરતનો એક નિયમ છે કે માણસ જે પણ કમાય છે કે મેળવે છે. તેમાં જગતમાં રહેલ અન્યજીવોનો પણ ભાગ રહેલો છે. તેણે મેળવેલ લાભમાં બીજા જીવોનું પણ નસીબ શામિલ છે. આથી વ્યક્તિએ ધર્મ, સ્વજનો, ગરીબો, દુખીયાઓ તથા અબોલ પ્રાણીઓને તેનો ભાગ આપીને શેષ બચેલ ભાગ પોતાના માટે રાખવો જોઈએ. જેઓ તે પ્રમાણે સરખા ભાગે વહેંચ્યા વિના સ્વય એક્લા જ બધું ભોગવે છે. તેઓ વિશ્વાસઘાતીની કોટીમાં આવે છે. વિમif() - વિમગિન (.) (આહારાદિ સરખા ભાગે ન વહેંચનાર) જેમ ગૃહસ્થ પોતે બનાવેલ આહારાદિ સાધુને વહોરાવીને પછી પોતે વાપરવાનો નિયમ છે. તેમ સાધુએ પણ ગવેષણા દ્વારા પ્રાપ્ત નિર્દોષ આહાર સમુદાયમાં રહેલ આચાર્ય, ગ્લાનાદિને તેના માટે પૂછવાનો નિયમ છે. તેઓ નિષેધ કરે ત્યારબાદ તે આહારદિ સ્વયં વાપરવાના હકદાર બને છે. તેમ ન કરતાં લાવેલ આહાર એક્લા વાપરવા બેસી જાય તેમને અસંવિભાગી કહેલા છે. દશવૈકાલિકસૂત્રમાં લખેલું છે કે અસંવિભાગી સાધુનો નિશ્ચ મોક્ષ થતો નથી. સંgs -- મહંત (a.). (જેણે આશ્રવના દ્વાર રોક્યા નથી તે, હિંસાદિ સ્થાનોથી અનિવૃત્ત, ઇંદ્રિય અને નોઇંદ્રિયમાં અસંયત) શરીરમાં અતુલબળ હોય, ઉન્મત્તતાદિ દુર્ગુણો હોય અને જેના પર કોઈ લગામ કસવામાં નથી આવી તેવો અશ્વ કુમાર્ગે ગયા વિના રહેતો નથી. તેમ આત્મામાં એકતો અનાદિકાલીન દુર્ગુણો ભરેલા પડ્યા હોય, અશુભનિમિત્તોનું સતત સેવન કરતો હોય તથા ઇંદ્રિયોને હજુ સુધી સંયત નથી કરી તેવો આત્મા ઉન્માર્ગગામી બન્યા વિના રહેતો નથી. असंसइय - असंशयित (त्रि.) (સંદેહરહિત, શંકારહિત) સંસદૃ - સંકૃ8 (2) (1. અન્ય આહારમાં નહિ મળેલ 2. નહિ ખરડાયેલ, નહિ લેપાયેલ) ભિક્ષા બે પ્રકારની છે સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ, સંસૃષ્ટનો અર્થ છે ખરડાવવું કે મિશ્રિત થવું. એક સચિત્ત આહારથી લેપાયલ ચમચા, વાટકી, ભાજન કે હાથ દ્વારા સાધુને જે ભિક્ષા અપાય તે સંસૃષ્ટભિક્ષા બને છે. તેવો આહાર સાધુ માટે વર્ષ ગણેલ છે. તુિ જે સચિત્ત આહારાદિ અન્ય ચમચા આદિ વડે ખરડાયેલ કે મિશ્રિત નથી તેવા આહારાદિ સાધુને કચ્ય બને છે. સંકુવર - મકૃષ્ટવર (કું.) (અસંતૃષ્ટ ભિક્ષા ગ્રહણ કરનાર, અભિગ્રહવિશેષધારી સાધુ) મસંg - મi (સ્ત્રી) (પિડેષણાનો પ્રથમ પ્રકાર, હાથ અને પાત્ર ન ખરડાય તે રીતે ભિક્ષા લેવી) ગોચરી જનાર સાધુને ભિક્ષા કેવી રીતે ગ્રહણ કરવી તેનું પણ જ્ઞાન હોવું આવશ્યક છે. ભિક્ષા આપનાર દાતા બાળથી લઇને વૃદ્ધાવસ્થા સુધીના અનેક પ્રકારના હોય છે. બાળ કે વૃદ્ધ વ્યક્તિ ગોચરી વહોરાવતા હોય ત્યારે હાથકંપનાદિએ આહાર સાધુના હાથ ઉપર પડે કે પછી પાત્ર ખરડાય તો તેની પાછળ બીજી પણ વિરાધનાની સંભાવના રહેતી હોય છે. આથી તેવા સમયે સાવચેતી વાપરીને હાથ કે પાત્ર ન ખરડાય તે રીતે ભિક્ષા ગ્રહણ કરે. તે રીતે ગ્રહણ કરેલ ભિક્ષાને અસંતુષ્ટા કહેવાય છે. 143 - Page #187 -------------------------------------------------------------------------- ________________ અસંહ - અસંહ (3) (1. સંસર્ગરહિત, સંબંધરહિત 2. અપ્રતિબદ્ધ, આસતિરહિત) શાસ્ત્રમાં સાધુએ કેવા પ્રકારની વસતિમાં ઉતરવું જોઈએ તેનું વિશદવર્ણન કરવામાં આવેલ છે. તેમાં જણાવેલા અનેક પ્રકારમાં એક ભેદ આવે છે અસંતભૂમિએ સાધુએ વાસ કરવો જોઇએ. સંસક્ત અર્થાત્ સંબંધ, પરિચય. જ્યાં આગળ સ્ત્રી, નપુંસક તેમજ પશુઓનો સંસર્ગ ન હોય તેવા સ્થાનોમાં સાધુએ રાતવાસો કરવો ઉચિત છે. સ્ત્રી વગેરેનો પરિચય થવાથી ચિત્તમાં રાગ ઉત્પન્ન થાય છે. જે ચારિત્રનો નાશ કરે છે. આથી તેવા સ્થાનો સાધુએ ત્યજવા જોઈએ. સંસય - અસંય () (નિશ્ચિત, સંદેહનો અભાવ) સૌ પ્રથમ તત્ત્વમાં શંકા થવી જ ન જોઇએ. કિંતુ અલ્પબુદ્ધિવશાત સંદેહ થવો સામાન્ય છે. સંદેહ થાય તો ગીતાર્થ ગુરુ પાસે તેનું સમાધાન મેળવીને નિશ્ચિત થઇ જવું જોઇએ. એટલું ખાસ ધ્યાન રાખવું કે શંકા સાથે કદાગ્રહ ભળવો ન જોઈએ. જો શંકા સાથે કદાગ્રહ મળી જાય તો આત્માનિતવની કોટિમાં પ્રવેશી જાય છે. ઇતિહાસ તપાસી જુઓ શંકાવાળા જીવોનું સમાધાન થયેલું છે. પરંતુ જેઓ કદાગ્રહી બની ગયા તેઓ ધર્મ અને સિદ્ધિથી વંચિત રહી ગયા. મહંR -- સંસાર (!) (સંસારનો અભાવ, મોક્ષ) શાસ્ત્રમાં યોગની અનેક પ્રકારની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાં એક વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. “સેળ યોજનયોજ:' અર્થાતુ જે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તમને મોક્ષ સાથે જોડી આપે તે પ્રત્યેક પ્રવૃત્તિ યોગ બને છે. તમે જે વિચારો છો, જે બોલો છો કે કાયા દ્વારા જે આચરણ કરો છો. તે પ્રત્યેક ક્રિયા મોક્ષ અપાવનાર હોવાથી યોગ જ છે. असंसारसमावण्ण - असंसारसमापन (पुं.) (સિદ્ધ, મુક્ત, મોક્ષને પામેલ) મોક્ષને પ્રાપ્ત જીવો માટે સિદ્ધ, મુક્ત, બુદ્ધ જેવા અનેક નામો વપરાય છે. તેમાં એક નામ કૃતકૃત્ય પણ આવે છે. તેનો અર્થ થાય છે જેણે કરવા યોગ્ય સર્વ કાર્યોને સંપન્ન કર્યા છે તે જીવો કૃતકૃત્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે અષ્ટકર્મનો નાશ. આત્મવીર્યના બળે સર્વ ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો નાશ કરીને સિદ્ધશિલાને પ્રાપ્ત જીવો કૃતકૃત્ય છે. મસ - વિર (ત્રિ.) (જે કરી ન શકાય તેવું, અશક્ય) જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં નગારા પીટી પીટીને કહ્યું છે કે મળેલ મનુષ્ય ભવ અતિમૂલ્યવાનું છે. તેનો સાચી દિશામાં ઉપયોગ કરવો તે મનુષ્યના પોતાના હાથમાં છે. કેમકે એકવાર મનુષ્યભવ ગુમાવ્યા પછી પુનઃ તેની પ્રાપ્તિ કરવી અશક્ય છે. તેના માટે દશ દૃષ્ટાંતો કહેલા છે. જે દુર્લભ અને અશક્ય જેવા છે. છતાં પણ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે કે કદાચ તે દશદષ્ટાંતોમાં કહેલ અશક્ય વસ્તુઓ શક્ય બની શકે છે. પરંતુ એકવાર ગુમાવેલો મનુષ્યભવ પાછો મળવો અત્યંત દુર્લભ અને અશક્ય છે. કિચ - સંસ્જત (ઉ.) (સંસ્કાર નહિ પામેલ, સંસ્કારરહિત) આજનો માનવ દરેક બાબતમાં ઇલેક્ટ્રીસિટીનો વપરાશ કરતો થઇ ગયો છે. દાઢી કરવા માટે ઈલેક્ટ્રીક લેઝર, શાકભાજીને રાખવા માટે નીઝ, ટી.વી., ગાડી, વોશિંગમશીન, ઇલેક્ટ્રીકનો ગૅસ, સગડી, ગિઝર. જ્યાં જુઓ ત્યાં ઇલેક્ટ્રીકના સાધનો અને પ્રસાધનો જ જોવા મળશે. પાકશાસ્ત્રમાં કહેલ છે કે જે અન્ન શુદ્ધઅગ્નિ પર સંસ્કાર નથી પામેલું તેવો આહાર શરીર માટે વિષ સમાન છે. તેવો આહાર શરીરમાં બળ નહિ રોગને ઉત્પન્ન કરે છે. જેનું પરિણામ આજે આપણે સહુ પ્રત્યક્ષ જોઇએ છીએ. પૂર્વે મોટી ઉંમરના લોકો જ બિમાર પડતા હતાં. જ્યારે આજે બિમારીને કોઇ ઉંમરનો બાધ રહ્યો નથી. 144 Page #188 -------------------------------------------------------------------------- ________________ असक्यमसक्कय - असंस्कृतासंस्कृत (त्रि.) (અત્યંત સંસ્કારરહિત). સક્ષા - કથા (સ્ત્રી) (અસુંદર કથા, અશોભન કથા, ખરાબ સમાચાર) શહેરમાં ટપાલી ટપાલ લઈને આવ્યો. ટપાલ જેના નામે હતી તેના હાથમાં મૂકીને ઉભો રહ્યો. વિચાર્યું કે સારા સમાચાર હશે તો કાંઈક બક્ષિસ મળશે. માલિકે કવર ખોલીને પત્ર વાંચ્યો અને પત્નીને મોટેથી બૂમ મારી. સાંભળે છે? ગેસ પર તપેલીમાં ગરમ પાણી મૂકજે. આ સાંભળીને ટપાલીને થયું ચોક્કસ કાંઇક માઠા સમાચાર હશે. અને તે તુરંત જ ત્યાંથી નીકળી ગયો. તેના ગયા બાદ પતિએ વાક્ય પૂરું કર્યું. એ પાણીમાં કડક ચાની ભૂકી અને સાકર નાંખજે. આપણો દિકરો એન્જિનીયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યો છે. વિકસિત શહેરો અને અવિકસિત ગામડાંઓમાં આટલો ફરક કે ગામના લોકો પોતાના સારા ખરાબ પ્રસંગોમાં બીજાને સહભાગી બનાવે. જ્યારે શહેરના લોકો પોતાના પડોશીને પણ તેની ગંધ ન આવવા દે એટલા ઉસ્તાદ. મસલ્સરિયા - મતિયા (at) (ખરાબ ચેષ્ટા, અશુભ ક્રિયા) જેના દ્વારા જીવ નરક, નિગોદાદિ દુર્ગતિ પ્રાયોગ્ય કર્મોનો બંધ કરે. તે પ્રત્યેક ક્રિયાને શાસકાર પરમર્ષિ ભગવંત અસલ્કિયા કહે છે. જીવહિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ, માયા, ક્રોધ, માન, લોભ આ બધા અસલ્કિયાના અસસ્થાનો છે. જ્યાં આત્મા સ્વયં પોતાના દુર્ભાગ્યને લખે છે. જે જીવ હળુકર્મી છે, ધર્મ પ્રત્યે રૂચિવાળો છે તથા સત્ય પ્રાપ્તિનો જિજ્ઞાસુ છે. તે જીવ દુર્ગતિના હેતુરૂપ અસલ્કિયા અને તેના સ્થાનોથી દૂર રહે છે. असक्किरियारहिय - असक्रियारहित (त्रि.) (પાપ વ્યાપારરહિત, હિંસાદિ દુશેખરહિત) મસા - મદિા ( f) (ત નામે પ્રસિદ્ધ આભીરકન્યા) અણદ - (ઈ.) (મિથ્યાભિનિવેશ, ખોટી માન્યતા) પંચાશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે અસગ્રહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “આપ્તપુરુષોના વચનને બાધિત અર્થોનો પક્ષપાત કરવો તે અસદૂગ્રહ છે. જેનું મિથ્યાભિનિવેશ કે કદાગ્રહ એવું અન્ય નામ પણ છે. આ મિથ્યાભિનિવેશ મતિમોહના પ્રાબલ્યને કારણે જિન ધર્મમાં રહેલ ચારિત્રવંત આત્માને પણ સંભવી શકે છે. જમાલિ વગેરે તેના શાસ્ત્રપ્રસિદ્ધ ઉદાહરણો છે. મન્ચ - અસત્ય (જ.) (સત્યથી વિપરીત, અસત્ય, જૂઠ) એક નાનકડું જૂઠ તમારા સ્વાર્થની પૂર્તિ કરી આપશે. એક જૂઠ તમને એકાધિક વસ્તુનો લાભ કરાવી આપશે. એક જૂઠથી તમે તમારા સ્વજનોને નાનીમોટી સજામાંથી બચાવી શકશો. પરંતુ યાદ રાખજો કે ખોટું બોલીને, બીજાને છેતરીને અને કોઇ સાચા માણસની હાય લઇને તમે વધુ દિવસ સુખી નહિ રહી શકો. ગુજરાતીમાં કહેવત છે ને કે “પાપ તો છાપરે ચઢીને પોકારશે’ असच्चमणजोग - असत्यमनोयोग (पुं.) (અસભૂત કે વિપરીત અર્થોનું ચિંતન કરવું તે) જેની કોઇ વિદ્યમાનતા જ નથી કે જે અરિહંતપ્રણિત તત્ત્વોથી વિપરીત પદાર્થ છે તેનું ચિંતવન કરવું તે અસત્યમનોયોગ છે. અસત્યનું આચરણ કરવા કે બોલવાથી જે કર્મબંધ થાય છે તેનાથી કઇધણો વધારે કર્મબંધ વિપરીત અર્થોના ચિંતવનથી થાય છે. યોગશાસ્ત્રમાં કહેવું છે કે ત્રાજવાની એક બાજુ જગત આખાનું પાપ મૂકો અને બીજી તરફ અસત્યથી ઉત્પન્ન થયેલ પાપ મૂકો. તે બન્નેમાં અસત્યના પાપનો ભાર વધી જશે. 145 - Page #189 -------------------------------------------------------------------------- ________________ असच्चमोसमणजोय - असत्यामृषमनोयोग (पुं.) (મનોયોગનો એક ભેદ, સત્ય નહિ તેમ અસત્ય પણ નહિ એવો મનનો વ્યાપાર) આ આંબાનું ઉદ્યાન છે તેવો વિચાર કે વાણી તે અસત્યાગૃષયોગ છે. કેમકે જે ઉદ્યાનને આંબાનું કહ્યું તેમાં આંબા સિવાયના વૃક્ષો પણ વિદ્યમાન હોવાથી તે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. આવા પ્રકારના વિચારને અસત્યાગૃષમનોયોગ કહેવાય છે. પ્રસન્નટ્ટ - સત્યવિ (ઈ.) (અસત્યભાષણમાં રુચિ હોવી તે) તમને એવા કેટલાય લોકો જોવા મળશે જેમને જુઠું બોલવામાં ખૂબ મજા આવતી હોય. તેઓના મોઢેથી કોઇ દિવસ સાચું સાંભળવા જ નહિ મળે. કોઇ અજાણ્યો માણસ રસ્તો પૂછશે તો તેને ખોટા રસ્તે ચઢાવી દેશે. પોતાની પાસે એક રૂપિયો ન હોવા છતાં બીજા પાસે કરોડો રૂપિયાની વાતો કરતો હશે. તેઓને સાચું બોલવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે જઠું બોલવું તેમના માટે રમતવાત હોય છે. શાસ્ત્રમાં આવાને અસત્યરુચિ કહેલા છે. असच्चवइजोग - असत्यवाग्योग (पुं.) (અસત્ય વચનયોગ, વચનયોગનો એક ભેદ) असच्चसंधत्तण - असत्यसंधत्व (न.) (અસત્યનું ૨૬મું નામ, અસત્ય સંકેતો. असच्चामोसा - असत्यामृषा (स्त्री.) (જે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી તે, વ્યવહાર ભાષા) જે ભાષામાં સત્ય અને અસત્ય બન્ને મિશ્રિત હોય તે ભાષાને અસત્યામૃષા ભાષા કહેવાય છે. દશવૈકાલિકસૂત્રમાં આવી અસત્યામૃષા ભાષા બાર પ્રકારની કહેલી છે. 1. આમંત્રણી 2. આજ્ઞાપની 3. યાચની 4. પૃચ્છની 5. પ્રજ્ઞાપની 6. પ્રત્યાખ્યાની 7. ઇચ્છાનુલોમા 8. અનભિગૃહીતા 9, અભિગૃહીતા 10. સંશયકરણી 11. વ્યાકૃતા તથા 12. અવ્યાકૃતા. આ બારેય પ્રકારની ભાષાનું વિવરણ દશવૈકાલિકની ટીકામાં વિશદ રીતે કરવામાં આવેલ છે. असच्चोवाहिसच्च - असत्योपाधिसत्य (न.) (શબ્દ અને અર્થ સહિતપણે અસત્યની ઉપાધિવાળું અસત્ય, વિશેષસહિત સામાન્ય) असज्जं - असज्जत् (त्रि.) (સંગ નહિ કરતો) પાણીનો સંગ જો દૂધ સાથે થાય તો તે આહારને યોગ્ય બને છે. અને જો તે જ પાણી કાદવ સાથે ભળે તો અસ્પૃશ્ય બને છે. પાણી એનું એ જ છે ફરક છે તો માત્ર સંગનો. તમારો સંગાથ, પરિચય કોની સાથે છે તે મહત્ત્વનું છે. જેનો સંગ વ્યક્તિને નિંદનીય અને ત્યાજય બનાવે તેવો સંગ સારા જીવનની અપેક્ષાવાળા તથા સમજદાર પુરુષો કદાપિ કરતાં નથી. જેઓ દુર્જનો સાથે સંગતિ નથી કરતાં તેઓ ક્યારેય પણ દુખી થતાં નથી. असज्जमाण - असज्जत् (त्रि.) (સંગ નહિ કરતો). જેઓ દુર્જનોની સંગતિ નથી કરતાં. જેઓ કામભોગોમાં ક્યારેય આસક્ત નથી થતાં તથા જેઓ સાંસારિક ભાવોમાં વહી નથી જતાં. તેવા મનુષ્યો મનુજ ભવમાં હોવા છતાં દેવ સમાન જ છે. તેમનું જીવન દેવકક્ષાથી જરાય ઉતરતું નથી. મક્સ - માધ્ધ (f) (અસાધ્ય, અશક્ય) જેમનો સ્વભાવ ચીડીયો, કંજૂસ, કૂર, ઝઘડાખોર, વાત વાતમાં વાંકુ પાડવાનો થઇ ગયો હોય. જે સ્વભાવને સુધારવો લગભગ 146 Page #190 -------------------------------------------------------------------------- ________________ અશક્ય બની ગયો હોય. કદાચ તેવા વિચિત્ર સ્વભાવના લોકોને ધ્યાનમાં રાખીને જ લોકોક્તિ બની હોય કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જીવનમાં તે ક્યારેય બદલાતાં નથી. ધ્યાન રાખજો કે આપણાં માટે તો પાછળથી આવું નથી બોલાતું ને ! અસાફ - સ્વાધ્યાયિજ઼ (7) (સ્વાધ્યાયને અટકાવનાર કારણવિશેષ, બત્રીસ અસઝાયોમાંનું કોઇ એક). સ્વાધ્યાય તે સાધુના શ્વાસોશ્વાસ સમાન છે. શાસ્ત્રોનું અધ્યયન થતું રહે ત્યાં સુધી સાધુજીવનના ભાવપ્રાણ જીવિત રહે છે. સ્વાધ્યાય તે શ્રમણ જીવનનું એક અભિન્ન અંગ છે. આવા સ્વાધ્યાયમાં ખલેલ પાડનારા, તેને અટકાવનારા કુલ બત્રીસ કારણો શાસ્ત્રોમાં કહેલ છે. તેવા બત્રીસ કારણો ઉપસ્થિત થયે છતે સાધુને સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવેલ છે. જેમ કે જ્યાં સ્વાધ્યાય કરવાનો હોય તે સ્થાનમાં લોહી, પરુ, માંસ, મૃત્યુ વગેરે થયું હોય તો તે દિવસ અસઝાયનો ગણવો. અર્થાત્ તે દિવસે સાધુએ આગમિક શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો. તે કારણ દૂર થયે છતે પુનઃ સ્વાધ્યાય કરવામાં કોઇ બાધ નથી. મસાલગિરિ - સ્વાધ્યાયનિ૪િ (.). (આવશ્યકસૂત્રગત પ્રતિક્રમણ અધ્યયનમાં ભદ્રબાહુસ્વામીએ રચેલ નિયુક્તિ) મઢ - 4(). (કપટરહિત, સજ્જન, રાગદ્વેષરહિત) શાસ્ત્રમાં અશઠનું સ્વરૂપ વર્ણવતાં લખ્યું છે કે સરળ સ્વભાવવાળા અશઠ પુરુષોના ચિત્તમાં જેવું હોય છે. વચન પણ તે પ્રમાણેનું જ હોય છે. તથા જે પ્રકારનું વચન હોય છે તેમની પ્રવૃત્તિ પણ વચનને અનુસરનારી હોય છે. અર્થાતુ તેમના વિચાર, વાણી અને વર્તનમાં વિપરીતતા હોતી નથી. આથી તેઓ લોકમાં વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે. જ્યારે માયાવી પુરુષના ચિત્ત, વચન અને ક્રિયા ત્રણેય પરસ્પર બાધિત હોવાથી તેઓ કોઇના પણ વિશ્વાસપાત્ર બનતા નથી. સહરા - મશર#રા (6) (નિષ્કપટભાવે અનુષ્ઠાન કરનાર) જિનશાસનમાં સ્ત્રીતીર્થંકર નામક એક આશ્ચર્ય થઇ ગયું. જિનશાસન પુરુષ પ્રધાન છે આથી તે શાસનની સ્થાપના કરનાર તીર્થકર ભગવંતો પણ નિયમાં પુરુષ જ હોય. કિત આ અવસર્પિણી કાળની ચોવીસીમાં ઓગણીસમાં તીર્થકર મલ્લિનાથ ભગવંત પુરુષ તીર્થંકર નહિ કિંતુ સ્ત્રીતીર્થકર થયા. તેની પાછળ મુખ્ય કારણ પૂર્વભવમાં તેઓએ કરેલ કર્મબંધ હતો. પૂર્વના ભવમાં છ મિત્રોએ એક સાથે તપ અનુષ્ઠાન સાથે અને સમાન કરવાનો નિશ્ચય કર્યો હતો. કિંતુ વધારે તપ કરવાની અને પુણ્યબંધ કરવાની લાલચમાં તેઓ મિત્ર પાસે ખોટું બોલીને વધુ તપ કરતાં હતા. તપના પ્રભાવે તીર્થકર નામકર્મ તો બાંધ્યું પણ સ્ત્રીવેદે. ધર્માનુષ્ઠાન પણ નિષ્કપટ ભાવે કરવાનું શાસ્ત્રીયવિધાન છે. અશઠભાવે અનુષ્ઠાન કરનાર આત્માને યોગાવંચક કહેલ છે. સમવ - અમાવ (પુ.) (અમાયાવી, કપટરહિત) ગળ - મન (ર) (1, ભોજન, આહાર 2. વૃક્ષવિશેષ) શાસ્ત્રમાં અશનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે 'માણ ક્ષાંશમરિતિમાન'અર્થાતુ જે આહાર તત્કાલમાં ભૂખને શમાવે તેને અશન જાણવું. શાસ્ત્ર તેની આગળ વધતાં કહે છે કે લોકમાં ભૂખને શમાવનારા આહાર ઘણા બધા પ્રકારના છે. પરંતુ તેમાંથી કેવો આહાર ગ્રહણ કરવો અને કયો ગ્રહણ ન કરવો તેનો વિવેક મનુષ્ય પાસે સ્વયં હોવો જોઇએ. અન્યથા વિવેકબુદ્ધિને બાજુ પર મૂકીને જે તે ખાનારમાં અને પશુમાં કોઇ જ અંતર રહેતું નથી. મHINI - અનિક્સ() (બીજક નામે વૃક્ષવિશેષ) 147 Page #191 -------------------------------------------------------------------------- ________________ (આહારદાન, ભોજનદાન) સાધુને ચારિત્રાચારના પાલનમાં તથા કર્મનિર્જરામાં કારણભૂત એવા આહારનું દાન શાસ્ત્રમાં ખૂબ વખણાયું છે. પરમાત્મા મહાવીરદેવે પ્રથમ નયસારના ભવમાં સાધુને આહારનું દાન કરીને બદલામાં સમક્તિની પ્રાપ્તિ કરી હતી. તેમજ આર્યા સુલસાએ ચઢતા પરિણામે આહારનું દાન કરીને તીર્થકરકર્મનું ભાથુ બાંધ્યું હતું. તો દરરોજ દેવલોકમાંથી નવ્વાણું પેટીઓ જેના ઘરમાં ઉતરતી હતી તે શાલિભદ્રની સમૃદ્ધિ પણ માસક્ષમણના તપસ્વી સાધુને આપેલ ભિક્ષાને જ આભારી હતી. असणाइणिमंतण - अशनादिनिमन्त्रण (न.) (આહારાદિનું નિમંત્રણ આપવું તે, મળેલ ભિક્ષા વાપરવા માટે ગુરુ આદિને આમંત્રણ આપવું તે) સાધુને શ્વાસોશ્વાસ લેવા, પચ્ચખ્ખાણ કયું કરવું વગેરે ગુરુને પૂછીને જ કરવાનો શાસ્ત્રાદેશ છે. આથી સાધુને મળેલ આહાર, ઉપધિ, ઔષધિ, ઉપકરણાદિ ઉપર પણ ગુરુનો હક અબાધિત છે. શાસ્ત્રમાં કહેલ છે કે મળેલ આહારાદિ માટે સાધુએ પ્રથમ ગુરુને આમંત્રણ આપવું જોઇએ. ગુરુને વંદન પૂર્વક કહેવું જોઇએ કે હે ગુરુદેવ! આપની કૃપાએ મને ભિક્ષા પ્રાપ્ત થઇ છે. આથી આપના શરીરને અનુકૂળ હોય તેવી ભિક્ષા આપ ગ્રહણ કરો. તથા શાસ્ત્રમાં શ્રાવકે સવારે વંદન કરીને પોતાના પર અનુગ્રહાર્થે સ્વગૃહે ભિક્ષાદિ લેવા માટે સાધુને આમંત્રણ આપવાનો આચાર ફરમાવેલો છે. ગળ - માનિ (). (1, વજ, ઇંદ્રનું આયુધ 2. આકાશમાંથી ખરતો અગ્નિનો કણ 3, વિશેષ) મહારાણા પ્રતાપની ઓળખાણ અપાવતું હથિયાર છે ભાલો. ઓરંગઝેબને પરસેવે રેબઝેબ કરનાર શિવાજી મહારાજનું હથિયાર હતી માં ભવાનીની તલવાર. તથા દેવલોકનું આધિપત્ય ભોગવનારા ઇંદ્રનું હથિયાર વજ લોકમાં પ્રસિદ્ધ છે. આ બધા હથિયારો સ્વની રક્ષા તથા પરનો વિનાશ કરનારા કહેલા છે. જયારે ચૌદરાજલોકમાં શાંતિનો સંદેશો આપનારા પરમાત્મા મહાવીરના ક્ષમા, દયા, ઉપશમ વગેરે હથિયારો સ્વ અને પર બન્નેનું કલ્યાણ કરનારા કહેલા છે. असणिमेह -- अशनिमेघ (पु.) (કરાનો વરસાદ) સ - મકાન (સ્ત્રી) (બલેંદ્રના લોકપાલ સોમની ચોથી પટ્ટરાણી) મા (ન) - જિન (g.) (અસંજ્ઞી જીવ, મનની સંજ્ઞારહિત જીવ) પૂર્વકાળનું જ્ઞાન, ભવિષ્યકાળનો બોધ, સ્મરણાદિ સંજ્ઞા જેને હોય તેવા જીવો સંજ્ઞી છે. પરંતુ જે જીવો સ્મરણાદિરૂપ મનોજ્ઞાનથી વિકલ છે. તેવા જીવો શાસ્ત્રમાં અસંજ્ઞી તરીકે નિર્દિષ્ટ કરાયા છે. એકેંદ્રિયથી લઇને યાવતુ પંચેંદ્રિય સુધીના જીવો અસંજ્ઞી સંભવી શકે છે. असण्णिआउय - असंश्यायुष् (न.) (અસંજ્ઞી જીવે બાંધેલ પરભવનું આયુષ્ય) founકૂચ - સંમૂિત (ઈ.) (મિથ્યાષ્ટિ જીવ) શાસ્ત્રમાં મિથ્યાષ્ટિજીવોનો અસંજ્ઞી તરીકે ઉલ્લેખ કરાયો છે. કેમકે તે જીવો મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારમાં ડૂબેલા હોઇ સત્યાસત્યના જ્ઞાનથી ભ્રમિત હોય છે. તેઓ સત્યને અસત્યરૂપે અને અસત્યને સત્યના સ્વરૂપે જોનારા હોય છે. આવા જીવો પોતાનું હિત કે અહિત શેમાં છે તેનાથી અજાણ હોય છે. માટે તેવા જીવો તાત્ત્વિક રીતે તો અસંજ્ઞી જ છે. 148 - Page #192 -------------------------------------------------------------------------- ________________ असण्णिसुय - असंज्ञिश्रुत (न.) (મિથ્યાદૃષ્ટિ ઋત). જેમ મિથ્યાદૃષ્ટિ જીવ અસંશી છે તેમ તેવા મિથ્યાષ્ટિ જીવો દ્વારા રચવામાં આવેલ શાસ્ત્રો, ગ્રંથો તે પણ મિથ્યાત્વનો પ્રચારપ્રસાર કરનાર હોવાથી અસંજ્ઞીશ્રત છે. નંદીસૂત્રમાં કાલિકોપદેશ, હેતુપદેશ અને દૃષ્ટિવાદોપદેશ ભેદે ત્રણ પ્રકારે કહેલા છે. असण्णिहिसंचय - असन्निधिसंचय (पुं.) (જેની પાસે વાસી ભોજન નથી તે, યુગલિક મનુષ્ય) વર્તમાન સમયમાં જે માણસને તાજું અને તૈયાર ગરમ ગરમ ખાવાનું મળે તે નસીબદાર કહેવાય. કેમ કે માણસનો સમય, આહાર અને પસંદ જ એવી થઇ ગઇ છે કે તેને તાજો આહાર મળવો દુર્લભ જ નહિ અશક્ય બની ગયો છે. એક તો તેના ખાવાનો કોઇ નિશ્ચિત સમય નથી રહ્યો. તેમજ તેને ચાઇનીઝ, ઇટાલીયન, ફ્યુઝન ફૂડ જેવું પસંદ આવે છે. જે ક્યારેય તાજું મળી ન શકે. પૂર્વના કાળમાં જેઓ વાસી ખાતાં તેઓ ગરીબ અને દુર્ભાગી કહેવાતાં હતાં. જૈન હોય કે જૈનેતર બધા જ લોકો તાજું અને ગરમાગરમ આહાર વાપરનારા હતાં. મત - ગમત (સ્ત્રી.) (અલાભ, અપ્રાપ્તિ). ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં માણસ હતાશ અને નિરાશ થઇ જાય છે. પદાર્થ પ્રાપ્ત ન થવા પાછળ તે અન્ય કોઇ વ્યક્તિ, નિમિત્ત કે પાતાના નસીબને દોષ દેતો હોય છે. જયારે હકીકતમાં ઇચ્છિત પદાર્થનો અલાભ અંતરાયકર્મને આભારી છે. તે કર્મ વ્યક્તિએ સ્વયં નિર્માણ કર્યું હોય છે. જો અંતરાય કર્મનો ક્ષય થઇ જાય તો દુનિયામાં એવી કોઇ સામગ્રી નથી કે જે પ્રાપ્ત ન થાય. આથી ખોટી દિશામાં દોડવાને બદલે સાચી દિશામાં પ્રયત્ન ચાલુ કરી દેવો જોઇએ. જેથી બીજાનો દોષ કાઢવાનો વા સત્ત - માજી (ત્રિ.). (અસમર્થ, બળહીન) લૌકિક જગતમાં શારીરિકબળ કે ધનબળાદિ રહિત વ્યક્તિને નિર્બળ અને અસમર્થ કહેવામાં આવે છે. જ્યારે લોકોત્તર જગતમાં જેઓનું પોતાના મન ઉપર, પોતાની ઇચ્છાઓ ઉપર કે ભાવો ઉપર કાબુ નથી તેવા લોકોને નિર્બળ અને અસમર્થ કહેલા છે. જો આપણે આપણા મન કે ઇચ્છાઓને રોકી ન શકતા હોઇએ તો પછી આપણે શૂરવીર કે બળવાન કેવી રીતે કહેવાઇએ? *મ (કિ.) (અનાસક્ત, નિર્મોહી, રાગરહિત). આચારાંગસૂત્રની ટીકામાં અનાસક્તની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જેઓ રાગનું બળ નાશ પામવાથી તણ કે મણિ, પત્થર કે સોનાને વિષે સમદૃષ્ટિને પામેલા છે. જેઓ પાપકર્મ કરવામાં અનાસક્ત છે. તેમજ જેઓ પાપ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત નથી તેવા જીવોને અનાસક્ત જાણવા. *અસવ (.) (પરરૂપે અવિદ્યમાનપણું) એક ચિંતકે બહુ જ સરસ ચિંતન કર્યું છે. અરિસામાં મારું રૂપ જોયું અને મોઢા પર ડાઘ દેખાયો. લાગ્યું કે અરિસા પર ધૂળ જામેલી છે એટલે અરિસો સાફ કર્યો. ફરી જોયું તો ડાઘ ત્યાંનો ત્યાં જ હતો. વળી પાછો અરિસો સાફ કર્યો. આ પુનરાવૃત્તિ વારંવાર ચાલી પરંતુ ડાઘ ન ગયો. પછી ખબર પડી કે અરિસામાં ડાઘનું જ્ઞાન તે ભ્રમ હતો. કેમકે ડાઘ મોઢા પર હતો અને હું અરિસો સાફ કરતો હતો. બસ આવું જ કંઈક છે આત્મા અને કર્મનું. કર્મરૂપી દૂષણ આત્મા પર લાગેલ છે અને જીવનમાં આવતી તકલીફોનો દોષ આપણે બીજાને આપીએ છીએ. કર્મની વિદ્યમાનતાના કારણે આપણે આપણી સાચી ઓળખ ભૂલી ગયા છીએ. માટી ક્યારેય સોનું બની નથી શકતી તેમ આત્મિકગુણો ક્યારેય દુર્ગુણો બની નથી શકતા. જરૂર છે તેને ઓળખવાની તે તરફ ડગ માંડવાની. 149 Page #193 -------------------------------------------------------------------------- ________________ ત્તિ - ક્રાન્તિ (ઋ.) (સંયોગનો અભાવ, સંપર્કનો અભાવ) સત્ય - સત્ર (ન.) (નિરવદ્ય અનુષ્ઠાનરૂપ સંયમ) અનુષ્ઠાન બે પ્રકારે સંભવે છે. 1. સાવદ્યાનુષ્ઠાન અને 2. નિરવદ્યાનુષ્ઠાન, જે પ્રવૃત્તિ દ્વારા અન્ય જીવોને પીડા, બાધા કે ઘાત થાય તેવા અનુષ્ઠાનો સાવઘાનુષ્ઠાન છે. તથા જે ક્રિયાથી બીજા જીવોને પ્રીતિ અને આનંદ ઉપજે તે અનુષ્ઠાન નિરવદ્ય જાણવા. જીવોની બલિ આપવા દ્વારા કરવામાં આવતા યજ્ઞો કે મહોત્સવો વસ્તુતઃ અસંયમ છે. જયારે જીવદયાના પાલનપૂર્વક કરવામાં આવતું સંયમનું પાલન મોક્ષનો હેતુ બને છે. असत्थपरिणय - अशस्त्रपरिणत (त्रि.) (શસ્ત્રથી નહિ હણાયેલ, સચિત્ત) જે આહાર કે પાણી સ્વ, પર તથા ઉભય એમ ત્રણ પ્રકારના કોઇપણ શસ્ત્રથી ભેદ પામેલ હોય તેવા શસ્ત્રપરિણત આહારાદિ અચિત્તભોગી સાધુ કે શ્રાવકાદિને ગ્રાહ્ય બને છે. તેમજ જે આહારાદિ સ્વ, ૫ર કે ઉભય શસ્ત્રથી ભેદ પામેલ નથી તે સચિત્ત અને જીવહિંસારૂપ હોવાથી સાધુ આદિ માટે અગ્રાહ્ય છે. માથાર - સાવા (ઈ.) (પાપના હેતુરૂપ પ્રવૃત્તિ, હિંસક પ્રવૃત્તિ) ધર્મસંગ્રહ ગ્રંથમાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહાદિ પાંચ, તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ તથા ક્રોધાદિ ચાર કષાયોને પાપબંધના હેતુ માનેલા છે. જે જીવ કહેલા સ્થાનોમાં પ્રવૃત્તિ કરે છે તે નિયમા પાપકર્મોનો બંધ કરે છે. તથા જે જીવદયા, સત્યાદિ ગુણો દ્વારા તેનો નિગ્રહ કરે છે. તે કોની નિર્જરા તથા પુણ્યનો બંધ કરે છે. અસલામ - અસવાર 5 (ઈ.) (જીવવધાદિ પ્રવૃત્તિ, ખોટો આરંભ, હિંસક કૃષિકર્માદિ) પૂર્વના કાળે ધન મેળવવા માટે કૃષિકર્મ, વહાણવટું, ધીરધારાદિ કાર્યો થતાં હતાં. જે હિંસક હોવાથી શાસ્ત્રીય ભાષામાં તેને અસદારંભ કહેવાયેલ છે. આજે જમાનો મોર્ડન થઇ ગયો છે. પ્રાણીઓ પર કે વહાણો દ્વારા વેપાર નથી થતાં. બસ ધન મેળવવા માટે મોટી મોટી ફેક્ટરીઓ, હેન્ડલૂમો, ફાઈનાન્સ બિઝનેસ તથા પાવર પ્રોજેક્ટો થાય છે. એક દેશમાં રહેલો માણસ અહીં બેઠા બેઠા બીજા દેશમાં પોતાની ફેક્ટરી ચલાવી શકે છે. પૂર્વે યંત્રો નહોતા કાર્યો ઓછા થતાં તેમાં હિંસા પણ ઓછી હતી. આજે મશીનો છે. માણસો વધુ શક્તિશાળી બન્યા છે. પરંતુ સાથે સાથે હિંસા વધી છે. પાવર વધ્યો પણ અસદારંભ તો તેના તે જ રહ્યા. 6 - શ્રાદ્ધ (ઈ.) (1. અપયશ, અપકીર્તિ 2. શબ્દરહિત, નિઃશબ્દ) આજે ઘણા બધા શહેરોમાં સો વર્ષ, દોઢસો વર્ષ, બસો વર્ષ જૂની પેઢીઓ જોવા મળે છે. તે પેઢીઓ સાથે વેપાર કરવાનો આવે એટલે લોકો આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી દે છે. ઓહો ! શું વાત કરો છો ફલાણી પેઢી છે તો પછી વિચારવાનું હોય જ નહિ. કરો કંકુના! તેની પાછળ કારણ છે તે પેઢીની સ્થાપના કરનાર પૂર્વજોની ઇમાનદારી પૂર્વકની મહેનત. તેઓ યશ મેળવવા માટે ન્યાય અને નીતિને પ્રાધાન્ય આપીને વેપાર કરતાં. અપયશ ન થઇ જાય તે માટે પૈસો જતો કરે પરંતુ વહેવાર ન બગાડે. આજે કરોડોનો બિઝનેસ કરતી મોટી મોટી કંપનીઓ બજારમાં છે. પરંતુ તેના પર વિશ્વાસ મૂકનારા કેટલા? असहहंत - अश्रद्दधत् (त्रि.) (શ્રદ્ધા નહિ કરતો, શ્રદ્ધારહિત) શ્રદ્ધા હોય તો પત્થરમાં પણ દેવ દેખાય છે. અને શ્રદ્ધા ન હોય તો દેવમાં પણ પત્થર દેખાય છે. શ્રદ્ધા હોય તો વિષ પણ જીવાડે છે અને શ્રદ્ધા ન હોય તો અમૃત પણ પ્રાણ હરે છે. મૂળ વાત છે શ્રદ્ધાની, શુદ્ધ ભાવપૂર્વકની શ્રદ્ધા હશે તો મૂર્તિરૂપે મળેલ અરિહંત 150 Page #194 -------------------------------------------------------------------------- ________________ પણ મોક્ષ અપાવશે. અને જો દિલમાં શ્રદ્ધાનો અભાવ હશે તો સાક્ષાત ભાવતીર્થકર મળવાં છતાં મોક્ષ તો શું શુભકર્મ પણ નહિ બાંધી શકાય. અસહૃા - મરઘાન (1) (નિગોદાદિ વાતો પર અવિશ્વાસ કરવો તે, અશ્રદ્ધા, અવિશ્વાસ) મHપ્રવિત્તિ - વૃત્તિ (સ્ત્રી) (અસુંદર પ્રવૃત્તિ, પાપકારી પ્રવૃત્તિ) જીવન એક માર્ગ છે. તેની પર ચાલનાર આત્મા તે મુસાફર છે. રસ્તો જેમ સરળ, સીધો આવે તેમ ક્યારેક ખાડા ટેકરાવાળો પણ આવે છે. તેવી રીતે જીવનમાર્ગમાં સુખ અને દુખદ એમ બે પ્રકારના પ્રસંગો આવે છે. વિવેકી પુરુષ જેમ ખાડા ટેકરાવાળા માર્ગમાં પણ ખાડામાં પડાય નહિ તેમ રસ્તો કરીને આગળ ચાલે છે. તેવી રીતે વિકટમાં વિકટ પરિસ્થિતિઓમાં સજ્જનો અસત્રવૃત્તિનો ત્યાગ કરવા પૂર્વક સન્માર્ગે આગળ વધે છે. असप्पलावि (ण)- असत्पलापिन् (त्रि.) (અસત્ય બોલનાર, મિથ્યા પ્રલાપ કરનાર) આજના લોકોનો ગુરુમંત્ર છે બોલે એના બોર વેચાય”પોતાનો માલ વેચવા માટે જેમ વેપારીઓ ઘણીવખત સાચું ખોટું કરતાં હોય છે. તેમ પોતાનો માર્ગ ચલાવવા અને લોકોને આકર્ષવા માટે અસદ્ધર્મ પ્રરૂપકો મિથ્યા પ્રલાપ કરતાં જોવા મળે છે. પિત્તળ પર સોનાનો ઢોળ ચઢાવીને ધર્મની લ્હાણી કરતાં હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે સોનાનું ઢોળ ચઢાવેલ પિત્તળ લાંબો સમય સુધી તેની ચમક જાળવી શકતું નથી. એક દિવસ તે પોતાની જાત બતાવીને જ રહે છે. સુવર્ણ સમાન સદ્ધર્મ ક્યારેય મલિન થતો નથી અને મલિનતા સભર અધર્મ ક્યારેય ઉવળતાને પામી શકતો નથી. મકવન - અજિત (મું) (નિરતિચાર ચારિત્ર, શુદ્ધ સંયમ) સ્વચ્છ અને સફેદ કાગળ પર ઢોળાયેલ રંગો કાગળની ચેતતાને નષ્ટ કરીને ચિત્રવિચિત્ર બનાવી દે છે. તે કાગળ પર ન તો સુંદર ચિત્ર દોરી શકાય છે કે ન તો તે દર્શનીય રહે છે. તેમ શાસ્ત્રોક્ત વિશુદ્ધ ચારિત્ર પર જે આત્મા વિવિધ પ્રકારના દોષો સેવીને મલિનતાના કાદવને ઢોળે છે. તે કર્દમમિશ્રિત ચારિત્ર નથી સદૂગતિ અપાવી શકતું કે નથી સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવી શકતું. તેવું ચારિત્ર માત્ર અધોગતિમાં લઈ જવાનું માધ્યમ બની રહે છે. મજાયા - અવિનંaR (પુ.). (વિશુદ્ધ આચાર, શુદ્ધ આચાર) આચાર, વિચાર અને પ્રચાર તે સાંકળની જેમ એક બીજા સાથે સંકળાયેલ છે. શુદ્ધ આચાર તમારા વિચારોને શુદ્ધ કરે છે અને શુદ્ધવિચારોવાળો આત્મા હમેશાં શુદ્ધધર્મનો જ પ્રચાર કરે છે. જેનો આચાર અશુદ્ધ તેના વિચાર અને પ્રચાર પણ અશુદ્ધ જ હશે. ક્રમ -- મચ્છ(ત્રિ.) (સભામાં બેસવાને અયોગ્ય, દુર્જન) સભ્ય અને અસભ્યની વ્યાખ્યા લોકો બહુ સારી રીતે જાણે છે. જે વ્યક્તિ વિવેક અને મર્યાદાયુક્ત આચરણ કરે છે તે સભ્ય કહેવાય છે. તેમજ જે સભ્યતાથી વિપરીત આચરણ કરે છે તેને લોકો અસભ્ય અને નિર્લજ્જ કહે છે. શાસ્ત્રોમાં તો આનાથી પણ સૂક્ષ્મ વ્યાખ્યા કરવામાં આવી છે. જે માત્ર આચારમાં જ નહિ વિચારમાં પણ વિવેક નથી રાખતાં તેઓ પણ અસભ્ય જ છે. સમવયા - મધ્યવરન (.) (દુષ્ટ વચન, દુર્વચન) સંત કબીરે શબ્દ માટે બહુ જ સરસ લખ્યું છે. “શબ્દ શબ્દ વય સ્રરેશ હાથ ન પવ, શબ્દ પણ ને પૂજા અને - 151 Page #195 -------------------------------------------------------------------------- ________________ પાવજેમ શરીર અને શસ્ત્રની તાકાત હોય છે. તેમ શબ્દોમાં પણ અપ્રતિમ શક્તિ રહેલી હોય છે. સભ્ય અને સુંદર વચનોથી લોકમાં પ્રિય અને આદરણીય બનાય છે. તો અસભ્ય વચનથી લોકમાં નિંદા અને તાડના થાય છે. असब्भाव - असद्भाव (त्रि.) (1. અવિદ્યમાન પદાર્થ 2. અસત્ય, મિથ્યા) જે વસ્તુ ક્યારેય સંભવી ન શકે તેને શાસ્ત્રીય ભાષામાં અસદૂભાવ કહેવાય છે. જેમ ગધેડાને માથે શિંગડા તે ક્યારેય હતાં નહિ અને થશે પણ નહિ. આકાશમાં ફૂલનું ખીલવું જે સર્વથા અસંભવ વસ્તુ છે. તેવી રીતે દુર્વ્યવહાર કે દુરાચારથી ધર્મની પ્રાપ્તિ કે પાલન " ભૂતો ન વિત્તિ જેવું હોવાથી તે અસદ્ભાવ પદાર્થ છે. असब्भावट्ठवणा - असद्भावस्थापना (स्त्री.) (જે ન હોય તેની કલ્પનાથી સ્થાપના કરવી તે) સદૂભાવ સ્થાપના એટલે જે વસ્તુ વિદ્યમાન હોય તેમાં તેના ભાવની સ્થાપના તે સદૂભાવ સ્થાપના જેમ વિદ્યમાન તીર્થકરમાં તીર્થકરત્વની સ્થાપના તે સદૂભાવ સ્થાપના છે, તથા સ્થાપનાચાર્યના અક્ષમાં પંચપરમેષ્ઠી વિદ્યમાન ન હોવા છતાં પણ કલ્પના કરીને તેમાં પરમેષ્ઠીપણાની સ્થાપના તે અસદૂભાવ સ્થાપના છે. असब्भावपट्टवणा - असद्भावप्रस्थापना (स्त्री.) (અસત્પદાર્થની કલ્પના) असब्भावुब्धावणा - असद्भावोद्भावना (स्त्री.) (અવિદ્યમાન પદાર્થનું ચિંતન) મહમૂદ - મહૂતિ (2) (અસત્ય, ખોટું) જગતમાં બે પ્રકારના પદાર્થો હોય છે. 1. સદૂભૂત જેને નજરે જોઇ શકાય, અનુભવી શકાય કે સાંભળી શકાય તેવા પદાર્થો સદ્દભૂત છે. તથા જેનું કોઈ પ્રકારનું અસ્તિત્વ જ નથી જેની કલ્પના કરવી પણ નિરર્થક છે તેવા પદાર્થો અસદૂભૂત કે અસત્ય છે. असमंजस - असमञ्जस (त्रि.) (અસંગત, અઘટિત, અસુંદર). ગૃહસ્થાવાસમાં ચૌદવિદ્યાના પારગામી તથા લોકમાં પૂજ્ય એવા અગ્યારે ગણધરોને શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન હોવાં છતાં પણ દરેકના મનમાં કોઇને કોઇક વિષયની શંકા હતી. વેદોના પાઠો અને તેના અર્થોમાં ક્યાંક અસમંજસતા રહી ગયેલ હતી. પરમકૃપાળુ મહાવીરદેવે તે ઉક્તિઓની અસંગતતા દૂર કરીને જ્યારે સમજણ આપી ત્યારે તેમના મિથ્યાત્વના અંધકારનો નાશ થયો અને સભ્યત્ત્વના સૂર્યનો ઉદય થયો. असमंजसचेद्विय - असमञ्जसचेष्टित (न.) (અઘટિત ચેષ્ટા કરવી તે, પ્રાણીવધાદિ ક્રિયા) પંચેન્દ્રિય મનુષ્ય કે પ્રાણીઓની હિંસા કરનારને આપણે નિર્દય અને અઘટિત ચેષ્ટાકારી માનીએ છીએ. તેવો પુરુષ નિયમા દંડને પાત્ર છે એમ સમજીને તેને દંડ પણ આપીએ છીએ. પરંતુ રોજબરોજની જીંદગીમાં વિના કારણે આડેધડ કાચા પાણીનો ઉપયોગ કરીને પાણીના જીવોની હત્યા, સ્વાદને પોષવા કંદમૂળોનું ભક્ષણ તથા પોતાની સુંદરતા વધારવા માટે હર્બલના નામે વનસ્પતિના જીવોનો કચ્ચરઘાણ કાઢતાં શું આપણે નિર્દયી કે અઘટિતચેષ્ટાકારી નથી? असमण - अश्रमण (पु.) (અસાધુ, સાધુત્વરહિત) સામાન્યથી આપણે સાધનો અર્થ એવો કરીએ છીએ કે જેમણે સંસારનો ત્યાગ કર્યો શ્રેય. જેઓએ પંચમહાવ્રત સ્વીકાર્યા હોય 152 Page #196 -------------------------------------------------------------------------- ________________ તથા જેઓ શ્વેતવસ્ત્રધારી હોય તેને જ સાધુ કહેવાય. પરંતુ શાસ્ત્રમાં તો સાધુની વ્યાખ્યા કાંઇક જુદી જ કરી છે. સાધુતા કે અસાધુતા તે બાહ્ય વર્તન કે વેષથી નથી હોતી. કિંતુ જેમણે ભાવથી સાધુના ગુણોને સ્વીકાર્યા છે અને તદનુસાર આચરણ કરે છે તે જ સાચા અર્થમાં સાધુ છે, બાકી વેષમાત્રથી ભવૈયાઓ સાધુ નથી કહેવાતાં. असमणपाउग्ग - अश्रमणप्रायोग्य (त्रि.) (સાધુને આચરવા યોગ્ય નહિ તે) સાધુને પહેરવાના શ્વેત કે ભગવા વસ્ત્ર પાછળ પણ એક તાત્ત્વિક કારણ રહેલું છે. વસ્ત્ર દ્વારા મનને શાંતિ મળે છે તે તો સામાન્ય છે. કિંતુ સાધુનું મન કર્મવશ કદાચ ચંચળ થઈ જાય અને અસાધુ માર્ગે જવા તત્પર થાય. ત્યારે પોતે ધારણ કરેલ શ્વેત કે ભગવા વસ્ત્ર જોઈને મનમાં ઘંટનાદ થાય કે અરે ! હું આ શું કરી રહ્યો છું. હું તો પરમાત્માના માર્ગે ચાલનારો સાધક છું. મેં સ્વયં મારી મરજીથી આ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેને ડાઘ લાગે એવી સાધુને અનાચરણીય પાપપ્રવૃત્તિ મારાથી ન કરાય. આ વિચાર તેમના મનમાં પળે પળે ઉત્પન્ન થાય તે માટે સાધુના વસ્ત્રો શ્વેત અને ભગવા હોય છે. અમya - માનો (ઉ.) (1. અનિષ્ટ 2. 363 પાખંડી, શાક્યાદિ) असमणुण्णय - असमनुज्ञात (त्रि.) (અનુજ્ઞા નહિ આપેલ, આજ્ઞા નહિ આપેલ) જે માતા-પિતા જાણતાં હોય કે અમુક પ્રવૃત્તિથી સંતાનોનું અહિત થાય એમ છે. તે પ્રવૃત્તિ કરવાનું સંતાનોનું મન હોવાં છતાં તેને કરવાની રજા કોઇ માતા-પિતા આપે ખરા? નહિ ને! બસ એવી જ રીતે પરમકૃપાળુ પરમપિતા મહાવીરદેવે નિર્મળ કેવળજ્ઞાનમાં જોયું છે કે અમુક પાપપ્રવૃત્તિઓ કરવાથી જીવોનું અહિત થાય જ અને તેના ભવોના ભવો બગડી શકે છે. તો તેવી પ્રવૃત્તિ કરવાની અનુજ્ઞા કેવી રીતે આપી શકે? ઇતિહાસ જોઇ લો પરમાત્માએ નિષેધ કરેલ માર્ગે ચાલનાર આત્મા નિયમો દુખી થયા છે. પ્રભુએ આજ્ઞા નહિ આપેલ પ્રવૃત્તિ કરવી એટલે મુસીબતોને આમંત્રણ આપવા બરોબર છે. મમિત્ત - માહ (3) (અપૂર્ણ, અધુરું) સમજL - મસમાત– () (અપૂર્ણ વિધિ, અપૂર્ણ આચાર) જેમ દવાનો અધુરો કોર્સ રોગનો નાશ કરી શકતો નથી. અધુરું ભોજન ભૂખની તૃપ્તિ કરી શકતું નથી. અધુરી કથા મનની ઉત્સુકતાની પૂર્તિ કરી શક્તી નથી. તેમ અપૂર્ણ વિધિ તેના નિશ્ચિત ફળને આપવામાં સમર્થ થતી નથી. असमत्तदंसि (ण) - असम्यक्त्वदर्शिन् (पुं.) (મિથ્યાત્વી, અન્યદર્શની) મિથ્યાત્વનો સીધો અર્થ છે વિપરીત માન્યતા. જે પદાર્થ કે સિદ્ધાંત જે સ્વરૂપે હોય તેને તે રૂપે ન સ્વીકારતા અન્ય રૂપે ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. તે દોષને ધારણ કરનાર મિથ્યાત્વી કહેવાય છે. ઉક્ત વ્યાખ્યાએ મિથ્યાત્વી માત્ર અન્યધર્મી હોઇ શકે એવું નથી. જિનમતમાં રહેવા છતાં જો કોઈ એક વાતનો કદાગ્રહ પકડાઈ જાય તો શાસ્ત્રકાર પરમર્ષિઓ તેને પણ મિથ્યાત્વી કહે છે. મમત્વ - અસમર્થ (ઉ.) (અશક્ત, નિર્બળ, સામર્થ્યરહિત) જ્ઞાની ભગવંતોની દૃષ્ટિમાં જે મનમાં ઉત્પન્ન થતાં ક્રોધાદિ કષાયો પર કાબૂ નથી રાખી શક્તો. જે પોતાની વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓ પર લગામ નથી રાખી શકતો. તેમજ જે વિષયો ભોગવવાની પોતાની લાલસાઓ પર નિયંત્રણ નથી રાખી શકતો. તે ખરા અર્થમાં નિર્બળ અને અસમર્થ છે. શરીરબળ ન હોવા છતાં જો પોતાના મન પર કાબૂ હોય તો તે તાત્વિક અર્થમાં શૂરવીર જ છે. - 153 Page #197 -------------------------------------------------------------------------- ________________ સમય -- સમય (!). (1. અયોગ્ય કાળ, ખરાબ સમય 2. અસમ્યગુ આચાર 3. અસત્યનું પચીસમું ગૌણ નામ) જૈનસિદ્ધાંતમાં મોક્ષ પ્રાપ્તિ માટેના માનવામાં આવેલ પાંચ કારણો પૈકી એક કારણ કાળને પણ માનવામાં આવ્યું છે. જે આત્માના કાળનો પરિપાકનથી થયો તે આત્મા યોગ્યતા હોવા છતાં પણ મોક્ષને મેળવી શકતો નથી. કેમ કે મોક્ષ પ્રાપ્તિ માટે તે અયોગ્યકાળ હોય છે. પરંતુ પરમાત્માની ભક્તિ અને ધર્માનુષ્ઠાનોનું આચરણ કાળની યોગ્યતાને પકાવવામાં પ્રધાન હેતુ બને છે. असरिसवेसग्गहण - असदृशवेशग्रहण (न.) (અન્યસ્વરૂપે વેષને ધારણ કરવો તે) સ્વયં આર્યપ્રદેશમાં જન્મેલો હોય, આર્યના રીતિ-રીવાજોમાં રહેલો હોવા છતાં અનાર્યના વેષને ધારણ કરે તેને અસદશવશગ્રહણ કહેલ છે. પૂર્વના કાળમાં ભવાઇઓમાં કે નાટકોમાં લોકોના મનોરંજનહતુ કલાકારો વિવિધ પ્રકારના વેષને ધારણ કરતાં હતાં. તેઓ ભલે અનાર્યોના વેષને ધારણ કરતાં કિંતુ વ્યવહારથી તો તેઓ સંપૂર્ણ આર્ય જ રહેતાં. તેઓ પોતાના વજૂદને ક્યારેય ઓળંગતા નહોતા. જયારે આજના સમયની પેઢી આચાર, વિચાર અને વેષથી અનાર્યતાને વરી ચૂકેલી છે. असमवाइकारण - असमवायिकारण (न.) (નૈયાયિક તથા વૈશેષિક મત પ્રસિદ્ધ કારણવિશેષ) નૈયાયિકો તથા વૈશેષિકો અસમવાયિકારણની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. જે વસ્તુ કાર્યમાં સીધી રીતે કારણ ન બનતા પરંપરાએ કારણ બને છે. તેને કાર્ય પ્રત્યે અસમવાધિકારણ માનવું. જેમ કે વસ્ત્રમાં મુખ્ય કારણ છે તંતુ અને તંતુસંયોગ વસ્ત્ર બનવામાં પરંપરાએ કારણ બનતો હોવાથી તે નિષ્પન્ન વસ્ત્ર માટે અસમાયિકારણ જાણવો. માળ - ગમન (!). (અસાધારણ, સર્વોત્કૃષ્ટ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “હે સાધુ! તું અસમાન થઇને વિચર.” અર્થાત વિવિધ ગામ, નગરો અને શહેરમાં વિહાર કરતાં ગ્રહથોની આગતા-સ્વાગતા, માન-સન્માનોમાં લેપાયા વિના તથા અન્યતીર્થીઓના મંત્ર, તંત્રાદિચમત્કારોથી ભરમાયા વિના કર્મક્ષયાર્થે એકલક્ષ્ય બનીને ધર્મસાધનાને આચરજે. જે સાધુ ગૃહસ્થો અને અન્યતીર્થીઓથી નિર્લેપ રહીને વિચારે છે. તેને શાસ્ત્રમાં અસમાન કહેલા છે. સમાજ - સનમ (g) (સમારંભનો અભાવ, હિંસા ન કરવી તે) સ્થાનાંગસૂત્રમાં કહેવું છે કે “જેટલા સ્થાન હિંસાના છે તેટલા જ સ્થાન અહિંસાના પણ જાણવા.' મિથ્યાવસ્થામાં જીવ સકારણ કે નિષ્કારણ કોઈપણ હેતથી પ્રાણીવલમાં પ્રવર્તે છે. જેના પરિણામરૂપ તેને નિકાચિત કે અનિકાચિત અશુભકર્મનો બંધ થતો હોય છે. પરંતુ જીવને જ્ઞાનદશાનો ઉદય થતાં તે જ સ્થાનોમાંથી નિવર્તવાથી શુભકર્મનો બંધ કેસર્વથા કર્મક્ષય થતો હોય છે. સ્થાનાંગસૂત્રમાં આવા અસમારંભના કુલ સાત સ્થાન કહેલા છે. असमारंभमाण - असमारम्भमान (त्रि.) (સમારંભ નહિ કરતો, હિંસા નહિ કરતો) સમાહિક - મસાહત (વિ.) (1. અશુદ્ધ 2. નહિ સ્વીકારેલ, ગ્રહણ નહિ કરેલ) કસ્તૂરબાની તબિયત વધારે બગડી. ડૉક્ટરો છૂટી પડ્યા. અંતિમ ઇલાજરૂપે તેમણે કહ્યું કે જો તે અંગ્રેજી દવાઓ લેશે તો કદાચ જલદી સારું થઇ જશે. બાપુએ બાને કહ્યું કે હવે તમારે દવા લેવી જોઇએ. ત્યારે કસ્તુરબાએ તૂટેલા અવાજે બાપુને કહ્યું. મનખા દેહ વારે વારે નથી આવતો. મોત કાલે આવતું હોય તો આજે ભલે આવે. પરંતુ અંગ્રેજી દવાઓ લઈને હું મારા દેહને અભડાવવા Page #198 -------------------------------------------------------------------------- ________________ માંગતી નથી. બાને મરવાનું પસંદ હતું પણ પ્રાણિજ દવાઓનો લેવાનું હરગીઝ મંજૂર નહોતું. જ્યારે આજના મોર્ડન કહેવાતાં આપણે લોકો પરમ પવિત્ર આપણા શરીરને જે તે વસ્તુઓ ખાઇને અશુદ્ધ કરતાં રહેતાં હોઇએ છીએ. असमाहडसुद्धलेस्स - असमाहृतशद्धलेश्य (त्रि.) (અશુદ્ધ છે વેશ્યા જેની તે) સમાદિ - મસમfધ (.) દુર્ગાન, ચિત્તની અસ્વસ્થતા) અસમાધિ તે દુર્ગતિમાં જવાનો સીધો માર્ગ છે. જ્યારે ચિત્તની સ્વસ્થતા તે સદ્ગતિમાં જવાનો લાઇફટાઇમનો પાસ છે. આથી જ તો લોગસ્સસૂત્રની અંદર સૂત્રકાર ભગવંતે પરમાત્મા પાસે બીજી કોઈ માંગણી ન કરતાં સમાધિમરણ મળે એવી પ્રાર્થના કરેલી છે. જેનો અંત બગડ્યો તેનું બધું જ બગડ્યું અને જેનો અંત સુધર્યો તેનું જીવ્યું સફળ છે. મહિર - મમfધર (શિ). (અસમાધિને કરનાર, અસમાધિ મરણ) જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી ચિત્તની સ્વસ્થતા ડોહળાય. મન વ્યગ્ર બની જાય તે બધા અસમાધિકર જાણવા. સવારે ચા પીવા બેઠા અને ચાની અંદર સાંકર ઓછી છે તરત જ મોટું અને મન બગડી જાય. તે ચા અસમાધિ કર છે. રાત્રે ઘરે આવ્યા અને પત્નીની ફરિયાદો ચાલુ થઇ જાય મન અસ્વસ્થ બની જાય. પત્ની અસમાધિ કરે છે. નોકરી ધંધામાં નુકસાન આવી જાય. માથે દેવું થઇ જાય. કોઇ સાથ આપનાર ન મળે. પરિસ્થિતિ અસમાધિકર બની જાય છે. સંસારમાં આવા અનુભવો ડગલેને પગલે થતાં રહેતા હોય છે. જયારે ધર્મમાં માત્રને માત્ર સમાધિ જ મળે. ત્યાં અસમાધિને ક્યાંય સ્થાન જ નથી. असमाहिट्ठाण - असमाधिस्थान (न.) (અસમાધિ સ્થાન) તળાવમાં ફેંકેલો પત્થર જેમ પાણીમાં તરંગોને ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને છે. તેમ જે જે સ્થાનો ચિત્તમાં દુર્ગાનને ઉત્પન્ન કરવામાં કારણભૂત બને તેને અસમાધિસ્થાન કહેવાય છે. સ્થાનાંગસૂત્રમાં આવા કુલ વીસ અસમાધિસ્થાનો જણાવેલા છે. જે આત્મા આ વીસ સ્થાનોને જાણીને તેનો ત્યાગ કરે છે. તે સમાધિસુખના પરમામૃતને ચાખનારો બને છે. असमाहिमरण - असमाधिमरण (न.) (અસમાધિ મરણ, બાળમરણ). આતુપ્રત્યાખ્યાન નામક આગમમાં કહ્યું છે કે જે જીવો આઠ પ્રકારના સદસ્થાનોમાં પ્રવર્તી રહ્યા છે. વિષયકષાયમાં સતત રત રહેવાના કારણે સન્માર્ગથી જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તેમજ જેઓ વક્રસ્વભાવ સાથે મૃત્યુ પામે છે તેવા જીવો ક્યારેય પણ ઉત્તમ આરાધક બની શકતાં નથી. આવા અસમાધિમરણને પ્રાપ્ત આત્માઓ વિરાધકની કોટીમાં સ્થાન પ્રાપ્ત કરે છે. असमाहिमरणज्झाण - असमाधिमरणध्यान (न.) (સામો માણસ અસમાધિએ મરે તેવું ચિંતન) કેટલાક ભારેકર્મી કે અભવ્ય જીવો એવા હોય છે. જેઓ હમેશાં બીજા જીવો કેવી રીતે હેરાન થાય. કેવી રીતે તકલીફ ભોગવે તેના ચિતનમાં જ પ્રયત્નશીલ રહેતા હોય છે. સામેવાળો મુસીબતમાં મૂકાય એટલે સૌથી વધુ આનંદ તેમને આવતો હોય છે. જીંદકાચાર્યે પાલકને કહ્યું કે ઘાણીમાં મને પહેલા પીલ, હું બાળમુનિને પીલાતા નહિ જોઇ શકું. કિંતુ અભવ્યતાને વરેલા પાલકને તો આચાર્યશ્રી અસમાધિમરણને પામે એવા ભાવથી તેમણે આચાર્યશ્રીની નજર સામે બાળમુનિને પ્રથમ પીલ્યા. આથી આચાર્યશ્રી અસમાધિમરણ પામીને દેવ થયા. અને તેઓએ દુષ્ટપાલકને માર્યો. પાલકના આવા વિચારને શાસ્ત્રમાં અસમાધિમરણધ્યાન કહેલ છે. असमाहिय- असमाहित (त्रि.) (1. અશોભનીય, બીભત્સ 2. શુભઅધ્યવસાયરહિત, મોક્ષમાર્ગથી દૂર વર્તનાર) 155 - Page #199 -------------------------------------------------------------------------- ________________ જે જીવને રત્ન-ઝવેરાતનું જ્ઞાન ન હોય તેના માટે તો પારસમણિ પણ પત્થરસમાન હોય છે. રત્નની કિંમત તો એક ઝવેરી જ સમજી શકે છે. તેમ જે જીવને તત્ત્વાતત્ત્વનું જ્ઞાન નથી. જે હજી અચરમાવર્તકાળમાં પ્રવર્તી રહ્યો છે તે જીવને સદ્ગુણ અને દુર્ગુણોનો ભેદ ક્યારેય સમજી શકાતો નથી. તેના ભેદને તો સાધુસંગતિએ જેણે પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું છે તેવો ગુણવાનું આત્મા જ સમજી શકે છે. મલ્લિયઋરિ () - મસમક્ષિતઋરિન (કિ.) (વિચાર્યા વિના કાર્ય કરનાર) શાસ્ત્રમાં કહેલ છે કે પશુ પક્ષીઓને પણ પાંચ ઇંદ્રિય છે અને મનુષ્યને પણ પાંચ ઇંદ્રિય પ્રાપ્ત થયેલ છે. તો પછી બન્નેમાં ફરક શું છે તફાવત છે માત્ર જ્ઞાનનો. પશુ જે પણ કાર્ય કરે છે તે વિના વિચાર્યું અને સમજણ વિના કરે છે. જયારે મનુષ્ય કોઇપણ કાર્ય કરતાં પહેલા તેના લાભનુકસાનનો વિચાર જરૂર કરે છે. પરંતુ જે વ્યક્તિ મનુષ્યપણું પ્રાપ્ત થવા છતાં પણ અવિચારીકાર્ય કરે છે. તેના માટે કહેલું છે કે તે મનુષ્ય પૂંછડા વિનાનો પશુ છે. असमिक्खियप्पलावि (ण)- असमीक्षितप्रलापिन् (पुं.) (વિચાર્યા વિના બોલનાર) असमिक्खियभासि (ण)- असमीक्षितभाषिन् (पुं.) (વિચાર્યા વિના બોલનાર) સમય - ગમત (ઈ.) (સમિતિ પાલનમાં પ્રમાદી) જે પુત્ર પોતાને નિરપેક્ષ ભાવે પ્રેમ કરનારી માતાની મન, વચન કે કાયાથી અવહેલના કરે છે. તેને માતુમ્બ કહેવાય છે. શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને પ્રવચન માતા કહેલ છે. આ પ્રવચન માતા તેની શરણે રહેલા આત્માની ભવોભવ રક્ષા કરે છે. કિંતુ જે સાધક આત્મા સુખશીલીયા સ્વભાવે તેના પાલનમાં પ્રમાદ કરે છે. તેને શાસ્ત્રમાં વિરાધક કહેલ છે. આવો વિરાધક આત્મા મોક્ષસાધક બની શક્તો નથી. મસ (ત્રિ.) (અયોગ્ય, અસંગત) જીવનમાં ઘણી પળો એવી આવતી હોય છે કે આપણું મન મિથ્યાભ્રમણાઓમાં અટવાઇ જાય છે. અને સાચી વસ્તુ પણ ખોટી અને યોગ્ય વાતો પણ અયોગ્ય લાગવા માંડે છે. જ્ઞાની ભગવંતો તેને મિથ્યાભિનિવેશ કે મિથ્યાત્વ તરીકે સંબોધે છે. સાંસારિક કે ધાર્મિક સ્થાનોમાં આવા મિથ્યાભિનિવેશ સદા કણ પરિણામો સર્જતા હોય છે. આથી વિવેકી અને સુખેફ્યુજીવો હમેશાં તેનાથી બચવાનો પ્રયાસ કરતા હોય છે. असमोहय - असमवहत (त्रि.) (મરણવિશેષે મરનાર જીવ). બંદુકનો એક ધડાકો થાય અને એક જ ગતિમાં ગોળી લક્ષ્યસ્થાને જેમ પહોંચી જાય. તેમ મૃત્યુ સમયે કોઇપણ જાતના સમુદૂધાત કર્યા વિના આત્મપ્રદેશો એકી સાથે શરીરને છોડીને પરલોક તરફ પ્રયાણ કરે. તેવા મરણને પ્રાપ્ત કરનાર જીવ અસમોહય કહેવાય છે. મHIR - Hધ્યક્ત () (મિથ્યાત્વ, વિપરીત માન્યતા) આવશ્યકસૂત્રમાં અસમ્યક્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ‘ના’અર્થાતુ આત્મસાક્ષાત્કારે કહેવાયેલ વાતોને ચામડાની આંખે અને ટૂંકી વિચારમાત્રા ધરાવતા મન વડે તોલીને તેનો અસ્વીકાર કરવો, કે પછી તે વાતો પ્રત્યે દ્વેષભાવ લાવવો તે અસત્ત્વ છે. શાસ્ત્રમાં તેને સમ્યક્તના દૂષણ તરીકે ઓળખાવેલ છે. 156 - Page #200 -------------------------------------------------------------------------- ________________ असम्मत्तपरीसह - असम्यक्त्वपरीषह (पुं.) (ત નામે પરીષહવિશેષ) કોઇ સાધક આત્મા એવું વિચારે કે હું સર્વ પાપસ્થાનોથી વિરાછું, ઉત્કૃષ્ટતપને આચરનાર છું અને સર્વથા નિઃસંગ છું. છતાં પણ, ધર્મ, અધર્મ, આત્મા, દેવ, નરકતો મને કાંઇ દેખાતું નથી. આથી આ બધું મિથ્યા છે. આવા પરિણામો ઉત્પન્ન થયે છતે પોતાના સદ્ભાવોથી આવા મિથ્યાવિચારોનું ખંડન કરવું જોઇએ. જેમ કે દેવો સુખાસક્ત હોવાથી તથા કોઇ પ્રયોજન ન હોવાથી તેઓનું આવવું અશક્ય છે. ક્રોધથી દુખદ પ્રત્યાઘાતોનો અને ક્ષમાથી સુંદર પરિણામોનો અનુભવ થાય છે. આમ અસદ્વિચારોને સદ્વિચારોથી પરાસ્ત કરવા તે અસમ્યક્તપરીષહ છે. માં -- સ્વયમ (અવ્ય.) (અન્ય, બીજું). મકરણ - ૩અRI (વિ.) (1. આધારરહિત 2. રક્ષણરહિત 3, એવું સંયમ જેમાં શરણ- ઘર ન હોય) બેંકમાં મોટું બેલેંસ છે. કરોડોનો બિઝનેસ છે. રહેવા માટે આલિશાન બંગલો છે. જેને પોતાના કહી શકાય તેવા સ્વજનો છે. ફરવા માટે ઓડી કાર છે. આટઆટલું હોવા છતાં પણ મનમાં કે જીવનમાં શાંતિ નથી. જ્યારે રોડ પર કાળી મજૂરી કરતાં મજૂર પાસે શરણું કહી શકાય એવું ઘર નથી. એક ટાઇમનું ખાવાનું મળ્યા પછી બીજા ટાઇમનું નસીબમાં છે કે નથી તેની પણ જાણ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તે મોજ અને મસ્તીથી જીવન જીવે છે. તેની પાછળ કારણ છે મજૂર હમેશાં વર્તમાનમાં જીવે છે. જયારે કરોડપતિ ભવિષ્યની ચિંતામાં વર્તમાનને ગુમાવે છે. असरणभावणा - अशरणभावना (स्त्री.) (સંસારમાં ધર્મ એ જ શરણ છે એવું ચિંતન, ભાવનાવિશેષ) શાસ્ત્રમાં બાર પ્રકારની ભાવના કહેવામાં આવેલ છે. તેમાંની એક ભાવના છે અશરણભાવના. આ સંસારમાં માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, ઘર વગેરે કોઇ જ શરણ નથી. કેમકે દુર્ગતિમાં જતાં જીવને આમાંથી કોઇપણ બચાવી શકતું નથી. કોઈ બચાવી શકે એમ હોય તો એક માત્ર ધર્મ જ છે. આથી જગતમાં જો કોઇ ઉત્કૃષ્ટ શરણ હોય તો તે ધર્મ છે. આ પ્રકારના ચિંતનને અશરણભાવના કહેલ છે. असरणाणुष्येहा - अशरणाऽनुप्रेक्षा (स्त्री.) (જન્મ જરા મરણગ્રસ્ત સંસારમાં ધર્મ સિવાય કોઇ શરણ નથી એવું ચિંતન) 34 - મસા (2.) (જેની સમાન કોઈ નથી તે, અસમાન) પોતાના આશ્રિત માતાપિતા, બહેન, પત્ની, પુત્રાદિની ચિંતા કરીને તેમના માટે જીવનારા સાધારણ લોકો તો જગતમાં ઘણા મળી આવે છે. પરંતુ કુટુંબ અને સ્વજનોની માયા છોડીને, આખા જગત સાથે માયા બાંધનાર, પરોપકાર માટે પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરનાર આત્માઓ તો વિરલ જ મળે છે. કુટુંબ માટે સંઘર્ષ કરનાર વીર હોય છે. પરંતુ જગતોપકાર માટે સંઘર્ષ કરનાર તો મહાવીર જ હોઇ શકે છે. આથી જ તેમની સમાન કોઇ હોઈ શકતું નથી. असरिसवेगग्गहण - असदृशवेशग्रहण (न.) (આર્યાદિમાંથી અનાર્યાદિ વેશભૂષા કરવી તે) મકર - માર () (શરીરરહિત, સિદ્ધ) શાસ્ત્રમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એમ પાંચ પ્રકારના શરીર કહેલા છે. કર્મબદ્ધ આત્માને આ પાંચ શરીરમાંથી કોઇપણ શરીર વળગેલું જ હોય છે. વિગ્રહગતિમાં સંચરનાર આત્માને પણ છેવટે તૈજસ અને કાશ્મણ શરીર તો 157 Page #201 -------------------------------------------------------------------------- ________________ રહેલા જ હોય છે. પરંતુ જે દિવસે આત્મા કર્મોનો સર્વથા ક્ષય કરે છે. ત્યારે તે પાંચેય શરીરનો પણ ત્યાગ કરીને નિરાકારપણે સિદ્ધશિલા પર વિરાજે છે. असरीरपडिबद्ध - अशरीरप्रतिबद्ध (त्रि.) (જેણે સર્વશરીરનો ત્યાગ કર્યો છે તે, સિદ્ધ) નહિ - અન્નાપા (.) (નિંદા, અપકીર્તિ) જગતમાં એક શાખ, ઇજ્જત, આબરૂ બનાવવામાં વર્ષોના વર્ષો કે પેઢીઓની પેઢીઓ ચાલી જાય છે. તે મેળવવા માટે અથાક પરિશ્રમ અને વિશ્વાસ કેળવવો પડતો હોય છે. પરંતુ એક એવું ખોટું ભરાયેલું પગલું ઉજમાળ કિર્તિને કોલસા જેવી મલિન અપકીર્તિમાં ફેરવી દે છે. અપકીર્તિની કિંમત તો તે જ જાણી શકે જેણે કીર્તિ મેળવવામાં પોતાના લોહી પાણી એક કર્યા હોય. असलिलप्पलाव - असलिलप्लाव (पुं.) (જલ વિના તરવું 2. જલ વિનાનું સ્નાન) સંસારી જીવો શરીરની શુદ્ધિ માટે જલથી સ્નાન કરતાં હોય છે. જ્યારે લોકોત્તર જીવન જીવનારા શ્રમણ અને શ્રમણી ભગવંતો આત્માની શુદ્ધિ માટે બ્રહ્મચર્યનું સ્નાન કરતાં હોય છે. જલસ્નાન માત્ર શરીરની જ શુદ્ધિ કરે છે. જયારે બ્રહ્મચર્ય સ્નાન તન, મન અને જીવનની શુદ્ધિ કરે છે. असलिलप्पवाह - असलिलप्रवाह (पुं.) (જલ વિનાનો પ્રવાહ) असवणया - अश्रवणता (स्त्री.) (ન સાંભળવું તે, શ્રવણનો અભાવ) મનુષ્યને કુલ પાંચ ઇંદ્રિય મળી છે. તે દરેક ઇંદ્રિયનો ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે માણસના પોતાના હાથમાં હોય છે. માતાપિતા, ગુરુ કે ભગવાન તો દિશા ચિંધનારા રાહગીર સમાન છે. બાકી આંખેથી સારું જોવું કે ખરાબ, અધર્મને ન સાંભળવો અને ધર્મને સાંભળવો, જીભેથી સારું વચન બોલવું અને દુર્વચનનો ત્યાગ કરવો, દરેક પ્રકારના દુખોને સહન કરવા કે નહિ. તે બધું જ આપણે સ્વયં નક્કી કરવાનું છે. असव्वउज्झण - असद्व्ययोज्झन (न.) (અવ્યયનો ત્યાગ, અસત્માર્ગે ધનનો ત્યાગ કરવો તે) આપણો સમાજ વેપારી સમાજ કહેવાય છે. અને વેપારીનો એક ગુણ છે કે તે પોતાના ધનનો વ્યય એવા માર્ગે કરશે કે જેમાંથી તેને નફો મળે, જે સોદામાં તેને નુકસાન દેખાતું હોય તેનો તે સદંતર ત્યાગ કરે છે. તેમ સાચો ધર્મી તે જ છે કે જે પોતાની ભાવનાઓનો, પોતાની ક્રિયાઓનો, પોતાના ધનનો વ્યય એવા સન્માર્ગે કરશે જેથી ભવાંતરમાં તે સુખની પ્રાપ્તિ કરી શકે. જે અસવ્યયથી મતિ અને ગતિ બગડતી હોય તેવા વ્યયનો તે નિરો ત્યાગ કરનાર હોય છે. મરવ્ય - અર્વા () (જયાં સર્વનાશીપણું વિદ્યમાન નથી તે) જ્ઞાન કુલ બે પ્રકારના છે સર્વપ્ન અને અસર્વદ્. જે જ્ઞાન બધા જ પ્રકારના આવરણોનો નાશ કરીને આત્મપ્રત્યક્ષતાને પામેલ હોય તે જ્ઞાન સર્વન કહેવાય છે. જેમ કે કેવલજ્ઞાન. આ જ્ઞાન અનંતા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનને એક સાથે નિઃશંકપણે સ્પષ્ટ જોઇ શકે છે. જયારે શેષ ચાર જ્ઞાન અસર્વનછે. તે જ્ઞાન નિયત કાળ કે શેત્રને જ જોનારા હોય છે. આથી તેઓ અસર્વપ્ન કહેવાય છે. અબ્રાહુ - અર્વા (ઉ.) (અસર્વજ્ઞ, છાસ્થ) 158 Page #202 -------------------------------------------------------------------------- ________________ ગર્ભકાળથી ત્રણ જ્ઞાન ધરાવતા હોવા છતાં તીર્થકર ભગવંતો દીક્ષા સમયે પ્રણ લેતા હોય છે કે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાંસુધી મૌનવ્રતને ધારણ કરવું. તેમના મુખે અસત્ય ક્યારેય આવવાનું નથી. છતાં પણ છબસ્થાવસ્થાવશ કદાચ કોઇ અસત્ય ઉચ્ચારાઇ જાય તો. તેના કારણે તેઓ મૌનવ્રતને ધારણ કરે છે. જયારે આપણને તો વિશિષ્ટકોટિનું મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન પણ ન હોવાં છતાં એક ક્ષણ માટે પણ ચૂપ રહી શકતાં નથી. કદાચ એટલે જ આપણે માનવ છીએ અને તેઓ મહામાનવ છે. મન્નિિ () - સર્વનિ () (છબી ) વ્યવ - સત (.) (અસત્ય) મરીચિના ભવમાં બોલેલ એક અસત્યએ ભગવાન મહાવીરનો એક કોટાકોટી સાગરોપમનો સંસાર વધારી દીધો. યુધિષ્ઠિરે બોલેલા એક અસત્યએ આકાશમાં ચાલનારો તેનો રથ જમીન પર લાવીને મૂકી દીધો હતો. તો પછી દિવસ-રાત નાની નાની વાતોમાં જૂઠું બોલનારા આપણી શી દશા થશે તે ક્યારેય વિચાર્યું છે? ન વિચાર્યું હોય તો આજથી જ પ્રારંભ કરી દો. असव्वासि (ण)- असर्वाशिन् (त्रि.) (અલ્પભોજી, અલ્પ માત્રામાં ખાનાર) સંસ્કૃત સુભાષિતમાં કહેલું છે કે “જે થોડું ખાય છે તે જ ખરા અર્થમાં ઘણું ખાય છે.' સ્વાથ્યની દૃષ્ટિએ પર્યાપ્ત માત્રામાં કરેલું ભોજન લાભદાયી નીવડે છે. ચિત્તની પ્રસન્નતા અને શરીરની સ્કૂર્તિ ટકી રહે છે. જ્યારે આકંઠ ખાનારાઓ તન અને મન બન્નેનું નુકસાન કરતાં હોય છે. અધિકમાત્રામાં જમવાથી શરીરમાં અકળામણ, ગેસ, એસિડીટી જેવા રોગો થાય છે. તથા મન સતત બેચેન રહ્યા કરે છે. જૈનશાસનમાં પણ કહેલું છે કે શ્રાવકે જેટલી ભૂખ હોય તેના કરતાં બે ત્રણ કોળિયા ઓછા ખાવા જોઇએ. તેને વૃત્તિસંક્ષેપ નામક તપ કહેલ છે. મ - (ઉ.) (અસમર્થ, નિર્બળ) શુદ્ધ સમ્યક્તના ધારક તથા પાપભીરુ એવો શ્રાવક ગુણો મેળવવા અને કર્મોનો ક્ષય કરવા માટે સદૈવ શૂરવીર હોય છે. અને દુર્ગતિમાં લઇ જનારા પાપમાને સેવવામાં સર્વથા નિર્બળ અને ઉત્સાહરહિત હોય છે. સહાય - ૩મારા () (એકાકી, સહાયતારહિત) અસહાય બે રીતના હોય છે. એક તે જેઓને ગચ્છની બહાર કરેલ હોય તેવા એકલવિહારી સાધુ-સાધ્વીજી. તેઓ નિઃસહાય અને એકલા હોય છે. તથા બીજા જિનકલ્પ વગેરે વિશિષ્ટકોટીના કલ્પને સ્વીકારેલ હોય તેવા સાધુ ભગવંતો. તેઓ કુતીર્થીઓના ચમત્કારો કે માયાજાળમાં ફસાઇને સમ્યક્તથી ચલિત થતાં નથી. તેઓ એકલા હોવા છતાં પણ પોતાના ચારિત્રને ખંડિત થવા દેતાં નથી. તેવા એકાકી શ્રમણ સ્વ અને પરને સતત ધર્મમાર્ગમાં જોડે છે. માહિm -- અસહાચ્ય (ઉ.) (એકાકી, સહાયતારહિત) અહી - દ્વાન () (પરાધીન, અસ્વતંત્ર) માણસમાત્રને પરાધીન રહેવાની જાણે કે આદત પડી ગઈ છે. ઘરતો પત્ની ચલાવે. ગાડી તો ડ્રાઈવર ચલાવે. ઓફીસતો માણસો ચલાવે. યાવતુ આપણી હર્ષ, શોક, ક્રોધ, વાત્સલ્યાદિ લાગણીઓ પણ બીજાના આધારે જ ચાલે છે. તેમાં પણ આપણી પોતાની કોઇ જ સ્વતંત્રતા નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે જે દિવસે આ બધી પરાધીનતામાંથી બહાર નીકળીને સ્વાધીનતામાં જીવવાનું ચાલું કરીશું. તે દિવસે આપણા જીવનમાં સોનેરી સૂરજના કિરણો પથરાશે. 159 Page #203 -------------------------------------------------------------------------- ________________ (1. ચારિત્ર પાલનમાં અસમર્થ, પ્રવ્રજિત સુકમાલ રાજકુમારાદિ 2. ગ્લાન) સુભાષિત દોહામાં કહ્યું છે કે “હોવા ન દૈનંના ઉર, વહેતો રસ કપૂરનારે તો નાપૂર 'સાધુજીવન ખજૂરના ઝાડ જેવું છે. તેનું પાલન કરવું અત્યંત દુષ્કર અને કષ્ટદાયી છે. જેઓ શરીરે ગ્લાન કે સુખશીલીયા સ્વભાવના કારણે સુકમાલ હોય છે. તેઓ તેનું પાલન કરવામાં અસમર્થ નીવડે છે. કિંતુ જિનાજ્ઞા પાલનમાં એકનિષ્ઠાવાળા અને દૃઢમનોબળી આત્મા તે માર્ગનું હસતાં મુખે સેવન કરીને મોક્ષસુખના રસને ચાખે છે. મહિg (3) (દીક્ષિત એવા સુકમાલ રાજા વગેરે) દુલા - મહલ (કું.) (ચારિત્ર પાલનમાં અસમર્થ એવા રાજપુત્રાદિ) સહેજ - મહિચ્છ (.) (જેમનો સહાયક કોઇ નથી તે, સહાયની અપેક્ષા વગરના) છઘસ્થાવસ્થામાં રહેલ પરમાત્મા મહાવીરને શકેંદ્રએ કહ્યું હે પ્રભુ! સાડાબાર વર્ષ દરમ્યાન આપની ઊપર ઘોર ઉપસર્ગ થવાના છે. આથી કોઇ પાખંડી આપને પરેશાન ન કરે તે માટે એક દેવ આપની સહાયમાં હું મૂકવા માગું છું. ત્યારે પ્રભુએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે હે ઇંદ્ર ! તીર્થકરો અન્યની સહાયની અપેક્ષા વગરના હોય છે. તેઓ ક્યારેય પણ કોઇની સહાય વડે કર્મનો ક્ષય કે કેવલજ્ઞાન પામી શક્યા નથી. તેઓ પોતાના આત્મિકબળે કર્મનો ક્ષય કરીને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરતા હોય છે. માટે આવો વ્યર્થ પ્રયત્ન કરવો રહેવા દો. असागारिय- असागारिक (त्रि.) (જ્યાં ગૃહસ્થનો આવાગમન નથી તેવું સ્થાન) ગ્રહોનું નિરંતર આગમન સાધુના સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનો માટે બાધકતત્ત્વ ગણેલું છે. આથી શાસ્ત્રમાં કહેલું છે કે હે શ્રમણ ! સ્વાધ્યાય, ધ્યાન, કે યોગાદિ અનુષ્ઠાનો એવા સ્થાનોમાં કરવા જોઇએ કે જયાં સાગારિક અર્થાત્ ગૃહસ્થોનું આવાગમન પ્રચુરમાત્રામાં થતું ન હોય, તેવા સ્થાનોમાં આચરાતા અનુષ્ઠાનો સફળતાને પ્રાપ્ત કરે છે. ઝાસ્ત્ર () રા - ઝWIR (3) (1. જેની સમાન અન્ય બીજું કોઇ નથી તે 2. ઉપાદાન કારણ, મુખ્ય કારણ) જે કાર્યમાં અન્ય બીજા કારણ બને કે ના બને. કિંતુ જેના વિના કાર્ય સર્વથા અશક્ય બને તેવા કારણને ઉપાદાન કારણ કે મુખ્ય કારણ કહેવામાં આવે છે. જેમ કે કર્મબંધ કે ક્ષયમાં બીજા બધા ગૌણ કે નિમિત્ત કારણ છે કિત આત્મા સ્વયં ઉપાદાન કારણ છે. આવા કારણોને અસાધારણ કારણ પણ કહેવામાં આવે છે. असाधारणाणेगंतिय - असाधारणानैकान्तिक (पं.) (હત્વાભાસવિશેષ) જે એક પક્ષ અન્ય બીજા પક્ષથી બાધિત બને તેવા પક્ષને સપક્ષ હેત્વાભાસ કહેવામાં આવેલ છે. જેમ કે એવો પક્ષ સ્થપાય કે શબ્દ અનિત્ય છે કેમકે પુગલ છે. અને પુદ્ગલ નાશવંત છે. તેની સામે કોઈનવો પક્ષ મૂકે કે ના શબ્દ તો નિત્ય છે કેમ કે શ્રવણયોગ્ય છે. જે સાંભળાય તે અનિત્ય ન હોઇ શકે. આવા અન્ય હેત્વાભાસથી બાધિત પક્ષને અસાધારણાનૈકાંતિક કહેવાય છે. અક્ષય (ત) - સતિ (.) (અશાતા, પીડા, દુખ, અશાતા વેદનીયકર્મ) અ૧૬૦૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પ્રાણીને એક ઇંદ્રિયથી લઇને પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું નઇંદ્રિય એટલે મનની પ્રાપ્તિ થયેલ છે. શાસ્ત્રમાં કહેવું છે કે આ પાંચેય ઇંદ્રિય અને નોઇદ્રિયથી જીવને સુખ કે દુખની અનુભૂતિ થતી હોય છે. જીવને જે સુખ કે દુખનો અનુભવ થાય છે તેમાં અશાતાવેદનીય કર્મ જ મુખ્ય કારણભૂત કહેલ છે. માયા - મસ્તાન (જ.) (?) (જેની અનુમતિ નથી અપાઇ છે, જેને ભોગવ્યું નથી તે) સT ( 1) UI - આશ્વાસન (ઈ.) (અશ્વ ઋષિના વંશજ). અક્ષયવહુન - સતિવિદ્યુત (fa.). (દુખપ્રચુર) દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં ચૂર્ણિકારે લખ્યું છે કે 'માય જદુના મgr'અર્થાતુ આ સંસારમાં દરેક મનુષ્ય ચારેબાજુ દુખોથી ઘેરાયેલો છે. જેમ કોસેટાનો કીડો પોતાની જાળમાં પોતે જ ફસાય છે. તેમસંસારમાં પોતે ઉભી કરેલી સંબંધોની માયાજાળમાં એવો ફસાઇ ગયેલો છે કે તે જેમ જેમ ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તેમ વધારેને વધારે ફસાતો જાય છે. આવનારી પ્રત્યેક પળ તેના માટે નવી મુસીબતો લાવે છે. એકમાત્ર જિનેશ્વર પરમાત્માનું શરણું જ તેને આ બધા દુખો અને સંકટોમાંથી બચાવી શકે છે. જે સમજદાર મનુષ્યો તેનો આશ્રય કરે છે. તેઓ આ ભવમાં જ સ્વર્ગનો અનુભવ કરે છે. ઝર () વેળx - mતાવેન () (વેદનીય કર્મની એક પ્રકૃતિ, અશાતાવેદનીય કમી સ - મસર (ર) (અસાર, સારરહિત) શાસ્ત્રમાં કહેલું છે કે “સાધુ કે શ્રાવક મોહને વશ થઈને પોતાના આચારોમાં દોષ લગાડે છે. તેઓ સાધુ અને શ્રાવક ધર્મને સારરહિત બનાવે છે.” અર્થાતુ પરભવમાં તે આચરેલા ધર્મનું તેમને કોઇ જ ફળ પ્રાપ્ત થતું નથી. તે ક્રિયાઓ માત્ર કાયક્લેશ બની રહે છે. મHRA - HIRA (ઈ.) (પ્રાણીના વધનો સંકલ્પ ન કરવો તે). પરમાત્મા મહાવીરે શ્રેણિક રાજાને કહ્યું કે “જો કાલસૌરિક કસાઈ એક દિવસ જીવવધ ન કરે તો તું નરકમાં જવાથી બચી જાય.’ રાજાએ તેને મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો કિંતુ તે ન માન્યો. આથી રાજાએ તેને વટહુકમથી એક કૂવામાં ઉતારી દીધો. જેથી તે કોઇ જીવને હણી ન શકે. કિંતુ ક્રૂર પરિણામ અને અભવ્ય જીવદળના પ્રતાપે તેણે ત્યાં ભીની માટીના જીવ બનાવીને કલ્પનાથી જીવહિંસા આચરી. તેણે ત્યાં પણ પ્રાણીવધ ન કરવાનો સંકલ્પ ન કર્યો. જેના પ્રતાપે મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. असावगपाउग्ग -- अश्रावकग्रायोग्य (त्रि.) (શ્રાવકને અનુચિત). આપણી પાસે આખા ગામનો ચોપડો હોય છે. આણે આવું નહોતું કરવું જોઇતું. આણે અહિં આમ કરવા જેવું હતું. આમ કરાય અને આમ ન કરાય. આ ઉચિત છે અને આ અનુચિત છે. પરંતુ કોઈ દિવસ વિચાર કર્યો છે કે મારો જે કુળમાં જન્મ થયો છે. જે ધર્મની મને પ્રાપ્તિ થઈ છે. તેના ઉચિત મારું જીવન છે કે નહિ? હું શ્રાવક તરીકે લોકમાં ઓળખાઉં છું તો શ્રાવકને અનુચિત પ્રવૃત્તિ તો નથી આચરતો ને? સવિન્ન - ગવઇ (a.) (નિર્દોષ, પાપરહિત) જેનું સામાયિક સ્વયં પરમાત્માએ વખાણ્યું તે પુણિયો શ્રાવક કાંઇ ગરીબ નહોતો. તે ધર્મ પામ્યા પૂર્વે અબજો સંપત્તિનો માલિક 161 Page #205 -------------------------------------------------------------------------- ________________ હતો. કેટલાય નોકર ચાકરો તેના ઘરમાં કામ કરતાં હતાં. એક દિવસ તેણે વીર પ્રભુની દેશના સાંભળી અને તેનો આત્મા જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું કે નિર્દોષ અને પાપરહિત જીવન જીવી શકાતું હોય તો પછી આટલો બધો સમારંભ શા માટે કરવો. અને તેણે તમામ સંપત્તિનો ત્યાગ કરીને એક સાદુ જીવન અપનાવ્યું. તેના સ્વીકારેલા જીવનમાં તેની પત્નીએ પણ તેને સંપૂર્ણ સહયોગ આપ્યો. Hસવ - ઉમાશ્વત () (અનિત્ય, અસ્થિર, નાશવંત) મન ચંચળ છે. સંબધ અસ્થિર છે. પુગલ અસ્થિર છે. લાગણીઓ અસ્થિર છે. જીવન અસ્થિર છે. અનિત્ય એવા આ સંસારમાં કોઇ જ વસ્તુ સ્થિર નથી. તેમાં ઉત્પત્તિ સાથે વિનાશ અને પ્રારંભ સાથે અંત જોડાયેલો જ છે. એકમાત્ર મોક્ષસુખ જ નિત્ય અને સ્થિર છે. ગ્રસહિતા - ઝવાન (.) (પરાધીન, અસ્વતંત્ર) પરાધીન રહેવું કોઇને ગમતું નથી. નોકર માલિકના ત્રાસથી સ્વતંત્ર થવા ઇચ્છે છે. બાળક માતા-પિતાના સૂચનોથી છૂટવા ઇચ્છે છે. વિદ્યાર્થી શિક્ષકના ઠપકાઓથી સ્વતંત્ર થવા ઇચ્છે છે. જ્યારે સાચો જૈન બધી જ પરાધીનતાઓના મુખ્ય કારણભૂત એવા કર્મોના બંધનથી સ્વતંત્ર થવાના પ્રયત્નો કરતો હોય છે. (1. અમંગલ, અસુંદર 2. અસંયતિ, અબ્રહ્મચારી 3. ગોશાળાદિ કુદર્શની 4. અનર્થહેતુ, અનર્થકારી) સારા કામે જતાં બિલાડી રસ્તો કાપે તો અમંગલ છે. સારા પ્રસંગોમાં અશુભ પશુપક્ષીઓનો અવાજ અમંગલ છે. સારા કાર્ય કરવાના નિર્ણય વખતે જો કોઇને છીંક આવે તો તે અમંગલ છે. આપણે આ બધાને અમંગલ માનીએ છીએ. કિંતુ શાશ્વત સુખમાં બાધક મોહનીયાદિ કર્મોને અમંગલ તરીકે કેમ સ્વીકારતાં નથી ? ગણાહુ - અસાધુન () (કૂરકર્મ, જન્માંતરમાં કરેલ અશુભ અનુષ્ઠાન) કહેવાય છે કે મોગલ બાદશાહ અકબર પોતાના શાસનકાળમાં કર્મઘ નામનો મહોત્સવ રાખતો હતો. આ મહોત્સવમાં તે એક મહિના સુધી લાહોરના જંગલોમાં વીસ હજાર તીરકામઠાવાળા વાઘરીઓ, શિકારી કૂતરાઓ તથા બીજા શસ્ત્રસરંજામ સાથે હિંસાચાર કરતો હતો. આવા કૂરકર્મવાળો અકબર પણ અહિંસાનો પાલક બની ગયો. તેમાં જગદ્ગુરુ હીરસૂરિ મહારાજની સૂક્ષ્મ ચારિત્રની સાધના જ કારણભૂત હતી. તમારો ઉપદેશ બીજા પર જેટલી અસર નથી કરતો તેના કરતાં હજારગણી અસર તમારો આચાર કરે છે. મgrટ્ટ - મસાયુજી(g) (મિથ્યાષ્ટિ, પરતીર્થિક) ઘણી વખત સોના કરતાં પિત્તળમાં ચમક વધારે દેખાતી હોય છે. એનો મતલબ એ નથી કે સોના કરતાં પિત્તળ ચઢીયાતું છે. વાઘની ખાલ પહેરવાથી શિયાળ વાધ નથી બની શકતું. તેમાં કેટલાક ચમત્કારો કે વાણીવિલાસથી પરતીર્થીઓએ બતાવેલ ક ધર્મ સાચો ધર્મ નથી બની શકતો. સોનું એ સોનું જ રહે છે. તેમ લોકોત્તર ધર્મ તે જ ધર્મ રહે છે. બીજા ખોટા ધર્મો આગળ જતાં પોતાની ઓળખ અને અસ્તિત્વ ગુમાવી જ દે છે. ગોશાળાદિના સ્થાપેલ ધર્મો તેનું જીવંત ઉદાહરણ છે. મgયH - મrg (ઈ.) (દાનસ્તાનતર્પણાદિ અસંયતિએ બતાવેલ ધર્મ) અસહુવા - સાપુતા (સ્ત્રો.) (અસાધુતા, સાધુતાનો અભાવ) -162 - Page #206 -------------------------------------------------------------------------- ________________ વેષ હોય તે જ સાધુ અને બીજા અસાધુ એવો કોઇ જ નિયમ નથી હોતો. સાધુતા વેષમાંથી નહિ સ્વભાવમાંથી આવે છે. બાકી, સાધુના કપડા તો રાવણે પણ પહેર્યા હતાં. પણ તેનું કૃત્ય અસાધુતાનું હતું. જ્યારે ચિલાતીપુત્રનો વેષ ડાકુનો હોવા છતાં આત્મામાં શુદ્ધસાધુતા પ્રગટીને કેવલજ્ઞાન પામી ગયા. વેષ સાધનો કદાચ નહિ હોય તો ચાલશે પણ સ્વભાવમાં તો સાધુતા હોવી જ જોઇએ. મસહુર્વ - અસાધુવત્ ( વ્ય.) (અસાધુની પેઠે, અસાધુ સમાન) fસ - મણિ (.) (1, તલવાર, ખડુગ 2, તલવારધારી નોકરી કરવી તે 3. નારકીના જીવને તલવાર વડે છેદનાર પરમાધામી) સૂત્રકતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં લખ્યું છે કે “જે જીવો તીવ્ર કર્મોદયે નરકમાં ઉત્પન્ન થયેલાં હોય તે જીવોને વિવિધ પ્રકારના પરમાધામી દેવો કદર્થના કરતાં હોય છે. તેમાં અસિ નામક દેવો તલવાર વડે નારકી જીવોના હાથ,પગ, નાક, કાન, પેટ આદિ અંગો અને ઉપાંગોનું નિરંતર છેદન ભેદન કરતાં હોય છે.' असिकंडतित्थ - असिकण्डतीर्थ (न.) (મથુરાનું એક તીર્થસ્થાન) સવરલા - શિક્ષક (f) (ચિર પ્રવ્રજિત, દીર્ઘચારિત્રી) જેમાં ચૌદપૂર્વો સમાઇ જતાં હતાં એવું બારમું દૃષ્ટિવાદ અંગ જ્યારે વિદ્યમાન હતું, ત્યારે તે કોને ભણાવવું તેનું વિધાન આ પ્રમાણે કરવામાં આવેલું, જે ગુરુકુલવાસનું સદૈવ સેવન કરતો હોય. જે દીર્ઘચારિત્રી અર્થાતુ વીસ વર્ષનો જેનો ચારિત્ર પર્યાય થયો હોય. જેનું દર્શનાવરણીય કર્મ સારા પ્રમાણમાં ક્ષય થયું હોય.તથા ગુરુની દૃષ્ટિએ જે યોગ્યતાને પામેલ હોય તેવા જ જીવને દૃષ્ટિવાદનો અભ્યાસ કરાવવો. મણિપુરથાર - સિક્ષરથાર (ઈ.) (ધારદાર તલવાર, જેની ધારા અત્યંત તીવ્ર છે તેવી તલવાર) આનંદઘનજી મહારાજે સ્તવન ચોવીસી અંતર્ગત ચૌદમાં અનંતજિનની સ્તવના કરતાં લખ્યું છે કે “ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જિનતણી ચરણ સેવા” અર્થાત તલવારની ધાર પર ચાલવું સહેલું છે પરંતુ જિનેશ્વર પરમાત્માએ બતાવેલ ચારિત્રધર્મ પર ચાલવું તો તેના કરતાં પણ અતિદુષ્કર છે. કોઇ વિરલ આત્માઓ જ તેના પર ચાલવાનું સાહસ ખેડી શકતાં હોય છે. કાચાપોચાનું તો કામ જ નથી. fસરવેરા - મfસટ# (7) (તલવારયુક્ત મ્યાન) असिचम्मपाय- असिचर्मपात्र (न.) (મ્યાન, તલવારયુક્ત મ્યાન) સિ૬ - ગષ્ટ (2.) (નહિ કહેલું, અકથિત). શાસ્ત્રમાં બે પ્રકારના પદાર્થ હોય છે. પ્રગટ અને અપ્રગટ, કેટલાક પદાર્થોનું સ્પષ્ટ કથન કરવામાં આવેલું હોય છે. જયારે કેટલાક પદાર્થો સ્પષ્ટ ન કહેતા દિશા નિર્દેશથી કે પછી ગૂઢાત્મક કહેલા હોય છે. તેવા નહિ કહેલા પદાર્થનું જ્ઞાન માત્ર ગીતાર્થ ગુરુ ભગવંત જ કરાવી શકે છે. માટે જ કહ્યું છે કે તત્ત્વજિજ્ઞાસુ આત્માએ નિરંતર ગુરુકુલવાસની સેવા કરવી જોઇએ. -1 6.2 - Page #207 -------------------------------------------------------------------------- ________________ असिणाण - अस्नान (त्रि.) (નાનરહિત). દશવૈકાલિકસૂત્રમાં લખ્યું છે કે “સ્કૂલ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની હિંસાના ત્યાગી મુનિવર યાવજીવ શીત કે ઉષ્ણ બન્નેમાંથી કોઇપણ પ્રકારના જલનું સ્નાન કરતાં નથી. તેઓ એકમાત્ર આત્મશુદ્ધિના લક્ષી હોવાથી આજીવન માત્ર શરીરની શુદ્ધિ કરનારા જલસ્નાનરહિત હોય છે.' મલ્થિ - વિથ (2) (પ્રવાહીમય આહાર, જેનો કોળિયો ન કરાય તેવો આહાર, ચોખાદિ લોટનું ધોવણ) મસિદ્ધ - સિદ્ધ (કિ.) (1. સંસારી 2. હેવાભાસનો એક ભેદ) પાંચ હેવાભાસમાંનો એક છે અસિદ્ધ હેત્વાભાસ. જે હેતુ વાદી કે પ્રતિવાદીના પક્ષને સિદ્ધ કરવા સમર્થ ન થાય તેવા હેતુને અસિદ્ધ હેતુ કહેવામાં આવે છે. જેમ કે શબ્દ પરિણામી છે ચક્ષુપ્રત્યક્ષ હોવાથી. ચક્ષુપ્રત્યક્ષ હેતુ શબ્દના પરિણામીને સિદ્ધ કરવા ક્યારેય સક્ષમ નથી બનતો. કેમ કે શબ્દ ચક્ષુપ્રત્યક્ષ ન થતાં શ્રવણપ્રત્યક્ષ છે. આવા દુષ્ટહેતુયુક્ત પક્ષને અસિદ્ધ કહેવાય છે. સિદ્ધિા - f iff (1) (જમાં મોક્ષમાર્ગ વિદ્યમાન નથી તેવું અનુષ્ઠાનાદિ). જેટલા પણ ધાર્મિક અનુષ્ઠાનો કે ક્રિયાઓ છે તે બધા અંતિમ મંઝિલ એવા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે થતાં હોય છે. આથી જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગના સાધક બનતાં હોય તે જ ધર્મ છે. ભદ્ર જીવોએ તેનો જ સ્વીકાર કરવો જોઇએ. કિંતુ જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગના સાધક ન બનતાં દુર્ગતિ લઇ જનારા બનતાં હોય, તેવા ભ્રામક અનુષ્ઠાનોનો નિરંતર ત્યાગ કરવો જોઇએ. असिधारव्वयं - असिधाराव्रत ( न.) (તલવારની ધાર પર ચાલવા સમાન વ્રત) જે માત્ર અપેક્ષાઓના આધાર પર ચાલે તે સંસારી જીવન. અને જેમાં અપેક્ષા, ઇચ્છાઓને કોઇ જ સ્થાન નથી તે સાધુ જીવન. આવું જીવન જીવવા માટે મન પર અસાધારણ કાબુ જોઈએ. માટે જ તો શાસ્ત્રોમાં કહેવું છે કે સાધુવ્રત તો તલવારની ધાર પર ચાલવા સમાન કઠીન છે. असिधारागमण - असिधारागमन (न.) (તલવારની ધાર પર ચાલવું) સિઘન - મણિપર (ર) (તલવારનું પાંજરું, જેની ચારે ફરતે તલવાર છે એવું પાંજરું) પૂર્વેના કાળે રાજાઓ એવું પાંજરું બનાવતા હતાં કે જેની ચારેબાજુ તલવાર લાગેલી હોય, તેવા પાંજરામાં ભયંકર અને ક્રૂર દુશ્મનો કે કેદીઓને પૂરવામાં આવતાં. જેથી તે કોઇપણ જાતનું પયંત્ર કે ઉપદ્રવ ન કરી શકે. કર્મરાજાએ પણ આપણને ચારેય બાજુ ક્રોધ, માન, માયા, લોભ, ક્રૂરતાદિતલવારોથી વ્યાપ્ત સંસારના પાંજરામાં પૂરી દીધા છે. જે સતત જીવનું પીડન તથા શોષણ કર્યા કરે છે.અને જીવ સંસારરૂપી પાંજરામાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. असिपंजरगय - असिपञ्जरगत (त्रि.) (તલવારના પાંજરામાં રહેલ). પિત્ત - મણિપત્ર (1) (1. તલવારની ધાર જેવા પાંદડાવાળું વૃક્ષ, નરકમાં રહેલ શાલ્મલી નામક વૃક્ષ 2. નવમો પરમધાર્મિક) શાસ્ત્રમાં પંદર પ્રકારના પરમાધામી દેવોમાં નવમાં અસિપત્ર નામક પરમાધામી દેવની જાતિ વર્ણવી છે. આ દેવો નરકમાં ઉત્પન્ન 164 Page #208 -------------------------------------------------------------------------- ________________ થયેલ નરકના જીવોને પીડા આપવા માટે તલવારની ધાર જેવા પાંદડાવાળું શાલ્મલી નામક વૃક્ષ વિકર્યું છે. ત્યારબાદ નારક જીવને તે ઝાડ નીચે રાખીને તેના શરીરના તલ જેવડા કટકા કરી નાંખે છે. તેમ કરવામાં તેઓને અતિ આનંદ મળતો હોય છે. જે જીવે પરમાધામીના આવા દુખોથી બચવું હશે તેણે ધર્માચરણ કર્યા વિના છૂટકો નથી. સિપનવિ () - જિનવિન (!). ( શિલ્પ કારીગરી આદિ સાવદ્ય વ્યાપાર ન કરનાર) મામસિરિષ્ઠ - સિમરિક્ષ (ર) (તલવાર અને કાજલ સમાન) મલિય (ત) - સિત (ર.) (૧.કૃષ્ણવર્ણ, કાળું 2. અશુભ 3. અબદ્ધ, અનિયંત્રિત) આજનો માનવ યંત્રમાનવ બની ગયો છે. તેનો બધો જ કાર્યક્રમ ટાઇમટેબલ પ્રમાણે નિયંત્રિત હોય છે. સવારે ઉઠવું, ચા-નાસ્તો કરવો, તૈયાર થવું, કામ પર જવું, કયું કાર્ય કયા સમયે અને કેટલા ટાઇમમાં કરવું વગેરે વગેરે. તે બધા જ કાર્યોને પોતાના નિયંત્રણમાં રાખે છે. એકમાત્ર અપેક્ષા, મહત્ત્વાકાંક્ષાઓ જ અનિયંત્રિત રહી જાય છે. જે મનુષ્ય ઇચ્છાઓને નિયંત્રિત કરે છે. સાચા અર્થમાં તે જ સફળતાને પ્રાપ્ત કરે છે. असियकेस - असितकेश (त्रि.) (જેના કેશ કાળા છે તે, યુગલિક મનુષ્ય) માથામાં સફેદવાળ ઢળતી ઉંમરની નિશાની છે. પૂર્વના કાળમાં રાજાઓ માથામાં એક પણ સફેદવાળ દેખાય એટલે રાજય, ભોગવિલાસાદિનો ત્યાગ કરીને સંન્યાસાશ્રમ સ્વીકારી લેતાં હતાં. વૃદ્ધાવસ્થા કે વાળનું સફેદ થવું તે અસિમસિકૃષિ પ્રધાન ભરત આદિ ક્ષેત્રમાં જ જોવા મળે. જયારે યુગલિક મનુષ્યો જન્મથી લઈને મરણ સુધી યુવાન જ રહેતાં હોય છે. અને તેમના વાળ ક્યારેય પણ સફેદ થતાં નથી. આવો જન્મ પૂર્વકૃત ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થતો હોય છે. મતિયા - મહિ# () (દાતરડું) સિિિર - સિરિ(g) (તે નામે પ્રસિદ્ધ પર્વત) असिरयण - असिरत्न (न.) (ચક્રવર્તીના ચૌદ રત્નોમાંનું એક રત્ન) असिरावणिकूवखननसम - असिरावकूपखननसम (त्रि.) (ન્યાયવિશેષ, અવિવાહિત ફળ છે જેનું તે) આ એક ન્યાયવિશેષ છે. જ્યારે કોઇ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરતો હોય જેનું વિવક્ષિત અર્થાતુ ઇચ્છિત ફળ પ્રાપ્ત થવાનું ન હોય, તે સમયે ઉપમાઘટક આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રેતમાંથી તેલ કાઢવું. બાવળ પાસેથી આંબાની ઇચ્છા રાખવી. તેમ જે સ્થાનમાંથી જલની પ્રાપ્તિ થવાની નથી તેવા સ્થાનમાં કુવાનું ખોદવું નિરર્થક છે. fસત્નg - મfસક્ષા (2) (1. તલવારના લક્ષણોનું જ્ઞાન 2. તલવારના લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર) પૂર્વે એક યોદ્ધા જેમ યુદ્ધકલામાં કુશળ હતો તેમ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રોના લક્ષણોનો પણ સારો જાણકાર હતો. યુદ્ધમાં વપરાતી તલવાર કેટલી લાંબી, કેટલી ધારદાર, કઈ શુભ કે કઈ અશુભ, કેટલા વજનવાળી, કેવા આકારવાળી વગેરેનું જ્ઞાન તે સારા પ્રમાણમાં ધરાવતો હતો. એક સાધક આત્મા પણ કમ સાથે યુદ્ધ કરે છે. અને ક્ષમા, દયા, કરુણા વગેરે તેના શસ્ત્રો છે. સાધક 165 Page #209 -------------------------------------------------------------------------- ________________ યોદ્ધાને તે શસ્ત્રોનું જ્ઞાન અને ઉપયોગનું જ્ઞાન હોવું આવશ્યક છે. વર્તમાન કાળમાં તલવારાદિ શસ્ત્રો નથી ચાલતા કિંતુ પ્રભુ મહાવીરના શસ્ત્રોનો તો દરેક સાધક અનંતકાળ સુધી ઉપયોગ કરી શકે તેવા છે. fસન- સિય9િ (1) (તલવારની લાકડી, ગુખી). સત્તા - માથા (સ્ત્ર.) (નિદા, અપકીર્તિ, પ્રશંસા ન કરવી) શાસ્ત્રોમાં કહેવું છે કે “જે આત્મા પોતાની પ્રશંસા કે શાબાશીને પચાવી શકવા સક્ષમ હોય. તેવા જીવની માતા-પિતાએ કે ગુરુજને પ્રશંસા કરવી જ જોઇએ. કિંતુ જે જીવ તેવા પ્રકારનો નથી તેવા જીવની સારા કાર્ય બદલ જેમ પ્રશંસા ન કરાય તેમ તેને કઠોર વચનો પણ ન કહેવા જોઇએ. અન્યથા વિપરીત માર્ગે જવાના અનર્થો પણ સર્જાઇ શકે છે.’ असिलील - अश्लील (न.) (નિંદનીય, બિભત્સ). શિષ્ટજનોમાં તો ઠીક પણ વ્યવહાર જગતમાં પણ મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ ત્યાજય અને નિંદનીય મનાતી હોય. તેને અશ્લીલ કહેવાય છે. યશ અને કીર્તિનો કામી જીવ આવી અશ્લીલ પ્રવૃત્તિનો ત્યાગી હોય છે. જ્યારે સાધક આત્મા તો વિશેષરૂપે તેનો ત્યાગ કરનારો હોય છે. ત્રેિલા - અન્નેબા () (તે નામે એક નક્ષત્ર) असिलोग - अश्लोक (न.) (નિંદા, અપકીર્તિ) સિત્નોનમય - મોમી () (અપકીર્તિનો ભય, નિંદાનો ભય). કોઈ વ્યક્તિ સત્કાદિ યશસ્વી કાર્ય કરતાં એમ વિચારે કે દાનાદિ કાર્યો કર્યા પછી પાછળથી કોઇ તેમાંથી ભૂલ નીકાળશે તો અપયશ થશે. માટે તેનું કાર્ય ન કરવું સારું. એમ અપકીર્તિના ભયે સત્કાર્યોથી પોતાના આત્માની ઉન્નતિ અટકાવવી તે તો સરાસર અવિચારી પગલું છે. કેમ કે આ જગતમાં જેમ પ્રશંસા કરનારા લોકો છે તેમ નિંદા અને અપયશ ફેલાવનારા પણ છે. કોઇપણ સત્કાર્ય કરો એટલે દૂધમાંથી પોરા કાઢવાની પ્રકૃતિવાળાઓ કાંઇકને કાંઇક ભૂલ કાઢીને નિંદાની મજા માણતા હોય છે. મfસવ -- શિવ (2) (૧.દેવકૃત ઉપદ્રવ 2. મારીમકી આદિ રોગચાળો) કોઇ દવ ગામ કે નગર પર કોપાયમાન થયો હોય, અને આખા ગામાદિમાં એવો રોગચાળો ફેલાવી દે કે જેથી લોકો ટપોટપ મરવા મંડે. તેને શાસ્ત્રીયભાષામાં અશિવ કહેવાય છે. પરમાત્માના ચોત્રીસ અતિશયમાં એક અતિશય એવો છે કે પરમાત્મા જે ક્ષેત્રમાં વિચરતા હોય તેમની ચારે ફરતે સવાસો યોજન સુધી કોઇ મારી મરકી સંભવી શકતી નથી. જો પહેલેથી ઉત્પન્ન થયેલ હોય તો તેમના પ્રભાવથી નાશ પામે છે. વિUT - ગણિવર () (તલવાર આકારના પાંદડાવાળું વન). સિવBસમf - Mશિવમન () (કૃષ્ણ વાસુદેવની ભેરી) નવમાં વાસુદેવ કૃષ્ણની પાસે દેવે આપેલ અશિવપ્રશમની નામક એક ભેરી હતી. તેનો ગુણ એવો હતો કે જે વ્યક્તિ તે ભેરીના 166 - Page #210 -------------------------------------------------------------------------- ________________ શબ્દને સાંભળે તેના સાધ્ય કે અસાધ્ય બધા જ રોગો નાશ પામી જતાં. કૃષ્ણ મહારાજા દર છ મહિના એક વાર તે ભેરીનું વાદન નગરમાં કરાવતા હતા. જેથી રોગથી પીડાતા લોકોના રોગો દૂર થાય. સિવાર - વિકિ(ન.) (ઉપદ્રવાદિ પ્રધાન ક્ષેત્ર) શાસ્ત્રમાં સાધુને જેમ ચાતુર્માસ સ્થિરતા કરવાના ગુણકારી ક્ષેત્રોનું વર્ણન કર્યું છે. તેમ ચાલુ ચાતુર્માસે કયા સંજોગોમાં વિહાર કરી જવો તેનું પણ વિધાન કરવામાં આવેલ છે. જે ક્ષેત્રમાં જીવજંતુ, રોગચાળો કે અગ્નિ વગેરેનો ભય હોય તેવા ઉપદ્રવપ્રધાન ક્ષેત્રોનો ચાલુ ચાતુર્માસે સાધુ ત્યાગ કરે તો તેમાં આજ્ઞાભંગ થતો નથી. fહવાવા - વાપર () (વિનાશની પ્રાપ્તિ) પુરુષાર્થપ્રધાન જિનધર્મમાં ભાગ્યને પણ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્યની ઉન્નતિમાં જેમ પુરુષાર્થ નિમિત્ત કારણ છે. તેમ ભાગ્ય પણ ઉત્કર્ષમાં ભાગ ભજવે છે. ભાગ્ય બળવાન હોય તો આપત્તિ પણ સંપત્તિ બની જાય છે. અને જો ભાગ્ય નબળું હોય તો સંપત્તિઓ પણ વિપત્તિમાં પરિણમે છે. માણસ ગમે તેટલું સીધું કરવાના પ્રયત્નો કરતો હોય પણ વિનાશ તેને સામેથી આવીને મળે છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે તમારા પુણ્યકર્મને એટલું મજબૂત બનાવો કે તમારા સત્કાર્યોમાં વિઘ્નો ક્યારેય ન આવે. ટ્ટિ - nig (ઈ.) (મુંડ મસ્તક ગૃહસ્થ) જે વ્યક્તિ માત્ર મસ્તકે મુંડન કરાવે પરંતુ જોહરણ, પાત્ર, દાંડો વગેરે સાધુના કોઇપણ ઉપકરણને ધારણ ન કરે તેવા ગૃહસ્થને અશિખ કહેવાય છે. અHફ - મતિ (a.) (સંખ્યાવિશેષ, એસી) અમર - અમરશ(૪) ? (લાલસાથી અન્યને ન સીંચવું તે). ક્ષત્તિયા - મીત્રતા (સ્ત્રી) (1. શીલનો અભાવ 2. ચારિત્રનો અભાવ) એક ચિંતકે બહુ જ સરસ વાત કરી છે. શીયળ, ચારિત્ર તે નથી જે તમે લોકોની સામે બોલો કે વર્તો છો, કિંતુ તમે જ્યારે એકલા હોવ. તમને કોઈ જોતું ન હોય તે સમયે તમે જે વિચારો, બોલો કે વર્તો છો. તે જ તમારું ખરું ચારિત્ર છે. લોકો સામે ચારિત્રવાનું દેખાવું અને એકાંતમાં તેનો સર્વથા અભાવ હોય તો તેવા ચારિત્રની જ્ઞાનીની દષ્ટિએ કોઇ જ કિંમત નથી. મૌનમંત - મત્રવત (ત્રિ.) (1. અસંયમી 2. અબ્રહ્મચારી) બ્રહ્મ એટલે આત્મા, જે ક્રિયા જીવને શદ્ધ આત્મા તરફ લઈ જનારી હોય તેને આચાર કહેવાય છે. તેવા આચારોનું પાલન કરનાર બ્રહ્મચારી કહેવાય છે. કિંતુ જે જીવ સ્વાર્થવશ તે આચારોમાં છૂટછાટ લઇને અસંયમનું સેવન કરે છે. તે અબ્રહ્મચારીની કક્ષામાં સમાવિષ્ટ થાય છે. આવો અસંયમી આત્મા એકાંતે પોતાના આત્માનું અહિત કરે છે. કેમ કે અસંયમ જીવને આત્મશુદ્ધિથી દૂર લઈ જાય છે. અને અશુદ્ધ આત્મા સ્વ કે પર કલ્યાણ સાધી શકતો નથી. મકુમ - મસુત (ત્રિ.) (અપુત્ર, પુત્રરહિત) Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થયેલ આરાસુરી માં અંબિકાએ વિમલમંત્રીને કહ્યું કે તમે મારી જોડે વરદાન માંગો, પરંતુ જોડે એક શરત છે કે આરસ કે વારસ બેમાંથી કોઇપણ એક જ વસ્તુ હું તમને આપીશ. ત્યારે તેમણે પત્નીને પૂછીને જણાવવાનું કહ્યું. જ્યારે પત્નીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમાં પૂછવાનું શું હોય. તમારે કહી દેવું હતું કે મારે આરસ જોઇએ છે. કેમ કે આવનારો વારસ આપણી કીર્તિ કરાવી શકે છે તેમ અપકીર્તિ પણ ફેલાવી શકે છે. જ્યારે આરસ દ્વારા શાસનની આરાધના થશે અને ઇતિહાસમાં તમારી કીર્તિ સુવર્ણાક્ષરે લખાશે. પત્નીના કથનથી વિમલમંત્રીએ દેવી પાસે આરસની માંગણી કરી. તેઓએ અપુત્રીયા રહેવાનું પસંદ કરીને શાસનની સેવા કરી, આવા વિરલ આત્મા ક્યાં જોવા મળશે? અજુગાgિ - મQવિકૃતિ (f) (ન્યગ્રોધ નામક અપ્રશસ્ત સંસ્થાન) છપ્રકારના સંસ્થાનમાં ન્યગ્રોધ નામક સંસ્થાન આવે છે. આ સંસ્થાનને પ્રાપ્ત જીવના ઉપરના દેહની આકૃતિ પ્રમાણસર હોય છે. કિંતુ નાભિની નીચેના અવયવો અપ્રમાણવાળા અર્થાતુ નાનામોટા કે વાંકાચૂંકા હોય છે. તેનું અસ્વીકૃતિ એવું બીજું પણ નામ છે. સુરુ - કવિ (a.) (1. અશુદ્ધ, અપવિત્ર 2. વિષ્ઠા, અમેધ્ય) વ્યવહારસૂત્રમાં અશુચિદ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કહેલી છે. મળ, મૂત્ર યુક્ત કે સ્નાનરહિત ગાત્ર તે દ્રવ્ય અશુદ્ધિ છે. તેમજ આહાર, ઉપધિ, શય્યાદિ ઉપકરણોમાં રાગદ્વેષનો ભાવ કરવો તે ભાવ અશુદ્ધિ છે. મલયુક્ત શરીર માત્ર પાણીના એક પ્રવાહથી સાફ થઇ જાય છે, કિંતુ રાગદ્વેષના ભાવથી મલિન થયેલ આત્માને સાફ કરવા માટે ભવોના ભવો લાગી જાય છે. માટે વિવેકીજને તેવા અશુભ ભાવોથી આત્મા અપવિત્ર ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. * શ્રુતિ (ત્રિ.). (શાસ્ત્ર શ્રવણરહિત) પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય વગેરે વાતોને જાણવા અને સમજવા માટે શાસ્ત્રોનું શ્રવણ તે ઉત્તમ માધ્યમ છે. જે જીવ પ્રતિદિન ગુરુમુખે શાસ્ત્રો સાંભળે છે, તે જીવમાં વિવેક ગુણનો વિશેષ કરીને પ્રાદુર્ભાવ થતો હોય છે. અને જે જીવમાં વિવેક ગુણ વિદ્યમાન હોય છે તેને સંસારના કોઇપણ વિદ્ગો કે વિકટ પરિસ્થિતિઓ મૂંઝવી શકતાં નથી. સાંસારિક વિદ્ગો તો શાસ્ત્રશ્રવણના અભાવે વિવેક ગુણરહિત જીવને જ પરેશાન કરી શકે છે. असुइकुणिम - अशुचिकुणिम (न.) (અપવિત્ર માંસ). असुइजायकम्मकरण - अशुचिजातकर्मकरण (न.) (જન્મ સમયે નાલછેદન કર્મ કરવું તે) બાળક જન્મ પામે ત્યારે માતા અને બાળક બન્નેનો જીવ બચાવવા માટે એકસૂત્રે જેનાથી જોડાયેલ હોય તેવી નાલનું છેદન કરવામાં આવે છે. આ કાર્ય પ્રસૂતિ કરાવનાર સ્ત્રી કે વર્તમાનકાળમાં ડૉક્ટરો કરતાં હોય છે. શાસ્ત્રમાં પરમાત્માના જન્મ સમયે પણ દિક્ષુમારીકા દ્વારા નાલછેદન કરવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પરમાત્માની નાલછેદન કરીને દિકુમારીકા દેવીઓ પુણ્યનો બંધ અને કર્મોનો ક્ષય કરતી હોય છે. તેનો લાભ પણ અતિભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થતો હોય છે. મુઠ્ઠાઇ - અવિસ્થાન () (વિઠાસ્થાન) શાસ્ત્રમાં શ્રેષ્ઠીપુત્ર લલિગનું કથાનક આવે છે. રાણી સાથે ભોગ ભોગવવાની લાલસાએ રાજમહેલમાં પ્રવેશ્યા બાદ અચાનક રાજા આવી જતાં રાજાથી બચવા વિષ્ઠાના સ્થાનભૂત એવા પાયખાનામાં છૂપાઇ જવું પડ્યું હતું. અને ત્યાં તેને દિવસોના દિવસો સુધી રહેવું પડ્યું. અંતે બેભાન અવસ્થામાં ખાળના પાણી સાથે તણાઈને ગામની બહારના મહાવિષ્ઠા સ્થાને આવ્યો અને સૌભાગ્યવશ તે બચી ગયો. આવું એકવાર નહિ કિંતુ બબ્બે વાર બન્યું. હાય રે ! ભોગલાલસાની વિચિત્રતા કેવી છે. આટલું દુખ વેઠવા છતાં તે પુનઃ પુનઃ તેને મેળવવાની કામના કરતો રહે છે. 1680 Page #212 -------------------------------------------------------------------------- ________________ असुइत्तभावणा - अशुचित्वभावना (स्त्री.) (બાર ભાવનામાંની છઠ્ઠી ભાવના, અશુચિમય દેહનું ચિંતવન) માણસ સત્યનો આગ્રહી હોય છે. કોઇ તેની પાસે જૂઠું બોલે કે ચાલકી કરે તેને પસંદ પડતું નથી, તરત જ મનમાં માઠું લાગી આવશે કે તે મારી પાસે ખોટું કેમ બોલ્યો? તેણે આવું કરવું જોઇતું નહોતું. પણ આવી અપેક્ષાવાળો માનવી પોતાના આત્મા સાથે વિશ્વાસઘાત કરે છે તે તેને દેખાતું નથી. તે જાણે છે કે આ શરીર માત્રને માત્ર અશુચિ અને ગંદકીથી ભરેલું છે. તે શાશ્વત રહેવાનું નથી. છતાં પણ તેની સારસંભાળ અને ટાપટીપમાંથી ઊંચો આવતો નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે આવા શરીર પ્રત્યે મોહ થવાથી અશુભ કર્મોનો બંધ ન થઇ જાય તે માટે પ્રતિદિન અશુચિભાવના ભાવવી જોઇએ. કેમ કે ભાવના ભવનાશિની હોય છે. સુરત - અવિત (2) (અત્યંત અપવિત્ર છિદ્ર) આમ તો આખું શરીર અશુચિથી પરિપૂર્ણ છે. છતાં પણ શાસ્ત્રમાં પુરુષના એવા દસ સ્થાન બતાવ્યા છે, જેમાંથી અશુચિનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે. ગમે તેટલી વાર સાફ કરવા છતાં અશુચિ વહેવાનું બંધ થતું નથી. જિનેશ્વર ભગવંત કહે છે કે, તેવા અત્યંત અપવિત્ર છિદ્રોનું ચિંતન કરીને આત્મામાં વૈરાગ્યભાવ પ્રબળ બનાવવો જોઇએ. મસુરી - અણુવિજ (2i) (અપવિત્ર છે સ્વરૂપ જેનું તે, અપવિત્ર એવા મળમૂત્રાદિ) શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે બીજા કશાથી વૈરાગ્ય થતો ન હોય. અથવા પછી ધર્મ પ્રત્યે રુચિ જાગતી ન હોય, તો દરરોજ પ્રાતઃકાળે અત્યંત અપવિત્ર સ્વરૂપવાળા પોતાના મળમૂત્રાદિનું દર્શન કરવું જોઈએ. તેનાથી સંસારના સ્વરૂપનો પ્રત્યક્ષ બોધ થઈ જશે. કેમ કે ગઇકાલે જે માલમલીદા ખાવા માટે જીભ તલપાપડ થતી હતી. તેના ભોજન બાદ બીજા દિવસે તેનું સ્વરૂપ એવું બદલાઇ જાય છે કે તેને જોવાનું પણ માણસ પસંદ કરતો નથી. તેનું સ્વરૂપ અત્યંત જુગુપ્સનીય બની જાય છે. असुइसंकिलिट्ठ - अशुचिसंक्लिष्ट (न.) (અપવિત્ર પદાર્થોથી દૂષિત થયેલ) असुइसमुप्पण्ण - अशुचिसमुत्पन्न (त्रि.) (અપવિત્રતામાં ઉત્પન્ન થયેલ) આ શરીરની ઉત્પત્તિ જ અપવિત્રતામાં થયેલી હોય પછી તેમાં શુદ્ધિની અપેક્ષા રાખવી જ નિરર્થક છે. આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે. ત્યારથી તે અત્યંત દુર્ગધમય મળમૂત્ર, માંસપેશીઓની વચ્ચે આંતરડાઓથી વીંટળાઇને રહેતો હોય છે. તેમજ પોતાના શરીરની રચના પણ માતાએ આરોગેલ ખોરાકમાંથી કરતો હોય છે. જે આહાર વિકૃતિને પામેલ હોય છે. આવી અપવિત્રતામાંથી જે શરીર ઉત્પન્ન થયેલું હોય તેમાં રાગ કરવો કેટલો યોગ્ય ગણાય? असुइसामंत - अशुचिसामन्त (न.) (અશુચિમય વસ્તુની સમીપ રહેલ) મrgફ - સુarતિ (ft.). (અપ્રશસ્ત વિહાયોગતિ) મૃત્યુ થયા પછી આત્મા જે નીચયોનિ કે અશુભગતિમાં ઉત્પન્ન થવાનો હોય તે ગતિને અશુભવિહાયોગતિ કે અસુખગતિ કહેવાય છે. તિર્યંચમાં પણ જો તે કૂતરા, બિલાડા કે સર્પ વગેરેના ભવને પામવાનો હોય તો તે પણ અશુભવિહાયોગતિ જ છે. કિંતુ જો તે હસ્તિ, સિંહ, હંસ જેવા પ્રશંસનીય ભવને પામતો હોય તો તે પ્રશસ્તવિહાયોગતિ કહેવાય છે. ભવ ભલે તિર્યંચનો છે પણ તેમાં પણ ઊચ્ચજાતિ છે. સુનાફુ - મહુજાતિ (સ્ત્રી) (એકેંદ્રિયથી ચરેિંદ્રિય સુધીની અપ્રશસ્ત ગતિ) 169 0 Page #213 -------------------------------------------------------------------------- ________________ જેમ શરીરની વિકલતા કે વક્રતા તે અપ્રશસ્ત અને અશુભ કહેવાય છે. તેવી રીતે ઇંદ્રિયોની વિકલતા પણ અશુભ માનેલી છે. શાસ્ત્રમાં એકેંદ્રિયથી લઇને ચઉરેંદ્રિય સુધીની ગતિને અશુભ કે અસુજાતિ તરીકે વર્ણવેલી છે. असुज्झमाण - अशुध्यत् (त्रि.) (શુદ્ધિ નહિ પામતો) ભૂતકાળના અનંતા તીર્થકરો, વર્તમાન ચોવીસીના તીર્થપતિઓ તથા ભવિષ્યમાં થનારા અનંતા તીર્થકર ભગવંતો જે દેશના આપે છે. તેનો એકમાત્ર સારા હોય છે કે તમે તમારા આત્માને શુદ્ધ કરો. તેના માટે એવું જરૂરી નથી કે મારા ધર્મમાં જ રહો. પણ તમારી મનવચનકાયાની પ્રત્યેક પ્રવૃત્તિ આત્માને શુદ્ધ કરનારી હોવી જોઈએ. નહીતર ધર્મના નામે અધર્મ આચરતો આત્માની શુદ્ધિને પ્રાપ્ત કરતો નથી. તેમજ શુદ્ધિ નહિ પામતો આત્મા સંસારસમુદ્રના વમળોમાં આમથી તેમ અટવાયા કરે છે. અસુદ્ધ- શુદ્ધ (f). (1. સાવદ્ય અનુષ્ઠાન કરનાર 2. અશુદ્ધ, દોષ યુક્ત) ધર્મસ્થાનો, ગ્રંથો કે અનુષ્ઠાનો આત્માની શુદ્ધિ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે હોય છે. અને તે સુખની પ્રાપ્તિ બીજા જીવોને ખુશી આપવાથી જ મળે છે. જેમાં કોઇ જ પ્રકારની હિંસા નથી તેવા અનુષ્ઠાનો શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં પ્રધાન કારણ બને છે. તેમાં કોઈ બે મત નથી, પરંતુ જેમાં જીવોની હિંસા થતી હોય તેવા અનુષ્ઠાનો કદાપિ ધર્મ બનતા નથી. સમજી રાખો કે કોઇના દિલને દુભાવવાથી કે પ્રાણોનો નાશ કરવાથી તાત્ત્વિક સુખ ક્યારેય પ્રાપ્ત થતું નથી. પ્રભુદ્ધમra - શુદ્ધમાવ (ઈ.) (અપ્રશસ્ત અધ્યવસાય) કોઇક સ્થાને એક સુવાક્ય વાંચેલું કે “ચીજ માટે ક્યારેય ચિત્ત ન બગાડો'માણસ નાશવંત અને થોડા સમયમાં જેના પરથી રાગ પણ ચાલ્યો જવાનો છે, તેવી વસ્તુને મેળવવા માટે પોતાના મનની શાંતિને ડોહળી નાંખે છે. તેનું ચિત્ત સતત અશુભ ધ્યાનમાં પરોવાઇ જાય છે. તેને બીજું કાંઈ જ સૂઝતું નથી. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે પદાર્થો તો આવતાં જતાં રહે છે. પણ જો મન અશુદ્ધભાવમાં ચાલ્યું જશે તો પછી પ્રશસ્ત અધ્યવસાય પામવો દુર્લભ બની જાય છે. માટે ચેતતા નર સદા સુખી હોય છે. असुद्धसभाव - अशुद्धस्वभाव (पुं.) (વસ્તુ વિશેષે બાહ્ય ભાવોમાં પરિણમન પામવા યોગ્ય) દ્રવ્યાનુયોગતર્કણા સટીક ગ્રંથમાં અશુદ્ધસ્વભાવની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ઉપાધિનનતfમવપરામના 'આત્માનો. સ્વભાવ છે અંતર્ભાવમાં રમણ કરવું. છતાં સંસારભાવને પામેલ હોવાથી સાંસારિક નિમિત્તોને વશ થઇને ચિત્ત બાહ્યભાવોમાં પ્રવૃત્તિ કરવા લાગે છે અને ચિત્તમાલિન્યને પામે છે. તેને અશુદ્ધસ્વભાવ કહેવાય છે. મસુમ (4) - ગમ (a.) (1. અમંગલ, અશુભ 2. અસુંદર, ખરાબ૩. અશુભકર્મ 4. દુખ) સુંદર રંગબેરંગી ફૂલો અને ગુલાબોથી મહેકતા ઉદ્યાનની નજીકમાં ઉકરડો હોય તો બગીચાની સુંદરતા ખંડિત થઇ જાય છે. રાજમહેલ જેવા શોભતા ઘરની નજીકમાં રહેલ ઝૂંપડી ઘરની સુંદરતાને નષ્ટ કરે છે. તેમ અસત્કાર્યોમાં કરાતી ચેષ્ટા અનંત જ્ઞાનદર્શન અને ચારિત્રથી શોભતા આત્માના ગુણોનો સંપૂર્ણનાશ કરી નાંખે છે. તેનાથી આત્માની સુંદરતા છૂપાઇ જાય છે અને અસુંદરતા છતી થાય છે. असुभ (ह) कम्मबहुल - अशुभकर्मबहुल (त्रि.) (અશુભ કર્મની પ્રચુરતા છે જેને તે) ત્રાજવાનો નિયમ છે કે જે બાજુ વજન વધારે હોય તે બાજુ તે નમી જાય છે. આત્માના પણ આવા કેટલાક અબાધિત નિયમો છે. આત્મામાં શુભ કર્મોની પ્રચુરતા થશે તો તેની ઊચ્ચકુળ, સ્વર્ગ કે મોક્ષ તરફ ગતિ થશે. અને જો તેનામાં અશુભ કર્મોની પ્રચુરતા વધશે તો તેની નીચકુળ, નરક કે નિગોદ જેવા સ્થાનોમાં ગતિ થવી નિશ્ચિત છે. આજના સ્માર્ટયુગમાં આ વાતો સૌ કોઇ સમજી જ શકે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ असुभ (ह) किरियादिरहिय - अशुभक्रियादिरहित (त्रि.) (અશુભ કાયચેષ્ટાદિ રહિત) જે પ્રવૃત્તિથી બીજાનું અહિત થાય કે ન થાય પરંતુ પોતાના આત્માનું તો નિરો અહિત થાય જ. તેવી પ્રવૃત્તિઓને અશુભ કહેલ છે. ભવાભિનંદી જીવોની ચેષ્ટા એકાંતે અશુભ અને કર્મબંધ કરાવનારી હોય છે. અવિરત સમ્યગ્દષ્ટિ અને શ્રાવકની ચેષ્ટા કર્મના ક્ષયોપશમ કરનારી અને સમસ્ત સંસારનો ત્યાગ કરનારા શ્રમણ ભગવંતોના મન વચન અને કાયાની ચેષ્ટા માત્રને માત્ર કર્મનિર્જરા કરાવનારી હોય છે. કેમ કે તેઓ સર્વથા અશુભક્રિયાદિ રહિત હોય છે. અમ (4) વસાન - અમાધ્યવસાન (જ.) (અશુભ અધ્યવસાય, ક્લિષ્ટ આત્મપરિણામ) વચન અને કાયાની ચેષ્ટા ભલે ગમે તેટલી શુદ્ધ હોય પણ મનના પરિણામ અશુદ્ધ હોય તો તે પ્રવૃત્તિ માત્ર કાયક્લેશ બની રહે છે. અભવ્ય આત્મા મોક્ષપ્રાપ્તિને યોગ્ય ઉત્તમ ચારિત્રની આરાધના કરીને પણ માત્ર દેવલોક સુધી સીમિત રહે છે. તેમાં કારણ છે તેના આત્માના અશુભ અધ્યવસાય. જયારે શુદ્ધ અધ્યવસાયે અઈમુત્તા મુનિ જેવા એક ઇવહી કરવા માત્રથી મોક્ષ મેળવી જાય છે. એમ () જામ - રામનામનું (જ.) (અશુભ નામકર્મ, નામકર્મની એક પ્રકૃતિ) કોઇ માથે પગ મૂકીને નીકળી જાય તો પણ જાણે આનંદ થાય છે. અને કોઇનો સામાન્ય હાથ કે પગ લાગી જાય તો તેને ન બોલવાના શબ્દો કહેવા લાગી જઇએ છીએ. આ બધો પ્રભાવ નામકર્મ પ્રકૃતિને આભારી છે. શુભ નામકર્મના ઉદયે તમે લોકોને પ્રિય થઈ જાવ છો. તેમજ અશુભ નામકર્મની ઉદયવેળાએ તમે સારું પણ કરો તેમ છતાં તમારે સાંભળવાનો વારો આવે છે. આમાં વાંક બીજાનો નહિ પરંતુ આપણે સ્વયં બાંધેલા કર્મો છે. પંચસંગ્રહ ગ્રંથમાં કહ્યું છે કે જે કર્મના ઉદયે નાભિના નીચેના ભાગના અવયવો અશુભ મળે તે અશુભ નામકર્મ જાણવું. असुभ (ह) तरंडुत्तरणप्पाय- अशुभ ( असुख) तरण्डोत्तरणप्राय (त्रि.) (અશુભ કે અસુખકારી કંટકાદિ વડે પાર પામવા સમાન) દુખથી બચવા માટે કે સુખપ્રાપ્તિની આશાએ જે સ્વયં દુખનું કારણ છે તેવા કંટકાદિનો આશ્રય કરે તેને આપણે શું કહીશું? મૂર્ખ જ ને ! તેવી જ રીતે જે ભોગ સામગ્રીઓ સ્વયં કર્મબંધની કારણ અને અતૃપ્તિની જનની છે. તેના વડે તૃપ્તિની અપેક્ષાઓ રાખવી કેટલી વ્યાજબી કહેવાય? #સુમ (દુ) 4 -- () (અશુભપણું, અમંગલપણું) મકુમ (4) સુદ્ધમr () - મમઃgifજન (કિ.) (અશુભ પ્રકૃતિજન્ય દુખનો ભાગી) વીજળીને હાથ લગાડવાથી જ કરંટ લાગે છે. કાદવમાં પથ્થર ફેંકવાથી જ ગંદકી ઉડે છે. કેળાની છાલ પર પગ પડે તો જ લપસી જવાય છે. તેમ જીવનમાં જે કષ્ટો, દુખો કે વિનો આવે છે તે બધા અશુભ કર્મના ઉદયે જ આવે છે. જેમ આગ વિના ધૂમાડો થવો અશક્ય છે તેમ અશુભ કર્મના ઉદય વિના દુખના ભાગી બનવું પણ અશક્ય છે. મકુમ (4) વિવાT - અણુમfaiાજ () (અશુભ પરિણામ આપનાર કમ) જેમ શિયાળાની ઋતુ ઠંડીનો અહેસાસ કરાવે છે. ઉનાળાની ઋતુ ગરમીનો અહેસાસ કરાવે છે. તેમ જીવને જે ભય, રોગ, આતંકાદિ દુખનો અનુભવ થાય છે. તે અશુભ કર્મના ઉદયનો પરિણામ છે. જેમ કેટલાક કર્મો સુખનો અનુભવ કરાવે છે. તેમ અશુભ પરિણામ આપનારા કર્મો જીવને અશાતારૂપ દુખનો અનુભવ કરાવનારા હોય છે. 171 - Page #215 -------------------------------------------------------------------------- ________________ મકુમ (4) - ગા (સ્ત્ર.) (પાપ કર્મની પ્રકૃતિ, અશુભ પરિણામ આપનાર કર્મપ્રકૃતિ) સુમr () "પેદા - અમાનુpક્ષા (સ્ત્રી) (સંસારના અશુભપરાનું ચિંતન કરવું તે) સંસારનો લાભ કરાવે તે કષાય. ઠાણાંગજી સૂત્રમાં લખ્યું છે કે અસંયમિત ક્રોધ અને માન તથા નિરંતર વૃદ્ધિને પામતા માયા. અને લોભ સંસારની પુનરુત્પત્તિરૂપ વૃક્ષનું સિંચન કરનારા છે. આ પ્રકારના સંસારના અશુભપણાની ચિંતવના તે અશુભાનુપ્રેક્ષા છે. સુય - શ્રત (fa.) (નહિ સાંભળેલ, શ્રવણને અગોચર) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં દશ આશ્ચર્યોમાં એક આશ્ચર્ય અસંયતિપૂજાનું વિવરણ કરતાં લખ્યું છે કે “નવમાં ભગવાન સુવિધિનાથ અને દસમાં શીતલનાથ ભગવાનના વચ્ચેના કાળમાં જિનધર્મની એવી હાનિ થઇ કે જિન એવો શબ્દ પણ શ્રવણને અગોચર અર્થાત્ સાંભળવામાં નહોતો આવતો. તેવા સમયમાં અંધશ્રદ્ધાના માધ્યમે અસંયતિઓની પૂજા થવા લાગી. જે ક્યારેય ન બને એવું બન્યું માટે તેને આશ્ચર્યની કક્ષામાં મૂકવામાં આવ્યું.” असुयणिस्सिय - अश्रुतनिश्रित (न.) (સાંભળ્યા કે અનુભવ્યા વિના બુદ્ધિથી થતું જ્ઞાન, ચાર પ્રકારની બુદ્ધિ) શાસ્ત્રમાં શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ બે પ્રકારના જ્ઞાન કહેલા છે. જે જ્ઞાન ગુરુની દેશના કે શાસ્ત્રાભ્યાસથી થાય તે શ્રુતનિશ્રિત કહેવાય છે. પરંતુ કોઇપણ પ્રકારના શાસ્ત્રાભ્યાસ કે દેશનાદિ સાંભળ્યા વિના ઔત્પાતિકી આદિ બુદ્ધિએ જે જ્ઞાન થાય છે. તે અશ્રતનિશ્ચિત કહેવાય છે. ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિક અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિનો આ અશ્રુતનિશ્રિત જ્ઞાનમાં સમાવેશ થાય છે. અસુર - મયુર (પુ.) (1, ભવનપતિ અને વાણવ્યંતર જાતિના દેવ 2. અસુરકુમાર દેવતા) તિછલોકથી એકલાખ એંસીહજાર યોજન નીચે ભવનપતિ જાતિના દેવોના આવાસો આવેલ છે. આ ભવનપતિ કુલ દસ પ્રકારના કહેલા છે. તે ભવનપતિ દેવો તેમજ વાણવ્યતર જાતિના દેવો અસુર તરીકે લોકમાં પ્રસિદ્ધ છે. ભવનપતિ દેવો સ્વભાવે નવયુવાનોની જેમ ઉશૃંખલ, મસ્તીખોર અને મજાકીયા સ્વભાવવાળા કહેલા છે. આથી તેમના નામની પાછળ કુમાર શબ્દ જોડવામાં આવે છે. જેમ કે અસુરકુમાર, નાગકુમાર વગેરે. असुरकुमार - असुरकुमार (पुं.) (ભવનપતિ દેવોનો એક ભેદ). કસુરવાર - અશુદ્વાર (2) (અસુરોના આવાસરૂપ સિદ્ધાયતનનું દક્ષિણ દ્વાર) અસુરકુર - મસુરસુર (ઈ.) (સુર સુર એવા શબ્દરહિત) ગ્રંથોમાં લખ્યું છે કે “ખાતા કે પીતા કચરાચર કે સુર સુર વગેરે શબ્દો કરવા તે રાગના પોષક છે. તેનાથી આહાર પ્રત્યેની આસક્તિ છતી થાય છે. માટે શ્રમણે તેવા પ્રકારના શબ્દોથી રહિત આહાર વાપરવો જોઇએ.' અર્થાત ભોજન લેતી વખતે તેવા શબ્દોનો કે પછી તેવા અવાજ કરનારા આહારનો ત્યાગ કરવો જોઇએ. અસુff - ગણુ (ઈ.) (અસુરકુમાર દેવોના ઇંદ્ર, અમરેન્દ્ર અને બલેન્દ્રો 172 - Page #216 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોમાં ચોસઠ ઇંદ્રોમાંના ચમરેન્દ્ર અને બલેન્દ્રને અસુરનિકાયના દેવોના ઇંદ્ર તરીકે ઉલ્લેખિત કરાયા છે. અને તેમની અમરચંચા અને બલિચંચા નામક રાજધાની છે. અમરેંદ્રનો ઉત્પાત નામક આશ્ચર્ય કલ્પસૂત્રમાં વર્ણવેલ દસ આશ્ચર્યોમાંનું એક છે. असुरिंदवज्जिय - असुरेन्द्रवर्जित (त्रि.) (અસુરેંદ્રોની હાજરી વગરનું) મસુત્રમ - મસુમ (.) (દુખેથી મેળવી શકાય તેવું, દુર્લભ) પૈસો મેળવવામાં કેટલી કઠીનાઇ પડે છે, કેટલી બધી મહેનત કરવી પડે છે અને કેટલી વીસે સો થાય છે. તેનો આપણને અનુભવ હોવાથી પૈસાની કિંમત આપણે સમજી શકીએ છીએ, તેવી જ રીતે જ્ઞાની ભગવંતોએ કેવલજ્ઞાનમાં જોયું છે કે મનુષ્યભવ મેળવવો કેટલો દુર્લભ છે. કેટલા બધા જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે અનંતાકાળમાં નસીબથી એકાદ વખત મનુષ્ય જન્મ મળતો હોય છે. માટે જ તેઓ મોટે મોટેથી સાદ પાડીને ચેતવે છે કે મળેલ માનવ ભવને વેડફશો નહિ. પરંતુ સીમિતજ્ઞાનના માલિક હોવાથી આપણે તે જોઈ શકતા નથી અને એટલે જ કદાચ તેની કિંમત સમજી શકતા નથી. કસુવUT - સ્વપન (7) (નિદ્રા, ઊંઘ). અવિરત આત્માની નિદ્રા એકાંતે કર્મબંધ કરાવનારી કહેલી છે. જ્યારે મોક્ષમાર્ગના સાધક આત્માની નિદ્રા કર્મની નિર્જરા કરાવનારી અને પુણ્યનો બંધ કરનારી કહેલ છે. તેની પાછળનું કારણ છે ઊંઘ લેવા પાછળનો તે તે આત્માનો આત્મપરિણામ. અવિરત જીવ સુવે છે ઊંઘની મજા માણવા માટે અને વિરત જીવ સુવે છે પૌલિક શરીરને થોડો સમય આરામ આપીને તેના દ્વારા પુનઃ મોક્ષમાર્ગની સાધના કરવા માટે. આથી એકની ઊંઘ કર્મબંધ કરનારી અને બીજાની ઊંઘ કર્મક્ષય કરનારી હોય છે. સુવા - મસુવf (2.) (1. સુવર્ણ ન હોય તે 2. અપ્રશસ્ત વર્ણગંધરસસ્પર્શવાળું) પિત્તળ સોનાની ચમક લઇ શકે છે પરંતુ તેની જાત નથી મેળવી શકતું. અત્તર પુષ્પોની સુગંધ લઇ શકે છે પણ સ્વયં પુષ્પ નથી બની શકતું. કુરૂપ ચહેરો મેકઅપ દ્વારા સુંદરતા મેળવી શકે છે કિંતુ કુદરતી સૌંદર્ય પ્રાપ્ત નથી કરી શક્તો. તેવી રીતે કુમાર્ગ ધર્મની ભ્રામકતા ઉભી કરી શકે છે પરંતુ સ્વયં ધર્મ નથી બની શકતો. કેમ કે જેની જાતે જ સોનાની નથી તેને વહેલા મોડા પોતાના સ્વરૂપમાં પાછા ફરવું પડે છે. તેમ ધર્મની ભ્રામકતા ઊભી કરનાર અધર્મ વહેલા મોડા પોતાની ઓળખ પ્રગટ કરી જ દે છે. સુવિર - સ્વપન (f3.) (અનિદ્રાળું, નિદ્રારહિત) આજના માનવને સતાવતી કોઇ મોટી સમસ્યા હોય તો તે છે અનિદ્રા. આજે માણસ પાસે ગાડી છે, ઘર છે, ધન-વૈભવ છે, સુખના બધા જ સાધનો છે. નથી તો માત્ર આંખોમાં ઊંઘ, સુવા માટે આમથી તેમ પડખા ફેરવવા પડે છે અથવા તો પછી ગોળીઓ ખાવી પડે છે. આ અનિદ્રાને દૂર કરવા માટે જે તે ડોક્ટરો કે હકીમોની પાસે જવાની જરૂર નથી. જો તમારે આ રોગ દૂર કરવો જ હોય તો એકવાર મનની લાલસાને કાબૂમાં રાખો અને સંતોષપરાયણતાને અપનાવો. પછી જુઓ તમારી આંખોમાં ઊંઘ કેવી જલદી આવી જાય છે. असुसंघयण - असुसंहनन (न.) (ઋષભનારા ચાદિ અપ્રશસ્ત સંઘયણ) જીવનમાં દુખ, તકલીફો જેમ કર્મના કારણે મળે છે. તેમ આપણા શરીરની શુભ કે અશુભ સંરચના પણ કર્મને આધીન જ હોય છે. શરીરના હાડકાનો બાંધો, અંગોપાંગો શુભ કે અશુભ મળવા પૂર્વકૃત કર્મના ફાળે જાય છે. મોક્ષપ્રાપ્તિના સહાયક કારણોમાંના વજઋષભનારાચ સંઘયણ સિવાયના શેષ પાંચ સંઘયણને શાસ્ત્રમાં અપ્રશસ્ત માનવામાં આવેલ છે. પરંતુ મોક્ષની નજીક પહોંચવા માટે એ પાંચે સંઘયણો જ નિમિત્ત બને છે. કેમ કે ધર્મારાધના માટે સંઘયણની નહિ પરિણામની જરૂર હોય છે. 173 Page #217 -------------------------------------------------------------------------- ________________ સદ - મહુa () દુખ, અસુખ) જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ જીવનની પણ બે બાજુ હોય છે. પુણ્યના પ્રતાપે વૈભવ વગેરે સુખસામગ્રી મળે છે. તો પાપના ઉદયે નિર્ધનતાદિ દુખો પણ પ્રાપ્ત થતાં હોય છે. આપણે સિક્કાની બે બાજુ સ્વીકારી લઈએ છીએ. તેવી રીતે જીવનની આ બે પરિસ્થિતિઓને પણ સહજતાથી સ્વીકારવી જોઈએ. જેથી ચિત્તની સમાધિ અને પરભવની સદ્ગતિ જળવાઇ રહે. પ્રસૂઝ - અમૂચિ (.) (અસૂયા કરનાર, ગુણોની નિંદા કરનાર) બીજાની નિંદા કુથલી કરનાર એવું બોલતા સંભળાય છે કે અમે થોડી નિંદા કરીએ છીએ. આ તો કેવું છે તેવું જ કહીએ છીએ. બાકી અમને થોડી જ કોઇની અસૂયા કે ઇર્ષ્યા થાય છે. પરંતુ હકીકત આનાથી વિપરીત હોય છે. કેમ કે બીજા માટેનો સાચો કે ખોટો અપલાપ તેના પ્રત્યેનો આપણો અણગમો છતો કરે છે. મનમાં રહેલા શ્વેષભાવે કરેલ નિંદાતેનું હિત કરશે કે અહિત એ તો નથી કહી શકાતું. પરંતુ સ્વયંનું અહિત જ થાય છે. એમ ચોક્કસપણે કહી શકાય છે. મસૂત્ર - મસૂરિન્ (f3.) (1. સૂચના નહિ આપેલ 2. વ્યંજનાદિ રહિત 3. કહ્યા વિના આપેલ ભોજનાદિ). કહેવાય છે કે માંગ્યા વિના મા પણ નથી પીરસતી. આ કહેવત સંસારી જીવો માટે ચોક્કસ લાગુ પડે છે. પરંતુ જેણે સંસારના વાઘા ઉતારી દઇને અલખની ધૂણી ધખાવી છે. તેવા શ્રમણો માટે જરાય લાગુ પડતી નથી. તેઓ માત્ર ધર્મલાભ કહીને દ્વાર પર ઊભા રહે છે અને લોકો તેમના કહ્યા કે માંગ્યા વિના બધુ જ આપવા તૈયાર થઇ જાય છે. પણ નિસ્પૃહી સાધુ જરૂર પૂરતા મોક્ષમાર્ગમાં સાધક એવા આહારદિ લઇને બીજા બધાનો ત્યાગ કરનાર હોય છે. મજૂ8 - અલૂ (ત્રિ.) (મત્સર કરનાર, દ્વેષ કરનાર) ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજે સ્વરચિત ગ્રંથોના અંતે માત્ર એક જ ઇચ્છા વ્યક્ત કરી છે. “હે પરમાત્મા ! મારા શુભકાર્યો જો મને કોઇ ફળ મળવાનું હોય તો, આ જગત મત્સરમુક્ત બનો. કેમ કે કોઇના ગુણો ગાવા જેટલા કઠીન છે તેટલું જ સરળ છે બીજાનો દ્વેષ કરવો. મત્સર કરનાર વ્યક્તિ પોતાના આત્મામાં રહેલ ગુણોનો હ્રાસ અને દુર્ગણોનો વિકાસ કરતો હોય છે. માટે દ્વેષભાવ કરતા આ વાતનું ખાસ ધ્યાન રાખજો . ગમૂળ - ઝા (f) (નિર્બળ, બળરહિત) મસૂયા - ભૂવા (ન્નો.) (અન્યના દોષને ન કહીને પોતાના દોષોનું કહેવું) બીજાના દોષોનું પ્રગટીકરણ કરીને નિંદા કરવી જેટલું સહેલું છે. તેના કરતાં કઇઘણું વધારે મુશ્કેલ પોતાના દોષોનું કથન કરવું છે. તેના માટે આત્મામાં સરળભાવ અને દઢ મનોબળ જોઇએ. આત્મશ્લાઘા કરનારા ઘણા હોય છે. પરંતુ સ્વદોષકીર્તન કરનારા તો વિરલા જ હોય છે, * યા ( .) (અસહિષ્ણુતા, અસૂયા) શાસ્ત્રમાં અસૂયાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ગુપુતોષવિશ્નર' અર્થાત્ સામેવાળામાં ગુણો હોવા છતાં પણ તેના ગુણોને સ્વીકારવાની સહિષ્ણુતા ન હોવાના કારણે તેનામાં દોષોનું પ્રગટ કરવું તે અસૂયા છે. કોઇની પોતાના કરતાં વધારે થતી પ્રગતિ કે નામના સહન ન થવાના કારણે તેના માટે ખોટું ખોટું બોલવું. તેના વિષે અફવાઓ ફેલાવવી તે અસૂયા છે. આ અસૂયા સામેવાળામાં દોષો તો ઉત્પન્ન નથી કરતી પરંતુ પોતાના ગુણોનો નાશ ચોક્કસ કરે છે. 1740 Page #218 -------------------------------------------------------------------------- ________________ असूयावयण - असूयावचन ( न.) (અસૂયાવાળું વચન, અક્ષમાવાળા વચન) પ્રસૂરિજ - મસૂર્ય (ઈ.) (1. જ્યાં સૂર્યનો પ્રવેશ ન થઇ શકે તેવું સ્થાન, નરકાવાસ) વરસાદની ઋતુમાં થોડાક દિવસો માટે સૂર્ય ન દેખાય તો આપણે ઊંચા નીચા થઇ જતાં હોઇએ છીએ. ગાઢ અંધકારને જોઇને મુખમાંથી શબ્દો નીકળે છે કે હવે તો સૂરજ દેખાય તો સારું. પરંતુ તમને ખબર છે કે જયાં ઓછામાં ઓછું આયુષ્ય દસ હજારવર્ષનું છે. તેમજ નિરંતર યાતનાઓની જ્યાં કમી નથી. તેવા નરકાવાસોમાં સૂર્યનું એક પણ કિરણ સુલભ નથી હોતું. શાસ્ત્રમાં કહેલું છે કે નરક ગાઢ અંધકાર અને દુખોથી અત્યંત બિહામણી છે. असूववाय - असूपपाद (त्रि.) (અત્યંત દુખેથી ઘટી શકે તેવું, દુર્ઘટ) સંસારમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે જેને મેળવવામાં કે બનાવવામાં બહુ જ તકલીફ વેઠવી પડતી હોય છે. તેવા બનાવો કે વસ્તુને દુર્ઘટ કહેવાય છે. જેમ કે પૈસો ગુમાવવો આસાન છે પણ તેને મેળવીને પચાવવો મુશ્કેલ. સંબંધો બનાવવા સહેલા છે પણ તેને નિભાવવા દુર્ઘટક છે. તેમ મનુષ્યભવ કે જિનધર્મ મળી જવો હજી સુલભ છે પણ તેનો સદુપયોગ કરવો લોઢાના ચણા ચાવવા બરોબર છે. જો મન મક્કમ અને એક્લક્ષ હોય તો દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે જેનો પાર પામી ના શકાય. સેન્નાવર - ઝણાવ્યાત (ઈ.) (વસતિના ત્યાગ બાદ જે શય્યાતર તરીકે નથી તેવો ગૃહસ્થ) સાધુને શયા અથત રહેવા માટેનું સ્થાન આપીને જે સંસાર તરે તેને શય્યાતર કહેવાય છે. સાધુ જે શય્યાતરના ત્યાં ઉતર્યા હોય તેના ઘરની ગોચરી-પાણી વહોરતા નથી. પરંતુ કોઇ વિશિષ્ટ કારણવશાત્ તે સ્થાનનો ત્યાગ કરીને બીજા સ્થાનમાં ઉતરે તો તેના ઘરના આહારાદિ લેવા સાધુને કહ્યું છે. કારણ કે તે સ્થાનનો ત્યાગ કર્યા પછી તે ગૃહસ્થ અશય્યાતર કહેવાય છે. મફેર - અશ્રેયસ (1) (અકલ્યાણ, ખરાબ, અસુંદર) આપણે કલ્યાણ અને અકલ્યાણની વ્યાખ્યા જ ખોટી કરતાં હોઈએ છીએ. પોતાના ધાર્યા પ્રમાણે થયું તે કલ્યાણકારી અને વિપરીત થયું તો અકલ્યાણકારી. ઇચ્છિત વસ્તુ મળી તો સારું અને અનિચ્છિત મળી તો ખરાબ. પરંતુ ધર્મ કહે છે કે જેમ દવા કડવી હોવા છતાં પણ રોગી માટે કલ્યાણકારી હોય છે, તેમ ધર્મપાલનમાં આવતા કષ્ટો પણ ભલે દુખદ લાગતાં હોય પણ અંતે તો તે કલ્યાણકારી જ છે. असेलेसिपडिवन्नग - अशैलेषीप्रतिपन्नक (पु.) (શૈલેષી અવસ્થાને નહિ પામેલ) કર્મગ્રંથમાં શૈલેષી અવસ્થાને અયોગીકેવલી નામે ચતુર્દશ ગુણસ્થાનક કહેલ છે. આ અવસ્થાને પ્રાપ્ત કરીને જીવ ગણતરીના સમયમાં મોક્ષગતિને પ્રાપ્ત કરતાં હોય છે. પરંતુ જેઓ સંસારના કાદવમાં લેપાયેલા છે. જેઓ આવી અયોગી અવસ્થાને નથી પામેલા તેવા જીવોને શાસ્ત્રમાં અશૈલેષપ્રતિપન્નક કહેલા છે. સેક્સ - મોષ (વિ.). (સકલ, સંપૂર્ણ, સવ) સંસાર એટલે જ અપૂર્ણતા. ઇચ્છાઓ અપૂર્ણ, સુખ અપૂર્ણ, સંબંધો અપૂર્ણ, સામગ્રીઓ અપૂર્ણ, ક્યારેય પણ કોઈ સંસારીના મુખે સાંભળ્યું છે ખરું કે મને જે મળ્યું છે તે મારા માટે સંપૂર્ણ છે, અને હું તેનાથી તૃપ્ત છું. નહિ ને! કેમ કે સંસારનું આ જ પરમ સત્ય છે કે તે કદાપિ સંપૂર્ણ થવાનું નથી, સંપૂર્ણતા તો મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ છે બીજે ક્યાંય નહિ. - 105 Page #219 -------------------------------------------------------------------------- ________________ અસત્તહિર - અપરહિત () (સમસ્ત જીવોનું હિત કરનાર) પંચાશક ગ્રંથમાં લખ્યું છે કે અઢાર દોષો પર વિજય પ્રાપ્ત કરનાર અરિહંત ભગવંતની વાણી જગતના સર્વે જીવોનું હિત કરનારી હોય છે. કેમ કે તેઓના અંતઃકરણમાં જગત આખાનું ભલુ કરવાની ભાવના સતત વહેતી હોય છે. આથી જ તો તેમનું રૂધિર પણ લાલ હોવાના બદલે દૂધ જેવું એકદમ સફેદ હોય છે. દિવ - અદ્ધિ () (મોક્ષ સંબંધિ ન હોય તે, સાંસારિક) આ મારું, આ તારું, આ પેલાનું, અમે, તમે આ બધી માયા સાંસારિક છે. આ સંસારમાં છીએ ત્યાં સુધી જ મારું તારું રહેવાનું છે. પરંતુ એક વાત સમજી રાખો કે અહિ ભલે તમે સ્વતંત્રતા પ્રિય હોવ કે પછી બધાથી જુદા રહેવા ઇચ્છતા હોવ, મોક્ષમાં તો તમારે ફરજીયાત બીજા અનંતા આત્માઓ સાથે ભળીને જ રહેવાનું છે. ત્યાં કોઇ અલગ ઘર, ફ્લેટ, બંગલો કે પ્લોટની સિસ્ટમ જ નથી. આ પ્રવૃત્તિ તો માત્ર સંસારસંબંધિ જ છે મોક્ષસંબંધિ નહિ. મીન - મોજ() (1. આસોપાલવનું વૃક્ષ 2. ઓગણીસમાં તીર્થકરને જેની નીચે કેવલજ્ઞાન થયું તે વૃક્ષ 3. ચોથા બળદેવનું પૂર્વભવનું નામ 4. ચુમ્મોતેરમો મહાગ્રહ 5. અશોકવનનો દેવ 6, વીતશોકા નગરીનું અપર નામ) આસોપાલવ વૃક્ષને સંસ્કૃત ભાષામાં અશોક વૃક્ષ તરીકે ઉલ્લેખિત કરવામાં આવેલ છે. તીર્થકરોના અષ્ટ પ્રાતિહાર્યમાંનું એક પ્રાતિહાર્ય અશોકવૃક્ષ પણ છે. દરેક તીર્થકર ભગવંતો સમવસરણમાં દેશના આ અશોકવૃક્ષ નીચે બેસીને જ આપતા હોય છે. જયાં જયાં તીર્થકર ભગવંત વિચરે છે તેમની સાથે ને સાથે તે વૃક્ષ પણ વિદ્યમાન હોય છે. શુભ દિવસે કે પ્રસંગે પણ લોકો ઘરના આંગણે આસોપાલવ વૃક્ષના પાંદડા બાંધતા હોય છે. આમ આ વૃક્ષનું ધર્મમાં અને સંસારમાં એમ બન્ને સ્થાને મહત્ત્વ રહેલું છે. असोगचंद - अशोकचन्द्र (.) (શ્રેણિકપુત્ર કોણિકનું અપર નામ) માનવFG - મોયસ (ઈ.) (વિજયપુર નગરસ્થિત નંદનવન ઉદ્યાનનો સ્વનામ પ્રસિદ્ધ યક્ષ) असोगदत्त - अशोकदत्त (पुं.) (સાકેત નગરમાં તે નામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી) असोगराय - अशोकराज (पुं.) (વાસુપૂજય જિનની પ્રપૌત્રીનો પતિ) ચંપા નગરીમાં વાસુપૂજયજિનના પુત્ર મઘવ રાજાની પુત્રી લક્ષ્મીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ આઠ ભાઈઓ વચ્ચે એક બહેન એવી રોહિણીએ પોતાના સ્વયંવરમાં જે રાજાને વરમાળા પહેરાવી તે અશોકરાજ નામક રાજા હતો. અસોનિયા - મજનતા (ft.). (અશોક વૃક્ષને વીંટળાઈને રહેલ લતા) असोगवर्डिसग - अशोकावतंसक (न.) (સૌધર્માદિ વિમાનની પૂર્વ દિશામાં આવેલ તે નામનું વિમાન) માવા - મોક્ષવન () (જેમાં અશોક વૃક્ષ વધારે છે તેવું વન) જે વનમાં વધારે આંબાના ઝાડ હોય તેને આમ્રવન કહેવાય છે. તેમ જે વનમાં અશોકના વૃક્ષ વધુ હોય તે અશોકવૃક્ષ વન કહેવાય છે. 176 Page #220 -------------------------------------------------------------------------- ________________ મોઘવાયા -- અ નિલ્સા (at) (અશોક વૃક્ષપ્રધાન એવું નાનું વન) असोगवरपायव - अशोकवरपादप (पुं.) (અત્યુત્તમ અશોકવૃક્ષ) મોriff - નશો (g) (ચંદ્રગુપ્તનો પૌત્ર અને બિંદુસારનો તેનામે પુત્ર, સમ્રાટ અશોક) પરમ જૈન એવા ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો અશોક નામે પુત્ર હતો. તે લોકમાં સમ્રાટ અશોક કે અશકશ્રી નામે પ્રસિદ્ધ હતો. તે પરમવીર અને કુશળ યોદ્ધા હતો. તેણે સ્વસામર્થ્યના બળે સમસ્ત ભારત ઉપર પોતાનું શાસન સ્થાપ્યું હતું. પ્રારંભમાં તે જૈન ધર્મ પાળતો હતો કિંતુ તેની પટ્ટરાણી બૌદ્ધ હોવાના કારણે પાછળથી તે બૌદ્ધાનુયાયી થઇ ગયો હતો. તેનો જ પૌત્ર સંપ્રતિ પરમાહત શ્રાવક અને શાસનપ્રભાવક હતો. મોm - મોક્ષ (a.) (1. ધરણેન્દ્રના લોકપાલ કાલની અગ્રમહિષી 2. દસમાં શીતલ જિનની શાસનદેવી 3, નલિન વિજયની રાજધાની) સોત્રી - અમૃતા (મ.) (ધર્મોપદેશ નહિ સાંભળીને, જિનવાણી સાંભળ્યા વિના) એક દિવસ બિમાર પડી જવાય અને પૈસા કમાયા વગરનો દિવસ જાય છે. તો આપણે બેબાકળા અને નિરાશ થઇ જઇએ છીએ. મનમાં ચિંતા થઈ જાય છે કે અરે ! આજનો દિવસ નકામો ગયો. આજે કાંઇ જ કમાણી ના થઇ. પરંતુ એક દિવસ ગુરુ ભગવંતના મુખે ધર્મોપદેશ સાંભળ્યા વિનાનો જાય તો ક્યારેય અંતરાત્મા દુખી થયો છે ખરો? મનમાં થયું છે કે અરેરેરે ! આજનો મારો દિવસ સાવ નકામો ગયો. આજે મેં જિનવાણીનું શ્રવણ જ ન કર્યું ધિક્કાર છે મારી જાતને. असोणिय - अशोणित (त्रि.) (લોહી વિનાનું, રક્ત વગરનું) આગમ ગ્રંથોનું વાંચન થતું હોય કે તેના જોગ ચાલતા હોય, ત્યારે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર વસતિ અર્થાત તે સ્થાન શુદ્ધ હોવું જરૂરી છે. જે સ્થાનમાં આગમ વાંચન કે જોગ થતાં હોય તે સ્થાન રુધિર, પરુકે માંસાદિ વિનાનું હોવું જોઇએ. કોઇપણ પ્રકારની અસજઝાય ન હોવી જોઇએ. અન્યથા જોગની ક્રિયા કે વાંચન થઇ શકતાં નથી. असोम्मग्गहचरिय - असौम्यग्रहचरित (न.) (શનિ આદિ ક્રૂર ગ્રહની ચાલ, ક્રૂર ગ્રહની ગતિ) સારા કાર્યો કે પ્રસંગો માટે મુહૂર્તની આવશ્યકતા માનવામાં આવેલી છે. જે તે સમયે ચાલતા રહો અને નક્ષત્ર આદિને ધ્યાનમાં રાખીને શુભ કે અશુભ કાળનો નિર્ણય થતો હોય છે. સૌમ્યગ્રહોની ચાલ વર્તતી હોય તો મુહૂર્ત શુભ હોય. અને ક્રૂર ગ્રહોની ચાલ વર્તતી હોય તો જે તે કાળને અશુભ માનીને શુભ કાર્યોનો નિષેધ કરવામાં આવે છે. આ બધા ગ્રહો અને નક્ષત્રોની પણ ઉપર ધર્મની ચાલ વર્તતી હોય છે. જે આત્મા પરમાત્માનું શરણું સ્વીકારે છે તેને કોઇપણ અશુભ ગ્રહોની ચાલ નડતી નથી. મોdiા - મદનતા (ઢ.) (શોક ન કરવો) જેમ હર્ષોન્માદ તે કર્મબંધનું કારણ માનવામાં આવેલું છે. તેવી રીતે અનિચ્છિત વસ્તુની પ્રાપ્તિએ કે મૃત્યાદિ પ્રસંગે કરવામાં આવતા શોકને પણ કર્મ બંધનનું કારણ કહેલ છે. આથી જયારે સાધુ કે સાધ્વીજી ભગવંત કાળધર્મ પામે છે ત્યારે તેમની પાછળ શોક કરવામાં નથી આવતો. વિપરીત તેમના દેહની વાજતે ગાજતે પાલખી કાઢવામાં આવે છે. લોકો પર અબીલ ગુલાલ છાંટવામાં આવે છે. તેઓના મૃત્યુને વિષાદ ન બનાવતાં મહોત્સવ બનાવવામાં આવે છે. 177 - Page #221 -------------------------------------------------------------------------- ________________ ગોહિટ્ટાન - અધિસ્થાન (2) (1. દુર્જનનો સંસર્ગ 2. પાપકર્મ 3. અશુદ્ધિ સ્થાન) જે જે નિમિત્તો, વસ્તુઓ, વાતો કે વ્યક્તિ દ્વારા આત્માના ગુણોનો હ્રાસ અને દોષોનો આવિર્ભાવ થતો હોય. તેને શાસ્ત્રમાં અશોધિ સ્થાન કહેવામાં આવેલા છે. દુર્જનની સંગતે મનમાં ખરાબ વિચારો કે વર્તનો પ્રવેશતા હોય તો તે અશોધિ સ્થાન છે. સિનેમા, હોટલ, પિકનીક પોઇન્ટોમાં કે તેવા અન્ય સ્થાનો દ્વારા જીવનમાંથી સગુણો ચાલ્યા જતાં હોય તો તે અશોધિ સ્થાન છે. સદ્દગુણોના પ્રત્યાશી જીવે આવા દરેક અશોધિ સ્થાનોનો નિયમ ત્યાગ કરવો જોઇએ. # - અશ્વ (.) (1. ઘોડો 2. અશ્વિની નક્ષત્રનો દેવ, અશ્વિનીકુમાર) ઘોડાની રેસમાં દોડતો તો ઘોડો હોય છે. પરંતુ તેનું સંચાલન કરનાર તો કોઇ બીજું જ હોય છે. ઘોડો એમ વિચારતો હોય કે હું મારી પ્રતિભાએ યોગ્ય દોડી રહ્યો છું તો તે તેની ભૂલ છે. તેમ આપણને જીવનમાં જે સફળતા કે સુખોની પ્રાપ્તિ થાય છે. તેની પાછળ તેનું સંચાલન કરનાર આપણું કર્મ છે. તમે એવું વિચારી લો કે મારી મહેનતે જ મળ્યું છે. તો તે ભૂલ સાબિત થઇ શકે છે. #vor - ઝ%%of (ઈ.) (56 અંતર્લીપમાંનો એક દ્વીપ) #Ruff - અશ્વશ્વ (સ્ત્ર.) (એક પ્રકારનો કંદવિશેષ, ઘોડાના કાનના જેવા પાંદડાવાળી વનસ્પતિ) મશ્નર - અશ્વશ્વરા (2) (જ્યાં ઘોડાને રાખવામાં આવે તે સ્થાન, અશ્વશાળા) મોજ -- અશ્વઘોર (પુ.) (ઘોડાને ચોરનાર) ઝરૂતર - અશ્વતર (ઈ.) (ઘોડાની એક જાતિ, ખચ્ચર) ઘોડાની એક પેટા જાતિને અશ્વતર કહેવામાં આવે છે. જે આજે લોકમાં ખચ્ચર તરીકે પ્રસિદ્ધ છે. આ ખચ્ચર ઘોડાની જેમ ઉત્તમ જાતિમાં મનાતું નથી. તેનો ઉપયોગ ભારવહન કરવા માટે જ કરવામાં આવે છે. આ ખચ્ચર જાતિ ઘોડા અને ગધેડાના સંયોગથી ઉત્પન્ન થયેલ જાતિ માનવામાં આવે છે. આથી તે ન તો સંપૂર્ણ ઘોડો કહેવાય કે ન તો ગધેડો. આબન્નેની વિકૃતિ તે ખચ્ચર છે. તેવી જ રીતે આપણે પોતાને મોર્ડન કહેવડાવીએ તો છીએ. પણ શું ખરા અર્થમાં મોર્ડન છીએ ? કે પછી ખચ્ચરની જેમ નતો મોર્ડનમાં ન તો જૂનવાણીમાં એમ વિકૃતિવાળી સંસ્કૃતિમાં રહેનારા છીએ? #મુહ - અશ્વમુક (ગું.) (આદર્શમુખની ઉપરનો એક અંતદ્વીપ, પદ અંતર્લીપમાંનો એક દ્વીપ) મસૂદ - અશ્વમેષ (!) (યજ્ઞવિશેષ, જેમાં ઘોડાની આહુતિ આપવામાં આવે તેવો યજ્ઞ) નવમાં અને દસમાં જિનના અંતરાલ કાળમાં અસંયતિઓએ પોતાનું મહત્ત્વ વધારવા અને સ્વપૂજાથે જાત જાતના હિંસક યજ્ઞો નીકાળ્યા. જેમ કે પિતૃતર્પણ, માતૃમુક્તિ, પિતૃમુક્તિ, અશ્વમેઘ યજ્ઞ, અજા યજ્ઞ વગેરે વગેરે. આ યજ્ઞોમાં જે તે જીવોની બળતા કુંડમાં આહુતિ આપીને જીવોની હિંસા કરતાં હતાં. આજે પણ તેમાંના કેટલાક યજ્ઞો હજુ વિદ્યમાન છે અને તેમાં નિર્દોષ જીવોનો નિરર્થક બલિ આપવામાં આવે છે. કેટલાક મૂઢ અને અંધશ્રદ્ધાળુ જીવો તેને ધર્મ માને છે. 178 Page #222 -------------------------------------------------------------------------- ________________ મહેor - અશ્વસેન (ઈ.) (1, પાર્શ્વજિનના પિતા 2. ચૌદમો મહાગ્રહ) આ ચોવિસીના ત્રેવીસમાં તીર્થપતિ ભગવાન પાર્શ્વનાથના પિતા તથા હાલના બનારસ અને તે સમયની વારાણસી નગરીના રાજા. અશ્વસેન હતાં. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં કથિત મહાગ્રહો પૈકી એક ગ્રહનું નામ પણ અશ્વસેન ગ્રહ છે. अस्साउद्दिण्ण - असादोदीर्ण (त्रि.) (અપ્રાપ્ત કર્યો વડે ઉદીરણા પામેલ) अस्साएमाण - अस्वादयत् (त्रि.) (શેરડીના સાંઠાની જેમ થોડું ચાખતો ને ઘણું ફેંકી દેતો) આગમોમાં શાસ્ત્રાભ્યાસ કરનારા જીવોના અનેક પ્રકાર બતાવવામાં આવેલ છે. જેમ કેટલાક જીવો તત્ત્વોના ઐદંપર્યાર્થ સુધી જનારા હોય છે. કેટલાક જીવો જે પ્રમાણે અર્થ કહેલ હોય તે રીતે જ અર્થને ગ્રહણ કરનાર હોય છે. કેટલાક જીવો વિદ્યાગુરુ જેટલું સમજાવે તેટલું જ સમજનારા હોય છે. તો કેટલાક જીવો શેરડીના સાંઠાની જેમ અલ્પ અર્થને ગ્રહણ કરનારા અને ઘણાને ફેંકનારા અર્થાત્ ત્યજનાર હોય છે. મસાત - માસ્વા (ઈ) (જીભને આલ્હાદ ઉત્પન્ન કરનાર સ્વાદ) સાચી ગૃહિણી તે છે જેના ભોજનનો સ્વાદ ખાનારની જીભને આહાદ અર્થાત ખુશી ઉત્પન્ન કરી શકે. તે ભોજનને આરોગનાર, તેને ચાહક થઈ જાય અને પુનઃ પુનઃ તેની કામના કરે. તેમ વચન પ્રભાવક તે છે કે જેનો ઉપદેશ સાંભળતાં જ શ્રોતાનું મન ડોલવા લાગે. તેને થાય કે વક્તા હજું વધું બોલે અને મને ધર્મામૃતનું પાન કરવા મળે. જિનેશ્વર ભગવંતના અતિશયોમાં એક અતિશય વચનાતિશય છે. તેમની દેશના સાંભળનારા સાપની જેમ સ્થાન અને સમયનું ભાન ભૂલીને ડોલતા હોય છે. अस्सामिण्ण - अस्वामित्व (न.) (માલિકી ભાવનો અભાવ, નિઃસંગતા) જયાં સુધી રાગ છે ત્યાં સુધી મારા-તારાનો માલિકી ભાવ રહેતો હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે દ્વેષ જેટલો મારક છે. તેના કરતાં કઇધણો વધારે રાગ આત્મગુણોનો નાશક છે. જે દિવસે આત્મામાં આ રાગદશા નાશ પામીને નિઃસંગતા પ્રગટે છે. તે દિવસથી હું, મારું કે તારું જેવો કોઈ ભેદ જ રહેતો નથી. अस्सावबोहितित्थ -- अश्वावबोधितीर्थ (न.) (ત નામે પ્રસિદ્ધ એક તીર્થસ્થાન) વીસમાં તીર્થકર ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાતમાં કુલ સાંઈઠ યોજન ચાલીને જિતશત્રુ રાજા શાસિત ભરૂચ નગરમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી અને પરમાત્માએ ત્યાં દેશના આપી. દેશનાના અંતે પ્રભુને પૂછવામાં આવ્યું કે હે ભગવન્! આ દેશનામાં કોણ પ્રતિબોધ પામ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે આ દેશનામાં કોઈ દેવ કે મનુષ્ય નહિ કિંતુ આ રાજાનો અશ્વ પ્રતિબોધ પામ્યો છે. અને હું તેને પ્રતિબોધ પમાડવા માટે જ આટલો ઉગ્રવિહાર કરીને અહિ આવ્યો છું. વાત સાંભળીને રાજાએ તે પ્રસંગને યાદગાર બનાવવા માટે તે સ્થાને જિનાલયનું નિર્માણ કર્યું. જે જતા દિવસે અશ્વાવબોધિતીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. #Ta (r) - અક્ષાવિન (3) (છિદ્રયુક્ત, જેમાં પાણી આવી શકે તેવું) જે નાવ સ્વયં છિદ્રયુક્ત હોય તે નાવ પર સવાર થનારને કાંઠે લઇ જઇ શકતી નથી. તેવી છીદ્રયુક્ત નાવ સ્વયં તો ડૂબે છે પરંતુ તેમાં બેસનારને પણ ડૂબાડે છે. તેમ દોષયુક્ત આત્મા બીજાને ધર્મ પમાડી શક્તો નથી. જેના આચાર અને વિચાર બન્ને ભિન્ન પડતાં હોય સમજી લેવું કે તે આત્મા દોષયુક્ત છે. તેવો આત્મા છિદ્રવાળી નાવ જેવો કહેલ છે. જે સ્વ કે પર લ્યાણ કરી શકતો નથી. Page #223 -------------------------------------------------------------------------- ________________ (ખૂણો) પૂર્વના કાળમાં માસિક ધર્મના સમયે સ્ત્રીઓ ખૂણો પાળતી. અર્થાત્ ત્રણ દિવસ સુધી ઘરના એક ખૂણામાં રહીને માસિક ધર્મનું પાલન કરતી હતી. જેથી ઘરમાં, જીવનમાં અને ધર્મમાં શુદ્ધિ જળવાઇ રહેતી હતી. તેના કારણે જીવનમાં સુખ અને શાંતિ ભર્યા ભર્યા રહેતાં હતાં. કિંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો હ્રાસ જોવા મળી રહ્યો છે. આજે માસિક ધર્મમાં રહેલ સ્ત્રીઓ જ્યાં ત્યાં ફરતી હોય. જે તે વસ્તુને અડતી હોય છે. મોર્ડન માણસ અને ક્રાંતિ કહે છે. અરે ભાઇ ! ક્રાંતિ તેને કહેવાય છે જે જીવન અને આત્માનો વિકાસ કરાવે વિનાશ નહિ. આવા વર્તનના કારણે જ તો આજના માનવના સુખ અને શાંતિ હણાઇ ગયા છે. *મશ્વિન (ઈ.). (અશ્વિની નક્ષત્રનો દેવતા) સિff - મન () (ત નામે એક નક્ષત્ર) મરેલા - અષા (સં.) (ત નામે એક નક્ષત્ર) મન્નતા - અશ્વત્તા (સ્ત્ર.). (મધ્યમ ગ્રામની પાંચમી મૂર્છાના) ગત - શ્વયુન (a.). (આસો માસની પૂર્ણિમા તથા અમાવસ્યા) કર્તવરિ - અર્થતિ (ઈ.) (ધનવાન, શ્રેષ્ઠી) વ્યવહારમાં લોકો જેની પાસે ધન, દોલત, ગાડી, બંગલો વગેરે સુખ સામગ્રી હોય તેને શ્રેષ્ઠી અર્થાત્ શેઠ માનતા હોય છે. પરંતુ તાત્ત્વિક રીતે તો સાચો શ્રેષ્ઠી તે છે જેની પાસે દયા, પરોપકાર, ધર્મપરાયણતાદિ શ્રેષ્ઠ ગુણો હોય. કેમ કે શ્રેષ્ઠી શબ્દનો અર્થ થાય છે. જેની પાસે શ્રેષ્ઠતા હોય તે શ્રેષ્ઠી. તે શ્રેષ્ઠતા માત્ર કાગળ કે ધાતુના સિક્કાની નહિ પરંતુ પરોપકારી કે ઉદારતાદિ ગુણોની પણ . હોવી જોઇએ. જેની પાસે માત્ર કાગળીયા છે ક્તિ ગુણોની શ્રેષ્ઠતા નથી તે શ્રેષ્ઠી નહિ પરંતુ લક્ષ્મીનો નોકર છે. મઠ - મથ ( વ્ય.) (1. હવે, પછી 2. અથવા, અને 3. મંગલ 4. વિશેષ 5. યથાર્થતા 6. વાક્યપ્રારંભે 7. પ્રશ્ન 8. સમુચ્ચય 9 ઉત્તર 10. પૂર્વપક્ષ 11. વાક્યાલંકરમાં કે પાદપૂર્તિ માટે કરાતો પ્રયોગ) જેવી રીતે નવલખો હાર, કુંડલ, કેયૂર, પાયલ, વીંટી વગેરે અલંકારો શરીરની શોભા વધારે છે. તેવી રીતે કાવ્યો, કથા કે વાક્યસંરચનામાં અપિ, અથ, વૈ, વા વગેરે શબ્દો વાક્યની શોભાને અર્થે પણ પ્રયોજવામાં આવે છે. માઁ - મમ્ (સર્વ.). (હું, આત્મનિર્દેશ) પાણિની વ્યાકરણમાં ત્રણ પુરુષની વાત કરવામાં આવી છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અધમ પુરુષ. તે એટલે ઉત્તમ પુરુષ કહેવાય. જેમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા છતી હોવાથી તે ઉત્તમતા દર્શક છે. તમે એટલે મધ્યમ પુરુષ તેમાં સામેવાળા પુરુષ પ્રત્યેનો આદર સત્કારનું દર્શન થાય છે. માટે તમે તે કરતાં કાંઇક નિમ્ન હોવાથી મધ્યમ પુરુષ છે. તથા હું તે બીજાનો અનાદર કરીને માત્ર સ્વની જ મહત્તા દર્શાવતો હોવાથી તેમજ સર્વથા અહંકારનો ઘાતક હોવાથી તે અધમ પુરુષ તરીકે ઉલ્લેખિત કરાયો છે. 180 Page #224 -------------------------------------------------------------------------- ________________ હૃાર - મહા (ઈ.). (અભિમાન, મદ, અહંકાર) ચાર ચાર મહિના ગણિકાના ત્યાં રહેવા છતાં, ઉન્માદ કરનાર આહાર આરોગવા છતાં, પતિત કરનારા સ્ત્રીના હજારો હાવભાવ હોવા છતાં જેમની આંખોમાં એક અંશ જેટલો પણ વિકાર ન જાગ્યો. તેવા સ્થૂલિભદ્રને કંદર્પ તો હરાવી ના શક્યો. કિંતુ જ્ઞાનનો દર્પ અર્થાત અહંકાર તેમને માત આપી ગયો. કામને પચાવી ગયા કિંતુ જ્ઞાનના અહંકારને પચાવી ન શક્યા. જેના કારણે જૈનસંઘને ચારપૂર્વો અર્થથી ખોવાનો વારો આવ્યો. જો એક જ્ઞાનનો અહંકાર આટલું મોટું નુકસાન કરાવી શકે છે. તો વિચારી જો જો કે આપણે જે જે નાની મોટી વસ્તુના અહંકાર કરતાં રહીએ છીએ તે શું ફળ આપશે. મહંમ - કથામ (મવ્ય.) (પરિપાટી અનુસાર, યથાક્રમ, અનુક્રમ) જમાનો બદલાય છે તેમ લોકોની રીતભાત, રીવાજો, રહેણીકરણી વગેરેમાં પણ બદલાવ આવે છે. આપણી પૂર્વની પેઢી દર પેઢીએ ચાલ્યા આવતા વર્તનોમાં પણ ફરક આવી જતો હોય છે. કેમ કે તે સમયે તેવા વર્તનો કે રીવાજો ફાયદાકારક હશે. પરંતુ વર્તમાનમાં તે ન પણ હોય. પણ પરમાત્મા મહાવીરે દર્શાવેલ ધર્મ અને ક્રિયા તે સમયે જેટલા હિતકારક હતાં. આજના સમયે પણ તે એટલા જ હિતકારી છે. યથાક્રમે ચાલ્યા આવતા તેમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો. કદાચ તેની જરૂર પણ નથી. અહમા - મથા (થા) હયાત (2) (પાંચમાં પ્રકારનું ચારિત્ર, યથાખ્યાત નામક ચારિત્ર, વિશુદ્ધ ચારિત્ર) શાસ્ત્રમાં કુલ પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં પાંચમાં પ્રકારના ચારિત્રનું નામ યથાખ્યાત છે. તીર્થંકર ભગવંતે જે પ્રકારનું ચારિત્ર કહેલ હોય તે જ પ્રકારે અંશે અંશનું પાલન કરવામાં આવે. તેમજ તેમાં કોઇપણ જાતનો અતિચાર લગાડવામાં ના આવે. તેવા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. अहक्खायसंजम - यथाख्यातसंयम (पुं.) (યથાખ્યાત ચારિત્ર, વિશુદ્ધ સંયમ) યથાખ્યાત સંયમને અકષાય સંયમ પણ કહેવામાં આવે છે. જેમાં ચિત્ત એકદમ સ્થિર અને ચંચળતારહિત થઇ ગયેલ હોય. જગતની કોઇપણ વસ્તુ કે ઘટના મનમાં રાગ કે દ્વેષને ઉત્પન્ન કરી ન શકે. તેવી અવસ્થાવાળા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્ર ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા છદ્મસ્થ જીવને તથા સયોગી કે અયોગી કેવલી ભગવંતને સંભવતું હોય છે. अहक्खायसंजय - यथाख्यातसंयत (पुं.) (યથાખ્યાત ચારિત્રવાળો, અષાય સંયમવાળો ચારિત્રી જીવ) મકા - યથાસ્થાન () (સ્થાનને ઓળંગ્યા વિના, યોગ્ય સ્થાન) ઘરમાં કે ઓફિસમાં દરેક વસ્તુ તેના સ્થાને હોવી જોઇએ. તેવો આગ્રહ આપણે સદૈવ રાખતાં હોઇએ છીએ. ફૂલદાની તો તેના સ્થાને જોઇએ, ટી.વી. તો તેના સ્થાને જોઇએ.વાસણો તો તેના યોગ્ય સ્થાને હોવા જોઇએ વગેરે વગેરે. પરંતુ દાળમાં કે શાકમાં થોડું મીઠું ઓછું પડી ગયું તો શું આપણું મગજ યોગ્ય સ્થાને રહે છે? દિકરા કે દિકરીએ કોઇ વસ્તુ તોડી નાંખી તો ગુસ્સો યોગ્યસ્થાને રહે છે? અરે ! કોઇએ આપણી જોડે ખોટું કરી નાંખ્યું તો શું આપણું ચિત્ત યોગ્ય સ્થાને રહે છે ખરું? નહિ ને ! તો પછી તમે યોગ્યતાના આગ્રહી કેવી રીતે કહેવાઓ? મહંત (4) - હત (a.). (અખંડિત, સંપૂર્ણ, અક્ષત) અખંડિત અંગવાળો પુરુષ શુભ મનાય છે. અખંડિત જાપ ફળદાયક બને છે. અખંડ અક્ષત વડે કરાયેલી પૂજા સંપૂર્ણ કહેવાય છે. - 1 / 0 Page #225 -------------------------------------------------------------------------- ________________ આમ કોઇપણ ક્રિયા કે ભાવ અખંડ હોય તો તેના અંતિમ પરિણામ માટે યોગ્ય ગણાય છે. શાસ્ત્રમાં કહેલ છે કે ભાવમાં કે ક્રિયામાં રહેલી ક્ષતિ કર્તાને તેનું નિશ્ચિત ફળ આપી શકતી નથી. મદત્ત - મથક્વ (જ.) (જઘન્યપણું, નીચતા) જે મા-બાપે પોતાનું બધું જ ભૂલી જઈને સંતાનોની ઇચ્છાને પોતાની ઇચ્છા બનાવી. તેમની ખુશીઓને પોતાની ખુશીઓ બનાવી. તેમના સપનાઓને પોતાના સપના બનાવ્યા. તે જ સંતાનો મોટા થતાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર માતા-પિતાને જ દુખી કરે છે. કલિકાળની આનાથી બીજી કઇ જઘન્યતા હોઇ શકે છે. સંતાનો માટે જે પોતાનું બધું જ ભૂલી ગયા તે જ મા-બાપને આજે સંતાનો ભૂલી જાય છે. હત્ય - યથાસ્થ (ઉ.). (યથાવસ્થિત, જેવું હોય તેવું રહેલ) જિનધર્મ ઇશ્વર કર્તુત્વવાદમાં માનતું નથી. કેમ કે ઇશ્વર તે સૃષ્ટિના કર્તા નથી પરંતુ દૃષ્ટા છે. આ જગત જેમ જે ભાવમાં કે અવશ્વમાં રહેલું છે. તેનું તે પ્રમાણે નિરૂપણ કરનાર છે. તેઓએ પોતાના જ્ઞાનમાં દેખેલ યથાવસ્થિત જગતને લોકની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. બાકી પોતાના સુખ-દુખાદિનો કતાં કે ભોક્તા આત્મા સ્વય જ છે યથાર્થ (fa.). (યથાર્થ, યોગ્ય, બરાબર) अहत्थच्छिण्ण -- अहस्तच्छित्र (त्रि.) (જેના હાથ છેદવામાં નથી આવ્યા તે, સંપૂર્ણ હાથવાળો) अहत्थवाय - यथार्थवाद (पुं.) (યથાવસ્થિત વસ્તુનું પ્રસ્થાપન કરવું તે) સ્યાદ્વાદ જિનશાસનનું બીજું નામ છે યથાર્થવાદી. કેટલાક લોકો એવું માને છે કે જૈનો બે બાજુ બોલનારા છે. તેઓ એક જ વસ્તુને બે રીતે રજુ કરે છે. પરંતુ એવું નથી, કેમ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક પુદ્ગલના પણ વિવિધ પાસા હોય છે. જેમ એક પુરુષ કોઇનો પિતા, કોઇનો પુત્ર, કોઇનો ભાઇ કોઇનો પતિ હોય છે. તેમ એક જ વસ્તુ એક અપેક્ષાએ જુદી અને બીજી અપેક્ષાએ જુદી સંભવી શકે છે. વસ્તુ એક હોવા છતાં તેના વિવિધ રૂપો સંભવી શકે છે. જેને સ્વીકારવું તે મિથ્યાપણું નહિ અપિતુ યથાર્થતા છે. આથી સ્યાદ્વાદતે યથાર્થવાદ છે. મહત્યામ - યથાસ્થામ () (યથાબળ, યથાશક્તિ) પૂજા, પ્રતિક્રમણ, સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનો જેમ શક્તિ છુપાવીને કરવાના નથી હોતા. તેમ શક્તિને ઓળંગીને અર્થાત જેટલી શક્તિ હોય તેના કરતાં અધિક પ્રમાણમાં પણ કરવાના નથી હોતા. 1444 ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિ મહારાજે પણ પોતાના પ્રત્યેક યોગના ગ્રંથમાં જયાં પણ અનુષ્ઠાનની વાતો કરી છે. ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે યથાશક્તિ યોગાદિ અનુષ્ઠાનોનું પાલન કરવું જોઇએ. अहप्पहाण - यथाप्रधान (अव्य.) (મુખ્ય વસ્તુને અનુસાર, પ્રધાનને અનુસાર) જે ઉદ્યાનમાં આંબાના ઝાડ વધારે અને લીમડાના ઝાડ ઓછો હોય, તેવા ઉદ્યાનને આમ્રવન કહેવાય છે. પરંતુ કોઇક વ્યક્તિ એવું કહે કે ના લીમડાના વૃક્ષ છે માટે આને નીમવન છે. તો તેને લોકો મૂર્ખ કહે અને લોકમાં હાંસીને પાત્ર બને છે કેમ કે કોઇપણ વસ્તુનું કથન કે નિર્દેશ મુખ્ય વસ્તુને અનુસાર થતું હોય છે. તેને ગૌણ કરીને કરવામાં આવતું કથન લોકમાં અનાદેય બને છે. 182 Page #226 -------------------------------------------------------------------------- ________________ ગામ - 19 () (જઘન્ય, નીચ, નિંદ્ય, ક્ષુદ્ર) સંસારના ભાવોથી પર એવો જિનધર્મ પણ વ્યવહારધર્મને ક્યારેય ઉપેક્ષિત કરતો નથી. તે પણ વ્યવહારનયને અનુસરે છે. માટે જ ગ્રંથોમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેઓનું એકપણ વર્તન એવું ન હોવું જોઇએ, જેથી જિનશાસનની લોકમાં નિંદા થાય, લોકો જિનધર્મને જઘન્ય કે અધમ ધર્મ માને. મોક્ષમાર્ગમાં રાગનો ત્યાગ તો કરવાનો જ છે. પણ સાથે સાથે વ્યવહારના ઔચિત્યના પાલનને પણ ત્યાગવાનું નથી. મદાંતિ - મદનિત્તન (!). (જાતિ આદિના અભિમાનવાળો, ગર્વિષ્ઠ) अहमहमितिदप्पिय - अहमहमितिदर्पित (त्रि.) (હું હું એમ કરીને અભિમાન કરનાર, અહંકારી) લોકમાં કહેવાય છે કે રાવણને રામે માર્યો. કોણિકને દેવે માર્યો. પરંતુ રામ કે દેવ તો એક નિમિત્ત માત્ર હતાં, વાસ્તવિકતામાં તો તે બન્નેને તેમના પોતાના અહંકારે જ માર્યા છે. તેઓ હમેશાં સ્વકેન્દ્રિત જ હતાં. માત્ર હું હું ને હું થી જ ઘેરાયેલા રહેતા હતાં. તેમના આ જ અભિમાને તેમને લોકવિરુદ્ધ કાર્ય કરવા મજબૂર કર્યા. જેથી જતા સમયે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. અક્રમ - અધર્મ (ઈ.) (1. અધર્મ, પાપ, સાવદ્યાનુષ્ઠાન 2. અધર્મનો હેતુ, અધર્મ સ્થાન 3. ધર્મરહિત, અધર્મી) કવિ કલાપીએ પોતાની કવિતામાં બહુ જ માર્મિક વાત કહી છે. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે દુનિયામાં છેલ્લામાં છેલ્લી કક્ષાનું કોઈ પાપ જ કેમ ના કર્યું હોય. પરંતુ અંતરનો પસ્તાવો, બળાપો તે સ્વર્ગના ઝરણાં સમાન છે. આ પસ્તાવાનું ઝરણું ગમે તેવા અધમકક્ષાના પાપને પણ નાશ કરવા સમર્થ બને છે. સુભાષિતોમાં પણ લખ્યું છે કે આ દુનિયાના વ્યક્તિમાં એટલી પાપ કરવાની શક્તિ નથી. જેટલી તેના નાશ કરવાની શક્તિ ધર્મમાં છે. સદ - મઘર્ષત ( ). (અધર્મ અંગીકાર કરીને, અધર્મને આશ્રયીને) જયાં સુધી આપણું ચિત્ત અધર્મને આશ્રયીને રહેલું છે. ત્યાં સુધી શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારેય નથી થવાની, કોઇનો વિશ્વાસઘાત કરીને, બીજાને ત્રાસ પમાડીને, અન્યની વસ્તુ પડાવી લઇને જે આનંદ પ્રાપ્ત થાય છે. તે એકાંતે અલ્પકાલીન અને દુર્ગતિમાં લઇ જનારો હોય છે. માટે અધર્મના આશ્રયનો ત્યાગ તે મોક્ષમાર્ગની સીડીનું પ્રથમ પગથીયું છે. મઢમક્રેડ- મથક્ષેતુ () (અધર્મની ધ્વજા સમાન, પાપપ્રધાન) ગમે તેવી નિષ્ફળ જમીનમાં ફળદ્રુપતા ઉત્પન્ન કરવાની તાકાતવાળો પુષ્કરાવર્ત મેઘ નાનકડા મગશીલીયાપાષાણને પણ ભીંજવી શકતો નથી, તેનાથી તે મેઘ ક્યારેય ગુસ્સે થતો નથી. કેમ કે તે જાણે છે કે આ પાષાણનો સ્વભાવ જ આવો છે. તેમ આખા જગતને તારવાની ભાવનાવાળા તીર્થંકર ભગવંત પણ કેટલાક સ્વભાવે જ પાપપ્રધાન આત્માઓને ધર્મ પમાડી શકતા નથી. તેનાથી તેઓ ક્યારેય વ્યાકુળ કે ઉગ્ર બની જતાં નથી. કેમ કે તેઓ જાણે છે કે તે જીવોનું આત્મબળ જ આવે છે. ભારેકર્મીપણાના કારણે તેમના ચિત્તમાં ક્યારેય ધર્મની રુચિ ઉત્પન્ન નહિ થાય. માટે તેઓ તેમના પ્રત્યે કરૂણા કે માધ્યસ્થભાવને ધારણ કરે છે. अहम्मक्खाइ - अधर्मख्यायिन् (पुं.) (અધર્મનું પ્રતિપાદન કરનાર, અધર્મ બોલનાર) જ્યાં સુધી શાસ્ત્રાભ્યાસ દ્વારા કે ગુરુકુલ વાસના સેવન દ્વારા બુદ્ધિ પરિણત નથી થઇ. ત્યાંસુધી અધર્મનું પ્રતિપાદન કરનારા બીજા ધર્મશાસ્ત્રો શ્રમણે ન વાંચવા એવો શાસ્ત્રાદેશ છે. કેમ કે ધર્મમાં અપરિણત બુદ્ધિવાળો આત્મા ધર્મના ભ્રામક પ્રતિપાદન કરનાર 1830 Page #227 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાભ્યાસ કરે તો ધર્મમાર્ગનો ત્યાગ કરીને અધર્મના માર્ગે ચઢી જાય. માટે અપરિણત બુદ્ધિવાળા જીવે સદૈવ તેવા અધર્મનો પ્રતિપાદન કરનાર સ્થાન કે શાસ્ત્રોનો ત્યાગ કરીને આગમશાસ્ત્રોનો આશ્રય કરવો જોઇએ. *ગથમતિ (પુ.) (અધર્મના કારણે પ્રસિદ્ધિ છે જેની તે, પાપકર્મના કારણે પ્રસિદ્ધ) પ્રસિદ્ધિ બે પ્રકારની હોય છે. એક પ્રસિદ્ધિને છે જે તમારું નામ પડતાં જ લોકો આદર અને સન્માનની નજરે જુએ. તમારા કાર્યો અને ગુણોને સંભારે. આ પ્રસિદ્ધિને ધર્મપ્રસિદ્ધિ કે સત્મસિદ્ધિ પણ કહેવાય છે. તથા એક પ્રસિદ્ધિ એવી છે કે જે તમારા દુષ્કૃત્યો અને દુર્ગણોને આભારી હોય. લોકો તમને ધૃણા, તિરસ્કાર અને ડરથી જુએ. આવી પ્રસિદ્ધિ અધર્મના કારણે થતી હોય છે. હવે આપણે લોકોમાં કેવી રીતે પ્રસિદ્ધ છીએ તે આપણે જોવાનું રહ્યું. મદપૂનવિ () - મયર્નનવિન (.) (અધર્મથી જીવનાર) ન્યાય, નીતિ તથા મર્યાદાથી વ્યાપાર અને વ્યવહાર કરનાર ધર્મજીવી કહેવાય છે. જ્યારે માત્ર ધન અને નામના મેળવવાની લાલચે ન્યાય-નીતિ વગેરે ગુણોને અભરાઇએ ચઢાવી, પાપમાર્ગનું આચરણ કરનારને અધર્મજીવી અર્થાત અધર્મથી જીવનાર કહેવાય છે. ધર્મથી જીવનાર કદાચ ઓછા પૈસાવાળા હશે પરંતુ અધર્મથી જીવનાર કરતાં તો વધારે જ સુખી હશે. अहम्मट्ठाण - अधर्मस्थान (न.) (પાપસ્થાન, ૧૩ક્રિયાસ્થાન, ધર્મરહિત સ્થાન) શાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “તુત પતન થારતિતિ થઈ: 'અર્થાતુ જે જીવોને દુર્ગતિમાં જતાં બચાવે તે ધર્મ છે. તેનાથી વિપરીત એટલે કે જે દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત બને તેવા નિમિત્તો, સ્થાનો કે પદાર્થો અધર્મ છે. માટે દુર્ગતિભીરુ આત્માએ તેવા પાપસ્થાનોથી બચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઇએ. ગા= () - મધમffઈન(પુ.) (અધર્મના પ્રયોજનવાળો) अहम्मदाण - अधर्मदान (न.) (અધર્મદાન, ચોરાદિને દાન આપવું તે) દાન ધર્મદાન અને અધર્મદાન એમ બે પ્રકારના કહેલા છે. જરૂરિયાતમંત, સાધર્મિક, તીર્થક્ષેત્ર કે સંઘાદિમાં કરેલ દાન તે ધર્મદાન કહેવાય છે. પરંતુ જેનો વ્યાપાર ચોરી, હિંસાદિનો છે તેના ઉપયોગ માટે જોઇતા પૈસાનું દાન કરવું તે અધર્મદાન છે. સ્વયં અધર્મનું આચરણ કરવું જેટલું નિંદનીય છે. એટલું જ અધર્મના આચરણ કરનાર અન્યને પૈસાદિનું પ્રોત્સાહન આપવું પણ નિંદનીય છે. એટલે જ તો કહ્યું છે કે કરણ, કરાવણને અનુમોદન સરખા ફલ પાવે. મવિ (બુ) - વિ7 (6) (અધર્મને સેવનાર, અધર્મ આચરનાર) અધર્મના આચરણથી મળનાર સુખને શાસ્ત્રમાં સોજા ચઢેલા માણસના શરીર સાથે સરખાવેલ છે. જેમ શરીરમાં સોજા ચઢી જવાથી શરીર એકદમ હૃષ્ટપુષ્ટ થઇ જાય છે. પરંતુ તે હૃષ્ટપુષ્ટતા દુખદાયક અને સાચી હોતી નથી. તેમ પાપાચારના સેવનથી જે સુખસાહ્યબી કે લોકમાં આદર જોવા મળે છે. તે પણ ભ્રામક અને લાંબાગાળે દુખ તથા દુર્ગતિને આપનાર હોય છે. અધર્મનું સેવન કરનારે આ વાતને ધ્યાનમાં રાખવી જોઇએ. મહમif" () - Mનિન (કું.) (અહંકારી, અભિમાની, ગર્વિષ્ઠ) ગામઠી કહેવત છે કે ગાડા નીચે કૂતરું જાય અને વિચારે કે આખો ભાર હું જ ખેંચું છું. તેમાં કેટલાક જીવોને ખોટું અભિમાન હોય છે કે હું જ્ઞાની છું માટે લોકો મારી પાસે આવે છે. મારી પાસે પૈસો છે માટે બધું જ કરી શકું છું. મારી પાસે બળ છે માટે લોકો મને 1840 Page #228 -------------------------------------------------------------------------- ________________ નમે છે વગેરે વગેરે. અરે ભાઈ! વર્તમાનમાં તારું જે કાંઈ પણ સારું દેખાય છે. તે પૂર્વભવના કરેલા શુભ કર્મોને આભારી છે. જે દિવસે તે ક્ષય થઇ જશે તે દિવસે તારી પડતી થવા લાગશે. માટે મળે સંપત્તિ વગેરેનો અહંકાર કરવાની કોઈ જ જરૂર નથી, મહય - મહતિ (ઉ.) (અખંડ, સંપૂર્ણ, ક્ષતિ નહિ પામેલ) અ - ૫ગર (.) (નીચેનો હોઠ) अहरगइगमण - अधरगतिगमन (न.) (અધોગતિમાં જવું, અધોગતિ ગમન) તરવાની કળા શિખવા જનારને તેના શિક્ષક પ્રથમ એ સૂચના આપે છે કે શરીરને એકદમ હળવું ફૂલ રાખો. જેથી પાણીમાં તમે આસાનીથી તરી શકો. કેમ કે શરીરને અક્કડ કે વજનદાર રાખવાથી ઉપર તરવાને બદલે નીચે ડૂબી જવાનો ભય રહે છે. બસ કર્મની પણ આવી જ થિયરી છે. તમે કર્મોથી જેટલા હળવાફૂલ રહેશો તેટલા ઉપર ઉઠશો. તમારું ગમન ઊચ્ચગતિ તરફ થશે. તેમજ તમે અનાચાર, દુરાચારાદિ સેવન વડે આત્માને જેટલો ભારે કરશો તેટલું તમારે અધોગતિમાં ગમન કરવું પડશે. अहरायणिय - यथारत्नाधिक (अव्य.) (જે ક્રમે દીક્ષા લીધી હોય તે ક્રમે જયેષ્ઠ) સાધુ કે ગૃહસ્થ યથારત્નાધિક ક્રમે ગુરુવંદન કરવું એવી જિનાજ્ઞા છે. યથારત્નાધિકનો અર્થ થાય છે, જેણે પહેલા દીક્ષા લીધી હોય તે જયેષ્ઠ અને તેમના પછી જેણે દીક્ષા લીધી હોય તે લઘુ. એમ પ્રથમ જ્યેષ્ઠને પછી તેમનાથી નાના, તેમનાથી નાના એવી રીતે ક્રમશઃ વંદન કરવું તે યથારત્નાધિક ગુરુ વંદન કહેવાય છે. મહ7 - થર (સ્ત્રી) (પષણશિલા, જેના પર ચટણી વગેરે પિષવામાં આવે તે પત્થર) (નીચેનો હોઠ) દિવ - અથવા ( વ્ય.) (અથવા, વિકલ્પ). આપણે વિકલ્પોને પરાધીન થઇ ગયા છીએ. શ્રીફળ નથી સોપારી ચાલશે. કોટન વસ્ત્ર નથી ટેરીકોટન વસ્ત્ર ચાલશે. સમય નથી રહ્યો પૂજા વગર ચાલશે. આમ આપણે કોઇને કોઇ વિકલ્પો ગોતીને અંતિમ દંડ તો ધર્મને જ આપતા હોઇએ છીએ. કંઇપણ બાંધછોડ કરવાની આવે તો આપણા વ્યવહાર રૂટિનને જરાપણ બાદ નહિ કરીએ. પણ ધાર્મિક ક્રિયાઓની ચોક્કસ બાદબાકી કરી દઇશું. એક વાત યાદ રાખજો કે મોક્ષમાં જવું હશે તો વિકલ્પોના માર્ગને તિલાંજલી આપવી પડશે. હવUT - અથવા ( વ્ય.) (1. અથવા, વિકલ્પ 2. વાક્યાલંકારમાં વપરાતો શબ્દ) હવા - અથવા (વ્ય.) (1. અથવા, વિકલ્પ 2. વાક્યના ઉપન્યાસમાં વપરાતો શબ્દો મહત્રા - અથર્વન (2) (તે નામે એક વેદ, ચાર વેદોમાંનો ચોથો વેદ) મહા -- મહાશ (જ.) (હાસ્યનો ત્યાગ, હાસ્યનો અભાવ) 185 - Page #229 -------------------------------------------------------------------------- ________________ મોહનીયકર્મના ભેદની અંતર્ગત આવતા નવ નોકષાયમાં હાસ્યને નોકષાય માનવામાં આવેલ છે. હાસ્ય અને પ્રસન્નતામાં બહુ મોટો તફાવત છે. જે કાર્યથી ચિત્તના પરિણામથી બીજા પ્રત્યે હીનત્વની ભાવના ઉત્પન્ન નથી થતી. તેના આનંદને પ્રસન્નતા કહેવાય છે. તથા બીજાની ભૂલો કે મૂર્ખતાદિના કારણે તેમને નીચા દેખાડવારૂપ જે વર્તન થાય છે તે હાસ્ય છે. માટે સાધુ ભગવંતો અને શ્રમણોપાસક આત્મા આવા હાસ્યનો ત્યાગ કરે છે. હદ - મહહ ( વ્ય.) (૧.સંબોધન 2. આશ્ચર્ય 3. ખેદ 4. ક્લેશ 5. પ્રકર્ષ) પરમાત્મા મહાવીર ને વાદમાં પરાસ્ત કરવાની ભાવનાથી નીકળેલા ઈંદ્રભૂતિ ગૌતમ જ્યારે સમવસરણમાં પ્રવેશ્યા. ત્યારે વર્ધમાન સ્વામીએ કહ્યું કે “ઈંદ્રભૂતિ ગૌતમ! તમે સુખપૂર્વક આવ્યા ને?” બસ !પરમાત્માના આ એક સંબોધને જ અહંકારરૂપી પહાડના ચૂરે ચૂરા કરી નાંખ્યા. તેમની સાથે વાદ કરવાની વાત તો દૂર જ રહી ગઈ. હૃા. - અયસ્ ( વ્ય) (દિશાનો એક ભેદ, અધોદિશા, નીચે). શાસ્ત્રમાં કુલ દશ પ્રકારની દિશા કહેવામાં આવેલ છે. ચાર દિશા, ચાર વિદિશા ઉર્ધ્વદિશા અને અધોદિશા. આચારાંગસૂત્રમાં કહ્યું છે “જીવે સ્વયં ચિંતન કરવું જોઇએ કે હું કઇ દિશા અર્થાત્ કઇ ગતિમાંથી આવેલો છું. અને મારી ગંતવ્ય દિશા કઇ છે. હવે એવા કાર્યો કરું કે અધોગતિમાં મારું પતન ન થાય.” મથ ( વ્ય.) (1. હવે પછી, ત્યારબાદ 2. જેમ, અનુસાર) મતથ્ય-પથાર્થ (વ્ય.) (યોગ્ય, બરાબર, યથાર્થ) તમે જીવનમાં બધું જ બરાબર કરી દેવાનાં પ્રયત્નોમાં સતત જીવતા હોવ છો. સંતાનોની લાઇફ બરાબર કરી દઉં. પત્નીને પાછળથી તકલીફ ન પડે માટે યોગ્ય વ્યવસ્થા કરી દઉં. એકવાર ધંધો વ્યવસ્થિત ગોઠવી દઉં જેથી પાછળનાઓને તકલીફ ન પડે. માતા-પિતા ભાઇ-બહેન, સ્વજનો માટે હું બધું જ બરાબર કરી દઉ. બસ ! આ બધાની પળોજણમાં એ ભૂલી જવાય છે કે મારા આત્મા માટે કાંઇક બરાબર કરી દઉં જેથી પરભવમાં તેને કોઈ તક્લીફ ન પડે. આ ભવમાં સતકાર્યોથી પુણ્યની રાશિ બરાબર જમાં કરી લઉં જેના કારણે મારો આવતો ભવ સુધરી જાય. अहाउओवक्कमकाल - यथायुष्कोपऋमकाल (पु.) (કાળનો એક ભેદ) જે આયુષ્ય જેટલા સમયપ્રમાણ બાંધેલ હોય તેને તેટલા સમય પ્રમાણ ભોગવવાના કાળને યથાયુષ્કોપક્રમ કાળ કહેવાય છે. જેમ કોઇ પચાસ વર્ષના આયુષ્યકર્મનો બંધ કર્યો હોય, તે પચાસ વર્ષના કાળને શાસ્ત્રીય ભાષામાં યથાયુષ્કોપક્રઝમ કાળ જાણવો. अहाउणिव्वत्तिकाल - यथायुर्निर्वृत्तिकाल (पु.) (કાળનો એક ભેદ, બાંધેલ આયુષ્યને સંપૂર્ણ ભોગવવાનો સમય) સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે કોઇ જીવ આર્ત કે રૌદ્ર ધ્યાનને વશ થઇને નારકાદિ આયુષ્યનો બંધ કરે છે. હવે નરક ગતિમાં જઇને જેટલા પ્રમાણનું આયુષ્ય બાંધ્યું હોય તેટલા પ્રમાણે તેનો જે ભોગવટો કરવો પડે છે. જેમ કે દશ હજાર વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો તે કાળ યથાયુર્નિવૃત્તિકાળ કહેવાય છે.' મણીય - પ્રથયુજ્જ (ન.). (જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું) મહ# ) - યથાત્ત (વિ) (પોતાના માટે બનાવેલ આહારાદિ) Page #230 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્રનાં પ્રથમ અધ્યયનમાં શય્યભવસૂરિએ શ્રમણને ગોચરી ગ્રહણ કરવા માટે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. જેવી રીતે ભ્રમર પુષ્યમાંથી સારભૂત રસને ગ્રહણ કરે છે. અસારનો ત્યાગ કરે છે અને ફૂલને કિલામણા પણ નથી કરતો. તેવી રીતે સાધુએ ગૃહસ્થને તકલીફ ન પડે તેમ પોતાના માટે બનાવેલી હોય એવી દોષિત ગોચરીનો ત્યાગ કરવો. તેમજ ગૃહસ્થ જે પોતાના અર્થે બનાવેલ હોય તેવો આહાર ગ્રહણ કરવો જોઈએ. અર્થાત દોષિત ગોચરીનો ત્યાગ અને નિર્દોષ ગોચરીનો આગ્રહ રાખવો. મહાøL - યથાશૂન્ય (વ્ય.). (કલ્પ પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે) શાસ્ત્રમાં જે કલ્પ અર્થાત આચાર કે વિધિ જે પ્રમાણે કીધી હોય. તેનું તે જ પ્રમાણે પાલન કરવું તે યથાકલ્પ કહેવાય છે. જેમ કે યથાલંદ કલ્પ, જિનકલ્પ, સ્થવિરકલ્પ વગેરે આચારો શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલા હોય. તેનું જો તે પ્રમાણે પાલન કરવામાં આવે તો તે કલ્પ યથાકલ્પ બને છે. અન્યથા તે અનાચાર બને છે. મહા#- યથાર્ત (ગવ્ય). (કર્મ અનુસાર, કર્મને ઓળંગ્યા વિના) લોકમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે જૈસી કરણી વૈસી ભરણી' અર્થાત્ત તમે જેવું કરો તેવું તમારે ભોગવવું પડે. જિનધર્મ કહે છે કે વિવિધ સમયે તમને જે પણ સારુ ખોટું પરિણામ પ્રાપ્ત થાય છે. તે તમે કરેલા કર્મને અનુસાર જ હોય છે. જે પ્રકારનું તમે કર્મ બાંધ્યું હોય. તે પ્રમાણે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે. માટે બીજા મિથ્યા પ્રયાસો કરતાં તે કર્મને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. अहापडिग्गहिय-यथाप्रतिगृहित (त्रि.) (જેટલું લીધું હોય તેટલું, પૂર્વે જે પ્રમાણે ગ્રહણ કરેલ હોય તેટલું જ) મહાછં - વાછદ્ર (પુ.) (સ્વચ્છંદી, સ્વેચ્છાચારી, વૈરી) આગમ, આત્મા અને આત્મજનોથી જે વિરુદ્ધ વર્તનારા હોય તે નિશ્ચિત સ્વચ્છંદી હોય છે. પછી તે સાધુ હોય કે ગૃહસ્થ. જેમના હૃદયમાં એકમાત્ર જગકલ્યાણની ભાવના વહે છે. તેવા ગણધર ભગવંતોએ આગમની રચના કરી છે. આથી તેમનાં શાસ્ત્ર પણ કલ્યાણકારી જ હોય. માતા-પિતા ગુરુ વગેરે આત્મજનોનો આદર સત્કાર કરવો તે શિષ્ટાચાર છે. તથા સન્માર્ગે ચાલવું, મર્યાદામાં વર્તવું, મન-વચન-કાયાની શુદ્ધિ પ્રવૃત્તિ રાખવી તે આત્મહિત છે. જે જીવ આ ત્રણેય કલ્યાણસ્થાનોની વિરૂધ્ધ વર્તે છે. તે સ્વચ્છંદી અને સ્વહિતના નાશક છે. अहाछंदविहारि (ण) यथाछन्दविहारीन् (पुं.) આગમના યથાર્થ બોધરહિત અથવા વિરુદ્ધ અર્થ કરીને પોતાની મરજી મુજબ વર્તનારને શાસ્ત્રમાં સ્વચ્છંદહારી કહેલા છે. શાસ્ત્રમાં ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત એમ બે જ વિહારની અનુમતિ આપવામાં આવેલ છે. જે સાધુ કે ગૃહસ્થ સ્વમતિ અનુસાર વર્ત કે વિચરે છે. તેવા સ્વછંદ વિહારને સર્વથા નિષિદ્ધ કરેલ છે. મહાનાય - યથાનાત (ર.) (વંદનનો એક પ્રકાર) બાળક જેમ બે હાથ જોડેલી અને પગ વાળેલી મુદ્રામાં જન્મ પામે છે. તથા દીક્ષા ગ્રહણ કરતી વખતે રજોહરણ, ક્ષત્તિ અને ચોલપટ્ટક એટલા ઉપકરણ ધારણ કર્યા હોય તેટલા જ ઉપકરણયુક્ત તેવી મુદ્રામાં વંદન કરવું તે યથાજાત વંદન છે. સવાર અને સાંજના પ્રતિક્રમણમાં કરવામાં આવતાં વાંદણા યથાજાત મુદ્રામાં રહીને કરવાના હોય છે. મહાપુપુત્રી - યથાનુપૂર્વ (સ્ત્ર) (યથાક્રમ, અનુક્રમ, પરિપાટી) 1870 Page #231 -------------------------------------------------------------------------- ________________ મહાતત્વ - રાતત્વ (7) (જે પ્રમાણે હોય તે પ્રમાણે કહેવું, તત્વનું ઉલ્લંઘન ન કરવું) શાસ્ત્રમાં કે જગતમાં જે પદાર્થ કે ભાવ જે પ્રમાણે કહેલ કે રહેલ હોય. તેને તે જ પ્રમાણે તેજ અર્થમાં કહેવું તે સૂત્રભાષિત્વ છે. તથા તેનાથી વિપરીત અર્થાત શાસ્ત્રોક્ત ભાવથી અન્યથા ભાવે કહેવું તે ઉwભાષણ બને છે. જે અનંતા ભવોની શ્રેણી વધારવામાં મુખ્ય કારણભૂત બને છે. યથાતિત્વ (). (સત્ય) ભગવતીસૂત્રના સોળમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં બે પ્રકારે સત્ય કહેલ છે. નિદ્રાવસ્થામાં કોઈ સ્વપ્ર જોયું અને જાગતાં તરત જ તે પ્રમાણેનો અનુભવ પ્રાપ્ત થાય તે દ્રષ્ટાથવિસંવાદી સત્ય છે. તથા સ્વમમાં કોઈ વિશિષ્ટ પ્રસંગ જોયો અને કાલાંતરે તેને રાજલક્ષ્મી કે અન્ય કોઈ વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય. તે સ્વ. ફલાસંવાદી સત્ય છે. अहापज्जत - यथापर्याप्त (त्रि.) (ઈચ્છાનુસાર પ્રાપ્ત) નોકર પર ખુશ થયેલ શેઠે કહ્યુ. બોલ તારે શું જોઈએ છે શેઠના મનમાં હતું કે જો તે એમ કહે કે તમારે જે ઈચ્છા હોય તે આપો. તો હું તેને મારી ઓફિસનો મેનેજર બનાવી દઈશ, પરંતુ નોકરને થયું કે મારો પગાર ઓછો છે. એટલે તેણે કહ્યું મારા પગારમાં બે હજાર વધારી આપો. શેઠ હસ્યા અને કહ્યું. સારુ કાલથી તારો પગાર બે હજાર વધારે. નોકરને આપણે શું કહીશું. મુર્ખ કે હોશિયાર? ધર્મનું પણ આવું જ છે. તે તમને વધારે જ આપવાની ક્ષમતા અને ઈચ્છા રાખે છે. પરંતુ આપણે આપણી ઈચ્છાનુસાર મળેલામાં જ ખુશ રહી જઈએ છીએ. આમાં આપણી હોશિયારી કે મૂર્ખતા વિચારી જોજો ! अहापडिरूव-यथाप्रतिरूप (त्रि.) (ઉચિત,યોગ્ય, બરાબર) યોગશાસ્ત્ર ગ્રંથમાં કહ્યું છે કે “ગૃહસ્થ આવકને ઉચિત વસ્ત્રાદિને ધારણ કરવા જોઈએ.” અર્થાત જે રીતની આવક હોય તદનુસાર વસ્ત્ર, અલંકાર તથા વ્યવહાર કરવો તે ઉચિત છે. આવક વધારે હોય અને વસ્ત્રાદિ મેલાઘેલા પહેરે તો લોકમાં હાંસીને પાત્ર બને. તથા આવક હોય બે રુપિયાની અને ખર્ચ હોય દસ રૂપિયાનો તો તે પણ અનુચિત છે. તેને લોકો મૂર્ખ કહે, માટે આવકને અનુસાર જ રહેવું તે વર્તવું તે પોતાને તથા ધર્મને ઉચિત છે. માહિક-યથાmહિત (B). (યથાવસ્થિત, જેમનું તેમ રહેલ) દૂધ વિકૃતિ પામીને ધી, દહીં, છાસ, મીઠાઈ, પનીર એમ અનેકરૂપે બને છે. પરંતુ તે બધામાં દૂધનો અંશ યથાવસ્થિતરુપે જેમનો તેમ રહે છે. ભલે તે વિકૃતિ પામેલ વસ્તુઓમાં તે સ્પષ્ટ ન દેખાય. કિંતુ તે બધામાં તેનો અંશ તો રહેલો જ હોય છે. તેમ જગતમાં જીવ ક્રોધી, લાલચી, હિંસક, માયાવી, ઉદાર, કૃપાળુ વગેરે અનેકરૂપે દેખાય છે. પણ તે બધી અવસ્થા હોવા છતાં પણ તેનામાં અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણો તો જેમના તેમા રહેલા જ હોય છે. માત્ર કર્મના આવરણના કારણે તે દબાઈ ગયેલા હોય अहापरिग्गहिय-यथापरिगृहीत (त्रि.) (જેવી રીતે લીધું હોય તેવી રીતે સ્વીકારેલ) આચારાંગાદિ આગમોમાં કહેલું છે કે “શ્રમણજીવનનાં નિર્વાહ માટે સાધુએ ઉપકરણો સ્વીકારવાના હોય છે. તે ઉપકરણો નિર્દોષ અને જે અવસ્થામાં પ્રાપ્ત થાય તે પ્રમાણે માંગીને લીધેલા હોવા જોઈએ. કોઈ વસ્ત્ર જીર્ણ હોય, જાડું હોય, ખરબચડું હોય, અપ્રમાણ હોય તો તે અવસ્થામાં તેને ગ્રહણ કર્યુ હોય તે અવસ્થાવાળું જ ધારણ કરે. તેમાં કોઈપણ જાતનો સુધારો કરીને આરંભ કે સમારંભ ન કરે. 1880 Page #232 -------------------------------------------------------------------------- ________________ મહાપરિજાય-ચારિજ્ઞાત (ર.) (જેટલા ક્ષેત્રનું કહેવામાં આવ્યું હોય તેટલું જ ક્ષેત્ર) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં પાંચ પ્રકારે ક્ષેત્રના માલિક જણાવવામાં આવેલા છે. અઢીદ્વીપમાં વિચરતાં સાધુએ જે તે સ્થાપના માલિકની રજા લઈને અધિકત સ્થાનમાં વાસ કરવો એવી જિનાજ્ઞા છે. તેમાં પણ ક્ષેત્રનાં માલિકે જેટલા ક્ષેત્રની અનુજ્ઞા આપી હોય. તેટલા જ ક્ષેત્રનો ઉપભોગ કરવા ઘટે. તેનાથી અધિકક્ષેત્રનો ત્યાગ કરવો, અન્યથા ત્રીજા મહાવ્રતના ખંડનનો પ્રસંગ આવે. કાપવા-યથાપ્રવૃત્ત () (અનાદિ કાળથી એક જ સ્વભાવે વર્તનાર, સ્વાભાવાત્તરને નહિ પામેલ) કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે લખ્યું છે. “હે પ્રભુ! અનંતા ભવોમાં મેં કેટલીય વાર ચારિત્ર ગ્રહણ કર્યું હશે, તે ચારિત્રવાળા ભવોના રજોહરણોને ભેગા કરુ તો કદાચ મેરૂપર્વત જેટલો ઢગલો થઈ જશે, છતા પણ મારો ઉદ્ધાર કેમ ન થયો? તેનું એક કારણ લાગી રહ્યું છે કે મેં ભલે અનંતીવાર ચારિત્ર લીધું હશે. પરંતુ ભાવથી તેનું પાલન નહિ કર્યું હોય. મુક્તિ મેળવવા માટે મારામાં જે સ્વભાવની કે વર્તનનાં બદલાવની જરૂરિયાત હશે તે નહિ કરી હોય. મારા તે સ્વભાવાન્તરને નહિ પામેલ આત્માની અયોગ્યતાના કારણે જ અત્યાર સુધી મારો મોક્ષ નથી થયો.” अहापवित्तिकरण-यथाप्रवृत्तिकरण (न.) (સમ્યક્તને અનુકૂળ અધ્યવસાય વિશેષ) સમ્યક્ત પ્રાપ્તિની પ્રક્રિયામાં ત્રણ પ્રકારના કરણ કહેલા છે. તેમાનું એક કારણ છે યથાપ્રવૃત્તિકરણ. આ કરણમાં જીવના અધ્યવસાય અત્યંત શુભ અને માર્ગાનુસારી હોય છે. સમ્યક્ત પ્રાપ્તિ માટે આવશ્યક દરેક પ્રકારની યોગ્યતા આ કરણમાં વર્તતા જીવમાં હોય છે, જેના પ્રતાપે જીવ અનુક્રમે આત્મવિકાસના માર્ગે આગળ વધતા અત્યંત ઉત્તમ એવા સમ્યક્તની પ્રાપ્તિ કરે છે. अहापवित्तिसंकम-यथाप्रवृत्तिसंकम (पु.) (જેમ જેમ જઘન્યાદિ યોગોની પ્રવૃત્તિ હોય તેમ તેમ સંક્રમણ થવું તે) પંચસંગ્રહ તથા કમ્મપયડી વગેરે ગ્રંથોમાં યથાપ્રવૃત્તિસંક્રમની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. મન-વચન અને કાયા એ ત્રણ યોગોની જે પ્રમાણે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ હોય તદનુસાર કર્મદળોનું સંક્રમણ થવું તે યથાપ્રવૃત્તિસંક્રમ છે. મવિયર-થથવિર (ઉ.) (1. સ્થૂલ, અત્યંત જાડુ 2. અસાર) નવજાત બાળકને માતા-પિતા પ્રથમ પોતાના પગ પર ઉભો રહેતા શીખવાડે છે. પછી ચાલતા, દોડતાં અને જીવન જીવતા શીખવાડે છે. કેમ કે તે જાણે છે કે બધી જ સમજ એકદમ નથી આવી જતી. ધીરે ધીરે તેનો બોધ કરાવવો પડે છે. તેમ ત્રિલોકજ્ઞાતા અરિહંત ભગવંત નવા ધર્મ પામેલ કે અલ્પ પરાક્રમવાળા જીવને પ્રથમ સ્થૂલ પાપોનું જ્ઞાન અને નિષેધ કરાવે છે. ત્યાર પછી ધીરે ધીરે ધર્મરચિ જાગતે છતે તેને સૂક્ષ્મ ધર્મનું અમૃતપાન કરાવે છે. મહાબીર-થાન (7) (જ જેની ઉત્પત્તિ કારણ હોય તે) ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં કહેવું છે કે “જગતમાં જે પણ કાર્ય દેખાય છે, તે બધા જ કાર્યો તેના કારણો વિના અવિનાભાવી છે.” અર્થાત તેની ઉત્પતિમાં હેતુભૂત કારણો વિના થવા અને રહેવા અસમર્થ છે. વૃક્ષની નિષ્પત્તિમાં તેનું બીજ કારણ છે. ઘટની ઉત્પતિમાં માટી કારણ છે. પુત્રના જન્મમાં તેની માતા કારણ છે. આમ પ્રત્યેક કાર્યો તેના કારણોથી જ નિષ્પન્ન થતા હોય છે. જેને નૈયાયિકો સમવાયિકારણ અને જિનધર્મમાં ઉપાદાનકારણ કહેવામાં આવેલ છે. મહા વોક-વથ વોય (જ.) (જ્ઞાનને ઓળંગ્યા વિના, જેટલું જ્ઞાન થયું હોય તેટલું) 189 - Page #233 -------------------------------------------------------------------------- ________________ अहाभद्दग-यथाभद्रक (पु.) (સાધુને અનુકૂળ શ્રાવક, શાસનપ્રેમી શ્રાવક) શાસ્ત્રમાં કહેલ કષ, છેદ અને તાપની પરીક્ષા વડે સત્યધર્મને જેણે સ્વીકાર્યો છે. તેવા શ્રાવક જિન ધર્મ અને જિનશ્રમણ પ્રત્યે અપૂર્વ બહુમાનવાળા હોય છે. તેમજ કોઈ અઘટિત ઘટના જોઈને પણ ઘર્મથી ક્યારેય પણ ચલિત થતા નથી. કિંતુ તત્વબુદ્ધિથી વિચારણા કરીને આત્માને ધર્મમાં વધુ સ્થિર કરે છે. આગમોમાં આવા શ્રાવકને યથાભદ્રક કહેલા છે. મહામાન-યથામા (મ.) (1. જેટલો વિષય હોય તેટલો 2. જેટલો ભાગ હોય તેટલો). સંસારમાં પિતાની સંપત્તિમાં સંતાનોનો અધિકાર સ્વીકારવામાં આવેલ છે. પિતા પણ પોતાની સંપત્તિમાંથી જેનો જેટલો ભાગ હોય તેટલો તે તે સંતાનોને આપીને હર્ષની અનુભૂતિ કરે છે. તેમજ સંતાનો પણ પોતાના ભાગને મેળવીને ખુશ રહે છે. તેવી રીતે પરમાત્મા મહાવીરદેવે ધર્મસંપત્તિને સાધુ અને ગૃહસ્થ એમ બે વિભાગમાં વહેંચીને આપેલ છે. પરંતુ ફરક એટલો છે કે પિતાની સંપત્તિ મેળવીને આપણે ખુશ થઈએ છીએ. જ્યારે પરમપિતાએ આપેલ સંપત્તિ જાણે સાર્વજનિક હોય તેમ તેનાથી દૂર ભાગીએ છીએ. એક વાત યાદ રાખજો! પિતાની સંપત્તિ જન્મથી પરંપરા વધારનારી છે. જયારે પરમપિતા પરમાત્માની સંપત્તિ એકાંતે આત્મશાંતિ અને સુખની હારમાળા સર્જનારી છે. મહામૂર-યથાપૂત (પુ.) (તાત્વિક, જેમ હોય તેમ) આપણે હમેંશા નક્કી કરતા હોઈએ છીએ કે શરીર માટે કયો આહાર તાત્વિક છે અને કયો અતાત્વિક, કઈ કસરત શરીર માટે તાત્વિક છે અને કઈ અતાત્વિક, કેટલો આરામ શરીર માટે તાત્વિક છે અને કેટલો નહિ. પરંતુ કોઈ દિવસ એમ વિચાર્યું છે કે મારા આત્મા માટે કયા વિચાર, વાણી અને વર્તન તાવિક છે અને કયા અતાત્વિક? જો ન વિચાર્યું હોય તો સમજી રાખજો કે હજી સુધી તમે તાત્વિક અને અતાત્વિક પરિભાષા સમજ્યા જ નથી. મહામ-કથામf (મત્ર) (1. જ્ઞાન આદિ મોક્ષમાર્ગને અનુસાર 2. ઔદયિક ભાવોને દૂર કરીને, ક્ષયોપશમ ભાવનું ઉલ્લંઘન ન કરીને) જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કર્યો છે અને કર્યો છે તો તેનો ઉદય પણ અવશ્ય છે. કર્મના ઉદયે ઔદયિકભાવને પામેલ આત્મા નવા શુભાશુભ કર્મોનો બંધ કરે છે. મોક્ષ માટે જેમ અશુભકર્મ બાધક છે. તેમ સોનાની સાંકળ સમાન શુભકર્મ પણ મુક્તિ માર્ગમાં બાધક છે. માટે મોક્ષેચ્છુ આત્માએ તેવા ઔદયિક ભાવોને શુદ્ધપણે નિરોધીને અર્થાત દૂર કરીને ક્ષાયિકભાવમાં રહેવાનો નિરંતર પ્રયાસ કરવો જોઈએ. अहारायणिय-यथारालिक (अव्य) (ચારિત્રમાં વડીલ, પ્રવ્રયાદિમાં ) મારિ ()-મારિન (કિ.) (અનિષ્ટ, મનને અપ્રિય). આપણે હંમેશા મનનું જ સાંભળતા હોઈએ છીએ. આપણું મન કહે છે કે આમ કરવું છે અને આવું નથી કરવું. બસ ! પછી તે સાચું છે કે ખોટું તે વિચાર્યા વિના તે પ્રમાણે જ કરવા લાગી જઈએ છીએ. મનને પ્રિય હોય તે બધું સારું. અને મનને જે અપ્રિય હોય તે ખરાબ. પછી ભલે ને આપણો આત્મા તેનો વિરોધ કરે, તેનું સાંભળવાનું તો દૂર રહો તેના અવાજને દબાવી દેવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. મન કદાચ ખોટી સલાહ આપી શકે છે પરંતુ આત્મા કદાપિ નહિ. માજિ-વર્ગ (વ્ય.). (સરળતા અનુસાર, સરળતાને ઓળંગ્યા વિના) 1900 Page #234 -------------------------------------------------------------------------- ________________ એક વખત બુદ્ધિમાં તમે ઓછા હશો. તમારી મતિ જડતા ભરેલી હશે તો તે ચાલી જશે. પરંતુ જો તમારું મન ઋજુ અર્થાત સરળ નહિ હોય તો તે નહિ ચાલે. કારણકે સત્યમાર્ગ સ્વીકારવા બુદ્ધિ નહિ પરંતુ હૃદયની સરળતા જોઈએ. હૃદયની આ સરળતાએ ઈંદ્રભૂતિ ગૌતમને પરમાત્મા મહાવીરના આદ્ય શિષ્ય અને ગણધર સ્થાને મૂકી દીધા. જયારે હૃદયની અસરળતાએ ભગવાન મહાવીરના જમાઈ જમાલિને શાસનદ્રોહી એવા નિકૂવ કોટિમાં મૂક્યા હતાં. યથાતિ (અવ્ય.) (યથાયોગ્ય રીતે, ચાલુ પદ્ધતિને અનુસરીને) યથાર્દ (લિ.) (ઔચિત્ય, ઉચિત, વ્યાજબી, વ્યવહારિક) દુકાનદાર અને ગ્રાહકની ભાષામાં વ્યાજબી એટલે એવો ભાવ જેનાથી દુકાનદારને પણ ફાયદો થાય અને ગ્રાહકને પણ નુકશાન ન થાય. ધાર્મિક ક્રિયાઓમાં પણ આ જ વાત બંધ બેસે છે. આપણા ધર્મનું પાલન એવું હોવું જોઈએ કે જેથી લોકમાં ધર્મની નિંદા પણ ન થાય. અને આપણો નિયમ પણ જળવાઈ રહે. આને જ બીજી ભાષામાં ઔચિત્યનું પાલન કહેવાય છે. મહાનં-૪થ (થા) નર (પુ.) (કાળપરિમાણ વિશેષ) ગમમાં લંદ શબ્દનો અર્થ કાળ કરવામાં આવેલ છે. જેટલા કાળ પ્રમાણ કહેલું હોય તેટલો કાળ એટલે યથાલંદ. આ કાળ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે કહેલ છે. સામાન્યથી પાણીથી ભીનો હાથ જેટલા સમયમાં સૂકાય તેટલો કાળ તે જધન્ય યથાલંદ છે. તથા પાંચ દિવસ પ્રમાણનો ઉત્કૃષ્ટ યથાલંદ કાળ છે. અને આ બન્નેની વચ્ચેનો કાળ મધ્યમ યથાલંદ છે. अहालहुस्सय-यथालघुस्वक (न.) (નાનામાં નાનું, કંઈક નાનું અને હલકું) વ્યવહારસૂત્ર કેનિશીથાદિ આગમ ગ્રંથોમાં જ્યાં પ્રાયશ્ચિતનું વિધાન છે ત્યા ગુરૂ અને લઘુનાક્રમે કથન કરવામાં આવ્યું છે. તેમાં લઘુ પ્રાયશ્ચિત લઘુક, લઘુતરક, યથાલઘુતરક અને યથાલઘુસ્વકથી ચર્ચા કરવામાં આવેલ છે. પંદરથી પચ્ચીસ દિવસ પ્રમાણ યથાલધુક, દશ દિવસ પ્રમાણ યથાલધુતરક અને પાંચ દિવસ પ્રમાણ યથાલઘુસ્વક પ્રાયશ્ચિત આપવાનું વિધાન છે. अहावगास-यथावकाश (पु.) (જેવુ ઉત્પતિ સ્થાન હોય તે પ્રમાણે) જગતના જીવોની કુલ ચોર્યાસી લાખ યોનિમા ઉત્પતિ અને મૃત્યુ થતા હોય છે. પ્રત્યેક જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યાં તેનો આત્મા જેટલા પ્રદેશને આવરીને રહેલો હોય તેને યથાવકાશ કહેવામાં આવે છે. માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જીવ, વૃક્ષના બીજમાં ઉત્પન્ન થયેલ જીવ, પશુ-પક્ષીની યોનિમાં ઉત્પન્ન થયેલો જીવ કે પછી દેવ અથવા નરકયોનિમાં ઉત્પત્તિ પામેલ જીવ જે તે પ્રમાણના આકાશને સ્પર્શીને રહેલ હોય છે. તે જેટલા પ્રમાણમાં આકાશને અવગાહીને રહેલ હોય તદનુસાર તેનું કથન કરવામાં આવે છે. અવિશ્વ-કથાપત્ર (પુ.) (પુત્ર સ્થાને, પુત્ર સમાન) કેટલાક સંબંધો એવા હોય છે જેનો સીધે સીધો લોહીનો કોઈ જ સંબંધ નથી હોતો. પરંતુ લાગણી અને ભાવનાના એવા બંધનોથી બંધાયેલો હોય છે. જેને કારણે લોહીના સંબંધોથી પણ તે વધુ મજબૂત હોય છે. આથી જ ઘણા લોકો કોઈના પુત્ર ન હોવાં છતાં પણ તેમનું કર્તવ્ય પુત્ર સમાન બજાવતાં હોય છે. પિતા ન હોવાં છતાં પણ પિતા સમાન કોઈની સાર સંભાળ રાખતા હોય છે. જિનશાસનથી જોડાયેલા દરેક જણનો પરમાત્મા મહાવીર સાથે કોઈ જ લોહીનો સંબંધ નથી. પરંતુ પ્રેમનો એક સંબંધ એવો છે જેના કારણે તેઓ શાસન કાજે પોતાનું મસ્તક આપી દેતા પણ અચકાતા નથી. કપર્દીમંત્રી જેવા તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. 191 Page #235 -------------------------------------------------------------------------- ________________ अहावच्चाभिण्णाय-यथापत्याभिज्ञात (त्रि.) (પુત્ર સમાન જાણેલો) વિદ-પથવિથ ( વ્ય.) (શાસ્ત્રીય ન્યાય અનુસાર, બરાબર વિધિપૂર્વક) પૂજા, પૂજનો વગેરે કરવા કે કરાવવા તે દ્રવ્ય જિનાજ્ઞાનું પાલન છે. પરંતું પરમાત્માએ કહેલ નિયમો અનુસાર જીવન જીવવું તે ભાવ જીનાજ્ઞાનું પાલન છે. અને જિનેશ્વર દેવે કહેલ વચનો એટલે ગણધર ભગવંતોએ રચેલ શાસ્ત્રો. આથી શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વકના ચારિત્રનું પાલન તે પરમાત્માની ભાવપૂજા બને છે. તેમજ તેની વિરાધના તે આજ્ઞા ખંડનીરુપી દોષ બને છે. મહાસંg૯-અથાસંgs (જ.). (સ્થિર, નિશ્ચલ, નિષ્પકંપ) હે મેક્સમ નિશ્ચલ અને નિષ્કપ વિભુ! હું તારો ઉપાસક છું તારો ભક્ત છું. છતા પણ જીવનમાં આવતી નાની નાની મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓથી વિચલિત થઈ જાઉં છું. હું રોજ વિચારું છું કે ગમે તેવા સંજોગો આવશે હું સમભાવે તેનો સામનો કરીશ. મનમાં કોઈ પણ જાતના દ્વેષાદિ તરંગોને ઉઠવા નહીં દઉં, પરંતુ ન જાણે તે સમયે શુ થઈ જાય છે. કંઈ સમજાતું નથી. વરાળની જેમ બધું જ બાષ્પીભવન થઈ જાય છે. અને હું ગેરવર્તન કરી બેસું છું. નોધારાના આધાર ! મને કોઈક રસ્તો બતાવ જેથી હું મારા મનને સ્થિર અને અડગ રાખી શકું કોઈ પણ પરિસ્થિતિઓ મને નિર્બળ બનાવી ના શકે. अहासंथड-यथासंस्तृत (न.) (શયનયોગ્ય, જોઈએ તેવી રીતે પાથરેલ) ઘરનું બધું જ ફર્નિચર કે વસ્તુ યોગ્ય રીતે ગોઠવેલું હોય છે. ડાઈનિંગ ટેબલ તેના યોગ્ય સ્થાને જ હોય. સુવાની પથારી પણ એટલી સ્વચ્છ અને સુવાને યોગ્ય હોય તેવી હોય. ળીજ તો તેના યોગ્ય સ્થાને હોય. બેસવાની ખુરશી, ટેબલ પણ તેના સ્થાને જ હોય. બસ યોગ્ય સ્થાને નથી હોતા તો તો ઘરમાં રહેનારાના એકબીજા પ્રત્યેના પ્રેમભાવ, આદરભાવ. જે દિવસે તે પ્રેમભાવ તે આદરભાવ આવી જશે. તે દિવસે બીજી વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય તેનું મહત્વ જ નથી રહેતું. યથાસંસ્કૃતિ (7) (જે અવસ્થામાં થયેલ હોય તે રીતે પ્રાપ્ય) સાધુએ જે રીતે ગોચરી કાચી-પાકી, બળેલી કે સ્વાદરહિત વગેરે જે અવસ્થામાં રહેલ હોય તે રીતે ગ્રહણ કરવાની હોય છે. તેમ વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણો પણ જે રીતે નિષ્પન્ન હોય તથા ઉપભોગને યોગ્ય હોય તો જે તે અવસ્થામાં મળતા હોય તે રીતે જ ગ્રહણ કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેમાં કોઈ પણ જાતનો વિશેષ સંસ્કાર કરવો તે અતિચાર છે. મહાસંવિમાન-કથા (IT) વિમાન (પુ.) (શ્રાવકનું બારમું વ્રત, અતિથિસંવિભાગ વ્રત) ઉપાસકદશાંગ આગમમાં કહેલું છે કે ‘અભંગ દ્વારવાળો શ્રાવક પોતાના અર્થે બનેલ આહારમાંથી પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ વગેરે ગોચરીના દોષોને ત્યાગ કરવા પૂર્વક અમુક ભાગનો આહાર સાધુને વહોરાવે તે અતિથિસંવિભાગ કે યથાસંવિભાગ નામક શ્રાવકનું બારમું વ્રત છે.' अहासच्च-यथासत्य (न.) (યથાતથ્ય, ખરેખર, સાચેસાચું) अहासत्ति-यथाशक्ति (अव्य.) (શક્તિ અનુસાર, સામર્થ્ય પ્રમાણે) બીજાએ કરાવેલ જિનાલયો કે મોટા ઉત્સવો જોઈને આપણે વિચારીએ છીએ કે ધર્મ તો મારે પણ કરવો છે. જો મારી પાસે આટલા રુપિયા હોત તો હું પણ આવા ઉત્સવો કરાવું. શાસ્ત્ર કહે છે ધર્મ કરવા માટે લક્ષ્મી નહિ લાગણી જોઈએ. શુભ ભાવના જોઈએ. Page #236 -------------------------------------------------------------------------- ________________ એક આંધળાને રસ્તો પાર કરાવવો. એક ગરીબને દસ રૂપિયાની મદદ કરવી. કોઈક ભિખારીને એકટાઈમનું ખાવાનું ખવડાવવું. રોજ એક સામાયિક કરવું. કોઈના આરાધના કાર્યમાં સહાયક થવું તે પણ ધર્મ જ છે. આ બધું કરવા માટે એક નવા પૈસાની પણ જરૂર નથી. આ બધું તમારી શક્તિ અનુસાર થઈ શકે તેવું છે. બોલો ! ક્યારથી શરુ કરો છો? અદભુ-કથાસૂત્ર (ગવ્ય) (સુત્રની અવિરુદ્ધ, સૂત્ર અનુસાર) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે કે “આણાએ ધમ્મ અર્થાત આજ્ઞામાં ધર્મ છે.' જિનાજ્ઞાનું પાલન કરવું તે જ ખરો ધર્મ છે. અને આજ્ઞા કઈ છે તે બધી જિનાગમોમાં ઉપલબ્ધ છે. માટે શાસ્ત્રોમાં કહેલ આજ્ઞા પ્રમાણે પાલન કરવામાં ધર્મ સફળ થાય છે. જેઓ શાસ્ત્રની વિરુદ્ધ વર્તે છે તેઓ અધર્મની વૃદ્ધિ કરનારા અને કટુ વિપાકોને પ્રાપ્ત કરનારા હોય છે. કંડરીક, જમાલી વગેરે જીવો તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. પાપભીરુ આત્મા સદૈવ સૂત્રને અનુસાર પાલન કરીને જીવનને સફળ બનાવતા હોય છે. હાસુદ-યથાસુલ (વ્ય.) (જમ સુખ ઉપજે તેમ, સુખ અનુસાર) સર્વપ્રાણાતિપાત મહાવ્રતધારી શ્રમણ ક્યારેય પણ કોઈ સાંસારિક પ્રવૃત્તિ કરવાની અનુમતિ આપતા નથી. શાસ્ત્રમાં પણ તેઓને પરવાનગી આપવાનો નિષેધ ફરમાવવામાં આવેલ છે. છતાં પણ ક્યારેય ધાર્મિક અનુષ્ઠાનો કે મહોત્સવાદિ વિશેષ પ્રસંગ આવ્યું તે તેઓને આજ્ઞા આપવી પડે તો જેમ સુખ ઉપજે તેમ કરો એવી નિરવઘ ભાષાનો પ્રયોગ કરવાનું વિધાન છે. આવુ કહીને તેઓ પ્રવૃત્તિની આજ્ઞા પણ નથી આપતા. તથા તેનો નિષેધ પણ નથી કરતા. પરંતુ જાવો મહોત્સવ કરો, પત્ર લઈને આવો,ગાડી લઈને જાવ વગેરે સાવધ ભાષાનો પ્રયોગ કદાપિ કરતા નથી. મહાસુહુમ-કથા સૂક્ષ્મ (ત્રિ) (સારભૂત) મહE-ઝાદ ( વ્ય.) (1. સંબોધન વાચક 2. આશ્ચર્ય 3. ખેદ 4. ક્લેષ 5. ઉત્કર્ષ) દિ-હિં(પુ.) (સર્પ, સાપ, નાગ) જ્ઞાતાધર્મકથા સૂત્રમાં દર્પીકર અને મુકુલિન એમ બે પ્રકારના સર્પનું કથન કરવામાં આવેલ છે. દવ અર્થાત ફણા જે સાપ ફણાધારી હોય તે દર્પીકર સર્પ કહેવાય છે. તેમજ જેઓ સર્પની જાતિના તો છે પરંતુ ફણા ધારણ કરવાનું સામર્થ્ય જેમની પાસે નથી તેઓ મુકુલિન સર્પ કહેવાય છે. હિંગ-હિત (શિ). (હિતને નહીં કરનાર, અહિતકારી) આપણે હિતકારી અને અહિતકારીની વ્યાખ્યા જ બદલી કાઢી છે. આપણા મનગમતાં કાર્યમાં જે સાથ સહકાર આપે તે હિતકારી, અને જે વિરોધ કરે તે અહિતકારી. સાચો હિતકારી તે છે જે આપણે ઈચ્છિત કાર્ય પણ જો પરિણામે અહિત કરનારું હોય તો તેમાં સાથ ન આપે તેટલું જ નહિ, પરંતુ તમને પણ તે કાર્ય ન કરવાની સાચી સલાહ આપે. આવા વ્યક્તિને શાસ્ત્રમાં કલ્યાણમિત્ર તરીકે સંબોધવામાં આવેલ છે. अहिअणियट्ठि-अहितनिवृत्ति (स्त्री.) (અહિતકારી પ્રવૃત્તિથી નિવૃત્તિ) પચાસની ઉપર ઉંમર થાય એટલે વ્યક્તિ નોકરીમાંથી નિવૃત્તિ લઈ લે છે. સંતાનોના લગ્ન થઈ જાય એટલે માતા-પિતા જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ લે છે. આયુષ્ય પુરુ થાય એટલે માણસ સંસારમાંથી નિવૃત્તિ લઈ લે છે. આમ દરેક મનુજ સમય 1930 Page #237 -------------------------------------------------------------------------- ________________ આવ્યે કોઈને કોઈ વસ્તુમાંથી નિવૃત્તિ લેતો હોય છે. પરંતુ કોઈ દિવસ અહિતકારી પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લેવાનું મન થયું છે. ખરું? ક્યારેય એવું લાગ્યું છે કે બસ ! હવે બહુ થયું મારા આત્મા માટે હવે કાંઈક કરવું છે. આ પાપપ્રવૃત્તિથી નિવૃત થવું છે. મ (મા) ગ્રાફ- નાતિ (સ્ત્રી. પુ) (કુલીનતા, ખાનદાની) આજના કાળમાં જે ધનવાન હોય, વેલસેટ હોય. રૂપરંગે સુંદર હોય. જેનું બૅકબેલેંસ મોટું હોય, જે વિદેશ જવાનો હોય કે પછી વિદેશ રીટર્ન હોય. તેને કુલીન માનવામાં આવે છે. જ્યારે પૂર્વના કાળમાં કુલીનતા પુરુષના ગુણોમાં, તેના વ્યવહારમાં, તેના સંસ્કારમાં માનવામાં આવતી હતી. આથી જ તો રાજા શ્રેણિકે પોતાની પુત્રીને નીચકુળમાં ઉત્પતિ હોવા છતા પણ ગુણોની ઉત્તમતા અને સંસ્કારપણાના કારણે મેતાર્યકુમાર સાથે પરણાવી હતી. अहिआहिअसंपत्ति-अधिकाधिकसंप्राप्ति (स्त्री.) (વૃદ્ધિ, બઢતી). સુક્તિ સંગ્રહમાં એક દોહો આવે છે. ધર્મ કરતા ધન વધે ધન વધતાં મન વધે જાય. મન વધતા મહિમા વધે વધત વધત વધ જાય. અર્થાત ધર્મ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. ધનવૃદ્ધિથી મનમાં આનંદની વૃદ્ધિ થાય છે. તથા તેમ થવાથી જગતમાં ધર્મ અને કુળના મહિમાની વૃદ્ધિ થાય છે. ટૂંકમાં કહીએ તો ધર્મ કરવાથી ધાડ નથી પડતી. પરંતુ એકાંતે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ જ થાય છે. દિન-૮ (.) (બાળવુ, દહન કરવું) માણસ કુટુંબની નકામી ચિંતાઓમાં પોતાના જીવન અને સમય બન્નેને વ્યર્થ કરતો હોય છે. દિવસ-રાત તેમની ફિકરમાં ને ફિકરમાં પોતાના આત્માને તો સાવ ભૂલી જતો હોય છે. અરે ભાઈ ! આ સંસાર તો ટુંક સમય માટેનો વિસામો છે. તારૂ આઉખું પુરુ થશે એટલે બધા ભેગા મળીને તને સ્મશાનમાં બાળી દેવાના છે. આજના જેમાંથી તું ગઈકાલે ન હતો થઈ જવાનો. અને બધા તારું બારમું ઉજવીને તને ભૂલી પણ જશે. માટે બીજા પાછળ સમય વેડફવાના બદલે આત્મકલ્યાણના રસ્તા વિચાર. હિંલગ-અહિંસ (શિ.). (હિંસા ન કરનાર, જીવનો વધ ન કરનાર) હિંસ-હિંm (1.) (હિંસા ન કરવી, જીવના વધનો અભાવ) હિં-હિંસા () (જીવદયા, પ્રાણીના વધનો અભાવ) તત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે હિંસાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે “પ્રમત્તયોગાત્માણવ્યપરોપણ હિંસા” અર્થાત પ્રમાદી અવસ્થામાં રહીને જાણતાં કે અજાણતાં જીવનો વધ કરવો તે હિંસા છે. અને તેનાથી વિપરીત એટલે કે શુભધ્યાન અને સુંદર પરિણામ દ્વારા જીવોની રક્ષા કરવી તે અહિંસા પર થર્મ: અહિંસા જેવો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. अहिंसालक्खण-अहिंसालक्षण (पु.) (અહિંસાના લક્ષણો છે જેના તે, દયાના ચિન્હ) જૈન ધર્મમાં જે મનુષ્યમાં સંજ્ઞા કહેલી છે તેમ પશુ-પક્ષીમાં પણ સંજ્ઞા માનવામાં આવેલી છે. તેઓને પણ સારી-ખરાબ પરિસ્થિતિ કે માણસોનું જ્ઞાન હોય છે. તે હિંસક કે અહિંસક હાવભાવના લક્ષણોથી આવનાર વ્યક્તિને ઓળખી જતા હોય છે. આથી જ્યારે પશુઓ કોઈ કસાઈ વ્યક્તિ નજીક આવે ત્યારે ચિચિયારીઓ પાડવા લાગી જાય છે. અને જો કોઈ અહિંસક અને પ્રાણી પ્રેમી તેની પાસે આવે તો તે તરત જ સામે પ્રેમ બતાવે છે. તેમજ તેનું વર્તન પણ જણાવે છે કે તેને આવનાર વ્યક્તિ પસંદ છે. - 1940 Page #238 -------------------------------------------------------------------------- ________________ अहिंसासमय-अहिंसासमय (पु.) (અહિંસા પ્રધાન આગમ, અહિંસાને પ્રધાનપણે દર્શાવનાર શાસ્ત્ર) શાસ્ત્રો બે પ્રકારના છે હિંસા પ્રધાન અને અહિંસા પ્રધાન. જેમાં સ્વાર્થવસાતુ માત્ર પોતાનું જ હિત જોવામાં આવ્યું હોય. અન્ય જીવોની બલિ, તર્પણાદિ કરવા દ્વારા સ્વની મુક્તિ છે. એવી વાહિયાત વાતો કરવામાં આવી હોય, તેવા શાસ્ત્રો હિંસા પ્રધાન છે. તથા જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોનાં પ્રાણોની ચિંતા કરવામાં આવી હોય. જેટલું મહત્વ પંચેન્દ્રિય જીવોનું હોય તેટલું જ મહત્વ એકેંદ્રિય જીવનું જણાવવામાં આવેલ હોય, તેવા શાસ્ત્રો અહિંસા પ્રધાન હોય છે. જિનશાસનના પિસ્તાલીસે પિસ્તાલીસ આગમો આવા અહિંસા ધર્મનો પ્રચાર કરનારા છે. अहिंसय-अहिंसिंत (त्रि.) (જેને મારવામાં ન આવે તે) લોકમાં ચક્ષુને અપ્રત્યક્ષ એવા સૂક્ષ્મ જીવો અહિંસિત અર્થાત્ મારી ન શકાય એવા કહેલા છે. તેમને અગ્નિ, પાણી, તલવાર, ભાલા વગેરે કોઈ પણ જાતનાં અસ્ત્ર કે શસ્ત્રથી હણી શકાતાં નથી. છતાં પણ કોઈ જીવ તેને કલ્પનાથી મારવાના પ્રયત્નો કરે તો તે જીવતો મૃત્યુ નથી પામતા. પરંતુ તેનાથી જીવને જે કર્મબંધ થાય છે તેને પરિણામો નરક કે તિર્યંચ જેવી નીચયોનિમાં જઈને ભોગવવા પડતા હોય છે. अहिकखंत-अभिकाक्षत् (त्रि.) (ઈચ્છા કરતો, અભિલાષા કરતો) કહેવાય છે કે સમયથી પહેલા અને ભાગ્યથી અધિક ક્યારેય કોઈને મળ્યું નથી. અને મળશે પણ નહિ. આથી માણસ સંપત્તિ, સત્તા કે યશાદિ મેળવવા માટે ગમે તેટલી ઈચ્છા રાખતો હોય. ગમે તેટલા કાળા ધોળા કરતો હોય. દિવસ રાત દોડતો હોય કે પછી ગમે તેટલી અનીતિ કે શોર્ટકટવાપરતો હોય. પરંતુ નસીબમાં હોય તેટલું જ તેને મળવાનું છે. માટે નાહકના અશુભ કર્મનો બંધ ન થાય તે રીતના માર્ગો અપનાવવા જોઈએ. મહિજર-અશ્વિન () (1. કલહ, કજીયો 2. રેરણ, સોનારનું એક ઓજાર 3. કૃષિ આદિ આરંભનું સાધન) જ્યા કલહ હોય છે ત્યા કંચન અર્થાત લક્ષ્મીનો વાસ હોતો નથી. કેમ કે કજીયો માણસની શાંતિ અને સંપત્તિ બંન્નેને હરી લે છે. મહાભારતનો ઈતિહાસ જોઈ લો. કૌરવો અને પાંડવો વચ્ચેના કલહના કારણે ન તો પાંડવો સુખ-શાંતિ ભોગવી શક્યા કે ન તો કૌરવો છતી સંપત્તિએ શાંતિ અને સુખને પામી શક્યા. ફ્રેિક્ષર-ધશ્નરn (at). (એરણ, સોનારનું એક ઓજાર) સોની જેના પર ઘરેણાં ઘડે છે તેને ગુજરાતી ભાષામાં એરણ અને સંસ્કૃત ભાષામાં અધિકરણી કહેવામાં આવે છે. જેવી રીતે સોનાર એરણ ઉપર સોનાને ટીપી ટીપીને જાત જાતના ઘાટ ઘડે છે. તેવી જ રીતે ગુરુ ભગવંત સારણા, વારણા. ચોરણા અને પડિચારણા દ્વારા શિષ્યરૂપી ઘરેણાને તૈયાર કરે છે. જેથી તે સ્વ અને પરનું હિત સાધી શકે. તેમજ જિનશાસનની પ્રભાવના કરવા દ્વારા લોકમાં લોકોત્તર ધર્મનો ધ્વજ લહેરાવે. મણિજિન્ન-ધિશૂન્ય (અવ્ય) (અધિકાર કરીને, ઉદેશીને) મહિf-મહિલ્સ (3) (અધિક, વિશિષ્ટ) સામાન્યથી માણસ જેટલું મળ્યું હોય તેનાથી કંઈક અધિક મળે. તેવી ઈચ્છા રાખતો હોય છે. પાંચ મળ્યા તો પચ્ચીસની ઈચ્છા રાખે. સ્કુટર મળ્યું હોય તો ગાડીની ઈચ્છા રાખે. ફલેટ મળ્યો હોય તો બંગલાની ઈચ્છા રાખે. નોકરી કરતો હોય તો ધંધાની 195 0 Page #239 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા રાખે. બસ આમ દરેક વસ્તુમાં જે મળ્યું હોય તેનો આનંદ માણવાને બદલે જે નથી મળ્યું અથવા મળેલા કરતા હજી વધારે મળે. તેની આકાંક્ષોમાં રાચતો હોય છે. તેના જ કારણે તેને સાચા સુખની અનુભૂતિ કદાપિ થતી નથી. अहिगगुणत्थ-अधिकगुणस्थ (त्रि.) (અધિક ગુણવાન) પોતાનાથી અધિક ગુણવાન પુરુષને જોઈને જો તમારા મનમાં તેના પ્રત્યે આદરભાવ પ્રગટે, તો સમજજો કે તમારામાં પ્રમોદભાવ વિકાસ પામી રહ્યો છે. પોતાનાથી અધિક ગુણો પુરુષો પ્રત્યે રાગભાવ કર્મનો ક્ષય કરનાર છે, પણ સબૂર ! જો બીજાના ઉત્કર્ષ કે ગુણોને જોઈને તમારું ચિત્ત ખિન્નતા કે દ્વેષભાવથી ઉભરાય છે. તો સમજી લે જો કે તમે ગુણોની સીડીઓથી ઝડપભેર ગબડી રહ્યા છો. જ્યારે સ્વના ગુણોનો હ્રાસ થાય ત્યારે જ બીજાના ગુણોને વ્યક્તિ સહન કરી શકતો નથી. ત્તિ-બ્રુિવ (7) (અધિકપણું, વિશિષ્ટતા) કામ-ધામ (પુ.) (બોધ, જ્ઞાન) ગાંધીજી કહેતા હતા કે આજના માનવને આખી દુનિયાના નકશા મોઢે છે. પરંતુ પોતે જ્યા રહે છે તે દેશ, શહેર કે ગામની શેરીઓની ખબર નથી. તેમ પોતાના શરીરને હિતકારી અને અહિતકારી શું છે તેનું જ્ઞાન જરાય નથી. અને બીજાઓને માટે શું યોગ્ય છે અને અયોગ્ય છે. તેની જાણકારીઓ આપતો ફરે છે. જિનધર્મ તો શરીરથી આગળ વધીને આત્માની વાત કરે છે. જેને પોતાના આત્માનું જ્ઞાન નથી તેના માટે આખી દુનિયાનું બીજુ જ્ઞાન નકામું છે. મામ (પુ.) (ઉપચાર, શ્રાવકના પાંચ અભિગમમાંનો કોઈ પણ એક) મા-ઉધામા () (જ્ઞાન, જાણવું) શાસ્ત્રમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહેલા છે. મતિજ્ઞાનથી લઈને કેવલજ્ઞાન કે પાંચ જ્ઞાન છે. જ્યારે મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાન અને વિભંગઅજ્ઞાન એ ત્રણ અજ્ઞાનના પ્રકાર છે. પ્રથમ ત્રણ જ્ઞાન અને અજ્ઞાન સંસારી અને સાધુ એમ બન્નેને સંભવતા હોવાથી અજ્ઞાન પણ ત્રણ જ છે. જયારે બાકીના બે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન માત્રને માત્ર સાધુને જ સંભવે છે. તેમજ તે જ્ઞાન સત્યનું જ જ્ઞાન કરાવનાર હોવાથી તેના પ્રતિપક્ષી મન:પર્યવ અજ્ઞાન અને કેવલ અજ્ઞાનનો કોઈ પ્રકાર જ હોતો નથી. अहिगमरुइ-अधिगमरुचि (स्त्री.) (સમ્યત્ત્વનો એક ભેદ, ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થયેલ એક સમ્યક્ત) अहिगमास-अधिकमास (पु.) (વધારાનો મહિનો, અધિકમાસ) જયોતિષ શાસ્ત્રાનુસાર વર્ષના કુલ બાર મહિના અને ત્રણસોને પાંસઠ દિવસ ગણવામાં આવેલા છે. પરંતુ જે વર્ષમાં બે ભાદરવા કે જેઠ મહિના આવી જાય તો તેને અધિકમાસ કહેવામાં આવે છે. તે માસની કોઈ વિશિષ્ટ ગણના કરવામાં આવતી નથી. તેમજ લોકો પણ જ્યારે તકલીફમાં હોય અને તેમાંય કોઈ બીજી નવી મુસીબત આવી જાય ત્યારે બોલી ઉઠતા હોય છે કે આ તો દુકાળમાં અધિકમાસ થયો. મહિય-યિજ઼ત (ઉ.). (1. પ્રસ્તુત 2. અધિકાર,પ્રસંગ, પ્રસ્તાવ) Page #240 -------------------------------------------------------------------------- ________________ શિત (2) (1, જ્ઞાત 2. ગીતાર્થ સાધુ 3. દીક્ષા લેવાની સાથે સ્વીકાર કરેલ) ગીતાર્થતા માત્રથી શાસ્ત્રાભ્યાસથી ઉત્પન્ન થનારો ગુણ નથી. પરંતુ આંતરિક પરિણામ અને પરહિત ભાવનાથી ઉત્પન્ન થનારો ગુણ છે. ગીતાર્થ ગુણના ધારક સાધુ શુભ કે અશુભ પ્રસંગો કે પ્રવૃત્તિઓમાં સ્વ અને પરના પરિણામોને સારી રીતે જાણતાં હોય છે. આથી તેઓ આત્મહિત અને પરહિતને સાધવામાં સક્ષમ હોય છે. अहिगयगुणवुड्डि-अधिकृतगुणवृद्धि (स्त्री.) (સમ્યક્તાદિ ગુણની વૃદ્ધિ) આપણા દિવસ રાતના પ્રયત્નો ચાર આંકડામાંથી પાંચ આંકડાનો પગાર કેવી રીતે થાય. બે પૈડામાંથી ચાર પૈડાની ગાડી કેવી રીતે આવે, નાના મકાનમાંથી મોટું મકાન કેવી રીતે પ્રાપ્ત થાય. સંતાનોની જીંદગી કેવી રીતે કરવી તે માટેના જ હોય છે. બીજી બધાના સુખની વૃદ્ધિ માટે આત્માને પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર સમ્યક્તાદિ ગુણોની વૃદ્ધિના પ્રયત્નો કરવાનું ચૂકી જવાય છે. આથી જ સુખ મેળવવાના આટલા બધા અથાગુ પ્રયત્નો અને સુખના સાધનો હોવા છતાં સાચી શાંતિ મળતી નથી. ઢિયનવ-fધત નવ (પુ.) (આત્મસ્વરૂપનો જ્ઞાતા, દીક્ષા લેવાને યોગ્ય જીવ) આચારાંગસૂત્રના પ્રથમ અધિકારના પ્રથમ ઉદ્દેશમાં લખ્યું છે કે “એકને જાણે છે તે સર્વ જાણે છે. અર્થાત્ જે પોતાના આત્મસ્વરૂપને જાણે છે. તે આખા જગતને જાણે છે. કેમ કે સમસ્ત વિશ્વમાં જાણવા જેવું કોઈ પરમતત્વ હોય તો તે છે પોતાના આત્માની સાચી ઓળખ. જે સ્વમાં રહેલ આત્મતત્વને નથી જાણતો વસ્તુતઃ તે કશું જ નથી જાણતો. अहिगयजीवाजीव-अधिगतजीवाजीव (पु.) (જીવ અજીવાદિ નવતત્વને જાણનાર) નવતત્વનો જ્ઞાતા એટલે ગ્રંથમાં બતાવેલ પદાર્થોનો માત્ર જાણકાર એમ ન સમજવું પરંતુ સ્વાધ્યાયની પંચવિધ વિધિ વડે જેની મતિ પરિણત થઈ છે. તેમજ નવેય તત્વના સ્વરૂપ, સ્વભાવ અને પ્રભાવને સુવ્યવસ્થિત સમજનાર હોય. તેવો જીવ સાચા અર્થમાં અધિગતજીવાજીવ હોય છે. अहिगयट्ठ-अधिगतार्थ (पु.) (તત્વજ્ઞ) अहिगयतित्थविहाया-अधिकृततीर्थविधातृ (पु.) (વર્તમાન તીર્થંકર મહાવીર) अहिगयरयगुण-अधिकतरगुण (पु.) (પ્રકૃષ્ટ ગુણ, અધિક ગુણ) સાચો મૈત્રીભાવી કે પ્રમોદભાવ તે છે પોતાનાથી વધારે વિશિષ્ટ ગુણના સ્વામી પ્રત્યે રાગ હોય. પછી તે મિત્ર હોય કે શત્રુ હોય. મિત્ર પ્રત્યે તો ગુણાનુરાગ થવો હજી સહેલો છે. પરંતુ તમારામાં ખરેખર ગુણાનુરાગ તો ત્યારે જ ગણાય જ્યારે તમારો શત્રુ હોવા છતા જો તેનામાં તમારા કરતા શ્રેષ્ઠ ગુણ હોય તો તેના પ્રત્યે પણ તમને આદર હોય. अहिगयविसिदभाव-अधिगतविशिष्टभाव (पु.) (શુભ અધ્યવસાયને પ્રામ) કહેવાય છે કે પૈસો ગુમાવવામાં એક ક્ષણની પણ વાર નથી લાગતી. પરંતુ તેને મેળવવામાં મહિનાઓ, વર્ષો અને પેઢીઓની પેઢીઓ જતી રહેતી હોય છે. તેવી જ રીતે અશુભ પરિણામો ઉત્પન્ન કરવા માટે બહુ મેહનત કરવી નથી પડતી. એક જ અશુભ નિમિત્ત તમારી અંદર દુષ્ટ ભાવોને ઉત્પન્ન કરી દે છે. પરંતુ શુભ પરિણામને મેળવવા અને ટકાવવા માટે જન્મ જન્માંતરોની સાધનાની આવશ્યકતા રહે છે. માટે જો તમને કોઈનામાં પણ શુભ અધ્યવસાય દેખાય તો તેમાં સહાયક બનજો. બાધક નહિ. 1970 Page #241 -------------------------------------------------------------------------- ________________ अहिगयसुंदरभाव-अधिकृतसुन्दरभाव (पु.) (શુભ અધ્યવસાયને પ્રાપ્ત) મહિરા -થિશ્નરVT (1) (1. યુદ્ધ 2. પાપ પ્રવૃત્તિ 2 કલહ 3. અસંયમ 4. આત્મભિન્ન બાહ્ય વસ્તુ પ. ઉપહાર 6. હિંસાનું ઉપકરણ 7. આધાર) સત્તા મેળવવા માટે યુદ્ધ હિટલરે અને મહાત્મા ગાંધીજીએ પણ કર્યું હતું. પરંતુ બન્નેના યુદ્ધમાં અને નિયતમાં ખાસ્સો તફાવત હતો. હિટલરનું યુદ્ધ અત્યંત હિંસક અને પોતાની લાલસા પૂર્તિ માટે હતું. જ્યારે ગાંધીજીની લડાઈ અહિંસક અને બીજાનું ભલુ કરવાની ભાવના વાળી હતી. માટે ગાંધીજીનું નામ વિશ્વમાં આદરપૂર્વક અને હિટલરનું નામ તિરસ્કાર સાથે લેવાય છે. મહિARUશ્વિર (m)-fધક્ષરજ્જર (2) (કલહકારી, કજીયાખોર) अहिगरणज्ज्ञाण-अधिकरणध्यान (न.) (પાપોત્પતિના હેતુભૂત સ્થાનનું ધ્યાન) માણસ પાપસ્થાનકોમાં તો પછી જાય છે. તે સ્થાનોમાં જવાના વિચારો તો પહેલેથી જ ચાલુ થઈ જાય છે. તથા એવો નિયમ નથી, કે તમે પાપ સ્થાનોમાં જાવ પછી જ તમને પાપ લાગે. તે સ્થાનોના વિચારો કરવાથી પણ પાપસ્થાનકોમાં જવા જેટલું કે તેનાથી અધિક પાપ લાગી શકે છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યુ છે કે કર્મબંધના સ્થાનકો જેટલા ભંયકર છે. તેનાથી પણ અધિક તેનું ધ્યાન વધુ ભયંકર છે. अहिगरणसाल-अधिकरणशाल (न.) (લોહશાળા, લોખંડના સાધનો બનાવવાનું સ્થાન) अहिगरणसिद्धंत-अधिकरणसिद्धांत (पं.) (આનુસંગિક સિદ્ધિ કરનાર સિદ્ધાંત) એક વાતની સિદ્ધિથી તેની સાથે સંકળાયેલ બીજી વાતોની પણ સિદ્ધિ અર્થાત્ત સાબિતી થઈ જાય, તેને અધિકરણ સિદ્ધાંત કહેવામાં આવે છે. જેવી રીતે આત્મા નિત્યાનિત્ય છે. એ સિદ્ધાંત નક્કી થઈ જતા તેની સાથે શરીરથી ભિન્નપણું તથા અરૂચીપણુ પણ સિદ્ધ થઈ જાય છે. अहिगरणि-अधिकरणी (स्त्री.) (લુહાર કે સોનાર એક ઉપકરણ, જેના પર સોનું કે લોઢું મૂકીને કૂટવામાં આવે તે) अहिगरणिया-अधिकरणिकी (स्त्री.) (પાપજનક ક્રિયા, દુર્ગતિમાં લઈ જનાર ક્રિયા) પ્રજ્ઞાપના સૂત્રના બાવીસમાં પદમાં કહ્યું છે કે અધિકરણિકી બે પ્રકારે છે. 1. નિવર્તિનાધિકરણિકી અને 2. સંયોજનાધિકરણિકી. તેમાં તલવારાદિ સાધનો બનાવવાની પ્રવૃત્તિ તે નિવર્સનાધિકરણિકી તથા તે સાધનોનો કોઈને મારવા માટે કે પછી અન્ય કોઈ પ્રયોજનથી ઉપયોગ કરવો તે સંયોજનાધિકરણિકી છે. આ બન્ને અધિકરણિકી ક્રિયા અશુભ કર્મનો બંધ કરાવનારી કહી છે. મકર (ચા) ર-ધિશ્નર (પુ.) (1. પ્રયોજન, પ્રસંગ, પ્રસ્તાવ 2. વ્યાપાર 3. અધિકાર, સત્તા) શાનુસુધારસ કાવ્યમાં બાર ભાવનાનું ખૂબ જ સુંદર નિરૂપણ કરવામાં આવેલ છે. બાર ભાવનાગત લોક ભાવનામાં લખ્યું છે કે આ જગત ઘણી બધી વિચિત્રતાઓથી ભરેલું છે. કેમ કે ક્યાંક કર્ણપ્રિય વાજિંત્રો દ્વારા ખુશીના પ્રસંગો ઉજવવામાં આવે છે, તો બીજી બાજુ હૃદયને બેચેન અને કાનના પડદા ફાટી જાય તેવા હૈયાફાટ રુદનોના પ્રસંગો બનતા હોય છે. કોઈકના ઘરે મહોત્સવનું વાતાવરણ છે. તો બીજાના ઘરે ડરામણી શાંતિવાળા શોકનું વાતાવરણ છે. માટે જગતની આવી વાસ્તવિકતાને વિચારીને તેમાં આસક્તિ નહિ વિરક્તિ કરવી જોઈએ. 1980 Page #242 -------------------------------------------------------------------------- ________________ મહિiારી (Fધિનિ (શિ.) (સત્તાધિશ, રાજપુરુષ) શ્રેણિકપુત્ર અભયકુમારમાં બુદ્ધિની શ્રેષ્ઠતા, ગુણની શ્રેષ્ઠતા, પરાક્રમની શ્રેષ્ઠતા હતી. એમ કહેવાય કે સત્તાધીશ થવા માટે જે પણ યોગ્યતા જોઈએ તે બધી યોગ્યતાઓ હતી. રાજા શ્રેણિક પણ તેમને રાજગાદી આપવા માટે તૈયાર હતા. છતા પણ તેઓ પ્રથમ એક શ્રાવક હતા અને રાજપુરુષ પછી. તેમને ખબર હતી કે રાજેશ્વરી તે નરકેશ્વરી હોય છે. તેમજ છેલ્લા રાજર્ષિ રાજા ઉદાયી થયા. તેમના પછી કોઈ રાજા દીક્ષા લેશે નહિ. માટે તેઓએ સહર્ષતાથી રાજગાદીનો ત્યાગ અને શ્રમણધર્મનો સ્વીકાર કર્યો. ( 1 મહિચ્છતા-મહિચ્છત્ર (સ્ટ્ર) (ત નામે એક નગર, જ્યા પાર્શ્વનાથ પ્રભુ પર કમઠનો ઉપસર્ગ થયો હતો તે નગરી) શંખાવતી નગરીમાં કૂવાના કાંઠે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ ત્રેવીસમાં તીર્થપતિ ભગવાન પાર્શ્વનાથને કમઠે ઉપસર્ગ કર્યો. ત્યારે નવકારમંત્ર શ્રવણનાં પ્રભાવે ઈંદ્ર બનેલ ધરણેન્દ્રએ પરમાત્માના મસ્તક ઉપર ફણાને ધારણ કરી. તથા પદ્માવતી દેવીએ કમળ ઉપર પરમાત્માને ધારણ કર્યા. ત્યારબાદ ધરણંદ્રએ કમઠને દંડ કરીને ત્યાંથી ભગાડ્યો. આમ જે શંખાવતી નગરીમાં આ પ્રસંગ બન્યો તેના કારણે પાછળથી તે નગરીનું નામ અહિચ્છાત્રા તરીકે પ્રસિદ્ધ થયું. अहिजाय-अभिजात (त्रि.) (કુલીન, ખાનદાન, ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલ) अहिज्जग-अधीयान (त्रि.) (નિપુણ, જાણકાર હોંશિયાર) જેવી રીતે નિપુણ પંડિતોની સભામાં મૂર્ખ વ્યક્તિ શોભતો નથી. તેમ મૂર્ણોની સભામાં હોંશિયાર પુરુષનું રહેવું પણ અયોગ્ય જ છે. કેમ કે મૂર્ખાને આપેલી સાચી સલાહ પણ ઘણી વખત આપત્તિરૂપ સાબિત થાય છે.આથી શાસ્ત્રોમાં પણ કહેવું છે કે જયા મૂર્ખ પુરુષનો વિવાદ ચાલતો હોય ત્યા પંડિત પુરુષે જવું નહિ. અને કદાચ ત્યાં જાય તો તેઓની વચ્ચે પડવું નહિ. अहिज्जमाण-अधीयमान (त्रि.) (ભણતો, પઠન કરતો) સ્કૂલ, કોલેજ કે ઓફિસની લાયબ્રેરીમાં એક વાક્ય લખ્યું હોય છે. શાંતિ જાળવો જેથી અન્ય બીજી ભણતા કે વાંચતા વ્યક્તિને ખલેલ ન પડે. અને આ વાતનું દરેક જણ ફરજિયાત પાલન કરે છે. મોટેથી બોલાઈ ન જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તલીફ તો જિનાલય કે ઉપાશ્રયમાં હોય છે ત્યારે થાય છે. ત્યાં જઈને વ્યક્તિ બેધ્યાન બની જાય છે. જાણે શાક માર્કેટમાં ગયા હોય તેમ મોટે મોટેથી બોલતા હોય છે. ધ્યાન રાખજો ! કોઈ આરાધના કરતું હોય, પૂજા કરતું હોય કે પછી સાધુ ભગવંત સ્વાધ્યાય કરતાં હોય, તો તેમને તમારા મોટા અવાજથી ખલેલ પહોંચતી હોય છે. -મધ્યેતન (અ.) (અધ્યયન કરવા માટે, ભણવા માટે) નિત્ત-મત્ય (વ્ય) (અધ્યયન કરીને, ભણીને, પઠન કરીને) આપણું સંતાન ગ્રેજ્યુએશન, એમ.બી.એ. કે અન્ય બીજા કોઈ કોર્સ કરીને, ભણી ગણીને તૈયાર થઈ જાય. એટલે આપણે ખૂબ ખુશ થતા હોઈએ છીએ. બધાને પેંડા વહેંચીએ છીએ. ક્યાંય પણ ગર્વ લેવાનું ચૂકતા નથી. પરંતુ શાસ્ત્રોના અધ્યયન કરીને કોઈ સાધુ મહાત્મા તૈયાર થયા હોય તેના માટે ઘરમાં ખુશી મનાવી છે? ભણીને તૈયાર થયેલ સંતાન માત્ર તમારા ઘરનું જ ભલુ કરશે. જયારે સાધુ મહાત્મા આખા જગતનું કલ્યાણ કરનારા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ अहिज्जियता-अभिध्यितता (स्त्री.) (લોભરહિત, લાલસારહિત) એક પુસ્તકમાં સરસ વાક્ય વાંચ્યું હતું, ‘લાખે ન લોભાણા અને ચિથરે ચુંથાણા” અર્થાત ઘણી વખત આપણે બોલીઓમાં સંસ્થાઓમાં કે અન્ય સ્થાનોમાં રૂપિયાનો લોભ છોડીને મોટા મોટા દાન કરતા હોઈએ છીએ. પરંતુ માન-પાન કે અન્ય સાવ તુચ્છ જેવી બાબતોમાં લેપાઈ જતા હોવ છો. જેમ કે પેલાએ મને બોલાવ્યો નહિ, તે લોકોએ મારી સલાહ પણ ન લીધી. મને પૂછ્યું પન નહિ. અને માઠુ લગાડીને આપણે મોં ફૂલાવીને ફરતાં હોઈએ છીએ. જો રૂપિયાનો મોહ છોડી શકીએ છીએ તો પછી માન-સન્માનની અપેક્ષાઓ શા માટે નથી છોડી શકતા? દિકાળ-ઝાન () (૧.બેસવું ૨.આશ્રય કરવો. 3. માલિકપણું, સ્વામિપણું) આપણે એક મકાન,દુકાન, ઓફિસ, પ્લોટ, કાર કે ફેક્ટરીના માલિક બની જઈએ. એટલે ખૂબ હરખાતા હોઈએ છીએ. પોતાનાથી ઓછી સંપત્તિવાળા કે નોકરી પર પોતાના માલિકપણાંનો રોફ ઝાડતા હોવ છો. પરંતુ યાદ રાખજો જેમ આપણું આયુષ્ય સ્થિર નથી તેમ બાહ્ય ભૌતિક વસ્તુઓ પરની માલિકી પણ કાયમ નથી, કેમ કે આ બધા જ ખેલ તો કમજનિત છે. કર્મ સારા હોય તો રંક રાજા થાય છે. અને ખરાબ કર્મના ઉદયે રાજા પણ રંક થાય છે. અગમ્ય એવા કાળના ખપ્પરમાં પૂર્વે કેટલાય હોમાયા છે. અને ભવિષ્યમાં કેટલા હોમાશે તેની કોઈને જાણ નથી. મહિકિનમાT-ગધિયાન (3) (આક્રમણ કરાતું) કિત્તા-ધાતુમ્ (અ.) (આક્રમણાદિ વડે ભોગવવા માટે) ફિર-ધણિત (ત્રિ) (1, નિવાસ કરેલ,રહેલ 2. આધીન કરેલ 3. આક્રાંત, આવિષ્ટ) આજે ગાંધીજી આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ જે સ્થાનમાં રહેલા જે જે વસ્તુ સાથે સંકળાયેલા. તેને સરકારે ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રાખી છે. તેમજ તે સ્થાનાદિમાં જનારાઓ પણ આદરપૂર્વક તે સ્થાનમાં વર્તતા હોય છે. જિનેશ્વર પરમાત્માને માનનારા આપણે જૈન છીએ. પરંતુ તેમને એક સવાલ પૂછવો છે કે જિનાલય, ઉપાશ્રય કે તીર્થસ્થાનોમાં શું તમે ચોકસાઈ રાખો છો ? જે સ્થાનમાં દેવ અને ગુરુ રહેલા છે. તે સ્થાનોમાં સભ્યતા અને આદરપૂર્વક વર્તો છો? જો ! જવાબ ના છે, તો પોતાને જૈન કે શ્રાવક કહેવડાવવાનો આપણને કોઈ જ અધિકાર નથી. अहिणउलमयमयाहिवपमुह-अहिनकुलमृगमृगाधिपप्रमुख (त्रि.) (સર્પનોળિયોમૃગસિંહ આદિ પ્રધાન છે જેમાં તે) अहिणंदण-अभिनन्दन (त्रि.) (વર્તમાન ચોવીસીના ચતુર્થ તીર્થંકર) મuિrq-fમનલ (3) (નવું, નૂતન ગુણવાળો) નવું ઘર, નવાં કપડા, નવી ગાડી, નવા સંબંધો વગેરે મનને આનંદ આપે છે. નવી નવી વસ્તુઓ ચિત્તને પ્રસન્નતા આપે છે. નવી વસ્તુ કરતાં રહેવું જેટલું સારું છે. તેના કરતાં પણ અધિક મહત્વનું છે તે મળેલ નવી વસ્તુની સંભાળ રાખવી. તેને ટકાવી રાખવી. કેમ કે તેમની સાથેનો ગાઢ સંબંધ માત્ર પ્રસન્નતા નહિ શક્તિ પણ આપે છે. अहिणवसड्ड-अभिनवश्रावक (पुं.) નૂતન શ્રાવક, નવો નવો ધર્મ પામેલ જીવ) 2000 Page #244 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં કહેલ છે કે ઘરમાં આવેલ નવા બાળકને જેટલી કાળજીથી અને માવજતથી તમે સાચવો છો. તેટલી જ કાળજી નવા ધર્મ પામેલ આત્મા પ્રત્યે પણ રાખવી. જેમ નાના બાળકને પ્રેમથી સમજાવટ પૂર્વક તેને નવું નવું શીખવીએ છીએ. તેમ નૂતન શ્રાવક જો પૂજા કે અનુષ્ઠાનમાં ભૂલ કરતો દેખાય, તો તેને ઉતારી પાડવાના બદલે પ્રેમથી પ્રિયવચનથી સાચી વિધિનું જ્ઞાન આપવું જોઈએ. જે જીવ બીજાને ધર્મ પમાડવામાં સહાયક બને છે. તે ભવાંતરમાં તીર્થકર નામકર્મનું પુણ્ય ઉપાર્જિત કરે છે. अहिणिबोह-अभिनिबोध (पु.) (જ્ઞાનનો એક પ્રકાર, મતિજ્ઞાન) ચૌદ રાજલોકવાર્તા પ્રત્યેક જીવને પાંચ જ્ઞાનમાંથી ઓછાવત્તા અંશે કોઈને કોઈ જ્ઞાન ઉપસ્થિત હોય જ છે. યાવત્ત સૂક્ષ્મ નિગોદમાં રહેલ જીવને પણ અક્ષરનો અનંતમાં ભાગ જેટલું મતિજ્ઞાન તો નિયમ હોય છે. તે જ્ઞાન પછી સજ્ઞાનરુપે હોય કે પછી અજ્ઞાનરુપે હોય. જ્ઞાનપંચમીના દિવસે આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ. કિંતુ શું તે જ્ઞાનના ધારક પ્રત્યેક આત્માનું કોઈ દિવસ બહુમાન કર્યું છે ખરા? જો તમે જ્ઞાનને ધારણ કરનાર આત્માનું બહુમાન કરશો. તો જ્ઞાનનું પણ આપોઆપ બહુમાન જ ગણાશે. મહેબુ-મર (રિ.) (નિપુણ, જાણકાર, પંડિત) હિત-ગમતd (a.) (અત્યંત પીડા પામેલ, સંતાપિત, સંતાપ પામેલ) આજના જમાનાની એક પરંપરા બની ગઈ છે. દિવાળીમાં સાલમુબારક કરશે. ક્રિસમસમાં હેપ્પી ન્યુયર કરશે. સંવત્સરીમાં એકબીજાને મિચ્છામી દુક્કડ કરશે. પરંતુ આ બધુ જે સંબંધિ હોય. પોતાને ઓળખતા હોય. પંચેન્દ્રિય જીવ હોય તેમની સાથે જ આ બધું કરવાનું હોય છે. કિંતુ જાણતા અજાણતા જે વનસ્પતિના જીવ, પાણીના જીવ, વાયુકાયના જીવ, અગ્નિના જીવ કે પૃથ્વીકાયના જીવોને સંતાપ્યા છે. જેઓ આપણાથી પીડા પામેલ છે. તેવા જીવોને બે હાથ જોડીને સાચા હૃદયથી ભાવથી ક્ષમાપના માંગી છે ખરી? શું તે જીવોની ક્ષમાપના માંગવાનું આપણું કર્તવ્ય નથી ? હિરા-મૂત્ર () (ભણીને, પઠન કરીને) હિંદુંધર () (સર્પદેશ) રત્નાકાર પચ્ચીસીમાં લોભને સર્પની ઉપમા આપવામાં આવેલ છે. કેમ કે સર્પદંશથી ઘાયલ પુરુષ જેમ બચી શકતો નથી. તેમ લોભીરૂપ સર્ષથી ગ્રસિત વ્યક્તિ કોઈ પણ ઉપાય બચી શકતો નથી. પેલો સર્પનો દંશ તો વ્યક્તિને એક જ વાર મારે છે. જ્યારે લોભસર્પનો દંશ જીવને ભવોભવ મારે છે. અર્થાત અનંતા ભવો સુધી રઝળાવે છે. अहिट्ठाइ-अधिदष्टादि (त्रि.) (સર્પદંશ આદિ) હૈયRUT-fwથRI (સ્ત્ર.) (સહારો આપવાની ક્રિયા, દૃઢતા, સ્થિરતા) મહિષ વુમ-પદ (થા). (ગ્રહણ કરવું, સ્વીકારવું) સંસારમાં કઠિનાઈ એ નથી કે સામેવાળી વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શકતો નથી. અથવા આપણી વાત સમજી શકતો નથી. તકલીફ તો એ છે કે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, તેને આપણે સ્વીકારી શકતાં નથી. જે વ્યક્તિ કે સંજોગો પ્રાપ્ત થયા છે, તેને ગ્રહણ કરવામાં તમને તકલીફ પડે છે. માટે જ સમસ્યાઓ સર્જાય છે. એકવાર પરિસ્થિતિઓને તમારા પ્રમાણે બદલવાને બદલે પરિસ્થિતિને અનુસાર તમે બદલાઈ જાઓ. પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. જીવનમાં કોઈપણ જાતની સમસ્યા જ નહીં રહે. 201 - Page #245 -------------------------------------------------------------------------- ________________ મહિમબ્રુ-મ (પુ.) (અર્જુનના એક પુત્રનું નામ) મહિમા-મહા (પુ.) (સર્પનું ફ્લેવર, મૃત સપ) જીવતા સાપની પાસે જતાં તો લોકો ડરે જ છે. પરંતુ મરેલા સર્પનું શરીર પડ્યું હોય, તો તેની પાસે જતાં પણ લોકો ડર પામે છે. તેની પાછળ સર્પનો સ્વભાવ કારણ છે. આખી જીંદગી બીજાને ડસવાનું જ કાર્ય કર્યું હોવાથી લોકો એમ વિચારે છે કે જો કદાચ જીવતો હશે તો પાછો દેશ દેશે. આપણું જીવન પણ સર્પના સ્વભાવ જેવું ન થઈ જાય તેનો ખ્યાલ રાખજો, અન્યથા તમારી હાજરીમાં તો ઠીક ગેરહાજરીમાં પણ તમારા માટે સારું બોલવાનું ટાળશે. જીવન ધૂપના જેવું સુવાસિત બનાવવાનો ધ્યેય રાખજો. જે ચારે બાજુ ફેલાઈને લોકોના મનને આનંદ આપનારું બનશે. મિર-મમર (પુ.) (1. સન્મુખ રહીને બીજાને મારનાર, ધનાદિના લોભથી બીજાને મારવાનું સાહસ કરનાર 3. ગજાદિનો ઘાતક). માણસ પાસે પૈસા, સોનાના ઘરેણા વગેરે મિલ્કત ઘણી છે. પરંતુ તે બધી બેંક ના લોકરમાં રાખવી પડે છે. કેમ કે પૈસા વગેરેના લોભે લોકો કોઈને મારી નાખતાં વિચાર કરતા નથી. ગળામાં ચેન પહેરીને નીકળો અને રસ્તામાં અચાનક કોણ આવીને ખેંચી જશે તે કહી શકાય તેમ નથી. ધન્ય છે પરમાત્મા મહાવીરને જેમણે સાધુઓને નિર્દોષ અને નિર્ભય જીવન જીવવાની પદ્ધતિ બતાવી છે. લોભના કારણભૂત ધનનો જ સર્વથા અભાવ હોવાથી તેમને કોઈ પણ જાતનો ભય હોતો નથી. માટે જ અડધી રાતના પણ તેમના ઉપાશ્રયના બારણાં ખુલ્લા જોવા મળશે. હિમાડ઼ા-મહયર (પુ.) (સર્પ વગેરે) મહિસ- માસ (પુ.) (અધિકમાસ) અઘિ-ધબ્ર () (અધિક, વધારે) ઈર્ષાળુ રાણી દ્વારા અક્ષર ઉપર એક વધારે કરવામાં આવેલ બિંદુના કારણે અશોકના પુત્ર કુણાલે પોતાની આંખો ખોઈ હતી. માટે જ શાસ્ત્રનું અધ્યયન કરનાર સાધુ કે ગૃહસ્થ પ્રત્યેક બિંદુ, માત્રાદિનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો. તેમજ કાનો, માત્રા, કે બિંદુ જે સ્થાને કરવામાં આવેલા હોય તદનુસાર જ તેનું પઠન કરવું. અન્યથા અર્થનો અનર્થ થઈ જાય છે. હિત (B.) અહિત કરનાર, શત્રુ, દુશ્મન શાસ્ત્રમાં આત્માનું અહિત કરનારા કુલ છ પ્રકારના આંતર શત્રુ કહેલા છે. જેવી રીતે કૌરવોએ ભેગા મળીને એક્લા નિઃસહાય અભિમન્યુને માર્યો હતો. તેવી રીતે આ છએ કષાય શત્રુ ભેગા મળીને એક્લા આત્માને સતત પરાભવ કરવાના પ્રયત્નો કરતાં હોય છે. કિંતુ કેટલાક પરમાત્મા મહાવીર કે બાહુબલી જેવા આત્માઓ સ્વ પુરુષાર્થના બળે તે ષટ્ અરિવર્ગને પરાસ્ત કરીને મોક્ષ રાજ્યને પ્રાપ્ત કરે છે. મહિલાuિT-મધતિ (7) (અધિક દિવસ) મહિતિi-fધઋવિન (1) (પુરુષ પ્રમાણ કરતાં અધિક) 2020 Page #246 -------------------------------------------------------------------------- ________________ પુરુષનો પોતાનો પડછાયો શાસ્ત્રોક્ત પુરુષ પ્રમાણે આવે ત્યારના સમયને પોરસી કહેવામાં આવે છે. અને તે પોરસીના કાળને ઓળંગીને આગળ વધેલા સમયને અધિકપોરસી કહેવામાં આવે છે. કેટલાક જીવો એવા અભિગ્રહને ધારણ કરતાં હોય છે કે મે લીધેલું પચ્ચખ્ખાણ પોરિસીનો કાળ વીતીને અમુક વધારે સમય પસાર થાય ત્યારે પાળવું. અહિંયgurum-હિતપ્રજ્ઞાન (રિ.). (અહિતકારી જ્ઞાન છે જેનું તે, અહિતકારી બોધ) ઉસૂત્ર પ્રરૂપણા કરનાર નિકૂવો જ્ઞાનરહિત હોય છે તેવું નથી. તેઓ પણ ઘણા બધા શાસ્ત્રોના અભ્યાસી હોય છે. કેટલાય આગમો તેમજ કઠિન શાસ્ત્રોને કંઠસ્થ કર્યા હોય છે. પરંતુ વિપરીત સમજણના કારણે તેમનું બધું જ સમ્યગજ્ઞાન અજ્ઞાનમાં પરિણમિત થઈ જાય છે. તેમનું બધું જ જ્ઞાન તેમના સ્વયંનું તથા તેમની સાથે સંકળાયેલ દરેક આત્માનું અહિત કરનાર હોય છે. अहियरूवसस्सिरीय-अधिकरूपसश्रीक (त्रि.) (અત્યંત શોભાયમાન, અતિ સુંદર) દેશના વડાપ્રધાન જવાહરલાલનેહરુ જ્યારે અત્યંત સુંદર અને ધજાઓથી શોભાયમાન આબુ દેલવાડાના જિનાલયોના દર્શને આવ્યા. અને જયારે તેઓએ સમસ્ત જિનાલય અને જિનમૂર્તિઓના દર્શન કરી લીધા. ત્યારબાદ ત્યાના ટ્રસ્ટીએ તેમના હાથમાં એક ચોપડો મૂક્યો અને કહ્યું કે આપના દર્શન પછીનું મંતવ્ય આમાં લખી આપો. ત્યારે તેમાં તેઓએ માત્ર નિઃશબ્દ લખ્યું. ટ્રસ્ટીઓએ કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ જિનાલયની અને પ્રતિમાઓની સુંદરતા એટલી બધી છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેનું વર્ણન કરવું તે મંદિરની સુંદરતાનું અપમાન કરવા બરોબર છે. अहियहिय-अहितहित (त्रि.) (અહિકારી કે હિતકારી એવું ભોજન) પિંડનિર્યુક્તિ શાસ્ત્રમાં લખ્યું છે કે “દહીં, શાક, કાંઠાના ફળની સાથે દૂધનું મિશ્રણ સ્વાથ્ય માટે અહિતકારી છે. તેવા પ્રકારના ભોજનથી શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. માટે શરીરની તંદુરસ્તી ઈચ્છનાર પુરુષે તેવા દરેક પ્રકારના વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રોગોનો નાશ કરનાર તથા સ્વાચ્ય પ્રદાન કરનાર આહાર લેવો જોઈએ.' હિયાસ-માસ (પુ.) (પરિસહોને સહન કરવા, ઉપસર્ગોથી ચલિત થયા વિના ચારિત્રનું પાલન કરવું ) પૂર્વના કાળમાં સંયુક્ત કુટુંબનું રહસ્ય હતું સહિષ્ણુતા, દરેક જણ ગમે તેટલી તકલીફ આવે કે ગમે તેટલા વિવાદો થાય. પરંતુ એકબીજાને સહન કરી જાણતાં હતાં. સહન કરવાથી તમેં નિર્બળ છો એવુ પૂરવાર નથી થતુ. ઉલટાનું તમારું મનોબળ વધારે દ્રઢ બને છે. અને જીવનની કોઈપણ મુસીબતનો તમે આસાનીથી સામનો કરી શકો છો. માટે જ શાસ્ત્રોમાં કહેવું છે કે શ્રમણે કોઈ પણ પરિષહોનો પ્રતિકાર કર્યા વિના દ્રઢતાથી સહન કરવા. અને ચારિત્રનું પાલન કરવું મહિયાસ/વા-મહિતાસનતા () (પ્રતિકૂળ સ્થાન) કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને ત્યાં બેસવા માટેની જગ્યા ન મળે. અથવા પ્રતિકૂળ મળે તો આપણું મોટું બગડી જતું હોય છે. જયારે જિનેશ્વર પરમાત્માના શાસનને વરેલા મુનિવરની સ્થિતિ એકદમ અલગ જ હોય છે. તેમને અનુકૂળ સ્થાન મળ્યું કે પ્રતિકૂળ તેઓ ક્યારેય બેચેન બની જતા નથી. તેમના ચહેરા પર સદૈવ પ્રસન્નતા જ જોવા મળશે. કથ્થાનતા (સ્ત્રી) (અજીર્ણ હોવા છતા ભોજન કરવું) વૈદ્યક શાસ્ત્રમાં કહેલું છે કે જયારે અજીર્ણ થાય ત્યારે ભોજનનો સર્વથા ત્યાગ કરવો. કારણ કે તેવા સમયે પેટ આહારની પચનક્રિયા કરવા માટે સક્ષમ હોતું નથી. અને તે આહાર ધાતુઓમાં પરિણામ પામવાનાં બદલે ઝેરરુપ પરિણામ પામે છે. માટે રસલોલુપતાને વશ થયા વિના આહારનો ત્યાગ કરનો શ્રેયસ્કારી છે. 203 Page #247 -------------------------------------------------------------------------- ________________ अहियासित्तए-अध्यासयितुम् ( अव्य.) (પરિષહાદિ સહન કરવા માટે) દિયસિત્ત-ધિસત્ય (મત્ર.) (સહીને, સહન કરીને) મહિલાસિય-અધ્યાસિત (B). (પરિષહાદિ સહન કરેલ, ઉપસર્ગોને જીતેલ) પૂર્વના કાળમાં એવી વિધી હતી કે સાધુ સ્વકર્મોની વિશિષ્ટ નિર્જરાર્થે અથવા ચારિત્રની શુદ્ધિના માટે જિનકલ્પાદિ કલ્પોને સ્વીકારતા હતા. આ કલ્પોના પાલનમાં તેઓ વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરિષહોને સમતા ભાવથી સહન કરતા અને પરિષહાદિ પર વિજય મેળવતા હતાં. જયારે કલ્પની સમાપ્તિ થાય ત્યારે પરિષહાદિને જીતેલ ભગવંતનું વાજતે ગાજતે સામૈયુ કરીને ઉપાશ્રયમાં લાવતાં હતા ગુરુ પણ તેમના કલ્પની પ્રશંસા કરતા હતા. મહિલા-પાય (.) (અત્યંત સહન કરીને) મહિયારા-ધ્યાસિયત (રિ.) (સારી રીતે સહન કરતો) अहिरण्णसोवण्णिय-अहिरण्यसौवर्णिक (प.) (અપરિગ્રહી, સોનું રૂપું કશું જ નથી જેની પાસે તે) ધર્મસંગ્રહાદિ શાસ્ત્રોમાં મુનિ માટે અનેક પ્રકારના વિશેષણો મૂકવામાં આવેલા છે. તેમાં એક વિશેષણ છે હાથસૌifજ અર્થાતુ અનર્થના કારણભૂત એવા સુવર્ણ રે રજતનો જેઓએ આજીવન સર્વથા ત્યાગ કર્યો છે તેવા અપરિગ્રહ મુનિ મનુષ્ય જીવનને યોગ્ય સર્વ અર્થોને સાધીને મોક્ષપદને પ્રાપ્ત કરતાં હોય છે. अहिराय-अधिराज (पु.) (રાજા, સ્વામી, માલિક) હરિતા-હતા (સ્ત્રી) (નિર્લજ્જતા, લજ્જારહિત). ખીલવાળું મોટું લઈને બહાર નીકળતા શરમ આવે છે. જરાક કાણું પડી ગયું હોય તેવા શર્ટ પહેરવામાં શરમ આવે છે.રીઝલ્ટમાં માર્કસ ઓછા આવ્યા હોય એટલે મિત્રો વચ્ચે ઉભા રહેતાં શરમ આવે છે. આવી કેટલીય બાબતોમાં તમે શરમ અનુભવતા હોવ છો. પરંતુ જૈનકુળમાં ઉત્પન્ન થયા પછી અને જિનધર્મ પામ્યા છતાં પણ લારીઓ પર ઉભા રહીને જે તે ખાતા શરમ નથી આવતી. ઉગાડે છોગ કંદમૂળ ખાવામાં શરમ નથી આવતી. લજ્જારહિત વસ્ત્રો પહેરતા શરમ નથી આવતી. અનિતીથી કોઈ બીજાનો પૈસો દબાવી દેવામાં શરમ નથી આવતી. ત્યા નિર્લજ્જ શા માટે બની જવાય છે? લજ્જા તો આ બધામાં આવવી જોઇએ. મહિમા -મહીમન (કિ.). (ઉપસર્ગ પરિષહ સહન કરવામાં લજ્જારહિત) દિન-પૂરિ (થા) (પુરવું, પૂર્તિ કરવી) શાસ્ત્રમાં બે પ્રકારના લોકો રહેલા છે. 1. ઉદભરિ આ પ્રકારમાં જે માત્ર પોતાનો કે પોતાના પરિવારનો જ વિચાર કરીને સ્વાર્થપૂર્તિ કરવામાં તત્પર હોય તેવા જીવોનો સમાવેશ થાય છે. તથા 2. આત્મભરી આ પ્રકારમાં સ્વાર્થપૂર્તિને ક્યાંય સ્થાન 204 - Page #248 -------------------------------------------------------------------------- ________________ નથી. જે જીવો પોતાના આત્માનું હિત કરવા માટે કલ્યાણકારી માર્ગનો સ્વીકાર કરે છે. તેવા જીવોનો સમાવેશ થાય છે. તમે ક્યા પ્રકારમાં આવો છો તે હવે તમારે વિચારવાનું રહ્યું. મહિલ્તય ()- ક્ષ (થા.) (ઈચ્છા , અભિલાષા) એક સ્થાને સુંદર વાક્ય લખવામાં આવેલું કે જરુરિયાત તો એક ફકીરની પણ હમેંશા પૂરી થાય છે. અને ઈચ્છાઓ તો રાજા કુબેરની પણ પૂરી નથી થતી. જો જરૂરિયાત હશે તો તે કોઈ દિવસ અટકવાની નથી. પરંતુ મહાત્વાકાંક્ષાઓ લઈને જીવશો તો. તેને પૂરી કરવામાં આખું જીવન પણ ઓછું પડશે. દિલ્લા-મહિનાન (જ.) (મુખનું બંધન વિશેષ, લગામ, ચોકડું) ઘોડાના મુખને અને તેની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા માટે લગામ રાખવામાં આવે છે. જ્યારે પણ ઘોડા અનિયંત્રિત થાય એટલે તરત લગામ ખેંચીને તેને સ્થિર કરાય છે. તેવી જ રીતે આપણાં જીવનને અને જે તે આચરકુચર ખાનારા મોંઢાને નિયંત્રણમાં રાખે, તેવી લગામ જિનશાસનમાં ઉપલબ્ધ છે. જિનેશ્વર ભગવંતે બતાવેલ તપ તમારા મોઢાને નિયંત્રણમાં રાખે, તેવી લગામ જિનશાસનમાં ઉપલબ્ધ છે. જિનેશ્વર ભગવંતે બતાવેલ તપ તમારા મોંઢાને કાબૂમાં રાખે છે. તથા શુદ્ધ ચારિત્રના પાલક ધર્મગુરુ તે તમારા જીવને સાચી દિશામાં લઈ જવામાં લગામનું કાર્ય કરે છે. अहिलावित्थी-अभिलापरस्त्री (स्त्री.) (સ્ત્રી જાતીનો શબ્દ, શબ્દ ઉચ્ચારમાં સ્ત્રી) મહિલ્લોય-શ્નમજ્ઞોજન (7) (ઉન્નત સ્થાન, ઉંચી જગ્યા) સાહિત્ય જગતમાં બે પ્રકારના અવલોકન પ્રસિદ્ધ છે. પ્રથમ વિહંગાવલોકન અર્થાત જેવી રીતે પક્ષી આકાશમાં ઉંચા સ્થાને રહીને નીચેના સ્થાન અને જીવોનું અવલોકન કરે છે. તેવી રીતે રચવામાં આવતું કે રચેલ શાસ્ત્રની ઉપર ઉપરથી જે આલોચના કરવામાં આવે તે વિહંગાવલોકન. તથા દ્વીતીય સિંહાવલોકન જેમ સિંહ સ્વયં આખા જંગલમાં ફરીને બધું જ નજીકથી અને બારીકાઈથી જુએ છે. તેવી રીતે શાસ્ત્રના પ્રત્યેક અર્થોની આલોચના કરવી તે સિંહાવલોકન કહેવાય છે. દિવ૬-ભધિપતિ (પુ.) (સ્વામી, રાજા, નાયક) જેવી રીતે નગરનો અધિપતિરાજા પોતાના નગરમાં સુશાસન સ્થાપિત કરીને લોકોનું અને નગરનું હિત કરે છે. તેવી રીતે તીર્થના અધિપતિ એવા તીર્થકર ભગવંતો સન્માર્ગના પ્રવર્તન દ્વારા તેમના શાસનને પ્રાપ્ત જીવોનું કલ્યાણ કરનારા હોય છે. તથા જીવોને ધર્મ પમાડવા દ્વારા જેઓ જીનમાર્ગથી જોડાયેલા નથી તેવા લોકોની પણ અનુકંપા કરતા હોવાથી તીર્થંકર પરમાત્માઓ સાચા અર્થમાં તીર્થાધિપતિ છે. अहिवइजंभग-अधिपतिजम्भक (पु.) (જુભક દેવોના અધિપતિ દેવ) હિવતંત-મણિપતન (ઉ.). (સન્મુખ આવતો, સામે આવતો) अहिवासण-अधिवासन (न.) (સુગંધિત વસ્તુ છાંટવી) અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં જિનાલયમાં મૂળનાયક સ્થાને બિરાજમાન થનારા તેમજ અન્ય જિનબિંબો પર વિવિધ અનુષ્ઠાન કરવામાં આવતાં હોય છે. આ અનુષ્ઠાનોમાનું એક અનુષ્ઠાન છે અધિવાસન. આ ક્રિયા અંતર્ગત આચાર્ય ભગવંત 205 - Page #249 -------------------------------------------------------------------------- ________________ તથા વિધિકારક સમસ્ત જિનબિંબો પર તેમજ જિનાલયમાં મંત્રોચ્ચારપૂર્વક સુગંધિત જલ તેમજ ચૂર્ણનો છંટકાવ કરતા હોય છે, જેથી અધિષ્ઠાયિક દેવો પ્રતિષ્ઠા મહોત્સવમાં આકર્ષિત થાય. હિમા -મશ્કફ્સ (1) (વિવક્ષિત કાળને ઓળંગીને કાર્ય કરવું) અભિપ્પષ્ક તે શાસ્ત્રીય શબ્દ છે. તેનો અર્થ એવો થાય છે કે જે કાર્યનો કાળ નિયત કરવામાં આવેલ હોય. તે કાળના ચાલ્યા ગયા પછી તે કાર્યને કરવામાં આવે તે અભિપ્પષ્ક કહેવાય છે. જેમ કે ગોચરીનો કાળ મધ્યાહ્નો કહેવામાં આવેલ છે. હવે ગોચરીના કાળે તે કાર્ય ન કરતા ઉપર કલાક બે ક્લાક બાદ મોડા ગોચરી લેવા જવું. તે અભિષ્પષ્ક કહેવાય છે. अहिसरिय-अभिसृत (त्रि.) પ્રવેશેલ) મહિ@-ધન (.) (સહન કરવું) અજર-અઘરા (2) (કલહ, કજીયો, ઝઘડો) સહી-મીન (.) (સ્વાધીન, સ્વાતંત્ર) સિદ્ધશિલામાં બિરાજમાન પ્રત્યેક સિદ્ધ પરમાત્માઓ એક સમાન કહેલા છે. કોઈ કોઈનાથી ચઢિયાતા કે ઉતરતા નથી. દરેકના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણો એક સરખા હોય છે. તેઓ એકબીજા પર પરાધીન નથી. તેઓમાં ઈચ્છા નામનાં દૂષણનો અભાવ હોવાથી બધા જ મુક્તાત્માઓ સ્વતંત્ર હોય છે. મીન (રે.) (સંપૂર્ણ, વિકલતારહીત) અહી RT-ત્રહીનાક્ષર (ર) (સૂત્રનો એક ગુણ, અક્ષરની વિકલતા રહિત સૂત્ર) મહાદ-wટ્ટીન (B.) (સંપૂર્ણ અવયવ છે જેના તે, સંપૂર્ણ દેહવાલો) ત્રિખઠી શલાકાપૂરુષ ચારિત્રના પ્રથમ વર્ગમાં પરમાત્મા ઋષભદેવનાં શરીરનું અને શરીર પર અંકિત લક્ષણોનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવેલ છે, તેમાં કહેલું છે તે ભગવાન ઋષભદેવનો દેહ લક્ષણ શાસ્ત્રમાં કહેલ પ્રમાણવાળો અને સર્વલક્ષણયુક્ત હતો. શરીરના પ્રત્યેક અવયવો ન અલ્પ કે ન અધિક એમ સંપૂર્ણ સપ્રમાણિત હતા. ઝહીર-મૌત (B). (ભણેલ, અભ્યસ્ત) પત્ની તો સુંદર જોઈએ છે. જમાઈ તો ભણેલો ગણેલો અને વેલસેટ થયેલ જોઈએ છે. મકાન તો બે બેડરુમવાળો જ જોઈએ છે. ગાડી તો ચાર પૈડાવાળી જ જોઈએ છે. સંતાનો તો આજ્ઞાકારી જ જોઈએ છે. આ બધી ડીમાન્ડ છે આજના મોડર્ન જમાનાના લોકોની. પરંતુ જો ધર્મની વાત આવે તો બધામાં ઓછુવતુ ચલાવવામાં માને છે. ત્યાં આગળ સો એ સો ટકાની અપેક્ષા છોડી દે છે. જો સંસારમાં વસ્તુઓની ગુણવત્તાનો આગ્રહ રાખો છો તો પછી સંપૂર્ણ ધર્મપાલનનો તથા તેની શુદ્ધતાનો આગ્રહ શા માટે નથી રાખતા? 206 Page #250 -------------------------------------------------------------------------- ________________ ગૌમુત્ત-ગૌતસૂત્ર (B). (જેણે સૂત્રોનો અભ્યાસ કરેલ છે તે) અક્ષૌર-ગીર (2) (તંતુ રીત, જેને છેદતા રેસા ન પડે તે) જીવવિચાર પ્રકરણાદિ શાસ્ત્રોમાં જમીનકંદને ઓળખવાના વિવિધ લક્ષણો બતાવવામાં આવેલ છે. તેમાં એક લક્ષણ છે કે વનસ્પતિ ને કે ફળ ને છેદતાં તેમાં રેસા ન પડે તે વનસ્પિને કંદમૂળ જાણવા. આવા કંદમૂળમાં અનંતા જીવોની ઉત્પત્તિ હોવાથી સર્વથા ત્યાજય છે. મહુધા -કુનાથા (3) (તત્કાળનું ધોવાણ, શસ્ત્ર દ્વારા અપરિચિત, સચિત્ત) દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનમાં લખ્યું છે કે “ગોચરી જનાર સાધુએ જે આહાર અગ્નિ વગેરેથી શસ્ત્રથી પરિણિત નથી થયેલો અર્થાત હજું સચિત્ત અવસ્થામાં છે તેવા આહારનો નિષેધ કરવો.’ કેમ કે સચિત્ત આહાર લેવો સાધુને કલ્પતો નથી. अहुणुव्वासिय-अधुनोद्वासित (त्रि.) (1. તુરંતનો ઉભો થયેલ 2. તત્કાળનું ઉજાડવામાં આવેલ) अहणोवलित-अदुनोपलिप्स (त्रि.) (તરતનું લખેલું) પૂર્વના કાળમાં ઘરોને છાણથી લીંપવામાં આવતાં હતા. અને તે તરતના લીધેલા છાણમાં જાત જાતના સુંદર ચિત્રામણ કરવામાં આવતાં. જેથી ઘરની શોભામાં વધારો થાય. છાંણના લીધેલા તે ઘરો કાચા હતા પરંતુ તે ઘરમાં રહેનારા લોકોના સંબંધો પાક હતાં. જ્યારે આજના કાળમાં મકાનો એકદમ પાકા છે, પરંતુ તેમાં રહેનારા લોકોના સંબધો કાચ જેવા તદ્દન તકલાદી છે. अहुणोववन्नग-अदुनोपपन्नक (त्रि.) (તત્કાળનો ઉત્પન્ન થયેલ) સંસારની આ કેવી વિચિત્રતા છે. કોઈ જીવ પાપકર્મ કરીને નરકમાં જાય છે. ત્યા ઉત્પન્ન થયા ત્યારથી આયુષ્ય ક્ષય સુધી તે પૂર્વ ભવને ભૂલવા માંગે છે. તો પરમાધામીઓ તેના દુષ્કમ યાદ અપાવીને પીડા આપે છે. જ્યારે કોઈ જીવ શુભકર્મ કરીને દેવલોકમાં હજી તત્કાળ ઉત્પન્ન થાય છે. અને ત્યાના દિવ્ય ભોગસુખોમાં એવો આસક્ત થઈ જાય છે કે તેને એકક્ષણમાં પૂર્વભવના સંબંધો કે સંબંધી સુદ્ધાય યાદ નથી આવતા. અદ્દે-મથ (મત્ર.) (નીચે, દિશાનો એક ભેદ) મથ (મ.) (૧.હવે 2. અથવા 3. મંગલ 4. પ્રશ્ન ૫.સમૂહ 6. ઉત્તર 7. વિશેષ 8, વાક્યાલંકારમાં વપરાતો શબ્દ) મદેડ-હેતુ (પુ.). (હેતુનો પ્રતીપક્ષી એવો હેતુ) ન્યાયશાસ્ત્ર અંતર્ગત અનુમાન પ્રમાણમાં કાર્યની સિદ્ધિ કરાવનાર કારણને હેતુ કહેવામાં આવે છે. તથા જે કાર્યની સિદ્ધિ કરાવવામાં હેતુભૂત નથી. એટલું જ નહિ, કિંતુ જે હેતુ જેવી ભ્રામક પ્રતીતિ કરાવે તેવા કુલ પાંચ અહેતુ અથવા હેત્વાભાસ બતાવવામાં આવેલા છે. શાસ્ત્રોક્ત તે પાંચેય અહેતું કદાપિ કાર્યસિદ્ધિનું અનુમાન કરાવવામાં કારણભૂત બની શકતા નથી. अहेउवाय-अहेतुवाद (पु.) (આગમવાદ) 207 Page #251 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે કોઈ પણ કાર્યની સિદ્ધિ તેના હેતુથી જ થતી હોય છે. પરંતુ કેટલાય કાર્ય એવા છે કે જે થયેલા દેખાય છે. કિંતુ તેની પાછળના હેતુ તર્કબદ્ધ પ્રાપ્ત થતા નથી. તેવા સમયે બધા પ્રકારનો ત્યાગ કરીને આગમને કે જિનેશ્વરભગવંતના વચનને પ્રમાણ માનીને કાર્યની સ્વીકૃત્તિ કરવામાં આવે તે અહેતુવાદ છે. મહેy- : (1) (આધાકર્મ આહાર, ગોચરીનો એક દોષ) જે આહારને ગ્રહણ કરવાથી સાધુને નરકાદિ અધોગતિમાં જવું પડે, એવા આહારને અધઃકર્મનું કે આધાકર્મ કહેવામાં આવે છે. માત્ર સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવવામાં આવેલો હોય. તેવા આહારને ગ્રહણ કરીને વાપરવાથી સાધુને આધાકર્મ નામક ગોચરીનો દોષ લાગે છે. તેવો આહાર સાધુને અધોગતિમાં લઈ જવા માટે પર્યાપ્ત છે. એવું શાસ્ત્ર વચન છે. ગાય-ઝઘડા (પુ.) (શરીરનો નીચેનો ભાગ, કમરથી નીચેનું શરીર) अहेगारवपरिणाम-अदोगौरवपरिणाम (पु.) (અભિમાનવૃત્તિ) જે પરિણામના સ્વભાવથી જીવને અધોગતિમાં જવું પડે તેવું પરિણામ તે અધોગૌરવપરિણામ કહેવામાં આવે છે. અર્થાત્ અહંકારી સ્વભાવના કારણે જીવને દુર્ગતિમાં જવા યોગ્ય અશુભ કર્મોનોં બંધ થાય છે. તે અશુભકર્મનો સ્વભાવ જીવને દુર્ગતિનો ફળ પ્રાપ્ત કરાવનાર છે. આમ મૂળભૂત કારણ એવી અભિમાનવૃત્તિ તે અધોગૌરવપરિણામ કહેવાય છે. મહેશ્વર-લ્મથJર (પુ.). (બિલ વગેરેમાં રહેનાર સપદિ જીવ) શાસ્ત્રમાં છ આરાને અતિ ભયંકર અને કષ્ટદાયક બતાવવામાં આવેલ છે. તે કાળના જીવોની ઉંચાઈ માત્ર એક હાથ જેટલી. હશે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ વર્ષનું હશે. દિવસે સૂર્ય અગ્નિવર્ષા જેવો તાપ વરસાવશે અને રાત્રે ગાત્રને થીજાવી દે તેવી ઠંડી પડશે. તથા જેવી રીતે અત્યારે સર્પ, ઉંદર વગેરે જીવો બિલમાં રહે છે, તેવી રીતે તે કાળના જીવો બિલવાસી બનશે. अहेतारग-अदस्तारक (पु.) (પિશાચનો એક ભેદ, પિશાચ દેવની એક જાતિ) મહેપન્નવ-મ:Valiદ્ધા (3) (સર્પના નીચલા પેટળની જેવો સરળ). મહેબિન-વષય (ત્તિ.) (જે અવસ્થામાં રહેલ હોય તે અવસ્થાવાળું. જેના પર કોઈ પણ જાતનો સંસ્કાર કરવામાં નથી આવતો તે) છે જીવ હજુ સુધી ધર્મને સમજયો નથી. તે જ સારુ-ખરાબ, સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ, નવું-જૂનું, સુંવાળુ-ખરબચડું વગેરે ભેદભાવો કરતો હોય છે. તે દરેક વસ્તુમાં સારાની અપેક્ષા અને ખરાબની ઉપેક્ષા કરતો હોય છે. કિંતુ ધર્મતત્વને સમજનાર આત્માને જે પણ વસ્તુ જેવી સ્થિતિમાં પ્રાપ્ત થઈ હોય. તેને તે જ અવસ્થાવાળી સ્વીકારે છે. તેમ કરવામાં તેનું મન કે મોટું ક્યારેય બગડતું નથી. કિંતુ પ્રસન્નવદને પ્રત્યેક વસ્તુ અને પરિસ્થિતિનો સ્વીકાર કરનાર હોય છે. સત્તા -અધ:સત (સ્ત્રી) (તમસ્તમાં નામક સાતવી નરક) શાસ્ત્રમાં સાતેય નરકનું વિશદ વર્ણન કરવામાં આવેલું છે. તેમાં સાતમી નરકનું નામ તમસ્તભ પ્રભા છે. કહેલું છે કે નરકમાં અત્યંત ઘોર અંધકાર હોય છે. તેમજ ત્યાં દુઃખ આપવા માટે પરમાધામી નથી હોતા, કિંતુ તે નરકના જીવો એકબીજા સાથે વૈમનસ્યથી સતત લડતાં રહેતાં હોય છે. તથા ત્યા વૈતરણી નામક લોહી, માંસવાળી નદી છે. જેનુ દુર્ગધ અત્યંત અસહનીય હોય છે. આવી નરકમાં રહેનાર જીવોનું આયુષ્ય તેત્રીંસ સાગરોપમ પ્રમાણનું કહેલું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ મો-હો (વ્ય.) (1. શોક 2, ધિક્કાર 3. દયા 4. વિવાદ 5. સંબોધન 6. પ્રશંસા 7, અસૂયા 8. આશ્ચર્ય 9, આમંત્રણ 10. દૈન્ય) આજના વિજ્ઞાનની ટેકનોલોજી અને વિકાસ જોઈને આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય છે. મોંઢામાંથી અહો અહો શબ્દો નીકળી પડે છે. પરંતુ જેમના જ્ઞાન આગળ આજનું વિજ્ઞાન પણ પાણી ભરે છે. તેવા ત્રિકાલદર્શી જિનેશ્વર પરમાત્માએ શાસ્ત્રમાં એટલું અદભુત જીવ વિજ્ઞાન, પુદ્ગલ વિજ્ઞાન અને વિશ્વવિજ્ઞાન બતાવ્યું છે. જે વાંચીને તમારું મસ્તક તેમના ચરણોમાં ઝૂક્યા વિના નહિ રહે. તેમની પ્રશંસા માટેના બધા શબ્દો જ તમને વામણા લાગશે. ગોજા-ધરા () (કલહ). નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે “માતાભન:શરળ અર્થાત ક્લેશ, કહલાદિ જે પ્રવૃત્તિ કરવાથી તમારો આત્મા ઉચ્ચગતિમાં જવાને બદલે નીચગતિમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. તે પ્રત્યેક પ્રવૃત્તિ અધીકરણ છે. આત્માનો સ્વભાવ તો ઉર્ધ્વ ગતિમાં જવાનો છે. કિંતુ આપણે અશુભ પ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને નીચ ગતિમાં લઈ જવામાં કારણ બનતા હોઈએ છીએ. સહસ્રાવ-મધ:#ાથ (પુ.) અહોકાય - અધઃકાય (પુ.) * (શરીરનો નીચેનો ભાગ, નાભિથી નીચેનું અંતર) મહજિસ-ગતિ () (દિવસરાત, અહોરાત્રિ) દિવસ રાતનો ભેદ તો આપણા મનુષ્ય લોકમાં જ છે. પરંતુ અશુભ કર્મોના કારણે નરક ગતિને પ્રાપ્ત જીવો માટે દિવસ કે રાતની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. સૂત્રકૃતાંગ સૂત્રમાં લખ્યું છે કે નરકમાં રહેલ જીવો દિવસને રાત સતત નરકના દુખોથી સંતપ્ત રહેતા હોય છે. તેઓ માટે એક ક્ષણ પણ વિરામની નથી હોતી. મહોતUT-મસ્તરા (1) (કલહ, કજીયો) ગોવા-મૂહોલાન (2) (આશ્ચર્યકારી દાન) જે પૂર્વે ક્યારેય ન આપ્યું હોય તેવું. તેમજ ઉત્કૃષ્ટ ભાવ સાથે સુપાત્રને જેદાન અપાય છે તે દાનને અહોદાન કહેવાય છે. તીર્થંકર ભગવંત કે અન્ય ઉત્કૃષ્ટતપસ્વી વગેરે મહાપુરુષને જ્યારે કોઈ જીવ આહારાદિદાન કરે છે. ત્યારે શાસન દેવો સોનૈયાની વૃષ્ટિ સાથે અહોદાનમ્ અહોદાનમ્ ની ઉદ્દઘોષણા કરતાં હોય છે. જીરણ શેઠ, ચંદનબાળા વગેરે તેના પ્રસિદ્ધ ઉદાહરણો છે. अहोदिसिव्वय-अदोदिग्व्रत ( न.) (દિશાવ્રતનો એક ભેદ) કઈ દિશામાં કેટલા અંતર સુધી જવુ તેનો નિયમ કરવો તે દિશિવ્રત કહેવાય છે. બારવ્રતધારી શ્રાવક ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશા એમ કુલ દશેય દિશામાં નિશ્ચિત અંતર સુધી જવાનો નિયમ ધારણ કરનાર હોય છે. આ વ્રત નિરર્થક પાપારંભથી બચવા માટે ગ્રહણ કરવામાં આવે છે. મહોnf()-મહોમrfજન(ઉ.). (કમભાગી, બદનસીબ, અભાગી) આ દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે. જેઓ સફળતા પ્રાપ્ત કરવા માટે બધા જ પ્રકારની મેહનત કરતાં હોય છે. છતા પણ તેમની મેહનત કરતાં તેમનું નસીબ બે ડગલા પાછળ ચાલતું હોય છે. માટે તેઓ કોઈદિવસ આગળ વધી શકતા નથી. નિષ્ફળતામાંથી 209 Page #253 -------------------------------------------------------------------------- ________________ હતભાગી થયેલા તેઓ સઘળો દોષ ઈશ્વરને આપતા હોય છે. તેઓએ એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેમના બદનસીબ પાછળ ઈશ્વર નહિં અપિતુ પૂર્વભવમાં પોતે કરેલ કર્મ કારણ છે. જેથી આટ આટલી મેહનત કરવા છતાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મહત્ત-મૂત્ર (પુ.) (કાળવિશેષ, દિવસરાત્રિ) ત્રીસ મૂહર્ત પ્રમાણના કાળને અહોરાત્ર કહેવામાં આવે છે. જેમાં દિવસ અને રાત્રિ એ બન્નેનો સમાવેશ થઈ જાય છે. સમસ્ત ચતુર્વિધ સંઘને તત્વજ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવનારા પરમકૃપાળુ પરમાત્મા મહાવીર દેવે, સાડાબાર વર્ષના સાધના કાળ દરમ્યાન માત્ર અડતાલીસ મિનિટ કાળ પ્રમાણ નિદ્રા લીધી હતી. અને આવી કેટલાય અહોરાત્રિ કાઉસગ્ગ ધ્યાનમાં ઉપસર્ગ સહન કરતાં કરતાં વિતાવી હતી. મોરાફયા-મોરા (સ્ત્રી) (સાધુની અગ્યારમી પ્રતિમા) શાસ્ત્રમાં સાધુની કુલ અગ્યાર પ્રતિમાં દર્શાવવામાં આવેલ છે. તેમા અહોરાત્રિકી નામની છેલ્લી અગ્યારમી પ્રતિમાનું આ પ્રમાણે વિવરણ કરવામાં આવેલ છે. આ અગ્યારમી પ્રતિમાં ત્રણ દિવસની હોય છે. તેમાં શ્રમણ પ્રથમ બે દિવસ છનો તપ કરીને અંતિમ દિવસે એક અહોરાત્રિ પ્રમાણ ગામની બહાર એકાંત સ્થાનમાં અમુક કાઉસગ્ગ ધ્યાનમાં કાળ વિતાવવાનો હોય છે. આ પ્રતિમાને અહોરાત્રિની પ્રતિમાં કહેવામાં આવે છે. अहोलोय-अधोलोक (पु.) (અધોલોક, પાતાળલોક) બૃહëત્રમાસ ગ્રંથમાં સમસ્ત ચૌદ રાજલોકનું વર્ણન કરવામાં આવેલું છે. તે ચૌદ રાજલોકને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. જેમાં દેવો રહે છે તે ઉર્ધ્વલોક, યા મનુષ્ય અને તિર્યંચાદિ જીવ રહે છે તે તિચ્છલોક અને તિચ્છલોકથી નવસો યોજનની નીચે સાત નારક કે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરાદિના આવાસો જ્યા આવેલા છે તે સ્થાનનો અપોલોક તરીકે ઉલ્લેખ કરાયો છે. अहोवाय-अधोवात (पु.) (નીચે વાતો વાયુ, અધોવાયુ, અપાન વાયુ) अहोवियड-अधोविकट (त्रि.) (નીચેથી પ્રગટ , જેને નીચેથી છાનું નથી રાખવામાં આવ્યું તે) अहोविहार-अहोविहार (पु.) (શાસ્ત્રોક્ત સંયમાનુષ્ઠાનનું પાલન, આશ્ચર્યકારી વિહાર) (યથાખ્યાત ચારિત્રને અહોવિહાર પણ કહેવામાં આવે છે. જે તે વર્તતા કાળમાં પળાતા ચારિત્રાનુષ્ઠાનમાં કોઈ પણ જાતના અતિચાર લગાડ્યા વિના ઉત્કૃષ્ટ રીતે ચારિત્રાચારનું પાલન કરવામાં આવે તે અહોવિહાર કહેવાય છે. મfસર-અવ:સિર () (અધોમુખ, જેનું મસ્તક નીચું છે તે) તીર્થકર ભગવાનના કુલ ચૌંત્રીસ અતિશય માનવામાં આવેલા છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ આ ચોત્રીસે અતિશય પરમાત્માના પ્રગટતા હોય છે. આ ચોંત્રીસ અતિશયમાંનો એક અતિશય અધોમુખ કંટકનો છે. તીર્થંકર ભગવંત જે ગ્રામ, નગર કે જંગલના રસ્તે વિચરતા હોય છે. ત્યાં રસ્તામાં જ્યા પણ કાંટાઓ આવતા હોય છે. તે જો સીધા હોય તો તેનું અણીવાળુ મુખ નીચુ થઈ જાય છે. અર્થાત્ કંટકો અધોમુખ થઈને જાણે કે પરમાત્માને નમન કરવાની ચેષ્ટા કરતા હોય છે. अहोहि-अधोऽवधि (पु.) (પરમાવધિ જ્ઞાનથી નીચેનું અવધિજ્ઞાન) 2 100 Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્મ પ્રત્યક્ષ એવા અવધિજ્ઞાનના વિવિધ પ્રકાર માનવામાં આવેલા છે. તેમાં ઉત્કૃષ્ટ અને ચરમકક્ષાનું અવધિજ્ઞાન એટલે પરમાવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન થયા પછી જીવને અંતર્મુહૂત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રમાં પરમાવધિ જ્ઞાનથી નીચેના દરેક પ્રકારના અવધિજ્ઞાનને અધોવધિ જ્ઞાન કહેલા છે. મોટ્ટિય-યતા (પુ.) (નિશ્ચિત ક્ષેત્ર પ્રમાણ થનારું અવધિજ્ઞાન) આનંદ શ્રાવકને પ્રથમ દેવલોક અને નીચે સુધીનું અવધિજ્ઞાન હતું. શિવમુનીને અઢીદ્વીપ પ્રમાણનું અવધિજ્ઞાન હતું. તેમની જેમ કેટલાકને અમુક કિલોમીટર, યોજન, ગામ, પરગામ, એકલોક, બે લોકયાવત્ ચૌદલોકાદિ પ્રમાણનું અવધિજ્ઞાન થતું હોય છે. આવા અમુક નિર્ધારિત ક્ષેત્રપ્રમાણ થનારા અવધિજ્ઞાનને યથાવધિ કહેવામાં આવે છે. શ્રી અબિયાન રાજેન્દ્ર કોષ પ્રસાદ શાઈલિયન સમાપ્ત 211 - Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ દ્વિતીયભાણ શoઠાઈ વિવેચન મા - મr (મત્ર.). (1. પ્રાકૃત વર્ણમાલાનો દ્વતીય સ્વર 2. મર્યાદા 3. અભિવિધિ 4. અલ્પ, થોડું 5. વાક્યાલંકાર) સંસ્કૃત સુભાષિતોમાં એક સુભાષિત આવે છે. તેમાં કહેવું છે કે ધનવાન પુરુષ લોકોમાં વખણાય છે. પરંતુ પૂજાતો નથી. જયારે જ્ઞાનીપુરુષ લોકોમાં વખણાય પણ છે અને પૂજાય પણ છે. તેનું મુખ્ય કારણ છે તે વ્યક્તિમાં રહેલ જ્ઞાન ગુણ છે. જેમ હજાર ટન વજનવાળા લોખંડ કરતાં કદમાં અને વજનમાં અલ્પ એવા સોનાનું મૂલ્ય વધી જાય છે. તેમાં મુખ્ય હેતુ તે ધાતુમાં રહેલ સુવર્ણત્વ ગુણ છે. Tગ (ગામ) - માત (કિ.). (1. ઉપસ્થિત થયેલ 2. આવેલ 3. પ્રાપ્ત થયેલ). સંસારી સુખોને માણતો જીવ એમ વિચારે છે કે જે આ બધું સુખ પ્રાપ્ત થયેલ છે તે મારી મહેનતનું ફળ છે. પરંતુ શાસ્ત્રોમાં લખેલું છે કે જીવને જે સુખ-દુખ પ્રાપ્ત થાય છે તે તેના પૂર્વ કરેલા શુભાશુભ કર્મોને આધીન હોય છે. આથી તેમાં આનંદ કે ગ્લાનિ વ્યક્ત કરવાની ન હોય. જે જીવ નવા શુભકર્મો કરવાનું છોડીને માત્ર સુખો માણતો રહે છે તેના માટે કહેલું છે કે જેમ ભિખારી વાસી ભોજન દ્વારા ભૂખને મિટાવે છે. તેમ તે જીવ વાસીપુણ્ય રૂપી સુખોને ભોગવે છે. તે ખતમ થતાં જદુખોની પરંપરા ઉપસ્થિત થતાં વાર લાગતી નથી. મા (#) મરણ - વિ (પુ.) (દર્પણ, અરિસો) સંત કબીરે પોતાના એક દુહામાં લખ્યું છે કે લોકો દર્પણમાં પોતાના રૂપ અને યૌવનને જોઇને અભિમાન કરતાં હોય છે. મૂછો પર તાવ દેતા હોય છે. પરંતુ ભાઈ રૂપ અને યૌવનને જોઇને બહુ હરખાઇ જવાની જરૂર નથી. જેમ ઢાળ પર રહેલું પાણી બહું ઝાઝો સમય ત્યાં સ્થિર રહી શકતું નથી. તેમ સમયના ઢાળ પર રહેલ યૌવન કે સુંદરતા પણ કાયમ સ્થિર રહેતા નથી. સમયની સંગાથે તે પણ અસ્તાચળ તરફ ભણી જાય છે. મામg - ચા (થા.) (વ્યાપાર). વ્યાપાર શબ્દ સંભળાય એટલે આપણે ધંધો બસ એ એક જ અર્થ નીકાળીએ છીએ. કેમ કે તે આપણા લોહીમાં વણાઇ ગયું છે.' જ્યારે કેવલી ભગવંતોએ વ્યાપારનો એક બીજો સરસ અર્થ બતાવ્યો છે. તમારા મન, વચન અને કયાની શુભાશુભ પ્રવૃત્તિ તે પણ એક વ્યાપાર જ છે. જેમ બુદ્ધિશાળી વાણીયો નુકસાનીના માર્ગે ધંધો કરતો નથી. તેમ વિવેકી પુરુષદુર્ગતિદાયક પ્રવૃત્તિઓમાં પોતાના મન, વચન, કાયાનો વ્યાપાર કરતો નથી. મારિમ - મારા(કું.) (આચાર્ય, સૂરિ ભગવંત) શાસ્ત્રોમાં આચાર્ય ભગવંત માટે કહેવું છે કે વિયર કમ મૂરિ અર્થાત્ જયારે સ્વયં તીર્થકર ભગવંત વિદ્યમાન હોય તો તેઓ ધર્મતીર્થના રાજા છે. અને તેમની ગેરહાજરીમાં આચાર્ય ભગવંત તીર્થના રાજા સમાન છે. આથી જેટલું બહુમાન તીર્થકર ભગવંતનું કરીએ છીએ તેટલો જ આદર ભાવ અને બહુમાન આચાર્ય દેવનો કરવાનો હોય છે. જે જીવ આચાર્યની આશાતના કરે છે તે તીર્થકર ભગવાનનું અપમાન કરે છે. જિનેશ્વર દેવની ઉપેક્ષા કે આશાતના કરવાથી જેટલું પાપ લાગે તેટલું જ પાપ સૂરીશ્વરનો અનાદર કરવાથી લાગે છે. સાફ - ગા (.) (1. આદિ, પ્રથમ 2, પ્રધાન, મુખ્ય 3. સમીપ 4. વગેરે પ. પ્રકાર, ભેદ 6. અવયવો દરેક ધર્મમાં જીવનના મુખ્ય ચાર અંગ કહેલા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પ્રકારના અંગો જીવનમાં જરૂરી છે. 212 - Page #256 -------------------------------------------------------------------------- ________________ તેનાથી જીવન સુખરૂપ જીવી શકાય છે. આ ચારેય અંગોમાં જો પ્રથમ ધર્મ નામનું અંગ નથી તો બાકીના ત્રણેય અંગ નિષ્ફળ છે. કેમ કે ધર્મ વિના અર્થ અને કામ જીવને ઉન્માર્ગે દોરી જાય છે. આથી જ ચારેય અંગોમાં પ્રથમ અંગ તરીકે ધર્મને મૂક્યું છે. જો તેનો તાલમેલ બેસાડતા આવડી જાય તો જીવન સાર્થક થઇ જાય. * મનિ (સ્ત્ર.). (1. યુદ્ધ 2. મર્યાદા 3, આક્ષેપ 4. ક્ષણ છે. માર્ગી *મતિ (6) (1. શરારિ પક્ષી વિશેષ 2. સતત જનાર) 36 (હિં) મતિયકર - ત્યન્તિભ્રમરા () (અત્યંત મરણ, શાસ્ત્ર પ્રસિદ્ધ મૃત્યુ વિશેષ) જગતમાં મૃત્યુનો લૌકિક અર્થ એક જ કરવામાં આવે છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યા જવું એટલે મૃત્યું. આ અર્થવાળુ મૃત્યુ તો જીવે અનંતીવાર કરેલું છે. આઘશંકરાચાર્યે પણ પોતાના ગોવિંદાષ્ટકમાં લખેલું છે કે જીવે વારંવાર જન્મવાની અને મૃત્યુ પરંપરા કાયમ સર્જતો જ આવ્યો છે. તેમાં કાંઈ નવું નથી. જ્યારે લોકોત્તર જિનશાસનમાં મૃત્યુનો અર્થ કરવામાં આવ્યો છે આત્માનું કર્મોથી સર્વથા વિખૂટા પડવું તે આત્યાન્તિક મરણ છે. તે સિવાયનું સર્વથા મરણ જીવનું ક્યારેય અટકતું નથી. મૉફફ - કિ (કિ.) (આદ્ય, પ્રથમ) મારું ગાડું ( વ્ય.) (વાક્યાલંકારમાં વપરાતો અવ્ય) ગાદિષ્ટ - રિદિક(ર) (1. પ્રથમ ગ્રહણ કરવું 2. ઉદ્ગમ-ઉત્પાદનાદિ એષણારૂપ જ્ઞાન) શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધિ ૪૭દોષ વર્ણવ્યા છે. જે સાધુજીવનનો ઘાત કરનારા હોય છે. આથી ગોચરી લેવા જનારા સાધુને તેનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. ગીતાર્થ ગુરુભગવંત પણ એવા સાધુને જ ભિક્ષા લેવા માટે મોકલે છે, જેઓને ઉદ્ગમઉત્પાદનાદિ 47 દોષોનું વિસ્તૃત જ્ઞાન હોય તેમજ નિર્દોષ જીવનના આકાંક્ષી એવા શ્રમણ પણ ૪૭દોષોના ત્યાગપૂર્વક ભિક્ષાને ગ્રહણ કરનારા હોય છે. મારg - મા રડ્યા (થા) (સામાન્યથી કથન કરવું) કથન એટલે કહેવું. જીવોને આશ્રયીને તેના સામાન્ય અને વિશેષ એમ બે ભેદ બતાવવામાં આવેલા છે. કોઇ પદાર્થોદિના સરળ બોધ માટે જીવને ઉપરછલ્લું કહેવામાં આવે તે સામાન્ય ક્શન છે. જેમ કે આંબાના વૃક્ષથી ભરપૂર બગીચામાં બીજા બીજા વૃક્ષો હોવા છતાં આંબાનો બગીચો એમ સામાન્યથી કહેવામાં આવે તે સામાન્ય કથન. તેમજ વિશિષ્ટ જિજ્ઞાસુ જીવને વિસ્તૃત ભેદપ્રભેદ પૂર્વક જે વાતોનું કથન કરવામાં આવે તેને વિશેષ કથન કહેવામાં આવે છે. * મ9 (ઉ.) (કહેવા યોગ્ય, કથનીય) ગામણ ) - અધ્યાય (ત્રિ.) (શુભાશુભનું કથન કરીને આજીવિકા ચલાવનાર) સોની, લુહાર, ભાંડ, વ્યાપારી આદિ વિવિધ કાર્ય દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરતાં હોય છે. તેમ જેમને જ્યોતિષિ અને નિમિત્ત શાસ્ત્રનું જ્ઞાન હોય છે તેઓ ભવિષ્યમાં આવનારા શુભાશુભ ફળોના કથન દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોય છે. 213 Page #257 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આગમમાં પણ આવે છે કે સિદ્ધાર્થ રાજા ત્રિશલા દેવીને આવેલા સ્વપનોનું ફલ જાણવા માટે તેના જ્ઞાતા સ્વમ પાઠકોને આદર-સત્કાર સાથે પોતાની સભામાં બોલાવે છે. #GM - 3યાન (જ.) (આખ્યાન, કથન, વ્યાખ્યાન) ભિક્ષા જનાર સાધુ પ્રાયઃ કરીને તે સમયે ઉપદેશ આપવાનું ટાળે છે. પરંતુ કેટલાક શાસન લાભાદિ સંજોગો વશાત્ ગીતાર્થ શ્રમણને વ્યાખ્યાન કરવાનો પ્રસંગ આવે તો, સમિતિ-ગુપ્તિ આદિના પાલન પૂર્વક લોકોમાં જિનશાસન પ્રત્યેની રૂચિ ઉત્પન્ન થાય તેવી ધર્મકથાને કરતા હોય છે. आइक्खमाण - आचक्षाण (त्रि.) (કહેનાર, કથન કરનાર) अइक्खिय - आख्यायिक (न.) (1. પાપગ્રુત વિશેષ) જેના દ્વારા લોકોમાં પ્રિસિદ્ધિ તો મળે, લોકોમાં કીર્તિ તો ફેલાય. પરંતુ પોતાના આત્માનું અધોગમન થાય. જીવ નરકાદિદુર્ગતિની ગર્તામાં ધકેલાય તેવા પાપશ્રતનું અધ્યયન-અધ્યાપન જિનશાસનમાં વિર્ય છે. તેવા શાસ્ત્રોનું જ્ઞાન કદાચ એક ભવ માટે આનંદદાયક જરૂર છે. પરંતુ ચિરકાલ માટે તો નિઃશંકપણે દુઃખદાયક જ છે. आइक्खित्तए - आख्यातुम् (अव्य.) (કહેવા માટે, કહેવાને અર્થે) ગાજર - મારિર (વિ.), (શ્રતધર્મનું પ્રવર્તન કરાવનાર, તીર્થકર ભગવંત) જિનશાસનમાં પંચપરમેષ્ઠીમાં પ્રથમ પદ પર બિરાજમાન તીર્થકર ભગવંતના ગુણોનું કથન કરનારા કેટલાય ગ્રંથોનું નિર્માણ થયું. દરેક વિદ્વાને સ્વબુદ્ધિ અનુસાર તીર્થકર વિભુને વિશિષ્ટ ઉપમાઓ આપી, પરંતુ આદિકર વિશેષણ તો સર્વત્ર સ્થિત જ છે, આદિકરનું વિશ્લેષણ કરતાં ત્યાં લખ્યું છે કે શ્રુત અને આચારરૂપ ધર્મનું પ્રથમ પ્રવર્તન કરાવનાર હોવાથી ચોવીસે ચોવીસ તીર્થંકર આદિકર છે. અહિં પ્રશ્ન થાય કે તે કેવી રીતે? પ્રથમ વખત તો ઋષભદેવ ભગવાને ધર્મ અને આચારનું કથન તો કરી દીધું તો પછી બાકીના ત્રેવીસને આદિકર કેવી રીતે કહેવાય? તેનું સમાધાન આપતા કહ્યું છે કે બળ, બુદ્ધિ, ધર્મભાવનાથી હીન થતાં અવસર્પિણી કાળમાં જ્યારે જયારે શ્રુત અને આચાર લુપ્ત થવા પામ્યા છે. ત્યારે ત્યારે તીર્થંકર પદવીના ભોક્તા વિશિષ્ટ આત્મા કેવલજ્ઞાનના બળે લોકોમાં પુનઃ તેનો સંચાર કરનાર હોવાથી તેઓ પણ આદિકર જ છે. માફળ - મfrળ (ઈ.) (સહભાવી ગુણ) સંસારી જીવને સુખી થવા માટે પૈસો ઉત્પન્ન કરવો પડે છે. ગુણના રાગી જીવને ગુણો મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે. તીર્થંકર ભગવંતને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કષ્ટોને સહન કરવા પડે છે. માત્ર એક સિદ્ધ ભગવંતો જ એવા છે કે જેઓને કોઇપણ વસ્તુ માટે પ્રયત્ન કરવો પડતો નથી, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રાદિ એકવિશ ગુણો સિદ્ધગતિમાં ઉત્પન્ન થતાની સાથે તેઓને સહજ પ્રાપ્ત થઇ જતાં હોય છે. શાસ્ત્રમાં તેને સહભાવી ગુણ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગgષ - ણા (થા.) (સૂંઘવું) સુભાષિતકારોએ સુભાષિતોમાં અને જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રમાં કહેલું છે કે માણસ જેમ આહાર સુંઘીને લે છે. તેમ પૈસો પણ સંઘીને લેવો જોઇએ. અર્થાતુ જીવન નિર્વાહ માટે જે ધંધો વગેરે કરવામાં આવે તે ન્યાયનીતિ પૂર્વકનો હોવો જોઇએ. તેમજ વ્યાપાર કે નોકરી એવા લોકો સાથે કરવા જઇએ જેમનો પૈસો પાપમાંથી ઉત્પન્ન થયેલો ન હોય. અન્યથા અધર્મી પાસેથી આવેલો Page #258 -------------------------------------------------------------------------- ________________ પૈસો તમને તારતો નથી અપિતુ ડૂબાડે છે. આથી જ કસાઈ, વ્યાજખોરી કે અનીતિથી વ્યાપાર કરનારા સાથેના સંબંધ અને વ્યાપારને લૌકિક તથા લોકોત્તર ધર્મમાં વજર્ય ગણ્યા છે. અર્થ - માહિત્ય (ઈ.) (1. સૂર્ય 2. કૃષ્ણરાજીના આંતરામાં આવેલ અર્ચિમાલી નામક વિમાનવાસી લોકાંતિક દેવવિશેષ 3. રૈવેયક વિમાન અને તેના દેવ 4. સૂર્યમાસ, સાડાત્રીસ દિવસ પ્રમાણ સૌરમાસ) अइच्चगय - आदित्यगत (त्रि.) (સૂર્યથી ગ્રસિત નક્ષત્રાદિ) જ્યોતિષિ શાસ્ત્રોમાં કહ્યું છે કે ગૃહ પ્રવેશ, મહોત્સવ, અંજન શાલાક, પ્રતિષ્ઠાદિ પ્રસંગ શુભ મુહૂર્ત જોઇને કરવાના હોય છે. જેનાથી ભવિષ્યમાં તે કાર્યને લગતું કોઇ જ વિઘ્ન ન આવે. ઉપરોક્ત કોઇપણ શુભ કાર્ય સૂર્યથી ગ્રસિત નક્ષત્રાદિ કાળમાં કરવું ન જોઇએ. અન્યથા સૂર્યગ્રસિત કાળમાં પ્રારંભેલું કાર્ય આવનારા સમયમાં દુ:ખને આપનારું થાય છે. અન્નનH -- ત્રિપાન (ઈ.) (ભરત ચક્રવર્તીના એક પુત્રનું નામ) પરમાત્મા ઋષભદેવનો સંસારી પૌત્ર અને ભરત ચક્રવર્તીનો પુત્ર આદિત્યયશા થયો. જેનાથી ઇક્વાકુવંશની શાખરૂપ સૂર્યવંશની ઉત્પત્તિ થઇ. ભરત રાજા બાદ તેમની ગાદી પર ત્રણ ખંડનું અધિપતિપણું ભોગવીને અંતે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અંતકાળે સિદ્ધગિરિ પર અનશન કરીને સર્વ ક્રમનો ક્ષય કરી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. શ્વપૌઢ - સત્યપs (1) (ભગવાન ઋષભદેવની પાદુકા). જે સ્થાને ભગવાન ઋષભદેવે શ્રેયાંસકુમારને ઇક્ષરસ વહોરાવવાનો લાભ આપ્યો. તે સ્થાને પ્રભુના વિહાર કરી ગયા બાદ, શ્રેયાંસ કુમારને વિચાર આવ્યો કે જે સ્થાને પ્રભુ ઉભા હતા તેમાના ચરણના ચિહ્નોને લોકો પગથી ઓળંગે નહીં. તેવી શુભ ભાવનાથી તે સ્થાને રત્નમય પાદુકાનું નિર્માણ કર્યું. ત્યારપછી તેમનું અનુકરણ કરતાં લોકોએ પણ જ્યાં જ્યાં વિભુ વિચરતા ત્યાં ત્યાં રત્નમય તેમની ચરણપાદુકાનું નિર્માણ કરવા લાગ્યું. લોકમાં તે આદિત્યપીઠ તરીકે પ્રિસિદ્ધિ પામી. માત્રમાસ - ત્રિમાસ (g). (આદિત્ય માસ, સાડાત્રીસ દિવસ પ્રમાણ સૂર્યાસ) માત્રા - મરિચવા (ઉ.) (સૂર્ય જેવો તેજસ્વી છે જે તે). જ્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ જ્ઞાનના અભિમાનવશ કેવલી ભગવંત મહાવીરસ્વામી સાથે વાદ કરવા જઇ રહ્યા હતાં, ત્યારે દૂરથી તેઓએ પરમાત્માને સમવસરણના ત્રીજા ગઢ પર બિરાજેલા જોયા. તેમનું રૂપ જોઇને વિચારવા લાગ્યા કે શું આ બ્રહ્મા છે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે. જયારે આ તો નવયુવાન જેવા દેખાય છે. શું આ સૂર્ય છે? ના હોઇ શકે કેમ કે સૂર્ય તો આંખોને બાળે છે. જયારે આ તો સૂર્ય જેવા તેજસ્વી હોવા છતાં આંખોને ઠંડક આપે છે. તો શું વેદોમાં કહેલા જૈનોના ચોવીસમાં તીર્થકર છે? હા, ચોક્કસ એ જ હોઇ શકે. તેમના મનમાં ભય પેઠો કે જો તે જ હશે તો મારી કીર્તિ ખતરામાં છે અને ભયના માર્યા શંકરના નામનું પારાયણ કરવા લાગ્યા. आइच्चसंवच्छर - आदित्यसंवत्सर (पुं.) (સૂર્યવર્ષ, પ્રમાણસંવત્સરમાંનું ચતુર્થ વર્ષ) ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સુર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે “સૂર્યને પ્રથમ માંડલાથી શરૂઆત કરીને અંતિમ માંડલા સુધી પરિભ્રમણ કરીને પુનઃ સ્વસ્થાને આવે છે. આ પરિભ્રમણ કરવામાં જેટલો કાળ લાગે તેને આદિત્ય સંવત્સર કહેવામાં આવે છે. આ કાળ ત્રણસોને છાસઠ દિવસ પ્રમાણ હોય છે. આને સૌરવર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ માન - મલિનિન () (ઋષભદેવ, આદિનાથ, પ્રથમ તીર્થંકર) ગાડું () - માય (3) (સ્વીકાર્ય, ગ્રહણ કરવા યોગ્ય, ઉપાદેય) શાસ્ત્રોમાં કહેલું છે કે જગત આખું નવતત્ત્વ પર આધારિત છે. તેમાં પ્રથમ છે જીવ તત્ત્વ અને અંતિમ છે મોક્ષ તત્ત્વ. આ નવતત્ત્વમાં કેટલાક તત્ત્વ હેય અર્થાત ત્યાજય, કેટલાક શેય-જાણવા યોગ્ય અને કેટલાક ઉપાદેય સ્વીકાર્ય યોગ્ય છે. જે જીવ ગુરૂ ભગવંતના આશિર્વાદ છે હેય-ન્નેય અને ઉપાદેયને ઓળખી શકે છે. તે અંતિમ મોક્ષ તત્ત્વને નિશ્ચિતપણે પામે છે. $() માળ - મકર્થમાળ (કિ.) (આર્ટ્સ કરેલું, ભીનું કરેલું) કોઈ સ્વજનના મૃત્યુ સમાચાર સાંભળીને કે જોઇને આપણી આંખો ભીની થઇ જાય છે. આંખોમાં આંસુની નદીઓ છલકાય છે. પરંતુ તે આંસુ તમારા સ્વજનને પાછા લાવી શકતા નથી. વૈરાગ્ય શતકમાં લખ્યું છે કે રાગવશ જીવ અત્યાર સુધી એટલું રડ્યો, છે કે તેના આંસુઓથી તળાવો, નદીઓ અને સમુદ્રો પણ ઉભરાઇ જાય. કિંતુ તે આંખની આદ્રતા તેનું કલ્યાણ કરી શક્યા નથી. રવું જ હોય તો ગૌતમસ્વામી જેવું રડવું કે એકવાર રડ્યા પછી જીવનમાં ફરી ક્યારેય રડવાનો વારો જ ન આવે. અને એવા આસુંની પ્રાપ્તિ કરૂણાથી જેમનું હૃદય ભીનું છે એવા અરિહંત પરમાત્માના ચરણોમાં ગયા વિના થવી અશક્ય જ છે. માફ (2) ઝવ - માવા (ઉ.). (જનું વચન ગ્રાહ્ય છે તે, આદેયવચની) આચારાંગસૂત્રમાં આચાર્ય ભગવંત કે તે પદને યોગ્ય જીવના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે અનેક ગુણોમાંનો એક ગુણ છે આદેયવાક્ય અથવા આદેયવચની. અર્થાત્ તેમણે કહેલા ઉપદેશ કે આદેશનો કોઇ જનસામાન્ય નિરાદર ન કરે. ઉલ્ટાનું તેને શિરસાવંઘ કરીને બહુમાનપૂર્વક સ્વીકારે. આવા ગુણના સ્વામી આચાર્ય દેવેશ જિનશાસનોન્નતિ અર્થે કોઇપણ કાર્ય કરાવવા સમર્થ છે. માફ (2) ઝવય - માયવન (ઉ.) (આદેય વચની, જેનું વચન ગ્રાહ્ય બને તે) માફ (2) Mવયથા -- માવઘનતા (જ.). (વાણી સંપદાનો એક ભેદ). જિનધર્મના વિરોધી માત્ર આજના કાળમાં જ છે એવું નથી. સ્વયં તીર્થકર ભગવંત વિદ્યમાન હતાં ત્યારે પણ તેમનો જોરશોરથી વિરોધ કરનારા ઘણા હતાં. શાસ્ત્રમાં આવે છે કે જ્યારે સમવસરણમાં બેસીને તીર્થકર ભગવંત ધર્મદેશના આપતા હોય છે ત્યારે તેમના કટ્ટરષી એવા ત્રણસો ને ત્રેસઠ પાખંડીઓ પણ તેમની પર્ષદામાં બેસતાં, પરંતુ કેવલીભગવંતના આદેયવચનતા ગુણના કારણે બિન આગળ જેમ સાંપ ડોલવા લાગે તેમ તેઓના પ્રત્યેક વચન પર ઝૂમતા હતાં. સાફ - 45 (થા.) (1. આકર્ષવું 2. ખેડવું) પ્રત્યેક જીવમાં સ્વોત્કર્ષની આકાંક્ષા અનાદિકાળથી રહેતી આવી છે. નાનું બાળક રડી-૨ડીને કે કાલીઘેલી ભાષા બોલીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરતું હોય છે. યુવાવસ્થામાં જીવ અનેક પ્રકારની ટાપટીપ દ્વારા કે કપડાની ફેશનો કરવા દ્વારા લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે. જયારે વૃદ્ધાવસ્થામાં રહેલો જીવ શારીરિક રોગ કે કુટુંબમાં પડતી વિટંબણારૂપી દર્દભરી કથની લોકોને કહીને લોકોનું ધ્યાનાકર્ષિત કરતાં હોય છે. જ્ઞાની ભગવંત કહે છે કે તેવું કરવા દ્વારા માત્ર આ ભવમાં જ તમને વાહવાહી કે સહાનુભૂતિ પ્રાપ્ત થશે. જે દિવસે બાહ્યાકર્ષણની ભાવના ખતમ કરીને આત્માના અતલ ઊંડાણમાં જીવ ઉતરશે ત્યારે તેને પરમાનંદરૂપી મોતીની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં. Page #260 -------------------------------------------------------------------------- ________________ * સૂર્ણ (6) (1. આકર્ષણ 2. ખેડાણ) ટ્ટ - તિક(જ.) (1. અતિક્રમણ કરીને રહેલું, અધિષ્ઠિત 2. ઉત્કષી) * f g (1) (1. આજ્ઞા આપવી, આદેશ કરવો, પ્રેરણા કરવી 2. ઉપદેશ આપવો 3, અધિષ્ઠિત, આવિષ્ટ) શાસ્ત્રમાં મોહની કર્મને મદિરાની ઉપમા આપવામાં આવેલી છે. જેમ દારૂ પીધેલો પુરુષ દારૂના નશામાં પોતે શું બોલે છે, શું કરે છે તેનું કંઇપણ ભાન રહેતું નથી. તેવી જ રીતે નશ્વર અને દુર્ગતિદાયક ભૌતિક પદાર્થોમાં મોહનીય કર્મથી અધિષ્ઠિત જીવ અત્યંત હાસ્યાસ્પદ અને બાલિશ વર્તન કરતો હોય છે. જ્ઞાની ભગવંતોની દૃષ્ટિએ તે જીવ નિંદનીય નહીં અપિતુ દયાને પાત્ર હોય છે. મા - માલિણિ (સ્ત્ર.) (ધારણા, વિચાર). ષોડશક ગ્રંથમાં બાલ, મધ્યમ અને પંડિત એમ ત્રણ પ્રકારના જીવો બતાવેલા છે. તેમાં બાલ જીવ માત્ર બાહ્યવંશને જ જોનારો હોય છે. સાધુનો વેશ હોવા માત્રથી વંદનીય છે. બીજું કાંઈ જ તે જોતો નથી. મધ્યમ જીવ સાધુના આચારોનો આલોચક હોય છે. સાધુ વેશની સાથે સાધુના આચારોનું પાલન છે કે નહીં તેના આધારે તે સાધુ વંદનીય કે અવંદનીયની ધારણા બાંધનારો હોય છે. જયારે પંડિત જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરે પાસાઓને જોઈને સાધુના આત્મભાવોનું નિરીક્ષણ કરીને શ્રમણની પૂજા કરનારો હોય છે. મા- માત્મ(સ્ત્રી) (આત્માની શક્તિ, આત્મસામર્થ્ય, આત્મલબ્ધિ) બાવીસમાં તીર્થપતિ નેમિનાથની સભામાં ત્રિખંડાધિપતિ કુષ્ણવાસુદેવના નાના ભાઈ શ્રમણ ઢંઢણે પ્રતિજ્ઞા લીધી કે હે પ્રભુ જ્યાં સુધી મને મારી આત્મલબ્ધિના બળે ભિક્ષા ન મળે ત્યાં સુધી મારે આહાર વાપરવો નહીં. સ્વયં નેમિનાથ ભગવાને કહાં કે ઢંઢણર્ષિ તમારું અંતરાય કર્મ તીવ્ર છે માટે આવી પ્રતિજ્ઞા કરવી રહેવા દો. છતાં પણ કર્મક્ષયના વાંછુક ઋષિ ટસના મસ ન થયા. એકવાર કૃષ્ણને ઢંઢણ ઋષિને વંદન કરતા કોઇ શેઠે જોયા અને બહુમાન થવાથી સાધુને લાડવાનું દાન કર્યું. ઋષિમુનિએ પ્રભુને લાવેલ ભિક્ષા બતાવી અને જ્યારે ખબર પડી કે ભિક્ષા તમારી આત્મલબ્ધિએ નહીં કિંતુ કૃષ્ણના કારણે મળી છે. ત્યારે બધા લાડવાનો ચૂરો કરીને પરઠવતા તેઓએ કર્મક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાત્રિ - માત્મ#િ (કિ.). (આત્મલબ્ધિ સંપન્ન, આત્મસામર્થ્યને પામેલ) માદિ - મરનાથ (કું.) (ઋષભદેવ, પ્રથમ તીર્થકર, આદિનાથ પ્રભુ) મ યંક - વિનિWO ()? (પુલાલબ્ધિવાન્ સાધુ). આ શબ્દ પુલાકલબ્ધિના ધારક સાધુ માટે વાપરવામાં આવ્યો છે. માફળ - જf (3) (1, વ્યાપ્ત. સંકીર્ણ, ખીચોખીચ ભરેલ 2. જાતિ આદિથી શુદ્ધ ગુણવાનું ઘોડો 3. વિનયવાનું પુરુષ 4. જ્ઞાતા સૂત્રનું ૧૭મું અધ્યયન). આજે ગામડાઓ તુટીને મોટા મોટા શહેરો બન્યા છે. શહેરમાં માણસના ચાલવા અને ફરવા માટે ગલીઓ, રસ્તાઓ મોટા બન્યા Page #261 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ કહેવું પડશે કે ઉંચી ઉંચી ઇમારતો અને પહોળા રસ્તાઓનું નિર્માણ કરીને પણ માણસનું હૃદય અને તેમાં રહેલી ભાવનાઓ સંકુચિત બની ગઇ છે. માણસની સ્થાનિક પ્રોપર્ટી અને બેંક બેલેંસ વધ્યા છે. પરંતુ એક-બીજા માટેની પ્રેમની લાગણીઓ અત્યંત સંકીર્ણ થઇ ગઇ છે. આવા મોટા શહેરો અને સવલતો કરતાં તો લાગણીભીના ગામડાં જ સારા હતાં જ્યાં જમવાનું પહેલા અને જાતિ વગેરે પછી પૂછાતાં હતાં. માવૌr () (1. આચરેલું, આસેવન કરેલ 2. કલ્પનીય, સ્વીકાય) જિનધર્મ માત્ર ઉપદેશનો ધર્મ નથી કે જ્યાં ઉપદેશકો સ્વયં મોજમજા કરતાં હોય અને બીજાને કષ્ટો સહન કરવાનો ઉપદેશ આપે. આ માર્ગ તો કષ્ટોને સ્વયં સહન કરનારા, તે માર્ગનું નિરતિચાર આસેવન કરનારા શૂરવીરોનો માર્ગ છે. યાવત આ ધર્મની સ્થાપના કરનારા સ્વયં તીર્થકરો પણ કષ્ટસાધ્ય ધર્મનું પાલન કર્યા બાદ અન્યને સદ્ગતિદાયક માર્ગે ચાલવાનો ઉપદેશ આપતા હોય છે. आइण्णजणमणुस्स- आकीर्णजनमनुष्य (त्रि.) (મનુષ્યલોકથી વ્યાપ્ત, મનુષ્યોથી ખીચોખીચ ભરેલું). યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે “સાધુએ ભિક્ષા, વિહારાદિ ગમનાગમન પ્રસંગે હિંસારહિત નિર્દોષ માર્ગનો ઉપયોગ કરવો જોઈએ.’ નિર્દોષ માર્ગની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે માર્ગ ઉપર સૂર્યના કિરણો સતત પડતાં હોય. જે માર્ગ મનુષ્યાદિ જનથી વ્યાપ્ત હોય અર્થાત્ જે રસ્તા પર લોકોનું સતત ગમનાગમન હોય તેવા માર્ગના પરિભોગ કરનારા સાધુ હોય છે. आइण्णट्ठाण - आकीर्णस्थान (न.) (જયાં સુવર્ણાદિ કિંમતી વસ્તુ રહેલી હોય તેવું સ્થાન) લોકોક્તિમાં કહેવામાં આવેલું છે કે કંચન જોઇને મુનિવર ચળે અર્થાત્ સુવર્ણાદિ કિંમતી વસ્તુ જોઈને સંસારવિમુખ સાધુનું પણ મન ચલાયમાન થઇ જતું હોય છે. આથી જ ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં કહ્યું છે કે જે માર્ગમાં રાજકોષ ભવન આવતો હોય, અથવા જે રસ્તામાં ધનની પોટલી પડેલી હોય તેવા માર્ગનો મુમુક્ષુ શ્રમણે નિયમો ત્યાગ કરવો જોઇએ. आइण्णणायज्झयण - आकीर्णज्ञाताध्ययन (न.) (જ્ઞાતાધર્મકથા સૂત્રનું તે નામે ૧૭મું અધ્યયન) आइण्णमणाइण्णकप्प - आचीर्णानाचीर्णकल्प (पुं.) (સવિત અનાસેવિત આચાર) આચાર સેવિત અને અનાસેવિત એમ બે પ્રકારના હોય છે. શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરવું તે સેવિતાચાર છે. તથા તે જ શાસ્ત્રોમાં જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેવા આચારોનો ત્યાગ કરવો તે અનાસેવિત આચાર છે. કિંતુ તે બધું જ ઉત્સર્ગ માર્ગે સમજવું. ગુરુ આજ્ઞાથી તેમ જ અપવાદ માર્ગે તો નિષિદ્ધ આચાર પણ આસેવિત લ્પ બની જાય છે. અને આ પણ શાસ્ત્રની જ ઉક્તિ છે. आइण्णहय - आकीर्णहय (पुं.) (જાતિવાનું અશ્વ, વેગ-વિનયાદિ ગુણોથી યુક્ત અશ્વવિશેષ) જેમ મનુષ્યોમાં રહેલ વિનય, માર્દવતા, ઋજુતા વગેરે ગુણો તેને વિશિષ્ટ બનાવે છે. તેવી જ રીતે ઘોડા વગેરે પશુમાં પણ વેગ, ચપળતા, વિનયાદિ ગુણો તેને બીજા કરતાં વિશિષ્ટ તારવે છે. પૂર્વના કાળમાં બે પ્રકારના ઘોડા આવતા હતાં. એક વિપરીત શિક્ષાવાળો જે તેના માલિકને ગમે ત્યારે સંકટમાં મૂકી શકે તેની સવારી ત્યાજય ગણેલી છે. જ્યારે બીજો એવો અશ્વ હોય જે માલિકના આંખના ઇશારાથી તેના મનમાં રહેલી ઇચ્છાને તુરત ઓળખી જાય. મહારાણા પ્રતાપ પાસે પણ ચેતક નામનો આવો જ એક ઘોડો હતો. જેણે પ્રાણના ભોગે પણ મહારાણાનો જીવ બચાવ્યો. મેવાડમાં આજે પણ તેનું મંદિર તેની યશોગાથાની સાક્ષી પૂરે છે. - 14 Page #262 -------------------------------------------------------------------------- ________________ आइतित्थयर - आदितीर्थकर (पुं.) (ઋષભદેવ ભગવાન, પ્રથમ તીર્થકર) आइतित्थयरमंडल - आदितीर्थकरमण्डल (न.) (શ્રેયાંસકુમારે કરાવેલ ઋષભદેવના પાદપીઠ, ઋષભદેવની ચરણપાદુકા) મા - મણિ (શિ.) (અલ્પ પ્રકાશિત, જયાં થોડો જ પ્રકાશ આવતો હોય તેવા સ્થાનાદિ) જે સ્થાન અત્યંત અંધકારમય હોય અથવા જ્યાં અત્યંત અલ્પ પ્રકાશ હોય. અને તેવા સ્થાને રહેલો દાતા સાધુને ભિક્ષા વહોરાવે તો તેવા આહારને ગ્રહણ કરવું સાધુને કલ્પતું નથી. એવી સ્પષ્ટ શાસ્ત્રાજ્ઞા છે. કેમકે તેવો આહાર સચિત્ત થયેલ છે કે અચિત્ત છે. તથા અન્ય બીજા કોઇ દોષોથી દૂષિત છે કે નહીં. તેનો નિર્ણય કરવો સાધુ માટે અશક્ય બની જાય છે. આથી નિર્દોષ જીવનચર્યા જીવનારા સાધુને તે પ્રકારના આહારનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. મા - માતા (ક.) (ગ્રહણ કરનાર, ગ્રાહકો સામાન્યથી દાતા અને ગ્રાહકમાં દાતાને જ ઉત્તમ માનવામાં આવે છે. કેમ કે તે પોતાના ભાગની વસ્તુ પરોપકારાર્થે બીજાને આપે છે. પરંતુ આ નિયમ સર્વત્ર લાગુ પડતો નથી. કારણ કે દાન ગ્રહણ કરનારા સર્વદા ગરીબ, દુઃખી લોકો જ હોય છે એવું હોતું નથી. ક્યારેક ત્રણ લોકના સ્વામી તીર્થંકરો, પંચાચારનું પાલન કરનારા સાધુઓ અને જિનધર્મનું એકમને પાલન કરનારા સાધર્મિકો પણ હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે જે જીવ હળુકર્મી હોય છે. જે નિયમા ભવ્ય જીવ હોય છે. તેવા જ જીવના આંગણે તીર્થંકરાદિ ગ્રાહકનું આગમન થતું હોય છે. અર્થાતુ તેવા દાતા જીવો દાન કરીને તે લોકો પર નહીં કિંતુ પોતાના આત્મા ઉપર જ ઉપકાર કરનાર હોય છે. માફg - વા ( વ્ય) (ગ્રહણ કરીને) માફ દ્ધ - માલિદ્ધ (ત્રિ.) (1. પ્રેરિત 2. તાડન કરેલ 3. સ્પર્શલ ૪.વિંધાયેલ) દ્રૌપદીના એક જ બોલે મહાભારતના યુદ્ધને સજર્યું હતું. શૂર્ણપંખાને લક્ષ્મણે કહેલા કટાક્ષ વચને રામાયણનું મહાયુદ્ધ થયું હતું. આવા તો કેટલાય અનર્થોની પરંપરાનું સર્જન એકાદ કટુ વચનો દ્વારા થયેલું છે. આથી જ પરમાત્મા મહાવીર દેવે સાધુ અને ગૃહસ્થને અનુલક્ષીને કહ્યું છે કે બીજાને અપ્રિય હોય તેવું સત્યવચન પણ બોલવું નહીં. તેવા સમયે અસત્ય બોલવા અસમર્થ હોવ તો મૌન રહેવું પરંતુ કટુ વચન બોલીને મહા અનર્થોને ઉત્તેજન આપવું જોઇએ નહીં. સુભાષિતમાં પણ કહેલું છે કે તીરથી વિધાયલું હૃદય કદાચ ઔષધિથી પુનઃ અખંડિત થઇ જાય છે. પણ કટાક્ષ અને કટુવચનોથી વિંધાયેલું હૃદય કદાપિ પુનઃ સંધાતુ નથી. * મતિ (2) (વ્યાપ્ત, પ્રસરેલ) માફવાળા - વાન (જ.) (ગ્રહણ, સ્વીકૃતિ) માફયાય - વિઇ (થા) f(5) (અપુનબંધક જીવનો પર્યાયવિશેષ) ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેલું છે કે “પ્રાથમિક એવા શૂલધર્મનું પાલન કરનારો લોકોત્તરધર્મ બાહ્ય અપુનબંધક જીવ આદિધાર્મિક છે.” મિથ્યાશાસ્ત્રો અનુસાર ધર્માચારનું પાલન કરતો છતાં પણ તેની આત્મશુદ્ધિ અપુનબંધક અવસ્થાને પામેલી હોય છે. તથા તે 219 Page #263 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગુણો વડે ઉત્તરોત્તર ગુણોની યોગ્યતાવાળો હોય છે. તેમજ યોગબિંદુ ગ્રંથમાં પણ કહેલું છે કે અપુનબંધક જીવો વિભિન્ન પ્રકારના હોય છે. આથી તેવા ધર્મબાહ્ય આદિધાર્મિક જીવની અપુનબંધક અવસ્થાને કોઇ હાનિ થતી નથી. સાવંમ - રિજન () (બ્રહ્મા) ઇશ્વરકત્વને માનનારા લોકો જૈનધર્મને નાસ્તિક માને છે. કેમકે તેમની માન્યતા એવી છે કે આખા જગતનું સર્જન બ્રહ્મા નામના ઈશ્વરે કર્યું છે. આથી જગતના માલિક ઇશ્વર છે. જ્યારે જૈનધર્મ આ વાતને જરાય માનતો નથી. જિનધર્મ કહે છે કે જીવને જે ગતિ મળે છે. જે સુખ-દુખ, હર્ષશોક, ઉચ્ચ-મધ્યમ કે હીનફળાદિની પ્રાપ્તિ થાય છે. તેમાં મુખ્ય કારણ જીવના પોતાના કર્મો છે. આત્મા જેવા કર્મોનું ઉપાર્જન કરે છે તે અનુસાર તેને સુખ-દુખ વગેરે નિમિત્તા પ્રાપ્ત થતાં હોય છે. અને સીધી રીતે નહીં તો ફરતાં ફરતાં અન્યધર્મ પણ ઉંધા હાથે કાન તો પકડે જ છે. અર્થાત્ જીવની કર્મ અવસ્થાને તો માને જ છે. માલંમદ્ધિનિ - બિહાધ્વનિ (સ્જી.) (આદિ બ્રહ્માનો શબ્દ) માફક - મre (a.). (પ્રથમ થનાર, પહેલા થયેલ) શાસ્ત્રમાં કહેલું છે કે ચોવીસે ચોવીસ તીર્થકરોએ સમાન રીતે ધર્મનું કથન કરેલું છે. તેમણે જે ધર્મની પ્રરૂપણા કરી છે. તેમાં કોઈ જ પ્રકારનો ફરક નથી. કદાચ કાળવશ તે તે સમયના જીવો અને લોકભાષાને આશ્રયીને સૂત્રાદિ શબ્દોની રચના કે ઉચ્ચારણ અલગ હોઈ શકે છે. પરંતુ સાધુ અને ગૃહસ્થને કયા ધર્મનું પાલન કરવું તે તો એકસૂત્રમત છે. એટલે પહેલા થયેલા ઋષભદેવ આદિ 23 તીર્થકરોએ જે પંચાચાર વગેરે ધર્મોનું કથન કર્યું છે. તે જ ધર્મની પ્રરૂપણા મહાવીરસ્વામીએ પણ કરી છે. સારૂમનહર - મરિમાર (ઈ.) (પ્રથમ ગણધર) आइमज्झंतकल्लाण - आदिमध्यान्तकल्याण (त्रि.) (આદિ-મધ્ય અને અંતમાં કલ્યાણ કરનાર) જીવને બગાડવામાં કે સુધારવામાં બાધકારણો તો નિમિત્ત માત્ર છે. મુખ્ય કારણ તો તેમાં જીવની પોતાની રૂચિ અને પ્રયત્ન છે. માણસ પોતે જેવો માર્ગ પસંદ કરે છે તે પ્રકારનું ફળ તેને પ્રાપ્ત થતું હોય છે. એટલે જ જગતના હિતની ભાવનાવાળા જ્ઞાની ભગવંતો અંતે તો એક જ વાત કરે છે કે, જીવે એવા મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જે તેના આદિ, મધ્ય અને અંતમાં કલ્યાણકારી સાબિત થાય. ઝાઝુમુદુ - માલિમુહૂર્ત (2) (પ્રથમ મુહૂર્ત) જ્યોતિષ શાસ્ત્રમાં આદિમુહૂર્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે દિવસે સર્વે અત્યંતરમંડલને વિષે સૂર્ય પરિભ્રમણ કરે છે, તે દિવસનું પ્રથમ મુહૂર્ત બાર અંગુલ પ્રમાણ શંકુના આકારે છન્નુ અંગુલ પ્રમાણ છાયાવાળું થાય છે. તેમજ તે દિવસ અઢાર મુહૂર્તવાળો હોય છે. તેમાં ઉપરોક્ત ગુણવાળો સમય પ્રથમ મુહૂર્ત તરીકે ઓળખાય છે.' કામુત્ર - વિમૂત્ર (2) (પ્રધાન કારણ, મુખ્ય હેતુ) આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે “જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે જે મોક્ષના કારણ કહેલા છે. તે ઔપચારિકરૂપ જ સમજવા. કેમકે મોક્ષનું જો કોઇ પ્રધાન કારણ હોય તો તે વિનય છે. કેમકે ધર્મની મુખ્ય શરૂઆત જ વિનયથી થાય છે. જે આત્મામાં વિનય નથી અને જો તે ધર્મ કરતો દેખાય તો સમજવું કે તે દંભ કરી રહ્યો છે. વિનયહીન જીવ માત્ર કાયિકરૂપે ધર્મને પામેલો હોય છે. પારમાર્થિકરૂપે તો તે ધર્મસંપત્તિથી દરિદ્રી જ છે.' 220 Page #264 -------------------------------------------------------------------------- ________________ ફg - મલિક્ષ() (1. સંસારથી સર્વથા નિવૃત્તિ, મોક્ષની પ્રાપ્તિ 2. મૃત્યુ 3 મોક્ષ માટે ઉદ્યત સાધુ) સૂત્રકૃતાંગ સૂત્રમાં કહેલું છે કે જે સાધુઓ ભવિષ્યમાં કવિપાકને આપનાર, મોક્ષમાર્ગમાં બાધા સમાન અને અધર્મના પ્રધાન કારણભૂત એવી સ્ત્રીઓનું સેવન નથી કરતાં તેઓ આદિમોક્ષ છે. અર્થાત્ સ્ત્રીઓનો સર્વથા ત્યાગ કરનાર તેવા સાધુઓ માટે તો આ સંસાર જ મોક્ષ સમાન સાબિત થાય છે. તેવા જીવ સુગમ રીતે ધર્મનું પાલન કરીને અલ્પકાળમાં જ મોક્ષપદના ભોગી બને છે. ઝાઝુય - મણિત (.). (1. ગૂંથેલું, ગુમ્ફિત 2. સંચિત, સંગ્રહેલું 3. વ્યાપ્ત, આકીર્ણ) તત્ત્વાર્થ સૂત્રમાં કહેલું છે કે “વૈરાગ્ય પામવા માટેના કારણો સંસારમાં આપણી આસપાસ દિવસ-રાત રહેલા જ છે. જરૂર છે માત્ર નજર કેળવવાની.” હનુમાનજીને સંધ્યાના રંગો જોવા માત્રથી વૈરાગ્ય થયો. રામચંદ્રજીના પૂર્વજ રાજાને માથામાં માત્ર એક સફેદ વાળ જોઈને વૈરાગ્ય આવી ગયો. અને આપણે દિવસ-રાત લોકોના એક્સીડન્ટો, મૃત્યુ, આતંકવાદ વગેરે કેટલાય પ્રસંગો જોઇએ છીએ. ઢગલાબંધ નિમિત્તો મળવા છતાં આપણો આત્મા જાગ્રત થતો નથી. તેની પાછળ શું સમજવું? તમારું દિલ કઠણ થઇ ગયું છે કે પછી હૃદયની જગ્યાએ પથ્થર છે? માયા - વાન (.) (ગ્રહણ કરવું) તમે વ્યાખ્યાનમાં સાધુ ભગવંતોના પ્રવચનો સાંભળો છો. તેમની વાચનાનું શ્રવણ કરો છો. પરંતુ સાચુ કહેજો તે સાંભળેલું ગ્રહણ કેટલું કરો છો? તમે શ્રોતા તરીકે સાંભળો છો બધું જ પણ ગ્રાહક બનીને ઘરે કેટલું લઇને આવો છો? જે ગ્રાહક બનીને ઉપાશ્રયમાં જાય છે તે જ સાચા અર્થમાં પરમાત્માની વાણીના ફળને પામી શકે છે. માત્ર શ્રોતા બનવાથી ધર્મના મર્મને પામી શકાતો નથી. મારા - મરિયાત્રિક(). (સાર્થવાહ આદિનું રક્ષણ કરનાર) જેવી રીતે આજના કાળમાં લોકોને એકસાથે ફેરવવા માટે ટ્રાવેલ એજન્સીઓ ટૂરનું આયોજન કરે છે. તેવી જ રીતે પૂર્વના કાળમાં સાર્થવાહ પદ્ધતિ ચાલતી હતી. એક નગરમાં રહેતા વહેપારીઓ, મુસાફરો, યાત્રિકો વગેરે બીજા સ્થાને જવું હોય ત્યારે તે બધાને એકઠા કરીને સમૂહમાં એકસ્થાનેથી ઇચ્છિત સ્થાને પહોંચાડવાનું કામ સાર્થવાહના આયોજકો કરતાં. તેઓ સાર્થ અર્થાત્ સમૂહ અને તેનું વાહ અર્થાત રક્ષણ કરનાર હોવાથી સાર્થવાહી અથવા આદિયાત્રિક કહેવાતાં હતાં. તેઓ પોતાના સાર્થવાહમાં સાથે ચાલતા યાત્રિકોના પ્રાણ, ધન અને માલની રક્ષા પોતાના પ્રાણના ભોગે પણ કરતાં હતાં. કફ () યાત્રા - મહાજન (ર.). (ગ્રહણ કરાવનાર) સ્વયં સંબુદ્ધ એવા વિરલ પુરુષોને અને તીર્થકર ભગવંતોને દીક્ષા લેવા માટે બોધ કરાવવાની જરૂર પડતી નથી. તેઓને આત્મા સ્વયં જાગ્રત હોવાથી તેઓ યોગ્ય સમયે સંસારમાંથી વિરતિ લઇ લે છે. જયારે કેટલાક જીવોને સંવેગ પમાડવા માટે ગુરુભગવંતોએ અનેક માર્ગો અપનાવવા પડતાં હોય છે. અને જ્યારે તેમનો આત્મા જાગ્રત થાય છે ત્યારે સંયમ જીવન ગ્રહણ કરાવવા માટે અને તેના નિરતિચાર પાલન માટે ગીતાર્થ ગુરુભગવંતની આવશ્યકતા રહે છે. ગાય - ાિન (ઈ.) (ઋષભદેવ, પ્રથમ તીર્થંકર) આફત્ર - માહિત્ન (.). (1. અસ્વચ્છ, મલિન 2. ભેદનાર) તમે એમ વિચારો કે મારે ધર્મના કામો કરવા છે પરંતુ મારી પાસે પૈસા નથી. જો મારી પાસે ધન હોત તો હું પણ ધર્મના કાર્યો કરી 221 Page #265 -------------------------------------------------------------------------- ________________ શક્ત. આવા વિચાર કરનારા માટે શાસ્ત્રોમાં કહેલું છે કે કોઇ વ્યકિત એમ વિચારે કે મારે પાણીથી નહાવું છે. પરંતુ હું મેલો નથી. માટે પહેલા હું કાદવથી પહેલા મારા શરીરને મલિન કરી દઉં અને પછી પાણીથી સ્નાન કર્યું. અરે ! હાવા માટે જેમ કાદવમાં ગંદા થવાની જરૂર નથી. તેવી જ રીતે ધર્મ કરવા માટે માત્ર પૈસાની જરૂર નથી. ધર્મ તો પૈસા વિના પણ થઇ શકે છે. માટે આવા ખોટા વિચારો છોડીને સાચા માર્ગે આવો. ઝાક - ગરિક (B.). (આદ્ય, પ્રથમ, પહેલો) બાન્દ્ર- મરિન્દ્ર(કું.) (આદ્ય ચંદ્ર, પ્રથમ ચંદ્ર, પૂર્વનો ચંદ્ર) સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં આદિમ ચંદ્રનો અર્થ કરતાં લખ્યું છે કે ‘તિ લોકમાં અસંખ્યદ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાં પ્રથમ દ્વીપ અને પછી સમુદ્ર એ પ્રમાણેનો ક્રમ છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રો જેમ અલગ છે તેમ તેના સૂર્ય અને ચંદ્ર પણ અલગ છે. તેમજ પછી પછીના દ્વીપ-સમુદ્રોમાં રહેલા સૂર્ય ચંદ્રની અપેક્ષાએ તેની પહેલાના દ્વીપ-સમુદ્રોમાં રહેલા સૂર્ય અને ચંદ્રને આદિમસૂર્ય કે આદિમચંદ્ર કહેવામાં આવે છે.' માસૂર - મિસૂર્ય (.) (આદ્ય સૂર્ય, પ્રથમ સૂર્ય) () () 1 - મનિન (1) (1. ઉંદરના ચર્મથી બનેલ વસ્ત્રવિશેષ 2. દ્વાપવિશેષ 3. સમુદ્રવિશેષ) જેમ રેશમ, કપાસ વગેરેમાંથી વસ્ત્રો બને છે. તેમ વાઘ, સિંહ, મગર, ઉંદર વગેરે પ્રાણીઓના શરીરમાંથી પણ વસ્ત્રાદિ બનતા હોય છે. હિંસક લોકો વિવિધ પ્રાણીઓના શરીરમાંથી બનેલા વસ્ત્રો, જૂતા, બેલ્ટ પહેરવાના શોખીન હોય છે. અને તેમના શોખોને પૂરા કરવા માટે તથા વધારે પૈસા કમાવવાની લાલચે ક્રૂર અને ઘાતકી સ્વભાવના લોકો અબોલ અને નિર્દોષ એવા જીવોની કલેઆમ ચલાવતા જરાપણ અચકાતા નથી. એકવાર વિચારી જુઓ આપણા શરીર પર એક નાનકડી ટાંકણી પણ વાગી ગઇ હોય તો કેવી ચીસ નીકળી જાય છે. તો પછી જેમની ગરદન પર મોટા મોટ છરા ફેરવીને પ્રાણ હરી લેવામાં આવે છે તેવા જીવોનું દર્દ કેટલું હશે ? * બાલીન (.). (અત્યંત દીન, અતિગરીબ) શાસ્ત્રોમાં સાધુ માટે એક શબ્દ વપરાયો છે ભિક્ષુક. અર્થાતુ ધર્મારાધના અને ઉદરપૂર્તિ માટે જરૂરી એટલી ભિક્ષા માંગીને જીવનયાપન કરનાર, શ્રમણને ભિક્ષક થવાની છૂટ છે પરંતુ ભિખારી થવાની છૂટ નથી. એટલે ભિક્ષા મેળવવા માટે સાધુએ અત્યંત ગરીબડા થવાની જરાપણ જરૂર નથી. સાધુ એ ધર્મના રાજા છે અને રાજા ક્યારેય પણ દીનવૃત્તિવાળા ન હોય. આથી સાધુ જ્યારે ભિક્ષા લેવા નીકળે અને જો જરૂરી આહાર મળે તો તે દિવસે સંયમવૃદ્ધિ સમજવી અને જો આહાર ન મળે તો તપોવૃદ્ધિ સમજવી. માળા - મનિન (7). (ચામડામાંથી બનેલ વસ્ત્રવિશેષ) મર્ણા - જિનમ (ઈ.) (આજિન નામક દ્વીપના અધિષ્ઠાયક દેવવિશેષ) મારું(ર) મોટ્ટ (1) - Yીનમfજન (ઈ.) (ફેકેલું અન્ન ખાનાર) સૂત્રકૃતાંગ સૂત્રમાં એક કથા આવે છે કે એક ભિખારી કેટલાક દિવસથી ઘરે ઘરે ભિક્ષા માટે ફરતો હતો. પરંતુ તેને કોઈ ભિખ 2220 Page #266 -------------------------------------------------------------------------- ________________ નહોતું આપતું. આથી તેને લોકો પર ગુસ્સો આવ્યો કે આ નગરના લોકો કેટલા ખરાબ અને પાપી છે. કોઈ મને એક રોટલી પણ ખાવા નથી આપતું. આર્તધ્યાનને વશ તેણે લોકોને મારી નાંખવાનું વિચાર્યું. એક દિવસ નગરની બહાર પર્વતની તળેટીમાં આવેલ ઉધાનમાં મહોત્સવ હતો. લોકો ત્યાં ગયા. તે વખતે પેલા ભિખારીએ વિચાર્યું કે ખરો મોકો છે. બધાને પતાવી દઉં. આમ વિચારીને તે પહાડ પર ચઢ્યો અને ઉપરથી એક મોટી શિલા ગબડાવવાના પ્રયત્નમાં લાગી ગયો. પરંતુ શિલા ખસેડવાના ચક્કરમાં તે જ તેના નીચે આવીને મરી ગયો. આ ઉદાહરણ આપીને કહે છે કે જેઓ સ્વઉદર પૂર્તિ માટે જરાપણ પ્રયત્ન નથી કરતો. અને માત્ર બીજાના સહારે જીવન જીવે છે. છેવટે ફેકેલા અન્નને પણ વીણીને ખાય છે તેવા લોકો પોતાને સારા અને જગતને પાપી માની આત્મસમાધિનો નાશ કરનારા હોય છે. અને તેઓને દુર્ગતિગામી કહેલા છે. आईणमहाभद्द- आजिनमहाभद्र (पुं.) (આજિન નામક દ્વીપના અધિષ્ઠાયક દેવવિશેષ) आईणमहावर - आजिनमहावर (पुं.) (આજિન અને આજિનવર સમુદ્રના અધિષ્ઠાયક દેવ) ગાળવર - માનિનવર (પુ.) (1. દ્વીપવિશેષ 2. સમુદ્રવિશેષ 3, આજિન અને આજિનવર સમુદ્રના અધિષ્ઠાયક દેવ) आईणवरभद्र -- आजिनवरभद्र (पुं.) (આજિનવર નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरमहाभद्द - आजिनवरमहाभद्र (पु.) (આજિનવર નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोभास - आजिनवरावभास (पु.) (1. દ્વીપવિશેષ 2. સમુદ્રવિશેષ) आईणवरोभासभद्द - आजिनवरावभासभद्र (पु.) (આજિનવરાવભાસ નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोवभासमहाभद्द - आजिनवरावभासमहाभद्र (पुं.) (આજિનવરાવભાસ નામક દ્વીપના અધિષ્ઠાયક દેવ) आईणवरोभासमहावर - आजिनवरावभासमहावर (पुं.) (આજિનવરાવભાસ નામક સમુદ્રના અધિષ્ઠાયક દેવ) आईणवरोभासवस - आजिनवरावभासवर (पं.) (આજિનવરાવભાસ નામક સમુદ્રના અધિષ્ઠાયક દેવ) માઈ (ર) લિત્તિ - અનિવૃત્તિ (.) (અત્યંત દીનવૃત્તિવાળો, ભિક્ષુક, માંગણ). ઉપમિતિ ભવપ્રપંચા કથાની અંદર સિદ્ધર્ષિ ગણિ મહારાજે સંસારી જીવને નિપુણ્યક નામક ભિખારીની ઉપમા આપેલી છે. જે અત્યંત દીનવૃત્તિવાળો, શરીરે ચારે બાજુથી રોગોથી ઘેરાયેલો, વાસી ભોજન ખાનારો અને ઘરે ઘરે તિરસ્કાર પામતો હતો. તે જીવને ઠીકરામાં કોઈ એક દિવસની વાસી રોટલી આપી દે તો પણ પોતાને જાણે ઈન્દ્રનું સામ્રાજ્ય મળ્યું હોય તેમ ખુશ થતો હતો. તે જગત આખાને પાપી ગણતો અને જાણે કોઇ તેના ઠીકરામાંથી અનાજ લઈ લેશે એવી શંકાથી દરેકને જોતો હતો. મારું (રિ) fણય - મનિજ (ઈ.) (અત્યંત દીનતાવાળુ, અત્યંત દયનીય) -223 Page #267 -------------------------------------------------------------------------- ________________ મારા - માનસ (ત્તિ.) (યુદ્ધને જીતનાર, સંગ્રામ વિજેતા) જગત આખું બાહ્ય યુદ્ધમાં વિજય મેળવનાર પુરુષને વિજેતા માને છે. તેમની માન્યતા પ્રમાણે બાહુબળે દુશ્મનને મારનાર, તેને પરાસ્ત કરનાર વ્યક્તિ શૂરવીર છે. કિંતુ લોકોત્તર પુરુષ પરમાત્મા મહાવીર કહે છે કે ખરી શૂરવીરતા કોઈને મારવામાં કે તેને હરાવવામાં નથી. ખરી શૂરવીરતા તો કોઈને માફી આપવામાં છે. તેમજ બાહ્ય જગતને તો કોઈપણ જીતી શકે છે. પરંતુ સાચો વિજેતા તે છે જે ક્રોધ, ઈર્ષા, માયા, લોભ, અહંકાર વગેરે પોતાની અંદર રહેલા શત્રુઓને હરાવે. ખરુ યુદ્ધ તો તમારા અંતરંગ શત્રુ સાથે હોવું જોઇએ. તેને જે હરાવે તે જ ખરા અર્થમાં યુદ્ધવિજેતા છે. માત - સાર્વત્રિ (પુ.) (પાનને ઘૂંકવું, તાબૂલ સંબંધિ થુંકવું અથવા કોગળો કરવો) શાસ્ત્રમાં જિનાલયની કુલ ચોર્યાસી આશાતના કહેવામાં આવી છે. આશાતના એટલે અપમાન, ઉપેક્ષા, અનાદર. જગતપૂજય એવા અરિહંતની જ્યાં ઉપાસના કરવામાં આવતી હોય તેવા જિનાલયમાં કેટલાક કૃત્યો આચરવાના હોય છે. તેમ કેટલીક પ્રવૃત્તિઓ ત્યાગવાની પણ હોય છે. તે ચોર્યાસી આશાતના અંતર્ગત એક આશાતના છે કે મોઢામાં પાન, તમાકુ, ગુટખા વગેરે રાખીને જિનાલયમાં પ્રવેશ કરવો અથવા તે દ્રવ્યોની પિચકારી મારીને સ્થાનને બગાડવાથી તીર્થકર ભગવંતનો અનાદર થાય છે. અને તેનાથી નરકાદિ યોગ્ય ઘોર પાપકર્મનો બંધ થાય છે. आईवमाण - आदीप्यत् (त्रि.) (પ્રકાશ્યમાન, તેજસ્વી) માર -6 ( .). (1, જલ, પાણી, પંચમહાભૂતમાંનું એક 2. તે નામનું એક નક્ષત્ર 3. તે નામે એક દેવ) હવા, પાણી અને ખોરાકને જીવન જીવવા માટેના આવશ્યક સાધન માનવામાં આવે છે. આજે આખુ જગત પાણીને લઈને ચિંતિત છે. તેના માટે ઘણી બધી સંસ્થાઓ પાણી બચાવોનું અભિયાન લઇને જાત જાતના પ્રોગ્રામો કરતા હોય છે. આજે ભલે ઘણા બધા લોકો એવો દાવો કરતા હોય કે પાણી માટેની ઝુંબેશ અમે ચલાવીએ છીએ કે તેના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. પરંતુ આજથી 2500 વર્ષ પૂર્વે પરમાત્મા મહાવીર દેવે પોતાના ઉપદેશમાં કહેલું છે કે પાણીનો ઉપયોગ જરૂરિયાત હોય તેટલો જ કરો. તેને ક્યારેય પણ બગાડ ન કરો. પાણીને ઘીની જેમ વાપરો. તેમાં કારણ એ હતા. એક જૈનધર્મ પાણીને જીવ માને છે તેથી કરવાથી જીવોની રક્ષા થાય તથા બીજું પાણીનો ઓછો બગાડ થવાથી ક્યારેય વ્યવહારિક જીવન પાણીની અછતના કારણે આપત્તિમાં ન મૂકાય. * માતુ (કું.) (તરાપો) * મલ્ફિ (T) (ઈ.) (ઇચ્છા, અભિલાષા) ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં વ્યક્તિ ઘણો જ પ્રેક્ટિકલ થઇ ગયો છે. તેને ખબર હોય છે કે તેને શું જોઇએ છે. તેના માટે તે લક્ષ્યાંકો નક્કી કરતો હોય છે. આટલા સમયમાં આટલું તો જોઇએ જ. આટલી સિદ્ધિઓ તો હાંસિલ થઇ જ જવી જોઇએ. અને તેના માટે તે સતત દોડતો પણ રહે છે. તેમાંની કેટલીક ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને કેટલીક અધૂરી રહી જાય છે. કારણકે ઇચ્છાઓ તો ઘણી હોય છે. પરંતુ આયુષ્ય ઓછું પડી જાય છે. આથી જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે વ્યક્તિઓનું આયુષ્ય ખૂટી જાય છે. પરંતુ માણસની ઇચ્છાઓ ક્યારેય ખૂટતી નથી. * માથુ () (આઠ કર્મમાંનું એક, આયુષ્યકર્મ, જીવન, વય) 2240 Page #268 -------------------------------------------------------------------------- ________________ પેથડ મંત્રીના જીવન ચરિત્રમાં એક દૃષ્ટાંત આવે છે કે જ્યારે સવારે તેઓ જિનાલયે કે રાજમહેલે જતાં હોય છે ત્યારે લોકો તેમને કેમ છો? મજામાં છો ? વગેરે સુખશાતા પૂછતાં હોય છે. ત્યારે પેથડ મંત્રી અત્યંત ટુંકો પણ માર્મિક ઉત્તર આપે છે કે ભાઈ! તમે મને મજામાં છો વગેરે પૂછો છો, પરંતુ જયાં પ્રતિદિન મારુ આયુષ્ય ખૂટતું જતું હોય ત્યાં વ્યક્તિને શાતા કેવી રીતે હોઇ શકે ? * સાહસ્વિત (૩વ્ય.) (1. વિકલ્પ, અથવા 2. સંશય, પ્રશ્ન) જિનેશ્વર પરમાત્માએ જણાવેલા તત્ત્વોને જાણવા અને સમજવાની અપેક્ષાથી તેમની વાતોમાં પ્રશ્ન થવા એ અલગ બાબત છે. તેમજ શાસ્ત્રના ગહન પદાર્થો સમજવામાં અલ્પબુદ્ધિ હોવા છતાં પોતાને વિશિષ્ટ બુદ્ધિશાળી માનીને, જિનવચનોમાં સંકલ્પવિકલ્પો કરવા તે એક અલગ બાબત છે. જિનશાસનમાં બોધના હેતુથી કરવામાં આવતા પ્રશ્નો સ્વીકાર્ય છે. પરંતુ પોતાની બુદ્ધિ પ્રતિભા બીજાને જણાવવાની અદમ્ય ઇચ્છાથી કરવામાં આવતાં તર્ક અને કુતર્કો સર્વથા ત્યાજય અને નિંદનીય કહેલા છે. માડંવ - મસુચન (7) (અવયવો સંકોચવા તે, ગાત્રસંક્ષેપ) જિનશાસનમાં છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે તપ કહેલ છે. તે બાર ભેદ પૈકી એક ભેદ કાયસલીનતા તપનો છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતને ધારણ કરનાર મુનિભગવંત તથા મુમુક્ષુ આત્મા, પોતાની હલનચલન ક્રિયાથી બીજા જીવોની વિરાધના ન થાય તેવા હેતુથી, અત્યંત આવશ્યક સિવાયની અન્ય શારીરિક ક્રિયાઓનો ત્યાગ કરનારા હોય છે. તેઓ બિનાવશ્યક હલન-ચલન, ગમનાગમન, ઉઠક-બેઠક વગેરે અંગોપાંગવાળી ક્રિયાઓનો ત્યાગ કરે છે. આવા ગાત્રોનો સંક્ષેપ કરવો તે કાયસલીનતા નામક અત્યંતર તપ છે. કિંઈપટ્ટમ - સાવઝનપકુ () (આરામ કરવા માટે કાઠમાંથી બનેલ સાધનવિશેષ, ખાટલો) શાસ્ત્રમાં બ્રહ્મચર્યના પાલન માટે જેમ સાધ્વીને વસ્ત્રરહિત રહેવાની અનુજ્ઞા નથી, તેમ સંયમજીવનનો ઘાત ન થાય તે હેતુથી તથા લોકમાં જિનેશ્વર ભગવંતનો અવર્ણવાદ (નિંદા) ન થાય તેવા કારણથી સાધ્વીજી ભગવંતને ખાટલો કે તેવા આરામદાયક સાધનોનો ઉપયોગ કરવાનો નિષેધ કરેલ છે. પરંતુ તપસ્વી, ગ્લાન તથા વૃદ્ધાવસ્થારૂપ અપવાદોને ધ્યાનમાં રાખીને શ્રમણને તેની વાપરવાની આજ્ઞ પણ કરવામાં આવેલ છે. માડંવ (4) I - માર્ચના (સ્ત્રી) (ગાત્રસંક્ષેપ, અવયવો સંકોચવા તે) માઉંટ -- માર્શન (જ.) (સંકોચ, ગાત્રસંક્ષેપ) आउंटणपसारण - आकुञ्चनप्रसारण (न.) (અવયવોનું સંકોચવું અને પ્રસારવું) વારંવાર શરીરના અંગોપાંગોને હલાવવા તેને દોષ ગણવામાં આવેલો છે. શાસ્ત્ર તમને લાકડાની જેમ સ્થિર થઇ જવાનું નથી કહેતું. પરંતુ કારણ વિના અથવા સાવ તુચ્છ અને નિરર્થક કારણમાં શરીરનું હલન-ચલન કરવું તે દોષ છે. નિરર્થક શારીરિક ક્રિયા તમારા મનમાં રહેલી ચંચલતાનું દ્યોતક છે. મઉમશ્નર - મયુર () (આયુષ્યને કરનાર કર્મવિશેષ, આયુષ્યકર્મનો બંધ કરનાર પ્રકૃતિવિશેષ) - આયુર્જન () (આયુષ્યકર્મ, કર્મવિશેષ) જે જીવ જે ગતિમાં ઉત્પન્ન થયો હોય. તે ગતિમાં જેટલા સમય સુધી તે જીવે છે તેની પાછળ તે જીવે તે ભવને યોગ્ય બાંધેલું 225 Page #269 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ કારણભૂત છે. અર્થાત્ દેવ, મુષ્ય, તિર્યંચ અને નારક આ ચારેય ગતિમાં રહેલા તે તે જીવો સંપૂર્ણ ભવ પર્યત જેટલા કાળ સુધી જીવંત રહે છે. તેમાં આયુષ્યકર્મ મુખ્ય કારણ છે. કેમકે આયુષ્યકર્મનો સ્વભાવ જ એવો છે કે તે જેટલા પ્રમાણમાં બંધાયુ હોય તદનુસાર તેનું ફળ આપનારું હોય છે. આ વાત બાકીના સાત કર્મો માટે પણ લાગુ પડે છે. માવાય - ૫શ્નાયિજ઼ () (અષ્કાયના જીવ, પાણી છે શરીર જેનું તેવા જીવ) મા ક્ષય - મન્ના (ઈ.) (અકાયના જીવ, પાણીના જીવ) આજના સાયન્સ લેબોરેટરીમાં વર્ષો સુધી મહેનત કર્યા પછી, જાહેર કર્યું કે પાણીની અંદર મનુષ્યની જેમ હલન-ચલન કરતાં અસંખ્ય સૂક્ષ્મ જીવો રહેલા છે. તેને તેઓ બેક્ટરીયા તરીકે જણાવે છે. ડોક્ટરો કહે છે કે પાણીમાં રહેલા બેક્ટરીયાની અસર માણસના શરીર પર વિપરીત પડે છે. આથી તેને ઉકાળીને અને ગાળીને પીવું જોઇએ. જ્યારે પરમાત્મા મહાવીર સાયન્સથી એક કદમ આગળ ચાલીને કહે છે કે ભાઈ પાણીમાં અસંખ્ય જીવો છે એટલું નહીં, પાણી સ્વયં એક જીવ છે. અર્થાત પાણીમાં રહેલા જીવો તે અલગ છે અને પાણી પોતે જીવસ્વરૂપ છે તે એક અલગ બાબત છે. આથી જીવદયાના હેતુએ બને એટલો પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઇએ, એવો ઉપદેશ કરેલ છે. आउक्कायविहिंसग - अप्कायविहिंसक (त्रि.) (અષ્કાયના જીવની વિરાધના કરનાર, પાણીના જીવોને હણનાર) જીવવિચારાદિ ગ્રંથોમાં કહેલું છે કે પાણી બે પ્રકારે હોય છે સચિત્ત અને અચિત્ત. અચિત્ત એટલે જેમાં જીવ વિદ્યમાન નથી તેવું પાણી અને જે પાણીમાં સતત અસંખ્ય જીવોનું જન્મ અને મરણ ચાલુ છે તે જલ સચિત્ત છે. કાચુ પાણી વાપરવાથી કે પીવાથી અસંખ્ય જીવોની હિંસાનું પાપ લાગે છે. જયારે તે જ પાણીને ગરમ કરીને ઉકાળીને વાપરવાથી તે પાણીમાં રહેલા જીવો એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીવાર ઉત્પન્ન થતાં નથી. અને તેવા પાણીને વાપરવામાં અલ્પ દોષ રહેલો છે. આથી જ તપસ્વીઓ, શ્રમણો, શ્રમણીઓ તથા શ્રાવકો પાણીને ઉકાળીને જ વાપરે છે. ઝાકક્ષાત - યુતિ (કું.) (મૃત્યુ, મરણ) વૈરાગ્ય શતક ગ્રન્થમાં લખેલું છે કે આ સંસારમાં રહેલા જીવની પાછળ સતત ત્રણ ચોરો લાગેલા છે. તેમનું નામ છે રોગ,. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ ત્રણેય ચોરોથી ઘેરાયેલો જીવ સતત બચવાના પ્રયત્નો કરે છે. પરંતુ અફસોસ કે તેણે કરેલા બધા જ ઉપાયો આ ચોરોની પાસે કારગત નથી નિવડતા.” આથી જ ધર્મ કહે છે કે જો આ ત્રણેયથી બચવું હોય તો જિનેશ્વર ભગવંતનું શરણું લો. તેમની શરણે આવેલા જીવનું આ ત્રણેયમાંથી કોઇ કાંઇ જ બગાડી શક્યું નથી. આવ+gય - ગાયુ(કું.) (આયુષ્ય કર્મનો ક્ષય, આયુષ્ય કર્મના પુદ્ગલોનો નાશ થવો) કાળ નામક તત્ત્વ પોતાની ગતિથી સદૈવ એક જ પ્રવાહમાં વહે છે. તેમાં વર્ષો, મહિના, દિવસો, કલાકો, મિનિટો વગેરે જે ભેદો પડેલા છે. તે માનવ સર્જીત છે. બાકી કાળ તો એક જ રીતે પસાર થયે રાખે છે. તેમાં કોઇ જ ફરક નથી આવતો. ફરક આવે છે તો આપણા આયુષ્યમાં કાળ જેમ જેમ પસાર થતો જાય છે. તેમ તેમ આપણા આયુષ્ય કર્મનો પણ ક્ષય થયે રાખે છે. ગમે તેવો સમર્થ પુરુષ પણ તેમાં કોઇ જ ફેરફાર કરી શકતો નથી. આથી જ જ્યારે ઇન્દ્રએ ભગવાન મહાવીરને એક ક્ષણ આયુષ્ય વધારવાનું કહ્યું ત્યારે પ્રભુ બોલ્યા કે હે ઇન્દ્ર ! સ્વયં તીર્થંકરો પણ પોતાનું ક્ષય પામેલું આયુષ્ય વધારવા માટે સમર્થ નથી. આવરમ - મયુઃખ (જ.) (આયુષ્યનું પાલન, જીવન) આચારાંગ સૂત્રમાં લખેલું છે કે “જે જીવ પોતાના આત્મનું કલ્યાણ જાણે છે તેને પંડિત પુરુષોએ તુરંત શિક્ષિત કરવો.” અર્થાત જે 226 Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્માને સ્વહિત કરવાની બુદ્ધિ જાગી હોય અને સંસાર સમુદ્રથી તરવાની તીવ્રચ્છા થઇ હોય. તેવા મુમુક્ષુ આત્માઓને ગીતાર્થ ગુરુ ભગવંતે જિનધર્મનો બોધ કરાવીને મોક્ષમાર્ગે વાળવા. અને તેના માટે બનતા તમામ પ્રયત્નો શીધ્રગતિએ કરવા. ૩નવ - ગવ (ઈ.) (અષ્કાય, પાણીનો જીવ, સ્થાવરનો એક ભેદ) SM - માતા (2) (વીણા વગેરે વાજિંત્ર) સ્થાનાંગ સૂત્રમાં સૂત્રમાં કહેલું છે કે ‘વાજિંત્ર તત, વિતત, ઘન અને સુષિર એમ ચાર પ્રકારે હોય છે. તેમાં વીણાદિ તે તત છે. નાગારું વગેરે વિતત છે. કાંસ્ય ધાતુમાંથી બનેલ વાજિંત્ર ઘન છે અને વાસંળી વગેરે છીદ્રવાળા વાજિંત્રો શુષિર કહેલા છે.' * માઉર્ન (!). (મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ, સન્મુખ કરવું) અત્યાર સુધી જીવ એવી જ પ્રવૃત્તિ કરતો આવ્યો છે જેના કારણે તે મોક્ષની નજીક આવવાના બદલે તેનાથી દૂર થતો ગયો છે. સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજાએ પણ કલ્યાણમંદિર સ્તોત્રમાં લખ્યું છે કે હે નાથ અત્યાર સુધી હું અનંતીવાર મનુષ્ય જન્મ પામ્યો, અનંતીવાર સાધુ થયો, અનંતીવાર દીક્ષા લીધી. તે દીક્ષામાં મેળવેલા રજોહરણોનો ઢગલો કરવામાં આવે તો બીજો મેરૂપર્વત બની જાય. છતાં પણ હું હજી સુધી મોક્ષ પામ્યો નથી. તેનાથી એ ફલિત થાય છે કે આ ભવ સુધી મનવચનકાયાની આપણી જેટલી પણ પ્રવૃત્તિ થઈ તે બધી મોક્ષને અનુકૂળ નહોતી. માટે જાગ્યા ત્યારથી સવાર ન્યાયે હવેથી આપણા મન-વચનકાયાના વ્યાપારી એવા કરીએ જેથી આપણે મોક્ષની વધુને વધુ નજીક વધીએ. * વર્ગ (3) (આકર્ષિત, સન્મુખ કરવા યોગ્ય) પોતાની વિદ્યમાનતા જગતને જણાવવાની તીવ્રચ્છા માણસની અંદર કેટલાય કાળથી રહેલી છે. તે યેનકેન પ્રકારે લોકો પોતાના તરફ આકર્ષિત થાય. તે અહીં છે એવી નોંધ લે તેવું ઇચ્છે છે. તેના માટે તે જાત જાતના ઉપાયો અજમાવતો હોય છે. નાનો બાળક મોટે મોટેથી રડીને, કિશોર નવી નવી ફરમાઈશો કરીને, યુવાન નવી નવી ફેશનો કરીને અને વૃદ્ધ વ્યક્તિ બિનજરૂરી ઉપદેશો આપીને લોકોને પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરતો હોય છે. પરંતુ આ બધાના ધ્યાન ખેંચવા માટેના પ્રયત્નો કરવા કરતાં જિનેશ્વર પ્રભુનું ધ્યાન તમારા તરફ પડે તેવા પ્રયત્નો કરવા જોઇએ. જો ! એકવાર પ્રભુનું ધ્યાન તમારા તરફ ગયું તો સમજી લો કે તમારી નોંધ આખુ જગત લેશે. માડા - ગવર્નન (2) (અભિમુખ કરવું, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ) ઝાડનક્ષદ્ - મતદારત્ર (ઈ.) (વીણાદિ વાજિંત્રોનો અવાજ) તીર્થકર ભગવાનની વાણી સ્વભાવથી જ મધુર અને કર્ણપ્રિય હોય છે. છતાં પણ જ્યારે તેઓ બારપર્ષદામાં બેઠેલા જીવોને ધર્મોપદેશ આપતાં હોય છે ત્યારે આકાશમાં રહેલા દેવો વાજિંત્રોનું સંગીત પૂરતાં હોય છે. જેથી પરમાત્માની વાણી વધુ કર્ણપ્રિય બને છે. ક્યારેક સમવસરણથી દૂર રહેલા જીવો તે વાજિંત્રોના અવાજ સાંભળીને સમવસરણ તરફ આકર્ષિત થાય છે. અને સમવસરણમાં પરમાત્માની વાણી સાંભળીને ધર્મ પામી જતાં હોય છે. પરમાત્માના ચોત્રીસ અતિશયોમાં એક અતિશય આ પણ આવે છે. आउज्जिय - आयोगिक (पुं.) (ઉપયોગવાળો, જ્ઞાની, સાવધાન) ડ્રાઈવરની સીટ પર બેઠેલો તથા રસ્તો ઓળંગતો માણસ હમેશાં સજાગ હોય છે. તેને ખબર હોય છે કે બન્ને કાર્યમાં તેણે સાવધ Page #271 -------------------------------------------------------------------------- ________________ રહેવું જરૂરી છે. અન્યથા અકસ્માત થતાં વાર નહીં લાગે. આથી જ હાઈવે પર એક શ્લોગન લખવામાં આવે છે. “નજર હટી દુર્ઘટના ઘટી બસ આવું જ કંઈક આપણા જીવનનું છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે તમે જે બોલો છો, તમે જે વિચારો છો અને તમે જે કરો છો તે ઉપયોગ પૂર્વક અને સાવધાની સાથે કરો છો કે નહીં તેનું ધ્યાન રાખજો. કારણ કે તમારા તે વિચાર, વાણી અને વર્તન ભવિષ્યમાં તમને વ્યાજ સાથે પાછા મળી શકે છે. * Hવનંત (3) (1. સન્મુખ કરેલ 2. આપેલ 3. ત્યજેલ 4. નીચે કરેલ) आउज्जियकरण - आवर्जितकरण (न.) (કેવલી સમુદ્યાતની પૂર્વે કરતો શુભ વ્યાપાર) ચાર અઘાતી કર્મોને સમસ્થિતિવાળા કરવા માટે કેવલી મુઘાત કરવામાં આવતો હોય છે. પરંતુ તે સમુદ્યાત કરવાની પૂર્વે કેવલીભગવંત સૂક્ષ્મ અને બાદર મનવચનકાયાના જે શુભવ્યાપાર કરે છે તેને આવર્જિત કરણ કહેવામાં આવે છે. મrafજા - માનિ (a.) (ક્રિયા, વ્યાપાર) आउज्जियाकरण - आयोजिकाकरण (न.) (શુભ વ્યાપારવિશેષ, મનવચનકાયાની શુભપ્રવૃત્તિ) મામ્બીશરન - અવનર (7) (શુભ વ્યાપારવિશેષ, કેવલીસમુદ્રઘાત પૂર્વે કરવામાં આવતો વ્યાપાર) કમ્મપયડી શાસ્ત્રમાં આવર્જીકરણની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. કેવલીસમુઠ્ઠાત કરવાની ઇચ્છાવાળા જીવ સમુદ્યાત પૂર્વે મારે હવે કેવલીસમુદ્ધાત કરવો છે. એવા ઉપયોગપૂર્વક ઉદયાવલિકામાં તઘોગ્ય કર્મોનો તેમાં પ્રક્ષેપ કરે અર્થાતુ સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરવા જે મનવચનકાયાનો શુભવ્યાપાર કરે તેને આવર્જીકરણ કહેવાય છે. તેનો કાળ શાસ્ત્રમાં અંતર્મુહૂર્તન કહેલો છે. આવો વ્યાપાર કર્યા બાદ કેવલી ભગવંત કેવલી મુદ્દઘાતને કરે છે. મનોવા - ઝવ્યો નન () (જલયંત્રનું જોડવું) ઓશનિયુક્તિમાં કહેલું છે કે “સાધુએ સવારનું પ્રતિક્રમણ તથા વિહાર મૌનપૂર્વક કરવા. શબ્દોના ઉચ્ચારણ પૂર્વક મોટેથી કરવું જોઈએ નહીં. કેમકે તેવું કરવાથી સંસારી જીવો જાગી જાય અને ઉઠીને તે જીવ ખેતરમાં પાણી આપવા માટે વગેરે કારણો સર જીવહિંસક યંત્રાદિનો પ્રયોગ ચાલુ કરી દે, તો તે જીવહિંસાનો દોષ સાધુને લાગે છે. જ્યારે સાધુ તો સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રતના ધારક હોય છે. આથી શ્રેષ્ઠ જીવદયા પ્રતિપાલક શ્રમણે પ્રાતઃકાલીન ક્રિયા મૌનપૂર્વક કરવી જોઇએ.’ માઉટ્ટ - માફટ્ટ (ઈ.) (કરવું, કરણ) નિશીથચૂર્ણિના તૃતીય ઉદ્દેશામાં આઉટ્ટનો અર્થ કરતાં લખ્યું છે કે મારૂત્તિ નામ ઋતિઅર્થાત્ આઉટ્ટ શબ્દનો અર્થ કરવું એમ કરવો. * માફ (!) (છેદવું, હિંસા કરવી, પ્રાણીના અવયવોની છેદનભેદનરૂપ ક્રિયા) વિશ્વમાં અનેક પ્રકારના ધર્મો છે. તે દરેક ધર્મની એક અલગ માન્યતા છે. તેને સિદ્ધ કરવા માટે તેના પર કેટલાય ગ્રન્થો લખાયા હોય છે. દરેક ધર્મ બીજા ધર્મથી કંઇક અલગ કથન કરતો હોય છે. અલગ અલગ કથન કરતાં ધર્મો એક વાત તો સર્વ સહમત થતાં હોય છે. તે કહે છે કે તમે બીજાનું તમારા પ્રત્યેનું જેવું વર્તન પસંદ નથી કરતાં. તેવી પ્રવૃત્તિ તમારે પણ બીજા માટે કરવી જોઈએ 228 Page #272 -------------------------------------------------------------------------- ________________ નહીં. એટલે જો કોઇ તમને મારે કે બોલે તે તમને પસંદ નથી, તો પછી તમે પણ બીજા જીવોની માનસિક, વાચિક અને કાયિક હિંસા કરવાનું છોડી દો. અને આ જ શ્રેષ્ઠ ધર્મપાલન છે. આતુષ્ટ (.) (સંતુષ્ટ, ખુશ થયેલ) સુખી વ્યક્તિ તે નથી કે જેની પાસે અરબો કે ખરબો રૂપિયા હોય. જેની પાસે મોટા મહેલો કે નોકર-ચાકરો હોય. સુખી વ્યક્તિ તો તે છે જે સંતોષને ધારણ કરતો હોય. કેમકે સુખ રૂપિયામાં નથી સમાયેલું સુખ તો તમને મળેલ સામગ્રીમાં તમે લાગણી કેવી અનુભવો છો તેમાં રહેલું છે. કરોડો રૂપિયા મળ્યા પછી પણ જો રાત્રે ઉંઘ ન આવતી હોય તો તે પૈસાનું કોઇ જ મહત્ત્વ નથી. અને તૂટેલા ખાટલામાં પણ તમે નિરાંતે સૂઇ શકો. મળેલા થોડાક ધનમાં પણ સંતોષી જીવન જીવી શકો તો તેનું મૂલ્ય કરોડોની સંપત્તિ કરતાં પણ ચઢી જાય છે. * માત્ત (3) (1. ચારે તરફથી વ્યવસ્થિત 2. નિવૃત્ત 3. સર્વરીતે હિંસામાં પ્રવૃત્ત 4. ભૂલવું 5. પુનઃ પ્રવૃત્ત થવું) આપણે નસીબવાળા છીએ કે આપણને જૈનધર્મ મળ્યો છે. જૈનકુળમાં તમને સતત જીવદયાના સંસ્કાર મળે છે. જેથી તમને પોતાનો વિચાર કરતાં પહેલા બીજાના હિતનો વિચાર આવે છે. એકવાર જરા કલ્પના કરી જુઓ કે જો કદાચ તમે વાધ, સિંહ કે બિલાડી જેવા હિંસક પ્રાણીના ભાવમાં હોત તો? ત્યાં તમને સતત બીજાને મારવાના વિચારો આવતાં હોત. કેમકે ત્યાં તમને હિંસાના જ સંસ્કાર મળ્યા હોવાથી તમે દિવસ-રાત સતત જીવહિંસામાં પ્રવૃત્ત રહેતા હોત. આથી મળેલા આ સારા ભવનો દુર્વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો. માäત - મારા (2) (કરતો) ઝાક્ળ - માકન (2) (કરણ, કરવું) * અકિન (જ.) (હિંસા) સુભાષિત સંગ્રહમાં એક વાત આવે છે યુદ્ધચવા રાતુ યુદ્ધનઅર્થાત યુદ્ધની વાતો વાર્તામાં જ સારી લાગે છે. પરંતુ યુદ્ધ કદાપિ સારું નથી હોતું. કારણ કે યુદ્ધમાં દોષિતની સાથે નિર્દોષ જીવોની પણ હિંસા થતી હોય. માત્ર બે વ્યક્તિ વચ્ચેના અહંનું પરિણામ અસંખ્ય જીવોને ભોગવવું પડતું હોય છે. અને તેમાં વૈર ઘટવાને બદલે વધતું જાય છે. આથી જ પરમપિતા મહાવીરદેવ જણાવે છે કે જો તમારે યુદ્ધ કરવું જ હોય તો બાહ્ય શત્રુઓ સાથે કરવા કરતાં તમારા આંતરિક શત્રુઓ સાથે કરો. બહારના જીવોની હિંસા કરવાના બદલે તમારા કષાયોની હિંસા કરો. કેમકે બાહ્ય શત્રુઓને હણવાથી તમને બે-ચાર ક્ષેત્રનું રાજ મળશે. જ્યારે આંતરિક શત્રુને હણવાથી તમને સમસ્ત જગતનું રાજ પ્રાપ્ત થશે. માવર્તન (1) (1. ઇચ્છા, અભિલાષા 2. આરાધના 3. સન્મુખ થવું 4. પાછા ફરવું, નિવર્તન 5. મતિજ્ઞાનના એક ભેદનું અપર નામ) કર્મગ્રંથની અંદર જ્ઞાનના કુલ પાંચ ભેદ બતાવવામાં આવેલા છે. તેમાં પ્રથમ પ્રકાર મતિજ્ઞાનનો છે. મતિજ્ઞાનનું સ્વરુપ વર્ણવતા લખ્યું છે કે આ જ્ઞાન બહા, અપાય અને ધારણા દ્વારા થાય છે. કોઇ જીવ ઇહાનું જ્ઞાન કર્યા બાદ ઇહાથી નિવૃત્ત થઇને અપાયમાં પ્રવેશે છે અર્થાત્ અપાયનો બોધ કરવામાં પ્રવૃત્ત થવું તેને આવર્તન કહેવાય છે, અથવા અપાયનું બીજું નામ આવર્તન પણ છે. HTટ્ટ - ગવર્નના (સ્ત્રd.). (મતિજ્ઞાનગત અપાયનું અપર નામ) SELL) Page #273 -------------------------------------------------------------------------- ________________ ગાવળ - ગવર્નન (1) (સન્મુખ થવું) ગુરુવંદન ભાષ્ય ગ્રંથમાં શિષ્યને ગુરુ સંબંધિત પાળવાના વિનય, આશાતના ત્યાગ, વંદન પ્રકાર વગેરેનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં કહ્યું છે કે શિષ્ય અથવા ગૃહસ્થ ગુરુને ગમેત્યારે વંદન કરવાનું હોતું નથી. પરંતુ જયારે ગુરુ પ્રસન્ન મુદ્રામાં હોય. તેમનું મુખ તમારી સન્મુખ હોય અને તમારા વંદનનો જવાબ આપવા જેટલા ઉદ્યત હોય ત્યારે વંદન કરવું. પરંતુ જો તેઓ બીજા કાર્યોમાં વ્યગ્ર હોય તો ત્યારે વંદન ત્યજવું જોઇએ. મા - માd(a.). (કરવું) * સાસુ (સ્ત્રી) (1. હિંસા 2. જાણીને કરવું) અજાણતા કે જ્ઞાન વિના કરેલ હિંસાથી જેમ તીવ્ર કર્મનો બંધ થતો નથી. તેવી રીતે અજ્ઞાનથી કરેલ ધર્મક્રિયા પણ તમને ઉત્કૃષ્ટ ફળ આપનાર થતી નથી. તમે જે પણ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવાણીનું શ્રવણ વગેરે ધર્મક્રિયા કરો છો તેની પાછળનો હેતુ. તેનું ફળ અને તેનું મહાસ્ય જાણવું તે દરેક આરાધકની નૈતિક ફરજ છે. કારણ કે જ્ઞાન દ્વારા જાણીને કરવામાં આવેલી ક્રિયા તેનું ઉત્કૃષ્ટ ફળ આપનારી થાય છે. સાત્તિ (ઋ.) (1. સન્મુખ થઈને રહેવું 2. આરાધના 3, વારંવાર અભ્યાસ કરવો 4. ઇચ્છા 5. સૂર્ય-ચંદ્રની આવૃત્તિમાંની કોઇ એક આવૃત્તિ 6. નિવર્તવું) સુર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહેલું છે કે પાંચ વર્ષનો એક યુગ થાય છે. તથા સૂર્ય કે ચંદ્રનું અંદરના માંડલથી બહાર જવું અને બહારના માંડલથી અંદર આવવું તે ક્રિયાને એક આવૃત્તિ કહે છે. પાંચ વર્ષ દરમિયાન આવી સૂર્યની 10 અને ચંદ્રની 134 આવૃત્તિ થાય છે. તેમાંની કોઇપણ એક આવૃત્તિ.” માd(1) - મકર (સ્ત્રી.) (જાણ પૂર્વક હિંસા કરતો) કોર્ટની અંદર એક વાતનું નિરીક્ષણ કરીને સજા કરવામાં આવતી હોય છે. પહેલી કે વ્યક્તિએ જે ગુનો કર્યો છે તે જાણીને કર્યો છે કે અજાણતા કરેલો છે. જો અજાણતા થયેલ હોય તો તેને નિર્દોષ અથવા અલ્પ સજા કરાર કરવામાં આવે છે. અને જો જાણીને ઈરાદા પૂર્વક કરેલ હોય તો તેને મોટી અને કડક સજા કરવામાં આવે છે. કર્મબંધની પણ કંઇક આવી જ પ્રક્રિયા છે. અજાણતા થયેલ પાપમાં કર્મબંધ અલ્પ છે. પરંતુ જે જીવ જાણી બુઝીને હિંસાદિ અધર્મનું આચરણ કરે છે, તેને ગાઢકર્મનો બંધ થાય છે. અને તેનું ફળ જીવે ફરજીયાત ભોગવવું પડે છે. * માવર્તન (a.) (ફરી ફરી વર્તનાર) શાસ્ત્રમાં બે પ્રકારના જીવો કહેલા છે સંજ્ઞી અને અસંજ્ઞી. જે જીવને પોતે કરેલ પ્રવૃત્તિ દ્વારા બોધ થઇ જાય કે આના દ્વારા મને લાભ છે કે નુકસાન. ત્યારબાદ તે જીવ નુકસાનવાળી પ્રવૃત્તિ પુનઃ નથી કરતો. આવા જીવો સંજ્ઞી કહેલા છે. પરંતુ જે જીવ એકવાર જેનાથી નુકસાન થયું હોય. તે જ વસ્તુમાં વારંવાર પ્રવર્તે તેવા જીવોને અસંજ્ઞી કહેલા છે. જેમ કીડીને અગ્નિનો સ્પર્શ થયા પછી ખબર પડે કે આ પોતાનું અહિત કરનાર છે. છતાં પણ દ્રવ્યની લાલચમાં તે પુનઃ પુનઃ તે જ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આથી તેને શાસ્ત્રમાં અસંશી કહેલ છે. સાક્U T - આવિર્ય (વ્ય.) (આવર્તન કરીને, પુનરાવર્તન કરીને) - 2302 Page #274 -------------------------------------------------------------------------- ________________ आट्टिजमाण - आकोट्यमान (त्रि.) (સંકોચાતુ) કહેવાય છે કે શાશ્વતગિરિરાજ શત્રુંજય તીર્થની તળેટી સૌ પ્રથમ છેક રાજસ્થાન સુધી હતી. પછી અવસર્પિણી કાળના પ્રભાવે સંકોચાતી છેક વડનગર સુધી આવી. ત્યારબાદ પુનઃ સંકોચાતી ગિરનાર પર્વત સુધી આવી અને આમ વારંવાર સંકોચાતી અત્યારે પાલિતણા ગામ સુધી તેની તળેટી આવી છે. અત્યારે વર્તમાનકાળમાં પાલિતણા અને ગિરનાર એમ બે અલગ તીર્થ છે જયારે એકસમયે બન્ને તીર્થો એક જ હતાં. ગિરનારનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. પરંતુ તે શત્રુંજય તરીકે જ ઓળખાતો હતો. સાત્તિ - માાિ (મ.) (કરવા માટે) મામા - માકોટ્ટિમ () (1. કોતરેલું, વધેલું 2. ઉંચે ફેંકેલ 3. લખેલ ઉલ્લેખ કરેલ) આ જિનશાસનમાં એવા એવા બુદ્ધિ પ્રતિભાના સ્વામી સાધુ ભગવંતો થઇ ગયા છે કે જેમની વિદ્વત્તાના પરાક્રમો સાંભળીએ તો આજના આઇન્સટાઇન જેવા બુદ્ધિશાળીઓ પણ તમને વામણા લાગે. આર્ય વજસ્વામી એટલા બુદ્ધિશાળી હતા કે કોઈપણ ગાથા કે સૂત્રનું માત્ર એક પદ સાંભળવાથી તેમને આખો ગ્રન્થનો બોધ થઇ જતો હતો. આકાશમાં ઉંચે ફેકેલું આમળું ઉપરથી જઈને નીચે આવે તેટલા સમયમાત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ સંસ્કૃતમાં નવા સાડાત્રણ શ્લોકનું નિર્માણ કરી દેતાં હતાં. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અને વિનયવિજયજી મહારાજે એક રાત્રિમાં અત્યંત કઠીન એવા દ્વાદશાર નયચક્ર ગ્રંથ કંઠસ્થ કરી લીધો હતો. તમે ગણતા ગણતા થાકી જાવ એવા અપૂર્વ કોટીના વિદ્વાનોની ભેટ આ જિનશાસને આપી છે. મય - માઉત (ઉ.) (કરેલ) * મતિ (ઉ.) (1. છેદેલ 2. ઇરાદાપૂર્વક કરેલ) જેમ જાણકારી પૂર્વક કરવામાં આવેલ દુષ્કર્મ જો તેનું અત્યંત કનિષ્ઠ ફળ આપી શકે છે. તેમ સાચા બોધ પૂર્વક અને ઇચ્છા પૂર્વક કરવામાં આવેલ સત્કર્મ પણ તેનું ઉત્કૃષ્ટ ફળ આપનારું હોય છે. આથી જ અત્યંક કઠોર તપ કરનારો કમઠ અસુરકુમારનો એક સામાન્ય દેવ થયો. જયારે સાચા ભવ અને શ્રદ્ધાથી નવકાર મંત્રનું શ્રવણ કરનાર સર્પ ધરણ નામના દેવોના રાજા ઇન્દ્ર બન્યા. માઠ્ઠિયા - મા1િ (.) (કરવું, ક્રિયા) * સુાિ ( ) (1. છેદન-ભેદનાદિ વ્યાપાર 2. જ્ઞાનપૂર્વકની ક્રિયા) અંધેરી નગરીના રાજાએ ચોરને મૃત્યુદંડ આપ્યો. ચોરને ફાંસી પર લટકાવવામાં આવ્યો. પરંતુ ફાંસીનો ગાળીયો ચોરના ગળા કરતાં મોટો હોવાથી સૈનિકો મૂંઝાયા. દોડીને રાજા પાસે ગયા અને હકીકત જણાવી. આથી અજ્ઞાની એવા રાજાએ હુકમ આપ્યો કે જેના ગળામાં એ ગાળીયો ફીટ આવતો હોય તેને ફાંસીએ ચઢાવી દો. સૈનિકો એક સંન્યાસીને પકડી લાવ્યા. અને તેને ફાંસી પર ચઢાવ્યો. તે વખતે સંન્યાસી જોર જોરથી હસવા લાગ્યો. રાજાએ કારણ પૂછવું. સંન્યાસી બોલ્યા કે જે વ્યક્તિ આજના દિવસે મૃત્યુ પામે તે મોક્ષે જાય. આથી રાજાએ સંન્યાસીને હટાવીને ગાળીયો પોતાના ગળામાં નાંખી દીધો. આની પાછળનું તાત્પર્ય એ છે કે જ્ઞાન વગરની પ્રત્યેક ક્રિયા આત્મ અહિતકારી થાય છે. જ્યારે જ્ઞાનપૂર્વક કરવામાં આવેલી સર્જિયા સુખકારી ફળને અપનાવી બને છે. 4 સાત્તિ (ft.) (1. ઇચ્છા 2. આરાધના 3. ત્યાગ કરેલ 4. સન્મુખ થઇને વર્તવુ 5. નિવર્તવું) 231 - Page #275 -------------------------------------------------------------------------- ________________ તમારી પાસે જે વસ્તુ ન હોય અથવા તેમને મળવાની જ નથી. તેવી વસ્તુને છોડવી તે ત્યાગ નથી. તમને કારેલાનું શાક ભાવતું ન હોય અને તેને તેની બાધા લો તો તે સાચા અર્થમાં ત્યાગ નથી. ત્યાગ તો તે છે જે વસ્તુ તમારી પાસે હોય, તેના પર તમારો અધિકાર હોય અને તમને સૌથી વધુ પ્રિય હોય છતાં પણ તમે સ્વેચ્છાએ તેને છોડી દો. શાલિભદ્ર પાસે અખૂટ સંપત્તિ હોવા છતાં પણ એકપલમાં તેને લાત મારીને નીકળી ગયા. અને તેમના તે ત્યાગે તેઓને મોક્ષરૂપી લક્ષ્મી મેળવી આપી. માવઠ્ઠw - માફિક્ઝર્મન () (હિંસાપૂર્વક કરવામાં આવેલ કાર્ય) મોક્ષમાર્ગના આરાધક શ્રમણ-શ્રમણી સૂક્ષ્મ અને બાદ બન્ને પ્રકારની જીવદયાના પાલક કહેલા છે. પરંતુ ક્યારેક અપવાદ માર્ગે તેઓએ પણ અલ્પહિંસાના આધારે સંયમ ધર્મનું પાલન કરવું પડે છે. તેઓને જયારે પણ તેવો અપવાદ માર્ગ સેવવાનો વારો આવે ત્યારે શાસ્ત્રનો આધાર લઇને પ્રવર્તતા હોય છે. શાસ્ત્રએ જેનો નિષેધ કર્યો હોય તેવા માર્ગનો તેઓ ત્યાગ કરે છે. પરંતુ જેઓ શાસ્ત્રની ઉપર જઈને, તેની અવહેલના કરીને સ્વમતિ અનુસાર હિંસાદિ કાર્યમાં પ્રવર્તતા હોય છે. તેઓને આજ્ઞાવિરાધક કહેલા 38 - સાકૃત (.). (1, પુનરાવર્તન 2. ભમાવવું 3. હિંસા 4. પરંપરા છે. સંસ્કાર ૬.મૌન રહેવું) પૂર્વના સમયમાં સંયુક્ત કુટુંબો હતાં, ત્યાં કદાપિ હું કે તું તો આવતું જ નહીં. હમેશાં વાતમાં અમે કે અમારે જ આવતું. જ્યારે આજને હું, તું અને તેઓ આવી ગયા છે. જ્યાં અમે હતું ત્યાં સંસ્કૃતિ ઝળકતી હતી. કેમ કે અમે માં બે હોય કે બાવીસ બધા ભેગા સમાઇ જતાં હતાં. જયારે હું અને તું માં બાવીસની વાત જવા દો બે જણ પણ ભેગા રહી શકતા નથી. ખોટું લાગતું હોય તો એક નજર તમારી આજુબાજુના લોકો પર દોડાવી જો જો . સત્ય સમજાઈ જશે ! * માતૃત (.) (ઢાંકેલું, આચ્છાદિત કરેલ, આવરણ કરેલ) તમારા ધનને તમે જેટલું વધારે ગુપ્ત અને ઢાંકેલું રાખો તેટલું વધારે સુરક્ષિત રહે છે. લોકોની નજરમાં આવી જાય તો તમારા દુશ્મનો વધી જાય છે અને તમને તેનાથી નુકસાન થવાની ભીતિ વધી જાય છે. આ વાત તમે બહુ જ સારી રીતે જાણો છો. બસ આવું જ કાંઇક ગુણોનું છે. તમારી અંદર રહેલા ગુણોને તમે જેટલા ઢાંકીને રાખશો તેટલા જ તે સુરક્ષિત રહેશે તેમજ વૃદ્ધિ પણ પામશે. જ્યારે તમે સ્વયં તેને લોકોની વચ્ચે ઉઘાડા પાડો છો ત્યારે, લોકોમાં હાંસીને પાત્ર બનો છો. અને તમારા ગુણો નાશ પામવાનું સંકટ વધી જાય છે. મા લાવેTI - મારા () (પ્રવેશ કરાવીને). आउडिज्जमाण - आजोड्यमान (त्रि.) (સંબંધ કરાતું, બંધાતું. જોડાતું) ઉપમિતિ ભવપ્રપંચી કથામાં ધર્મકથા, અર્થકથા, કામકથા અને મોક્ષકથા એમ ચાર પ્રકારે કથા કહેવામાં આવેલી છે. કેટલાક જીવોને પૈસાની વાતો ગમતી હોય, કેટલાક જીવોને કામની વાતો ગમતી હોય, કેટલાક જીવોને ધર્મની વાતો ગમતી હોય છે અને કેટલાક જીવોને મોક્ષની વાર્તામાં રસ હોય છે. શાસ્ત્ર કહે છે કે વક્તાએ જીવને અનુરૂપ કથા કરવી જોઇએ. અર્થાતુ નવો આવેલો જીવ જે રીતે ધર્મ સાથે જોડાતો હોય તે રીતને અનુસરીને આગન્તુક જીવને પ્રતિબોધ પમાડવો. વ્યવહારીક ભાષામાં કહીએ તો જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ મગ સીઝવવા જોઇએ” * આચમન (વિ.) (પરસ્પર હણાતા) 232 Page #276 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્રના પાંચમાં ઉદ્દેશાના ચોથા ઉદ્દેશામાં કહેવું છે કે “મુખ, હાથ અને દંડની સાથે શંખ, પાટણ અને ઝલ્લરી આદિ વાજીંત્રોનો સંબંધ અથવા પરસ્પર હનન થવું તેને આકુટટ્યમાન અથવા આજોડ્યમાન શબ્દ કહેવાય છે. તેવા શબ્દોને સાંભળીને દરેક વાજીંત્રના ભેદોને અલગ પાડીને કહી સંભળાવે તે શ્રુતજ્ઞાનનો એક પ્રકાર માનવામાં આવેલો છે.” આહિર - મતિ (ત્રિ.). (અંકિત, ચિહ્ન કરેલ, કોતરેલ). વસ્તુપાલ અને તેજપાલે મોગલ સામ્રાજ્યના વિસ્તારને જોઇને અગમચેતી વાપરી. આરસની ખાણોમાંથી મોટી આરસની શિલા કઢાવીને શત્રુંજયતીર્થ ઉપર એકાંત સ્થાનમાં તેને ભંડારી દીધી, જેથી ભવિષ્યમાં જિર્ણોદ્ધારનો પ્રસંગ આવે તો પ્રતિમા બનાવવા મોગલ રાજાઓની ચાપલુસી કરવી ન પડે. શિલાને જમીનમાં છૂપાવીને ઉપરમાં અમુક વસ્તુઓથી ચિહ્ન કર્યું. અને તે અંતિ ચિહ્નોની જાણકારી પરંપરાથી ચાલ્યા આવતા પૂજારીને જ આપી. અને કહ્યું કે અત્યંત જરૂર પડે ત્યારે જ તું સંઘને કહેજે. સમયાંતરે કર્ભાશાએ તે જ શિલાને કઢાવીને તેમાંથી નવા આદિનાથ પ્રભુની પ્રતિમા બનાવી શત્રુંજય પર બિરાજમાન કરાવી. આજે ભરતભરનો સંઘ તેને પૂજે છે. ધન્ય હોજો આવા ધર્મવીરોને. સામાન - મસૂત્ (કિ.) (કૂટાતો, હણાતો, તાડન કરાતો) કર્મગ્રંથની અંદર નદીગોળઘોલ પાષાણન્યાયની વાત આવે છે. તેનો અર્થ એ થાય છે કે જેવી રીતે નદીમાં રહેલો પથ્થર વિવિધ ઝરણાઓ, પહાડો વગેરેમાં જયાં-ત્યાં ફંગોળાતો, અથડાતો, કૂટાતો લીસો અને ગોળ આકારને ધારણ કરે છે. અને લોકોને મન પ્રિય થઇ પડે છે. તેવી જ રીતે આ જીવ પણ નિગોદમાંથી નીકળીને વિવિધ ભવોમાં અથડાતો, કૂટાતો, હણાતો, તાડના પામતો યેનકેન પ્રકારે જિનધર્મની પ્રાપ્તિ કરે છે. તેમાં તે જીવનો સ્વેચ્છા પૂર્વકનો કોઈ પ્રયાસ હોતો નથી. કેટલાક જીવો જિનધર્મ પામવા છતાં પણ અધર્મી જેવું આચરણ કરતાં હોય તેવાને આ વાત બહુજ સારી પેઠે લાગુ પડે છે. મg - મગ્ન (ઘ.) (સ્નાન કરવું) વૈદિક શાસ્ત્રોમાં કુલ નવ પ્રકારના સ્નાનનું વર્ણન આવે છે. જલસ્તાન, સૂર્યનાન, બ્રહ્મચર્યનાન વગેરે સ્નાન શુદ્ધિ માટે કહેલા છે. તેમાં ગૃહસ્થ માટે જલસ્તાને આવશ્યક કહેલું છે કેમકે તે અબ્રહ્મચારી હોવાથી શરીરની શુદ્ધિ કર્યા વિના તેના મનની શુદ્ધિ થતી નથી. અને અશુદ્ધ મનથી ભગવાનની પૂજા પણ અશુદ્ધ ગણાય છે. જ્યારે સંસારથી અલિપ્ત એવા સાધુ સર્વોત્કૃષ્ટ એવા બ્રહ્મચર્યરૂપી જલથી સ્નાન કરનાર હોવાથી તેઓનું તન,મન અને આત્મા અતિપવિત્ર હોવાથી તેઓને જલસ્નાનની આવશ્યકતા હોતી નથી. Sત્ત - માત (f) (સુરક્ષિત, ગુપ્તિથી ગોપવેલ) પૌષધમાં રહેલ શ્રાવકને અને સર્વવિરતિધર શ્રમણને અષ્ટપ્રવચનમાતાનું પાલન ફરજીયાત કહેલું છે. ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. એ પાંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત શ્રાવક અને સાધુએ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. કોઇપણ જગ્યાએ ગમનાગમન કરવાનું હોય તો મન,વચન, કાયાના ઉપયોગપૂર્વક સાવચેતીથી જીવોની વિરાધના કર્યા વિના પ્રવર્તમાન થવું એવો શાસ્ત્રાદેશ છે, * માપુજી (જ.). (1. ઉપયોગ, સમ્યગ રીતે વ્યાપાર કરેલ 2. ઉપયોગવાળુ, વ્યાપારવાળ) દશવૈકાલિક સૂત્રમાં કહેલું છે કે “સાધુએ જયણા અર્થાત્ ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઉભા રહેવું, ઉપયોગપૂર્વક બેસવું, ઉપયોગપૂર્વક બોલવું, ઉપયોગપૂર્વક સુવું અને ઉપયોગપૂર્વકખાવું જોઇએ. કેમકે જે મુનિ પ્રત્યેક ક્રિયા જયણા એટલેકે ઉપયોગપૂર્વક કરે છે તે કદાપિ પાપકર્મનો બંધ કરતો નથી. જ્યારે અજયણાથી વિહરતો સાધુ નિયમા અશુભકર્મનો બંધક બને છે.” 233 - Page #277 -------------------------------------------------------------------------- ________________ કિરામ -- આયુરિધામ (g.) (આયુષ્ય કર્મનો સ્વભાવ) આયુષ્ય પરિણામ એટલે આયુષ્ય કર્મનો પોતાનો સ્વભાવ-શક્તિ. આયુષ્યકર્મના બંધ કે ઉદયના પ્રતાપે જીવને જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તેને આયુષ્યપરિણામ કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં નવમાં સ્થાનના તૃતીય ઉદેશામાં કુલ નવ પ્રકારના આયુષ્ય પરિણામ કહેલા છે. 1. ગતિ પરિણામ 2. ગતિબન્ધન પરિણામ 3. સ્થિતિ પરિણામ 4. સ્થિતિબન્ધન પરિણામ 5. ઉર્ધ્વગારવ પરિણામ 6. અધોગારવ પરિણામ 7, તિર્યગ્ગાર પરિણામ 8, દીર્ઘગારવ પરિણામ અને 9, હ્રસ્વગારવ પરિણામ. મદુત - જદુત (ઉ.) (જયાં આગળ પાણીની બહુલતા હોય તેવું) આજનું સાયન્સ કહે છે કે આપણી પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જ જમીન . જેની અંદર આખું વિશ્વ સમાઇ જાય છે. એટલે કે આપણી પૃથ્વી જલબહુલ છે. આ વાત આપણા શાસ્ત્રમાં પણ કહેલી છે. આપણે જે લાખ યોજનપ્રમાણ જંબુદ્વીપમાં રહીએ છીએ તેની ચારેય બાજુ ફરતો બેલાખ યોજનાનો લવણ સમુદ્ર આવેલો છે. એટલે જેટલો દ્વીપ છે તેનાથી ડબલ જલબહુલ સમુદ્ર છે. પદુડે - અશ્વદુનાઇs (1) (જલપ્રચુર રત્નપ્રભા નરકનો તૃતીય કાંડ) આપણે જે મધ્યલોકમાં રહીએ છીએ તેની નીચે અધોલોક એટલે કે સાત નરક આવેલી છે. તેમાં પ્રથમ નરકનું નામ રત્નપ્રભા છે. શાસ્ત્રમાં કહેલું છે કે એક લાખ એંસી હજાર પ્રમાણ નરકના કુલ ત્રણ કાંડ અર્થાત્ વિભાગ કરવામાં આવેલા છે. તેમાં સોળહજાર પ્રમાણ પ્રથમ કાંડ સોળ પ્રકારના રત્નમય છે. ચોર્યાસી હજાર પ્રમાણ દ્વીતીય કાંડ કાદવથી પૂર્ણ છે. અને એંસીહજાર પ્રમાણ તૃતીય કાંડ ચારેય બાજુ જલથી વ્યાપ્ત છે. (આયુષ્યનો ભેદ, આયુષ્યનો નાશ) જેના નિમિત્તે આયુષ્યનો નાશ થાય તેને આયુષ્યભેદ અથવા આયુષ્ય નાશક કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં આયુષ્યનો ભેદ કરનારા આવા સાત પ્રકાર બતાવેલા છે. 1. અધ્યવસાય નિમિત્ત 2. આહાર૩. વેદના 4. પરાઘાત 5. સ્પર્શ 6. શ્વાસ અને 7. ઉચ્છવાસ. માય - ઝાપુ (2) (આયુષ્ય કર્મ, જીવન) * માવુક્ર (કું.) (નાટકની ભાષામાં પિતા, જનક) પોતાના પરિવારનું, સંતાનોનું અહિત થતું રોકે તે ખરા અર્થમાં જનક કહેવાય. મહારાજા કૃષ્ણ આવાજ સાચા અર્થમાં એક પિતા હતાં. તેમની દીકરીઓ જ્યારે લગ્નને લાયક થઇ જાય ત્યારે તેઓ તેમને પોતાની પાસે બોલાવીને પૂછતાં કે બોલ તારે રાણી થવું છે કે દાસી? કઈ રાજકુમારી દાસી થવાનું પસંદ કરે ? એટલે તરત ઉત્તર આપતી કે રાણી. એટલે કષ્ણરાજા કહેતાં કે જો તારે રાણી થવું હોય તો ભગવાન નેમિનાથ પાસે જા. તેઓ તને આખા જગતની રાણી બનાવશે. લગ્ન કરીશ તો માત્ર એક કે બે રાજ્યની મહારાણી કહેવાઇશ. જ્યારે દીક્ષા લઇશ તો આખું જગત તારી આજ્ઞા શિરોધાર્ય કરશે.અને તું મોક્ષગતિ પામીને અનાદિકાળ સુધી સિદ્ધશિલાની મહારાણી બનીને રહીશ. આ વાત સાંભળીને વિચારજો કે શું આપણે ખરા અર્થમાં આપણાં સંતાનોના માતા-પિતા છીએ? आउयपरिहाणि - आयुष्कपरिहानि (स्त्री.) (આયુષ્યનો ક્ષય, પ્રતિક્ષણ આયુષ્યનું ઘટવું તે) 2347 Page #278 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢના મંત્રી પેથડશાહ જયારે પણ રાજ્યના બજારમાં બહાર નીકળતા ત્યારે લોકો તેમના શરીરનું સુખ-શાતાની પૃચ્છા કરતાં. મહામંત્રી પેથડ જિનધર્મને વરેલા અને જૈનતત્ત્વના જાણકાર હતાં. આથી તેઓ પ્રશ્નકારને ખૂબ જ માર્મિક જવાબ આપતા કે ભાઈ! તું મને કેમ છે પૂછે છે. પરંતુ જયાં પ્રતિદિન આયુષ્ય ક્ષય પામતું હોય જીવનમાંથી દિવસો ઘટતાં જતા હોય. ત્યાં કુશળતા ક્યાંથી હોય ? માડવંગ -- સાયુજન્ય (ઈ.) (આયુષ્ય કર્મનો બંધ) કર્મગ્રન્થમાં કહેલું છે કે “જીવ એક ભવમાં જેટલા વર્ષ સુધી જીવિત રહે છે તેમાં મુખ્ય કારણ છે આયુષ્ય કર્મ, કર્મગ્રંથમાં કહેલું છે કે “પ્રત્યેક સંસારીજીવ આયુષ્ય કર્મને છોડીને બાકીના સાતેય કર્મ પ્રતિક્ષણ બાંધતો હોય છે. એકમાત્ર આયુષ્ય કર્મને જીવ આખા જીવનમાં એક જ વાર બાંધે છે.” સૂત્રકૃતાંગ સૂત્રમાં કહેલું છે કે “આવા આયુષ્ય કર્મનો બંધ જીવ છ પ્રકારે કરે છે. ૧.જાતિનામનિધત્તાયુ 2. ગતિનામનિધત્તાયુ 3. સ્થિતિનામનિધત્તાયુ૪. અવગાહનાનામનિધત્તાયુ 5. પ્રદેશનામનિધત્તાયુ અને 6. અનુભાગનામનિધત્તાયુ.' आउयसंवट्टय - आयुष्कसंवर्तक (.) (આયુષ્ય કર્મનો ક્ષય કરનાર) સંવર્તક એટલે વારનાર, ક્ષય કરનાર એવા અર્થમાં વપરાય છે. શાસ્ત્રોની અંગર આયુષ્ય નિરુપક્રમ અને સોપક્રમ એમ બે પ્રકારે કહેલ છે. તેમાં કોઇ જીવે આમ તો એંસી વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય, પરંતુ કર્મવશ એવો યોગ થાય કે અકસ્માતના કારણે તે સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના જ મૃત્યુ પામે. આવા જીવના આયુષ્યને સોપક્રમ અર્થાત્ ઘાત લાગીને આયુષ્યનો ક્ષય થયો કહેવાય. તેને આયુષ્કસંવર્તક પણ કહેવાય છે. ઝાડવેવન - સાય: () (આયુષ્ય કર્મને ભોગવવું તે). आउयसदव्वया - आयुस्सद्रव्यता (स्त्री.) (આયુષ્ય કર્મ સાથે સહચારીપણું) જીવનું આયુષ્ય કર્મના દળીયા સાથે સહચારીપણું કે મિત્રતાનો ભાવ તે આયુસ્સદ્રવ્યતા છે. અને જીવનો જ્યાં સુધી મોક્ષ નથી થયો, ત્યાં સુધી કર્મના સહચારી તરીકે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે. અને આ વિશેષણ કોઇ એક જીવને ઉદ્દેશની નથી કહેવામાં આવ્યો. અપિતુ સંસારમાં વર્તતા તમામ જીવને આશ્રયીને કહેવામાં આવેલ છે. એટલે કે કોઇપણ જાતિ, કુળ, પદ કે સ્થાનમાં રહેલા જીવને આયુસ્સદ્રવ્યતા વિશેષણ સમાનપણે લાગુ પડે છે. અ3યાય - ફ્રાય (પુ.) (પાણીનો જીવ, સ્થાવરકાયનો એક ભેદ, પાણી એ જ છે શરીર જેનું તે) સાર - (.) (1. રોગી, ગ્લાન, બિમાર 2. ઉત્કંઠિત 3. દુઃખી, પીડિત) આતુરનો અર્થ રોગી તથા દુઃખી એવો થાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. શરીરમાં શર્દી, ખાંસી, તાવ, ઘાવ વગેરે દેખાય છે તે બાહ્ય રોગ છે. પરંતુ ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અજ્ઞાન, માયા વગેરે અત્યંતર રોગો છે. એક દવા કે ઇજેશન લઇને બાહ્ય રોગોને તો શમાવી શકાય છે. પરંતુ અત્યંતર રોગોને શમાવવા બહારની કોઇ દવા વગેરે કામ નથી આવતી. તેનો નાશ કરવા માટે જ્ઞાનાભ્યાસ, સમતા, સંતોષ, સહિષ્ણુતા, સરળપણું વગેરે ગુણોનો આશ્રય કરવો પડે છે. શરીરનો રોગ મટાડવામાં ક્યારેક બાહ્ય દવાઓ સફળ થાય કે ન થાય. પરંતુ અત્યંતર રોગોને મટાડવામાં સંતોષાદિ ગુણો નિયમા સફળ થાય છે. એકવાર અજમાવી તો જુઓ! 235 - Page #279 -------------------------------------------------------------------------- ________________ आउरचिण्ण - आतुरचीर्ण (त्रि.) (રોગીને અપાતો સુંદર આહાર) ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં આ શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “કોઇ જીવને એવો રોગ લાગુ પડી ગયો હોય કે જેને જગતની કોઇ જ દવા અસર ન કરતી હોય. તેનો રોગ દુનિયાની કોઇ ઔષધિ મટાડી શકવામાં અસમર્થ હોય. તેવા સમયે મૃત્યુ તરફ જઇ રહેલા તેવા રોગી જીવને પથ્ય કે અપથ્યનો વિચાર કર્યા વિના સારા સારા ખોરાક તેને ખાવા આપવા તે આતુરચીર્ણ કહેવાય છે.” आउरपच्चक्खाण - आतुरप्रत्याख्यान (न.) (ત નામે એક પયગ્નો, 29 ઉત્કાલિક સૂત્રમાંથી ૨૮મું સૂત્ર, 45 આગમમાંનું એક આગમસૂત્ર) 45 આગમમાં આતુરપ્રત્યાખ્યાન નામક એક આગમ આવે છે. આ ગ્રંથની અંદર મૃત્યુની એકદમ નજીકમાં રહેલા બિમાર જીવને આત્મગુણોનો નાશ કરનાર રાગ-દ્વેષાદિ ઔદયિક ભાવોથી કેવી રીતે રક્ષણ કરવું અને સમતાદિ ભાવોને કેવી રીતે ટકાવવી રાખવા તેનું વિશદ વર્ણન કરવામાં આવેલું છે. आउरपडिसेवणा - आतुरप्रतिसेवना (स्त्री.) (બિમારની સેવા કરવી તે, ગ્લાન સાધુ વગેરેની ચાકરી કરવી). તત્ત્વાર્થ સૂત્રમાં વૈધ્યાવચ્ચ અર્થાત સેવા કરવાના દસ સ્થાન કહેલા છે. તેમાં એક સ્થાન ગ્લાન સાધુની સેવાનું છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગીની સેવા કરવી તે નિર્જરાનું એક મોટું કારણ છે. આથી જ ભગવતીજી સૂત્રમાં ભગવાને તો ત્યાં સુધી કહી દીધું કે જો જિનાdi gવ મન હલકુ અર્થાત જે બિમારની સેવા કરે છે ખરા અર્થમાં તો તે મારી જ સેવા કરે છે. आउरभेसज्जीय - आतुरभेषज्यीय (न.) (અવિચારીપણે સંભવતો યાદચ્છિક ન્યાય) આચારાંગ સૂત્રમાં યદચ્છાવાદી મતની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે “આ મતને માનનારા એવું કહે છે કે જયારે કોઇ રોગી દવા લે છે ત્યારે તેને એવો વિચાર નથી હોતો કે આ દવા મારો રોગ મટાડશે જ. અને તેવી જ રીતે દવાને પોતાને પણ એવું નથી હોતું કે હું આનો રોગ મટાડીશ. પરંતુ રોગીનું દવાનું લેવું અને રોગનો નાશ થવો તે જેમ સાહજીક છે. તેવી જ રીતે આ જગતમાં જન્મ, મરણ, ઘડપણ વગેરે સાહજીક અવસ્થાઓ છે. તેમાં કર્મ વગેરે અન્યોને પ્રેરક તરીકે માનવાની જરૂર નથી.” આરસરળ - અનુરારા (જ.) (દોષથી પીડાતા જીવનું શરણ) સ્તોત્રો, સ્તવનો, સૂત્રો વગેરેમાં પરમાત્મા માટે અનેક વિશેષણો વાપરવામાં આવેલા છે. તે બધામાં પરમાત્માનું એક ઉપનામ આતુરશરણ પણ છે. આ જગતમાં ભાવરોગોથી કે આંતરિક દોષોથી પીડાતા જીવો માટે પરમાત્મા શ્રેષ્ઠ ઔષધાલય છે. અને ગુરુદેવ તેના વૈદ્ય છે. જે જીવ તેમનું શરણું સ્વીકારે છે, તેના દોષો એકાંતે નાશ પામ્યા વિના રહેતા નથી. * આદુ મરા () (પીડામાં પૂર્વક્રિયાનું સ્મરણ કરવું તે) સાધુ માટે પૂર્વની સાંસારિક ક્રિયા કે કર્મબંધ કરાવનારી ક્રિયાનું સ્મરણ વજર્ય કહેલું છે. તેમ કરવાથી તેઓના ચારિત્રજીવનમાં અતિચાર લાગે છે એવું શાસ્ત્રકથન છે. જેમ ઉપવાસમાં કે બિમારીમાં ઇચ્છિત આહારના અભાવમાં પૂર્વના કાળમાં કેવી મજાથી તે મેળવતા હતાં અને તેનું ભક્ષણ કરતાં હતાં. વગેરે સ્મરણ કરવું તે આતુરસ્મરણ છે. જેમ સાધુ માટે આતુરસ્મરણનો નિષેધ છે તેવી જ રીતે સામાયિક, પૌષધમાં રહેલ તથા શ્રાવકના બાર વ્રત સ્વીકારેલ શ્રાવકને પણ નિષેધ કરેલો છે. ઉત્ન - મલ્ફિન (f) (1. આકુળ-વ્યાકુળ 2. વ્યાપ્ત, ફેલાયેલ 3. પ્રચૂર, ભરપૂર 4, વ્યગ્ર, ક્ષોભ પામેલ) સૂયગડાંગ સૂત્રમાં કહેલું છે કે “જ્યારે સાધુ રસ્તામાં વિહાર કરતો હોય ત્યારે રસ્તામાં જ્યાં પણ સૂર્ય અસ્ત થઇ જાય તે સ્થાને Page #280 -------------------------------------------------------------------------- ________________ ક્ષોભ પામ્યા વિના સ્થિર થઇ જાય. પછી તે જંગલ હોય, નગર હોય, નદી હોય કે પછી કોઈ ખેતરોની કેડી જ કેમ ન હોય. મોક્ષના ઇક શ્રમણે ચારિત્ર જીવનમાં આવતા પરિષહો અને ઉપસોંથી જરાપણ આકુળ-વ્યાકુળ થવું ન જોઈએ. જે જીવ તેનાથી ક્ષોભ પામે છે તે મોક્ષની વાત તો દૂર રહો મોક્ષમાર્ગના પણ દર્શન કરી શકતો નથી.” માતર - જુનત્તર (રે.) (અતિશય આકુળ) એક કરતા બીજાને અલગ કરવા માટે અથવા વિશેષ બતાવવા માટે સંસ્કૃતમાં તર તરyપ્રત્યય વપરાય છે. તેનો અર્થ થાય છે કે પેલા કરતાં આ વધારે અથવા વિશેષ છે. જેમ કે પ્રથમ નરકમાં રહેલા જીવો દુખોથી જેટલા આકુળ હોય તેના કરતાં વધારે દુખોથી ત્રસ્ત બીજી નરકના જીવો હોય છે. તેમ ઉત્તરોત્તર પૂર્વની નરકના જીવો કરતાં આગળની નરકના જીવો દુખોથી અત્યંત આકુળતર હોય છે. અર્થાત વધારે દુખી હોય છે. आउलमण - आकुलमनस् (त्रि.) (આકુળ છે મન જેનું તે, વ્યગ્રચિત્તવાળો) મોક્ષમાર્ગના પથિક માટે શાસ્ત્રમાં કહેલું છે કે અધ્યાત્મયોગની પ્રત્યેક ક્રિયા કરતાં સાધકે પોતાના ચિત્તને સમુદ્રના મધ્યભાગની જેમ એકદમ શાંત અને સ્થિર રાખવું. કારણકે સદનુષ્ઠાનની સિદ્ધિ માટે અનાકુળ મન એ પ્રાથમિક આવશ્યકતા છે. અન્યથા, અનુષ્ઠાન તેનું તાત્વિક ફળ આપી શકતું નથી. જેનું ચિત્ત અત્યંત ચંચળ અને આકુળ-વ્યાકુળ હોય છે તેના માટે અધ્યાત્મની વાત તો દૂર રહો. પોતાના સાંસારિક કાર્યોની પણ તે સિદ્ધિ કરી શકતો નથી. आउलमाउला - आकुलाऽऽकुला (स्त्री.) (નિદ્રામમાદથી મૂલગુણ અને ઉત્તરગુણને બાધ પમાડનારી ક્રિયા) આવશ્યક સૂત્રમાં આ શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “કોઈ શ્રમણ નિદ્રા અથવા પ્રમાદને વશ થઇને એવી પ્રવૃત્તિ આચરે કે જેનાથી પંચ મહાવ્રતરૂપ મૂલગુણ અને તેના સહાયક ઉત્તરગુણોને બાધા પહોચે. તો તે પ્રાયશ્ચિત્તસાધ્ય અતિચાર છે. અથવા નિદ્રામાં રહેલ સાધુ સ્વમની અંદર સ્ત્રીનો સંયોગ, યુદ્ધ, હાસ્ય વગેરે ક્રિયા કરે તો તેનાથી મૂલગુણાદિ અત્યંત આકુળ થઇ જાય છે. અર્થાત્ મૂલગુણોને હાનિ પહોંચે છે.' માવાય - મહુવા (પુ.) (પરસ્પર થતો સંકીર્ણવાદ) સાત્રિ - ગતિ (સ્ત્રી) (પીળા વર્ણનું ફૂલ, તે નામે વનસ્પતિવિશેષ) * મજુત્નિ (કું.) (વ્યાકુળતા) માડત્નીરા - નીર (2) (વધારવું, પ્રચૂર કરવું) ભગવાન મહાવીરસ્વામી અને ગણધર ગૌતમસ્વામી વચ્ચે થયેલા 36000 પ્રશ્નોત્તરીનો સાક્ષી એટલે શ્રીભગવતીજી સૂત્ર. ભગવાન ગૌતમસ્વામીએ મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! કયા કારણે જીવ પોતાના સંસારને વધારે છે અને મોક્ષને દૂર કરે છે? ત્યારે સર્વજ્ઞ ભગવંત કહે છે, હે ગૌતમ ! હિંસા, અસત્ય, ચોરી, ઇર્ષ્યા, મોહ અને મિથ્યાત્વને વશ થઇને જીવ પોતાના સંસાર સમુદ્રનો વિસ્તાર કરે છે. અને શિવસુખથી પોતાને દૂર કરે છે. आलीभूय - आकुलीभूत (त्रि.) (આકુળ થયેલ, વ્યગ્ર થયેલ) 237 - Page #281 -------------------------------------------------------------------------- ________________ आज्वज्जिय - आयुर्वर्जित (त्रि.) (આયુષ્ય કર્મને છોડીને શેષ) માવિMI - મયુર્વા ( સ્ત્રી.) (પાપશ્રુતવિશેષ, તે નામે એક શાસ્ત્ર) आउविवागदसा - आयुर्विपाकदशा (स्त्री.) (આયુષ્ય કર્મને ભોગવવાની અવસ્થા) એક જીવ કોઇપણ ગતિનું આયુષ્ય બાંધે છે. અને જ્યારે તે જીવ ઉદયપ્રાપ્ત ગતિમાં જઇને બાંધેલા આયુષ્ય કર્મનો ભોગવટો કરે છે તેને આયુર્વિપાકદશા કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં કહેવું હોય તો ઉદયમાં આવેલા જે તે ગતિના આયુષ્યને અનુભવવું તે આયુષ્ય વિપાકદશા છે. મધ્યેય - આયુર્વેદ (ઈ.) (વૈદ્યકશાસ્ત્ર) આ વાત જગપ્રસિદ્ધ છે કે આયુર્વેદ શાસ્ત્રમાં જીવના માનસિક, વાચિક અને કાયિક રોગોનું વર્ણન, તેનું કારણ અને તેના નિર્મુલનની વિધિ બતાવવામાં આવી છે. પરંતુ તે આયુર્વેદ કુલ આઠ પ્રકારે છે તે વાત ભાગ્યે જ કોઇ જાણતું હશે. સૂત્રકતાંગ સૂત્રમાં કહેલું છે કે 1. કુમારભૂત્ય 2. કાયચિકિત્સા 3. શલાકાકર્મ 4. શલ્યહનન 5. જાગોલી 6, ભૂતવિદ્યા 7. ક્ષારતંત્ર અને 8. રસાયણ એ આઠ પ્રકારે આયુર્વેદ શાસ્ત્ર છે. માઉસ () - મઝા (ઈ.) (ગુસ્સો કરવો, આક્રોશ કરવો, ઠપકો આપવો) મિથ્યાત્વ કે પ્રમાદને વશ થયેલો જીવ કોઇને ગાળો આપવા રૂપ વચનથી અથવા લાકડી વગેરે શાસ્ત્રો કે હાથે-પગે કરીને અન્યને તિરસ્કૃત કરે છે. તેને આક્રોશ કહેલો છે. ક્રોધથી હણાયેલો વ્યક્તિ સૌ પ્રથમ પોતાના વિવેકનો નાશ કરે છે. જેથી તે વ્યક્તિ, સ્થાન, યોગ્યતાદિનું ભાન ભૂલી જાય છે. આમ કરવાથી તે સામેનાનું નુકશાન કરવા કરતાં, પોતાનું જ નુકશાન વધારે કરે છે. ક્રોધની સઝાયમાં પણ કહેવું છે કે જેમ ઉત્પન્ન થયેલો અગ્નિ પ્રથમ પોતાના ઘરને બાળે છે અને પછી બાજુનું ઘર સળગાવે છે. તેમ ગુસ્સો પહેલા પોતાના ગુણોને બાળે છે. અને પછી સામેવાળાને નુકશાન પહોંચાડે છે. સારસંત - માનુપમાળ (fa.) (વસતાં, રહેતા, વસવાટ કરતા) આ એક જૈન પારિભાષિક શબ્દ છે. પિસ્તાલીસ આગમની પ્રત્યેક શરૂઆતમાં આ શબ્દ ફરજીયાત પણે વાપરવામાં આવ્યો છે. સુજેમાં અથવુ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે હે આયુષ્યમાનું ! ભગવાન મહાવીર પાસે રહેતાં રહેતાં તેમના શ્રીમુખેથી મેં આ પ્રમાણે સાંભળ્યું છે. * ગાયુમન્ (.) (1. દીર્ધાયુષ્યવાળો, ચિરંજીવી 2. શિષ્ય કે પુત્રને બોલાવવામાં વપરાતું સંબોધન 3. તીર્થંકર) દશાશ્રુતસ્કંધમાં કહેલું છે કે “આયુષ્ય એ બાકીના સર્વગુણોનો આધારસ્તંભ છે. કારણ કે દીર્ઘ આયુષ્ય હશે તો સર્વગુણો પોતાનું કાર્ય કરી શકશે.' આથી જ શાસ્ત્રમાં કહેલું છે કે દીક્ષા કે પદનો ભાર આપતા પૂર્વે ગુરુએ શિષ્યના આયુષ્યનો યોગ પ્રથમ જોવો. તેમાં જે દીર્ધાયુષી હોય તેને જ પોતાના સ્થાન પર નિયુક્ત કરવો. સુહ - માયુસુમ (1) (તીર્થંકરાદિ સંબંધી શુભ આયુષ્ય) માડય - અa (1) (જલ વડે કરવામાં આવતી શુદ્ધિ, જલશૌચ ક્રિયા) 238 Page #282 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી લોકમાં જલશૌચ અર્થાત પાણી વડે કરવામાં આવતું સ્નાન કે શુદ્ધિની ક્રિયા પ્રસિદ્ધ છે. પરંતુ વૈદિક શાસ્ત્રોમાં કુલ આઠ પ્રકારના સ્નાન કહેલા છે. તેમાં જેઓ સંસારમાં રહેલા છે. અને જેઓનું મન ક્રોધ, માન, માયા, લોભ વગેરેથી ગ્રસિત છે તેવા સંસારી જીવો માટે જલશુદ્ધિ કરીને જિનપૂજાદિ કરવાનું વિધાન છે. જયારે સંસારથી વિરામ પામેલા અને નિત્ય જિનાજ્ઞામાં જીવન વ્યતીત કરતાં સાધુઓ તો બ્રહ્મચર્યસ્નાન દ્વારા આત્માની શુદ્ધિ કરનારા હોવાથી, તેઓને જલસ્તાનની આવશ્યકતા હોતી નથી. आउस्सिया - आवश्यक (न.) (અવશ્ય થનાર, અવયંભાવી) આવશ્યક શબ્દની વ્યાખ્યા વ્યક્તિ-વ્યક્તિએ ભિન્ન હોય છે. કોઇના માટે સંબંધો આવશ્યક હોય છે. કોઇના માટે પૈસો આવશ્યક હોય છે. કોઇના માટે પ્રોપર્ટી આવશ્યક હોય છે. તો કોઈકના માટે સ્વાચ્ય અતિઆવશ્યક હોય છે. આપણે લોકો પૈસા, સ્વાથ્ય અને બાહ્યસંબંધોને મહત્ત્વ આપીને તેને સાચવવા માટે તનતોડ મહેનત કરીએ છીએ. પરંતુ આ બધા બાહ્ય આવશ્યકોમાં આપણે આત્માનું કલ્યાણ કરવાનું છે એ આવશ્યક કાર્ય તદન વિસરાઇ જ ગયું છે. બીજાને સાચવવાની લ્હાયમાં જીવ પોતાના આત્માનું અહિત કરતો હોય છે. માટે બીજા બધા આવશ્યકો કરતાં પોતાના આત્મકલ્યાણરૂપી આવશ્યક કાર્ય પર ધ્યાન આપીને આજથી જ લાગી જઇએ. મારિયર - સાવચક્કરdf (1.) (મન વચન કાયાનો શુભવ્યાપાર) મોક્ષ પ્રાપ્તિ પૂર્વે એક સમુદ્દાત કરવામાં આવતો હોય છે. જેને કેવલિસમુદ્દાત કહેવામાં આવે છે. આ સમુદ્યાત બધાજ કેવલજ્ઞાની કરે એવું જરૂરી નથી. જેમના શેષ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં વધુ હોય તે જ કેવલિભગવંત આ સમુઘાત કરે છે. પરંતુ મન-વચન અને કાયાના શુભવ્યાપારરૂપ આવશ્યકકરણ તો પ્રત્યેક કેવલીએ ફરજીયાતપણે કરવો પડે છે. મોક્ષપ્રાપ્તિ માટે તેને અનિવાર્ય કારણરૂપે સ્વીકારાયું છે. તેના વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય કહેલી છે. મારું - માયુધ () (શસ્ત્ર, હથિયાર) કોઇના મારવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણવિશેષને આયુધ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં 1. પ્રહરણ 2. હસ્તમુક્ત અને 3. ય—મુક્ત એમ ત્રણ પ્રકારના શસ્ત્રો કહેલા છે. તેમાં હાથમાં રહેલ ગદા, તલવારથી હણાય તે પ્રહરણ શસ્ત્ર છે. ચક્ર વગેરે હાથ દ્વારા છૂટું ફેંકીને બીજાને હણાય તે હસ્તમુક્ત શસ્ત્ર છે. તથા બાણમાંથી તીર છોડીને સામેનાને ઘાયલ કરવામાં આવે તે ચન્નમુક્ત શસ્ત્ર કહેલ છે. માયા -- ગાયુથ (2) (જ્યાં શસ્ત્રો રાખવામાં આવે તે સ્થાન, આયુધશાળા, શસ્ત્રાગાર) નેમિનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે કે કુમારાવસ્થામાં પ્રભુ મિત્રો સાથે કૃષ્ણ મહારાજાની આયુધશાળા જોવા ગયા. અને તેઓએ બીજાઓ માટે ઉપાડવા કે ચલાવવા માટે એકાંતે અસંભવ ગણાતા કૃષ્ણ વાસુદેવના ગદા, ચક્ર, ધનુષ, શંખ વગેરે. શસ્ત્રોને મિત્રોના મનોરંજન માટે બાળક જેમ ફૂલ ઉપાડે તેમ ઉપાડીને પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગ પ્રત્યેક સાધુ ભગવંત કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં અવશ્ય વાંચે છે. आहघरसाला - आयुधगृहशाला (स्त्री.) (શસ્ત્રો મૂકવાનું સ્થાન, આયુધશાળા, શસ્ત્રાગાર) आहधरिय - आयुधगृहिक (पुं.) (આયુધ શાળાના અધ્યક્ષ, શસ્ત્રાગારનો અધિકારી વિશેષ) મારગર - ગાથા (.) (શસ્ત્રાગાર, આયુધશાળા) 239 Page #283 -------------------------------------------------------------------------- ________________ ગાદિન) - મધુfધન (2) (શસ્ત્રને ધારણ કરનાર, યોદ્ધા) શાસ્ત્રોની અંદર સાધુને યોદ્ધાની ઉપમા આપવામાં આવેલી છે. જેવી રીતે એક યોદ્ધો પોતાના રાજયને અને તેમાં રહેલા લોકોને બચાવવા માટે શસ્ત્રોને ધારણ કરે છે. અને તે શસ્ત્રો વડે દુશ્મનો જોડે લડાઇ કરે છે. તેવી જ રીતે યોદ્ધારૂપી શ્રમણ પોતાના આત્મારૂપી રાજયને અને તેમાં રહેનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના રક્ષણ માટે સત્ય, સંયમ, અકિંચનતાદિ દશવિધ યતિધર્મરૂપ હથિયારોને ધારણ કરે છે, અને તેના દ્વારા તે મોહ, અજ્ઞાન, ક્રોધ વગેરે દુશ્મનો સાથે સમયે સમયે યુદ્ધને કરતાં હોય માસિવ - માષિત (.) (1. પ્રવેશ કરેલ 2. સંકુચિત) તમને તમારો અલ્પ પગાર પીડા આપે છે. આપણા સંકુચિત અવયવોથી તકલીફ પામીએ છીએ. પરંતુ આપણી બીજા પ્રત્યેની સંકુચિત મનોવૃત્તિ પીડા કેમ નથી આપતી? બીજા માટે કરવામાં આવતો સંકુચિત વ્યવહાર તકલીફદાયક કેમ નથી થતો? આ પ્રશ્નનો વિચાર કરી જો જો ! * મામૂષિત (3) (જેની ઇંદ્રિય, ગાલ, ડોક વગેરે સંકુચિત અથવા હણાયેલા છે તે) આણ રે) % - માવ (વિ.) (આદેય, સ્વીકારવા યોગ્ય, માનવા યોગ્ય) નવતત્ત્વ પ્રકરણમાં કુલ નવ તત્ત્વની ચર્ચા કરવામાં આવેલી છે. તે નવતત્ત્વના વિવરણ કર્યા બાદ તેમાં કહેલું છે કે આંમાંથી કેટલાક તત્ત્વો જાણવા યોગ્ય છે. કેટલાક તત્ત્વ ત્યાગવા યોગ્ય છે અને કેટલાક તત્ત્વો સ્વીકારવા યોગ્ય અર્થાતુ તેનું આચરણ કરવા યોગ્ય છે. જે જીવ નવતત્ત્વના હેય-ન્નેય અને ઉપાદેયનું સમન્વય કરી શકે છે. તેના માટે મોક્ષ પ્રાપ્ત કરવો કોઇ અઘરી બાબત નથી. મા (2) નવ%િ - માવવિશ્વ (g) (ગ્રાહ્યવાક્ય, સ્વીકૃત વચન) જે શુદ્ધ સૂત્રનો પ્રરૂપક હોય, તપ અને ચારિત્રયુક્ત હોય, શ્રત અને ચારિત્રાત્મક ધર્મનો જ્ઞાતા હોય, આજ્ઞાધર્મમાં નિરંતર સ્થિત હોય તેવો ઉત્સર્ગ અને અપવાદનો જ્ઞાતા પુરુષ જે પણ કહે છે તે તેનું વચન સર્વ માટે ગ્રાહ્ય બને છે. અર્થાત્ તેમનું વચન કોઈ ઉત્થાપતું નથી. એવું સૂયગડાંગ નામક આગમનું વચન છે. g() UTIR - Hવેચના (7). (કવિશેષ, નામકર્મની એક પ્રકૃતિ) આ કર્મના ઉદયથી વ્યક્તિ જે કાંઇપણ બોલે છે, અથવા જે કાંઇ પણ આચરે છે. તેને લોકો વિચાર્યા વિના સ્વીકારે છે. અને તદનુસાર તેઓ સ્વયં પણ આચરણ કરે છે. આ નામકર્મના પ્રતાપે બોલનાર જીવ કંઈ ખોટું પણ બોલી દે કે આચરણ કરે તો તેનો વિરોધ કરવાના બદલે તે જ સાચું છે એવું વર્તતા હોય છે. જો યોગ્ય જીવને આ કર્મપ્રકૃતિનો ઉદય થાય તો તે જીવોને સન્માર્ગ તરફ વાળે છે, અને તે જ કર્મનો ઉદય જો કોઈ ગોશાળા જેવા ધર્મનેતાને થાય તો લોકોને ઉન્માર્ગ તરફ દોરી જાય છે. મg (2) Mવયા - મવાર () (ગ્રાહ્યવચન, સ્વીકૃત વાક્ય) HU (?) Mવયથા - સાચવવના (સ્ત્રી.) (ગ્રાહ્યવચન, વચનસંપદાનો એક ભેદ) શાસ્ત્રમાં પરમાત્માના વાણીના કુલ પાંત્રીસ ભેદ વર્ણવવામાં આવેલા છે. તેમાંથી એક ભેદ છે આદેયવચનતા. આ ગુણના પ્રતાપે 2400 Page #284 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું વચન જગતના સર્વ જીવો વિના વિરોધે સ્વીકારી લે છે. અથવા બીજી ભાષામાં કહીએ તો ડોક્ટરે આપેલી દવા જેમ દર્દી શંકા વિના ગળી લે છે. તેવી જ રીતે જિનેશ્વરદેવના હિતકારી વચનને સર્વપ્રાણી નિઃસંદેહપણે સ્વીકારી લે છે. યાવત્ તીર્થંકર પ્રભુના કટ્ટર વિરોધી એવા 363 પાખંડીઓ પણ તે સમયે તેમનો વિરોધ કરી શકતા નથી. મg (2) સ - ગા (ઈ.) (1. ઉપદેશ 2, આજ્ઞા 3. અતિથિ 4. વિવક્ષા 5, પ્રકાર, ભેદ 6. ઇચ્છા 7, ઉપચાર, આરોપ 8, શાસ્ત્ર, સૂત્ર 9. સમ્મતિ) આદેશ શબ્દનો સામાન્યથી અર્થ આજ્ઞા થાય છે. પરંતુ આગમ ગ્રંથોમાં તેના સ્થાનની અપક્ષાએ અનેક અર્થ કરવામાં આવેલા છે. ક્યાંક ઉપદેશના અર્થમાં છે. ક્યાંક આજ્ઞામાં, ક્યાંક અતિથિ, ક્યાંક પ્રકારના અર્થમાં, તો ક્યાંક શાસ્ત્રના અર્થમાં કરવામાં આવેલો છે. આથી જ તો વ્યાકરણના ગ્રંથોમાં કહેવાયું છે કે દ્વાન મનેજાથ: અર્થાત્ શબ્દો અનેક અર્થવાળા હોય છે. * પ્રખ્ય (ત્રિ) (ભવિષ્યમાં આવનાર) કહેવાય કે માણસ પોતાના ભૂતકાળને બદલી તો નથી શકતો. કારણ કે તે તેના હાથમાંથી ચાલ્યો ગયો હોય છે. તેમાં થઇ ગયેલી ભૂલો પર તેનું નિયંત્રણ હોતું નથી. પરંતુ પોતાના ભવિષ્યને તો ચોક્કસ સુધારી શકે છે. કેમકે આવનાર ભવિષ્ય તેના હાથમાં છે. આથી જ આપણાં વડવાઓ કહી ગયા છે કે જેની આજ બગડી તેની કાલ પણ બગડી. અને જેની આજ સારી છે તેની કાલ પણ સુંદર હોવાની. સમજુ અને હોંશિયાર માણસ તે જ છે જે ભવિષ્યમાં આવનારા સમયને આજથી જ સુધારવાનું ચાલુ કરી દે. તમારી ગણતરી શેમાં આવે છે? * માવા (કું.) (1, પ્રવેશ 2. જ્ઞાતિજન 3. સ્વજન 4. મિત્ર 5. સ્વામી 6, પરતીર્થિક) જે સ્થાનમાં પ્રવેશ કરવાથી તે સ્થાનના માલિકને વધારે પરિશ્રમ થાય તેને આવેશ કે આદેશ કહેવામાં આવે છે. જેમ કે ઘરમાં કોઈ મહેમાન, વજન કે સાધુ-સંન્યાસી આવે તો, તેમના આવવા માત્રથી આખું ઘર તેમની આગતા-સ્વાગતામાં તેમની ઇચ્છા પ્રમાણે વર્તવા લાગી જાય છે. આથી તે આવનાર અતિથિ, સ્વજન કે સાધુ વગેરેને શાસ્ત્રીય ભાષામાં આવેશ કે આદેશ કહેવામાં આવેલા છે. आएसकारिण - आदेशकारिन् (पुं.) (આજ્ઞા કરનાર, આદેશ કરનાર). શાસ્ત્રમાં કહેલું છે કે સદ્ગુરુની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. સંયોગવશ સદ્દગુરુની પ્રાપ્તિ થઇ પણ જાય તો, તેમની આજ્ઞા પ્રમાણેનું જીવન મળવું તો અતિદુર્લભ છે. જે જીવનો અનંતાનંત પુણ્યનો ઉદય હોય તે જ જીવને ગુવજ્ઞાનુસારનું જીવન જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એક તો અનંત પુણ્યનો ઉદય હોય તેમાં પણ આજ્ઞા કરનારા સદ્દગુરુ હોય, અને જિનાજ્ઞાનુસારનું જીવન હોય. તો પછી તેના જીવનો મોક્ષ દૂર કેવી રીતે હોઇ શકે ? માણસા (3) - માર્શ (f) (1, આદેશ કરનાર, આજ્ઞા કરનાર 2. મહેમાન, અતિથિ) માણસા - મા () (પરિમિત આદેશ, અલ્પ આદેશ) * માન () (1. લોખંડ વગેરેનું કારખાનું, શિલ્પશાળા) આuપર - મારાપર (3) (આજ્ઞામાં નિયુક્ત, આદેશાનુસાર કાર્યમાં જોડાયેલ) કલ્પસૂત્ર આગમમાં આદેશકારી પુરુષોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં આદેશકારીનો અર્થ આજ્ઞા અનુસાર કાર્ય કરનારા 241 Page #285 -------------------------------------------------------------------------- ________________ કરેલો છે. સિદ્ધાર્થ મહારાજે જે પ્રમાણે કાર્ય કરવા કહેલું હોય. તે કાર્ય તે પ્રમાણે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડે પગે હાજર રહેતા. અને તે કાર્યને સંપૂર્ણ કર્યા પછી જ નિરાંતનો શ્વાસ લેતાં. જ્યારે આજના સમયમાં ગુરૂમહારાજ આપણને કોઇ કામ સોંપે તો શું તે પ્રમાણે આપણે કામના પાર પાડનારા છીએ? કે પછી તે કામમાંથી છટકવાનો પ્રયાસ કરનારા? શું આપણે ખરા અર્થમાં આજ્ઞાકારી છીએ? કે પછી તેનો દેખાડો કરનારા? માણમ7 - સામજી (). (અતિથિનું ભોજન). શાસ્ત્રમાં સાધુને અતિથિ કહેલા છે. જેવી રીતે મહેમાન પૂર્વમાં કાંઇપણ જાણકારી આપ્યા વિના અચાનાક આવી જાય છે. તેવી જ રીતે સાધુ પણ કોઇપણ આદેશ કે સંદેશા આપ્યા વિના અચાનક જ ગોચરી અર્થે આવી જાય અને તેમને જોઇતો નિર્દોષ આહાર ગ્રહણ કરે. મહેમાનને કે પછી શ્રમણને આપવામાં આવતા તે આહારને આદેશભક્ત કહેવામાં આવે છે. માણસન્ન - સર્વ (કું.) (ઉપચારવિશેષ, આરોપવિશેષ). આદેશનો એક અર્થ આરોપણ કરવું એવો પણ થાય છે. આ આરોપણ સંખ્યાત્મક રીતે ઘણા અર્થમાં તથા વસ્તુવિશેષને ઉદ્દેશીને પ્રધાનના અર્થમાં વપરાય છે. જેવી રીતે કોઇ વ્યક્તિએ ભોજન કરતાં ઘણું બધું ભોજન પતાવી દીધું હોય અને થોડુંક જ બાકી હોય. છતાં પણ એમ કહેવાય કે આણે બધું જ પતાવી દીધું. તે સંખ્યાત્મક આરોપણ થયું. તથા ગામમાંથી પ્રધાનપુરુષો કાર્યાર્થ બહાર ગયા હોય. ત્યારે એમ કહેવાય કે આખું ગામ ગયું છે. તે વિશિષ્ટ પુરુષોને આશ્રયીને કહેવામાં આવેલો ઉપચાર છે. आएसिण - आदेशिन् (त्रि.) (1. આદેશ કરનાર 2. ઇચ્છા કરનાર, અભિલાષી) ગાય - માશિ (.) (1. આદેશ કરનાર 2. ઉપદેશ કરનાર) મોજ - માયા(g). (1. લાભ, નફો 2. વ્યાપાર 3. પરિકર, સરંજામ). વાણિયા શબ્દ વણિગુ પરથી આવેલો છે અને વણિગુનો અર્થ સંસ્કૃતમાં વ્યાપાર કરનારી કોમ કહેલ છે. વ્યાપાર કરનાર વ્યાપારીને નફા-નુકસાનનું ખૂબ સારું ગણિત આવડતું હોય છે. તેને ખ્યાલ હોય છે કે કયા સમયે ક્યો માલ ભરવાથી કે વેચવાથી વધારે નફો થશે. અને કયો માલ ન રાખવાથી નુકસાન જશે. આથી જ તો આજના સમયમાં વણિજાતિ ઉદ્યોગ જગતમાં એચક્રી સામ્રાજ્ય ભોગવી રહી છે. પરંતુ કમનસીબે કહેવું પડશે કે નફા-નુકસાનનું જ્ઞાન ધરાવનાર આ જાતિ પોતાના જીવનનું કે પોતાના આત્મકલ્યાણના નફા-નુકસાન સમજવામાં ઉણી ઉતરેલ છે. જેમ બાહ્ય નફાનું જેટલું જ્ઞાન હોવું આવશ્યક છે તેટલું જ આત્મકલ્યાના નફાનું જ્ઞાન હોવું પણ એટલું જ આવશ્યક છે. आओगपओग -- आयोगप्रयोग (पुं.) (દ્રવ્યની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતો ઉપાય, ધનની વૃદ્ધિ અર્થે ધીરધારાદિનો વ્યાપાર કરવો તે) શ્રાવકના અતિચારમાં કુલ પંદર પ્રકારના કર્માદાન વ્યાપાર કહેલા છે. માત્ર ક્ષુલ્લક એવા ધનની પ્રાપ્તિ અર્થે બીજા જીવોને હણવા કે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડનારા ધંધાને કર્માદાન અર્થાતુ અશુભ કર્મોનો બંધ કરાવનારા કહેલા છે. અને આવા વ્યાપાર જિનધર્મને વરેલા જીવ માટે નિંદ્ય અને ત્યાજ્ય કહેલા છે. જે જીવ લોભમાં અંધ થઇને, શાસ્ત્રવચનોને અવગણીને વ્યાજવટાઉ વગેરે વ્યાપારો કરે છે. તે એકાંતે અશુભ કર્મોનું જ ઉપાર્જન કરે છે. જેનું અશુભ પરિણામ તેને નિયમો ભોગવવું જ પડે છે. आओगपओगसंपउत्त - आयोगप्रयोगसंप्रयुक्त (त्रि.) (1. દ્રવ્યર્જનના ઉપાય વિશેષમાં પ્રવૃત્ત 2. આહ્વાન-વિસર્જનમાં કુશળ) 242 - Page #286 -------------------------------------------------------------------------- ________________ आवुरिग्गाम - आंबुरिग्राम (पुं.) (શ્રીમતિદેવ નામક જિનેશ્વર દ્વારા સ્થાપિત ગામવિશેષ) માલા - મારૂક્ષ (સ્ત્ર) (ઇચ્છા, અભિલાષા, અપેક્ષા) ન્યાયન ગ્રંથમાં આકાંક્ષાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “વાક્ય અને તેના અર્થના જ્ઞાનમાં કારણભૂત જે હોય તે આકાંક્ષા છે. બીજી રીતે કહીએ તો વાક્યની અંતરગત રહેલ પ્રત્યેક પદોને એક-બીજાની અપેક્ષા હોય છે. અને જ્યાં સુધી તે અપેક્ષા ન સંતોષાય ત્યાં સુધી શ્રોતાને વાક્યનો સંપૂર્ણ બોધ થતો નથી. માર્જમાળ - મા (સિ.) (આક્રંદ કરતો, રુદન કરતો, રડતો) અત્યાર સુધી માણસ પોતાના દુખો, તકલીફો અને પીડાઓ માટે રડતો રહ્યો છે. તેને જરાપણ તકલીફ પડે એટલે તરત જ બેચેન બની જાય છે. પરંતુ ક્યારેય બીજાને પડતા દુખો કે થતી પીડાઓ માટે આંખમાં એકબૂદ આંસુ આવ્યા છે ખરા? જવાબ હશે ના. યાદ રાખજો જે બીજા માટે રડે છે તેને કર્મસત્તા ક્યારેય પણ તકલીફ પડવા દેતી નથી. તીર્થંકર પ્રભુ અન્યને થતી પીડા માટે રહ્યાં તો કર્મસત્તાએ તેમને જગભૂજયના સ્થાને બિરાજમાન કર્યા. અને પોતાના માટે રડતા મમ્મણ શેઠને સાતમી નરકમાં ધકેલી દીધો. ઉમાશંઘ - માવ્સ (6) (1, થોડુંક કંપવું, ધ્રુજવું 2. તત્પર, આવર્જન) સુભાષિત સંગ્રહમાં કહેવામાં આવેલું છે કે પૃથ્વીને પહાડોનો, વૃક્ષોનો, મકાનોનો કે સમુદ્રોનો ભાર નથી લાગતો. પરંતુ તેને પાપી જીવે આચરેલા પાપોનો અતિભાર લાગે છે. જેના પ્રતાપે ધરા ધ્રુજી ઉઠે છે. અને ભૂકંપો, સુનામીઓ જેવી હોનારતો સર્જાય માર્જિફા - માણ્ય (અવ્ય.) (1. આરાધના કરીને 2. થોડુંક કંપીને, ધ્રુજીને 3. આવર્જન કરીને) માજિંપ - માપ્ય (અવ્ય.) (1, આરાધના કરીને 2, થોડુંક કંપીને, ધ્રુજીને 3. આવર્જન કરીને) ઝાઝુંપળ - ઝામ્પત (2) (1, આરાધના કરવી 2. થોડુંક કંપવુ 3. આવર્જન, તત્પર) બહાર જતાં પહેલા સ્ત્રી કે પુરુષ શરીરની પૂરેપૂરી રીતે સાજસજ્જા કરતાં હોય છે. અર્થાત્ શરીરનો મેકઅપ કરે છે. અને મેકઅપ કરતાં બધી જ વાતોનું બરાબર ધ્યાન રાખે છે. જેથી કરીને કોઈ ભૂલચૂક ન રહી જાય. અન્યથા બહાર તે કોઇના હાંસીનું પાત્ર ન બને. અથવા બીજા કરતાં તે ઝાંખા ન પડે. શાસ્ત્રકાર પરમર્ષિ પણ કહે છે કે મનુષ્યભવમાં મળેલ દેવ, ગુરુ અને ધર્મની બને એટલી આરાધના કરી લો. જેથી કરીને પરભવમાં તમને ઉચ્ચકુળ, જાતિ, રૂપ, ધન અને જિનધર્મની પ્રાપ્તિ થાય. અન્યથા ક્યાંક કસાઈ કે ભંગીના ઘરમાં જન્મ પામી ગયા તો આખી જીંદગી બીજાના દાસ થઇને જીવવું પડશે. ફુ - મા (6.) (સામે ખેંચવું, સન્મુખ ખેંચવું). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના સ્તવનમાં લખ્યું છે કે “હે વિભુ હું! તમારી ભક્તિ કોઇપણ સ્થલતમાં નહીં છોડું. મારા માટે તો આ ભક્તિ આપને પામવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. મને પૂરે પૂરો વિશ્વાસ છે કે મારી ગાંડીઘેલી ભક્તિ તારું ધ્યાન મારા તરફ અવશ્ય ખેંચશે. જેમ લોહચુંબક લોઢાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેવી જ રીતે મારી ભક્તિ પણ તમને મારી તરફ જોવા માટે મજબૂર કરશે.” 2430 Page #287 -------------------------------------------------------------------------- ________________ #g - fr (1) (સન્મુખ ખેંચવું) आकड्डविकड्ड - आकर्षविकर्ष (पुं.) (ખેંચતાણ કરવી, સામસામે ખેંચવું) રામાયણ અને મહાભારતમાં જે પણ યુદ્ધ થયું તે ધર્મના માટે જ થયું. પરંતુ બન્નેમાં એક મોટી ખાઇ જેટલો તફાવત છે. જે બન્નેને એક-બીજાથી જુદા પાડે છે. મહાભારતમાં દરેક પાત્ર પોતાની મહત્તા મેળવવા માટે, રાજયસત્તા મેળવવા માટે ખેંચતાણ કરતાં જોવા મળે છે. પાંડવો, કૌરવો, દ્રૌપદી, કર્ણવગેરે દરેક પાત્રો પોતાનું મહત્ત્વ જણાવવા ખેંચાતાણી કરતાં હતાં. જયારે રામાયણમાં સત્તા જતી કરવા માટે દરેક પાત્ર ખેંચાતાણી કરતાં હતાં. રામ કહે સત્તા ભરતને આપો. ભરત કહે રામ નહીં તો હું નહીં. સીતા કહે રામ મહેલમાં તો હું મહેલમાં અને તે વનમાં તો હું પણ વનમાં. લક્ષ્મણ કહે મારે માલિક નથી બનવું. હું તો ભાઇનો દાસ બની રહેવા ઇચ્છું છું. હવે આ બન્ને ઉપરથી નક્કી કરવાનું છે કે આપણે ઘરમાં રામાયણનું સર્જન કરવું છે કે મહાભારતનું. आकविकड़िया - आकर्षविकर्षिका (स्त्री.) (અભિમુખ આકર્ષિત થેયલનું વિપરીત ખેંચવું) માઝUUIT - સાઈન (1) (સાંભળવું) એક જગ્યાએ ખૂબ સરસ વાક્ય વાંચ્યું. જે સારો શ્રોતા બની શકે, તે જ શ્રેષ્ઠ વક્તા બની શકે છે. આજના કાળમાં ખાટલે મોટી ખોટ એ છે કે બધાને વક્તા બનવું છે. બસ મારી વાત સાંભળો. તમે શું કહો છો તેમાં મને રસ નથી. હું બોલું તે જ સાચું. આના કારણે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. જે સારો શ્રોતા હોય છે તે જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન શોધી લે છે. કેમકે તેણે દરેક પરિસ્થિતિઓને સારી રીતે સમજી હોય છે. માળિય - વિતિ (f) (સાંભળેલું) आकम्हिय - आकस्मिक (त्रि.) (અચાનક, અકસ્માત, કારણ વિના) જ્ઞાની ભગવંતો કહે છે કે ઉપસર્ગો તો મહેમાન જેવા છે. જેમ મહેમાન કોઇપણ પૂર્વ જાણકારી વિના અચાનક આવી ચઢે છે. તેવી જ રીતે દુખો પણ જીવનમાં કોઇપણ જાતના સંદેશા કે અંદેશા વિના આવી જતા હોય છે. તેનું કારણ તમે શોધી શકતાં નથી. તે તમને વિહ્વળ ચોક્કસ બનાવી જાય છે. પરંતુ આશ્વાસનની બાબત એ છે કે જેમ મહેમાન કાયમી નથી રહેતાં, તેવી જ રીતે દુખો પણ જીવનમાં કાયમી સરનામું બનીને નથી. રહેતા, સમય આવ્યે તે પણ ચાલ્યો જાય છે. મક્સિ(fr) - ગાજૂતિ (a.) (આકાર, સંસ્થાન, આકૃતિ) માણસ સારો દેખાવા માટે દરેક જાતના પ્રયત્નો કરતો હોય છે. તે સારો દેખાવવા માટે જાત જાતના દ્રવ્યોના પ્રયોગો કરતો હોય છે. યાવતુ તે દંભનું પણ આચરણ કરે છે. પણ એક વાત સમજી રાખજો જેની આકૃતિ ભલે સારી હોય પરંતુ જેની કૃતિ અર્થાત્ કાર્ય કે વર્તન દુર્જનોચિત હોય છે. તેને લોકો નિંદે છે. તેવા વ્યક્તિનું સમાજમાં કોઇ સ્થાન હોતું નથી. દેશને આઝાદી અપાવનાર ગાંધીજીની આકૃતિ કંઇ સારી નહોતી. તે કંઇ બહુ જ હેન્ડસમ નહોતા. પરંતુ તેમનું કાર્ય એટલું ઉમદા હતું કે જેના કારણે તેમને રાષ્ટ્રપિતા જેવી ઉપાધિ પ્રાપ્ત થઇ. આથી સમજુ પુરુષે આકૃતિ પાછળ સમય વેડફવાની જગ્યાએ પોતાના કૃત્યોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. માફિયંત - Mબ્રિતિમત (ત્રિ) (આકૃતિવાળો, સુંદર, રૂપવાનું) 244 Page #288 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય આકૃતિ અર્થાતુ રૂપ એ પૂર્વકર્મની દેન છે. પૂર્વે કરેલા શુભ કર્મોના કારણે સુંદર રૂપ અવશ્ય મળી જાય છે. પણ ઉદારતા, સાહયકપણું, વિનમ્રતા વગેરે ગુણો તો પરિશ્રમ સાધ્ય છે. સદૂગુરુની નિશ્રામાં રહીને, તેમની આજ્ઞાનુસાર જીવન જીવીને વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય છે. રૂપવાન વ્યક્તિની પ્રશંસા તેની વિદ્યમાનતામાં થાય છે. જ્યારે ગુણી પુરુષની પ્રશંસા તો તેની ગેરહાજરીમાં યુગોના યુગો સુધી થાય છે. આફ્રિાય - માJિચ (1) (દરિદ્રતા, નિર્ધનપણું) आकिंचणियव्यय - आकिञ्चन्यव्रत (न.) (પરિગ્રહરહિત, પાંચમું મહાવત) કિંચન એટલે કાંઇક દ્રવ્ય જેવું કે સોનું, રૂપું, રત્ન, પૈસા વગેરે. પરંતુ જેની પાસે આવું કંઈ જ નથી તે અકિંચન છે. સાધુને દીક્ષા સમયે ઉચ્ચરાવામાં આવતું પાંચમું મહાવ્રત એટલે અકિંચન્ય મહાવ્રત. જેને સર્વથા પરિગ્રહ પરિમાણ મહાવ્રત પણ કહેવામાં આવે છે. આ મહાવ્રતનું પાલન સાધુએ જીવનના અંતિમ શ્વાસ સુધી કરવાનું હોય છે. સાધુના જેમ શ્રમણ, મુનિ વગેરે ઉપનામો છે. તેવી જ રીતે શાસ્ત્રીય એક નામ અકિંચન પણ છે. आकीलवास - आक्रीडावास (पुं.) (ગૌતમ દ્વીપમાં રહેતા લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ક્રીડાવાસ) માજીક - ઝાટક (.) (જને આક્રોશ વચન સંભળાવવામાં આવે છે, જેની નિંદા કરવામાં આવે તે) એક વખત ગૌતમ બુદ્ધ ધર્મકથા કરી રહ્યા હતાં. તે સમયે એક વ્યક્તિ આવ્યો અને તેમને જેમ-તેમ ગાળો બોલવા લાગ્યો. ગૌતમબુદ્ધ કાંઇપણ ન બોલ્યા, એટલે પેલો કંટાળીને જતો રહ્યો. થોડી વાર પછી બીજો વ્યક્તિ આવ્યો અને તે બુદ્ધની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે પણ બુદ્ધ શાંત રહ્યા. તેના ગયા પછી શિષ્યએ પૂછ્યું કે તમે બન્ને કાર્યોની પ્રતિક્રિયા કેમ ન આપી. ત્યારે ગૌતમબુદ્ધ બોલ્યા કે ભાઈ! એમાં હર્ષ કે શોક કરવા જેવું કશું જ નથી. જે વ્યક્તિ પાસે જે હતું તે મને આપીને ગયો. ખરાબ પુરુષ પાસે નિંદા હતી એટલે તે મારી નિંદા કરીને ગયો. અને પ્રશંસા કરનાર વ્યક્તિ પાસે સુવાક્યો હતો તો તેણે મને તે આપ્યા. સાધુએ તો બન્ને અવસ્થાનો સ્વીકાર કરવાનો હોય. જય - મલ્જિત (2) (1. આશય, અભિપ્રાય 2. ઇચ્છિત વસ્તુ) જિનશાસનમાં આશયશુદ્ધિ પર વધુ ભાર મૂકવામાં આવેલો છે. તમારી પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય, પરંતુ જો તમારો આશય શુદ્ધ નથી તો તે ક્રિયાનું કોઇ જ મહત્ત્વ નથી. પેટ ચીરવાનું કામ ડોક્ટર પણ કરે છે અને એક ખૂની પણ કરે છે. તેમાં એકને એવોર્ડ મળે છે જયારે બીજાને ફાંસીની સજા મળે છે. આની પાછળ મુખ્ય કારણ છે વ્યક્તિનો આશય. એકનો આશય જીવ બચાવવાનો હતો. અને બીજાનો આશય જાનથી મારવાનો. માટે જો તમારો આશય શુદ્ધ હશે તો કર્મની નિર્જરા અને પુણ્યનો બંધ થશે. પરંતુ જો આશય શુદ્ધ નહિ હોય તો ગમે તેટલી ઉત્કૃષ્ટ ક્રિયા કરશો. તે તમને સદ્ગતિ પણ નહીં અપાવી શકે. आकेवलिय - आकेवलिक (पुं.) (અપૂર્ણ) ઘણી વખત વ્યક્તિ બીજાની આલોચના કરવા લાગે છે. બીજા માટે સાચા-ખોટા અભિપ્રાયો બાંધી લે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે સંસારમાં રહેલ કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી બધા જ અપૂર્ણતાને વરેલા છે. આથી કોઇ સો એ સો ટકા સાચો હોઇ ન શકે. બીજાની આલોચના કરતાં પહેલા એક નજર પોતાની ઉપર પણ કરી લેવી જોઇએ, કે શું હું પોતે સંપૂર્ણછું? શું મારાથી કોઇ ભૂલો થતી જ નથી? અથવા મારાથી ભૂલો થઇ ન શકે? જો પ્રત્યેક જણ આ પ્રશ્નોનો વિચાર કરવા લાગી જાય તો હું માનું છું કે ઘણા બધા વિખવાદો કે વિવાદોનું સમાધાન આપોઆપ આવી જાય. 245 - Page #289 -------------------------------------------------------------------------- ________________ आकोसायंत -- आकोशायमान (त्रि.) (વિકસિત, વિકાસ પામેલ) તમે ક્યારેય ખીલેલું કમળ જોયું છે ખરા જો જોયું હશે તો તમને ખબર હશે કે વિકસેલું કમળ અત્યંત નયનરમ્ય હોય છે. પરંતુ તેની નાભિ અર્થાતુ મધ્યભાગ અત્યંત ઊંડો અને ગૂઢ હોય છે. શાસ્ત્રોમાં કહેવું છે કે ઘણા બધા શસ્ત્રોનો અભ્યાસ કર્યા બાદ જ્ઞાની પુરુષ વિકાસ પામેલા કમળની નાભિ જેવો હોય છે. એટલે કે અત્યંત ગુઢ અને ગંભીર આશયવાળો હોય છે. તે જ્ઞાનના મદમાં ઉછાંછળો કે સ્વચ્છંદી નથી બની જતો. સાવંત્ર - મા-gઇન (ઈ.) (ઇન્દ્ર) HTI - મારુતિ (a.). (આગમન, આવવું) દંડક પ્રકરણમાં કુલ ચોવીસ દ્વારનું વિવરણ કરવામાં આવેલું છે. તે ચોવીસ દ્વાર પૈકી એક દ્વારનું નામ આગતિ છે. તેનો અર્થ કરતાં લખ્યું છે કે જેવી રીતે એક ગતિમાંથી જીવ બીજી ગતિમાં જાય છે. તેવી જ રીતે જે તે ગતિમાં ક્યા જીવો આવી શકે તે આગતિ કહેવાય છે. ઉદાહરણ તરીકે મનુષ્યગતિનો જીવ દેવ, નારક અને તિર્યંચમાં જઇ શકે છે. પરંતુ મનુષ્ય યોનિમાં દેવ, નારક અને પંચેંદ્રિય તિર્યંચ જ આવી શકે છે. એકેંદ્રિય કે વિકસેન્દ્રિય ગતિના જીવો તેમાં આવી શકતા નથી. અર્થાત તે જીવો મનુષ્યભવ પ્રાપ્ત કરી શકતા નથી. આમ જે ગતિના જીવો જે યોનીમાં ઉત્પન્ન થઇ શકે તેની યોગ્યતાને આગતિ કહેલી છે. आगइगइविण्णाण - आगतिगतिविज्ञान (न.) (ભૂત-ભવિષ્યના જન્મનો નિર્ણય કરવો તે) આજના લોકો જેમ કહે છે કે માણસની લેખન શૈલી પરથી, તેની ચાલ ઉપરથી તે કેવા સ્વભાવનો હશે તેનું અનુમાન થાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં કહેવું છે કે વ્યક્તિ જાહેરમાં કે એકાંતમાં જેવું જીવન જીવે છે તેના પરથી તેનો પૂર્વભવ અને પરભવ નક્કી થાય છે. જો અત્યંત માયાવી હોય તો પશયોનિમાંથી આવ્યો હશે અથવા તે ગતિમાં જવાનો હશે, જો ક્રોધી હશે તો નરકમાંથી આવ્યો હશે કે પછી નરકમાં જવાનો હશે. આ પ્રકારના જ્ઞાનને આગતિગતિવિજ્ઞાન કહેવામાં આવે છે. માતર - ગાનાર (ઉં. 7). (મુસાફરને ઉતરવાનું સ્થાન, ધર્મશાળા, અતિથિભવન) મામiતા - કાન્ત (ત્તિ.) (આગંતુક, મહેમાન, આવનાર) માતાર - કાન્તિાર (ઈ. સ.) (મુસાફરને ઉતરવાનું સ્થાન, ધર્મશાળા, અતિથિભવન) ધર્મગ્રન્થોમાં સંસારને ધર્મશાળા જેવું કહેલું છે. જેવી રીતે કામધંધા અર્થે પરદેશમાં ગયેલ મુસાફર તે સ્થાનમાં જયાં સુધી ધંધો કરે ત્યાં સુધી કોઈ ધર્મશાળામાં આશરો લઈને રહે છે. પરંતુ તેને પોતાનું કાયમી ઠેકાણું નથી સમજતો. તેવી જ રીતે આ સંસાર પણ ધર્મશાળા છે. જયાં સુધી કર્મોની ખપત નથી થતી ત્યાં સુધી જજીવે સંસારમાં રહેવાનું છે. કર્મો ખાલી થઇ જાય એટલે તેને છોડીને પોતાના મૂળસ્થાન મોક્ષમાં જવાનું છે. એ વાતને યાદ રાખવી જોઇએ. પરંતુ ખાટલે મોટી ખોટ એ પડી છે કે દરેક જીવ આ સંસારને પોતાનું કાયમી સરનામું માની બેઠો છે. અને જાણે હવે અહીંથી ક્યારેય જવાનું જ નથી એવું વર્તન કરતો હોય છે. * મત્તા (). (ધર્મશાળા, અતિથિભવન, મુસાફરને ઉતરવાનું સ્થાન) आगंतारद्विय - आगन्तुकागारस्थित (त्रि.) (ધર્મશાળાદિમાં ઉતરનાર મહેમાન, મુસાફર) Page #290 -------------------------------------------------------------------------- ________________ ગામig (T) ય - ગામનુ(.) (અતિથિ, મુસાફર, કપડાદિનો વહેપાર કરનાર વહેપારી) आगच्छमाण - आगच्छत् (त्रि.) (આવતો) સામાન - માયામ (ઈ.) (1, આવવું, આગમન 2. પ્રાપ્તિ 3. ઉત્પત્તિ 4, સૂત્ર, સિદ્ધાંત 5. આપ્તવચનથી થતું જ્ઞાન 6, ૯માં પૂર્વથી લઇને ૧૪માં પૂર્વ સુધી) ઠાણાંગજી સૂત્રમાં લખ્યું છે કે માનવશ્વના વિમૃતમર્થનમાં:અર્થાતુ આખપુરુષના વચનથી ઉત્પન્ન થયેલ આત્મસંવેદનારૂપ જ્ઞાન તે આગમ છે. અહિં આગળ માત્ર બોધરૂપ જ્ઞાનને આગમ કહેવામાં નથી આવ્યું. કિંતુ આત્મસંવેદના અનુભૂતિરૂપ જ્ઞાનને આગમ કહેલું છે. માત્ર જ્ઞાન સત્ય કે અસત્ય હોઇ શકે છે. પરંતુ અનુભૂતિ ક્યારેય ખોટી નથી હોઇ શકતી. आगमकुसल - आगमकुशल (त्रि.) (આગમનિપુણ, સિદ્ધાંતના જ્ઞાતા) જેણે ગુરુની નિશ્રામાં રહીને આગમોનો સુંદર અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. જેણે વિવિધ તીર્થોની યાત્રા કરીને દર્શનને શુદ્ધ કર્યું હોય. અને ગુવજ્ઞાનુસાર ચારિત્રજીવનનું પાલન કર્યું હોય. તેને શાસ્ત્રમાં ગીતાર્થ અથવા આગમકુશળ પુરુષ કહેવામાં આવેલા છે. આવા ગીતાર્થ સાધુને એકલા વિચરવાની શાસ્ત્રમાં છૂટછે. કારણ કે શાસ્ત્રનો મર્મ જાણતા હોવાથી તેઓ સ્વ અને પર બન્નેનું હિત કરનારા હોય છે. મામા - મામા (2) (1. આવવું, આગમન 2. પ્રાપ્તિ 3. ઉત્પત્તિ). ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ તમને ખૂબ જ આનંદ આપે છે. જયારે અપ્રિય વસ્તુની પ્રાપ્તિ તમને વિહ્વળ કરી મૂકે છે. તમને તેને જોવું જરાપણ પસંદ નથી આવતું. આ વસ્તુ સાબિત કરે છે કે જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. જો તમને પોતાને દુ:ખ નથી ગમતું તો જગતમાં જેને જીવમાત્ર કહેવાય શું તેની વિપરીત તમે આચરણ કરો છો. ત્યારે શું તેમને આનંદ આવતો હશે? તે જીવ તમારા માતા-પિતા, ભાઈ, મિત્ર, દુમન કે પછી એકેંદ્રિયથી લઇને પંચેંદ્રિય સુધીના કોઇપણ જીવ હોઇ શકે છે. आगमणगहियविणिच्छिय -- आगमनगहीतविनिश्चय (त्रि.) (આવવાનો નિર્ણય જેણે કરી લીધો છે તે) સમાહિ- મામામનJહ(). (ધર્મશાળા, મુસાફરખાનું, અતિથિભવન) ઠાણાંગ સૂત્રમાં આગમનગૃહનો અર્થ કરતાં લખ્યું છે કે “જે જગ્યાએ બહારનો કોઇપણ મુસાફર કે મહેમાન આવીને વાસ કરે, બેસે અથવા વિસામો કરે તેને આગમનગૃહ જાણવું. પછી તે ધર્મશાળા હોઇ શકે છે. સભા હોઇ શકે છે, કે પછી કોઇ પરબ પણ આગમનગૃહ સંભવી શકે છે.' સામાપટ્ટ - માામનાથ (પુ.). (આવવાનો માર્ગ, એક સ્થાનેથી બીજા સ્થાને જતાં રસ્તામાં આવતો માગ) શાસ્ત્રમાં સાધુને વિહારચારી કહેલા છે. સાધુ એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામે પદયાત્રા કરનારા હોય છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સર્વથાપ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક મુનિ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેના વચ્ચે આવતા માર્ગમાં જીવદયાના પાલનમાં એકાગ્રચિત્તવાળા હોય છે. તેમાં ત્યાં સુધી કહેલું છે કે વચ્ચે આવતા માર્ગમાં સાધુ પોતાના ઉપકરણો પણ મુકે નહીં, કારણ કે તેમાં ઘણા દોષો રહેલા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ आगमणागमणपविभत्ति - आगमनागमनप्रविभक्ति (न.) (નાટ્યવિધિવિશેષ) જેમાં ચંદ્રાદિનું આગમન-ગમન દર્શાવવામાં આવે તેવા બત્રીસ પ્રકારના નાટકમાંનું સાતમું નાટક એટલે આગમનાગમનપ્રવિભક્તિ નાટક. માનામiટ્ટ - માનતિ (a.) (આગમન્યાય, સિદ્ધાંતમાં કહેલ આચાર) જે સાધુ કે શ્રાવક આગમમાં કહેલા આચાર પ્રમાણે વર્તે કે બોલે છે. તે સન્માર્ગગામી હોવાના કારણે તેના ફળ મોક્ષને પ્રાપ્ત કરે છે. કિંતુ જે જીવ આગમનીતિથી વિપરીત પણે સ્વમતિ કલ્પનાએ આચરે છે કે ઉપદેશ આપે છે, તેને શાસ્ત્રમાં ધર્મલોક કે નિહ્નવ કહેલો છે. आगमतंत - आगमतन्त्र (त्रि.) (આગમ પરતંત્ર, આગમાનુસાર વર્તનાર) સદાગ્રહી અને દુરાગ્રહીની શાસ્ત્રમાં બહુ જ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. સદાગ્રહી તે છે જે જીવ આગમને પરતંત્ર છે, અર્થાતુ શાસ્ત્રાનુસાર જીવન જીવનારો હોય છે. તે જીવ જ્યાં શાસ્ત્રની ગતિ હોય ત્યાં મતિ લઇ જનારો હોય છે. જ્યારે દુરાગ્રહી જીવ શાસ્ત્રના અપૂર્ણ બોધના કારણે જ્યાં પોતાની મતિ હોય ત્યાં જબરજસ્તીથી શાસ્ત્રોનો બોધ કરનારો હોય છે. મામા - મામતિવ(ર) (આગમનો પરમાર્થ) ષોડશક ગ્રંથમાં યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજે આગમતત્ત્વની ચર્ચા કરતાં લખ્યું છે કે મમતવંત કુળ: પક્ષિત સર્વને અર્થાત વિશિષ્ટ વિવેકને વરેલો પંડિત જીવ ધર્મ અને અધર્મના નિયામક શાસ્ત્રને સર્વ પ્રયત્ન વડે ચકાસે. અને તેની પરીક્ષા કર્યા પછી તેના હાર્દને ગ્રહણ કરીને તદનુસાર વર્તે. મામfફ- સામ9િ(at) (આપ્તવચનરૂપ દૃષ્ટિ, શાસ્ત્રદૃષ્ટિ) પશુ અને મનુષ્યોને ચામડાની આંખો હોવાથી તે ચર્મચક્ષુ કહેવાય છે. જ્યારે શાસ્ત્રોના અભ્યાસના કારણે જેમની વિવેકરૂપી દષ્ટિ વિશિષ્ટ રીતે ખૂલી છે તેવા સાધુને જ્ઞાનસાર ગ્રંથની અંદર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે શાસ્ત્રચક્ષુવાળા કહેલા છે. તેઓ જન્મે ભલે મનુષ્ય હોય પરંતુ સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિને મૂલવવાની અને શાસ્ત્રદૃષ્ટિવાળા શ્રમણની પરિસ્થિતિને મૂલવવાની પ્રક્રિયામાં બહુ જ મોટો તફાવત હોય છે. સામાન્ય વ્યક્તિ ટુંકી દૃષ્ટિએ વસ્તુસ્વરૂપને જાણે છે. જ્યારે સાધુ દીર્ઘદૃષ્ટા હોવાથી તેના સાચા સ્વરૂપને ઓળખી શકે છે. आगमदिहिदिट्ठसुण्णायमग्ग - आगमदृष्टिदृष्टसुज्ञातमार्ग (पुं.) (આગમદષ્ટિએ જોવાથી સારી રીતે જાણેલો છે સન્માર્ગ જેણે) आगमपरतंत - आगमपरतन्त्र (त्रि.) (આગમને પરાધીન, શાસ્ત્રને આધીન) ક્રિયાઓનું પાલન ભવ્ય જીવ પણ કરે છે અને અભિવ્ય જીવ પણ કરે છે. છતાં બન્નેના ફળમાં તફાવત હોય છે. એક આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્યારે બીજો તે જ આરાધના કરીને માત્ર સ્વર્ગના સુખો જ મેળવી શકે છે. તો આવું શા માટે પંચવસ્તક ગ્રન્થમાં આનું સમાધાન આપતા કહ્યું છે કે, ભવ્ય જીવ આરાધનામાં જે પ્રયત્ન કરે છે તેમાં મૂળ કારણ શ્રદ્ધાપૂર્વકની આગમપરતંત્રતા છે. અર્થાત્ તેની આરાધના આગમાનુસારી અને શ્રદ્ધાપૂર્વકની હોય છે. જ્યારે અભવ્યમાં શાસ્ત્રાનુસાર તો હોય છે. પરંતુ શ્રદ્ધાનો અભાવ હોય છે. 248 - Page #292 -------------------------------------------------------------------------- ________________ आगमपह - आगमपथ (पुं.) (1. શાસ્ત્રમાર્ગ, જ્ઞાનમાર્ગ 2. લાભમાર્ગ) आगमबलिय - आगमबलिक (पुं.) (આગમોનો સારો જાણકાર, કેવલી વગેરે) आगममलारहियय - आगममलारहदय (पुं.) (આગમના અર્થો સમજવામાં અસમર્થ, મંદબુદ્ધ) શાસ્ત્રોને ભણવા એ અલગ છે. અને શાસ્ત્રોના પરમાર્થોને જાણવા એ એક અલગ બાબત છે. એવું જરૂરી નથી કે ગ્રંથોના અભ્યાસ કરવા માત્રથી તમે જ્ઞાની થઇ ગયા. શાસ્ત્રો ભણવાથી તમે પંડિતતો થઇ જાઓ છો. પરંતુ જ્ઞાની થવા માટે તો આગમના હૃદયને, તેના ભાવને સારી રીતે ભાવવો પડે છે. જે જીવ માત્ર ઉપરછલ્લા શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે તેવા જીવને સમ્મતિતર્ક ગ્રંથમાં આગમમલારહદય કહેલા છે. અર્થાત તેવા જીવ આગમના ઐદંપર્યને જાણવામાં અસમર્થ એવા મંદબુદ્ધિ હોય છે. आगममाण - आगमयत् (त्रि.) (1, આવતો 2. પ્રાપ્ત કરાવતો) માનનીય મામિત્તજનીતિ (a.). (લૌકિક અને લોકોત્તર ન્યાય, શાસ્ત્રવ્યવહાર અને લોકવ્યવહાર ન્યાય) પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે “જિનપ્રતિષ્ઠા આદિ પ્રસંગોમાં જેમ જિનશાસ્ત્રનું આલંબન લેવાનું હોય તેમ જિનધર્મના વિરોધી એવા ધર્મબાહ્ય લોકોનો પણ આશ્રય કરવો જોઇએ. કારણ કે તેમને સાચવવાથી જો તેઓ ખુશ થઇને પરમાત્માને નમન કરશે, તો તેમનું જઇને બાકીના બીજા જીવો પણ જિનધર્મની પ્રશંસા અને સ્વીકૃતી કરશે.’ આજના તમામ સંઘો અને શ્રાવકોએ આ વાતનો ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. સામવયા - મામતવન (.) (આગમવચન, આપ્તવચન) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે “આગમવચન હૃદયમાં પરિણત થયે છતે જીવનો ભાવ વિશુદ્ધ થાય છે. તથા ભાવશુદ્ધ થવાથી તેની ક્રિયાપણ અત્યંત વિશુદ્ધ થાય છે. આમ ક્રિયામળ અને ભાવમળના ક્ષય થવાથી જીવ માટે આ જગતમાં કોઇ જ વસ્તુ દુર્લભ નથી. તેને જગતની સર્વોત્કૃષ્ટ તીર્થંકર પદવી અને મોક્ષની સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. મHIHવયાપgિ - માનવવનપરિતિ (a.) (આગમ વચનનો પરિણામ) સદુ કે અસદ્દનો સાચો બોધ ક્યારે થઇ શકે છે? જ્યારે હૃદયમાં આગમવચન ખૂબ જ સારી રીતે પરિણત થયું હશે ત્યારે જ. તમારા હૃદયમાં જિનવચને સ્થાન જમાવેલું હશે તો તમે ક્યારેય ખોટા નિર્ણયો નહીં લો, અને જો ખોટો નિર્ણય લેવાય તો સમજવું કે હજુ સુધી જોઇએ એવો આગમોના પરમાર્થનો બોધ નથી થયો. ષોડશકમાં કહેલું છે કે આગમવચનપરિણતિ સંસારરૂપી રોગને મટાડવા માટે નિર્દોષ ઔષધ જેવું છે. તથા જેટલી પણ સક્રિયા છે તેનું મૂળ કારણ આ સમ્યગ્બોધ જ છે. आगमववहार - आगमव्यवहार (पु.) (નવ પૂર્વથી ચૌદપૂર્વ સુધીના જ્ઞાતા તથા કેવલીનો વ્યવહાર, પ્રાયશ્ચિત્ત દાનાદિ વિધિ) આગમ વ્યવહાર શાસ્ત્રમાં બે પ્રકારે કહેલા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. તેમાં ઇંદ્રિય અને અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન દ્વારા જેનો વ્યવહાર કરવામાં આવે તે પ્રત્યક્ષ આગમવ્યવહાર કહેવાય છે. તથા નવથી ચૌદપૂર્વધર પુરુષો જે વ્યવહાર કરે છે તે પરોક્ષ આગમવ્યવહાર કહેવાય છે. માTHવવહરિ (1) - YTમ વ્યવહારિન (ઈ.) (પ્રત્યક્ષજ્ઞાની, નવ પૂર્વથી લઈને કેવલજ્ઞાની સુધીના જીવ) 249 Page #293 -------------------------------------------------------------------------- ________________ જેઓને દરેક વસ્તુનું પ્રત્યક્ષજ્ઞાન છે તેવા જીવને શાસ્ત્રમાં આગમવ્યવહારી કહેલા છે. વ્યવહારસૂત્રમાં આગમવ્યવહારીના કુલ છ પ્રકાર બતાવવામાં આવેલા છે. 1. કેવલી, 2. મન:પર્યવજ્ઞાની, 3. અવધિજ્ઞાની, 4. ચૌદપૂર્વી, 5. દસપૂર્વ અને 6. નવપૂર્વી. આ છ પ્રકારના જ્ઞાની પુરુષોમાં પ્રથમ ત્રણ આત્મપ્રત્યક્ષ જ્ઞાની હોય છે. અને બાકીના ત્રણ શાસ્ત્રપ્રત્યક્ષ જ્ઞાની હોય છે. માનલિહિ- ગામfધ (પુ.) (શાસ્ત્રીય વિધાન, આગમન્યાય) શ્રાવક જીવન અને સાધુ જીવનમાં આરાધના કરવાના અનેક માગે છે. તે દરેક માગથી આરાધના કરીને જીવ કર્મોનો ક્ષય કરી શકે છે. કોઇ તપ કરીને, કોઇ ચારિત્રપાલન કરીને, કોઇ ભક્તિ કરીને તો કોઇ તીર્થયાત્રા કરીને, પરંતુ આ બધાની વચ્ચે એક તટસ્થ સામ્યતા છે. જેનું પાલન નિયમા દેશવિરતિધર શ્રાવકે અને સર્વવિરતિધર સાધુએ પણ કરવાનું છે. તે છે આગમન્યાયે અનુષ્ઠાનોનું આચરણ. તમે જે પણ આરાધના કરો છો તે બધી જ શાસ્ત્રમાન્ય અને સિદ્ધાંતાનુસારી હોવી જોઇએ. અન્યથા તે માત્ર કાયક્લેશ કરનારી જ બને છે. आगमविमंस - आगमविमर्श (पुं.) (શાસ્ત્રચિંતન, આગમની ભાવના) કર્મોથી બંધાયેલા સંસારી જીવનું જ્ઞાન સીમિત છે, તેની શક્તિ સીમિત છે. આથી તે સ્વમતિ કલ્પનાએ કોઇપણ કાર્ય કરવા જાય તો તેને નિષ્ફળતાનો પણ સામનો કરી શકવો પડે છે. પરંતુ જો એ જ વ્યક્તિ સર્વજ્ઞકથિત આગમોનું ચિંતન કરીને તેમાં બતાવેલ માર્ગે ચાલે છે. તો તેના પ્રત્યેક અનુષ્ઠાન સફળ થાય છે. આથી જ એકાંતે કર્મનિર્જરાના અર્થી સાધુ પ્રત્યેક ક્રિયા શાસ્ત્રોક્તિનો વિમર્શ કર્યા બાદ જ કરે છે. મારામfavor - Mામ સંપન્ન (ઈ.) (વિશિષ્ટ કૃતધર) આત્મશુદ્ધિરૂપી કાર્યમાં જ્ઞાન એ પ્રધાન કારણ માનવામાં આવ્યું છે. અન્ય સન્ક્રિયાઓથી આત્મશુદ્ધિ અલ્પ કે વધુ પ્રમાણમાં સંભવી શકે છે. જ્યારે જ્ઞાનથી સર્વોત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે. કારણ કે જ્ઞાન તમને ક્યારેય ગેરમાર્ગે નથી દોરતું. તે તમને સત્યનું જ્ઞાન અને ભાન બન્ને કરાવે છે. આથી જ શાસ્ત્રાદેશ છે કે સમસ્ત ચતુર્વિધ સંઘે જે કાળમાં જે વિશિષ્ટ શ્રતધર પુરુષ હોય તેમના આચરણને અને તેમના ઉપદેશને અનુસરવું. आगमसज्जोग - आगमसद्योग (पुं.) (શાસ્ત્રાનુસાર વ્યાપાર, આગમચિંતન પૂર્વકની ક્રિયા) જીવ અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે તેમાં જીવને વળગેલા રાગ-દ્વેષ કારણ છે. ષોડશક ગ્રંથમાં તેને મળરૂપે ઉલ્લેખ કરાયો છે. તેમાં કહેવું છે કે જ્યાં સુધી રાગાદિ મળ જીવને લાગેલા છે ત્યાં સુધી તે સંસારથી કેમેય કરીને નીકળી શકતો નથી. તેનાથી છૂટા પડવાનો ઉપાય બતાવતાં કહ્યું છે કે શાસ્ત્રાનુસારની આરાધનાથી જીવના રાગાદિ મળનો નાશ થાય છે. સન્ક્રિયાથી ચિત્તની શુદ્ધિ અને શુભ ભાવોની પુષ્ટિ થાય છે. અને જેના કારણે જીવનો રાગાદિ મળ વિગમ થાય છે. (આગમશાસ્ત્ર, શ્રુતજ્ઞાન) आगमसिद्ध - आगमसिद्ध (पु.) (1. વિશિષ્ટ શ્રતધર 2. સિદ્ધનો એક ભેદ) મામસુદ્ધ - માયામશુદ્ધિ (નિ.) (આગમ સૂત્રાનુસાર નિર્દોષ, શાસદૃષ્ટિએ શુદ્ધ) સ્વાધ્યાયના કુલ પાંચ પ્રકાર આવે છે તેમાં એક પ્રકાર અનુપ્રેક્ષાનો છે. અનુપ્રેક્ષાનો અર્થ થાય છે ચિંતન, તમે જે વસ્તુ ભણ્યા હોવ. જે વાત ગુરુ ભગવંતના મુખે સાંભળી હોય. તેને પછીથી એકાંતમાં વિશિષ્ટ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા નામનો એક - 250 Page #294 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય છે. તે ચિંતન કેવી રીતે કરવું તેનો પણ વિધિ બતાવેલો છે. તમે જેનું ચિંતન કરો તે આગમાનુસાર હોવું જોઇએ. અર્થાત્ શાસ્ત્રમાં કહેલી પૂર્વાપર વાતોનો વિચાર કરીને, ગુરુભગવંતની પાસે તેનો ખુલાસો મેળવીને પછી શાસ્ત્રદષ્ટિએ ચિંતન થાય તે શુદ્ધ ચિંતન છે. આવું આગમશુદ્ધ ચિંતન સ્વ અને પર એમ બન્નેનું હિત કરનાર બને છે. आगमाभास - आगमाऽऽभास (पुं.) (મિથ્યાશાસ્ત્ર, આHવચનરહિત પ્રાપ્ત થયેલ જ્ઞાન, વિપરીત જ્ઞાન) જે વસ્તુ જે સ્વરૂપે રહેલી હોય તેને યથાવસ્થિત જાણનાર પુરુષને આપ્તપુરુષ કહેલા છે, અને તેવા આપ્તપુરુષે કહેલા શાસ્ત્રને આગમ કહેવાય છે. જયારે સંપૂર્ણ જ્ઞાનને નહીં પામેલા અને રાગાદિયુક્ત પુરુષ જે કથન કરે તેને અનાપ્રવચન કે આગામાભાસ કહેવામાં આવે છે. મifમર - મમર્જ(ઉ.) (1. શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત, શાસ્ત્રીય 2. શાસ્ત્રોક્ત વસ્તુને માનનાર) * મામત (રિ) (1. વિદિત, જ્ઞાત 2. ભણેલ 3. ગ્રહણ કરેલ 4. પ્રાપ્ત કરેલ) મામિરર (ત) - માષ્યિત (રિ.) (ભવિષ્યમાં આવનાર, ભવિષ્યકાલીન) કેવલી ભગવંત જેમ અનંતા ભૂતકાળને જોઇ શકે છે. તેમ આવનારા અનંતા ભવિષ્ય કાળને પણ જોઇ શકે છે. આથી જ તો તેઓ કહી ગયા છે કે તમે તમારા ભૂતકાળને તો નથી બદલી શકતાં. પરંતુ તમારા આવનારા ભવિષ્યકાળને તો ચોક્કસ બદલી જ શકો છો. ભૂતકાળ તમારા હાથમાંથી સરકી ગયો છે. જ્યારે ભવિષ્યનું નિર્માણ તમે પોતે કરી શકો છો. તમારી આજની પ્રવૃત્તિ તમારા આવતીકાલનું નિર્માણ કરે છે. માળ (મ) મે - માગ (D) ત્ય( વ્ય.) (1. આવીને 2. જાણીને 3. પામીને) માલ્વિ - મામયિતવ્ય (8) (ભવિષ્યકાલીન જ્ઞાનને યોગ્ય) માસિ(ત) - ચિહ્ન (ર) (ભવિષ્યમાં આવનાર, ભવિષ્યકાલીન) માસિક - સમિતિ (7). (કલ્યાણકારી ભવિષ્ય, એક ભવ કરીને જેનો મોક્ષ નિશ્ચિત છે તે) દરેક જીવ એવું જ ઇચ્છે છે કે મારું ભવિષ્ય સારું હોય. હું ભવિષ્યમાં ખૂબ જ સુખ પ્રાપ્ત કરું. પણ તે સુખ પ્રાપ્ત કરવા માટે જીવે તેવો પુરુષાર્થ કરવો પડે, તેવા શુભકર્મોનો બંધ કરવો પડે જેથી તેનું ભવિષ્ય કલ્યાણકારી બને. શાસ્ત્રમાં એવા દસ લક્ષણ બતાવ્યા છે જેના કારણે જીવ શુભકર્મોનો બંધ કરે છે. અને જેના પ્રતાપે જીવ કલ્યાણકારી ભવિષ્યની પ્રાપ્તિ કરે છે. 1. અનિદાન 2. 3. યોગવાહિતા 4, ક્ષમા 5. જિતેંદ્રિયતા 6. અમાયાવીપણુ 7, બાહ્યભાવોથી રહિત 8, શુદ્ધશ્રમણપણુ 9. પ્રવચનવત્સલતા અને 10 પ્રવચનપ્રભાવના. આ દસ કારણોએ જીવ કલ્યાણકારી ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સમય - સાત (ર) (1. આવેલ 2. પામેલ 3. ઉત્પન્ન થયેલ) એક જગ્યાએ ખૂબ મઝાનું વાક્ય વાંચ્યું હતું. પાપના ઉદયે આવતા દુખને મઝાથી વેઠવું અને પુણ્યથી મળતા સુખનો ત્યાગ કરવાની ઇચ્છા તે સાચા સુખને પામવાનો ઉપાય છે. સુખ મળે છે તો માણસ તેને ઘીની જેમ સડસડાટ પીવા મંડે છે. એટલે કે 251 - Page #295 -------------------------------------------------------------------------- ________________ મઝાથી સુખને માણે છે. પરંતુ દુખ આવતાં જ બેબાકળો બની જાય છે. જે દુખમાં દુખી અને સુખમાં સુખી થાય છે. તે ક્યારેય સાચા સુખને પામી શકતો નથી. પણ દુખમાં પણ આનંદથી જીવવાની કળા જેને આવડી જાય તે સાચા સુખથી ઝાઝો દૂર નથી હોતો. માથiધ - માતાથ(.) (જેમાં સુગંધ ઉત્પન્ન થઇ છે તે) સાયપUT - સાતિપ્રજ્ઞ (ક.) (જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે) સુત્રકતાંગ આગમમાં આગતપ્રજ્ઞાનો અર્થ કરતાં લખ્યું છે કે “જેને કર્તવ્ય અને અકર્તવ્યનો વિવેક પ્રાપ્ત થયો છે. તેવો જીવ આગતપ્રજ્ઞ છે. માત્ર જ્ઞાન થવાથી જીવ આગતપ્રજ્ઞ નથી થતો. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અવસરે સારાસારનો વિવેક કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી આગતપ્રજ્ઞ થવાય છે.” ગાયguin - ગાતાર (a.). (જેને સારાસારનો વિવેક પ્રાપ્ત થયો છે તે) आगयपण्हया - आगतप्रश्रवा (स्त्री.) (પુત્રસ્નેહના કારણે જેના સ્તનમાં દૂધની વૃદ્ધિ થઇ છે તે) સમવસરણમાં સિંહાસન પર બિરાજમાન પરમાત્મા મહાવીર દેવને જોઇને અતિવત્સલતાના કારણે દેવાનંદાના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. આ દશ્ય જોઇને ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો પ્રભુ ! આવું કેમ? ત્યારે પરમાત્માએ ઘટસ્ફોટ કરતાં કહ્યું કે ગૌતમ આ તો મારી માતા છે અને હું તેનો સંતાન છું. ત્રિશલાદેવી તો મારી બીજી માતા છે. પણ પહેલી માતા તો આ દેવાનંદા છે. ત્યારબાદ ભગવાને હરિણીનૈગમિષી દ્વારા ગર્ભાપહારની ઘટના સભાની મધ્યમાં વર્ણવીને સમાધાન આપ્યું. માયિમમ- માતા (વિ.) (જને ભ્રમણા ઉત્પન્ન થઇ છે તે). જ્ઞાનસારની અંદર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “હું અને મારીની ભ્રમણાએ આખા જગતને આંધળું કરી નાંખ્યું છે. જેના કારણે કોઇને સાચા જગતની ઓળખાણ જ નથી થતી. અને આ હું માની લ્હાયમાં જીવ કોલેટાના કીડાની જેમ ભ્રમણાઓના જાળા વીંટાળતો જ જાય છે. વીંટાળતો જ જાય છે. જેના પ્રતાપે તેદુર્ગતિરૂપી મૃત્યુને સતત પામતો રહે છે. જે દિવસે આ હું અને મારુંની જાળામાંથી જીવ બહાર નીકળે છે. ત્યારે તેને સત્યની પ્રતીતિ થાય છે. અને મોક્ષને પ્રાપ્ત કરે છે. आगयसमय - आगतसमय (त्रि.) (જેનો સમય નજીકમાં આવી ગયો છે તે) માર - માર (ઈ.) (1. સોના-રૂપાની ખાણ 2. મીઠાની ખાણ) ખાણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે હોય છે. જેમાંથી સોનું, રૂપુ, જસત, તાંબુ વગેરે પ્રાપ્ત થાય તે બાહ્ય ખાણ છે. તથા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદારતા, સમતા વગેરે ગુણો જેમાં રહેલા છે તે આત્મા અત્યંતર ખાણ છે. બાહ્ય ખાણોમાંથી પ્રાપ્ત થયેલા સોનાથી જીવને અલ્પકાલીન સુખની પ્રાપ્તિ થાય છે. જે તેના આયુષ્ય સુધી જ સુખનો અનુભવ કરાવનાર હોય છે. જયારે જેઓએ આંતરીક ગુણોને પ્રાપ્ત કર્યા છે તેવા પરમાત્મારૂપી ગુણોની ખાણથી જીવ ક્યારેય નાશ ન પામનાર અને ચિરકાલીન આનંદની પ્રાપ્તિ કરે છે. आगरणिवेस - आकरनिवेश (पुं.) (જ્યાં ખાણો આવેલી છે તે સ્થાન) 252 Page #296 -------------------------------------------------------------------------- ________________ TRo - મારુ (સ્ત્રી) (લુહારનું શેકવા-મૂંજવાનું પાત્ર) મારપ - મશ્નર (a.) (સ્વર્ણાદિ ઉત્પત્તિના સ્થાને આવેલ વૃક્ષાદિથી ગહન સ્થાને આવેલ વસતિવિશેષ) સામુત્તિ - માર્જરમુજી (it) (સ્નિગ્ધતા, આદ્રતા) શાસ્ત્રમાં કહેવાયેલું છે કે “લોભ એ સર્વપાપોનું ઉદ્ભવ સ્થાન છે.” તમે માયા કરો છો. ક્રોધ કરો છો કે પછી અહંકાર કરો છો. તે બધાના મૂળમાં તો આ લોભ જ રહેલો હોય છે. તમને સુંવાળું સુવાળું ખાવાનું મન થાય છે. સુંવાળું પહેરવાનું મન થાય છે કે પછી સ્નિગ્ધ સ્પર્શ ગમે છે તેમાં પણ લોભ કષાય જ બેઠેલો છે. જેના પ્રતાપે અન્ય ક્ષાદિ સ્પર્શ પ્રત્યે તમને અપ્રીતિ ઉપજાવડાવે છે. અને અશુભ કર્મનો બંધ કરાવે છે. આar (7) - માર (ઉ.) (1, સુંદર આકારવાળો 2, ખાણનો માલિક) મારિસ - મા (ઈ.) (1. ગ્રહણ કરવું 2. આકર્ષણ 3. પુનઃ ગ્રહણ કરવું 4. ચારિત્રની પ્રાપ્તિ) આકાશ પ્રદેશમાં અસંખ્ય કર્મયુગલો રહેલા હોય છે. અને તે બધા જ અજીવ છે. આથી એ વાત નક્કી થાય છે કે કર્મપુદ્ગલો સ્વયં કાંઈ આત્માને આવીને નથી ચોટતા. પરંતુ જીવ પોતે જ મન-વચન અને કાયાના શુભાશુભ પ્રયત્નો દ્વારા પોતાનામાં એક એવું આકર્ષણ ઉત્પન્ન કરે છે કે જેનાથી આકર્ષાઇને કમરજકણો આત્મા ઉપર આવીને ચોટે છે. જેમ લોખંડ પોતે કાંઇ લોહચુમ્બક પાસે નથી જતું, પરંતુ લોહચુમ્બકમાં રહેલી ચુમ્બકીય શક્તિવાળા પરિસરમાં પ્રવેશ થતાં જ જીવ તેના તરફ આકર્ષાઇને ચોંટી જાય છે. બસ તેવી જ રીતે આ કર્મોનું નિર્માણ પણ જીવે સ્વયં કરેલું છે. જ્યારે જીવનો આ કર્મગ્રહણ કરનાર ચુમ્બકીય શક્તિનો નાશ થાય છે, ત્યારે તે સિદ્ધ શબ્દથી ઉદ્બોધિત થાય છે. મારિયન - માર્ષિ (4. ત્રિ) (1, લોહચુમ્બક 2, આકર્ષણ કરનાર) બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે આકર્ષણ હોય છે. બાહ્ય રૂપ, રંગ, આકાર દેખીને મન આકર્ષિત થાય તે બાહ્ય આકર્ષણ છે. આજનો માનવ જાત જાતની ફેશનો, કરતબો, નખરા કરીને બીજાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ બધાથી લોકો તમારા તરફ અમુક જૂજ લોકો જ આકર્ષિત થશે. કદાચ બની શકે કે તમે જીવો છો ત્યાં સુધી જ તેઓ તમારી નોંધ લેશે. પરંતુ જો તમે પકાર, ઉદારતા, સૌમ્યતા, સહાયકતા વગેરે અત્યંત ગુણો ખીલવશો તો તેના દ્વારા તમારા પરિચયમાં રહેલા કે નહીં રહેલા પણ તમારા તરફ આકર્ષિત થશે. અને તેના દ્વારા તમારી ગેરહાજરીમાં પણ તેઓ તમને યાદ કરશે. માલિr - ડાઇr (7) (1. ખેંચવું, આકર્ષિત કરવું 2. પ્રેરવું) માત્રા - રાસ્ના (2) (અધ્યવસાય, વિચાર, મનોમંથન). મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ઇચ્છાનો નિરોધ કરવો તે યોગ છે.” અર્થાતુ તમારા મનની ઇચ્છાઓને કે વિચારોને રોકવાથી યોગની પ્રાપ્તિ થાય છે. જ્યારે તે જ વ્યાખ્યામાં વિશેષતા કરતાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું કે માત્ર ઇચ્છાનિરોધ યોગ નથી. પરંતુ અશુભ ઇચ્છાઓમાંથી નિવૃત્તિ અને શુભ ઇચ્છાઓમાં પ્રવૃત્તિ તે યોગ બને છે. સારી ઇચ્છાઓ તો ભાવવા જેવી છે. તે સાચા યોગની પ્રાપ્તિમાં સહાયક બને છે. 253 - Page #297 -------------------------------------------------------------------------- ________________ आगलिय - आगलित (त्रि.) (નિવારેલ, અટકાવેલ, પાછું વાળેલ). મા8િ - મા+I8(રે.) (ગ્લાન, રોગી) મઢિ- માઢ(કિ.). (1. પ્રબળ, દુઃસાધ્ય 2. અપવાદ, વિશિષ્ટ કારણ 3. અત્યંત ગાઢ) શાસ્ત્રીય વિધાન છે કે વર્ષ દરમિયાન શ્રમણે આઠ મહિના એક સ્થાને કારણ વિના સ્થિરવાસ ન કરવો. પરંતુ ચોમાસાના ચાર મહિના એક જ સ્થાને રહીને સંયમની આરાધના કરવી. ચોમાસામાં વિહાર કરવાથી જિનાજ્ઞા ખંડન કરવાનું પાપ લાગે છે. અને તેના માટે પ્રાયશ્ચિત્ત લેવું પડે. આ વાત ઉત્સર્ગમાર્ગને આશ્રયીને કહેલી છે. પરંતુ છેદ ગ્રંથ વગેરેમાં કહેવું છે કે કેટલાક ખાસ વિશિષ્ટ કારણો ઉપસ્થિત થયે છતે સાધુએ ચાલુ ચોમાસે કે વરસતે વરસાદે પણ વિહાર કરવો પડે તો કરી શકે. જેવા કે દુકાળ, જિનધર્મ દ્રષીઓનો ભય, રાજભય, ચારિત્રવિરાધના વગેરે આગાઢ કારણોએ આત્મા અને સંયમની રક્ષાર્થે ચાલુ ચોમાસે પણ તેમને વિહાર કરવાની જિનાજ્ઞા છે. ગાહનોન - મહિયા (4) (યોગવિશેષ, ગણિયોગ) જેવી રીતે નવકાર વગેરે સૂત્ર ભણવા માટેની છૂટ લેવા માટે ઉપધાન તપનું શાસ્ત્રીય વિધાન છે. તેવી જ રીતે સાધુ ભગવંતને આગમોનો અભ્યાસ કરવા માટે તે તે આગમના જોગ કરવા પડતા હોય છે. જે તે આગમ ભણવા માટે નિશ્ચિત દિવસ સુધી તપ, ક્રિયા, સાધના કરવી પડતી હોય છે. તે પૂર્ણ કર્યા પછી જ તેઓ આગમ સૂત્રને ભણવાના હકદાર ગણાય છે. આ જોગોમાં કેટલાક જોગ આગાઢ અને કેટલાક અણાગાઢ હોય છે. અર્થાત્ જે અણાગાઢ જોગ હોય તેમાંથી કારણવિશેષ ઉપસ્થિત થયે છતે પાછા બહાર નીકળી શકે છે. જ્યારે ભગવતી વગેરે આગાઢ સૂત્રોના જોગમાં પ્રવેશ કર્યા પછી ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ તે પૂર્ણ કર્યા વિના બહાર નીકળી શકાતું નથી. માપન - માઢ(). (આગમ, શાસ્ત્ર) એક એન્જિનીયર એવો છે જેણે હજી હમણાં જ નવી નવી ડીગ્રી લીધી છે. અને એક એન્જિનીયર એવો છે. જેને ડીગ્રી લીધે વર્ષો . થયા છે. અને તેણે અનેક જગ્યાએ કામ કરીને ખાસો એવો અનુભવ પ્રાપ્ત કર્યો છે. સાચું કહેજો આ બન્નેમાં તમે વધારે માર્ક કોને આપશો અથવા વધારે ભરોસો કોના પર કરશો જે અનુભવી છે તેના ઉપર જ ને બસ એ જ થિયરી શાસ્ત્રનો માત્ર અભ્યાસ કરેલ જીવ અને શાસ્ત્રાભ્યાસ સાથે જેણે પોતાની બુદ્ધિને પણ તદનુસાર કેળવી છે તેવા ગીતાર્થ જીવ માટે લાગુ પડે છે. દરેક જટિલ પ્રશ્નોનો જેટલો સારો માર્ગ શાસ્ત્રભાવિત મતિવાળો સાધુ કાઢી શકશે. તેટલો સારો માર્ગ માત્ર શાસ્ત્રાભ્યાસી સાધુ નહીં કાઢી શકે. आगाढपण्ह - आगाढप्रश्न (पुं.) (અત્યંત દુર્ભેદપ્રશ્ન, જલિ પ્રશ્ન) आगाढपरियावण - आगाढपरितापन (न.) (અત્યંત પીડા ઉત્પન્ન કરનાર તાપ) आगाढमुसावाइ (न्) - आगाढमृषावादिन् (त्रि.) (અત્યંત મૃષાવાદી, અસત્ય બોલનાર). વ્યવહારસૂત્રમાં આગાઢમૃષાવાદીનો અર્થ કરતાં લખ્યું છે કે જે સાધુ કે સાધ્વી કુલ, ગણ કે સંઘનું કાર્ય ઉપસ્થિત થયે છતે, વિચારીને કે વિચાર્યા વિના રાગદ્વેષ અને અજ્ઞાનથી અસત્યનું ઉચ્ચારણ કરે તે આગાઢમૃષાવાદી છે.' 2540 Page #298 -------------------------------------------------------------------------- ________________ આવિયન - આહવાન (જ.). (કર્કશ વચન, કઠોર વચન) યોગશાસ્ત્રમાં કહેલું છે કે “જેને સાંભળવાથી બીજાને અપ્રિતી ઉત્પન્ન થાય તેવા કર્કશ વચનનો સજ્જન પુરુષે ત્યાગ કરવો જોઇએ.” કેમ કે તે જીવને તમારા કઠોર વચનથી કદાચ તમે ન ગમો તે એકવાર ચાલે. પરંતુ જો તેને પરમ આદરણીય જિનધર્મ પ્રત્યે પણ અપ્રિતી થઈ જાય તે ન જ ચાલે. તેના મોક્ષમાર્ગના નાશમાં તમારું કઠોર વચન પ્રધાન કારણ બને છે. આથી તે તો મિથ્યાત્વી તો બને જ છે, સાથે સાથે તમે પણ અશુભકર્મોને બંધ કરનારા થાઓ છો. માહસુવ - માWWકૃત (જ.) (શ્રુતનો એક ભેદ) आगाढाऽऽगाढकारण - आगाढाऽऽगाढकारण (न.) (તથાવિધ પ્રયોજનવિશેષ,અત્યંત ગાઢ કારણ) આમિ () - મામિન (ર.) (આગન્તુક, ભવિષ્યકાલીન). आगामिपह - आगामिपथ (पुं.) (ભવિષ્યકાળમાં મળનાર વસ્તુનો માર્ગ વિવેકી પુરુષ તે છે જે કોઇપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા વિચારી લે કે હું જે માર્ગે જઈ રહ્યો છું. તે માર્ગે મારા કાર્યની સિદ્ધિ થશે કે નહીં? જો વિચાર કરતાં ખબર પડે કે તે માર્ગખોટો છે, તો લાંબો વિચાર કર્યા વિના તેનો તુરંત ત્યાગ કરે છે. ભવિષ્યકાળમાં મળનાર વસ્તુ સુધી તમે પહોંચી શકશો કે નહીં તે વાત તમે પસંદ કરેલો માર્ગ નક્કી કરે છે. જો માર્ગ સાચો હશે તો તમે પ્રાપ્તવ્ય વસ્તુ મેળવીને જ રહેશો. आगामिय - आकामिक (त्रि.) (અનિચ્છિત, અપેક્ષારહિત) જિનેશ્વર ભગવંતે કહ્યું છે કે “સુખ કે દુખ કોઇ વસ્તુમાં નથી રહ્યું. તે તો તમારા શરીરની અંદર બેઠેલા આત્મામાં રહેલું છે. વસ્તુની તાકાત નથી કે તે તમને સુખી કરી શકે કે દુખી, ઇચ્છિત વસ્તુ જોઇને તમને આનંદ થાય છે. કારણ કે તેમાં તમારી અપેક્ષા બંધાયેલી છે. જેથી તમને એવું થાય છે કે આ વસ્તુના કારણે મને સુખ મળ્યું. તથા અનિચ્છિત વસ્તુ છે અને જે દુઃખની લાગણી થાય છે, તે પણ તમારા આત્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અનુભૂતિ છે. બાકી જડને તો પોતાનામાં જ સંવેદના નથી તો તે બીજામાં શું લાગણી ઉત્પન્ન કરાવી શકવાનો.” * મwifમ (ર.). (ગામરહિત, શહેર વગરનું) માPIR - મા##3 (ઈ.) (1. આકૃતિ, આકાર 2. ભેદ, પ્રકાર 3. સ્વરૂપ 4. અપવાદ, છૂટ 5. વિશેષ લક્ષણ) જૈન પારિભાષિક શબ્દ તરીકે આગારનો અર્થ અપવાદ કરવામાં આવેલો છે. આ અપવાદો કાયોત્સર્ગમાં અને નવકારશી, પોરસી, ઉપવાસ વગેરે કોઇ પચ્ચખ્ખાણ કર્યું હોય તેમાં આપવામાં આવેલા હોય છે. ગુરુવંદન ભાષ્ય અને પચ્ચખ્ખાણ ભાષ્યમાં આનું વિસ્તૃત સ્વરૂપ બતાવવામાં આવેલું છે. आगारगोवणा - आकारगोपना (स्त्री.) (બહોતેર કલાની અંતર્ગત એક કલાનો ભેદ) आगारचरित्तधम्म - आगारचरित्रधर्म (पुं.) (ગૃહસ્થ ધર્મ, ચારિત્રનો એક ભેદ) 255 Page #299 -------------------------------------------------------------------------- ________________ આગાર શબ્દનો અર્થ થાય છે ઘર. જેણે આજીવન ઘરનો ત્યાગ કર્યો હોય તેને અણગાર કહેવાય છે. પરંતુ સર્વવિરતિ ચારિત્રનો સ્વીકાર કર્યા વિના ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રત અને બાર શ્રાવક વ્રતોનું પાલન કરવું તેને આકારચારિત્ર ધર્મ કહેવાય છે. અને જે જીવ આગારચારિત્ર ધર્મનું પાલન કરે છે તેને શ્રાવક કહેવાય છે. आगारभाव - आकारभाव (पुं.) (આકૃતિરૂપ પર્યાય, વસ્તુનું સ્વરૂપવિશેષ) आगारभावपडोयार - आकारभावप्रत्यवतार (पु.) (આકારના પર્યાયનો આવિર્ભાવ કરવો, વસ્તુનું સ્વરૂપવિશેષ) आगारगलक्खण - आकारलक्षण (न.) (લક્ષણવિશેષ, સ્વરૂપવિશેષ) જેવી રીતે આયુર્વેદ શાસ્ત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર છે. તેવી જ રીતે સામુદ્રિક નામનું પણ એક શાસ્ત્ર આવે છે. આ શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષના શરીરના લક્ષણોની ચર્ચા કરવામાં આવેલી છે. તેમના તે તે લક્ષણોના જાણકાર પુરુષ સ્ત્રી-પુરુષના બાહ્યલક્ષણો જોઇને તેમના ભૂત-ભાવીનું કથન કરી શકે છે. જેમ તીર્થંકર વગેરે ઉત્તમ પુરુષના શરીર ઉપર ધજા, કળશ, ચક્ર વગેરે ચિહ્નો અંકિત હોય છે. તેવી જ રીતે મધ્યમ અને અધમ પુરુષની આકૃતિ પણ તેમના સ્વભાવનું કથન કરતી હોય છે. आगारविगार - आकारविकार (पुं.) (આકૃતિનો વિકાર, શરીરના હાવભાવ) મનુષ્યના બાહ્ય લક્ષણો તેના મનોગત ભાવોની સાક્ષી પૂરતાં હોય છે. જેમ કોઇ વસ્તુ કે કથન આદિ તમને પસંદ આવશે તો તમારા મુખ પર હાસ્ય ફેલાશે. તમે શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરશો. અથવા તાળી, હાથની થપાટ વગેરે હાવભાવ દ્વારા તેને જાહેર કરો છો. તેમજ તમને અણગમતી વાત કે વસ્તુ હશે તો તરત જ તમારું મોઢું બગડી જશે. તમે ત્યાંથી ઉભા થઈને જતા રહેશો કે બીજા આગળ શબ્દો દ્વારા પોતાની અસહમતિ જાહેર કરશો. શાસ્ત્ર કહે છે કે આ બધું જ તમારા જીવનમાં રહેલ ગંભીરતાનો અભાવ સૂચવે છે. ગંભીર પુરુષ તે છે જે સારી કે નરસી પરિસ્થિતિમાં સમભાવપણે વર્તે. મારસુદ્ધિ - મા#િરદ્ધિ (wit) (શુદ્ધિનો એક ભેદ) ધર્મસંગ્રહમાં કહેવું છે કે કોઇએ ઘર પર કન્જો જમાવી લીધો હોય તો રાજા વગેરે પાસે ફરિયાદ કરીને બલાભિ પ્રયોગથી ઘરની શુદ્ધિ કરાય છે. ધર્મારાધના કરવા માટે ગ્રહણ કરવામાં આવતા પચ્ચખાણોને શુદ્ધ કરવા તેમાં આપવામાં આવતા અપવાદોથી પચ્ચખાણની શુદ્ધિ થાય છે. તથા શરીરનો કોઈ ભાગ કે સમુદાયમાં કોઈ શિથિલાચારી વગેરે હોય તો તેને સ્થાનેથી છૂટો કરીને શરીર અને ગચ્છની શુદ્ધિ કરાય છે. આમ આવી ત્રણ પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. મારિચ - મારુ (ઝિ). (આકૃતિ જાણવામાં કુશળ, સામુદ્રિક શાસ્ત્રનો જાણકાર) * સાત્તિ (.). (1. બોલાવેલ 2. ત્યજેલ, દૂર કરેલ) * Imરિજ (7) (1. વૃક્ષાદિના લાકડામાંથી બનેલું ઘર 2. ચારિત્રસામાયિકનો એક ભેદ) વિશેષાવશ્યક ભાષ્યમાં આગારિક અને અણાગારિક એમ બે પ્રકારના ઘરનું કથન કરવામાં આવેલું છે. જે ઘર વૃક્ષાદિના લાકડામાંથી બનેલા હોય તે આગારિક ઘરો છે. તથા તે સિવાયના ઇંટ, પત્થરાદિમાંથી બનેલ ઘરો અણાગારિક કહેવાય છે. આજના સમયમાં તો બહુલતયા અણાગારિક ઘરો જ જોવા મળે છે. પરંતુ જયાં ભૂકંપબહુલ સ્થાન છે તેવા જાપાન વગેરે સ્થાનોમાં આજે પણ લોકો લાકડાના મકાનોમાં વસવાનું પસંદ કરે છે. ૨પ૬૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ મા+R% - માર્ય (મત્ર.) (બોલાવીને) સાWત્ર - mત્ર (પુ.) (1. ઉદીરણાનું અપરના 2. સમાન પ્રદેશમાં રહેવું 3. સમભાવમાં રહેવું). કર્મોની જેમ બંધ, ઉદય અને સત્તા એક અવસ્થા છે તેવી જ રીતે ઉદીરણા પણ એક અવસ્થા જ છે. સત્તામાં પડેલા બીજા કર્મોની સ્થિતિને આત્મપુરુષાર્થ વડે બલાત્કારે ખેંચીને ઉદયમાં લાવીને તેનો ક્ષય કરવો તેને ઉદીરણા કહેવામાં આવે છે. જેનો પૂર્વાચાર્યો આગાલ આવા અપનામ વડે પણ ઉલ્લેખ કરે છે. #aa (. ) (1. આકાશ, છ દ્રવ્યોમાંનું એક ર. પ્રકાશ) નવતત્ત્વમાં કહેલું છે કે જગતુ પદ્રવ્યાત્મક છે. તે છ દ્રવ્ય સિવાયનું સાતમું કોઈ જ દ્રવ્ય નથી. અને તે દરેક દ્રવ્યોના ગુણ અને પર્યાય હોય છે. આ છ દ્રવ્ય અંતર્ગત આકાશ નામનું દ્રવ્ય છે. જેને બાકીના પાંચેય દ્રવ્યોનું આધારભૂત કહેલું છે. કારણ કે આકાશનો અર્થ થાય છે અવકાશ-જગ્યા અને સ્થાન આપવાનું કાર્ય આકાશનું છે. આથી આકાશ દ્રવ્ય તે ક્ષેત્ર છે અને બાકીના પાંચ તેમાં રહેનારા ક્ષેત્રી છે. તથા આ આકાશ દ્રવ્ય લોક અને અલોક એમ બન્ને સ્થાને વ્યાપીને રહેલું છે. માW - પ્રશ્ના (કિ.) (આકાશમાં ગમન કરનાર પક્ષી વગેરે) HIRI - મામા (સ્ત્ર) (આકાશગામિની વિદ્યા, વિદ્યાવિશેષ) વિદ્યાપ્રજ્ઞપ્તિ આગમની અંદર ઘણી બધી વિદ્યાનું કથન કરવામાં આવેલું હતું. પરંતુ કાળ પ્રભાવે ઘણા બધા પાઠ તેમાંથી વિલુપ્ત થઇ ગયા. મળતા પાઠોને અનુસાર તેમાં કેવા કેવા પ્રકારની વિદ્યાઓ હતી તેનું સ્વરૂપ જાણવા મળે છે. તે આગમમાં આકાશmમિની વિદ્યાની વાત આવે છે. જેના પાઠનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ આકાશમાં ઉડી શકે. જેવી રીતે આજે આપણે હવામાં ઉડતા પ્લેનો જોઇ શકીએ છીએ. આકાશમાં ઉડતાં પક્ષીઓ જોઇએ છીએ. એવી જ રીતે તે વિદ્યાના પ્રભાવથી તેનો સાધક વગર સાધને હવામાં ઉડી શકે અને એક સ્થાનેથી બીજા સ્થાને સ્વેચ્છાએ આવ-જા કરી શકે. અને શાસ્ત્રમાં વજસ્વામી, પાદલિપ્તસૂરિ વગેરે ઘણા દૃષ્ટાંતો પણ મળે છે. પાસ(1) - સામિન (9) (આકાશમાં ગમન કરાનાર, પક્ષી વગેરે) आगासस्थिकाय - आकाशास्तिकाय (.) (આકાશ પ્રદેશનો સમૂહ, દ્રવ્યવિશેષ) શાસ્ત્રમાં અસ્તિકાયનો અર્થ કરેલો છે પ્રદેશોનો સમૂહ. એટલે અસંખ્ય કે અનંત સંખ્યાત્મક જે પ્રદેશો છે તે બધાનું સમૂહરૂપે અસ્તિત્વ તે અસ્તિકાય કહેવાય છે. લોકાલોક વ્યાપી અને અરૂપી એવા આકાશ પ્રદેશના સમૂહનો જથ્થો તે આકાશાસ્તિકાય નામક દ્રવ્ય કહેવાય છે. आगासत्थिकायदेस - आकाशास्तिकायदेश (पं.) (આકાશ પ્રદેશનો એક ભાગ) જો કે આકાશ દ્રવ્ય સમસ્ત લોક અને અલોકને વ્યાપીને રહેલું છે. આથી તેને જુદું પાડવું અશક્ય છે. આથી બુદ્ધિની કલ્પનાએ તેના એક પિંડરૂપ ભાગમાંથી જુદો ભાગ કલ્પવો તે દેશ કહેવાય છે તથા તે જ દેશથી અવિભાજ્ય અંગરૂપે રહેલ પિંડને પ્રદેશ કહેવામાં આવે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ आगासत्थिकायपएस - आकाशास्तिकायप्रदेश (पुं.) (આકાશાસ્તિકાયનો નિર્વિભાગી અંશ, આકાશ પ્રદેશનું અવિભાજ્ય અંગ) आगासथिग्गल - आकाशथिग्गल (न.) (મેઘરહિત આકાશપ્રદેશ, મેઘથી ત્યજાયેલ થીગડાં જેવો શ્યામ આકાશ પ્રદેશ) પ્રજ્ઞાપના સત્રમાં ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ આકાશાસ્તિકાયના પ્રદેશો કોને કોને સ્પર્શીને રહેલા છે તેનો જવાબ આપતાં કહ્યું છે કે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય સૂક્ષ્મ જીવો અને કેવલી મુઘાત કરી રહેલા ત્રસ જીવોને આકાશ પ્રદેશો સંપૂર્ણપણે વ્યાપીને રહેલા છે.' अगासपइद्रिय - आकाशप्रतिष्ठित (त्रि.) (આકાશમાં રહેલ, આકાશસ્થિત) લોકપ્રકાશ ગ્રંથમાં ચૌદરાજલોક પ્રમાણ લોકની અને તેની અંદર રહેલા રૂપી અને અરૂપી દરેક પ્રકારના પદાર્થોની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો રહેલા છે તેવા લોકનું સ્વરૂપ અને તેની સ્થિતિ કેવી છે તે કહેતાં લખે છે કે, આ ચૌદ રાજલોક પ્રમાણ લોક આકાશ પ્રદેશને અવલંબીને રહેલું છે. અર્થાતુ લોકાલોક વ્યાપ્ત એવા આકાશની અંદર આલોક રહેલો છે. માWHપંઘમ - ઝાઝમ (!) (આકાશ નામક પાંચમું મહાભૂત) વેદશાસ્ત્રો કહે છે કે આ જગત પંચમહાભૂતાત્મક છે. આ વિશ્વ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પાંચમા આકાશને અવલંબીને ચાલે છે. આ પાંચ મહાભૂતોનું મિલન એ જ જીવ તત્ત્વ છે. જ્યારે તેઓ વિલિન થાય છે ત્યારે જીવનું મૃત્યુ થાય છે. જ્યારે જૈન શાસ્ત્રો કહે છે કે આત્મા તે આ પાંચ મહાભૂતાત્મક નહીં કિંતુ તેનાથી તદ્દન ભિન્નદ્રવ્ય છે. આ પાંચના અભાવમાં પણ આત્મદ્રવ્ય તો કાયમ રહે છે. અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકે છે. ગાગારપર - માાર (1) (દષ્ટિવાદની અંતર્ગત સિદ્ધશ્રેણી પરિકમનો ચોથો ભેદ) आगासपएस - आकाशप्रदेश (पुं.) (આકાશનો અવિભાજ્ય ભાગ, સોળ આકાશપ્રદેશ) મા//(ાતિય) - ઝાટિજ (ઈ.) (આકાશ જેવું સ્વચ્છ સ્ફટિકરત્ન) રત્નપરીક્ષા શાસ્ત્રમાં જેવી રીતે નીલમ, વૈર્ય, પરવાળા વગેરે રત્નોના સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. તેવી જ રીતે સ્ફટિક રત્નની પણ ચર્ચા કરેલ છે. તેમાં કહેવું છે કે જે આકાશ જેવું અત્યંત સ્વચ્છ હોય. જેમાં કોઇપણ જાતનો દાગ ન હોય. જરાપણ પીળાશ પડતું ન હોય તથા જેમાં એક અંશ જેટલી પણ રેખા ન હોય તેવા સ્ફટિક રત્ન રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. કિંવદન્તી અનુસાર કહેવાય છે કે બત્રીસ પૂતળી આત્મક રાજા વિક્રમાદિત્યનું સિંહાસન પણ અત્યંત પારદર્શી સ્ફટિક રત્નમાંથી બનેલું હતું. જે પાછળથી ભોજ રાજા પાસે આવ્યું. મા (f) નિયરિસપ્રદ (જિ.) (નિર્મળ સ્ફટિકરત્ન જેવી કાંતિ છે જેની તે) आगास (फलिहा) फालियामय- आकाशस्फटिकमय (त्रि.) (અત્યંત સ્વચ્છ, સ્ફટિક રત્નમય) आगासमग्ग - आकाशमार्ग (पुं.) (દ્રવ્ય માર્ગનો એક ભેદ, વિદ્યાધરાદિનો ગમન કરવાનો માર્ગ) 258 Page #302 -------------------------------------------------------------------------- ________________ માણતિવાક્ (ર) - ગાણિતિપતિ (ઈ.). (1. વિદ્યાદિના બળે આકાશમાં ગમન કરનાર 2. આકાશમાંથી સુવર્ણાદિની વૃષ્ટિ કરાવી શકનાર) પાલિતાણા ગામ પાદલિપ્તસૂરિ ભગવંતના નામ ઉપરથી વસેલું છે. કહેવાય છે કે પાદલિપ્ત સૂરીશ્વરજીનું મૂળ નામ તો કાંઇક બીજું જ હતું. પરંતુ તેમની પાસે એવી ઔષધિ હતી કે જેનું મિશ્રણ કરીને તેઓ એક લેપ બનાવતા હતાં. અને તે લેપને પગના તળીયામાં લગાવીને તેઓ આકાશ માર્ગે ઉડી શકતાં હતાં. તેઓ રોજ સવારે નવકારશી પહેલા શત્રુંજય ગિરનાર, સમેતશિખરદિ તીર્થ સ્થિત જિનેશ્વર ભગવંતોના દર્શન કરવા જતાં હતાં. અને ત્યારબાદ પાછા આવીને નવકારશીનું પચ્ચખાણ પાળતાં હતાં. આમ પગમાં લેપ લગાવીને આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતા હોવાથી તેઓનું નામ પાદલિપ્તસૂરી પડ્યું. અને તેમના નામ પરથી પાદલિપ્તપુર નગર વસ્યું. જે જતાં સમયે પાલિતાણાથી પ્રસિદ્ધ થયું. * મારિવારિત્ર (પુ.). (અમૂર્ત એવા આકાશાદિ પદાર્થની સિદ્ધિ કરનાર, આકાશવાદી) મifસઃ- માકુમ (પત્ર.) (બલાત્કારે ખેંચવા માટે) બજારમાં ફરવા નીકળેલ માણસને દુકાનમાં આકર્ષિત કરવા માટે સુંદર મજાના આકર્ષણો મૂકવામાં આવે છે. જેને જોઇને રસ્તા પર આવતાં જતાં મુસાફરો જોઇને અનિચ્છાએ પણ તેનાથી ખેંચાઈને દુકાનમાં ચાલ્યા જાય છે. પરમાત્મા કહે છે કે પુદ્ગલનિર્મિત આ સંસારમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પણ જીવને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાત જાતના પ્રલોભનો ઊભા કરે છે. જેથી જીવનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પરથી હટીને બલાત્કારે સંસાર તરફ આકર્ષિત થાય છે. જો તમારું મન જડ એવા પગલો તરફ આકર્ષિત થાય છે તો પછી આત્માના મૂલગુણ જ્ઞાનાદિ તરફ શા માટે નથી થતું? आगासिय - आकर्षित (त्रि.) (આકર્ષિત થયેલ, ખેંચાયેલ) * મારુતિ (ઉ.) (આકાશમાં રહેલ) જેમ આકાશમાં રહેલ પક્ષી તટસ્થ આશરો પ્રાપ્ત કરી શકતું નથી. તેને સ્થિર થવા માટે કોઇ શિલા, વૃક્ષ કે મકાનાદિનો સહારો લેવો જ પડે છે. તેમ સંસાર-સંયમ, ધર્મ-અધર્મ, કુટુંબ-આત્મોત્થાનની દ્વિધામાં અટવાયેલો માણસ ક્યારેય પણ સત્યની પ્રાપ્તિ કરી શકતો નથી. સંસાર તે આકાશ છે અને ધર્મ તે જીવને સ્થિરતા પ્રાપ્ત કરાવનાર વૃક્ષ છે. ગતિન - મતિરિજ() (આકૃતિત્રિક) પાંચમાં કર્મગ્રંથમાં કર્મવશાત્ જીવને પ્રાપ્ત થનાર અવસ્થાઓમાં આકૃતિત્રિકનું કથન આવે છે. છ પ્રકારના સંસ્થાન, છ પ્રકારના સંઘયા અને પાંચ જાતિ આ ત્રણના સમૂહને આકૃતિત્રિક કહેવાય છે. કર્મના કારણે જીવને છ પ્રકારના સંસ્થાનમાંથી કોઇપણ એક સંસ્થાન, છ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ અને એકૅક્રિયાદિ જાતિમાંથી કોઇપણ એક જાતિની પ્રાપ્તિ થાય છે. માપુ - માજુ () (1. ઇચ્છા, અભિલાષા 2. કુટિલ ગતિ) માથા - મામા (નિ.) (જેની સુગંધ લેવાયેલી છે તે પુષ્પાદિ, નાક વડે જેની ગંધનું જ્ઞાન થયેલ છે તે) લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મમાં બહુ મોટો તફાવત છે. લૌકિક ધર્મમાં જે પ્રસાદ, પુષ્પાદિ ભગવાનને ચઢાવવામાં આવે તેનો ઉપભોગ ભક્ત લોકો કરતાં હોય છે. જ્યારે લોકોત્તર ધર્મમાં તેનાથી વિપરીત આચરણ છે. જે વસ્તુનો ઉપભોગ તમે કરો છો તે દેવને ચઢાવવાનો નિષેધ છે. જે પુષ્યની સુગંધ તમે લીધી છે તે પુષ્ય પણ પરમાત્માને અર્પિત કરી શકતાં નથી. એટલું જ નહીં. 259 Page #303 -------------------------------------------------------------------------- ________________ જે પુષ્પાહારાદિ પરમાત્માને ચઢી ગયેલ હોય તેનો ઉપયોગ પણ આરાધનામાં કરવાનો નિષેધ છે. એટલે જે નૈવેદ્ય પરમાત્માને ચઢેલું હોય તેને ભલે બીજાને આપી દેવું પડે પરંતુ જૈન શ્રાવકને ન કહ્યું. આપણા જિનાલય અને ઉપાશ્રયો આટલા ચોખ્ખા રહે છે તેમાંનું એક કારણ એ પણ છે. જેના વખાણ સ્વામી સચ્ચિદાનંદે પણ કરેલ છે. - આધ્યાતિવન (3.) (કથન કરનાર, કહેનાર) સાચો શ્રોતા તે છે જે વક્તાના હૃદયગત ભાવોને જાણી શકે, સમજી શકે. ઘણી વખત વ્યાખ્યાન કે સૂત્રનું કથન કરનાર વક્તાના શબ્દો કંઇક અલગ હોય છે. જ્યારે કહેવાનો ભાવ તદ્દન ભિન્ન હોય છે. જેમ કોઈ કહે કે સાધુઓ નદીએ પાણી પીતા હતાં. અહીં કથન કરનારના શબ્દો જણાવે છે કે સાધુઓએ નદીમાં પાણી પીધું. પરંતુ તેનો ભાવાર્થ છે કે શ્રમણો નદી કિનારે બેસીને પાત્રામાંથી પાણી પીતાં હતાં. સાચો શ્રોતા શબ્દોને નહીં પરંતુ વક્તાના ભાવનું ગ્રહણ કરનારી હોય છે. અને જે કથનના હાર્દને જાણી શકે છે તે જ તત્ત્વને પામી શકે છે. आघअज्झयण - आख्यातवदध्ययन (न.) (સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૦માં સમાધિ અધ્યયનનું અપરનામ) ગાયંસ - આયર્નન () (મર્દન, ઘર્ષણ). સાધુની કોઇપણ ક્રિયા નિરર્થક ન હોય. તેમને પ્રત્યેક ક્રિયા સાર્થક અને ફળ આપનારી હોય. તેઓ આહાર લેવાની ક્રિયા કરે તો પણ કર્મ નિર્જરા, સ્વાધ્યાય કરે તો પણ કર્મ નિર્જરા, કેશલુંચનાદિ કરે તો પણ કર્મ નિર્જરા અને યાવત્ નિદ્રા કરે તો પણ કર્મની નિર્જરા હોય છે. આથી જ નિશીથચૂર્ણિમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ એક દિવસ કે દરરોજ પોતાના દાંતોને એક-બીજા સાથે ઘસે તો પ્રાયશ્ચિત્ત આવે, કારણકે દાંતોનું પરસ્પર ઘર્ષણ કરવું તે નિરર્થક ક્રિયા છે. અને નિરર્થક ક્રિયા માત્ર કર્મનો બંધ કરાવે છે. આવI - માયા (.) (વ્યાખ્યાન કરનાર, કથન કરનાર) ગાયત્ત - મરડ્યાન (). (કથન, ઉક્તિ, વ્યાખ્યાન) જે ગ્રંથ માત્ર સૂત્રોનો જ બોધ કરાવે તેને અક્ષરગમનિકા કહેવાય છે. તથા જે સૂત્રોના ભાવને વિસ્તારથી ખોલે તેને ટીકા કહેવાય છે. પરંતુ સૂત્રોના સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ભાવનું કથન કરવું તેને આખ્યાન કહેવામાં આવે છે. * મહા () (ગ્રહણ કરવું) સામાન્યથી પ્રાયશ્ચિત્તનો અર્થ કરવામાં આવે છે કે ગુરુ ભગવંત પાસે લેખિત આલોચના લઇને જે તપ વગેરે વિધિ કરવી. પરંતુ પખિસૂત્રમાં સાચા પ્રાયશ્ચિત્તનો અર્થ કરેલો છે કે પૂર્વે મેં જે પાપ કર્યા છે તેની અંતઃકરણ પૂર્વક નિંદા કરું છું. વર્તમાનમાં થતા પાપોથી અટકવા પ્રવૃત્ત થાઉં છું. અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તે માટે અત્યારથી જ પચ્ચખ્ખાણ ગ્રહણ કરું છું. અર્થાત્ તેવી પાપક્રિયાઓ ન કરવાની પ્રતિજ્ઞા લઉં છું. માટે જયારે આ ત્રિકાલિક પ્રયત્ન થાય, ત્યારે જ સાચું પ્રાયશ્ચિત્ત થયું ગણાય. * માહૈિ (4) (ગ્રહણ કરાવવું) * અજન (7) (પ્રતિપાદન દ્વારા પૂજની પ્રાપ્તિ કરાવવી) ગુજરાતી કહેવત છે કે જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ મગ સીઝવવા. વક્તા પણ શ્રોતાઓ જે પદ્ધતિએ જિનધર્મ પ્રતિ આકર્ષિત થાય તદનુસારનું કથન કરનાર હોય. વ્યાખ્યાન કરનાર વ્યાખ્યાતા શ્રોતાઓના ભાવને પરખીને જિનપ્રણિત તત્ત્વોને - 2600 Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા આગળ એવી સરસ રીતે પીરસે કે જેથી કરીને તે તત્ત્વોનું પાન કરનાર જીવને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે અનુરાગ વધે. માયાવUM - પ્રાધ્યાપના (a.) (વ્યાખ્યાન, પ્રતિપાદન, સામાન્ય કથન) સાવિત્ત - માથાતુન (.) (કહેવા માટે, કથન કરવા માટે) માવજ (ત્રિ.) (કથન કરેલ, કહેલ) પ્રશમરતિ પ્રકરણના પ્રારંભમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે પોતાની ઉદારતાનો મોટો પરિચય આપેલો છે. તેઓ કહે છે કે જેમ ભિખારી લોકોના જમી લીધા પછી વધેલું એઠું ભેગું કરીને પોતાની તૃપ્તિ શમાવે છે. તેવી જ રીતે પૂર્વાચાર્યો જે દ્વાદશાંગીનું કથન કરેલ છે. તેમાંથી છૂટા પડેલા કણિયાઓને ભિખારીની જેમ મેં એકઠા કરીને તમારી સમક્ષ રજૂ કર્યા છે. આમાં મારી કોઇ જ વિશેષતા નથી. ધન્ય હોજો વિદ્ધદશીરોમણી ઉમાસ્વાતિજી મહારાજને ! જેઓ પોતાને ચૌદપૂર્વીઓ આગળ સાવ તુચ્છ ગણે છે, તો પછી આપણા જેવા જીવો કઇ કક્ષામાં આવે? * સહીત (ઉ.). (ગ્રહણ કરેલ) * સાહિતિ (ઉ.) (ગ્રહણ કરાવેલ) * મથાપિત (કિ.) (વ્યાખ્યાન દ્વારા પૂજાની પ્રાપ્તિ કરાવેલ) આવેપાળ - માથા (3) (કથન કરતો, કહેતો) સાવંત - માથા (3) (અલ્પ ઘર્ષણ કરતો) માયસન્ન - માયા (ર.) (અલ્પ ઘર્ષણ) માયાળ - ગાડ્યા () (વ્યાખ્યાન, કથન). માયા - સાધ્યાત (ર.) (1. કહેલ, કથન કરેલ 2. આશય, ભાવ) રસ્તો ગમે તેવો ઉબડ-ખાબડ હોય તો ચાલે પણ તે સાચો હોવો જોઇએ. જો રસ્તો સાચો હશે તો તે ગન્તવ્ય સ્થાને ચોક્કસ પહોંચાડશે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે. તેવી જ રીતે શાસ્ત્રાભ્યાસ કરનાર કે વ્યાખ્યાનનું શ્રવણ કરનાર જીવવક્તાના શબ્દો પર ધ્યાન આપવાને બદલે તે કથન પાછળ રહેલા ભાવોને ઓળખવા લાગે, તો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ચોક્કસ કરે છે. શાસ્ત્રમાં વક્તાના ભાવને ઔદંપર્ય ભાવ કહેલ છે. અને શ્રોતાને તેનો બોધ થવો તેને ઐદંપર્યજ્ઞાન કે આશયપ્રાપ્તિ કહેલ છે. યાત (). (1. વધ, હણવું 2. તાડન 3. વધસ્થાન) 261 - Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રમાં છાગાધ્યયન આવે છે. છાગનો અર્થ થાય છે બકરો. એક વ્યક્તિએ ગાય પણ પાળી હતી અને બકરો પણ પાળ્યો હતો. માલિક બકરાનું પૂરતું ધ્યાન રાખતો. તેને સારું સારું ખાવા-પીવાનું આપે. નવડાવે-ધોવડાવે. પરંતુ ગાયનું અને તેના વાછરડાનું ઉપયુક્ત ધ્યાન નહોતો રાખતો. આ જોઇને વાછરડાને ખોટું લાગ્યું અને માતાને ફરિયાદ કરવા લાગ્યું કે આવો પક્ષપાત કેમ? ત્યારે ગાય માતાએ તેને સમજાવતા કહ્યું કે બેટા ! આ બધા માલમલીદામાં કોઇ જ મજા નથી. આપણને જે લખું સૂકું ઘાસ મળે છે, તે જ સારું છે. કેમ કે થોડા સમય પછી તાજા-માજા કરેલા બકરાને વધસ્થાને લઇ જવામાં આવશે. અને તેનો વધ કરીને આખો પરિવાર તેના માંસની મજા ઉડાવશે, આ બધું સુખ તો અલ્પ સમયનું છે. આ સાંભળીને વાછરડાને પોતાના પ્રશ્નનું સમાધાન મળી ગયું. आघायकिच्च - आघातकृत्य (न.) (મૃત્યુ બાદ કરવામાં આવતું અનુષ્ઠાન) વ્યક્તિના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર કરવો. તેની રાખને પાણીમાં વહાવીને જલાંજલિ અર્પવી, તેમજ પિતૃપિંડાદિનું અનુષ્ઠાન કરવું તેને આઘાતકૃત્ય કહેવામાં આવે છે. સૂયગડાંગજી સૂત્રમાં કહેલું છે કે જીવે જે પણ સુકૃત્યો કરવા હોય તે પોતાના જીવતે જીવ કરી લેવા જોઇએ. એવી અપેક્ષા ન રાખવી જોઇએ કે મારી પાછળ મારો પરિવાર મારા નામે ફલાણું ફલાણું ધર્મકાર્ય કરશે. કારણ કે સત્ય એ જ છે કે તારા મૃત્યુ પછી મરણકાર્ય પૂર્ણ કરીને સ્વજનોને બારમાએ જમાડીને, આખું જીવન દુખ વેઠીને એકઠી કરેલી તારી સંપત્તિના ભાગલા પાડવામાં લાગી જશે. અને તારી ભેગી કરેલી મિલ્કતને તે હસ્તગત કરી લેશે. મા (5) ગાયન - માયાતા (2) (1. વધસ્થાન 2. હણવું) आधुम्मिय -- आपूर्णित (त्रि.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. બ્રાન્ત, ભટકેલ) ઇન્દ્રિયપરાજય શતક ગ્રંથમાં લખેલું છે કે “જે સંસારમાં લક્ષ્મી ચંચળ છે. માણસના પ્રાણ ચંચળ છે અને જ્યાં આખું જીવન જ ચંચળ છે. તેવા સંસારમાં વ્યક્તિ સ્થિર સુખની પ્રાપ્તિ માટે સતત ફાંફાં મારતો રહે છે. આ બહુ જ મોટા આશ્ચર્યની વાત છે.” સાપુતા - પૂર્ણિત (ર.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. બ્રાન્ત, ભટકેલ) સાયનિય - આધુતિ (ઉ.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. ભ્રાન્ત, ભટકેલ) आचंदसूरिय - आचन्द्रसूर्य (न.) (જયાં સુધી ચંદ્ર અને સૂર્ય હોય). પરમાત્માના જન્મ સમયે 56 દિકુમારિકા આવીને તીર્થકર ભગવંતનું શુચિકર્મ કાર્ય કરવા આવે છે. સંપૂર્ણ શુચિકર્મ કર્યા બાદ માતા અને પુત્રને સુંદર વસ્ત્રાલંકારાદિ પહેરાવે છે. અને પુનઃ સ્વસ્થાને જતાં પૂર્વે માતા તથા પુત્રને આશિર્વાદાત્મક શબ્દોનું ઉચ્ચારણ કરતાં કહે છે કે જયાં સુધી આ જગતમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છે ત્યાં સુધી આપ ચિરાયુ વર્તો. પ્રત્યેક જિનાલયોની પ્રતિષ્ઠા કે અંજન શલાકામાં સૂરિ ભગવંતો પણ અંતમાં મંગલ ઉદ્ઘોષણા કરતાં કહે છે કે જ્યાં સુધી આ જગતમાં સૂર્યચંદ્ર છે ત્યાં સુધી આ જિનબિંબ અને જિનાલય ચિરસ્થાયી રહો. સાવે નફ્ફ માનવ (B) (1. વસ્ત્રનો અભાવ 2. આચારવિશેષ) ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્રની અંદર સાધુને પાળવાના દસ કલ્પ અર્થાત્ આચારનું કથન કરવામાં આવેલ છે. તે દસ આચાર એટલે સાધુધર્મ માટે બાંધવામાં આવેલી મર્યાદા જાણવી. તેમાં પ્રથમ આચાર છે અચેલક કલ્પ.ચેલ એટલે વસ્ત્ર અને અચેલ એટલે વસ્ત્રનો અભાવ. અહીં અચેલનો અર્થ વસનો સર્વથા અભાવ ન કરતાં પરિમાણથી વધારે અથવા અત્યંત મૂલ્યવાનું 262 Page #306 -------------------------------------------------------------------------- ________________ ન હોવા એવો કરવામાં આવેલ છે. એટલે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનના સાધુઓ મોંઘા કપડા ધારણ ન કરતાં અત્યંત જીર્ણપ્રાયઃ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રો પહેરે છે. આવા અલ્પમૂલ્યવાળા વસ્ત્રો પહેરવા તે અચેલક કલ્પ કહેવાય છે. માવો+g - મોક્ષ (ઈ.) (આઠમી પિશાચ નિકાય). ૩માન - માન-મન (અવ્ય) (યાવસજીવો આપણું અહોભાગ્ય છે કે આજના પાપપ્રચૂર એવા કલિયુગમાં પણ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા આત્માઓ પ્રાપ્ત થયા છે. સાધુ ભગવંતો યાવજીવ પંચમહાવ્રતોનું પાલન કરવા દ્વારા સ્વ અને પર એમ ઉભયનું હિત કરતાં જોવા મળે છે. આજના કલિયુગમાં તમને ધનવાન અને રૂપવાન વ્યક્તિઓ ઠેર-ઠેર મળી જશે. પરંતુ ગુણવાનું વ્યક્તિઓ તો તમારું પુણ્ય જોર કરતું હશે તો જ મળશે. ઉત્તમપુરુષો જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાના ગુણોનો ત્યાગ નથી કરતાં. આથી જ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અમૃતવેલની સઝાયમાં લખ્યું છે કે “થોડલો પણ ગુણ પરતણો દેખી અનુમોદવા લાગ રે માન (4) વંનવમાત્ત - માનવંગવાવ (ઈ.) (વારંવાર ગમનાગમન) શાસ્ત્રમાં કહેવું છે કે “તમને જીવનમાં જેટલા પણ દુખો મળે છે, જેટલા પણ કષ્ટો વેઠવા પડે છે તેનું મુખ્ય કારણ જન્મ અને મરણ છે.” જન્મછે તો જીવન છે અને જીવન છે તો તેમાં દુખો પણ રહેલા જ છે. અને તકલીફો છે તો મૃત્યુ પણ સાથે જોડાયેલું છે. આ સાયકલિંગ અનાદિકાળથી ચાલી આવે છે. જીવ વારંવાર નવા નવા ભવોમાં જન્મ લે છે. દુખો સહન કરે છે અને પછી અંતકાળે મૃત્યુ પામે છે. ત્યાંથી નીકળીને ફરી પાછી એ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. માટે જો ખરેખર દુખોનો અંત કરવો જ હોય તો પુરુષાર્થ ધન કમાવવાનો કે કીર્તિ વગેરે મેળવવાનો કરવા કરતાં જન્મ-મરણના નાશ માટેનો કરવો જોઇએ. જો તેનો ક્ષય થઈ જશે તો દુખો નહીં આવે તેની સો ટકાની ગેરંટી પરમાત્મા આપે છે. માના (aa) ફુ - માનતિ (f) (આવવું તે, પૂર્વ ભવમાંથી આવવું) જેવી રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કરે છે. તેવી જ રીતે બીજી ગતિમાંથી જે તે ગતિમાં આવીને વસે તેને આજાતિ કે આગતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ દેવ મૃત્યુ પામીને મનુષ્ય અથવા તિર્યંચમાં જાય તો તે ગતિ કહેવાય. તથા દેવગતિમાં મનુષ્ય અને તિર્યંચ યોનિના જ જીવો આવી શકે છે માટે દેવયોનિમાં મનુષ્ય અને તિર્યંચની આજાતિ કે આગતિ થઇ કહેવાય. કેમ કે દેવ મરીને પાછો દેવ કે નારકી થઇ શકતો નથી. * ૩યાતિ (a.) (આગતિ, પૂર્વ ભવમાંથી બીજા ભવમાં આવવું તે) માનવ - મMવ (ઈ.) (1. આજીવિકા, જીવન નિર્વાહનો ઉપાય 2. ભિક્ષાનો એક દોષ 3. ગોશાળાનો મત 4. ગોશાળા મતનો સાધુ 5. જરૂરિયાત પૂરતો દ્રવ્યનો સંચય) આપણે ઘણી વખત વ્યાખ્યાનોમાં સાંભળ્યું છે કે પુણ્યાનું સામાયિક ઉત્તમ કક્ષાનું હતું. તેના વખાણ પરમાત્મા મહાવીરદેવે સ્વયં કર્યા હતાં. તે જીવન નિર્વાહ પૂરતા દ્રવ્યનું સંચય કરીને ધર્મની આરાધના કરતો હતો. આવી બધી વાતો તો કદાચ મુખપાઠ હશે. પરંતુ શું તમને ખબર છે કે પુણ્યો શ્રાવક કાંઇ ગરીબ નહોતો. એક સમયમાં તે પોતો કોટ્યાધિપતિ હતો. તેના ધંધા પણ દેશવિદેશમાં ચાલતાં હતાં. તેના પોતાના ગોકુળો હતાં. અને તેમાં હજારો ગાયો હતી. આ બધું જ તેણે એક જ ઝાટકે છોડી દીધું. જ્યારે પરમાત્માની દેશના સાંભળી અને ખબર પડી કે જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ દુર્ગતિનું કારણ છે. બસ ત્યારથી જ એક દિવસ ચાલે એટલા પૂરતા દ્રવ્યને રાખીને બાકી બધી જ સંપત્તિ તેણે દાનમાં આપી દીધી. આને કહેવાય કે ધર્મ જાણ્યો, માણ્યો અને પચાવ્યો. 263 Page #307 -------------------------------------------------------------------------- ________________ માનવા - માનવ (g) (1. માવજજીવ કરનાર 2. શ્રમણભેદ) માનવન (ઈ.) (1. સર્વ જીવ 2. ધનનો ગર્વ) માળીવળ - માનવન (). (1. આજીવિકાનો ઉપાય 2. ભિક્ષાનો એક દોષ) એક લોકોક્તિ છે કે નદીના મૂળ ન પૂછાય અને સાધુના કુળ ન પૂછાય. કારણ કે આ બન્ને સમસ્ત જગતનું હિત કરનારા અને પવિત્ર કરનારા હોય છે. નદીનું મૂળ ગમે તેટલું નાનું હોય, પરંતુ તેનું વર્તમાન સ્વરૂપ લોકોની તૃષા છુપાવવાનું હોય છે. તેમ સાધુ ભલે ગમે તે કુળમાંથી આવતાં હોય. કિંતુ તેમનું જીવન અત્યંત ઉચ્ચ કોટિનું અને ઉમદા હોય છે. જેવી રીતે ગૃહસ્થને સાધુનું કુળ પૂછવાની મનાઈ છે. તેવી જ રીતે ભિક્ષા મેળવવા માટે સાધુને પોતાના જાતિ-કુળ વગેરેનો ઉપયોગ કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. જે સાધુ પોતાના કુળ, ગોત્ર અને જાતિને આગળ કરીને ભિક્ષા મેળવે છે, તેને વનપક નામનો ગોચરીનો દોષ લાગે છે. માનવા - માનવના (ન્નો.) (આજીવિકા) વ્યક્તિને આજીવિકાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કેમ કે તેને ખબર હોય છે કે જો હું આજે પૈસા નહીં કમાઉ તો મારા પરિવારનું ભરણ પોષણ કેવી રીતે થશે? તેમની અને મારી જરૂરિયાતો કેવી રીતે પૂરી કરીશ? અને ખાસ વાત એ કે જો પૈસો નહીં હોય તો મારુ ભવિષ્ય શું હશે? આ બધી ચિંતાથી તેના માટે આજીવિકાના ઉપાયોનું ખૂબ મહત્ત્વ હોય છે. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે કે જો આ ભવમાં હું ધર્મ નહીં કરું તો પુણ્ય કેવી રીતે કમાઇશ? શુભકર્મોનો બંધ કેવી રીતે કરી શકીશ? અને જો પુણ્યને સાથે નહીં લઈ જાઉં તો મારો આવતો ભવ કેવો હશે? ત્યાં મને સુખ, સદ્ગતિની પ્રાપ્તિ કેવી રીતે થશે? જે દિવસે આવા વિચારો આવશે તે દિવસે તમારા મનમાં ધર્મનું પણ મહત્ત્વ વધી જશે. પછી તમારા માટે પૈસા કમાવવું એટલું આવશ્યક નહીં હોય જેટલું આવશ્યક ધર્મનું પાલન હશે. आजीवणापिंड - आजीवनापिण्ड (पुं.) (જાત્યાદિ પ્રગટ કરીને મેળવેલો આહાર) માનવામા - માનવનામ (ઈ.) (આજીવિકાનો ભય) સંસારનું બીજુ નામ જ ભયસ્થાન છે. આ સંસારમાં પ્રત્યેક જીવ કોઇને કોઇ ભયની અંદર જીવતો હોય છે. પત્ની સતત ભયમાં રહે છે કે પતિને અનુકૂળ નહીં વર્તે તો મને તરછોડી દેશે. પુરુષ આજીવિકાના ભયે બીજાની જીહજૂરીકે સેવા કરે છે. પિતાના મારના ભયે પુત્રો સીધા ચાલે છે. માતા-પિતાને ભય છે કે આવતીકાલે અમારી સંતાન અમને સાચવશે કે નહીં આમ આખો સંસાર ભયથી ભરેલો છે. એક માત્ર જિનધર્મ જ નિર્ભયસ્થાન છે. ત્યાં આવેલા જીવને કોઇપણ વાતનો ભય નથી હોતો. કારણ કે ત્યાં તેની રક્ષા કરવા માટે સમતા, સંતોષ, ઉદારતા, સરળતા વગેરે ગુણો ખડે પગે હાજર હોય છે. માનવરિäત - માનવકાન્ત (s.). (સર્વ જીવનું દષ્ટાંત, સર્વલોકમાં વ્યાપ્ત જીવનું દષ્ટાંત) आजीवपिंड - आजीवपिण्ड (पुं.) (ભિક્ષાનો એક દોષ, ઉત્પાદના દોષનો એક પ્રકાર) आजीववत्तिया - आजीववृत्तिता (स्त्री.) (જાતિ-કુલાદિ પ્રગટ કરીને આજીવિકા ચલાવવી, ભિક્ષાનો એક દોષ) Page #308 -------------------------------------------------------------------------- ________________ ગૌરવ (7) - માનવિન (કું.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) માનવિય - માનવિવ (ઈ.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) એકસમયે પરમાત્માનું શિષ્યપણું સ્વીકારનાર અને પાછળથી તેમનો વિરોધ કરનાર ગોશાળાએ પ્રવર્તાવેલા મતને આજીવક મત તરીકે ઓળખવામાં આવ્યો. અને તે મતને માનનારા તેના અનુયાયી આજીવિક કહેવાવા લાગ્યા. કહેવાય છે કે તે સમયે પરમાત્માના અનુયાયી કરતાં ગોશાળામતના અનુયાયી ત્રણગણા વધારે હતાં. ગોશાળાએ અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેઓને ભૂતભવિષ્યના કથનથી પોતાના તરફ આકર્ષિત કર્યા હતાં. આમ પણ દુનિયા જયાં ચમત્કાર ત્યાં નમસ્કારમાં માને છે. જ્યારે જિનેશ્વર પરમાત્માનો માર્ગ દુખશુદ્ધિ માટે નહીં કિંતુ જીવનશુદ્ધિ અને આત્મશુદ્ધિને વધુ મહત્ત્વ આપનારો છે. તથા ઘણા જ કષ્ટસાધ્ય હોવાથી દરેક જીવને તે માફક પણ નથી આવતો. જે દઢમનોબળી હોય છે તે જ જીવો જિનધર્મને સમજે છે અને તેમાં ટકી શકે છે. आजीवियभय - आजीविकाभय (पुं.) (જીવનનિર્વાહનો ભય, આજીવિકા કમાવવાનો ભય) . માનવિયસમર - આવિરાસત (g) (ગોશાળાનો મત, ગોશાળા દ્વાર પ્રરૂપિત શાસ્ત્ર) ગોશાળાએ પોતાના મતને ટકાવવા અને ચલાવવા માટે જે શાસ્ત્રોની રચના કરી તે આજીવિકસમય તરીકે પ્રસિદ્ધ થયો. આ મતને માનનારા જીવો એકાંતે નિયતિમાં જ માનનારા હતાં. તેઓની માન્યતા હતી કે તમારી જોડે જે પણ થાય છે એ બધું પહેલેથી જ નક્કી હતું. તેમાં તમારા પુરુષાર્થનું કોઇ જ મહત્ત્વ નથી. જયારે અનેકાંતદર્શનના પ્રરૂપક પરમાત્માએ જણાવ્યું છે કે નિયતિ પણ પુરુષાર્થ વિના પાંગળી છે. માટે કાર્યની સિદ્ધિ માટે નિયતિ અને પુરુષાર્થ પરસ્પર સહાયક છે. आजीवियसुत्त - आजीविकसूत्र (न.) (ગોશાળા દ્વારા પ્રરૂપિત શાસ્ત્ર) માનવિયા - મનવા (સ્ત્રી) (આજીવિકા, જીવનનિર્વાહ વૃત્તિ, વ્યાપાર) ધર્મસંગ્રહ ગ્રંથમાં કહ્યું છે કે “સાત પ્રકારના કાર્યથી જીવોની આજીવિકા ચાલે છે. અર્થાત તે સાત પ્રકારના માર્ગે જીવો પોતાના જીવનનો નિર્વાહ કરે છે. 1. વાણિજ્ય, 2. વિદ્યા, 3. કૃષિ, 4, શિલ્પ, 5. પશુપાલન, 6. સેવા અને 7. ભિક્ષા આ સાત પ્રકારના વ્યાપારથી જગતના તમામ જીવો પોતાની આજીવિકા મેળવે છે. જે જીવો પ્રમાદને વશ આળસુ થઈને બેસી રહે છે તેઓ કદાપિ સુખ પ્રાપ્ત કરી શકતાં નથી. સુભાષિતોમાં પણ કહેવાયું છે કે સિંહના આહાર એવા હરણો સ્વયં સામે ચાલીને સિંહના મુખમાં પ્રવેશ કરતાં નથી. आजीवियादोष - आजीविकादोष (पुं.) (ભિક્ષાનો એક દોષ, ઉત્પાદના દોષનો એક પ્રકાર) आजीवियोपासग - आजीविकोपासक (पुं.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) માગુત્ત - માધુજી (7i) (અપ્રમાદી, ઉપયોગવાળો) નવતત્ત્વ પ્રકરણમાં કહેવામાં આવેલા આત્માનામૂળગુણોમાંનો એક ગુણ ઉપયોગ પણ છે. અપ્રમાદીપણું તે આત્માનો મૂળસ્વભાવ છે. આથી જીવે પ્રત્યેક કાર્યમાં મન-વચન-કાયાનો ઉપયોગ રાખવો જરૂરી છે. પ્રમાદી હોવું તે આત્માની પ્રકૃતિ નહીં કિંતુ 265 Page #309 -------------------------------------------------------------------------- ________________ વિકૃતિ છે. અને જે જીવ ઉપયોગરહિત છે તેનામાં અને જડ એવા પુદ્ગલમાં કોઇ જ ફરક નથી. કારણ કે જડનો સ્વભાવ ઉપયોગરહિત હોવું છે. માડંવર - માધ્વર (ઈ.) (1. મોટું નગારું 2. યક્ષ 3. યક્ષમંદિર) પૂર્વના કાળમાં નગારાનો ઉપયોગ જુદા-જુદા કાર્યો માટે કરવામાં આવતો હતો. જેમ કે મંદિરમાં ભક્તિ માટે, મહોત્સવોમાં હર્ષની અભિવ્યક્તિ માટે, યુદ્ધમાં જવા માટે સૈનિકોને સૂચના આપવા માટે, યુદ્ધ પ્રાપ્ત કરેલ જીતના સંકેત માટે અને કોઇક સ્થાને ચોરી, હત્યાદિ અપરાધ કરનારા દોષીને તે મોટા નગરામાં બંધ કરીને તેને સજા આપવા રૂપે ઉપયોગ કરવામાં આવતો હતો. મારા - માન (જ.). (ચારે બાજુથી બાળવું, દાહ) અગ્નિનાદાહથી શરીર અડધો કલાક, કલાક કે બે કલાકમાં તો સંપૂર્ણ બળીને રાખ થઇ જાય છે. જ્યારે બીજા માટે મનમાં રહેલી ઈર્ષ્યા, અસૂયા અને મત્સરરૂપી અગ્નિથી તન અને મન સતત ચોવીસ કલાક બળતું જ રહે છે. તેને કેમેય કરીને શાંત પાડી શકાતું નથી. કારણ કે બાહ્ય અગ્નિ માત્રપુગલને બાળે છે. જ્યારે આંતરિક અગ્નિ મનને અને આત્માના ગુણોને પણ બાળી નાખે છે. આથી જ તો હરિભદ્રસૂરિ મહારાજે પોતાના જેટલા પણ ગ્રંથો રચ્યા તેની પ્રશસ્તિમાં કહ્યું છે કે, આ ગ્રંથ રચનાથી જો કોઇ ફળ મળવાનું હોય તો આખું જગત મત્સર અને ઇષ્યરહિત થાઓ. માલ - ટોપ (g) (1. આડંબર, અહંકાર 2 વિસ્તાર, 3. ઓડકાર) કહેવાય છે કે ચોર્યાસી ચોર્યાસી ચોવિસી સુધી જેમનું નામ લોકમુખે ગવાવાનું છે. એવા સ્થૂલિભદ્રસ્વામીએ કંદર્પન તો પરાજિત કરી દીધો. પરંતુદર્પ સામે ઘુંટણો ટેકવી દીધા. કંદર્પ એટલે કામદેવ અને દર્પ એટલે અહંકાર, રૂપકોશાના રૂપમાં લલચાયા વિના નિર્વિકારભાવ કેળવીને કામદેવને તેમણે હરાવી દીધો. પણ શાસ્ત્રજ્ઞાનનો અહંકાર તેમને એટલો બધો ચઢ્યો કે તેના ફળસ્વરૂપ તેઓને ચૌદપૂર્વોમાંથી પાછળના ચાર પૂર્વોનું જ્ઞાન ગુમાવવું પડ્યું. મહિ - મઢ (4l.). (ગુચ્છાત્મક વનસ્પતિનો એક ભેદ, વનસ્પતિવિશેષ) ગાઢr (5) - માહિશ્ન (કું.) (ચાર સેર પ્રમાણ ધાન્ય,ધાન્યને માપવાનું માપવિશેષ) મહત્ત - (નારદ્ધ) - મારવ્ય (8i.) (પ્રારંભ કરેલ, શરૂ કરેલ, પ્રારબ્ધ) દુનિયામાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના જીવો હોય છે. તેઓને ઓળખવાનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રકારે આપેલું છે. જે જીવો જઘન્ય કક્ષાના હોય છે તેઓ કાર્યનો પ્રારંભ તો જોર-શોરથી કરે છે. પરંતુ થોડા સમયમાં જ કંટાળીને તે કાર્યને ત્યજી દે છે. મધ્યમ કક્ષાના જીવો પણ પ્રારંભ કરેલ કાર્યને અંત સુધી તો લઇ જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે ખેદને પામે છે, અથવા જે પ્રમાણે કાર્યની પૂર્ણાહૂતિ થવી જોઇએ તે પ્રમાણે કરતાં નથી. જયારે ઉત્તમ કક્ષાના જીવો એક સમના જુસ્સા સાથે કાર્યનો પ્રારંભ અને અંત કરે છે. તેઓ વચ્ચે ક્યાંય અટકતા નથી કે ક્યાંય ઉદ્વેગ પણ પામતાં નથી. પ્રારંભ કરેલ કાર્યનું સમાપન પણ સુંદર રીતે કરે છે. દિવ - કારક (ઈ.) (પ્રારંભ, શરૂઆત) અહિST - પ્રાકૃત્ય (વ્ય.) (આદર કરીને, સમ્માન કરીને) Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં તમને ખબર છે કે કોઈને પ્રેમથી, આદરથી બોલાવીએ તો તેનું શું પરિણામ આવે છે. અને કોઈને નિરાદરપણે બોલાવીએ તો શું ફરક પડે છે. કોઇને આદર પૂર્વક બોલાવીએ તો બન્ને વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે, અને ઉપેક્ષા ભાવથી બોલાવીએ તો સંબંધ બગડે છે. બસ! એવી જ રીતે જિનધર્મના પ્રત્યેક અનુષ્ઠાન તમે કેવી રીતે કરો છો, તેના પર નક્કી થાય છે કે તમને કેવા ફળની પ્રાપ્તિ થશે. જો અનાદર પણે આરાધના સાધના કરી હશે તો તે માત્ર કાયક્લેશ થશે. પણ જો આદર કરીને બહુમાન પૂર્વક કરી હશે તો સદ્ગતિ કે મોક્ષ અપાવશે. ઝાયHIT - કિયા (ઉ.). (આદર કરાતો, સન્માન કરાતો) સાહિત્ય -- સાકૃત (રિ.) (આદર કરાયેલ, સન્માન કરેલ) માળ - ઝા () () (શ્વાસોચ્છવાસ, તંદુરસ્ત માણસના એક ઉચ્છવાસપ્રમાણ કાળ) શાસ્ત્રોમાં અમુક ક્રિયા કે કાયન્સર્ગાદિ શ્વાસોચ્છવાસ પ્રમાણે કહેલી છે. તે શ્વાસોચ્છવાસનો પણ કાળ નિશ્ચિત કરવામાં આવેલો છે. એક સશક્ત અને નિરોગી પુરુષ જેટલા કાળમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે તેટલા પ્રમાણના કાળમાં જે તે ક્રિયાદિ કરી લેવી જોઇએ. જેવી રીતે પ્રતિક્રમણાદિમાં 108 શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ન કરવાનું વિધાન છે. તો ત્યાં આગળ ઉપર કહેલ શ્વાસોચ્છવાસ કાળને માન્ય ગણીને કાઉસગ્ન કરવો જોઇએ. અર્થાત્ નિરોગી માણસના શ્વાસોચ્છવાસના કાળ પ્રમાણમાં કાઉસગ્નની પૂર્ણાહૂતિ કરવી. મidય -- માનત્તર્ણ (જ.). (અવ્યવહિત, તુરંત પછીનું, વ્યવધાનરહિત, અનુક્રમે) જેમ એકની પછી તુરંત બે આવે છે. આ એક અને બેની વચ્ચે બીજા કોઇની ઉપસ્થિતિ નથી હોતી આથી બે તે આનંતર્ય કહેવાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં એક પદાર્થનું કથન કર્યા પછી તેના અનુક્રમે કહેવામાં આવતા પદાર્થ માટે આનંતર્થ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે. મા - માન(g) (1. ચિત્તાદ્વાદ, હર્ષ, સુખવિશેષ 2. અહોરાત્રિના ત્રીસ મુહૂર્તમાંના ૧૬માં મુહૂર્તનું નામ 3. છઠ્ઠા બળદેવનું નામ 4. શીતલ જિનના પ્રથમ ગણધરનું નામ 5. તે નામે એક શ્રાવક 6. ઋષભદેવના એક પુત્રનું નામ 7. મહાવીર સ્વામીના એક શિષ્ય 8. ગંધમાદન અને વક્ષસ્કાર પર્વતસ્થિત એક દેવ) આત્માની પૃષ્ઠભૂમિ પર ઉત્પન્ન થનાર આહાદની લહેરીને આનંદ કહેવામાં આવે છે. એટલે કે ચિત્તની અંદર ઉત્પન્ન થતો હર્ષ કે સંતોષ તે આનંદ છે. આ વાત પરથી નક્કી થાય છે કે સુખ તે ચિત્તનો વિષય છે. બાહ્ય જડ કે ચેતન પદાર્થોમાં સુખનો સર્વથા અભાવ રહેલો છે. તે બધા તો નિમિત્ત માત્ર છે. મૂળ સુખનું સ્થાન તો તમારી અંદર રહેલો આતમરામ છે. આથી જ ગુરુભગવંતો આપણને કહે છે કે તમે જે વસ્તુઓમાં સુખ માનીને ચાલો છો તે તમારો ભ્રમ છે. ખોટી માન્યતા છે. તે ખોટી સમજણને છોડો, ભ્રમણાને તોડો અને સત્યને સ્વીકારો. જો સત્યને સ્વીકારીને ચાલશો તો તમારા આનંદને કોઇ લૂંટી નહીં શકે. કોઈ તમને દુખી નહીં કરી શકે. आणंदअंसुपाय - आनन्दाऽश्रुतपात (पुं.) (હર્ષના આંસુ) આંસુ બે પ્રકારના હોય છે. એક દુઃખના આંસુ હોય છે જે અત્યંત વિકટ પરિસ્થિતિમાં આવી શકે છે. તમને શરીરમાં પીડા થતી હોય તે સમયે આવી શકે છે અથવા તો કોઇ દ્વારા તમને ઠપકો આપવામાં આવે તે સમયે આઘાતથી પણ આવી શકે છે. આવા સંજોગોમાં આવનાર આંસુ તમારો તે વસ્તુ વગેરે પ્રત્યેનો અણગમો છતો કરે છે. બીજા છે આનંદના અશ્રુ કોઇ પ્રિયનું મિલન થયું હોય. તમારી ઇચ્છિત વસ્તુની પૂર્તિ થઇ હોય. તમને કોઇ શુભકાર્ય કરવાનો પ્રસંગ સાંપડ્યો હોય, અથવા અન્ય કોઇએ શુભ 2670 Page #311 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કર્યું હોય તેની અનુમોદનાના ભાવમાં તમારી આંખમાં આંસુ આવી શકે છે. આ સંજોગોમાં થનારા અશ્રપાતને આનંદાશ્રુપાત કહેવાય છે. આ પરિસ્થિતિમાં આવેલ આંસ તમારા ચિત્તમાં તેના પ્રત્યે રહેલ આકર્ષણને જણાવે છે. એટલે કે આવા સંજોગોના તમે ઇચ્છુક છો તે ભાવને ઉજાગર કરે છે. માજૂડે - માનદ્રશૂટ (7) (ગંધમાદન અને વક્ષસ્કાર પર્વત પર સ્થિત એક કૂટ) મારંવળ - માનન્દ્રા (4) (આત્માનંદરૂપી ચંદન) અધ્યાત્મના શાસ્ત્રોમાં આત્મરમણતા સુખના અનુભવને આનંદચંદનની ઉપમા આપવામાં આવેલ છે. અષ્ટક પ્રકરણના સત્તરમાં અષ્ટકમાં કહેલું છે કે જેવી રીતે મોરનો અવાજ સાંભળીને ચંદન પર વીંટળાયેલા સર્પો ભાગી જાય છે. તેવી જ રીતે જેણે આત્મરમણતાના સુખને માણી લીધું છે તેવા જીવના આનંદરૂપી ચંદનવૃક્ષ પર ભયરૂપી સર્ષો વીંટળાઇ શકતા નથી. અર્થાત્ તેને દુખો પીડા પમાડી શક્તા નથી. आणंदजीव - आनन्दजीव (पुं.) (આવતી ઉત્સર્પિણીના ૮માં પેઢાલ તીર્થંકરના પૂર્વભવનું નામ) आणंदज्झयण - आनन्दाध्ययन (न.) (1. ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ 2. અનુત્તરોપપાતિક સૂત્રના સાતમાં અધ્યયનનું નામ 3. નિરયાવલિકા સૂત્રના બીજા વર્ગના નવમાં અધ્યયનનું નામ) માઈiા - માન (7). (1. હર્ષ, ખુશી 2. આનંદદાયક, ખુશી આપનાર 3. ઋષભદેવના એક પુત્રનું નામ 4. ગંધમાદન અને વક્ષસ્કારસ્થિત એક દેવ) ઝાઈiviા - માનન્દ્રત (2) (આનંદરૂપી નંદનવન) અષ્ટક પ્રકરણ કહેલું છે કે જે રીતે વજને ધારણ કરતો ઇંદ્ર સમસ્ત બ્રહ્માંડમાં નિર્ભય પણે ફરી શકે છે. તેવી જ રીતે ચારિત્રરૂપી વજને ધારણ કરનાર યોગી કર્મોની બીક રાખ્યા વિના નિર્ભયપણે આનંદરૂપી નન્દનવનમાં વિહરી શકે છે. તેને કર્યો કોઇપણ ઇજા પહોંચાડી શકતા નથી.’ માઈirફૂડ - માનફૂટ (.) (ગંધમાદન અને વક્ષસ્કાર પર્વતસ્થિત એક કૂટ) માલપુર - માનપુર (2) (ત નામે પ્રસિદ્ધ એક નગર) કલ્પસૂત્ર આગમમાં આનંદપુર નગરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગણધર ભગવંતો દ્વારા રચિત આગમોને ભણવાનો કે સાંભળવાનો અધિકાર એકાંતે સાધુને આપવામાં આવેલો છે. ગૃહસ્થો આગમોને સાંભળવા કે વાંચવા માટે સર્વથા અયોગ્ય કહેલા છે. પરંતુ જેમ ભિખારીના હાથમાં રત્ન આવી જાય તેવી રીતે સદ્નસીબે આપણા ભાગે કલ્પસૂત્ર આગમ સાંભળવાનો અધિકાર આવેલો છે. આનો શ્રેય તે વખતના આનંદપુર અને આજના વડનગરના રાજા જિતશત્રુને જાય છે. જિતશત્રુ રાજાના પુત્રનું મૃત્યુ થયું. તેનો શોક કેમેય કરીને દૂર થતો નહોતો. આથી શોકને દૂર કરવા માટે રાજાએ કાલિકસૂરિને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાને વશ થઈને યુગપ્રધાન કાલિકસૂરિએ જે આગમ માત્ર સાધુ સમક્ષ વંચાતુ હતું. તેને ગૃહસ્થો સમક્ષ વાંચવાનું શરૂ કર્યું. ત્યારથી લઈને આજ પર્યત તે પરંપરા ચાલી આવી છે. કલ્પસૂત્ર વાંચન શરૂ કરતા પૂર્વે પ્રત્યેક સાધુ આ કથાનું વર્ણન કરે છે. 268 - Page #312 -------------------------------------------------------------------------- ________________ आणंदमेरु - आनन्दमेरु (पुं.) (રાજમલ્લાભુદય કાવ્યના રચયિતા પદ્મસુંદરના ગુરુ પદ્મમેરુના ગુરુનું નામ) आणंदविमलसूरि - आनन्दविमलसूरि (पुं.) (ત નામે પ્રિસદ્ધ એક આચાર્ય) માઈiદ્રવર - માનર (પુ.) (તે નામે એક જૈન સાધુ) શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર ઉપર રત્નશેખર સૂરિ ભગવંતે ભાષ્યની રચના કરેલી છે. તે રત્નશેખરસૂરિના ગુરુ ઉદયવીર ગણિ અને તેમના પરમ ગુરુ તે આનંદવીર હતાં. आणंदसूरि - आनन्दसूरि (पुं.) (નાગેન્દ્ર ગચ્છીય આચાર્ય, બહદુગચ્છીય આચાર્ય) आणंदहिययभाव - आनन्दहृदयभाव (पुं.) (આનંદના ભાવ) ઉપદેશ સાર ગ્રંથમાં કુલસાર ગણિ મહારાજો આનંદ કોને કહેવાય તેની વ્યાખ્યા કરેલી છે. તેઓશ્રી જણાવે છે કે જ્યારે હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય છે ત્યારે આંખો વિસ્ફારીત થઇ જાય છે. શરીર પરની રોમરાજી વિકસિત થવા લાગે છે. વચનમાં ગુણો ભળવા લાગે છે. અને હૃદયના ભાવ ઉલ્લસિત થવા લાગે છે. આ બધી અભિવ્યક્તિઓ તમારા હૃદયમાં રહેલા આનંદના ભાવને પ્રગટ કરે છે. ઝાઇiા - માના (f) (1. તે નામે એક વિજયા 2. પૂર્વ દિશાના રુચક પર્વત પર વસનારી એક દિક્મારિકા 3, લવણદ્વીપની પૂર્વ દિશામાં આવેલ જનક પર્વત પર રહેલ એક વાવ) માહિત્ય - માનતિ (2.) (આનંદ પામેલ, હર્ષયુક્ત, સુખી) માઈINIQUI - માછI (4) (શ્વાસોચ્છવાસના પુદ્ગલોનું ગ્રહણ કરવું તે) છ પર્યામિની અંતર્ગત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ આવે છે. જીવન જીવવા માટે જેમ આહાર, પાણી, ઇન્દ્રિયાદિ જરૂરી છે. તેવી જ રીતે શ્વાસોચ્છવાસ પણ જરૂરી છે. નવા ભવના ઉત્પત્તિ સ્થાને રહેલો જીવ શ્વાસોચ્છવાસ વર્ગના પગલોને ગ્રહણ કરીને તેને તદ્રુપે પરિણાવે છે. તેને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કે આણગ્રહણ કહેવામાં આવે છે. મામૈgifટ્ટ - માજ્ઞાતિ (ઉ.) (મુનિ વેષનો દેખાવવાળો) શાસ્ત્રોમાં કહેવું છે કે “દીક્ષા લઈને મુનિવેષ ધારણ કર્યા બાદ સાધુને શાસ્ત્રોનું અધ્યયન કરવું ફરજીયાત છે. આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ જો તેના હૃદયમાં વૈરાગ્યના ભાવ ઉત્પન્ન નથી થતાં. તેના અંતરાત્મામાં શ્રદ્ધા નથી પ્રગટતી, તો સમજી લેવું કે તે માત્ર બાહ્ય સાધુની આકૃતિને ધારણ કરનાર છે. અંતરાત્માથી તો તે પણ સંસારાભિલાષી જ છે. સાધુના કપડા ધારણ કરનાર ભાંડ અને તેનામાં કોઇ જ ફરક નથી.' માળા - મનન (જ.) (મુખ, મોઢું) મોઢાને સંસ્કૃતમાં ઉત્તમાંગ કહેલું છે. કારણ કે આખા શરીરમાં જો કોઈ શ્રેષ્ઠ અને મુખ્ય અંગ હોય તો તે મુખ છે. મોઢાથી જ 02690 Page #313 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિની ઓળખાણ થતી હોય છે. આથી મુખ તે ઉત્તમાંગ છે. તેવી જ રીતે રત્નત્રયીમાં દર્શન તે મુખ્ય અંગ છે. એકવાર જ્ઞાન ઓછું હશે તો ચાલશે. કદાચ ક્રિયામાં ઓછું હશે તો તે પણ ચાલશે. પરંતુ જો હૃદયમાં તેના પ્રત્યેની શ્રદ્ધા નહીં હોય તો તે જરાય નહીં ચાલે. આથી જ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જ્ઞાન અને ચારિત્રથી ભ્રષ્ટ થયો છે તેને ઓછુ નુકસાન છે. પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ થયેલો છે. તેણે સર્વસ્વ ગુમાવી દીધા બરોબર છે. आणणकोडुंबिय - आनन्दकौटुम्बिक (त्रि.) (મુખના સહાયક) કલ્પસૂત્રમાં કૌટુમ્બિક શબ્દની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે કુટુમ્બના સભ્ય જેવા જ હોય, અથવા જે રાજાના પ્રત્યેક કાર્યમાં સહાયક હોય તેવા પુરુષો કૌટુમ્બિક પુરુષ કહેવાય છે, તેવી જ રીતે રાજાના સ્થાને મુખ છે. જેમ કૌટુમ્બિક પુરુષથી રાજાની શોભામાં વૃદ્ધિ થાય છે. તેવી જ રીતે મુખના અલંકારો દ્વારા મુખની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ થાય છે. અલંકાર વગેરેને મુખનો એક પરિવાર જ ગણવામાં આવેલો છે.” માછIR - માસ (રિ.) (આજ્ઞા કરાયેલ, જેને આજ્ઞા કરવામાં આવેલી છે તે) જિનશાસનમાં આજ્ઞાને ઘણું જ મહત્ત્વ આપવામાં આવેલું છે. કહેવામાં આવેલું છે કે જે સાધુ આજ્ઞાનુસાર જીવન જીવે છે તે જ ખરા અર્થમાં સંયમ જીવનના ફળને પામી શકે છે. આજ્ઞારહિતનું કઠોર સંયમજીવન પણ નિરર્થક છે. શાસ્ત્રમાં તો દષ્ટાંત આવે છે કે ગુરુ શિષ્યને આજ્ઞા કરે કે જાવ જઈને જોઈ આવો કે ગંગા કઈ દિશામાં વહે છે. તો આજ્ઞા કરાયેલ સાધુને ખબર હોય કે ગંગા પૂર્વદિશામાં વહે છે છતાં પણ ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને વિના વિરોધે ત્યાં જઈને નક્કી કરીને પાછા આવે. અને ગુને નિશ્ચિત દિશા જણાવે. શાસ્ત્રમાં તો આજ્ઞાને જ ધર્મ કહી દીધો છે. એટલે કઠોર તપ, કેશલુચન, યોગસાધના વગેરે કરતાં પણ ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવું તે જ ધર્મ છે. * આનર્ત (. ત્રિ.). (1. નૃત્યશાળા 2. યુદ્ધ 3. એક સૂર્યવંશી રાજા 4, તે નામે એક દેશ 5. નૃત્ય કરનાર) ઉપમિતિ ભવ પ્રપંચો કથામાં સિદ્ધર્ષિ ગણિ મહારાજ જણાવે છે કે “આ સંસાર તે એક નૃત્યશાળા છે. અને કર્મપરિણામ રાજા જીવોને વિવિધ વેશો ધારણ કરાવીને તેમની પાસે જાત જાતના ખેલ ભજાવડાવે છે. આ નૃત્યમંચ પર જીવ ક્યારેક એકેંદ્રિયનો વેશ ધારણ કરે છે, તો ક્યારેક બે ઇંદ્રિય, ઇંદ્રય, ચઉરેંદ્રિય કે પચેંદ્રય તિર્યંચનો વેશ ધારણ કરે છે. ક્યારેક દેવ બને છે તો ક્યારેક મનુષ્ય બને છે. ક્યારેક નારકીનો વેશ પહેરીને ખૂબ દુખ વેઠતો હોય તેવું દશ્ય ભજવે છે. કર્મપરિણામ રાજાના આ ખેલમાં તેમની પ્રિય રાણી કાલપરિણતિ પણ તેમને પૂરે પૂરો સાથ આપે છે.' * અચવ (). (ભિપણું, ભેદપણું) કોઇકે આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે જીવનો સંસાર ક્યાં સુધી છે. પ્રશ્નનો જવાબ આપતા સૂરિ ભગવંતે કહ્યું કે જ્યાં સુધી જીવના મનમાં આત્મા અને કર્મના ભેદપણાનું જ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી તેનો સંસાર અવિરતપણે ચાલ્યા કરે છે. જયારે તેને જ્ઞાન થાય છે કે કર્મ અને આત્મા બન્ને ભિન્ન છે. સંસાર તે આત્માનું કાયમી સરનામું નથી. હું જેને મારું માની રહ્યો છું તે બધું તો મારી જોડે શાશ્વત રહેનાર નથી. મારી બધી જ મહેનત નિષ્ફળ દિશા તરફ છે. ત્યારથી તેના સંસારનો હ્રાસ થવાનો શરૂ થઈ જાય માત્તિ - (સ્ત્રી) (આજ્ઞા આદેશ) आणत्तिकिंकर - आज्ञप्तिकिङ्कर (पु.) (આજ્ઞા પ્રમાણએ કરનાર સેવક, આજ્ઞાકારી) કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગસ્તોત્રમાં કહેવું છે કે “હે નાથ ! હું જિનશાસનનો કોઈ મોટો આચાર્ય 02700 Page #314 -------------------------------------------------------------------------- ________________ નથી, કોઈ મોટો જ્ઞાની નથી. પરંતુ આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારો એક દાસ છું, કિંકર છું, સેવક છું. બસ ! આપ મને દાસ તરીકે સ્વીકારી લો એટલે મારે બીજું કશું જ નથી જોઇતું.' વિચારી જુઓ ! કે જે કુમારપાળ રાજાના ગુરુ, કલિકાલસર્વજ્ઞનું બિરૂદ ધારણ કરનારા, અને આચાર્યપદે બિરાજમાન હેમચંદ્રાચાર્યજી પોતાને દાસ ગણાવે છે. તો પછી એકાદ બે તીર્થ કે સંઘના ટ્રસ્ટી કે કારભારી થઇને આપડે કયું ગુમાન લઈને ફરી રહ્યા છીએ? મારિયા - ગાજ્ઞતિ (સ્ત્રી) (આજ્ઞા, આદેશ) માઈrg - માણ્ય(ઉ.) (આજ્ઞા આપવાને યોગ્ય, જેને આજ્ઞા કરી શકાય તે) ગુરુ દરેક શિષ્યને આજ્ઞા નથી કરતાં. પરંતુ જે પ્રજ્ઞાપનીય ગુણને ધારણ કરતો હોય તેવા શિષ્યને જ ગુરુ આજ્ઞા આપતા હોય. તેને ઠપકો આપતા હોય છે. કારણ કે પ્રજ્ઞાપનીય શિષ્યને કરેલ આજ્ઞા કે ઠપકો ક્યારેય નિષ્ફળ નથી જતાં. જો તેવા ગુણને ધારણ ન કરતાં શિષ્યને ગુરુ આજ્ઞા કરે, અને શિષ્ય તેમની આજ્ઞાનુસાર કાર્ય ન કરે તો આજ્ઞાભંગ નામનો દોષ ગુરુ અને શિષ્ય બન્નેને લાગે છે. અને શિષ્યના સંસાર વધવામાં ગુરુ નિમિત્ત બને છે. આથી જે આજ્ઞા આપવાને યોગ્ય હોય તેવા શિષ્યને જ ગુરુ આજ્ઞા આપે છે. માધાન (7) vit - મારાપન (1) (ભાષાનો એક ભેદ, આજ્ઞામાં પ્રવર્તાવનાર ભાષા) આજ્ઞાપની ભાષાનો પ્રયોગ કરવાની છૂટ દરેક સાધુ કે ગૃહસ્થને આપવામાં નથી આવી. આજ્ઞાપની ભાષાનો ઉપયોગ આચાર્યદેવ, ગુરુ કે વડીલ ગુરુભ્રાતા જ કરી શકે છે. બાકીના સાધુ માટે તો ઇચ્છાકાર સામાચારીનો જ પ્રયોગ કરવાની વાત કરવામાં આવી છે. પોતાનાથી અન્ય પાસે પોતાની ઇચ્છાનુસાર પ્રવર્તન કરાવવા માટે જે આદેશાત્મક ભાષા વપરાય તેને આજ્ઞાપની કે અસત્યામૃષાભાષા કહેવામાં આવે છે. (1. નમેલો, વિનયથી નમ્ર થયેલ ૨વિમાનવિશેષ 3. તે નામે એક દેવલોક 4. તે વિમાનનો વાસી દેવ) ગુજરાતીમાં કહેવત છે કે નમે તે સૌને ગમે. એટલે નમ્ર થવું, વિનયી થવું તે એક ઉત્તમ ગુણ માનવામાં આવેલો છે. કેટલાક લોકો તેને દુર્બળતા ગણે છે. તેઓ કહે છે કે નમવું તે અશક્તિનું પ્રદર્શન છે. પરંતુ તેઓને ખબર નથી કે મોટા પૂરમાં અભિમાની થઇને ટટ્ટાર ઉભેલું તાડનું ઝાડ જડમૂળથી ઉખડી જાય છે. જ્યારે નેતરનું છોડ પાણીના પ્રચંડ પ્રવાહમાં સમયાનુસાર નમી જતાં પોતાના અસ્તિત્વને ટકાવવામાં સફળ રહે છે. માટે વિનયથી તથા ગીતાર્થતા ગુણથી નમેલો વ્યક્તિ દુર્બળતાનું નહીં કિંતુ સમજદારીનું પ્રતીક છે. * માનવ (ઈ.) (1. એક સ્થાનેથી બીજા સ્થાને લાવવું 2. ઉપનયસંસ્કાર) પાયા - માનયત (2) (લાવવું, એક સ્થાનેથી બીજા સ્થાને લાવવું) પ્રવચન સારોદ્ધારના છઠ્ઠા દ્વારમાં આનયનની વ્યાખ્યા કરતાં લખેલું છે કે “વિવક્ષિત ક્ષેત્રથી બહાર રહેલ સચેતન કે અચેતન દ્રવ્યને પોતાના ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરાવવું તેને આનયન કહેવાય છે.' ૩માળ () - નયનપ્રયોગ (ઈ.) (શ્રાવકના ૧૦માં વ્રતનો પ્રથમ અતિચાર) અમુક દિશામાં અમુક પ્રમાણ સુધી જવાના ધારણ કરેલા નિયમને દેશાવગાસિક વ્રત કહેવામાં આવે છે. હવે શ્રાવકને કોઇક વસ્તુની જરૂર પડી, અને તે દ્રવ્ય જે તે દિશામાં રહેલ દેશ કે નગરાદિમાં મળતું હોય, અને તે નગરાદિ સ્થાન નિર્ધારિત પ્રમાણ 271 0 Page #315 -------------------------------------------------------------------------- ________________ કરતાં વધારે હોય, તેવા સંજોગોમાં જો તે શ્રાવક જે-તે સ્થાને સ્વયં જાય તો વ્રતભંગનો દોષ આવે. આથી તે સ્વયં ન જતાં અન્ય પાસે તે કામ કરાવે તો વ્રતનો ભંગ તો નથી થતો. પરંતુ તે વ્રતમાં તેને અતિચાર લાગે છે. માણવા - આજ્ઞાપન (.). (1. આશા, આદેશ 2. પ્રતિબોધ કરવો, જણાવવું) * માનવન (જ.) (લાવવું, પ્રાપ્ત કરાવવું). માળિયા - ૩મજ્ઞાનિ (માનાની) (ઋ.). (પચ્ચીસ ક્રિયામાંની એક ક્રિયાનો ભેદ, આજ્ઞાપનિકી ક્રિયા) નવતત્ત્વમાં પચ્ચીસ ક્રિયાનું વર્ણન આવે છે. તે પચ્ચીસ ક્રિયા કર્મબંધનું કારણ હોવાથી તેને હેયરૂપે ગણવામાં આવેલી છે. તે પચ્ચીસ ક્રિયા અંતર્ગત આજ્ઞાનિકી ક્રિયા આવે છે. પોતાને ઇચ્છિત કાર્ય બીજા જીવની પાસે તેની ઇચ્છાનિચ્છા જાણ્યા વિના આજ્ઞા કરીને કરાવવું તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાય છે. આ આશાપનિકી ક્રિયા જીવ અને અજીવ વિષયવાળી એમ બે પ્રકારે કહેલી છે. માળા - ઝાઝા () (1. આજ્ઞા, આદેશ ર. અનુષ્ઠાન 3. આખોપદેશ 4. સમ્યક્ત) જેઓના આત્મામાં, મનમાં રગરગમાં એકાંતે પરહિત કરવાની ભાવના વણાયેલી હોય તેવા પુરુષને આપ્ત કહેવાય છે. અને તેવા આખપુરુષના વચનને આજ્ઞા કહેવામાં આવેલી છે. જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન લોકકલ્યાણ કાજે સમર્પિત કર્યું હોય. તેવા મહાપુરુષના વચનો અને વચનાનુસારનું જીવન ક્યારેય કોઇનું અહિત કરનારા હોતા નથી. ઉલ્યનું તેમના વચનને વિપરીત વર્તનાર પોતાના અહિતને સ્વયં નોતરે છે. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહેલું છે કે આજ્ઞાની આરાધનાથી કલ્યાણની પ્રાપ્તિ અને વિરાધનાથી સંસારની અભિવૃદ્ધિ થાય છે. आणाअविराहग - आज्ञाऽविराधक (पुं.) (આજ્ઞાનો આરાધક) લૌકિક જગતમાં વસનારા તમને એટલી સમજ તો છે જ કે આપણે કોઇનું ભલું ના કરી શકતા હોઈએ તો કોઈ વાંધો નથી. પરંતુ કોઈનું ખરાબ ન થાય તે રીતનું વર્તન તો ચોક્કસ કરી જ શકીએ છીએ. તેના માટે બહુ મહેનતની જરૂર નથી પડતી. બસ ! તેવી જ રીતે જો તમારામાં શક્તિ હોય તો પરમાત્માએ ઉપદેશલો ધર્મ સર્વ રીતે આરાધવો જોઇએ. અને તેને આચરવાની શક્તિ ન હોય તો તે એક તબક્કે સ્વીકાર્ય છે. પણ તેની વિરાધના તો એકાંતે નિંદનીય અને ત્યાજય છે. જેમ આજ્ઞાના આરાધક હોવું તે શ્રેષ્ઠ બાબત છે. તેવી જ રીતે આજ્ઞાના અવિરાધક બનવું તે પણ એક પ્રકારની શાસન પ્રભાવના જ છે. आणाआराहण - आज्ञाऽराधन (न.) (આતોપદેશનું પાલન) आणाआराहणजोग - आज्ञाऽराधनयोग (पु.) (આજ્ઞારાધનાના સંબંધમાં, આજ્ઞાપાલનનો યોગ) જો મનુષ્ય ભવ દશ દૃષ્ટાંતે અત્યંત દુર્લભ છે. તો જિનધર્મ અને જિનેશ્વર ભગવંતની આજ્ઞાપાલનનો યોગ મળવો તે તો કઇઘણો દુર્લભ છે. જે જીવનું મકૃષ્ટ કક્ષાનું પુણ્ય ઉદયમાં હોય છે તેને જ જિનેશ્વર ભગવંતે ઉપદેશેલા ધર્મનું આચરણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અરે ! પાલનની વાત તો દૂર રહો. સૌથી પહેલા તો તેને જાણવાની ઇચ્છા થવી તે પણ બહુ જ મોટી વાત છે. આપણે સૌ પુણ્યશાળી છીએ કે આપણને જિનધર્મ મળ્યો છે એટલું જ નહીં. પરમાત્માના ધર્મનું પાલન કરવાની તક મળી છે. માટે મળેલ આજ્ઞારાધનના યોગનો બને તેટલો વધુ ઉપયોગ કરી લેવો જોઇએ. કોને ખબર કાલે ફરીવાર આવો અવસર મળે ન મળે? - 272 - Page #316 -------------------------------------------------------------------------- ________________ MIR - માજ્ઞવિ (ત્રિ.) (આજ્ઞાનું પાલન કરનાર) દરેક માતા-પિતા પોતાના સંતાનોને નાની નાની બાબતોમાં શિખામણ આપતાં હોય છે. કેમ કે તેઓને ખબર છે કે સંતાનો દરેક અનુભવોમાંથી પસાર નથી થયા. આથી તેઓ અજાણપણે કોઈને કોઈ મુસીબતમાં મૂકાઇ શકે છે. આથી તેમની હિતભાવનાથી સંતાનને ગમે કે ન ગમે શિખામણ ચોક્કસ આપે જ છે. અને જે સંતાન તેમની હિતશિક્ષાનુસાર વર્તે છે તેઓને કોઇ જ તકલીફ નડતી નથી. બસ! એવી જ રીતે સીમિત દૃષ્ટિવાળા આપણે માત્ર એક જ ભવનું જ્ઞાન ધરાવીએ છીએ. જયારે ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતાં સર્વજ્ઞ ભગવંત આપણા અનંતા ભવો જોઇ શકે છે. અને તેઓના હૃદયમાં આપણા માટે પત્ર જેવો જ પ્રેમ વસેલો છે. આથી આપણી ગતિ બગડી ન જાય તે માટે તેઓએ હિતોપદેશ આપેલો છે. જે જીવ તેમની આજ્ઞાનું પાલન કરે છે તે મોક્ષની નજીકમાં ગતિ કરે છે. અને જે જીવ વિપરીત વર્તે છે તે સંસાર તરફ વધુ સરકતો જાય છે. માઈIછું - મશ્નર (પુ.) (આજ્ઞા કરનાર, હુકમ આપનાર) કાર્યાદિ અર્થે જેને હુકમ કરવામાં આવ્યો છે તે કાર્યકરના હાવભાવ હુકમ કરનાર વ્યક્તિની ગુણવત્તા નક્કી કરે છે. આજ્ઞા થતાં જ જો મનમાં આનંદ થાય, તે કાર્ય કરવા માટે ઉત્સાહ પ્રગટે અને તે કાર્ય હું જાતે જ કરું એવી ભાવના પ્રગટ થાય તો સમજવું કે આજ્ઞા કરનાર સ્વામી, નેતા કે આદર્શ પુરુષ તેને પ્રિય અને ઉત્તમકોટિના હશે. પરંતુ જો સેવકનું મોઢું બગડી જાય, અને અનિચ્છાએ કાર્ય કરતો હોય તેમ વર્તતો હોય તો સમજવું કે હુકમ કરનાર માલિક વગેરેના ગુણોમાં સો ટકા કચાશ વર્તી રહી आणाईसरसेणावच्च - आज्ञेश्वरसेनापत्य (न.) (આજ્ઞાપ્રધાન સેનાપતિપણું, હુકમ કરનાર માલિકની સેનાનું અધિપતિપણું) आणाकंखिन् -- आज्ञाकाक्षिन् (त्रि.) (આજ્ઞાની અપેક્ષાવાળો, સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરનાર) અપેક્ષા બે પ્રકારની હોય છે. એક અપેક્ષા દુખ આપનારી અને બીજી અપેક્ષા સુખ આપનારી. સંસારમાં દરેક વ્યક્તિ એકબીજાની અપેક્ષા રાખીને જીવતો હોય છે. આ અપેક્ષા ક્યારેક સુખ તો ક્યારેક દુખ આપનારી હોય છે. જે સુખ આપનારી છે તે પણ અંતે તો ટુંકગાળાની હોવાથી પંરપરાએ નિષ્ફળ અને દુખ આપનારી જ બને છે. જ્યારે આપ્તપુરુષ એવા તીર્થંકર અને ગણધરાદિના વચનોની અપેક્ષા રાખીને તેનું પાલન કરનાર જીવ નિરંતર સુખને પ્રાપ્ત કરી શકે છે. કેમ કે તેઓ પ્રત્યે રાખેલી અપેક્ષા ક્યારેય નિષ્ફળ જતી નથી. માર - માઝારા (2) (આજ્ઞાનું પાલન, સર્વજ્ઞ વચનને સેવવું) શરીરમાં ઉપડેલી વલૂર પ્રારંભમાં તો સારી લાગે છે. વ્યક્તિને જે સ્થાને વલૂર થઇ હોય ત્યાં તેને ખણવામાં બહુ જ મજા આવે છે. પરંતુ જ્યારે તે વલૂરી લે છે ત્યારપછી શરીરમાં ભયંકર દાહપ્રગટે છે. તેમજ માંદગીમાં લીધેલી દવાનો સ્વાદ તો કડવો હોય છે. પરંતુ તેનું ફળ રોગનાશ હોવાથી સ્વીકાર્ય છે. તેવી જ રીતે સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનું પાલન અત્યંત કઠિન અને કષ્ટદાયક છે. પરંતુ તેનું પરિણામ મધુર હોવાથી પુરુષ તેનું પાલન ખુશીખુશી કરે છે. બાપા (m) [R(1) - માચ્છા િ(કું.) (આજ્ઞાનું પાલન કરનાર, આજ્ઞાવર્તી) સાબ-ઉંડા - ઝા+gઇન (જ.) (આજ્ઞાભંગ, આદેશનું ખંડન કરવું તે) વિરતિ એટલે અશુભથી અટકવું અને શુભમાં પ્રવૃત્ત થવું. વિરતિનું બીજું નામ ચારિત્ર પણ છે. આ ચારિત્રની સાધના સર્વશની 02739 Page #317 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. જો જ્ઞાનનું ફળ વિરતિ છે, તો વિરતિનું ફળ મોક્ષ છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જે જીવ આજ્ઞાનું ખંડન કરે છે તેનું બધું જ નિરર્થક છે. કારણ કે આજ્ઞાભંગથી મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી. હા એટલું ખરું કે કરેલો સદ્ધર્મ ક્યારેય નિષ્ફળ નથી જતો. માટે તે શ્રીમંત કુટુંબ, દેવલોકાદિ સામાન્ય સુખોને જ માત્ર પામી શકે છે. પરંતુ લોકોત્તર સુખથી વંચિત રહી જાય છે. આUTIણ - જ્ઞા #(ઈ.) (આજ્ઞાને ગ્રહણ કરનાર, આગમને સ્વીકારનાર) માWifi - માWI(કિ.) (આગમનો નિશ્ચય, શાસ્ત્રાર્થ) પંચવસ્તુક ગ્રંથમાં કહેલું છે કે “જે પદાર્થનો નિશ્ચય શાસ્ત્રથી થયેલો હોય તેનું કથન પણ સ્વમતિ પ્રમાણે ન કરતાં આગમમાં કહેલી ઉક્તિ અનુસાર જ કરવો જોઇએ. કારણ કે સ્વમતિથી કરવામાં આવેલ કથનમાં પૂર્વાપર દોષ સંભવી શકે છે. જયારે આગમોનું કથન સર્વજ્ઞએ કરેલ હોવાથી તેમાં કોઇ જ પ્રકારનો સંશય સંભવતો નથી.' If yત્ત - જ્ઞાયુt (a.) (આગમાનુસારી, સર્વજ્ઞવચન યુક્ત) શાસ્ત્રમાં કહેલું છે કે “જે સાધુ આજ્ઞાયુક્ત છે અર્થાતુ સર્વજ્ઞવચનાનુસારી પ્રવૃત્તિ કરનારો હોય છે. તેને જ ચારિત્ર સંભવે છે. તેવા સાધુની પ્રત્યેક ક્રિયા કર્મક્ષય કરનારી થાય છે. પરંતુ જે આજ્ઞાયુક્ત નથી તેવા સાધુને તો ચારિત્ર જ સંભવતું નથી, તો પછી કર્મક્ષયની વાત જ ક્યાં રહી? માનનોr () - સાયન (ઈ.) (આતવચન સંબંધિ, સૂત્રાનુસાર પ્રવૃત્તિ) જેમ કોઈ જીવને સર્પ કરડ્યો હોય તો તેનું ઝેર ઉતારવામાં ગારૂડીમંત્ર એ ઔષધનું કામ કરે છે. તેવી જ રીતે આ સંસારમાં જીવોને પાપરૂપી વિષ ચઢેલું છે. અને તેને ઉતારવા માટે સર્વશ વચન એ ગારૂડી મંત્ર સમાન છે. જે જીવ આજ્ઞાયોગને સ્વીકારે છે. તેને કર્મોરૂપી સર્પનું વિષ કાંઈ જ હાનિ પહોંચાડી શકતું નથી. માnિ - સાનિશ () (ઉત્સર્ગ-અપવાદનું પ્રતિપાદન કરવું) શાસ્ત્રોમાં જે રીતે ઉત્સર્ગ અને અપવાદનું કથન કરવામાં આવેલું છે. તેને તે જ રીતે અન્ય સમક્ષ પ્રતિપાદન કરવું તેને આજ્ઞાનિર્દેશ કહેવામાં આવે છે. ગીતાર્થ સાધુ ઉત્સર્ગ અને અપવાદના જાણકાર હોવાથી તેઓ આજ્ઞાનિર્દેશકર છે. અર્થાત શાસ્ત્રોની ઉક્તિઓને યથાસ્થિત કહેનારા છે. પરંતુ જેણે ગીતાર્થ ગુણ પ્રાપ્ત નથી કર્યો અને સ્વેચ્છાનુસાર શાસ્ત્રોના અર્થ કરે છે. તેને શાસ્ત્રમાં ઉસૂત્ર પ્રરૂપક કહેલા છે. आणाणिद्देसयर - आज्ञानिर्देशकर (त्रि.) (આજ્ઞાનો આરાધક, આગમાનુસારી પ્રવૃત્તિવાળો) * માતર (.) (ગુરુવચનાનુસાર નિશ્ચય કરીને સંસારને તરનાર) તીર્થકર, આગમ કે ગુરુએ કહ્યું હોય કે આ કાર્ય આ પ્રમાણે કરવું, અથવા અમુક વસ્તુ ન કરવી. તેને અવધારીને સ્વયં નિર્ણય કરે કે ગુવદિ વચનાનુસાર મારે આ પ્રમાણે કરવાનું છે અને આ પ્રમાણે નથી કરવાનું. તે નિર્ણયાનુસાર પ્રવૃત્તિ કરીને જે સંસારને તરી જાય તેને આજ્ઞાનિર્દેશતર કહેવામાં આવેલ છે. * આજ્ઞાનિર્દેશ્નર (કું.) (આજ્ઞાનો વિરાધક, સ્વચ્છંદી) Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે તર્થવાક્યર્થ, વયસ્થાનિસાન્નર:ગામા#િifમાસાવિરોધ: અર્થાત્ આપ્તપુરુષ એવા તીર્થકર અને ગીતાર્થ ગુરુના વચનાનુસાર પ્રવૃત્તિ ન કરતાં, વિરુદ્ધ વર્તન કરનારો હોય તેવા જીવને આજ્ઞાવિરાધક જાણવો. आणाणिप्फादय - आज्ञानिष्पादक (पुं.) (આજ્ઞાસાધક, આગમાનુસારી પ્રવૃત્તિવાળો) મing - Mાજ્ઞાનુI (કિ.) (આજ્ઞાને અનુસરનાર, આગમાનુસારી) પંચાશક ગ્રંથમાં કહેલું છે કે “જે શુભ ભાવથી અશુભ કર્મનો વિગમ અર્થાત્ નાશ થાય છે. તે શુભભાવ નિયમા આજ્ઞાનુસારી જાણવો. કારણ કે જ્યાં આજ્ઞા નથી હોતી, એટલે કે જિનવચન નથી હોતું ત્યાં શુભભાવ પણ સંભવતો નથી.” માઈInfજ(1) - માણાનુ મિન(.) (આજ્ઞાને અનુસરનાર, આગમાનુસારી) आणापडिच्छय - आज्ञाप्रतीच्छक (पुं.) (આજ્ઞાની ઇચ્છા રાખનાર) માણ૫તંત - આજ્ઞાપત્ર (કું.) (સર્વજ્ઞ વચનને આધીન, આગમાનુસારી પ્રવૃત્તિ) પંચવસ્તુક ગ્રંથમાં કહેલું છે કે “જિનેશ્વર ભગવંતની આજ્ઞાને આધીન રહેલો શ્રમણ જસાધુ છે. કારણ કે આજ્ઞા એકાંતે હિતકારી છે.’ જેવી રીતે વૈદ્યકશાસ્ત્ર રોગી હોય કે નિરોગી હોય, રાજા હોય કે રંક હોય, રાજપુત્ર હોય કે દાસપુત્ર હોય. બધાને એકસામાન હિત કરનારું છે. તેવી જ રીતે આજ્ઞા કોઈ એક કે અમુક લોકોનું જ નહીં, અપિતુ સમસ્ત જગતનું હિત કરનારી કહેલી છે. આથી જ કહેલું છે કે આજ્ઞાને પરતંત્ર રહેલા સાધુની નવકારશી પણ મોક્ષ અપાવી શકે છે. અને આજ્ઞાને આધીન નહીં થયેલા સાધુનું માસક્ષમણ પણ તેને સદ્ગતિ અપાવી શકતું નથી. आणापरिणामग - आज्ञापरिणामक (पुं.) (આજ્ઞા પ્રમાણે વર્તનાર, પરિણામકનો એક ભેદ) શાસ્ત્રમાં આજ્ઞાપરિણામકની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ગુરુજયારે શિષ્યને આજ્ઞા કરે ત્યારે જે શિષ્ય ગુરુએ શા માટે આ પ્રમાણે કરવા કહ્યું હશે તેનું કારણ પણ પૂછતો નથી. મારે જ શા માટે કરવાનું તે પણ વિચારતો નથી. માત્ર ગુરુએ કહ્યું છે તે જ મારે કરવાનું છે. જે પણ કારણ હશે તે ગુરુભગવંત જ જાણે. મને આજ્ઞા થઈ તે પ્રમાણે કરી દેવુ જ ઘટે. આવા વર્તનવાળો જીવ આજ્ઞાપરિણામક જાણવો.” નિશીથસૂત્રાદિમાં કહેલું છે કે આવા આશાપરિણામક શિષ્ય પાસે જ ગુરુ અન્ય ગીતાર્થ આચાર્ય પાસેથી પ્રાયશ્ચિત્ત મંગાવે.’ મrruff - આજ્ઞાપ્રવૃત્તિ () (આજ્ઞા પ્રમાણે વર્તન, આગમાનુસારી પ્રવૃત્તિ) आणापवित्तिय - आज्ञाप्रवृत्तिक (पु.) (આગમાનુસારી પ્રવૃત્તિ કરનાર, સર્વજ્ઞ વચનનું પાલન કરનાર) ગાળાપા - માત્તાપ્રધાન (!). (આજ્ઞા પરતંત્ર, આગમને પરાધીન, સૂત્રાનુસાર પ્રવૃત્તિ) आणापाणपज्जत्ति - आणप्राणपर्याप्ति (स्त्री.) (પર્યાતિનો એક ભેદ, શ્વાસોચ્છવાસ પર્યામિ) 275 - Page #319 -------------------------------------------------------------------------- ________________ આપણે સામાન્યથી એટલું સમજીએ છીએ કે જે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે તે જીવ છે. પરંતુ શાસ્ત્રમાં શ્વાસોચ્છવાસને એક પર્યામિ માનવામાં આવેલી છે. પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથમાં કહેલું છે કે શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરીને તેને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી તે પુદ્ગલોનો ત્યાગ કરવો તે શ્વાસોચ્છવાસ નામની પર્યાપ્તિ જાણવી. आणापाणवग्गणा - आणप्राणवर्गणा (स्त्री.) (શ્વાસોચ્છવાસયોગ્ય વર્ગણાના પુદ્ગલો) જેવી રીતે ટેબલ એક પુદ્ગલ છે. પુસ્તક એક પુદ્ગલ છે. એક રીતે કહીએ તો જેને પકડી શકાય તે તમામ વસ્તુ પુદ્ગલ છે. શાસ્ત્રમાં શ્વાસોચ્છવાસને પણ પુગલ સ્વરૂપ માનેલું છે. જીવ શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને મૂકે છે. તેથી તે પુદ્ગલ છે. આ પુદ્ગલોના સમૂહને વર્ગણા કહેવામાં આવેલી છે. એટલે કે શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનો સમૂહ તે શ્વાસોચ્છવાસ વર્ગણા છે. 37 Trang - ATMLUT( ) (કાળવિશેષ) * બાપુનુ () (કાળવિશેષ) જેટલા કાળ પ્રમાણમાં એક શ્વાસોચ્છવાસ લેવાય અથવા એક શ્વાસોચ્છવાસ લેવામાં જેટલો સમય લાગે તેને આનપ્રાણ કાળ કહેવાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ નામક આગમમાં એક શ્વાસોચ્છવાસનો કાળપ્રમાણ જણાવતા કહ્યું છે કે ત્રણ હજાર ચારસોને બાવન આવલિકા બરાબર જે સમય થાય તે એક શ્વાસોચ્છવાસ કાળ કહેવાય છે. માવલિ - જ્ઞાન (કિ.). (આસોપદેશથી શૂન્ય, સ્વચ્છેદી, આજ્ઞારહિત). સર્વજ્ઞ ભગવંતે બતાવેલ અનુષ્ઠાન કે ચારિત્ર સંસારને તારનારું કહેવું છે. એટલે જે જીવ શાસ્ત્રોક્ત વિધિથી તેનું પાલન કરે છે. તેની બધી જ ક્રિયા મોક્ષફળ આપનારી બને છે. પરંતુ જે ગૃહસ્થ કે સાધુ સર્વજ્ઞ વચનની ઉપેક્ષા કરીને સ્વમતિ અને સ્વેચ્છાપૂર્વક ચારિત્રનું પાલન કરે છે. તેની બધી જ ક્રિયા કર્મબંધ કરાવનારી અને સંસાર વધારનારી કહેલી છે. પંચાશક ગ્રંથમાં કહેલું છે કે જે અનુષ્ઠાન આજ્ઞાબાહ્ય હોય છે તે મોક્ષનું અંગ બની શકતું નથી. આજ્ઞાપૂર્વકની નાની પણ ક્રિયા મોક્ષફળ આપવા માટે સક્ષમ છે. आणाबलाभियोग- आज्ञाबलाभियोग (पु.) (હુકમ અને બલાત્કારનો પ્રયોગ કરવો, જબરજસ્તીથી અન્ય પાસે કાર્ય કરાવવું) પોતાનાથી અન્ય પાસે ઈષ્ટ કાર્ય કરાવવા માટે હુકમ કરવો. તેમજ જો તે કરવાની ઇચ્છા ન રાખે તો બલાત્કારનો પ્રયોગ કરવો, એટલે કે જબરજસ્તીએ કાર્ય કરાવવું તેને આજ્ઞાબલાભિયોગ કહેવામાં આવે છે. સાધુની દશવિધ સમાચારમાં આજ્ઞાબલાભિયોગનો નિષેધ કરેલ છે. શ્રમણે તો હમેંશા મૃદુ અને સરળ ભાષામાં ઇચ્છાકારનો પ્રયોગ કરવાનું વિધાન છે. જે સાધુ ઇચ્છાકાર છોડીને આજ્ઞાબલાભિયોગનો પ્રયોગ કરે છે તેને પરપીડા ઉત્પાદન કરવાથી હિંસા અને આભિયોગક કર્મનો બંધ થાય છે. આભિયોગિક એટલે બીજા ભવમાં અન્યના દાસપણાની પ્રાપ્તિ થાય છે. મામા - માજ્ઞામ (ઈ.) (સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ, આસોપદેશનું પાલન ન કરવું) શાસ્ત્રોમાં કહેલવિધિએ અનુષ્ઠાનને સેવવું તે આજ્ઞા છે. એટલે કે ઉત્સર્ગ માર્ગે અનુષ્ઠાનનું પાલન તે આજ્ઞા છે. આ આજ્ઞાનો ભંગ બે પ્રકારે થાય છે. જે જીવ અનુષ્ઠાનનું સેવન સર્વથા નથી કરતો. તેને તો આજ્ઞાભંગનો દોષ લાગે જ છે. પરંતુ જે જીવ ઉક્તિવિધિએ પાલન ન કરતાં પોતાની અનુકુળતાને ધ્યાનમાં રાખીને, સ્વમતિ અનુસાર અનુષ્ઠાન સેવે છે. અથવા વિપરીતપણે પાલન કરે છે, તે પણ આજ્ઞાભંગનો દોષી છે. સામાવા - મામાવ8 (કું.) (આજ્ઞાને ભાવનાર, આજ્ઞાનું પાલન કરનાર) Page #320 -------------------------------------------------------------------------- ________________ મામય - સનામિત (B). (1. કાંઈક નમાવેલ 2. આધીન કરેલ) દુનિયામાં જેટલી પણ વિસંગતતાઓ દેખાય છે તે બધા જ કર્મપરિણામે ઉત્પન્ન થયેલી છે. કોઇક અમીર છે તો કોઇક ગરીબ, કોઇક બળવાન છે તો કોઇક નિર્બળ, કોઇક રૂપવાન છે તો કોઇક કુરૂપ આ બધા જ ભાવો કર્મના પરિણામે ઉત્પન્ન થાય છે. કર્મપરિણામ નામના રાજાની ભ્રમરો કંઇક ઉંચી-નીચી થાય છે એટલા માત્રમાં જીવોના ભાગ્ય પલટાઈ જાય છે. શ્રીમંત ગરીબ, ગરીબ શ્રીમંત બની જાય છે. બળવાન નિર્બળ અને નિર્બળ બળવાન બની જાય છે. આથી જ સંસારમાં કર્મ એ જ બળવાન છે. બાકી બધા નિઃસહાય અને નિર્બળ છે. માત્ત - માસામા2 () (આમ્રવચન માત્ર) માફુ - માજ્ઞfa (સ્ત્રી) (આમ્રવચનમાં શ્રદ્ધા, આગમ બહુમાન) મનુષ્યનો ભવ મળવો અત્યંત દુર્લભ છે. તેના કરતાં પણ અતિદુર્લભ છે જૈનકુળ મળવું. તેથીય અધિક દુર્લભ છે જૈનધર્મમાં શ્રદ્ધા થવી. કોઇ વિપુલ પુણ્યના ઉદયે કદાચ જૈનકુળ મળી જવું હજીય આસાન છે. પરંતુ જૈનકુળ મળ્યા પછી જૈનધર્મ ગમવો અતિકઠિન છે. શાસ્ત્રોમાં કહેવું છે કે દેશથી જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનનો ક્ષય થયો હોય, તેવા જીવને દેવ-ગુરુએ કહેલા તત્ત્વોમાં શ્રદ્ધા થવી તે આજ્ઞારૂચિ છે. માપતિ - માાન (ન.). (1. હાથીને બાંધવાનો સંભ, બંધન સ્થાન 2. હાથીને બાંધવાનું દોરડું) હાથી જેવા મહાકાય પ્રાણીને બાંધવા માટે આવતા સ્તંભને સંસ્કૃતમાં આલાન કહેવાય છે. જેમ ગાયને કે ભેંસને ખીલે બાંધી શકાય છે. પરંતુ હાથીને ખીલે બાંધી ન શકાય. તેને તો સાંકળ વડે મોટા થાંભલા સાથે જ બાંધવો પડે. કેમ કે મહાવતને ખબર છે કે ખીલાને ઉખાડીને ફેંકવામાં હાથીને બહુ જોર કરવું પડતું નથી. એક પળમાત્રમાં તે ખીલાને ઉખાડીને ફેંકી શકે છે. આથી તેને અંકુશમાં રાખવા માટે થાંભલો જ યોગ્ય સ્થાન છે. તેવી જ રીતે આપણા આત્મા પર જામી ગયેલા રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, ઇર્ષ્યા, માયા વગેરે દુર્ગુણો મોટા હાથી જેવા થઇ ગયા છે. તેને અંકુશમાં રાખવા માટે જિનધર્મ જેવો સ્તંભ બીજો કોઇ જ નથી. જો આપણે તે જિનધર્મરૂપી ખંભથી બંધાઇને રહીશું તો દુર્ગુણોની મજાલ નથી કે આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે. માપHIRāમ - માનસ્તંભ (ઈ.) (હાથીને બાંધવાનો સ્તંભ) મા - આવિ (.) (આજ્ઞાવર્તી, આજ્ઞાનું પાલન કરનાર) માણાવટ્ટ() - સાવર્તિન (13) (આજ્ઞાનું પાલન કરનાર, આસોપદેશાનુસાર વર્તનાર) સાપવિવIR - પ્રાજ્ઞવ્યવહાર (ઈ.) (વ્યવહારનો એક ભેદ) પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથમાં કહેવામાં આવેલું છે કે જેમનું જંઘાબળ સર્વથા ક્ષીણ થઈ ગયું છે. જે વિહાર કરવા સર્વથા અક્ષમ છે. તેવા ગીતાર્થ આચાર્યને જ્યારે પ્રાયશ્ચિત્ત કરવું હોય, ત્યારે નજીકમાં રહેલા અન્ય ગીતાર્થ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. પરંતુ તેવા બીજા ગીતાર્થ સાધુનો નજીકમાં જોગ ન હોય અને છતાં પણ પ્રાયશ્ચિત્ત કરવાની તીવ્ર ઝંખના હોય. તે સમયે દૂર રહેલા અન્ય ગીતાર્થ પાસે પોતાના શિષ્યને ગુઢભાષા દ્વારા સંદેશો મોકલે. તે ગીતાર્થ ગુરુભગવંત પણ આવેલા શિષ્યની વાત સાંભળીને Page #321 -------------------------------------------------------------------------- ________________ ગૂઢભાષા દ્વારા પ્રાયશ્ચિત્તનું દાન કરે.’ આ વ્યવહારને આજ્ઞાવ્યવહાર કહેવામાં આવે છે. ગુરુ પણ જે આજ્ઞાપરિણામક હોય તેવા શિષ્યને જ અન્ય ગીતાર્થ ગુરુ પાસે મોકલે છે. જેને-તેને નહીં. માલિની - ગાજ્ઞાત્રિ () (6) (ધર્મધ્યાન, જિનતત્ત્વનો નિશ્ચય કરવો તે) જિનેશ્વર ભગવતે કહેલા તત્ત્વોનો કે તેમના વચનોનો ચિંતન પૂર્વક નિર્ણય કરવો તે આજ્ઞાવિચય કહેવાય છે. સમ્મતિતર્કના તૃતીય કાંડમાં કહેલું છે કે કેટલાક તત્ત્વોનો બોધ અતીન્દ્રિય હોવાથી હેતુ, ઉદાહરણાદિ પચાવયવી વિદ્યમાન હોતે છતે બુદ્ધિની વિકલતા હોવાના કારણે અત્યંત દુખેથી બોધ થઇ શકે તેવા પરલોક, બંધ, મોક્ષ, ધર્મ, અધર્માદિતત્ત્વોમાં આHવચનાનુસારે તેનો બોધ કરવો, નિર્ણય કરવો તે આજ્ઞાવિચય છે. आणाविराहणा - आज्ञाविराधना (स्त्री.) (આજ્ઞાનું ખંડન, અનુષ્ઠાનનું પાલન ન કરવું) आणाविराहणाऽणुग - आज्ञाविराधनाऽनुग (त्रि.) (આજ્ઞાનું પાલન ન કરનાર, આજ્ઞાનો ભંગ કરનાર) જેમ આકાશમાં ધુમાડો જોઇને નક્કી થાય છે કે નીચે ક્યાંક અગ્નિ સળગી રહ્યો છે. અગ્નિના અભાવમાં ધુમાડો સંભવતો જ નથી. તેવી રીતે કોઈ જીવ આજ્ઞાનુસાર વર્તતો નથી. અથવા નિરાદર પણે કે વિપરીતપણે અનુષ્ઠાનોનું પાલન કરે છે. તો તેનાથી એ નિશ્ચિત થાય છે કે જીવના આત્મા પર દુષ્યને એટલે કે અશુભ અધ્યવસાયે પોતાની પક્કડ જમાવી છે. આથી જ તે જીવ આજ્ઞાનું પાલન કરવાને બદલે તેનો ભંગ કરી રહ્યો છે, જેમ અગ્નિથી ઉત્પન્ન થયેલ ધુમાડો બધે જ અંધકાર ફેલાવે છે. તેવી રીતે અશુભ અધ્યવસાય જન્ય આજ્ઞાનું વિપરીત પાલન આત્મા પર અજ્ઞાન અને કર્મનું અંધકાર ઉપજાવે છે. आणाविवरीय - आज्ञाविपरीत (त्रि.) (આજ્ઞાથી વિપરીત, આપ્તવચનથી વિપરીત) आणावेतव्व - आज्ञापयितव्य (त्रि.) (આજ્ઞા આપવાને યોગ્ય, આદેશ કરવા યોગ્ય). ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે કે “શિષ્ય ગુરુ માટે વૃક્ષ સમાન હોય છે.... જેવી રીતે માર્ગમાં ઊભેલો વડલો આવતાં-જતાં મુસાફરોને વિસામાનું સ્થાન બને છે. તેવી રીતે ગુરુના અંતરની વાતો, વેદના, ભાવનાને વિસામો આપવાનું કાર્ય શિષ્ય કરે છે. એટલે કે શિષ્ય એવો હોય કે ગુરુ પોતાના હૈયાની દરેક વાત તે શિષ્યને કહી શકે. આથી જ શાસ્ત્રોમાં કહેવું છે કે ગુરુ જેવા તેવા શિષ્યને આદેશ, ઠપકો કે હિતોપદેશ નથી આપતાં. પરંતુ જે આદેશને યોગ્ય હોય તેવા પ્રજ્ઞાપનીય શિષ્યને જ હિતશિક્ષાદિ કરે માWHIR - JIHIR (ત્રિ) (આજ્ઞાપ્રધાન, આપ્તવચનપ્રધાન) સંસારના મોહને ઉતારીને સંયમનો ભેખ જેણે ધારણ કર્યો છે. તેવા મોક્ષમાર્ગના સાધક સાધુનું જીવન કેવું હોવું જોઈએ તેણે કેવા અનુષ્ઠાનોનું પાલન કરવું જોઇએ?, તેણે કેવા વિચારોનું મનન કરવું જોઇએ?, તેણે કેવા વચનોનું ઉચ્ચારણ કરવું જોઇએ? આવા પ્રશ્નો દરેકના મનમાં ઉદ્ભવે એ સહજ છે. આનું સમાધાન શાસ્ત્રોમાં ઠેર ઠેર આપવામાં આવેલું છે. પંચાશક જેવા ગ્રંથમાં કહેલું છે કે મોક્ષમાર્ગના અભિલાષી જીવના મન-વચન અને કાયાને પ્રત્યેક પ્રવૃત્તિ આજ્ઞાનુસાર હોવી જોઇએ. અર્થાત્ શાસ્ત્રમાં કહેલ વિધિ-પ્રતિષેધયુક્ત હોવી જોઇએ. જે મુનિવરનું જીવન આજ્ઞાપ્રધાન હોય છે તે અન્ય જીવો માટે દીવાદાંડી સમાન હોય છે. માસિદ્ધ -- શ્રાજ્ઞસિદ્ધ (ઉ.). (આપ્તવચનથી સિદ્ધ) Page #322 -------------------------------------------------------------------------- ________________ એક જગ્યાએ બહુ જ સરસ વાક્ય વાંચ્યું. જે સ્થાને બુદ્ધિ અટકે છે ત્યાંથી શ્રદ્ધાની શરુઆત થાય છે. એટલે એ વાત નક્કી છે કે બુદ્ધિની એક સીમા હોય છે. અમુક સ્થાનો સુધી તમે પ્રશ્ન કરી શકો છો. અને તે વ્યાજબી પણ છે. પરંતુ કેટલીક બાબતો એવી છે જયાં તમારી બુદ્ધિ વામણી સાબિત થાય છે. ત્યાં બુદ્ધિ સર્વથા બ્લાઈન્ડ થઇ જાય છે. ત્યારે તે તત્ત્વોને સમજવા કે સ્વીકારવા માટે શ્રદ્ધા આગળ આવે છે. આપ્તપુરુષો અને તેમના કહેલા તત્ત્વોનો નિઃશંકપણે સ્વીકાર તે શ્રદ્ધા છે. આ પ્રવચનોથી જે પદાર્થોની પુષ્ટિ થઇ હોય. તે પદાર્થો આપ્તવચનસિદ્ધ કહેવાય છે. અને તેવા પદાર્થોમાં માન્યતા રાખવી તે શ્રદ્ધા છે. મળનંત - માનયિમાન (ર.) (પ્રાપ્ત કરાતો, લવાતો) મf (f) - માનત (ઉ.) (લવાયેલ, પ્રાપ્ત કરાવેલ) મૌત - માનીત (સ્ત્ર.) (1. કાંઈક નીલવર્ણાય 2. સંપૂર્ણ નીલવર્ણાય 3, નીલવર્ણાય ઘોડો 4. તે જાતિની સ્ત્રીઓ) आणुकंपिय - आनुकम्पिक (त्रि.) (અનુકંપા કરનાર, દયાળુ). સિમકિતના જણાવેલા પાંચ લક્ષણો પૈકી એક લક્ષણ છે અનુકંપાનું. જે જીવે સમ્યક્તને પ્રાપ્ત કર્યું છે તે જીવમાં પરોપકારવૃત્તિ પ્રકૃષ્ટ કક્ષાએ ખીલી હોય છે.તે જીવ કોઇને દુખી જોઇ શકતો નથી. તેને મનમાં એમ થઇ જાય છે કે હું આ જીવને કેવી રીતે સહાયક બની શકું. માત્ર વિચારથી અટકી નથી જતો. પરંતુ તે વિચાર પ્રવૃત્તિમાં પણ લાવે છે. અને પોતાની શક્તિ અનુસાર તે જીવની તકલીફ દૂર કરવાના પ્રયત્નો પણ કરે છે. તથા જે જીવના દુખ દૂર કરવા પોતે સક્ષમ નથી હોતો તેના માટે ભાવદયા ચિંતવે છે. आणुगामिय - आनुगामिक (त्रि.) (1. અનુસરનાર, પાછળ પાછળ આવનાર 2. અવધિજ્ઞાનનો એક ભેદ) પાંચ જ્ઞાન અંતર્ગત અવધિજ્ઞાન તે ત્રીજું જ્ઞાન છે. આ અવધિજ્ઞાનના આનુગામિક અને અનનુગામિક એમ બે ભેદ છે. આનુગામિકનો અર્થ છે અનુસરનાર. જેવી રીતે સેવક પોતાના માલિકને અનુસરે છે. તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમની પાછળ પાછળ ફરતો રહે છે. તેવી રીતે આનુગામિક ભેદનું અવધિજ્ઞાન તેના સ્વામીને પ્રત્યે કસ્થાને સેવે છે. અર્થાત્ જેને આ અવધિજ્ઞાન થયું હોય તે જીવ જ્યાં પણ જાય ત્યાં પ્રત્યેક સમયે અવધિજ્ઞાન તેની સાથેને સાથે રહે છે. आणुगामियत्ता - आनुगामिकता (स्त्री.) (પરંપરાએ સુખનો અનુબંધ, ભવોભવ સાથે આવનાર સુખ) ઔષધિ બે પ્રકારની હોય છે. એક રોગને તાત્કાલિક શાંત કરી દે છે, પરંતુ તેનો સંપૂર્ણ નાશ નથી કરતી. જ્યારે બીજી ઔષધિ રોગનો સંપૂર્ણ નાશ કરે છે અને પરંપરાએ સ્વાથ્યપ્રદ હોય છે. તેવી જ રીતે પ્રવૃત્તિ બે પ્રકારે છે. તમારા કેટલાક વ્યવહારો આવેલા કષ્ટોને તાત્કાલિક પૂરતા દૂર તો કરી દે છે. પરંતુ તેનો સર્વથા ક્ષય નથી કરતાં. જ્યારે તપ, દાન, શીલ વગેરે અનુષ્ઠાનોનું આચરણ માત્ર તમારા ભાવરોગોનો નાશ નથી કરતું. પરંતુ પરંપરાએ સુખનો અનુબંધ કરાવનાર હોય છે. आणुधम्मिय - आनुधार्मिक (त्रि.) (1. ધર્માનુયાયી વડે આચરાયેલ 2. સર્વધર્મ સમ્મત) આચારાંગ સૂત્રમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરીને સંયમને સ્વીકારે છે, ત્યારે ઇન્દ્ર પરમાત્માના ખભા ઉપર દેવદૂષ્ય નાંખે છે. સમસ્ત સંસારનો મોહ ત્યજનારા પરમાત્માને દેવદૂષ્યની શી જરૂર? જો તેઓ બધા અલંકારો ત્યજી શકે છે, તો પછી ઇન્દ્રને ના નથી પાડી શકતાં કે ભાઈ! મારે આ દેવદૂષ્યની જરાય જરૂર નથી. ના કેમ કે દેવદૂષ્ય ધારણ કરીને તેઓ ભવિષ્યમાં તેમને અનુસરનારા અનુયાયીઓને સંદેશો આપવા માંગે છે કે વ્યવહારમાં રહેવા માટે તમારે પણ વસ્ત્ર ધારણ કરવું જરૂરી છે. 279 Page #323 -------------------------------------------------------------------------- ________________ માણુપુત્ર - સાનુકૂર્ચ () (અનુક્રમ, પરંપરા, પરીપાટી) ગર્ભશ્રીમંત તેને કહેવાય જેની પાસે પૂર્વની પરંપરાએ વારસાગત સંપત્તિ આવેલી હોય. તે સંપત્તિમાં પૂર્વના પૂર્વજોનું લોહી-પાણી રેડાયા હોય છે. આથી તેની કિંમત વધી જાય છે. બસ આપણી પાસે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સંપત્તિ આવી છે. તે પણ તીર્થકર ભગવંતો, આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો યાવતુ બાવ્રતધારી શ્રાવકોનું યોગદાન રેડાયું છે ત્યારે તમને અને મને પ્રાપ્ત થઈ છે. આ વરસો આવનારા બીજા અઢારહજાર વર્ષ સુધી પરંપરાએ ચાલવાનો છે એ વાત યાદ રાખજો . आणुपुब्बद्रिय - आनुपूर्व्यस्थित (त्रि.) (ક્રમમાં રહેલ, પરંપરાએ રહેલ) અનાદિકાલીન સંસારમાં જીવે અનંતપુદ્ગલ પરાવર્ત પ્રમાણ જન્મ-મરણ કરેલા છે. તે પુદ્ગલ પરાવર્તની સમજૂતિ આપતા જણાવ્યું છે કે આ લોકમાં એક જ શ્રેણિમાં ક્રમબદ્ધ આકાશ પ્રદેશ રહેલા છે. હવે માનો કે કોઈ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કોઇ એક નિશ્ચિત આકાશ પ્રદેશમાં મૃત્યુ પામ્યો. હવે એમ કરતાં જીવ બીજા-બીજા ભવો કરીને ફરીથી પૂર્વે જે આકાશ પ્રદેશમાં મરણ પામ્યો હતો, તેને અડીને રહેલા આકાશ પ્રદેશમાં મૃત્યુ પામે આમ કરતાં એક જ શ્રેણિમાં રહેલા પ્રત્યેક આકાશ પ્રદેશને સ્પર્શીને મૃત્યુ પામે. આવી રીતે ચૌદ રાજલોકમાં રહેલ પ્રત્યેક શ્રેણિગત દરેકે દરેક આકાશપ્રદેશને સ્પર્શીને મૃત્યુ પામે. ત્યારે એક પુગલ પરાવર્ત કહેવાય. આ જીવે અત્યારસુધી આવા અનંત પુદ્ગલપરાવર્ત સંસાર પરિભ્રમણ કરેલું છે. આશ્ચર્યની વાત છે કે છતાં પણ આ જીવને હજીયે જન્મ-મરણથી કંટાળો નથી આવતો. બાપુપુત્ર (fબ) સુનય - માનપૂર્થ (સ્ત્ર) નાત (ર.) (અનુક્રમે સારી રીતે ઉત્પન્ન થયેલ) સાપુપુત્રિ - માનુપૂર્વા (ઉ.) (ક્રમે જનાર, ક્રમપૂર્વક ગતિ કરનાર) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે “સૂત્ર તે અર્થના ક્રમને અનુસરે છે અને અર્થ તે સૂત્રને અનુસરે છે. એટલે કે જે સૂત્ર અને અર્થ બન્ને પરસ્પર એક-બીજાના ક્રમને અનુસરે તે આનુપૂર્વગ કહેવાય છે. જે સૂત્રને અર્થ ક્રમને નથી અનુસરતાં ત્યાં વાચકને નિશ્ચિત વસ્તુનો બોધ થઈ શકતો નથી. आणुपुब्विगंठिय - आनुपूर्वीग्रन्थित (त्रि.) (ક્રમબદ્ધ રચેલ, પરીપાટીએ ગુંથેલ) જે પદાર્થોનું કથન અરિહંત પરમાત્માએ અર્થથી કરેલું હોય છે. તેને ગણધર ભગવંતો ક્રમબદ્ધ સૂત્રમાં ગૂંથે છે. એટલે કે વિસ્તૃત અર્થનો બોધ સંક્ષિપ્તમાં થઈ શકે તે માટે તેઓ દ્વાદશાંગીરૂપ સૂત્રની રચના કરે છે. અને એક ખાસ વાત એ છે કે એકથી બાર અંગોમાં આચારંગા કેમ પહેલું, સૂયગડાંગ બીજું જ કેમ તેમાં પણ ચોક્કસ કારણ રહેલું છે. અને તે નિશ્ચિત કારણોસર દરેક સૂત્રોનો ક્રમ નક્કી કરવામાં આવેલો છે. આજે પણ ક્રમબદ્ધ રચાયેલ આ અંગોનું પઠન-પાઠન પણ તે ક્રમ પ્રમાણે કરવામાં આવે છે. आणुपुब्बिणाम - आनुपूर्वीनामन् (न.) (નામકકર્મની એક પ્રકૃતિ) જેવી રીતે બળદને નાથવા માટે કે દોરડું એ પ્રધાન સાધન છે. તેવી જ રીતે જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય, તેને તે આનુપૂર્વી નામકર્મ તે ચોક્કસ ગતિમાં લઈ જવાનું કાર્ય કરે છે. આ આનુપૂર્વી નામકર્મની પ્રકૃતિ છે અને તે ચારગતિરૂપ ચાર પ્રકારે છે. આ આનુપૂર્વ કર્મનો ઉદય જીવને એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરતાં વચ્ચેનો જે અંતરાલ કાળ હોય છે, ત્યારે જ આવે છે. અને આ આનુપૂર્વી કર્મનો સમય બેથી ચાર સમય જેટલો જ કહેલો છે. માળુપુત્રિ - આનુપૂર્વી (ન્ન.) (અનુક્રમ, પરંપરા, પરીપાટી). ક્રમ, શ્રેણિ, પંરપરા, આ બધા આનુપૂર્વીના પર્યાયવાચી શબ્દો છે. સંક્ષિપ્તમાં કહીએ તો જે કથન, આચાર વગેરે પૂર્વને અનુસરતાં 280 Page #324 -------------------------------------------------------------------------- ________________ અનુસરતાં પશ્ચાત્કાળ સુધી આવેલ હોય તે બધા આનુપૂર્વી આત્મક કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઉત્કીર્તન, ગણન, સંસ્થાન, સામાચારી અને ભાવ એવા દશ આનુપૂર્વીના ભેદ પાડવામાં આવેલા છે. ગાળોદ - (ઉં.) (સમ્યગ્દર્શનરહિત આજ્ઞામાત્ર) તત્ત્વાર્થ સૂત્રમાં કહેવું છે કે “મોક્ષ પ્રાપ્તિમાં સમ્યગ્દર્શન એ પ્રથમ પગથીયું છે. શ્રદ્ધા એ સિદ્ધિનું પ્રથમ સોપાન છે. છતાં પણ કેટલાક જીવો એવા છે જેઓને તત્ત્વમાં વિશિષ્ટ શ્રદ્ધા ન હોવા છતાં પણ એક માત્ર આજ્ઞાપાલનની કટિબદ્ધતાએ તેઓને મોક્ષ અપાવેલ છે. ગુરૂએ બતાવેલ કાર્યથી સિદ્ધિ થશે જ એવી વિશિષ્ટ શ્રદ્ધા ન હોવા છતાં પણ આ કાર્ય કરવાનું ગુરૂએ કહેલ છે. અને તે આજ્ઞાનું પાલન કરવું એ મારો નૈષ્ઠિકધર્મ છે. એવી સમ્યગ્દર્શનવિકલ આજ્ઞામાત્રવાળી માન્યતાએ આચરેલું અનુષ્ઠાન પણ તેમને મોક્ષ અપાવી શકે છે.” મi () 4 - માત (કું.) (1. દુખ 2. જીવલેણ રોગ 3. રોગનો પરિષહ) ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં પરમાત્મા મહાવીરદેવ ગૌતમસ્વામીને આશ્રયીને આખા જગતને ઉપદેશ આપે છે કે “હે ગૌતમ! વાપિત્ત અને કફથી ઉદ્ભવતા જીવલેણ રોગ તારા શરીરને ચારે બાજુથી ઘેરી લે. તારું શરીર તારા કહ્યામાં ન રહે. યાવત્ તારી વિચાર શક્તિ પણ હણાઈ જાય. તેવો સમય આવે તે પહેલા તું જાગી જા, આ બાહ્ય પૌદ્ગલિક સુખોથી વિમુખ થઈને તારા આત્મિક સુખો તરફ મીટ માંડ. અને તેને મેળવવા માટેનો જે માર્ગ છે તેના પર તું આજથી ચાલવાનું શરૂ કરી દે. હે ગૌતમ ! તેના માટે તું એક પળનો પણ પ્રમાદ ન કરીશ.” () સિ() - માનિ (2) દુખને જોનાર) દુખ શારીરિક અને માનસિક એમ બે પ્રકારના કહેલા છે. શરીરમાં ઉદ્ભવતા રોગ, વણ વગેરે દ્વારા શરીને ક્ષતિ પહોંચે છે. તથા પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગાદિ દ્વારા મનના ભાવોને ક્ષતિ પહોંચે છે. શરીર અને માનસિક દુખ તે કર્મોની દેન છે. આવું જ્ઞાન જેના મનમાં દઢ પણે વણાયેલું છે તેને શાસ્ત્રમાં આતંકદર્શી કહેલો છે. આચારાંગસૂત્રમાં કહેલું છે કે કમનિમિત્તે આવાનારા દુખનો જ્ઞાતા જીવ ક્યારેય પણ સ્વયં પાપ આચરતો નથી, બીજા પાસે પાપ કરાવડાવતો નથી અને જેઓ પાપ આચરે છે તેઓને સારા માનતો પણ નથી. આતં (જં) વિવશ્વાસ - જતવિપત (ઈ.) (આગાઢ-અનાગાઢ કારણ) સાધુ અને શ્રાવકે પોતાના ધર્મનું પાલન નિયમા ઉત્સર્ગ માર્ગે જ કરવાનું હોય છે. શાસ્ત્રમાં જે વિધિ બતાવી છે તેમાં છૂટછાટલીધા વિના અનુષ્ઠાનનું આચરણ કરવું તે શ્રેષ્ઠ સાધુ અને શ્રાવક ધર્મ છે. પરંતુ ક્યારેક કોઇ અનિવાર્ય કારણ ઉપસ્થિ થઇ જાય તો ત્યારે સાધુ કે શ્રાવક શાસ્ત્રોક્ત અને ગુર્વાજ્ઞા પૂર્વક અપવાદ માર્ગનું સેવન કરે તો તેમાં ધર્મનું હનન થતું નથી. અનિવાર્ય કારણ માટે શાસ્ત્રમાં આગાઢ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે આગાઢ કારણો સિવાય અનાગાઢ કારણોમાં અપવાદ સેવવાનો નિષેધ કરવામાં આવેલો છે. आतं (यं) कसंपओगसंपउत्त - आतङ्कसंप्रयोगसंप्रयुक्त (त्रि.) (1. રોગના સંબધથી જોડાવવું 2. આર્તધ્યાનનો તૃતીય ભેદ) જૈનધર્મથી પ્રભાવિત ગાંધીજીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “મારા શરીરમાં જ્યારે રોગ ભરાય છે. ત્યારે હું તેમાં ભાગીદાર થવાને બદલે માત્ર દષ્ટારૂપે હાજર રહું છું. તે રોગ મારા શરીરમાં શું શું ફેરફાર લાવે છે અને તેનાથી શું અસર થાય છે તેનું હું બારીકાઇથી નિરીક્ષણ કરું છું.” આ જ વાત તીર્થકર ભગવંત મહાવીરદેવે આગમોમાં કહેલી છે કે “શરીર જયારે રોગથી પીડાતું હોય ત્યારે આર્તધ્યાન કરવાના બદલે સાક્ષીભાવ કેળવો. રોગ તો આવીને ચાલ્યો જશે. પરંતુ અસહિષ્ણુતાના સંસ્કાર પડશે તો તે ભવાંતરમાં પણ તમને હેરાન કરશે.” 281 - Page #325 -------------------------------------------------------------------------- ________________ મri (8) F () - માતા (કું.) (રોગી) રોગને પ્રાપ્ત જીવ માટે જૈનધર્મમાં ગ્લાન પારિભાષિક શબ્દ વાપરવામાં આવેલો છે. તત્ત્વાર્થસૂત્રમાં સેવાને યોગ્ય દસ પાત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. તે દસ સ્થાનો પૈકી એક સ્થાન ગ્લાન જીવ છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગી જીવની સેવા કરવા માટે સાધુએ ઉગ્રવિહાર કરવો પડે તો તે પણ કરવો. સ્વયં આહારનો ત્યાગ કરવો પડે તો તે પણ કરવું. પરંતુ ગ્લાન સાધુની સેવાનો અવસર જવા નહીં દેવો. આથી જ તો આગમોમાં પરમાત્માએ કહેલું છે કે જે રોગીની સેવા કરે છે તે એક રીતે મારી જ સેવા કરે ૩મતિ(૪) વાયા - અતિવનિ (સ્ત્ર) (કુંભારનું ભજન) માતંડ (4) રર - ત્મિત્તિક્ટર (પુ.). (1. પ્રત્યેકબુદ્ધાદિ 2. આત્માનો વધ કરનાર) સ્વયં પોતાના આત્માનો અંત એટલે કે નાશ કરનાર હોય તે આત્માન્તકર કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે પ્રત્યેકબુદ્ધ કે સ્વયંસંબુદ્ધાદિ જીવો આત્માન્તકર છે. તેઓ અનાદિકાલીન જે જન્મ-મરણની પરંપરા છે તેનો નાશ કરવા દ્વારા પોતાના આત્માને સંસારથી સર્વથા વિખૂટો પાડે છે. એટલે કે સંસાર સાથે પોતાના આત્માના સર્વ પ્રકારના સંબંધોનો અંત કરીને મોક્ષમાં જનાર હોવાથી તેઓ આત્માન્તકર છે. આd (4) તમ - માત્મત () (1. આત્માને દુખી કરનાર 2. આચાર્યને ખેદ પમાડનાર 3. અજ્ઞાની આત્મા) જ્ઞાન એ સંસાર સમુદ્રમાં નાવ સમાન કહેલું છે. જ્ઞાનપ્રાપ્ત જીવ સાચા-ખોટાનો કે સારા-નરસાનો વિવેક સુચારુ રીતે કરી શકે છે. જયારે આશાની જીવને તો બન્ને વચ્ચેનો તફાવત જ ખબર ન હોવાથી ખોટામાં પ્રવૃત્તિ અને સાચામાં નિવૃત્તિ કરનાર હોય છે. જેના કારણે તે અશુભ કર્મનો બંધ કરનાર હોવાથી ભવાંતરમાં કે તે જ ભવમાં સ્વયં પોતાના આત્માને પીડા પમાડે છે. એટલું જ નહીં તેવો જીવ સ્વ અને પર એમ બન્નેને તકલીફ પહોંચાડનારો હોવાથી તેને આત્મતમ કહેલો છે. માતં () મ - ત્મિક (ઉં.) (1. આત્માનું દમન કરનાર, આચાર્ય સત્તાની લાલચે એક દેશ બીજા દેશ ઉપર, એક રાજ્ય બીજા રાજ્ય ઉપર, એક શહેર બીજા શહેર ઉપર અને એક જમીનનો માલિક બીજાની જમીન ઉપર દમન કરતો હોય છે. આ રીતે બીજાને દમવાથી તમે સત્તા તો મેળવી લેશો. પરંતુ તેઓના મનમાં તમારા માટે માન નહીં હોય. માત્રને માત્ર તમારી બીક હશે. જ્યારે પોતાની ઇચ્છાઓને દમવાથી પોતાના આત્મામાં રહેલા દુર્ગણોને દમવાથી તમારી અંદર ગુણોનો આવિર્ભાવ થાય છે. તે ગુણો તમને બીજાથી અલગ તારવે છે. અને જેના કારણે લોકો તમને સન્માનની નજરે જુએ છે. આથી બીજાનું દમન કરનાર મહાન નથી. મહાન તો તે છે જે પોતાના આત્માનું દમન કરે છે. જેમ કે પરમપિતા મહાવીર દેવ. તેમની પાસે કોઈ રાજ્ય કે સંપત્તિ તો નહોતી. છતાં પણ આજે આખુંયે જગત તેમને નમન કરે છે. કારણ કે તેઓએ આત્માનું દમન કર્યું હતું, બીજાનું નહીં. માતં(જં) 4 - માતાક (વિ.) (કંઇક લાલ) માd (4) લાયન - માતાWIધ્યયન () (ત નામે જ્ઞાતાધર્મકથાના દ્વિતીય શ્રુતસ્કંધના સાતમાં વર્ગનું દ્વિતીય અધ્યયન) મત () મf - માત્મામા (f) (માત્ર પોતાના ઉદરની પૂર્તિ કરનાર, સ્વાર્થી) Page #326 -------------------------------------------------------------------------- ________________ C કુદરતે સંપત્તિ, સત્તા, જ્ઞાન આ બધું જ માત્ર મનુષ્યને જ કેમ આપ્યું છે? શા માટે કોઈ કૂતરો કરોડોપતિ નથી. કોઇ ગધેડો નેતા નથી. શા માટે કોઇ બળદ વગેરે પશુ જમીનોનો માલીક નથી. આ બધાનો વિચાર કર્યો છે ખરા? નહીં ને ! તો જરા વિચારો આવું શા માટે છે. કારણ કે કુદરતને ખબર છે કે મનુષ્ય એ સમજુ પ્રાણી છે. તેને મળેલ સંપત્તિ વગેરેમાં તે માત્ર પોતાનો જ નહીં પરંતુ બીજાનો પણ વિચાર કરશે. તે પોતાના સુખ-દુખનો વિચાર પછી કરશે, પણ બીજાના દુખોને પહેલા વિચારશે. પરંતુ જે જીવ સ્વાર્થી થઇને માત્ર પોતાનો જ વિચાર કરે છે તેને શાસ્ત્રોમાં નિષ્ફર ભાષામાં આત્મભરિ કહેલા છે. જોવા જઈએ તો આવા સ્વાર્થી જીવો અને પશુઓ વચ્ચે એક રીતે કોઇ જ તફાવત નથી હોતો. સાત () #M - માત્મન (ર.) (1. પોતાના કાર્ય 2. સ્વકૃત કમ) કમોને આશ્રયીને સુભાષિતાદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે એક વાછરડું હજારો ગાયોની વચ્ચે ઊભી રહેલી પોતાની માતાને એક ક્ષણમાં ઓળખી લે છે. તેવી જ રીતે સ્વકૃત કમ લાખો કરોડો ભવ દૂર ચાલ્યા ગયેલા આત્માને ઓળખીને તેને ફલ આપવા સમર્થ છે. ગત () વેણી - સાભાવેષ (વિ.) (આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરનાર) પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવનાર સ્વામી વિવેકાનંદે પોતાના એક પુસ્તકમાં કહ્યું છે કે તમારે રોજની દસ મિનિટ પોતાના આત્મા સાથે ચર્ચા કરવી જોઇએ. જો તમે આત્મમંથન માટે આટલું નથી કરી શકતાં તેનો મતલબ કે તમે જંદગીમાં એક વિશિષ્ટ વ્યક્તિને મળવાની તક ગુમાવી રહ્યા છો. આ જ વાત આગમોમાં કહેવામાં આવેલી છે. ઉત્તરાધ્યયનાદિ ગ્રંથોમાં કહેલું છે કે જીવે પ્રતિક્ષણ આત્મગવેષક બનવું જોઇએ. એટલે કે કર્મમલથી છૂટવા માટે આત્માના શુદ્ધસ્વરૂપનું ચિંતનગવેષણા કરવી. આત્મગવેષણા દ્વારા આત્માના ગુણોનું તેના ભાવોનું ભાન થવાથી પૌગલિક પરિણામો છૂટી જાય છે. અને જીવ મોક્ષની વધુ નજીક જવા લાગે છે. ઉત (1) - માત્મત (વિ.) (આત્મામાં રહેલ, સ્વગત) આજના સમયમાં સ્કીલ ડેવલમેન્ટના કોર્ષમાં પણ કહેવામાં આવે છે કે બહારના પરિબળો તમને ભલે ગમે તેવા મળ્યા હોય. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હશે, આવડત હશે, કંઈક કરી છૂટવાનો ઉત્સાહ હશે. તો પછી તે અવરોધક તત્ત્વો તમને ક્યારેય રોકી નહીં શકે. અને તે બધા તો માત્ર વિકાસ માટેના પગથીયા છે. હકીકતમાં તમને સિદ્ધિ અપાવનાર તમારી અંદર રહેલ આવડત છે. આ જ વાત જિનશાસનમાં કહેવામાં આવેલી છે. તમે સુખની વ્યાખ્યા મકાન, દુકાન, ગાડી, સંપત્તિ, પત્ની, પુત્રાદિ કરો છો. તે તો હકીકતમાં માત્ર નિમિત્ત છે. ખરું સુખ તો તમારા આત્માની અંદર સમાયેલું છે. પૌદ્ગલિક સુખ તમને સુખ કે દુખની અનુભૂતિ કરાવવા સમર્થ છે. પરંતુ આત્માની અંદર રહેલુ-પ્રગેટલું આત્મરમણતાનું સુખ કપરા સંજોગોમાં પણ તમને આનંદનું રસપાન કરાવવા સમર્થ છે. માત () ગુત્ત - માત્મપુત (ત્રિ.) (1. મનવચનકાયાથી ગોપવેલો છે આત્મા જેણે તે 2. અસંયમસ્થાનથી જેણે આત્માનું રક્ષણ કર્યું છે તે) સૂયગડાંગસૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહેવું છે કે “અસંયમ સ્થાનોથી જેણે પોતાના આત્માનું રક્ષણ કરેલું છે તેવો આત્મગુપ્ત સાધુ ભૂતકાળમાં કરેલા, વર્તમાનમાં કરાતાં અને જે ભવિષ્યમાં કરવામાં આવશે. તેવા પાપકર્મોની ક્યારેય અનુમોદના કરતાં નથી. અર્થાત તેવી પાપપ્રવૃત્તિની અનુમતિ ક્યારેય નથી આપતાં.” * ગુપ્તાભિન(ઉ.) (અસંયમસ્થાનથી જેણે આત્માનું રક્ષણ કર્યું છે તે, સંયમયુકતુ સાધુ). સાત (4) છap () - અભિકવિન (ઈ.) (એક વાદીનો મત) 0283 Page #327 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો એવું માને છે આ જગતમાં જેટલા પણ ચેતનવંત જીવો દેખાય છે. તે બધા પંચમહાભૂતરૂપ તત્ત્વોથી નિર્મિત છે. પંચમહાભૂત નાશ પામતાં ચૈતન્ય પણ નાશ પામે છે. જયારે આત્મા નામના તત્ત્વમાં માનતા કેટલાક જીવો પંચમહાભૂતને તો માને જ છે. પરંતુ તે છઠ્ઠા તત્ત્વ તરીકે આત્માનો પણ સ્વીકાર કરે છે. એટલે પંચ મહાભૂત અને છઠ્ઠા આત્મા તત્ત્વના કારણે સર્વત્ર ચૈતન્ય દષ્ટિગોચર થાય છે. માત (4) નસ (સૂ) - ગાત્મવત્ (1) (1. પોતાનો યશ 2. યશના હેતુભૂત સંયમ) મતિ (2) નોm (?) - માભિનિ (!). (સદા ધર્મધ્યાનમાં રહેનાર) સૂયગડાંગ સૂત્રમાં આત્મયોગીની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે રાનમ:,9ત્તરૂપ માત્રા : 8 સ્થાતિ અર્થાત શુભ ભાવોમાં રહેલા મનની પ્રત્યેક પ્રવૃત્તિ યોગ બને છે. માત્ર મનની પ્રવૃત્તિ યોગ નથી બનતી. કારણ કે મનમાં તો શુભ અને અશુભ બન્ને વિચારો પ્રવર્તમાન હોઇ શકે છે. આથી જે મન હમેશાં ધર્મધ્યાનમાં અવસ્થિત હોય તેવા ચિત્તયુક્ત જીવને આત્મયોગી કહેવો યોગ્ય છે. માત () (મUકુ) - ગાભાર્થ (ઈ.) (1. આત્મહિત 2. પોતાના માટે 3. સંયમાનુષ્ઠાન) આનંદઘનજી મહારાજે સ્વરચિત એક પદમાં બહુ જ સુંદર વાત કહેલી છે. અવસર બેર બેર નહીં આવે છ્યું જાણે ચૅ કરી લે ભલાઈ જનમ જનમ સુખ પાવે આત્માને ઉદ્દેશીને તેઓ કહે છે કે હે આત્મનુ તને મનુષ્ય ભવરૂપી જે અવસર પ્રાપ્ત થયો છે. તે વારંવાર મળે એવો નથી. આથી આ ભવની અંદર જ પોતાના આત્માનું હિત કરનારા જેટલા કાર્યો કરવા મળે, તે કરી લેવા. તેના માટે જરા પણ પ્રમાદ કરવો ન જોઇએ. જો તું આ અવસરનું મહત્ત્વ સમજીને આત્મહિતકારી આચરણ કરીશ તો પછી તારે ભવોભવ સુધી ચિંતા કરવાની નહીં રહે. કાયત (મથઇટ્ટ) - ગાયતાઈ (6) (મોક્ષસાધક પ્રયોજન, મોક્ષાદિનો લાભ કરાવનાર અનુષ્ઠાન) આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે ‘ત્રિકાલ અબાધિત એવા દરેક પ્રકારના દુઃખોથી મૂકાવું તેનું નામ મોક્ષ છે અને આવા મોક્ષને સાધી આપનાર દરેક અનુષ્ઠાન તે આયતાર્થ કહેવાય છે. જે કારણ પોતાના કાર્યને સાધી આપે તે જ ખરા અર્થમાં સાર્થક કારણ કહેવાય છે. તે સિવાયના કારણો ખોટા અથવા તો ભ્રામક સંભવે છે. જિનેશ્વર પરમાત્માદર્શિત દરેક અનુષ્ઠાન શાશ્વત સુખ આપનાર મોક્ષને મેળવી આપનાર હોવાથી ખરા અર્થમાં આપતાર્થ છે. અને તે સિવાયના અલ્પકાલીન સુખ પ્રાપ્ત કરાવનારા પૌગલિક નિમિત્તો આપતાર્થ બની શકતા નથી. મતિ (4) (1) - સાભાર્થિન (કું.) (મુમુક્ષ, મોક્ષનો અર્થી). સાત () નિફેય - અનિચ્છોટ(૬) (સમ્યગુ અનુષ્ઠાન વડે આત્માને સંસારથી બહાર કાઢનાર) મોક્ષના ઇચ્છુક સાધકે તો પ્રતિકૂળ અને અનુકૂળ બન્ને સંયોગોને મોક્ષમાર્ગમાં બાધક જાણીને તેનો ત્યાગ કરવો ઘટે. પ્રતિકૂળ સંયોગો બાધક બનતા હોવાથી તેનો ત્યાગ કરવો હજીયે સહેલો છે. પરંતુ માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-પુત્રો વગેરે સ્વજનો સાથેનો સ્નેહરૂપ અનુકૂળ સંયોગો પણ મોક્ષ માટે બેડી સમાન છે. તે માનવું જરાક અઘરું થઇ જાય છે. અને સામાન્ય જીવ તેનો ત્યાગ કરવા અસમર્થ બની જાય છે, એટલું જ નહીં અલ્ટાનું તે સંયોગોમાં પોતે તણાઇ જાય છે. જયારે મોક્ષની તીવ્રચ્છાવાળો આત્મા સમ્યગુ અનુષ્ઠાનો વડે પોતાના મન-વચન-કાયાના યોગોને સંસારના ભાવોથી નિર્લેપ રાખે છે. અને સદનુષ્ઠાનના પ્રતાપે પોતાના આત્માને સંસારમાંથી કાઢવા માટે સફળ પણ બને છે. 02840 Page #328 -------------------------------------------------------------------------- ________________ બાત (4) r[ - ગાત્મ (4). (આત્માને ઓળખનાર, આત્મજ્ઞાની) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે જિંહા લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું અર્થાત જ્યાં સુધી આત્માના સાચા સ્વરૂપને નથી ઓળખ્યું, ત્યાં સુધી શુભ ગુણસ્થાનક આવવું અઘરું જ નહીં પણ અશક્ય છે. માત્ર માહિતી પ્રધાન થવાથી આત્મજ્ઞાની નથી થવાતું, કેમ કે માહિતી પ્રધાન તો નિર્જીવ એવું કપ્યુટર પણ છે, પરંતુ તેને જ્ઞાની નથી કહેવાતું. કિંતુ મારો આત્મા ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? અને આ ભવમાં મારું કર્તવ્ય શું છે? એનો બોધ જેને છે તે જ સાચા અર્થમાં આત્મજ્ઞ છે. અને આવા આત્મજ્ઞ પુરુષને કોઇપણ નિમિત્તો દુખદાયક બની શકતાં નથી. મત (2) સંત - માત્મતત્ર(ઉ.) (સ્વતંત્ર, સ્વાધીન) સાત () સંતશ્નર -- Mાત્મતત્તર (પુ.) (1. સ્વાધીનપણે કાર્ય કરનાર 2. જેઓને પોતાનો આત્મા આપીને છે તેવા તીર્થંકારાદિ) જ્ઞાની ભગવંતો કહે છે કે “તમારા પોતાના ભાવો-લાગણીઓ તમને સ્વાધીન હોવી જોઇએ.' કોઇ તમને આવીને અપશબ્દો બોલે અને તમે પણ સામે ક્રોધમાં આવીને તેને એલફેલ બોલા અથવા હિંસક પ્રવૃત્તિ કરો. તો તેનો મતલબ એ છે કે તમારો આત્મા તમને પોતાને સ્વાધીન નથી. તેનું તત્ર બીજાના હાથમાં છે. અને તે તમને પોતાની ઇચ્છા મુજબ ખુશ કે નાખુશ કરી શકે છે. પરંતુ જેઓ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં પોતાના આત્માના અધ્યવસાયોને સ્થિર રાખી શકે છે. તેવા જીવોને આત્મતત્રંકર કહેવાય છે. તીર્થકરો, આચાર્યો, યોગીઓ આ બધા દરેક પ્રસંગોમાં સમભાવ રાખીને વર્તનાર હોવાથી તેઓ આત્મતન્નકર છે. મત () તત્ત - માત્મતત્વ () (આત્માનું સાચું સ્વરૂપ, પરમ પદાર્થ, જ્ઞાનાદિ રત્નત્રય) યોગસારાદિ ગ્રંથોમાં કહેવું છે કે “જો તારે શાતા જ બનવું હોય તો તારા આત્માના સાચા સ્વરૂપને જાણ. તારે શ્રદ્ધા કરવી જ છે તો દેવ-ગુરુની અંદર શ્રદ્ધા કર. અને જો તારે અનુષ્ઠાનો આચરવા છે તો આપ્તપુરુષોએ જણાવેલ સમ્યગુઅનુષ્ઠાનોને આચર. બાકી સંસારવર્ધક અન્ય સ્થાનોની ઉપાસના કરવાથી શું? તેના દ્વારા કદાપિ આત્મતત્ત્વની પ્રાપ્તિ નથી થતી.” મતિ (4) તdurણ - માત્મતત્તપ્રારા (ઈ.) (આત્મ ધર્મનો પ્રભાવ) અષ્ટ પ્રકરણના આઠમાં અષ્ટકમાં કહેવું છે કે “હે જીવ જ્યાં સુધી તારી અંદર ગુરુ થવાની યોગ્યતા ન ઉપજે, ત્યાં સુધી જિનેશ્વર ભગવંતે જે હિતશિક્ષા આપી છે, તેના આચરણપૂર્વક અને આત્મહત્ત્વના બોધ વડે ઉત્તમ એવા સદ્દગુરુને સેવવા જોઇએ. અર્થાત જ્યાં સુધી પોતાની અંદર ગીતાર્થ ગુણ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અન્ય બીજા ઉત્તમ ગીતાર્થ ગુરુની ઉપાસના કરવી જોઇએ.” સાત (4) રર - એલિત (.) (માત્ર પોતાના આત્માને તારનાર, પ્રાયશ્ચિત્તને યોગ્ય પુરુષ). શાસ્ત્રમાં કહેલું છે કે “વૈયાવચ્ચ લબ્ધિથી હીન હોવાના કારણે જે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાનાદિ સાધુની સેવા નથી કરતો. અને વિશિષ્ટ તપ આરાધી શકે તેવી તપની લબ્ધિ પ્રાપ્ત થવાના કારણે વિવિધ તપોનું આચરણ કરે છે, તે જીવ આત્મતારક જાણવો.” તેનું કારણ એ છે કે વૈયાવચ્ચ દ્વારા તે જીવ પરહિત ચિંતા કરનારો હોય છે. આથી તે તેમની ઉપાસના કરીને પોતાના આત્માનું તો કલ્યાણ કરે જ છે. સાથે સાથે સામેવાળાને આરાધનામાં સહાયક બનીને તેમના આત્માને તારવામાં પણ નિમિત્ત બને છે. તથા તપ વસ્તુ એવી છે જે માત્ર પોતાનું જ કલ્યાણ કરે છે. આથી તપ દ્વારા માત્ર પોતાના જ કર્મોનો ક્ષય કરીને માત્ર સ્વાત્મકલ્યાણ કરનારો હોવાથી તે આત્મતારક કહેવાય છે. 285 - Page #329 -------------------------------------------------------------------------- ________________ સાત (2) તુના - માતંતુના (સ્ત્રી) (આત્માની ઉપમા, આત્મતુલ્યતા) સૂયગડાંગજી સૂત્રમાં કહેલું છે કે “સાધકે સર્વ જીવ પ્રત્યે આત્મતુલાએ વર્તવું. તેના માટે દષ્ટાન્ન આપતાં કહ્યું છે કે જેવી રીતે તમે અગ્નિમાં હાથ નાંખતાં જ ખબર પડે છે કે આનાથી તો દાઝી જવાય છે. એટલે તેનાથી નક્કી થાય છે કે જગતની તમામ અગ્નિ દઝાડવાનું કામ કરે છે. બસ તેવી જ રીતે જેમ તમને સુખ ગમે છે અને દુખ ગમતું નથી. તેવી જ રીતે જગતના અન્ય બધા જ જીવોને પણ સુખ ગમે છે અને દુખ જરાપણ ગમતું નથી. આ પ્રમાણે પોતાના આત્માના ભાવો સાથે બીજા જીવોના ભાવોની તુલ્યતા કરવી તે આત્મતુલા છે. મત (2) - અભિત્વ (જ.). (આત્મધર્મ, આત્મભાવ, સંયમનો ભાવ, મોક્ષનો ભાવ) કર્મના ઉદયથી પ્રાપ્ત જગતના સર્વે ઔદયિક ભાવોથી નીકળીને મોક્ષમાર્ગોને સાધી આપનાર સંયમના ભાવોમાં આવીને વસવું તે આત્મધર્મ છે. ઔદયિક પરિણામોના કારણે આત્માનું સાચું સ્વરૂપ દબાતું જાય છે. અને આત્મા ધીરે ધીરે સંસારના અંધકારમાં ખોવાતો જાય છે. જ્યારે સંયમનો પરિણામ આત્માને આ બધાથી ઉપર ઉઠાવે છે. તે આત્માની સાચી ઓળખાણ છતી કરે છે. અને તેના દ્વારા જીવ ઉર્ધ્વપ્રકાશને અનુભવે છે. એટલે કે આત્મરમણતાના સુખને સ્વયં માણે છે. આત્મધર્મ જાગ્રત થતાં જીવ અજ્ઞાનદશામાંથી બહાર આવીને જ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે. માત (8) દંડ - માત્મા (કું.). (આત્માને દંડનાર, આત્મઘાતક, અસંયમી સાધુ કે ગૃહસ્થ) માત્ર બાહ્ય વેશ ધારણ કર્યો હોય. પરંતુ શિથિલાચારી હોવાના કારણે કાચા પાણીનો સ્પર્શ કરનાર, વનસ્પતિને ખૂંદનાર, વીજળીને વાપરનાર એમ પાંચેય મહાવ્રતોનું ખંડન કરનાર અસંયમી સાધુ આત્મઘાતક છે. કારણ કે તેઓ સચિત્ત વસ્તુઓના સેવન દ્વારા માત્ર બીજાનું નુકસાન નથી કરતાં. કિંતુ પાપકર્મના બંધ દ્વારા પોતાના આત્માને પણ દંડે છે. જો આવા વર્તન કરનારા સાધુ આત્મઘાતી છે તો પછી નિરંતર પાપારંભમાં વ્યસ્ત એવા ગૃહસ્થો શું બાકાત રહે છે? ના જયાં પાપક્રિયાથી બચી શકાય એવા પ્રસંગોમાં ઉપયોગ વિના વર્તનાર ગૃહસ્થ પણ એટલા જ પાપના ભાગીદાર હોવાથી તેઓ પણ આત્મઘાતી જ છે. એટલે કે પોતાના આત્માનું અહિત કરનારા છે. आत (य) दंडसमायार - आत्मदण्डसमाचार (त्रि.) (આત્માનું અહિત કરનાર અનુષ્ઠાન) સાત (4) રસિ - મલ્પિલ () (1. અરિસો, દર્પણ 2. આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર) અરિસાની અંદર રૂપનું દર્શન ભરત મહારાજાએ પણ કર્યું હતું. અને આપણે પણ રોજ કરીએ છીએ. છતાં પણ એવો તો શો તફાવત છે કે જેનાથી તેમનો મોક્ષ થઈ ગયો અને આપણે હજીયે અહીં ભટકી રહ્યા છીએ. તો સાંભળી લો આજે રૂપદર્શનની તે ભેદરેખાને. આપણે અરિસામાં બાહ્ય આકૃતિના દર્શન કરીએ છીએ. જયારે ભરત મહારાજાએ અરિસામાં શરીરની આંતરિક વિકૃતિના દર્શન કર્યા. આપણે અલંકારોના સંયોગથી સુંદર લાગતા રૂપના દર્શન કરીએ છીએ. જ્યારે તેઓએ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણોથી શોભતાં આત્માના દર્શન કર્યા. બસ આ જ કારણે તેઓને સાચી દિશા અને દશા પ્રાપ્ત થઇ. જ્યારે તમને અને મને હજી સુધી સાચો રસ્તો પણ જડતો નથી. વ૬૮. માત (2) પાસ - આત્મિક (ઈ.) (આત્મપ્રદેશ) વ૬૬. માત (4) રિઝુ - માત્મપરિપત્તિ (સ્ત્રી) (આત્માના અધ્યવસાય, જીવના આત્મિક પરિણામ) 286 0 Page #330 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવતે કહેવું છે કે “જીવની પ્રત્યેક ક્ષણ પરિણામયુક્ત હોય છે. એટલે કે દરેક ક્ષણે જીવ કોઇને કોઇ અધ્યવસાયમાં વર્તતો હોય છે. પછી તે શુભ હોય કે અશુભ હોય. આત્મપરિણામ શૂન્ય કાળ સંભવી શકતો નથી. આથી જ ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસ ગણિ મહારાજે લખ્યું છે કે જીવ જે જે સમયે જેવા જેવા અધ્યવસાયોમાં વર્તતો હોય છે. તેને અનુસાર કર્મનો બંધ કરતો હોય છે. માટે જ અરિહંત પરમાત્માએ વારંવાર કહ્યું છે કે હે જીવ! તું તારા ભાવની શુદ્ધિ કર, જો તારા ભાવ શુદ્ધ થશે તો સમજી લે કે તારો ભવ પણ શુદ્ધ છે. અાત (2) પસંસ - ત્મિકwiા (સ્ત્રી) (આત્મશ્લાઘા, સ્વપ્રશંસા). દુનિયામાં તમને ઘણી બધી જગ્યાએ એવા લોકો મળી આવે છે. જેઓ પોતાની પ્રશંસા કરતાં થાકતા નથી. અવસર મળ્યો નથી કે પોતાની જાતની પ્રશંસા કરવામાં લાગી જાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે તમારું ખરાબ બોલનાર કે ખરાબ કરનાર એ બીજા નંબરનો શત્રુ છે. પહેલા નંબરનો શત્રુ જો કોઈ હોય તો તે સ્વપ્રશંસા છે. આત્મશ્લાઘા તમારા ગુણોનું હનન કરીને દુર્ગુણોને પ્રગટ કરે છે. માટે જ અધ્યાત્મસાર જેવા ગ્રંથમાં કહ્યું છે કે જો તારે કંઈ છોડવું જ હોય તો આત્મશ્લાઘા નામના દોષને છોડ. મતિ (2) gોન - માત્મયો (!) (આત્મવ્યાપાર, આત્માની પ્રવૃત્તિ) आत (य) प्पओगणिव्वत्तिय - आत्मप्रयोगनिवर्तित (त्रि.) (આત્માની પ્રવૃત્તિ દ્વારા નિષ્પાદિત) ભગવતીજી સૂત્રમાં કહેલું છે કે “કમનો કર્તા કે ભોક્તા આત્મા સ્વયં પોતે છે અને આ કર્મોનો બંધ જીવ પોતે કરે છે. એટલે કે પોતાના મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પોતાના કર્મોનું નિર્માણ કરે છે. અને તે નિર્મિત કર્મો જીવને શુભાશુભ અવસ્થા પ્રાપ્ત કરાવે છે. આથી તમને સુખ મળે છે કે દુખ તેમાં બીજા લોકો તો માત્ર નિમિત્ત છે. મૂળ ઉપાદાન કારણ તો તમારા પોતાના આત્માએ બાંધેલા કર્મો જ છે. કોઇ બીજાએ બાંધેલા કર્મો તમારું કશું જ સારું કે ખરાબ નથી કરતાં. તમારી વર્તમાન પરિસ્થિતિના જવાબદાર તમે સ્વયં પોતે જ છો. સાત (2) પ્રમા| - Yભપ્રમાણ (કિ.) (એક માપ, પોતાના દેહના સાડાત્રણ હાથ પ્રમાણનું માપ) લોકપ્રકાશાદિ ગ્રંથોમાં 1. ઉત્સધાંગુલ 2. પ્રમાણાંગુલ અને આત્માગુંલ એમ ત્રણ પ્રકારના માપનું વર્ણન આવે છે. તેમાં કેટલીક વસ્તુનું માપ ઉત્સાંગલથી ગણાય છે. કેટલીક વસ્તુનું માપ પ્રમાણાંગુલથી થાય છે. અને કેટલાક પદાર્થોનું પ્રમાણ આત્માગુલના આધારે નક્કી થાય છે. આત્માગુલની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જગતના જે પણ જીવો હોય તેમને જે શરીર પ્રાપ્ત થયું હોય તેને આશ્રયીને સાડાત્રણ હાથ પ્રમાણ જે માપ થાય તેને આત્માંગલ કહેવાય છે. જેમ કે મહાવીર પ્રભુની સાડાસાત હાથ પ્રમાણ જે કાયા હતી તો તે કેવી રીતે? તેનો જવાબ છે કે પરમાત્માને જે શરીરની પ્રાપ્તિ થઇ હતી. તે શરીર અનુસાર તેમના સાડાત્રણ હાથ અનુસાર માપણી કરતાં તેઓના શરીરની ઉંચાઇ સાડાસાત હાથ હતી. મત () વાવ - માત્મવાવ (.). (શ્રુતવિશેષ, ચૌદપૂર્વ અંતર્ગત એક પૂર્વનું નામ) જેની અંદર અનેક પ્રકારના તર્ક-વિતર્કોથી, અનેક પ્રકારના નયોથી આત્મતત્ત્વની પુષ્ટિ કરવામાં આવી હોય, તેવા શાસ્ત્રને આત્મપ્રવાદ કહેવામાં આવે છે. દ્વાદશાંગીની અંદર ગણધર ભગવંતોએ બારમાં દષ્ટિવાદ નામક અંગની રચના કરી હતી. તે દૃષ્ટિવાદ અંગની અંદર ચૌદપૂર્વ સમાવિષ્ટ હતાં. અને તે ચૌદપૂર્વ અંતર્ગત આત્માની સિદ્ધિ કરનાર આત્મપ્રવાદ નામનું પૂર્વ વિદ્યમાન હતું. કાળની વિચિત્રતાના કારણે કહો કે પછી જીવોની અયોગ્યતાના કારણે આપણી પાસે આજે ચૌદપૂર્વમાંથી એક પણ પૂર્વ હયાત નથી. आत (य) प्पियसंबंधणसंयोग - आत्मार्पितसम्बन्धनसंयोग (पुं.) (સંયોગનો એક ભેદ) Page #331 -------------------------------------------------------------------------- ________________ મત (ર) વતન - માત્મવત્ર (.) (આત્મબળ, આત્મામાં શક્તિનો સંચય) માત (4) જોક - ભોળ () (આત્મજ્ઞાન, આત્મસ્વરૂપનું જ્ઞાન) અષ્ટક પ્રકરણમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જણાવે છે કે “હે જીવાત્મન્ આત્માના મૂળભૂત સ્વરૂપનું જ્ઞાન ક્યારેય બંધક નથી. આત્મજ્ઞાનતે જીવાત્માને કદાપિદુખી નથી કરતો. પરંતુ પૌગલિક દેહ, ઘર, ધનાદિ માટે આત્મામાં ઉત્પન્ન થયેલો રાગાદિ પરિણામ તમારા આત્માના બંધક છે. પુદ્ગલોમાં રહેલી આસક્તિ સત્યનું જ્ઞાન થતાં અટકાવે છે, અને તમારા મનમાં હર્ષ-શોક વગેરેની લાગણી દ્વારા દુખાદિની અનુભૂતિ કરાવે છે. જયારે આત્મજ્ઞાન તો એકાંતે સુખનો અનુભવ કરાવનાર છે. મત () ભાવ - ગાત્મ માવ (પુ.). (આત્મપરિણામ, મનોગત ભાવો) ઘણી વખત લોકો લાલચ, ઈર્ષાદિને વશ થઇને ખોટા કાર્યો કરતાં અચકાતા નથી. તે વિષયાદિમાં રહેલી આસક્તિ તેમને ખોટું કરવાની પ્રેરણા આપે છે. અને જીવ અધમકૃત્ય કરવા પરવશ બની જાય છે. પરંતુ એક વાત સમજી રાખજો કે, જ્યારે પણ તમે ખોટું કાર્ય કરી રહ્યા હશો ત્યારે તમારો પોતાનો અંતરાત્મા તો તમને પોકારો પાડીને કહી રહ્યો હશે કે આ તું ખોટું કરે છે. બીજા બધા ભલે સાથ આપતાં હશે પણ તમારો આત્મા કદાપિ તમારા ખોટા કાર્યોમાં તમને સાથ નહીં જ આપે. તમારો આત્મપરિણામ તો તે સમયે પોતાનો વિરોધ જ નોંધાવતો હશે. પછી ભલેને અનાદિકાલીન સંસ્કારોની ગાઢતાને કારણે આત્માના અવાજને દબાવીને તમે અપકૃત્ય કરી નાંખતા હોવ. आत (य) भाववंकणया - आत्मभाववङ्कनता (स्त्री.) (માયાપ્રયિકી ક્રિયા, આત્મભાવોની વક્રતા) મનમાં રહેલ સરળ ભાવો પ્રમાણે વર્તવું તે ઋજુતા છે. જ્યારે મનના સરળ ભાવોને છુપાવીને મેલી ઇચ્છાથી શઠ ભાવોનું પ્રગટી કરણ તે માયા છે. માયાનો સ્વભાવ જ એ છે કે તમારા સદ્દગુણોને દબાવીને બલાત્કારે તમારી પાસે શઠાચરણ કરાવે છે. માયાપુર્વક જે વ્યવહાર કરવામાં આવે તેને શાસ્ત્રમાં માયાપ્રયિકી ક્રિયા કહેવામાં આવી છે. आत (य) भाववत्तवया - आत्मभाववक्तव्यता (स्त्री.) (અહંકારથી સ્વાભિપ્રાયનું કથન કરવું તે) કહેવાય છે કે સહુથી મોટા અહંકારી કોણ તો જવાબ છે ગૌતમસ્વામી. અને સર્વશ્રેષ્ઠ વિનયી કોણ તો તેનો પણ જવાબ છે ગૌતમસ્વામી, સંસારી અવસ્થામાં ગૌતમસ્વામી બ્રાહ્મણ હતાં. ચૌદવિદ્યાના પારગામી અને પાંચસો શિષ્યના ગુરુ હતાં. તેઓ સર્વશાસ્ત્રવિદ્ હોવા છતાં પણ મનમાં આત્મા વિશે શંકા હતી. પરંતુ તેઓ બહાર કોઈને જણાવવા નહોતા દેતાં કે તેઓ પણ જ્ઞાનમાં અપૂર્ણ છે. બાહ્યથી તો તેઓ પોતે સર્વજ્ઞ છે તેવો જ વર્તાવ કરતાં હતાં. પરંતુ જયારે તેઓને પરમગુરુ તરીકે મહાવીરદેવ મળ્યા ત્યારે તેમનો અહંકારનો પહાડ ઓગળી ગયો. અભિમાનનો ત્યાગ કરીને તેઓ મન-વચન-કાયાથી પરમાત્માને સમર્પિત થઈ ગયા. માત (4) પૂ - આત્મિમૂ(પુ.) (1. આત્મામાં ઉત્પન્ન થયેલ 2, મનમાં પ્રગટેલ ભાવ 3. પુત્ર 4. કામદેવ 5. પુત્રી 6. શિવ 7. વિષ્ણુ) મત (2) રક્ષg - માત્મરક્ષ (કિ.) (1. અંગરક્ષક 2. દેવવિશેષ) ઠાણાંગ સૂત્રમાં સાધુને ઉદ્દેશીને કહેલું છે કે “જ્યારે પણ તારી ઉપર ઉપસર્ગ આવે ત્યારે તારે આત્મરક્ષક બનવું જોઈએ.” આત્મરક્ષક બનવાના ત્યાં ત્રણ વિકલ્પ જણાવ્યા છે. 1. જયારે ઉપસર્ગ આવે ત્યારે પોતાના મનને સમજાવવું કે ઉપસર્ગ કરનારને તારા કર્મ ખપાવનાર હોવાથી ઉપકારી છે. માટે તારે ક્રોધ ન કરવો જોઇએ. 2. ઉપસર્ગ કરનારા અજ્ઞાની છે. તેને પાત્ર 288 - Page #332 -------------------------------------------------------------------------- ________________ અપાત્રનું જ્ઞાન નથી. અથવા તો તે બાળ જીવ છે આવા જીવ ઉપર ક્રોધ કરવાથી શું માટે મારે આની ઉપેક્ષા જ કરવી યોગ્ય છે. 3. અને છેલ્લે સ્વયં ઉપસર્નાદિ સહન કરવા અસક્ષમ હોય તો તે સ્થાનનો ત્યાગ કરીને અન્યત્ર જતો રહે, પરંતુ પોતાના ભાવોને ક્રોધાદિ કષાયો વડે મલિન ન થવા દે. જે જીવ અશુભ ભાવોથી પોતાના આત્માની રક્ષા કરે છે તે જ આત્મરક્ષક છે. મત () વિશ્વ (1) - અભિરસિન (ત્રિ.) (આત્મરક્ષા કરનાર) માત (2) મgય - માત્મfક્ષત (3) (દુર્ગતિથી જેણે આત્માનું રક્ષણ કરેલ છે તે). સૂયગડાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં આત્મરક્ષિતની બહુ જ સુંદર વ્યાખ્યા કરેલી છે. દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત જેટલા પણ સાવદ્ય અનુાન છે તેમાંથી નિવૃત્ત થયેલો આત્મા આત્મરક્ષિત છે. આ વ્યાખ્યા માત્ર સાધુને જ લાગુ નથી પડતી. શ્રાવકને પણ એટલા જ અંશે લાગુ પડે છે. કારણ કે શ્રાવક પણ નિરર્થકમાંથી સંપૂર્ણ અને આવશ્યક પ્રવૃત્તિઓમાંથી યથાશક્યપણે નિવૃત્તિ તો લઇ જ શકે છે. જે ગૃહસ્થ આવી નિરર્થક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લે છે તે પણ આત્મરક્ષિત જ છે. એટલે દુર્ગતિમાં જતાં પોતાના આત્માનું રક્ષણ કરનાર છે. સાત (4) સં -- ગાભવન (3) .(1. આત્મા સમાન 2. આત્માપ્રકાશક શાસ્ત્ર 3. આત્મતુલ્ય ક્રિયાવાનું) ગતિવ - માતા (કું.) (1. ઉદ્યોત, પ્રકાશ 2. તે નામે અહોરાત્રિનું ૨૪મું મુહૂર્ત) માનવIA () - માતપના મન (જ.). (આતપ નામકર્મ, નામકર્મનો એક ભેદ) કર્મગ્રંથમાં નામકર્મની કુલ એકસો ને ત્રણ પ્રકૃતિ બતાવી છે. તે અંતર્ગત આતપ નામકર્મનો ભેદ બતાવવામાં આવેલ છે. આપનો અર્થ થાય છે પ્રકાશ, ઉષ્ણતા વગેરે. આ નામકર્મનો ઉદય પોતાના શરીર કે પ્રકાશ દ્વારા અન્યને ઉષ્ણતાનો અનુભવ કરાવનાર હોય છે. જેમ કે સૂર્યના વિમાનમાં લાગેલા રત્નો પૃથ્વીકાય છે. તે સચિત્ત હોવાથી એકેંદ્રિય જીવોનું તે શરીર છે. આ એકેંદ્રિય જીવોને આતપ નામકર્મ ઉદયમાં હોવાથી તે સ્વયં શીત હોવા છતાં પણ તેમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વીતલ પર રહેલા સર્વ જીવોને ઉષ્ણતાનો અનુભવ કરાવે છે. એટલે સ્વયં શીત હોવા છતાં પણ બીજાને પીડાકારક ઉષ્ણતાનો અહેસાસ કરાવે તે આતપ નામકર્મનો પ્રભાવ જાણવો. મત () વાવ - માતપિતિ (ઈ.) (ગરમી થવી, બફારો થવો) દરેક વસ્તુના સ્વભાવ અને પ્રભાવ બન્ને હોય છે. જેમ ગ્રીષ્મ ઋતુનો સ્વભાવ ઉષ્ણતાવાળો છે. ગરમી પડે ત્યારે તમને ઠંડકનો અનુભવ ક્યારેય ન થાય. અને શરીરમાંથી પસીના છૂટવા, બફારો થવાના કારણે અકળામણ અનુભવવી. છાંયડાને ગોતવા માટે કે પછી ગરમી ઓછી લાગે તેના માટે જાત જાતના ઉપાયો કરવા. તે બધો તેનો પ્રભાવ છે. તેવી જ રીતે જે-તે બાંધેલા કર્મોનો ઉદય થવો તે તેનો સ્વભાવ છે. અને તે કર્મના ઉદયે સુખ કે દુખની લાગણી અનુભવવી તે તેનો પ્રભાવ છે. મત () વૈત - માતપત્ત (.). (ગરમીથી તપેલ, ગરમીથી ત્રસ્ત) માત (2) વવ (ત) - ગાતાવત્ (3) (1. ગરમીયુક્ત 2. તે નામે અહોરાત્રનું ૨૪મું મુહૂર્ત) માત () વાત - માત્મપત્નિ (ઉ.) (આત્મપાલક, પોતાનું પાલન કરનાર) 2890 Page #333 -------------------------------------------------------------------------- ________________ आतवालोय - आतपालोक (पु.) (ઉષ્ણતાનો અનુભવ, અગ્નિની ઉષ્ણતાનું દર્શન કરવું) માત (2) વણ - માત્મવા (ઉ.) (આત્માધીન, સ્વાધીન) આ જગત વિચિત્રતાઓથી ભરેલું છે. તેમાં એકસમાનતા ક્યારેય જોવા નથી મળતી. કોઇ સુખી છે તો કોઈ દુખી છે. કોઇ રોગી છે તો કોઇ નિરોગી છે. કોઇ ધનવાન છે તો કોઇ નિર્ધન છે. આ બધા જ વૈચિત્ર્યનું સંચાલન કરનાર જો કોઈ હોય તો તે કર્મ છે. જીવ જ્યાં સુધી કર્મને આધીનપણે વર્તે છે, ત્યાં સુધી તેને નિરંતર સુખની પ્રાપ્તિ થવી અશક્ય જ છે. આથી જ તો શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારમાં જેટલા પણ દુખો છે તે બધાનું મૂળ કારણ જો કોઈ હોય તો તે પરવશતા છે. અને સાચા સુખનું મુખ્ય કારણ સ્વાધીનતા છે. બીજા જોડે રાખેલી અપેક્ષા તમને કાયમ દુખ ઉપજાવે છે. જ્યારે પોતાની ઇચ્છાઓને, લાગણીઓમાં કાબૂમાં કરીને જે આત્મવશ થયો છે. તે કદાપિ દુખી થઇ શકતો જ નથી. માત (2) વાયત્ત - માત્મવાલા (3) (આત્મસ્વરૂપને પ્રાપ્ત, તત્ત્વવેત્તા). આત્મા ઉપયોગાદિ લક્ષણ યુક્ત છે. જીવ અસંખ્યપ્રદેશાત્મક છે. આત્મા સંકોચ અને વિકાસની ક્ષમતાવાળો છે. આત્મા સ્વકૃત કર્મોનો ભોક્તા છે. પ્રત્યેક સાધારણાદિ સ્થિતિમાં રહેલો છે. તે દ્રવ્ય-ગુણ અને પર્યાયયુક્ત છે. નિત્યાનિત્યાદિ અનેક ધર્માત્મક છે. આવા આત્મસ્વરૂપનો જેને સ્પષ્ટ બોધ હોય તેને સૂયગડાંગ સૂત્રમાં આત્મવાદ પ્રાપ્ત કે તત્ત્વવેત્તા કહેલો છે. સાત (2) વિ(ડુ) - આત્મવિ૬ (ઉ.) (આત્મસ્વરૂપને જાણનાર, તત્ત્વવેત્તા) ગાત () વરિય - આત્મવીર્ય (2) (વીર્યનો એક ભેદ, આત્મશક્તિ). નિશીથ ચૂર્ણિમાં આત્મવીર્યના વિયોગાત્મવીર્ય અને અવિયોગાત્મવીર્ય એમ બે ભેદ બતાવવામાં આવેલા છે. તે અંતર્ગત સંસારી અવસ્થામાં રહેલા જીવના વસ્તુઓ સાથેના સંયોગ-વિયોગથી મનાદિમાં ઉત્પન્ન થનારા ભાવો તે વિયોગાત્મવીર્ય છે. તથા તે સિવાયના ઉપયોગાદિ લક્ષણયુક્ત જે પરિણામ છે તે અવિયોગાત્મવીર્ય છે. અાત () વિદિ- આત્મવિશુદ્ધિ (.) (1. પ્રાયશ્ચિત્ત દ્વારા આત્માની શુદ્ધિ કરવી તે 2. ઉલ્કાલિક શ્રુતવિશેષ) જૈનમતમાં૧. જ્ઞાનમાર્ગ 2. દર્શનમાર્ગ અને 3. ચારિત્રમાર્ગ એમ કુલ ત્રણ માર્ગ પ્રરૂપવામાં આવેલા છે. આચરણની પદ્ધતિએ ભલે ત્રણ માર્ગ બતાવ્યા હોય. પરંતુ તે ત્રણેય માર્ગનો મૂળ ઉદ્દેશ છે આત્મશુદ્ધિનો. આ ત્રણેય માર્ગની આરાધના કરીને આરાધકે જો કાંઇ પ્રાપ્ત કરવાનું હોય તો તે છે આત્માની શુદ્ધિ. જ્યાં સુધી શુદ્ધિ નથી પ્રગટતી ત્યાં સુધી સત્યનો બોધ થતો નથી. અને સજ્ઞાનના અભાવે સાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે ત્રિમાર્ગની આરાધના કરીને આત્મશુદ્ધિ કરવાની અને આત્મશુદ્ધિ થવા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી એ જ મૂળ પ્રક્રિયા છે. તે સિવાયની અન્ય કોઇ પદ્ધતિ નથી. માત (2) વેરાવજોર - માત્મવૈયા (ઉ.) (1. આળસી, પ્રમાદી 2. સાધુસમુદાયથી ભિન્ન) તિરંજિw - માત્માન (!). (ઉપસર્ગનો એક ભેદ, પોતાના કારણે જ શરીર કે સંયમનો ઉપઘાત થાય તે) અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોને સમભાવે સહન કરવા તે સાધુધર્મ છે. ઉપસર્ગ આવ્યું તેમાંથી વિચલિત ન થવું તે સંયમધર્મની આરાધના છે. પરંતુ સંયમની આરાધના કરતાં કરતાં આત્મઘાત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. શાસ્ત્રમાં કહેવું છે કે સાધુએ સ્વયં એવી કોઇ પ્રવૃત્તિ ન કરવી જોઇએ જેનાથી આત્મઘાત કે સંયમઘાતમાં પોતે જ કારણ બને. 2900 Page #334 -------------------------------------------------------------------------- ________________ માત (2) સંગમ - માત્મસંયમ (ઈ.) (1. અંગોપાંગ સંકોચી રાખવા તે 2. ચિત્તસંયમ) શાસ્ત્રમાં સાધુ અને શ્રાવક માટે અનાવશ્યક શારીરિકાદિ ક્રિયાનો નિષેધ કરવામાં આવેલો છે. સંયમની આરાધના માટે અંગોપાંગને સંકોચવા તે શારીરિક આત્મસંયમ છે. તથા દુષ્ટ વિચારોમાં પ્રવૃત્ત થતાં મનને રોકીને શુભ વિચારોમાં વાળવું તે ચિત્તસંયમ છે. તેવી જ રીતે કઠોર કે અવચનીય ભાષાનો ત્યાગ કરવો તે વાચિક આત્મસંયમ છે. અતિ () સંયમપુર - અાત્મસંયમપર (ત્રિ.) (જેણે ઈન્દ્રય અને શરીરનું સંકોચન કર્યું છે કે, સંવૃત્તાંગોપાંગ) ગતિ (2) વય - માત્મસંયમપાય (4) (ચારિત્રપાલનના માર્ગ, સંયમના સ્થાન) દશવૈકાલિક આગમના પ્રથમ અધ્યયનની ટીકામાં કહેલું છે કે “જે સાધુ સદાચારમાં રત છે. સંયમના પ્રત્યેક સ્થાનોનું નિરતિચાર સેવન કરે છે. તે જ ખરેખર તિવાળો છે. તે જ સાચો સંયમી છે, અને તેના જીવને જ ધર્મ સંભવે છે. એવું જિનેશ્વર ભગવંતનું વચન છે.” આત (2) સંવેયન - માત્મસંવેર (.) (દ્રવ્ય ઉપસર્ગનો એક ભેદ) ઉપસર્ગના ચાર ભેદ પૈકી દ્રવ્ય ઉપસર્ગદેવ, મનુષ્ય, તિર્યંચ અને આત્મસંવેદનારૂપ ચાર પ્રકારે કહેલો છે. તેમાં આત્મસંવેદના પણ ઘટ્ટના, લેશના, સ્તંભના અને પ્રપાત એમ ચાર પ્રકારે કહેવામાં આવેલી છે. સાત (4) સવિલ (1) - અાત્મસાક્ષન (વિ.) (જેમાં માત્ર પોતાનો આત્મા જ સાક્ષી હોય તે). નારદ ઋષિના ગુરુએ પોતાના ત્રણેય શિષ્યોને એક લોટની બનાવેલી નકલી મરઘી આપી. અને કહ્યું કે તમારે એવી જગ્યાએ જઇને તેને મારી નાંખવાની જ્યાં તમને કોઇ ન જોતું હોય. બાકીના બે શિષ્યો તો કોઇ ખાનગી જગ્યાએ જઇને નલી મરઘીનો શિરોચ્છેદ કરીને આવ્યા. પરંતુ નારદ માટે તો ચિંતાનો વિષય થઇ ગયો. તે જંગલમાં ગયા અને જયાં મરઘીને મારવાનો પ્રયાસ કરે છે. ત્યાં જ વિચાર આવ્યો કે ભલે કોઇ મનુષ્ય ન જતું હોય પરંતુ અહીં રહેલા પશુ-પક્ષીઓ તો જુએ છે. વનદેવતા પણ જુએ છે. અનંતજ્ઞાની એવા કેવલી ભગવંતો જુએ છે. અરે ? બીજાની વાત જવા દો મારો પોતાનો આત્મા તો જુએ જ છે ને? હું જે હત્યા કરી રહ્યો છું તેમાં મારો પોતાનો આત્મા તો સાક્ષી છે જ ને. બસ! તેઓ મરઘીને માર્યા વિના પાછા ગુરુ પાસે લઇને આવ્યા. તેમના વિચારોને ગુરુએ બિરદાવ્યા અને તેમને શાબાશી આપી. માત () (ગ) ક્ષત્તમ - આત્મસનમ (a.) (જેમાં પોતે સાતમા ક્રમે રહેલ છે તે, પોતાનાથી સાતમાં ક્રમે રહેલ) મતિ (2) સમા - આત્મસાઈન (). (આત્મનિવેદન, પોતાના ભાવોનું કથન કરવું તે). વંદિતુ સૂત્રમાં પાપની આલોચના રૂપ એક પદ આવે છે. સંવિંટે તંa ferfજતેનો અર્થ થાય છે મેં દિવસ કે રાત્રિ દરમિયાન જે કોઇ પણ પાપનું જાણતાં કે અજાણતાં સેવન કર્યું હોય તેની નિંદા કરું છું અને તેની ગહ કરું છું. પ્રતિક્રમણ સૂત્રની ટીકામાં નિંદા અને ગહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “પાપોનો આત્મસાક્ષીએ તિરસ્કાર કરવો તે નિંદા છે અને ગુરુ સમક્ષ પોતાના ભાવોનું કથન કરીને ખેદ પ્રગટ કરવો તે ગહ છે. જ્યારે આ બન્ને પદોનું આચરણ કરવામાં આવે ત્યારે ખરા અર્થમાં પાપોનું પ્રાયશ્ચિત્ત થયું ગણાય. ગત (2) કમલા - માભિક્ષમતા (a.) (આત્મતુલ્યતા, પોતાની સમાન અન્યને જોવા તે) 291 0 Page #335 -------------------------------------------------------------------------- ________________ સાત (1) સમાચાર - આત્મસમવતાર (6) (શરીરભવ્ય શરીરથતિરિક્ત દ્રવ્યસમવાતરનો એક ભેદ) અનુયોગદ્વાર સૂત્રમાં કહેલું છે કે “શરીર, ભવ્ય શરીર અને અતિરિક્ત દ્રવ્યસમવતાર ત્રણ ભેદે કહેલો છે.” તેમાં એક ભેદ આત્મસમવતારનો છે. આત્મસમવતાર એટલે જગતના શેષ પાંચ દ્રવ્યોને આત્મદ્રવ્યની જેમ જોવું તે આત્મસમવતાર છે. એટલે કે જેમ પોતાનો આત્મા ગુણ અને પર્યાયવાળો છે તેમ બાકીના શેષ દ્રવ્યો પણ ગુણ અને પર્યાયવાળા સંભવે છે. એવું ચિંતન તે આત્મસમવતાર કહેવાય છે. आत (य) सरीरखेत्तोगाढ - आत्मशरीरक्षेत्रावगाढ (त्रि.) (સ્વશરીરપ્રમાણ ક્ષેત્રમાં રહેલ) નિત્ય અને એકાંતવાદી એવા વૈદિક દર્શનના મતે આખા જગતમાં આત્મા એક જ છે. અને તે પણ નિત્ય છે, તેનો ક્યારેય પણ નાશ થતો નથી. જેમ આકાશમાં ચંદ્ર એક જ છે પરંતુ તેના પ્રતિબિંબ અલગ અલગ સ્થાનોમાં દેખાવાથી અનેકરૂપે ભાસે છે. તેવી જ રીતે આત્મા એક હોવા છતાં પણ ભ્રામકરૂપે તેની અલગ-અલગ પ્રતીતિ થાય છે. જયારે જૈનદર્શન કહે છે. કે જગતમાં આત્મા એક નહીં પણ અનેક છે. અને તે ભિન્ન-ભિન્ન હોવાથી પોત-પોતાના શરીરને અવગાહીને રહેલા છે. એટલે કે પોતાના શરીરનું જેટલું ક્ષેત્રફળ છે તે ક્ષેત્ર પ્રમાણ આત્મા છે. તથા વિવિધ ભવોને આશ્રયીને પર્યાય બદલતો રહેવાથી અપેક્ષાએ અનિત્ય પણ છે. માત () સત - માત્મHIR (1) (આત્મસુખ) માત (1) સયાજીfમ () - સામાતાનુemમિન (ઈ.) (સ્વસુખનો અભિલાષી, સુખવાંછુ) વાત (2) સુહ - માજસુરH (.). (1. શરીરસુખ 2. જીવસુખ 3. પરમાનન્દ) સંસ્કૃત સુભાષિતમાં એક વાત આવે છે. જે વિદ્યા પ્રાપ્ત કરવાનો અભિલાષી હોય તેને બીજા સુખ ક્યાંથી હોય? અને જે સુખનો અર્થી હોય તેને વિદ્યા ક્યાંથી હોય? બસ !તેની જેમ જે જીવો શરીરસુખ માટે જીવતા હોય તે લોકોને જીવનના છેલ્લા શ્વાસ સુધી આત્મસુખ શું છે તેની ખબર પડતી નથી. અને જેઓ આત્મસુખ પામેલા છે તેઓને પુદ્ગલોમાં એક ક્ષણમાત્ર પણ રૂચિ થતી નથી. તેઓના માટે બાહ્યસુખ કચરામાંથી અત્તરની સુગંધની અપેક્ષા રાખવા જેવું છે. (2) દિ- માત્મશુદ્ધિ(સ્ત્ર ) (દહ અને મનની શુદ્ધિ, કર્મનો ક્ષયોપશમ) આત્મશુદ્ધિ સંપૂર્ણ અને અપૂર્ણ એમ બે પ્રકારે હોય છે. આઠેય કર્મોના ક્ષયથી આત્માની જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ આત્મશુદ્ધિ કહેવાય છે. આ અવસ્થામાં રહેલા જીવનો આત્મા નિર્મળ સ્ફટિકરત્નની સમાન કર્મમલરહિત હોય છે. તથા કેટલાક કર્મોના ક્ષયથી અને કેટલાકના ઉપશમથી જે જ્ઞાન-દર્શન-ચારિત્રની અવસ્થા પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ આત્મશુદ્ધિ છે. સંસારમાં રહેલા દરેક છબસ્થ જીવને જે આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ અવસ્થાવાળી હોય છે. જયારે સિદ્ધના જીવોને સંપૂર્ણ આત્મશુદ્ધિ પ્રગટેલી હોય છે. Mાત (4) હિત - માહિત (ઉ.) (સ્વહિત, આત્મકલ્યાણ) હિત અને અહિત બે પ્રકારે સંભવતા હોય છે. પહેલું છે શરીરસંબંધિ હિતાહિત. પથ્ય અને અપથ્ય આહારના સેવનથી શરીરમાં જે સુખ અને દુખની અનુભૂતિ થાય છે તે શરીરનું હિત અને અહિત છે. તથા બીજું છે આત્માસંબંધિ હિતાહિત. હિંસાદિ પાપારંભમાં પ્રવૃત્તિ અને તેમાંથી નિવૃત્તિરૂપ જે શુભાશુભ કર્મોનો સંચય થવો તે આત્માનું હિત અને અહિત છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાયક - મહેતુ (6) (આત્મનિમિત્તે, પોતાના અર્થે) માતા(ગા) - ગાત્મ (at. S.) (1. જીવ, આત્મા 2. સ્વયં, પોતે 3. શરીર, દેહ૪. આત્માના જ્ઞાનાદિ ગુણો). જ્ઞાની ભગવંત કહે છે કે “આખા સંસારનું સંચાલન જીવ અને નિર્જીવન સંયોગને આશ્રયીને છે.” જડ અને ચેતનના કારણે સંસારચક્ર પરિભ્રમણ કરી શકે છે. એકલો જડ કે એકલો ચેતન ચલાવવા અસમર્થ છે. જડ એટલે કર્મપુદ્ગલો અને ચેતન એટલે આપણો આત્મા. જડ વિના આત્મા સંસારમાં રહી શકતો નથી. તેમ આત્મા વિના પ્રત્યેક જડ પદાર્થ નિરર્થક છે. એટલે આના પરથી એક વાત તો નક્કી થાય છે કે આપણો આત્મા જડથી સર્વથા ભિન્ન છે. અને સંસાર એ આપણું સાચું સરનામું નથી. જો આત્મા જડ સાથેની દોસ્તી છોડી દે તો તેને સાચું ઠેકાણું જલ્દી મળે છે. માતા (1) અજંપ - માત્માનુષ્પન્ન (B.) (1. પોતાના આત્માની અનુકંપા કરનાર, આત્મહિતમાં પ્રવૃત્ત 3. પ્રત્યેકબુદ્ધ૪. જિનકલ્પી સાધુ) દુષ્યચરણથી દુર્ગતિ અને સદાચરણથી સદ્ગતિ થાય છે. એવો બોધ પ્રાપ્ત થયા બાદ જે જીવ સદ્ગતિમાં લઇ જવા સમર્થ એવા સદનુષ્ઠાનોનું સેવન કરે છે. તેવા જીવને શાસ્ત્રમાં આત્માનુકંપક કહેલા છે. એટલે કે તેઓ જેમ બીજા જીવોનું ભલું કરીને અનુકંપાના ફળને પ્રાપ્ત કરે છે. તેમ સ્વ અર્થે શુભપ્રવૃત્તિ કરવા દ્વારા આત્માનુકંપાના ફળ ને મેળવે છે. માતા (1) પુસ્જરી - આત્માનુસ્મરVT () (અત્માનું અનુસ્મરણ કરવું તે) માતા (થા) "સાસા - માત્માનુ/રન (જ.) (આત્માનું અનુશાસન કરવું, આત્માને નિયંત્રિત રાખવો તે) આ સારું છે અને આ ખોટું છે. આ રસ્તો ખોટો છે. આ માર્ગ સાચો છે. આ પ્રમાણે વર્તવું યોગ્ય છે અને આ પ્રમાણે વર્તવું જરાપણ યોગ્ય નથી. આવી અનેક સલાહો કે સૂચનો આપણને માતા-પિતા પાસેથી, વડીલો પાસેથી, ગુરૂજનો પાસેથી મળતાં હોય છે. આપણે રસ્તો ભટકી ન જઇએ તે માટે તેઓ જે પણ વાત જણાવે છે યોગ્ય છે. પરંતુ પરમાત્મા કહે છે કે તેઓ તારી ઉપર અનુશાસન કરે તેના કરતાં તું સ્વયં તારા આત્માનું અનુશાસન કર. એટલે કે તારા વિવેકને જાગ્રત કર. બીજા નહીં તું સ્વયં જ નક્કી કર કે શેનાથી તારું અહિત થઇ શકે છે અને શેના દ્વારા તારું કલ્યાણ થઇ શકે છે. બીજા દ્વારા કરાયેલું અનુશાસન કદાચ તને કોઈક વખત દુષ્ટ પ્રવૃત્તિ કરાવી શકે છે. પણ તે સ્વયં પોતાના આત્માને નિયંત્રિત કર્યો હશે તો તેને કદાપિ અસદનુષ્ઠાનો સેવવાનું મન નહીં જ થાય. માતલિ - માતાપ (.) (અલ્પ તાપ, ગરમી) માતા (1) વI - માતાજ(કું.) (શીત-તાપ આદિ સહન કરનાર, આતાપના લેનાર પરતીર્થિકનો એક ભેદ) શીતઋતુમાં ઠંડીને દૂર કરવા માટે સૂર્યનો તડકો લેવો, અગ્નિનું તાપણું કરવું, જાડી રજાઇઓ ઓઢવી તેને સંસ્કૃત ભાષામાં આતાપના કહેવાય છે. કેટલાક દર્શનોમાં આતાપના લેવી તેને ધર્મ કહેલો છે. પરંતુ જિનશાસનમાં તેનો નિષેધ કરવામાં આવેલો છે. જે પ્રવૃત્તિ તમારી સુખશીલતાને પોષે તેવી પ્રવૃત્તિને ત્યાજય કહેલ છે. દશવૈકાલિક સૂત્રમાં કહેલું છે કે ઠંડીની ઋતુમાં સાધુ આતાપના માટે સંપૂર્ણ તો દૂર રહો અલ્પ માત્રામાં પણ અગ્નિનું સેવન ન કરે. અને જે સેવે તેને પ્રાયશ્ચિત્ત આવે એમ જાણવું. માતા (1) વા - માતાજન () (એકવાર કે અલ્પ પ્રમાણે તાપવું) Page #337 -------------------------------------------------------------------------- ________________ . માતા (1) વાયા - સતાપરતા (શ્નો.) (શીત-તાપને સહન કરવું તે, શરીરને તપાવવું તે) માતા (વા) ના - માતાપના (રૂ.) (1. શીતાદિને સહન કરવું તે 2. તપનો એક ભેદ) શરીરની સુખશીલતા માટે જેમ આતાપના કરવી નિષિદ્ધ છે. તેવી જ રીતે વિશિષ્ટ કર્મોના ક્ષય અર્થે આતાપના ગ્રહણ કરવી તે એક પ્રકારનો તપ કહેલો છે. વૈશાખાદિ ઋતુમાં ધોમધખતા તડકામાં બેઠા બેઠા કે ઉભા ઉભા ઉષ્ણતાને અનુભવવી તે આતાપના નામનો તપ છે. આ આતાપના પરિષહ જેનું શારીરિક અને માનસિક બળ સંપૂર્ણપણે યોગ્ય છે તેવા જીવે ગુરુની અનુમતિ લઈને કરવાનો શાસ્ત્રાદેશ છે. તિવિ (?) - માતfપન (ઈ.) (આતાપના લેનાર, શીત-તાપાદિ સહન કરનાર) માતા (1) faણ - તિાપવિત (વ્ય.) (આતાપના માટે, તાપણા માટે) માતા () fજા - સતાપયિત્વા (વ્ય.) (આતાપના કરીને, તાપણું કરીને) માતા () તેમાળ - માતાપ (વિ.) (આતાપના કરતો, તાપાદિ સહન કરતો) માતા (1) firm - ભિનિવેશ (g) (પોતાપણાની બુદ્ધિ, કદાગ્રહવિશેષ) બૌદ્ધ શાસ્ત્રમાં કહેલું છે કે જીવને જ્યાં સુધી આત્માભિનિવેશ હોય છે ત્યાં સુધી તેનો સંસારમાંથી નિતાર થવો અશક્ય છે. હું, મારુ ઘર, મારો પરિવાર, મારી પત્ની, પુત્ર એવો જે હું ને મારા પણાનો ભાવ છે. તેને આત્માભિનિવેશ કહેલો છે. અને જીવને આ બધામાં જે રાગબુદ્ધિ થાય છે તેની પાછળ આત્માની અજ્ઞાનદશા રહેલી છે. કારણ કે જ્ઞાનદશામાં આવો ભાવ જીવને કદાપિ થતો નથી. જ્યારે જૈનશાસ્ત્રમાં તો કહેવું છે કે જ્યાં સુધી જીવને રાગ, દ્વેષ અને મોહનું વળગણ લાગેલું છે ત્યાં સુધી ભવસમુદ્રનો અંત થવો દુર્લભ છે. માતા (1) freત્ત - માત્મff (.) (સ્વબળે રાજયે સ્થાપિત થનાર ભરતાદિ રાજા) વ્યવહાર પ્રજ્ઞપ્તિ આગમમાં કહેવું છે કે રાજા કુલ બે પ્રકારના હોય છે. એક હોય છે આત્માભિષિક્ત અને બીજા પરાભિષિક્ત. જે પોતાના પુણ્ય અને શારીરિક ક્ષમતાએ રાજ્યને મેળવ્યું હોય તે આત્માભિષિક્ત છે. જેમ કે ભરત ચક્રવર્તી રાજાએ છ ખંડનું અધિપતિપણું સ્વબળે મેળવ્યું. તથા તેની ગાદી પર આવેલ તેના જ સંતાન તે પરાભિષિક્ત જાણવા. માતા (1) રામ() - માત્માRifમન (ઈ.) (આત્માનુભવમાં મગ્ન, આત્મસુખમાં રમણ કરનાર), અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે “અધ્યાત્મયોગીઓ, કેવલજ્ઞાની અને સિદ્ધ ભગવંતો આત્મારામી છે. કારણ કે તેઓએ આત્મસુખના રસને ચાખ્યો છે.” આત્મરમણતાના સુખને માણેલો હોવાથી તેઓને સંસારના પૌગલિક સુખો કચરાના ઢગલા જેવા લાગે છે. અરે તેઓને સાંસારિક સુખો તરફ નજર સુદ્ધાંય કરવાનું મન નથી થતું. અષ્ટક પ્રકરણમાં વિશેષ કહેવું છે કે “આત્મારામ જીવો સ્વયં સંસારથી નિવૃત્ત થયેલા છે, અને તેમની સેવા કરનાર બીજા આત્માઓનો પણ ભવનિતાર કરનારા છે.” आतालिज्जंत - आताड्यमान (त्रि.) (તાડના કરતો) Page #338 -------------------------------------------------------------------------- ________________ માતા (ય) 4 - માતાપ (!) (અસુરકુમાર વિશેષ) માતા (1) વટ્ટ () - માત્માવાવિન (ઈ.) (આત્માવાદી, યથાવસ્થિત આત્માવાદી, આત્માનું કથન કરનાર મત) અનેકાંત દર્શનનો અર્થ થાય છે વસ્તુનું યથાવસ્થિત કથન કરવું. જે પદાર્થ જેવો હતો, છે અને રહેશે તે ત્રણેય અવસ્થાને વિચારીને વસ્તુસ્થિતિનું કથન કરવું તે અનેકાંતવાદ છે. એકલો આત્મા જ છે એવું કથન કરવું તે એકાંતવાદ હોવાથી અયથાવસ્થિત છે. તો પછી આત્મા જેવી કોઇ વસ્તુ જ નથી તે તો નિતરામ અસત્ય કથન છે. આ બન્ને ઉક્તિઓ આત્માનો સાચો બોધ કરાવતી નથી. પરંતુ આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયનું ચિંતન કર્યા બાદ એવું કથન કરવામાં આવે કે દ્રવ્યથી આત્મા નિત્ય છે પરંતુ પર્યાયે અનિત્ય છે. તો તે યથાવસ્થિત આત્મવાદી વાક્ય થયું. અને જેઓ આ પ્રમાણે વર્તે છે તેઓ અનેકાંતવાદી છે. મતિ () મે - આત્મિ (). (આત્માનો નાશ કરનાર સ્થાનવિશેષ) બૃહત્કલ્પ ભાષ્યમાં કહેવું છે કે “આધાકર્મી આહાર આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ ભાવપ્રાણનો નાશ કરનાર હોવાથી તે આત્મશ્ન છે.” જે સાધુ રસલોલુપતાને વશ થઇને ગૃહસ્થ પાસે પોતાના માટે આહારનું નિર્માણ કરાવે છે. અને તેને ગ્રહણ કરીને આરોગે છે તે પોતાના ભાવ પ્રાણોનો નાશ કરે છે. તેમજ પોતાના ચારિત્રાદિક ગુણોને નાશ કરવામાં સાધુ જેટલો જવાબદાર છે. તેટલો જ જવાબદાર તે આહાર બનાવનાર ગૃહસ્થ પણ છે. અને આવો આધાકર્મવાળો આહાર સાધુ અને ગૃહસ્થ બન્નેને દુર્ગતિમાં લઇ જનાર હોવાથી તેને આત્મશ્ન કે અધઃકર્મ કહેલ છે. आता (या) हिगरणवत्तिय - आत्माधिकरणप्रत्यय (त्रि.) (ક્રિયા કરવામાં કારણભૂત, આત્મક્રિયામાં નિમિત્તરૂપ) જૈનપારિભાષિક શબ્દમાં અધિકરણ શબ્દનો અર્થ કર્મબંધ કરાવનાર આરંભ-સમારંભ થાય છે. જે કાર્યથી જીવની અલ્પ કે અધિકમાત્રામાં હિંસા થતી હોય તે પ્રત્યેક ક્રિયા અધિકરણીકી ક્રિયા છે. જે જીવ પોતાની રૂચિપૂર્વકસ્વેચ્છાએ આવા પાપારંભક્રિયામાં પ્રવર્તે છે. તેને આત્માધિકરણિકી ક્રિયા લાગે છે. અને આ જ ક્રિયા તેને દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત બને છે. માતા () fહાળિ () માત્માધિઋનિ (ઈ.) (કૃષિ આદિ પાપારંભ ક્રિયાવાળો આત્મા) માતા (1) હિર - માહિત (ર) (આત્માનું હિત કરનાર, આત્મકલ્યાણકારી) આચારાંગ સૂત્રના શ્રુતસ્કંધ પ્રથમ, અધ્યયન છે અને ઉદ્દેશ ચારની ટીકામાં કહેલું છે કે “નિશ્ચય માર્ગ મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ છે. પરંતુ જે નિશ્ચય માર્ગ વ્યવહારલક્ષી ન હોય તે કદાપિ મોક્ષ અપાવી શકતો નથી.” આથી મોક્ષના સાધક શ્રમણે પણ વ્યવહાર માર્ગનું પાલન કરવાનું હોય છે. લોકોત્તર ધર્મની આરાધનામાં એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો કે જે પણ લોકવિરુદ્ધ કાર્ય હોય તેનો સર્વથા ત્યાગ કરવો. એટલું જ નહીં જે કોઇ પણ લોકવિરુદ્ધને આચરે છે તેવા જીવોનો સંગ પણ ત્યાગવો. કારણ કે જે જીવ પોતાના આત્માનું હિત નથી કરી શકતો. તે બીજા જીવોનું કલ્યાણ કેવી રીતે કરી શકશે? પ્રાતિ (ત) પ - નિન (.) (ચર્મવસ્ત્ર, ઉંદર વગેરેના ચામડામાંથી બનેલ) મrd (3ut) ચ - ૩ાત્મજાત (ર.) (આત્મસાત્ કરેલ). તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તમને લોભના વિચાર કેમ પ્રગટે છે અને દાનના વિચાર કેમ જલ્દી નથી આવતાં. કોઇની ઉપર ગુસ્સો જલ્દી આવે છે, પણ કોઇની ઉપર દયા-કરૂણા કેમ નથી થતી. બીજા જોડેથી માન લેવાની ઇચ્છા થાય છે, પણ કોઈને 0295 0 Page #339 -------------------------------------------------------------------------- ________________ સમ્માન દેતાં દસવાર વિચાર કેમ કરીએ છીએ? શા માટે ખોટું કરવા મન જલ્દી રાજી થઇ જાય છે અને સારું કરવા માટે હજારો વિચાર કરીએ છીએ શાસ્ત્રો કહે છે આ બધાની પાછળ મુખ્ય કારણ છે અનાદિકાલીન કુસંસ્કારો. અત્યાર સુધી આપણે આપણા આત્મામાં દુર્ગુણોનું જ બીજારોપણ કર્યું છે. પછી તેમાંથી સગુણો પ્રગટે ક્યાંથી? જ્યાં સદ્દગુણોને આત્મસાત કરવાના હતાં, ત્યાં દુર્ગુણોને સ્થાન આપી દીધું. આથી જો તમે ઉડે ઉડથી પણ એવું ઇચ્છતા હોવ કે મારે પણ સારા કાર્યો કરવા છે તો આજથી જ કામે લાગી જાઓ. જે દુર્ગણો આત્મામાં ઘર જમાવીને બેઠા છે તેને કાઢી મૂકો અને સદ્ગુણોનું વાવેતર કરવા લાગી જાઓ. પછી જુઓ સત્કાર્ય કરવા માટે તમારે ઝાઝી મહેનત નહીં કરવી પડે. મય - 3ria (a.). (1. વિશેષ જ્ઞાત 2. સંસારસમુદ્રને પાર પામેલ). કોઈપણ વસ્તુનું જ્ઞાન હોવું એ સારી બાબત છે. પછી તે અલ્પ હોય કે વિશેષ પ્રકારે હોય. કોઈ વ્યક્તિ જે વસ્તુનું કથન કરતો હોય, અને તે જ વસ્તુનું તમને તે વ્યક્તિ કરતાં વધારે જાણકારી હોય તો તમને મનમાં કેટલો આનંદનો અનુભવ થતો હોય છે. તમને થાય છે કે અરે ! વાહ! આ જેની વાત કરી રહ્યો છે તેનું તો મને તેના કરતાં પણ વધારે નોલેજ છે. તો વિચારી જુઓ! માત્ર બે ચાર વસ્તુના વિશિષ્ટ જ્ઞાન હોવાથી તમને આટલી બધી આનંદની અનુભૂતિ થાય છે. તો પછી જેને જગતના સર્વ દ્રવ્યોનું વિશેષ જ્ઞાન છે તેવા કેવલી ભગવંતના આત્મસુખની અનુભૂતિ કેવી હશે? હા ! કેવલજ્ઞાની ભગવંતો માટે જગતની તમામ વસ્તુઓ હાથમાં રહેલા આમળાની જેમ એકદમ સ્પષ્ટ હોય છે. * માત્મય (ઉ.) (આત્માસંબંધિ, પોતાનું) એક જગ્યાએ બહુ જ સુંદર વાક્ય વાંચેલું. પોતાનું લાગવું અને પોતાનું હોવું એ સમજવામાં ઘણા વર્ષો લાગી જાય છે. તમને કટુંબ, સ્વજનો, ઘર, સંપત્તિ વગેરે પોતાનું લાગે છે. પરંતુ તાત્વિક રીતે જોવા જાવ તો તેઓ માત્ર પોતાના લાગે જ છે. હકીકતમાં તે કોઇ જ આત્મીય હોતાં નથી. આત્મીય તો તે છે જે ભવ-ભવાંતર સુધી તમારો સાથ ન મૂકે. ધર્મ એ એક એવો સ્વજન છે જે તમને ભલે પોતાનો લાગતો ન હોય. તમે ભલે તેને ધિક્કારતા હોવ. પરંતુ તે તમારો સંગ ક્યારેય છોડતો નથી, તમે સાદ પાડશો એટલે તરત જ આવીને ઊભો રહે છે. અરે તે તમને ક્યાંય પણ તકલીફમાં પડવા દેતો નથી. તમારી દરેક મુસીબતમાં તમારી બાજુમાં અડીખમ ઊભો રહે છે. માટે તે જ ખરા અર્થમાં આત્મીય છે. બાકી બીજા બધા તો માત્ર આત્મીયપણાનો ભ્રમ કરાવનારા आतीय? - आतीतार्थ (त्रि.) (વિશેષ પ્રકારે જાણેલા છે જીવાદિ પદાર્થ જેણે તે, કેવલજ્ઞાની) માતુર - ગાતુ (ત્રિ.). (1. રોગી 2. વિહ્વળ) માતેવિ - આશ્વર્ય (2) (આત્મસમૃદ્ધિ, આત્મવૈભવ, સ્વરૂપ સામ્રાજય) સંસારીને પૈસામાં સુખ દેખાય છે, જ્યારે શ્રમણને દુખનું કારણ દેખાય છે. સંસારીને ભૌતિક સુખોમાં આનંદ મળે છે. જયારે શ્રમણને એ બધાનો ત્યાગ કરવાથી આનંદ મળે છે. આવું શા માટે? એવું તો શું છે જેથી એકને પુદ્ગલમાં સુખ દેખાય છે અને બીજાને દુખ. આત્મવૈભવ એ આવી અનુભૂતિમાં પ્રધાન કારણ છે. સંસારી જીવને આત્માના વૈભવનું જ્ઞાન નથી આથી તેને સોના, ચાંદી, પૈસા વગેરેમાં સુખ દેખાય છે. જયારે સંસારવિમુખ સાધુને તેનું જ્ઞાન અને અનુભવ હોવાથી પૌદ્ગલિક સુખો તુચ્છ લાગે છે. આથી જ તો ભરત મહારાજાએ જ્યાં સુધી શરીર પર ઘરેણાં ચઢાવી રાખ્યા હતાં ત્યાં સુધી આત્મસમૃદ્ધિ પ્રગટી નહીં. અને જેવો તેનો ત્યાગ કર્યો ત્યાં જ આત્મશ્વર્ય પૂર્ણપણે પ્રગટ થયું. માત્ત (તય) - મત્ત (B.) (ગ્રહણ કરેલ, લીધેલ) Page #340 -------------------------------------------------------------------------- ________________ માતર - માતર (a.). (1. વિશેષરીતે ગ્રહણ કરેલ 2. યત્નપૂર્વક સ્થિર કરેલ) મહેં(જં) 1 -- મરિસ - 4 - મf (ઈ.) (1. અરિસો, દર્પણ 2. ચક્ષુરેન્દ્રિયથી જન્ય જ્ઞાન 3. બળદ વગેરેના ગળાનું આભૂષણવિશેષ) શાસ્ત્રોમાં કહેલું છે કે “જીવે પોતાના જીવનમાં કમસે કમ એક કલ્યાણમિત્ર તો અવશ્ય રાખવો જ જોઇએ. જે તમને સાચા-ખોટાનું જ્ઞાન કરાવી શકે.’ વ્યવહારમાં તમને એવા ઘણાં બધા મળશે કે જેઓ તમારી હા માં હા મેળવતા હશે. પછી ભલે ને તમે ખોટા જ કેમ ન હો. કેમ કે તેઓ તમને નહીં પણ તમારાપદને તમારી સુખી અવસ્થાને માન આપે છે. જયારે કલ્યાણમિત્ર એક અરિસા જેવો હોય છે. જે કોઈપણ સ્થિતિમાં તમને તમારા સાચા સ્વરૂપનો જ બોધ કરાવે છે. તમને ભલે કોઇ કાર્ય સારું કે સાચું લાગતું હોય, પણ તે ભવિષ્યમાં તમારા માટે હાનિકારક હશે તો તે તમને ખોટા માર્ગે જતાં અટકાવશે. તે તમારું અહિત ક્યારેય નહીં થવા દે. શું તમારા જીવનમાં છે આવો કોઈ કલ્યાણમિત્ર? નથી? તો આજથી જ તેની શોધ ચાલુ કરી દો. મહં() 1 - માસિન - મસા - માવજ઼(g.) (અરિસો, દર્પણ) (4) = (માજિ )(માર૪) કરમ - મહિfyદર્શ() (અરિસાભવન, દર્પણગૃહ) ગાડું (4) સતત - માવતત (2) (અરિસાનું તળીયું, દર્પણતલ) મહં(જં) 1 (મસિ )( 7) તત્વોવમ - માવતનોપમ () (અરિસાના તળીયા જેવું સીધું સપાટ) મહું () સ (માસ) (મોક્ષ) - માવાઇન () (1. અરિસાના આકારે મંડલી મારનાર સર્પની એક જાતિ 2. મંડલ આકારે ગોઠવેલ અરિસા) મારં() (મારિસ)(બાવક્સ) | - ખrafમુક્લ (ઈ.) (ત નામે એક અંતર્લીપ) ગાવું (4) (મસિ) ( #) નિવિ - આત્તિ (સ્ત્રી) (અઢાર પ્રકારની લિપિમાંની એક લિપિનો ભેદ) મા () 4- માવ (ઈ.) (સત્કાર, સન્માન, આદર). આદર, સન્માન તે પ્રેમના પર્યાયવાચી શબ્દો છે. આ આદરને બે વ્યક્તિને એક-બીજાની નજીક આવવાનું પ્રધાન કારણ કહેલું છે. અને તે આદરનો ભાવ તેમના વ્યવહારમાં જણાઈ આવે છે. જો કોઇના હૃદયમાં સામેવાળા પ્રત્યે જરાપણ આદર નથી તો તેના હાવભાવ અલગ પ્રકારના હશે. અને જો મનમાં પ્રેમ હશે તો તેની વાત-વર્તુણક એકદમ અલગ જ તરી આવશે. આથી જ સંત તુલસીદાસે પોતાના દોહામાં લખ્યું છે કે “આવ નહીં આદર નહીં નહીં નયણોમાં નેહ, તુલસી તસ ઘર ન જાઇયે ચાહે કંચનવરસે મેહ જે હૃદયમાં પ્રેમભાવ હશે તો ગરીબના ઘરે પણ રામ આવે છે. અને આદર ન હોય તેવા ધનિકના ઘરે કૂતરા પણ નથી જતાં. મ (3) રા - મ UT () (સ્વીકાર, સ્વીકૃતિ) શાસ્ત્રોમાં કહેવું છે કે “ભૂલ થવી તે ગુનો નથી પરંતુ તે થયેલી ભૂલનો સ્વીકાર ન કરવો તે ગુનો છે. કેમ કે ભૂલને તમે ભૂલતરીકે 2970 Page #341 -------------------------------------------------------------------------- ________________ નહીં સ્વીકારો તો પછી તે અપરાધ તમને ખોટા માર્ગે દોરી જતાં જરાપણ વાર નથી લગાડતો. અને તે જ ભૂલને તમે સહજતાથી સ્વીકારી લેશો તો પછી તેનો ઇલાજ પણ તમે સરળતાથી કરી શકશો. એટલે નિષ્કર્ષ એ થયો કે ભૂલને સુધારવા માટે પ્રાથમિક પગથીયું છે તે ભૂલની સ્વીકૃતિ હોવી. અને ભૂલની સ્વીકૃતિ સાથે કરેલ પ્રાયશ્ચિત્ત એકાંતે ચિત્તશુદ્ધિ કરનારું બને છે. 6 () રાયા - મારVાતા (સ્ત્ર.) (સ્વીકાર, સ્વીકૃતિ) () રર - આરતર (6) (અત્યંત આદર) તમે વર્ષોથી સામાયિક, પૂજા, પ્રતિક્રમણ કરો છો. તપ વગેરે ક્રિયાઓ કરો છો. છતાં પણ તેનું ફળ જોઈએ એવું કેમ નથી મળતું? ક્યારેય વિચાર્યું છે ખરા? એવું તો શું ખુટે છે જેના કારણે ઇચ્છિત રીઝલ્ટ નથી આવતું. તેનું કારણ છે તે ક્રિયા પ્રત્યે તે અનુષ્ઠાન પ્રત્યે મનમાં વિશ્વાસ સાથેનો જે આદર હોવો જોઇએ તે નથી. જેથી કરીને ધર્મમાં તાકાત હોવા છતાં પણ તે તમને જોઇએ તેવું ફળ આપી શકતો નથી. ડોક્ટર પાસે તમે શ્રદ્ધા અને આદરથી જાવ છો તો તેમનું નિદાન અને દવા તમારો રોગ મટાડે જ છે. બસ એ જ લોજિક ધર્મક્રિયામાં પણ લાગુ પડે છે. () ર ત્ત - મા વુિ $ (.). (આદર અને પ્રીતિથી યુક્ત) ઘરે મહેમાન આવી ગયા અને જમાડી દીધું તેની એક અલગ અસર છે. અને સ્પેશ્યલ આમંત્રિત કરીને તેઓને આદર પૂર્વક જમાડીએ તેની પણ એક અલગ અસર થાય છે. પહેલી બાબતમાં તમે માત્ર ઔપચારિકતા સાચવી તે નિર્ધારિત થાય છે. જયારે બીજા પ્રકારમાં તેઓને અહેસાસ થાય છે કે તમને તેઓ પ્રત્યે લાગણી છે પ્રીતિ છે. જેનાથી તમારા સંબંધો વધુ દૃઢ બને છે. એવી જ રીતે નિયમ હોવાથી તમે દરરોજ પરમાત્માની પૂજા કરો છો તેનાથી માત્ર નિયમ પાળ્યો એટલું જ નિર્ધારિત થાય છે. પરંતુ વિશેષ આદર અને પ્રીતિ પૂર્વક કરેલી પરમાત્માની ભક્તિ તમને પરમપદ અપાવનારી બને છે. ષોડશક ગ્રંથમાં પણ કહેવું છે કે આદર અને પ્રીતિપૂર્વકની અર્ચના એ જ શ્રેષ્ઠ અને ઇષ્ટ જાણવી. મા€T - Mાહન () (1. દાહ, બળવું 2. હિંસા 3. દુષ્ટ, ખરાબ) વેદોમાં લખેલું છે કે માણસનું શરીર મરી જાય છે, પરંતુ તેનો આત્મા કદાપિ મરતો નથી. આત્મા અજરામર છે. તેને અગ્નિ બાળી નથી શકતો. શસ્ત્રો છેદી નથી શકતાં. પાણી ડૂબાડી નથી શકતું. આત્મા આ બધાથી પર છે. પણ એક વાત ધ્યાનમાં રાખી લેજો કે ભલે અગ્નિ કે શસ્ત્રો વગેરે આત્માને કાંઇ ન કરી શક્તાં હોય. કિંતુ તેણે બાંધેલા કર્મો જીવને સુખી કે દુખી કરવાની તાકાત તો પૂરેપૂરી ધરાવે જ છે. પરમાત્માનું વચન છે કે કરેલા કર્મોથી કોઇ જ સંસારી છૂટી નથી શકતો. પછી ભલે ને તે ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય કે સ્વયં તીર્થકર જ કેમ ન હોય. 31 (1) ઇ - માવાન (1) (1. ગ્રહણ કરવું, લેવું 2. કર્મનું ઉપાદાન કારણ) આચારાંગજી સૂત્રમાં કહેલું છે કે “જેટલા કર્મનિર્જરાના માર્ગો છે, કર્મબંધના પણ તેટલા જ માર્ગો છે.' જીવ જે શુભ સાધનો દ્વારા, ભાવો દ્વારા કે વચનો દ્વારા કર્મોનો નાશ કરી શકે છે. તે જ સાધનાદિ દ્વારા નવા કર્મોનું ઉપાદાન પણ કરી શકે છે. એટલે કે નવા કર્મોનું ગ્રહણ પણ કરે જ છે. જેવી રીતે ચંડકૌશિક પૂર્વ ભવમાં સાધુ હતો. તેને જીવદયા પાલનમાં પ્રધાન સહાયક રજોહરણની પ્રાપ્તિ થઇ હતી. પરંતુ ક્રોધને વશ થઇને રજોહરણને તેણે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. જેના કારણે તેણે અશુભ કર્મોનો બંધ ક્ય. મહા () (7) - માતાનાથન (રે.) (સમ્યજ્ઞાનાદિના પ્રયોજનવાળો, મોક્ષાર્થી, મુમુક્ષ) Page #342 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે માર્ગભ્રષ્ટ પથિકને કોઈ સાચો રસ્તો બતાવતો હોય તે સમયે તે મુસાફર એમ નથી જોતો કે તે ઊંચી જાતનો છે કે નીચી જાતનો. સજ્જન છે કે દુર્જન છે. તેમ સમ્યજ્ઞાનાદિના પ્રયોજનવાળો સાધક પુરુષ જ્યાંથી પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થતી હોય, તે સ્થાન કે વ્યક્તિને નિઃશંકપણે સેવે છે. તે વખતે તે એમ નથી જોતો કે મને જ્ઞાન-દર્શનાદિનો ઉપદેશ આપનારમાં તે ગુણો છે કે નથી. જો તેવું જોવા જાય તો તેને ભવોભવ સુધી મોક્ષમાર્ગની કેડી પ્રાપ્ત થઇ શકતી નથી. ઝાલા (વા) મુત્ત - માવાનપુર (B). (સંયમી, જેણે ઇન્દ્રિયોને ગોપવી છે તે, ઇન્દ્રિયોનું દમન કરનાર) आदा (या) णणिक्खेवदुगुंछ्य - आदाननिक्षेपजुगुप्सक (त्रि.) (આગમપ્રતિષિદ્ધ આચરણ ન કરનાર) પ્રવચન સારોદ્ધારના બહોંતેરમાં દ્વારમાં આદાનનિક્ષેપ જુગુપ્સકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. જે સાધુ કોઇપણ વસ્તુને ગ્રહણ કરવામાં અને મૂકવામાં શાસ્ત્રમાં કહેલ વિધિ-પ્રતિષેધને અનુસરે છે તે આદાનનિપજુગુપ્સક છે. એટલે કે વસ્તુને લેવા મૂકવામાં પ્રેક્ષણ-પ્રમાર્જનાદિ વિધિનું પાલન કરે છે. અને પ્રમાદાદિનો ત્યાગ કરે છે. તેવો આગમનુસાર આચરણ કરનાર સાધુ આદાનનિપજુગુણક જાણવો. आदा (या) णणिरुद्ध-निरुद्धाऽऽदान (त्रि.) (ઇન્દ્રિયોનો રોધ કરનાર, ઇન્દ્રિયવિજેતા) માત્ર વસ્તુઓને જ લેવા મૂકવાથી સમિતિનું પાલન નથી થઇ જતું. જેમ વસ્તુઓને પ્રમાનાપૂર્વક લેવા મૂકવાથી ચોથી સમિતિનું પાલન થાય છે. તેમ આપણી પોતાની ઇન્દ્રિયોને દુર્માર્ગે જતી રોકવી અને સન્માર્ગને તેના દ્વારા ગ્રહણ કરવું તે પણ સમિતિનું પાલન કહેવાય છે. પિક્યરના ગીતો વાગતાં હોય અને તેમાંથી કાનને વાળીને પરમાત્મભક્તિમાં કાન અને મનને સ્થિર કરવું તે પણ ચોથી સમિતિનું પાલન જ છે. ના () જય - માવાનપદ (2) (ગ્રન્થનું પ્રથમ પદ, શાસ્ત્રાદિનો આદ્ય શબ્દો કોઇપણ શાસ્ત્રનું, અધ્યયનનું કે પછી ઉદ્દેશાનું સૌ પ્રથમ જે પદ હોય તેને આદાનપદ કહેવાય છે. જેવી રીતે આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનનું નામ આનંતિ છે. આ અધ્યયનની શરૂઆત આનંતિ પદથી થાય છે અને તે આદ્ય પદને ધ્યાનમાં રાખીને તે અધ્યયનનું નામ પણ આનંતિ છે. આમ કોઇપણ શાસ્ત્રના આદ્ય પદને આદાનપદ કહેવામાં આવેલું છે. સાવા (વા) પાછત્નિ - માવાનપરિષ (કું.) (દરવાજો બંધ કરવાની ભોગળ, આગળો) आदा (या) णभंडमत्तणिक्खेवणासमिइ - आदानभाण्डमात्रनिक्षेपणासमिति (स्त्री.) (પાંચ સમિતિમાંની એક, સમિતિનો એક ભેદ) કોઈપણ વસ્ત્ર-પાત્રાદિ વસ્તુને સારી રીતે જોવી અને પ્રમાર્જીને લેવી મૂકવી તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે. શાસ્ત્રોક્ત વિધિએ વસ્તુનું સુવ્યવસ્થિત નિરીક્ષણ કરવું અને યથાયોગ્ય પ્રમાર્જન થાય તો જ તે સમિતિનું સાચું પાલન થયું કહેવાય. પરંતુ વસ્તુની ઉપેક્ષાએ પ્રેક્ષણા અને પ્રમાર્જના કરવામાં આવે તો તે દુમ્રત્યુપેક્ષિત અને દુષ્યમાર્જીત કક્ષામાં આવતું હોવાથી સમિતિમાં અતિચાર લાગે છે. અને જે પ્રેક્ષણા કે પ્રમાર્જના કરતો જ નથી તેને તો સમિતિ જ હોતી નથી. आदा (या) णभंडमत्तनिक्खेवणासमिय - आदानभाण्डमात्रनिक्षेपणासमित (त्रि.) (સમિતિએ સમિત, સમિતિનું પાલન કરનાર) કદાચ પૂર્વોનું જ્ઞાન નહીં હોય તો ચાલશે. આગમોનો વિશિષ્ટ અભ્યાસ નહીં કર્યો હોય તો પણ ચાલશે. વિશિષ્ટ તપ વગેરે નહીં કરી શકતો હોય તો તે પણ એક અંશે ચાલી જશે. પરંતુ પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટપ્રવચન માતાનું પાલન ન કરતો હોય તેને સાધુ તરીકે સ્વીકારવાનો શાસ્ત્રો નિષેધ ફરમાવે છે. જેમ પાયા વગર મકાન ઊભું રહેવું અશક્ય છે તેમ ચારિત્રના 299 Page #343 -------------------------------------------------------------------------- ________________ પાયારૂપ અષ્ટ પ્રવચનમાતાવિના સમસ્ત સાધુજીવન નિરર્થક છે. જે સાધુ પાંચસમિતિએ સમિત અને ત્રણ ગુણિએ ગુપ્ત છે. તે જ ખરા અર્થમાં મુમુક્ષુ અને આજ્ઞારાધક છે. મારા (1) મય - માતાનમા (ઈ.) (ભયસ્થાન, દ્રવ્યસંબંધિ ભય) આપણે સંપત્તિને જમીનમાં, બેંકમાં, લોકરોમાં કે તિજોરી વગેરે સ્થાનોમાં છૂપાવીએ છીએ. આટ આટલું કરવા છતાં પણ સતત ભય સતાવે છે કે કોઈને ખબર પડી જશે અને તે આવીને લૂંટી જશે તો? આથી જ અત્યંત બુદ્ધિશાળી અને જેમણે ધર્મને પચાવેલો છે એવા આપણા પૂર્વજો કહી ગયા છે કે તમારે ધનને છૂપાવવું જ હોય તો એવી રીતે છૂપાવો કે તેને આખું જગત જોઇ શકે ખરા પણ લૂંટી ન શકે. વસ્તુપાલ અને તેજપાલે આ જ શિખામણને અનુસરીને અપ્રતિમ અને અદ્વિતીય જિનાલયોનું નિર્માણ કરાવ્યું છે. આજે આખું જગત તેમની સંપત્તિને ઉઘાડે છોગ જોઇ શકે છે. પરંતુ ઇચ્છવા છતાં પણ લૂંટી શક્તા નથી. મારા () માિ - માલનિકૃત (2) (પાણી, તેલ વગેરે વસ્તુને પકાવવા માટે એક પાત્રમાં એકઠું કરેલ, વસ્તુથી ભરેલ પાત્રાદિ) IT () પાયા - લાનતા (સ્ત્રી) (ગ્રહણતા) મer (1) નવંત - માનવત્ () (જ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત સાધુ) आदा (या) णसोयगढिय - आदानश्रोतोगद्ध (त्रि.) (કર્મબંધના કારણભૂત આશ્રવોમાં આસક્ત) આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે “જે જીવ અજ્ઞાની છે. જેનું અંતઃકરણ હજી સુધી રાગદ્વેષમાં રંગાયેલું છે. જે સંપત્તિ, પરિવાર વગેરે અસંયમસ્થાનોએ વળગેલો છે. તેમજ કર્મબંધના કારણભૂત આશ્રવોમાં જે હજી સુધી આસક્ત છે. તેવા જીવને આત્મહિતકારી અને મોક્ષના ઉપાયભૂત એવા તીર્થકર વાણીનો લાભ કદાપિ થતો નથી.” મા (1) પંક્તિ - માનવ () (1. સ્વીકારવા યોગ્ય, ઉપાદેય 2. શ્રત 3. કર્મ 4. સંયમ, સંયમાનુષ્ઠાન 5. મોક્ષ) જૈનધર્મ અત્યંત પારદર્શી ધર્મ છે. આ ધર્મ દરેક પ્રકારના જીવો માટે સ્વીકાર કરવો અત્યંત સહજ છે. તેમાં દરેક જીવના મનમાં સતાવતા પ્રશ્નોનું સુંદર નિરાકરણ છે. જે જીવ સંયમ લઇ શકે તેવા હોય તેના માટે એમ કહેવું છે કે લેવા જેવું કે સ્વીકારવા યોગ્ય જો કોઈ હોય તો દીક્ષા જ છે. પરંતુ જે જીવો સંયમપાલન માટે સક્ષમ નથી, તેમના માટે પણ પાળી શકે તેવા નાના ધર્મો પણ જણાવેલા છે. આથી જ તો પાક્ષિક, ચોમાસી કે વાર્ષિક પ્રાયશ્ચિત્તમાં તપાદિ માટે અસમર્થ જીવ પણ પ્રાયશ્ચિત્ત વગર ન રહી જાય તે માટે નવકારવાળી ગણવાનું પણ પ્રાયશ્ચિત્ત મૂકેલું છે. ગાલા (1) fજન્માવળ - માવાનીયાધ્યયન (1) (ત નામે સૂયગડંગ સૂત્રનું પંદરમું અધ્યયન) आदाणीय - आदानीय (त्रि.) (ઉપાદેય, સ્વીકારવા યોગ્ય) ત્રેવીસમાં તીર્થપતિ પાર્શ્વનાથના કુલ એકહજારને આઠ નામો પ્રસિદ્ધ છે. તેમાં શાસ્ત્રીય એક નામ છે પુરુષાદાનીય પાર્શ્વનાથ. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પણ પાર્શ્વનાથ પ્રભુનો ઉલ્લેખ આવે છે ત્યાં ત્યાં તેઓના વિશેષણ તરીકે પુરુષાદાનીય પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પ્રધાન કારણ પરમાત્માનું આદેય નામકર્મ છે. કહેવાય છે કે તેમનું નામ તો દૂર રહો માત્ર સ્મરણ માત્રથી પણ જીવના અણચિતવ્યા કાર્યો નિર્વિને પાર પડે છે. અને આ વાતનો સાક્ષાત્ પરચો જોવો હોય તો પહોંચી જાવ શંખેશ્વર ધામ. જ્યાં લાખો ભક્તો પરમાત્મા પાસે રડતા મુખે આવે છે, અને તેઓના પ્રભાવે હસતા મુખે પાછા ફરે છે. 3000 Page #344 -------------------------------------------------------------------------- ________________ માતા (1) ચ - સાવા (ગવ્ય) (લઇને, ગ્રહણ કરીને, સ્વીકારીને). (જમણી બાજુથી શરૂ કરીને પુનઃ જમણી બાજુ સમાપન કરવું તે) વ્યવહારમાં તમને ઘણી બધી વસ્તુ એવી જોવા મળશે જે એક સરખા આચરણવાળી હોય છે. જેમ ઘડિયાળના કાંટા બારી અંકવાળી જમણી બાજુથી શરૂ થઈને અંતમાં પાછા બાર નંબર પર અટકે છે, પૂજાની આરતી પણ જમણી બાજુથી જ ઉતારવામાં આવે છે. જિનાલયને પ્રદક્ષિણા પણ જમણી બાજુથી શરૂ કરીને અંતે મૂળ સ્થાને જ સમાપન કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો કાઢવામાં આવે છે કે આપણો આત્મા મૂળ નિર્વિકલ્પ અવસ્થા માટે સર્જાયેલો છે. અને તેના માટે ચતુર્વિધ ધર્મની આરાધના કરીને મૂલ સ્થાનને પ્રાપ્ત કરવું એ મુખ્ય કાર્ય છે. આમ જો દરેક પ્રક્રિયા ઉક્ત વિધિએ કરવામાં આવે તો જ સફળતાને પ્રાપ્ત કરે ઝાલા () હિાપાIિ - માક્ષિાકક્ષા (સ્ત્રો.) (જમણી બાજુથી શરૂ કરીને પુનઃ જમણી બાજુ સમાપન કરવું તે) મારિ (ડુ) વ - મત્ય (મત્ર.) (આદર કરીને, સમ્માન કરીને) * હિત્ય (.) (1) સુર્ય 2. તે નામે લોકાંતિક દેવ 3. રૈવેયક વિમાન વિશેષ અને તેના દેવ 4. સાડત્રીસ દિવસ પ્રમાણ આદિત્ય માસ, સૌરમાસ) ઉદયકાળના સૂર્યને આખું જગત નમસ્કાર, આરતી અને પૂજા કરે છે. અને આખા જગતને પ્રકાશ આપનાર સૂર્ય જયારે અસ્તાચલ ભણી જતો હોય ત્યારે કોઇ તેની નોંધ પણ લેતું નથી. ખરેખર જગત ઉગતાને જ પૂજે છે. પડતાને હાથ પણ નથી આપતું. આથી જ પરમાત્માએ કહ્યું છે કે હે સાધુ તું સંસારના સ્વભાવની સાથે નહીં પણ સામે ચાલજે, કારણ કે સંસારી સ્વભાવ સાથે ચાલીશ તો ડૂબતા વાર નહીં લાગે. પરંતુ વિપરીત સ્વભાવને આદરીશ તો નિશે તેના અંતને પામી શકીશ. માWિ - માહિત્યT (સ્ત્રી) (લેવાની ઇચ્છા, ગ્રહણ કરવાની રૂચિ) મીઠાઇ જોઇને તરત જ ખાવાની ઇચ્છા થઇ જાય છે. નવા કપડા જોઈને તરત જ ખરીદવાની ઇચ્છા થઇ જાય છે. સુંદર મકાન જોઇને તેને લેવાની ઇચ્છા જોર કરવા લાગે છે. આ બધું કરવા પાછળ તમને મળતી સંતુષ્ટિ કારણ છે. કેમ કે તે વસ્તુ મળવાથી તમને મનનો આનંદ મળે છે. બસ જ્ઞાની ભગવંતોએ ધર્મને આદરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેના આત્માનંદને પ્રત્યક્ષ જાણેલો અને માણેલો છે. આથી જ તેઓએ દરેક ગ્રંથોમાં ટાંકી ટાંકીને કહેલું છે કે અભિલાષા કરવી હોય તો ગ્રહણ કરવાની નહીં પણ તેના ત્યાગની કરો. આચરણ કરવાનું મન થતું હોય તો પાપારંભને બદલે ધર્મારંભને આચરો. કેમ કે તેનાથી જે અપ્રતિમ આત્મિક આનંદની અનુભૂતિ થશે તેની આગળ પૌગલિક સુખ પાણી ભરે છે. કિ - મf (3.) (આદ્ય, પ્રથમ, અગ્રિમ) મરિયar - માપન (1) (પ્રહણ કરાવવું) શાસ્ત્રમાં કહેલું છે કે કરણ, કરાવણ ને અનુમોદન સરખાં ફળ પાવે એટલે કે પુણ્ય કે પાપ પ્રવૃત્તિ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેટલું જ ફળ અન્ય પાસે કરાવવાથી કે કરતાં ને અનુમોદવાથી પ્રાપ્ત થાય છે. વ્યવહારમાં તમે કોઇ સરસ કપડાં ખરીદ્યા હોય, ફર્નિચર ખરીદ્યું હોય તો તેવી વસ્તુ બીજા પાસે પણ લેવડાવો છો. તેના માટે તમે જબરદસ્ત આગ્રહ પણ કરતાં અચકાતાં 301 - Page #345 -------------------------------------------------------------------------- ________________ નથી. અને જ્યારે બીજાને અપાવો છો ત્યારે જ શાંતિ વળે છે. જો આવી વર્તુણક તમે ધર્મ માટે રાખો તો કેવું સરસ ! ધર્મને તમે સમજયા, તેનું મહત્ત્વ જાણ્યું અને આચર્યું. પણ આ બધું જ માત્ર તમારા પૂરતું સીમિત થયું. તમે એક કદમ હજી આગળ જાવ. તમારા સર્કલમાં જેટલા પણ આવતાં હોય તે બધાને પણ આગ્રહ પૂર્વક ધર્મમાં જોડવાનો પ્રયત્ન કરો. જો આ પ્રમાણે કરશો તો ખરેખર ધર્મ કર્યાનો આનંદ અને તેનું ફળ બમણું થઇ જશે. મરીન - લીન (કિ.) (અત્યંત દીન, ગરીબ, કરૂણાનું સ્થાન) સામાન્યથી જેને ખાવાના પણ ફાંફાં છે. જેની પાસે પહેરવા પૂરતાં કપડાં પણ નથી. રહેવા માટે માથે છત નથી. અને ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. તેવા વ્યક્તિને લોકો ગરીબ કે દીન તરીકે સંબોધે છે. આ બધો વ્યવહાર લૌકિક જગતનો છે. જ્યારે લોકોત્તર શાસનમાં તો કહ્યું છે કે જેણે હજી પોતાના રાગદ્વેષ ઓછા નથી કર્યા. જેણે અજ્ઞાનના અંધકારને દૂરનથી કર્યું. જેને દેવગુરુ-ધર્મનો સમાગમ સહજ રીતે મળવા છતાં પણ તેને સ્વીકારી નથી શક્યો. અને મહામૂલા માનવ ભવનો સદુપયોગ નથી કરી. શક્યો તેવો જીવ અત્યંત દીન અને કરૂણાના સ્થાનભૂત છે. મારીજમોડ (1) - ઝીનમfજન (કું.) (ફેંકી દીધેલો આહાર ખાનાર, નીચે પડેલું ભોજન ખાનાર) મારીfષત્તિ - માલીનવૃત્તિ (ર.). (અત્યંત દીન ભિક્ષુક, ભિખારી) ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અત્યંત દીન અને રોગી ભિખારીની વાત આવે છે. તે નગરમાં ભીખ માંગવા નીકળે છે ત્યારે લોકો તેને હડધૂત કરે છે. તેનો તિરસ્કાર કરે છે. તેને પૂરતું ખાવાનું નથી આપતા. આપે છે તો બે દિવસનું વાસી ભોજન આપે છે. આવી પરિસ્થિતિમાં તે ભિખારી પોતાના કર્મોને દોષ આપવાને બદલે નગરના લોકોને નિંદે છે. તે વિચારે છે કે આ નગરના લોકો અત્યંત કંજૂસ છે. લોભીવૃત્તિવાળા છે. જેથી મને થોડુંક પણ ભોજન નથી આપતાં. શાસ્ત્ર કહે છે કે જો તમે ત્યાગધર્મનો સ્વીકાર નથી કરતાં. બીજાને આપવાની વૃત્તિ નથી કેળવતાં. કોઇ જરૂરીયાતમંદને મદદ નથી કરતાં. તો એક સમય એવો આવશે કે તમે બાંધેલા કર્મોના પ્રતાપે તે ભિખારી જેવી અવસ્થાને પ્રાપ્ત કરશો. અને તે જે પરિસ્થિતિમાં આજે જીવી રહ્યો છે તેવી સ્થિતિ તમે પણ પ્રાપ્ત કરી શકશો. માટે આજથી જાગી જાઓ અને દાનધર્મને સ્વીકારો. માળિય - મનિજ (a.). (અત્યંત દીનનું રહેવાનું સ્થાન, જયાં ગરીબ વસવાટ કરે છે તે) મારવ - મારી (મચ) (દીપકથી પ્રારંભીને, દીપકથી શરૂ કરીને) સાથ () fસર - માર્ષિત (ઉ.) (અપમાનિત, તિરસ્કૃત, પરાસ્ત કરેલ) ગુરુવંદન ભાષ્યની પ્રથમ ગાથામાં જ કહેવું છે કે ‘વિનય તે ધર્મનું મૂળ છે.” બીજાને સન્માન આપવું. તેનો આદર કરવો તે વિનયનો એક પટાભેદ છે. જેમ કોઇ તમારું અપમાન કરે તો તે ગમતું નથી. અને સન્માન મળે તો હૃદયમાં આનંદને લહેરી ઉઠવા માંડે છે. તેમ બીજા જીવોને પણ અપમાનિત થવું નથી ગમતું. તેઓ પણ ઇચ્છે છે કે કોઇ તેમને માન આપે છે. ગુણસન અને અગ્નિશર્મામાં જે નવ-નવ ભવ સુધી વૈરની પરંપરા ચાલી તેની પાછળ ગુણસેન દ્વારા જાણતાં કે અજાણતાં અગ્નિશમનું કરવામાં આવેલું અપમાન મુખ્ય કારણ હતું. આથી જ તો સાધુની દશ સામાચારીમાં પ્રથમ સામાચારી ઇચ્છાકાર મૂકી છે. માથા (1) - માથા (શ્નો.) (સાધુના અર્થે આહારાદિ બનાવવું તે, સાધુના નિમિત્તે બનાવેલ આહાર) ગાથા (હ) #M - માથ#િM (2) (સાધુના નિમિત્તે બનાવેલ આહાર, ગોચરીનો એક દોષ) 202 - Page #346 -------------------------------------------------------------------------- ________________ પિંડનિર્યુક્તિમાં સાધુને ગોચરી સંબંધિત લાગતાં 42 દોષોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં સર્વપ્રથમ દોષ આધાકર્મ નામે છે. કોઇ સાધુ રસનેન્દ્રિયમાં આસક્ત થઇને પોતાના માટે ગૃહસ્થ પાસે નિર્ધારિત આહાર બનાવે તો તેવો આહાર આધાકર્મવાળો કહેવાય છે. કારણ કે તે આહાર બનાવતા પૂર્વે જ નક્કી થઇ જાય છે કે આ આહાર સાધુ માટે છે. અને તેવા આહાર બનાવવામાં ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારની હિંસા સંભવે છે. જે સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળા સાધુને નિયમાત્યાજ્ય છે. છતાં પણ જે સાધુ તે બધાની ઉપેક્ષા કરીને સ્વ અર્થે આહાર બનાવડાવે તો તે સાધુને આધાકર્મી આહારનો દોષ લાગે છે. માત્ર સાધુને જ નહીં પરંતુ તેવા આહાર બનાવનાર શ્રાવક પણ તેટલા જ અંશે ભાગીદાર હોવાથી તે દોષી બને છે. જે દોષ બન્નેને દુર્ગતિમાં ડૂબાડનાર Tધા () ઋષિ - માથા ઋર્ષિક (ઉ.) (સાધુના નિમિત્તે બનાવેલ આહારાદિ) માથા (હા) [ -- ગાથા () (1. રાંધવું 2. ગર્ભાધાન 3. સ્થાપવું 4. કથન કરવું) વૈદિક તેમજ જૈનશાસ્ત્રોમાં જીવના ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કરવામાં આવતી વિધિરૂપ સોળ સંસ્કાર વર્ણવવામાં આવ્યા છે. માતાના ગર્ભમાં ઉત્તમ જીવ અવતરે તે માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે. બાળકનું નામ પાડવા માટે પણ નામસંસ્કરણ કરવામાં આવે. બાળક મોટો થાય એટલે અધ્યાપનસંસ્કાર કરાય. વિવાહને યોગ્ય થાય ત્યારે વિવાહ સંસ્કાર આમ જ્યારે છેલ્લે જ્યારે મૃત્યુ પામે ત્યારે જે સૌથી છેલ્લું વિધાન કરવામાં આવે તેને અગ્નિસંસ્કાર કહેવામાં આવે છે. તે પ્રત્યેક ક્રિયામાં કોઈ અંધવિશ્વાસ કે વેવલાપણું નહોતું પરંતુ જે-તે જીવમાં સારા ગુણોનું આધાન થાય અને સ્વમર્યાદામાં રહીને આ જગતની હિતપ્રવૃત્તિઓમાં સહભાગી બને એજ મુખ્ય હેતુ હતો. ગૌતમબુદ્ધ, ભગવાન મહાવીર, શ્રીકૃષ્ણ વગેરે સ્વયં મહાપુરુષ હોવા છતાં આ સોળેય સંસ્કારોને સ્વીકાર્યા છે. માધr (a) 2 - માધવ ( વ્ય.) (કરીને, સ્થાપીને, આધાન કરીને) ગાથા (હા) 4- સીથાર (કું.) (આધાર, આશ્રય, અધિકરણ) વસ્તુનો આધાર તેને રહેવાનું સ્થાન તે અધિકરણ કહેવામાં આવે છે. પાણિની વ્યાકરણમાં આ અધિકરણ ઔપશ્લેષિક, વૈષયિક અને અભિવ્યાપક એમ ત્રણ પ્રકારે કહેલા છે. કોઇ એક વસ્તુને આશ્રયીને રહેલ વસ્તુ વગેરે તે ઔપશ્લેષિક છે જેમ કે આસન પર બેઠો છે તે. કોઈ વસ્તુની ઇચ્છા તે વૈષયિક જેમ કે મોક્ષમાં ઇચ્છા છે. તથા કોઇ ગુણ વગેરે તેના આધારમાં સર્વવ્યાપીપણે રહેલ હોય તે અભિવ્યાપક છે. જેમ કે તલમાં તેલ સર્વવ્યાપી હોય છે. 3 (દ) - મfથ (પુ.) (માનસિક પીડા, મનોવ્યથા) જાહેર જીવનમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આધિ-વ્યાધિ અને ઉપાધિ મનુષ્યનું જીવવું દુષ્કર કરી નાંખે છે. તેમાં શરીરમાં આવેલ રોગ તે વ્યાધિ છે. જેને અન્યભાષામાં શારીરિક પીડા પણ કહેવાય છે. ઉપાધિ તે અચાનક બહારથી આવી પડેલું દુખતે ઉપાધિ છે. જેમ કે બહાર જવાનું હોય અને અચાનક મહેમાન આવી ચઢે તો તે ઉપાધિ છે. તથા કોઇ વસ્તુ કે પરિસ્થિતિને લઈને જે મનમાં પીડા ઉપજે છે. માનસિક રીતે તમે પરેશાન થઇ જાવ છો તે આધિ છે. જેમ કે પિતાને દિકરીના લગ્નની ચિંતા, પુરુષને કમાવવાની ચિંતા વગેરે વગેરે. fધ (હિ) 8 - માધવઠ્ય (2) (અધિકપણું, અતિશય) બહેનોને ખબર જ હશે કે જો રસોઇમાં થોડું મીઠું વધારે પડી જાય તો રસોઇનો આખો સ્વાદ બગડી જાય છે. ચામાં સાકર થોડી વધારે પડી જાય તો જીભનો સ્વાદ તૂટી જાય છે. અને જો મરચું થોડુંક વધારે પડી જાય તો કોઈ તેને ખાઈ પણ શકતું નથી. માટે 303 - Page #347 -------------------------------------------------------------------------- ________________ સુસ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે તેના પ્રત્યેક રસોનું બેલેન્સ જાળવવું ખૂબ જ આવશ્યક છે. તેવી જ રીતે જીવનને સુમધુર અને હર્ષભર્યું બનાવવા માટે તમારા સ્વભાવ, લાગણી અને વર્તનોના માપને જાળવવું ખૂબ જરૂરી છે. દુખની વાત છે રસોઇમાં બધું જળવાય છે પણ જીવનમાં બધું જ અસ્તવ્યસ્ત છે. મણિ (હિ) યિા - અધિક્ષરજ્જો (at). (જેના દ્વારા જીવ નરકાદિમાં ધરાય તેવી ક્રિયા, પચ્ચીસ ક્રિયામાંની એક) નવતત્ત્વમાં પચ્ચીસ ક્રિયાનું કથન કરવામાં આવેલ છે. આ પચ્ચીસ ક્રિયા દ્વારા આત્મામાં અશુભકર્મોનો આશ્રવ સંભવે છે. અને તેના પરિણામરૂપ જીવ નરકાદિ દુર્ગતિઓમાં સરળતાથી ચાલ્યો જાય છે. આ ક્રિયાઓ અંતર્ગત આધિકરણિકી ક્રિયા આવે છે. આ ક્રિયા ચક્ર, રથ, પશુબંધ, મંત્ર-તંત્રાદિરૂપ પ્રવર્તિની અને જીવવધના કારણભૂત તલવારાદિ શસ્ત્રના નિર્માણરૂપ નિર્વર્તિની એમ બે પ્રકારે કહેલી છે. માધિ (હિ) વિર - અધિવિજ(ઉ.). (દેવાદિથી પ્રવૃત્ત શાસ્ત્ર, દેવકૃત રોગાદિ) કલ્પસૂત્ર અંતર્ગત ભદ્રબાહુસ્વામીની કથામાં આવે છે કે તેઓશ્રીના સંસારી મોટા ભાઇ અને જિનધર્મનાષી એવાવરાહમિહિર મૃત્યુ બાધ વ્યંતરયોનિમાં દેવ થયા. અને ત્યાં તેઓને પૂર્વભવનું જ્ઞાન થતાં ભદ્રબાહુસ્વામી પરના વૈરભાવના કારણે તેણે નગરમાં મારી મરકીનો રોગચાળો ફેલાવી દીધો. આધિદૈવિક પ્રકોપના કારણે લોકો ટપોટપ મરવા લાગ્યા. ચૌદપૂર્વી એવા ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનમાં જાણી લીધું કે વરાહમિહિરનો જીવ આ બધા ઉપદ્રવો કરી રહ્યો છે. આથી જૈનસંઘ અને લોકોનું દુખ દૂર કરવા માટે તેઓએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેના પ્રભાવે વરાહમિહિનું બળ નિષ્ફળ જવા લાગ્યું. આજે પણ કહેવાય છે કે જે જીવ ખરા ભાવ અને શ્રદ્ધાથી ઉવસગહર સ્તોત્રનું પઠન કરે છે. તેના આધિદૈવિક અને આધિભૌતિક તમામ પ્રકારના દુખો દૂર થાય છે, માધિ (હિ) કgય - સમિતિજ(ઉ.) (મનુષ્ય-પશુ-પક્ષી આદિથી નિર્મિત દુખાદિ) બાપુ (દુ) fજય - માનિ (ત્રિ.) (અર્વાચીન, નૂતન) માથે (સ્ટે) 2 - માધેય (કિ.) (ઉત્પમાન, રહેનાર, આશ્રિત) જેવી રીતે જેમ-તેમ, જો-તો, આમ-તેમ, જ્યાં-ત્યાંનો પરસ્પર સંબંધ શાશ્વત રહેલો છે. તેવી રીતે આધાર-આધેયનો ભાવ પણ શાશ્વતરૂપે માનવામાં આવેલો છે. વસ્તુ વગેરેને રાખનાર તે આધાર બને છે. અને તે આધારમાં રહેનાર વસ્તુ કે વ્યક્તિ તે આધેય છે. જેમ કે ગુણ-ગુણીમાં ગુણ તે આધેય છે અને ગુણી તે આધાર છે. ધર્મ-ધર્મીમાં ધર્મ તે આધેય છે અને ધર્મી તે આધાર છે. ઇર્ષ્યાઇર્ષાળમાં ઈષ્ય તે આધેય છે અને ઇર્ષાળુ તે આધાર છે. સાથે (હે) વશ્વ - મણિપત્ર (સ.) (અધિપતિપણું, સ્વામિત્વ, માલિકપણું) રામાયણ અને મહાભારત બન્ને એક જ પરિવારમાં બનેલી ઘટનાને ઉજાગર કરે છે. પરંતુ બન્નેમાં સૌથી મોટો તફાવત એ રહેલો છે કે એકમાં આધિપત્ય, સત્તાની લાલસાનો ત્યાગ રહેલો છે. અને બીજામાં પગલે પગલે અધિપતિપણું મેળવવાની લડાઇઓ જોવા મળે છે. મર્યાદાપુરુષોત્તમ રામે ભાઇ ભરત માટે સિંહાસન જતું કર્યું. તો સામે પક્ષે ભારતે પણ રાજયની લાલચને ત્યાગીને રામની ચરણપાદુકાના ઉપાસક બની ગયા. જ્યારે મહાભારતમાં કૌરવોએ સત્તા મેળવવા વડીલોનું અપમાન, ભાઇઓ સામે કાવતરા અને માતા સમાન ભાભીની ઇજ્જત સુદ્ધાં લૂંટી લીધી. રામાયણ તમને મર્યાદાઓનું ભાન કરાવે છે, જયારે મહાભારત માત્રને માત્ર સ્વાર્થના ઉકરડાઓથી ભરેલો છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ માધિ (હિ) 2 - માથોડવધિન્ન (ઈ.) (નિયત ક્ષેત્રવર્તી અવધિજ્ઞાન) કર્મગ્રંથમાં અવધિજ્ઞાન અનુગામી અને અનનુગામી એમ બે પ્રકારે જણાવવામાં આવેલું છે. તેમાં કોઇ નિશ્ચિત ક્ષેત્રને આશ્રયીને અવધિજ્ઞાન થયેલું હોય. ત્યારબાદ અવધિજ્ઞાની તે ક્ષેત્રને છોડીને જાય તો અવધિજ્ઞાન ચાલ્યું જાય અને પુનઃ તે ક્ષેત્રમાં પ્રવેશે તો પાછું આવી જાય. આવા અવધિજ્ઞાનને અનનુગામી અવધિજ્ઞાન કહેલું છે. માપ () માપ (!). (1. જળસમૂહ 2. આકાશ 3. વ્યાપ્તિ) સાપ (3) ફુ - માપ (સ્ત્રી) (આપત્તિ, સંકટ, દુખવાળી અવસ્થા) ઉજ્જૈની નગરીના અધિપતિ રાજા ભોજને દાન દેવાનું વ્યસન હતું. તે હાલતાં-ચાલતાં કોઇને પણ દાન આપી દેતાં હતાં. આથી તેમના ખજાનાની સુરક્ષા કરનાર ખજાનચીને થયું કે ભોજ રાજાને આવું કરતાં અટકાવવા જોઇએ અન્યથા આખો ખજાનો ખાલી થઈ જશે. આથી રાત્રિના છૂપાવેશે રાજાના રૂમમાં ગયા અને દિવાલ પર લખ્યું કે રાજાએ આપત્તિ અર્થે ધનની રક્ષા કરવી જોઇએ. બીજા દિવસે રાજાએ વાંચ્યું અને તેના પ્રત્યુત્તરમાં લખ્યું કે પુણ્યશાળીને આપત્તિ ક્યાંથી? રાતના પેલો ખજાનચી પાછો આવ્યો અને રાજાએ લખેલું જોયું. આથી પાછું તેણે નીચે લખ્યું કે ભાગ્ય ગમે ત્યારે રૂઠી શકે છે. આ વાંચીને રાજાએ સુંદર જવાબ આપ્યો કે ભાઈ ! જો ભાગ્ય રૂઠવાનું જ હોય તો બચાવી રાખેલું ધન પણ ક્યાંથી રહેશે, માટે મળેલાનો સદુપયોગ કરવો એ જ મનુષ્યભવની સાર્થકતા છે. માપ (3) રા - ઝા (જી.) (નદી) કહેવાય છે કે જ્યાં બે નદીઓનું મિલન થાય તે સ્થાન તીર્થ સ્થાન બની જાય છે. પંજાબ રાજયમાં પાંચ નદીઓનું મિલન થાય છે. અને તેના ઉપરથી તે રાજ્યનું નામ પંજાબ પડ્યું છે. જ્યાં કબીરવડ આવેલું છે ત્યાં ગંગા, જમનાનું મિલન થાય છે. આથી તે સ્થાન પણ તીર્થસ્થાન ગણાય છે. જેમ બે નદીઓનું મિલન તે તીર્થ સ્થાન બને છે. તેમ બે મહાપુરુષોનું મિલન પણ લોકો માટે તીર્થસ્થાન બરોબર છે. કારણકે જેમ નદી માટે લોકોને પવિત્ર કરવા એ ઉદેશ્ય હોય છે. તેમ મહાપુરુષોનું જીવન પણ લોકોના પાપમળને દૂર કરીને શુદ્ધ કરવા માટે જ હોય છે. સાવવM - ૩પ (!) (પુત્ર, સંતાન, સંતતિ) વૈદિક શાસ્ત્રોમાં લખ્યું છે કે સદ્ગતિની કામનાવાળા પુરુષે પુત્રોત્પત્તિ કરવી આવશ્યક છે. જેના ઘરે સંતાન નથી તેની સદ્ગતિ પણ નથી. પરંતુ લોકોત્તર આગમ કહે છે કે જે ઘરમાં ગુણી અને સંસ્કારી સંતાન હોય છે. તેના માતા-પિતા માટે આ લોક જ સ્વર્ગ સમાન છે. જો માત્ર સંતાનોત્પત્તિથી સ્વર્ગ મળતું હોત તો, સો-સો પુત્રો હોવા છતાં પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આટલા દુખી થયા ન હોત. આg (a) - પતન () (1. પ્રાપ્તિ 2. આગમન 3. જ્ઞાન 4. પડવું, આવી પડવું) આપ (a) fકય - સાપતિ (2) (1, બલાત્કારે આવેલ 2. ભાગ્યવશાત્ આવી પડેલ 3. આસ્ફાલિત) પરમહંત રાજા કુમારપાળને કોઇકે પુછ્યું કે રાજનું અચાનક દૈવવશાત્ કોઈક શત્રુ લડાઇ કરવા આવી ચઢે તો તમે શું કરો ? તેનો પ્રત્યુત્તર આપતાં કહ્યું કે હું ક્ષત્રિયપુત્ર છું. બહાદુરી મારી નસ-નસમાં વહે છે. પાછીપાની કરું એવું હું નથી. જો કોઈ શત્રુ બલાત્કારે આવી પડે તો હું યુદ્ધ કરવા માટે સદૈવ સજજ છું. આ જવાબ મળતાં તરત જ બીજો વેધક પ્રશ્ન પૂછાયો. સારું ચલો 305 - Page #349 -------------------------------------------------------------------------- ________________ માન્યું કે તમે દુશ્મન સામે લડવા માટે તૈયાર છો. પરંતુ અચાનક મૃત્યુની ઘડી આવી પડે તો શું કરશો? એ જખુમારી સાથે તેમણે કહ્યું કે જિનેશ્વર પ્રભુનું શાસન પામેલો છું. ગુરુ હેમચંદ્રાચાર્યના ચરણામૃતનું પાન કરેલું છે. માટે મને મૃત્યુનો પણ ભય નથી. જાવ ! મૃત્યુને કહી દો કે જો તે આવશે તો હું તેના માટે પણ સદૈવ તૈયાર છું. માપ (3) ઇ - માપ (!). (1. હાટડી, દુકાન 2. ગલી, શેરી) પૂર્વના કાળમાં નિશ્ચિત વસ્તુ લેવા માટેની ચોક્કસ દુકાનો રહેતી હતી. જેમ કે વાસણ લેવા હોય તો કંસારાના ત્યાં જવું પડે. કરિયાણું લેવું હોય તો અનાજની દુકાને જ જવાનું. પુસ્તક લેવા હોય તો વિદ્યાભંડારની દુકાનમાં જવાનું. આમ દરેક વસ્તુ માટે અલગ-અલગ દુકાનો રહેતી હતી, પરંતુ આજે મોલ, મેગાસ્ટોર અને મલ્ટીપ્લેક્ષ શોપનો જમાનો થઇ ગયો છે. એક જ જગ્યાએ તમને દસ અલગ-અલગ વસ્તુ મળી રહે. પરંતુ આજના મોલ કરતાં જૂની નાની-નાની દુકાનો સારી હતી. કેમ કે તેમાં દરેકને રોજગારી મળી રહેતી હતી. કોઈને બેરોજગારીનો પ્રશ્ન જ ન્હોતો થતો. અરે ધંધાની વાત તો દૂર રહો પરંતુ દુકાનમાલિક અને ગ્રાહક વચ્ચે સ્નેહભાવ પણ ખૂબ સારા પ્રમાણમાં હતો. દુકાનદાર ગ્રાહક પાસેથી બહુ પૈસા ભલે નહોતો કમાતો પણ તેનો પ્રેમ ચોક્કસ કમાતો હતો. માપ (a) ifશદ - માવાદ (7) (જેની ચારેય બાજુ દુકાનો રહેલી છે તેવું ઘર) માપ (3) વહિં - માપાલf (સ્ટ) (ગલી, ઊભી શેરી, જયાં લાઇનસર દુકાનો આવેલી છે તેવો માર્ગ માપ () ઇT - પન્ન (2) (આપત્તિયુક્ત, આપદામાં પડેલ) ગુજરાતીમાં એક કહેવત છે કે “ઘાયલની ગત ઘાયલ જ જાણે” એટલે કે ઘાની પીડા શું હોય છે તે તો જેને ઘાવ થયો હોય તે જ સમજી શકે છે. બીજા કોઇ નહીં. તેમ આપત્તિમાં રહેલ વ્યક્તિની આંતરપીડા શું હોય છે તે આપત્તિરહિત પુરુષ જાણી શકતો નથી. સામાન્યથી સાધર્મિક ભક્તિનો અર્થ થાય છે સમાનધર્મીની સહાય કરવી તે સાધર્મિક ભક્તિ છે. એક વાત સમજી રાખજો કે વિપદામાં પડેલ જણને આશ્વાસન આપવી તે સાધર્મિક ભક્તિ નથી થતી. તે તો માત્ર માણસાઈ ધર્મ નિભાવ્યો કહેવાય. પરંતુ તેની તકલીફને દૂર કરવા માટે બનતા બધા જ પ્રયત્નો કરી છૂટવા તે જ સાચી સાધર્મિક ભક્તિ છે. માઘ () - માપન્નપરિહાર (ઈ.) (ભાવપરિહારનો એક ભેદ). નિશીથ ચૂર્ણિમાં કહેલું છે કે કોઇ સાધુએ જાણતાં કે અજાણતા એવો દોષ સેવી લીધો હોય કે જેનો પ્રાયશ્ચિત્ત કાળ એક માસથી લગાવીને છમાસ પર્વતનો હોય. આવા પ્રાયશ્ચિત્તકાળમાં રહેલ સાધુને પ્રાયશ્ચિત્તાપન્ન કહેવાય છે. હવે અશુદ્ધ આચરણના કારણે તેઓને પ્રાયશ્ચિત્ત આવ્યું છે તે નક્કી છે. અને જ્યાં સુધી તે પ્રાયશ્ચિત્તની પૂર્ણાહૂતિ નથી કરતાં ત્યાં સુધી તે અશુદ્ધા ચારિત્રવાળા હોય છે. આવા અશુદ્ધ સંયમી સાધુનો સમાગમ થાય ત્યારે શુદ્ધ સંયમી સાધુએ તેઓના સંગનો ત્યાગ કરવો જોઇએ એવું શાસ્ત્ર વચન છે. તેના આ ત્યાગને આપન્નપરિહાર કહેવાય છે. માપ (3) ઇતિHI - માપન્નસત્તા (ઋ.) (ગર્ભવતી સ્ત્રી. ગર્ભિણી) એક જગ્યાએ બહુ જ સુંદર કથન વાંચ્યું. જે દિવસે તમને માતા પ્રત્યે અશ્રદ્ધા જન્મે. તમને એમ લાગે કે તેણે તમારા માટે કાંઇ જ નથી કર્યું. તો તેવા સમયે એક પ્રયોગ ચોક્કસ કરજો . એક ઇંટનો ટુકડો તમારા પેટ ઉપર બાંધીને માત્ર એક કલાક ફરજો . એટલે તમને સમજાઈ જશે કે તમારી માતાએ તમારા માટે શું કર્યું છે. અરે એક ઇંટનો ટુકડો બાંધીને આપણે એક કલાક નથી રહી શકતાં. ત્યાં નવ-નવ મહિના સુધી તે માએ પત્થરના ભાર જેવા આપણા શરીરને લઇને દિવસ-રાત ફરતી હતી. ગર્ભવતી 306 - Page #350 -------------------------------------------------------------------------- ________________ કાળની તે પીડાનો બદલો તમારું આખું જીવન તે મા પાછળ હોમી દો ને તો પણ વળી શકે તેમ નથી. પરંતુ માતાનો આવો ઉપકાર કૃતઘ્ની પુત્રોને ક્યાંથી આવે. માપ () ત્તિ - માપત્ત (શ્નો.) (1. આપદા, આપત્તિ 2. પ્રાપ્તિ) આપ (3) ઉત્તસુત્ત - માનસૂત્ર (1) (પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્ર) છેદસૂત્રોમાં કહેવું છે કે “જે સાધુ એક માસથી અધિક સમય સુધી કે વારંવાર શિષ્ય પાસે અથવા અન્ય બીજા કોઇ પણ સાધુ પાસે સેવા કરાવે છે તેવા સાધુને ચારિત્રમાં અતિચાર લગાવનાર કહેલ છે અને આવા સાધુને પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.’ આવા પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્રને આપત્તિસૂત્ર કહેવામાં આવે છે. અહીં એક વાત સમજી રાખવી કે સૂત્રો માત્ર ઉત્સર્ગ માર્ગથી કહેવામાં આવેલા છે. જ્યારે ગુરુ ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગના જ્ઞાતા હોવાથી તે જે પ્રમાણેની આજ્ઞા કરે તે પ્રમાણે વર્તવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તનું કથન કરનાર આગમોમાં જ કહેવું છે કે પુસ્તકો, પ્રતો, મંદીરો કે ઉપાશ્રયોમાં નહીં, પરંતુ ધર્મ તો ગુરુની આજ્ઞામાં રહેલો છે. માપ () 2- માપ (fa.) (1. આપત્તિ આપનાર, આપદામાં નાંખનાર 2. રોગાદિ) રોગ ત્રણ પ્રકારે હોય છે. પહેલો રોગ એવો છે કે જે કર્મજન્ય હોય છે. પૂર્વે કરેલા કર્મોના પ્રતાપે વ્યાધિ આવે છે. જેમ કે શરીરમાં કોઢ હોવો, વિકલાંગતા હોવી વગેરે વગેરે. બીજો રોગ અવસ્થા જન્ય હોય છે. અમુક ઉંમર પછી સ્વાભાવિક રીતે જ શરીર નબળું પડી જાય. અને શર્દી, થાક, સાંધાના દુખાવા, હાર્ટએટેક વગેરે રોગો આવતાં હોય છે. જ્યારે ત્રીજો અતિ ભયંકર અને આજના લોકોને ખાસ સમજવા લાયક છે. આ રોગ લોકો સ્વયે બહારથી ખરીદીને લાવે છે. બહાર હોટલોમાંથી, પાણીપુરી, જંકફૂડની લારીઓ પરથી, કે પછી જે શરીરને જરાપણ માફક ન આવે તેવા આહારો આરોગવાથી થતા રોગો વ્યક્તિના પોતાના દ્વારા નિર્મિત છે. તેના માટે તમે અવસ્થા કે કર્મને દોષ આપી ન શકો. આજનો માનવી સહુથી વધુ આપત્તિ કે પીડા આવા ખરીદેલા રોગોથી ભોગવી રહ્યો છે. માપ () છત્ર - માહ્નવ (ઈ.) (જ્ઞાન) કપડાં પર ડાઘ લાગે તો આપણે તેને પાવડર, સાબુ કે પાણીથી દૂર કરી દઇએ છીએ. શરીર મેલું થઇ ગયું હોય કે ડાઘ લાગી ગયો હોય તો તેને સ્નાન કરીને દૂર કરીએ છીએ. પરંતુ આપણાં આત્મા પ૨ કર્મોના અને મનમાં દુર્વિચારોના જે ડાઘ લાગ્યો છે તેને કેવી રીતે દૂર કરશો? માણસને સમજદાર પ્રાણી કહેવાય છે. પરંતુ આવો સમજદાર વ્યક્તિ પણ ઘણી વખત ભૂલ કરી બેસતો હોય છે. કોઈ કાદવમાં પોતે મેલો કરતો હોય તો શું આપણે પણ તેની સાથે જોડાઇએ છીએ? નહીં ને ! તો પછી કોઇ વ્યક્તિ દુષ્ટવર્તન કે દુર્વિચારોથી પોતાને મલિન કરતો હોય તો પછી સામે દુષ્ટપ્રતિક્રિયા દ્વારા આપણા આત્માને મલિન કરવો કેટલો યોગ્ય છે? જરા વિચાર કરી જોજો , आप (य) सरीरअणवकंखवत्तिया - आत्मशरीरानवकाइक्षाप्रत्यया (स्त्री.) (અનવકાંક્ષા પ્રત્યય ક્રિયાનો એક ભેદ) સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે પોતાના આત્મા અને શરીરની ક્ષતિ થતી હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને કરવામાં આવતી ક્રિયા તે આત્મશરીરનવકાંક્ષા પ્રત્યયા કહેવાય છે. જે ક્રિયામાં બહુલતયા કર્મોનો બંધ થતો હોય અને જેમાં જીવનું પણ જોખમાં હોય તેવી ક્રિયાનો ત્યાગ કરવો બુદ્ધિશાળી પુરુષને ઘટે છે. માપદ્ધકિય - માયૂતિ (ઉ.) (કમ્પિત. ચલાયમાન, હલી ગયેલ) જેમ ગાડીના પૈડા હલી ગયા હોય તો તે લાંબી ચાલી શકતી નથી. જે બિલ્ડીંગના પાયા હલી ગયા હોય તે મકાન બહુ સમય ટકી 307 Page #351 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. તેમ જે વ્યક્તિનું મન પહેલેથી જ ભાંગી ગયું હોય. જે તકલીફ આવ્યા પહેલા જ ચલાયમાન થઇ ગયો હોય તેવો પુરુષ કદાપિ મુસીબતોનો સામનો કરી શકતો નથી. તેવા વ્યક્તિને જગતમાં કાયર કહેવાય છે. ઝાપા (વા) 2 - ઝાપ#િ (કું.) (ઇંટ પકાવવાનો નિભાડો, કુંભારશાળા) કુંભારને ખબર હોય છે કે માટીના વાસણને ભઠ્ઠીમાં જો બરોબર પકાવવામાં નહીં આવે તો તે કાચુ રહી જશે. અને તેના બજારમાં ઇચ્છિત દામ પણ નહીં મળે. આથી તે પાત્રને ચારેય બાજુથી બરોબર પકાવે છે. તેવી જ રીતે ગુરૂ પણ શિષ્યને સો ટચનું સોનુ બનાવવા માટે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણના વિધાન આચરે છે. જયારે ગુરૂ શિષ્યને ઠપકો આપે કે પછી એક તમાચો પણ ઝીંકી દે તો તેમાં ગુરુનો શિષ્ય પ્રત્યે દ્વેષ નથી હોતો. પરંતુ બરોપર ટપારીને જે શિષ્યને તૈયાર કર્યો હોય. તેનું જગતમાં ઊંચું મૂલ્યાંકન થાય એ જ એકમાત્ર આશય હોય છે. વાડ - ગાવાડ () (ત નામે પ્રસિદ્ધ ભીલની એક જાતિ) મા (વા) - ઝાપIR (ઈ.) (1. અચાનક આવવું 2. પ્રારંભ, શરૂઆત 3. પ્રથમ મિલન 4, સંપર્ક, સંયોગ 5. પડવું) સામાન્યથી આપણે જે વ્યક્તિએ ભૂલ કરી હોય તેની સજા તે વ્યક્તિને આપીએ છીએ, તેને મારીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ અથવા તો પછી તેને તેની ભૂલ વારંવાર યાદ અપાવીને અપરાધ ભાવનાની લાગણી કરાવીએ છીએ. તારક દેવાધિદેવ પ્રભુ મહાવીર કહે છે કે ખરાબ વ્યક્તિ નહીં પણ તેનામાં રહેલો દુર્ગુણ છે.દુષ્ટતે પુરુષ નહીં પણ તેનામાં પડેલો દોષ છે. શું ચાની અંદર કચરો પડ્યો હોય તો કચરો દૂર કરો છો કે પછી આખી ચા જ ફેંકી દો છો? કપડા પર ડાઘ પડ્યો હોય તો તે ડાઘને દૂર કરો છો કે વસ્ત્રોનો ત્યાગ કરો છો? તો જે ફોર્મ્યુલા તમે આવી પરિસ્થિતિમાં કરો છો તે જ વર્તન દોષી વ્યક્તિ સાથે થવું જોઇએ. આથી જ તો ભગવાન મહાવીરે અહંકારી ગૌતમસ્વામીનો તિરસ્કાર ન કર્યો પણ તેમને હસતાં મુખે આદર આપીને જિનશાસનની અંદર લીધા. * બાપાવ (ઈ.) (ફલનો લાભ થવો, પ્રાપ્તિ) મા (વા) યમદુ - માપતિમ (ઈ.) (પ્રથમ મુલાકાતમાં જ આનંદદાયક) દિવસ દરમ્યાન તમે કેટલાય લોકો સાથે મુલાકાત કરતા હોવ છો. તેમાં કેટલાક એવા હોય છે જેને તમે માત્ર હાય-હેલ્લોથી મળો છો. કેટલાક સાથે સ્મિતનો મેળાપ હોય છે. કેટલાકને જોઇને જ તમને થતું હશે કે આ અહીં ના આવે તો સારું. તેનાથી બચવા માટેનો તમે બધા જ પ્રયત્નો કરો છો. જ્યારે કેટલાક એવા હોય છે કે જે તમને હજી મળ્યા પણ નથી. તેની પૂર્વે જ તમે વિચારવાનું ચાલુ કરી દો છો. તે વ્યક્તિ તમારે મન પ્રિય હોય છે. તમે વિચારો છો કે સવારની પ્રથમ મુલાકાત તેની સાથે થાય તો મારો આખો દિવસ સુધરી જાય વગેરે વગેરે. હા કેટલાક વ્યક્તિની વાત-વર્તણૂક એવી હોય છે કે સામેનાના મન ઉપર એક અલગ જ છાપ ઊભી કરી દે છે. આવા લોકો સહજતાથી બીજાને વ્હાલા થઇ જતાં હોય છે. તેની પ્રથમ મુલાકાત વારંવારની મુલાકાતમાં પરિવર્તિત થઇ જતી હોય છે. આવા પુરુષને શાસ્ત્રમાં આપાતભદ્રક કહેલા છે. आपायावच्च - आप्राजापत्य (न.) (ત નામે પ્રસિદ્ધ અહોરાત્રમાં આવનારું ઓગણીસમું મુહૂર્ત) आपुच्छणा - आप्रच्छना (स्त्री.) (1. પૂછવું, પ્રશ્ન કરવો 2. ગુરૂની આજ્ઞા માંગવી, સવિધ સામાચારીમાંનો ત્રીજો ભેદ) પંચાશક, પ્રવચન સારોદ્ધાર, યતિદિનચર્યાદિ ગ્રંથોમાં સાધુની દશવિધ સામાચારીનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવેલું છે. 308 Page #352 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોમાં બતાવેલી સામાચારીનું પાલન સાધુએ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાનું હોય છે. આ દેશવિધ સામાચારી અંતર્ગત એક સામાચારી છે આપૃચ્છા સામાચારી, જેનો અર્થ થાય છે પૂછવું, ગુરુની આજ્ઞા લેવી તે. સાધુએ કોઇપણ કાર્ય કરવું હોય તો તેના માટે ગુરુની પૂર્વસમ્મતિ લેવી અતિઆવશ્યક છે. ગુરુની રજા વિના કરેલું કાર્ય ચારિત્રનું નાશક કહેલું છે. અરે ! વિશિષ્ટ કાર્ય તો દૂર રહો પણ શિષ્ય પ્રતિક્ષણ જે શ્વાસ લે છે તે પણ ગુરુની અનુમતિ લઇને લેવા-મૂકવાનો હોય છે. આથી જ સવારના પ્રતિક્રમણ પછી શિષ્ય ગુરુ પાસે બહુવેલ સંદિસાહું? અને બહુવેલ કરશું? આદેશ માંગે છે. જો ગુરુની રજા વિના શ્વાસ લેવાનો નિષેધ છે, તો પછી જે ટ્રસ્ટીઓ ગુરુની જાણકારી બહાર જિનાલય અને ઉપાશ્રયોના મનસ્વીપણે સંચાલન કરે છે તેનું ફળ શું હશે તે તો કેવલી જ જાણે. માપુ - માપૃચ્છા (શ્નો.) (1. પૂછવું, પ્રશ્ન કરવો 2. આજ્ઞા માંગવી, સામાચારીનો એક ભેદ) સ્વાધ્યાયના પાંચ ભેદમાં એક ભેદ પૃચ્છનાનો કહેલો છે. તમે જે વાત વ્યાખ્યાનમાં, વાચનામાં સાંભળી હોય તેનું સ્વયં કે બીજા સાધર્મિકાદિ પાસે ચર્ચા કે મંથન કરવું જોઇએ. કેમ કે ચર્ચામાં તમે જે વાત સાંભળી છે તે બરોબર છે કે નહીં? તમે પાઠ વ્યવસ્થિત સમજ્યા છો કે નહીં ? તેમજ તેના પર જે વિશિષ્ટ ચિંતન કર્યું હોય તે વાત જોડે મેળ ખાય છે કે નહીં?. આ બધા સાચા-ખોટાની ખબર પડે છે. અને ચર્ચા કે મંથન કર્યા બાદ તે બરોબર છે કે તેમાં હજી કાંઇ ફેરફાર કરવાની જરૂર છે. તે ગુરુને પ્રશ્નો પૂછવાથી જ ખબર પડે છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારમાંથી એક પણ પ્રકારને તમે ગૌણ કરો છો તે સમજી રાખજો કે તમારો સ્વાધ્યાય હજીપણ સંપૂર્ણ નથી. માપુછપન્ન - મuછનીય (3) (પૂછવા યોગ્ય, પ્રશ્ન કરવા યોગ્ય) आपुच्छित्ता - आपृच्छ्य (अव्य.) (પૂછીને, પ્રશ્ન કરીને, આજ્ઞા માંગીને) બાપૂવય - પૂપિજ (2) (1. પૂરી કે માલપુઆ બનાવનાર 2. કર્મજન્ય બુદ્ધિના દશમાં ઉદાહરણનો એક ભેદ) કર્મગ્રંથમાં કુલ ચાર પ્રકારની બુદ્ધિ બતાવૃવામાં આવેલી છે. તદંતર્ગત કાર્મિકી નામક એક બુદ્ધિનો ભેદ આવે છે. કર્મના પરિણામે ઉત્પન્ન થયેલ બુદ્ધિ તે કાર્મિકી કહેવાય છે. તેના અવાંતર ભેદોમાં એક ભેદ આપૂપિકનો આવે છે. સામે માલપુઆ કે પુરીનો ઢગલો મૂકેલો હોય અને પૂછવામાં આવે કે આમાં કેટલા માલપુઆ છે. તો કાર્મિકી બુદ્ધિનો સ્વામી તેને ગણ્યા વગર જ તેની સાચી સંખ્યા બતાવી દે. તેને આપૂપિક કહેવાય છે. માપૂવિ - ગાપૂરિત (.) (ચારે બાજુથી પૂરેલું, સંપૂર્ણ વ્યાસ) ગાપૂરિમાળ - નાપૂરવત્ (3) (શબ્દાદિથી ચારેય દિશાને પૂરતો) હે વિભુ ક્યારેક મનમાં વિચાર આવે છે કે જયારે આપ સદેહે ભૂમિતલ પર વિહરી રહ્યા હશો ત્યારે કેટલો સુંદર કાળ હશે. મનની આંખો ઉપર તે દશ્ય ઘણીવાર ઉપસી આવે છે. દેવોએ સમવસરણની રચના કરેલી છે. ત્રણગઢની બરોબર મધ્યમાં અશોકવૃક્ષ અને તેની નીચે રત્નજડિત સિંહાસન શોભી રહ્યું છે. જેમ આકાશમાં સૂર્ય શોભે છે તેમ સિંહાસનની મધ્યમાં આપ બિરાજેલા છો. બારે પર્ષદા મળેલી છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દિવ્ય ધ્વનિ દ્વારા તેઓ ચારેય દિશાને પૂરી રહ્યા છે. દરેકના કાન આપને સાંભળવા ઉત્સુક છે. દેવ, મનુષ્ય અને તિર્યંચોએ બધું જ છોડીને માત્ર આપની ઉપર જ ધ્યાન કેંદ્રિત કરેલું છે. અહો ! શું આલ્હાદક હશે તે. હું અભાગીયો કે તેની તો માત્ર કલ્પના જ કરી શકું છું. સાક્ષાત્ અનુભવી શકતો નથી. બસ! મારી ઉપર એક જ કૃપા કરો કે હું પણ આપને સાક્ષાત્ નિરખી શકું તેવા કર્મો કરું 309 - Page #353 -------------------------------------------------------------------------- ________________ * માપૂર્ણમાળ (કિ.) (ચારેય બાજુથી ભરેલું, સર્વત્ર વ્યાસ) આજનું સાયન્સ કહે છે કે પૃથ્વી ગોળ છે. આ ગોળ પૃથ્વીમાં ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જ પૃથ્વી છે. જેની અંદર મનુષ્યો વસવાટ કરે છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં પણ કહેવું છે કે અત્યારે આપણે જ્યાં વસીએ છીએ તે જંબુદ્વીપ છે અને તેની ચારેય બાજુ ફરતો બે લાખ યોજનનો લવણ સમુદ્ર આવેલો છે. એટલે વચ્ચેના ભાગમાં પૃથ્વી અને બાકીની ચારેય બાજુ માત્ર પાણી જ પાણી છે. સાયન્સ પણ જૈન દર્શનની નજીક છે. તેનામાં અને આપણા દર્શનમાં ફરક માત્ર એટલો જ છે કે આપણી પાસે કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રો છે. અને તેની પાસે નિર્જીવ સાધનો છે. આથી તેઓ ગમે તેટલું સંશોધન કરે તે અપૂર્ણનું અપૂર્ણ જ રહે છે. માહિત્ય - મrોદિત (ઉ.) (હાથ વગેરે પછાડવું) માવજદુન - આપવઘુત્ર (2) (રત્નપ્રભા નારકમાં આવેલ જલપ્રચૂર સ્થાન) સાવા - વાધ () (1. ક્લેશ, પીડા 2. માનસિક પીડા). રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરનો પરમ ભક્ત હતો. પોતાના ગુરુને ચાલીને રાજસભામાં આવવું ન પડે તે માટે તેમને લેવા પાલખી મોકલતો હતો. ભક્તને ખોટું ન લાગે તે માટે કરીને સિદ્ધસેન દિવાકર સૂરિ પણ વિરોધ નહોતાં કરતાં. પરંતુ ધીરે ધીરે તેમને પાલખીની આદત પડી ગઇ. આ વાતની ખબર તેમના ગુરુ વાદિ દેવસૂરિને ખબર પડી. ગુરુને દુખ લાગ્યું કે બીજાનું કલ્યાણ કરવાની ભાવનામાં શિષ્ય આત્માનું અહિત કરી રહ્યો છે. આથી તેમને પ્રતિબોધ પમાડવા માટે ગુરુએ રૂપપરિવર્તન કર્યું. અને આચાર્યની પાલખી ઉપાડનારા પુરુષોમાં ભળી ગયા. જ્યારે પાલખી ઉપાડવાનો સમય આવ્યો ત્યારે વૃદ્ધાવસ્થાના કારણે તે ભાર વહન ન કરી શક્યા અને પાલખી નમી ગઇ. આથી આચાર્યશ્રીએ કહ્યું તિવયં વાઘતિભાઇ ! શું તારો ખભો દુખે છે? ગુરુએ તક મેળવીને તરત જવાબ આપ્યો ક્રૂયં તથા વાથતે કથા તવ વાઘતિ રાવતે અર્થાતુ મને ખભો એવો નથી દુખતો જેમ તે બાધતે સંસ્કૃત શબ્દનું ખોટું રૂપ બાધતિ કર્યું તે દુખે છે. આચાર્યશ્રીને તરત ખબર પડી ગઈ કે આ તો ગુરદેવ છે. અને તરત જ પાલખીમાંથી ઉતરીને ગુરુના પગે પડ્યા. પોતાની ભૂલની માફી માંગીને પ્રાયશ્ચિત્ત કર્યું. મામંર ગામ (ઈ.) (1, તે નામે એક ગ્રહ 2, વિમાનવિશેષ) મામા - મામા (જ.) (આભૂષણ, ઘરેણાં) માણસ સુંદર દેખાવા માટે જાત જાતના ઘરેણાં વગેરે ધારણ કરતો હોય છે. હાથમાં સોનાની વીંટી, ગળામાં સોનાની ચેન, કાંડા પર ડાયમંડવાળું બ્રેસ્લેટ પહેરે છે. બહેનો તો ભાઇઓ કરતાં પણ ચઢી જાય છે. સોનાનો સેટ, નવલખો હાર, સોનાની બુટ્ટી, વીંટી, કંદોરો, પાયલ, બંગડી અધધધધ! થઇ જવાય એટલા દાગીના પહેરે છે. આટલા બધાં દાગીના પહેરવા પાછળ બસ ! એક જ ચાહના કે હું એકદમ સુંદર દેખાઉં. બધાની નજર મારી ઉપર જ હોય. આટલા ઘરેણાં પહેરવા છતાં પણ માણસ અંદરથી તો કુરૂપ જ હોય છે. જયાં સુધી અંદરથી ઇર્ષ્યા, અહંકાર, દંભ, ક્રોધ વગેરે દુર્ગુણો નથી જતાં ત્યાં સુધી ઢગલો દાગીના પહેરવા છતાં પણ સુંદરતાનો અહેસાસ નથી થવાનો. આથી જ તો સાધુઓના શરીર પર એક પણ દાગીનો ન હોવા છતાં ત્રણેય લોક તેમને નમન કરે છે. કેમ કે તેઓ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ આભૂષણોને ધારણ કરનારા છે માટે. आभरणचित्त - आभरणचित्र (त्रि.) (આભૂષણોથી વિચિત્ર) 310 Page #354 -------------------------------------------------------------------------- ________________ आभरणजहवाणविविहपरिहाण - आभरणयथास्थानविविधपरिधान (न.) (આભૂષણોને યથાસ્થાને વિવિધરૂપ ધારણ કરવા રૂપ બાસઠમી કલા) आभरणप्पिय - आभरणप्रिय (पुं.) (અલંકારપ્રિય પુરુષ, પુરુષનો એક ભેદ) બૃહત્કલ્પ ભાષ્યમાં કહેવું છે કે ફૂલોની માળા વગેરે આભૂષણોથી મસ્તકના કેશ વગેરેનો શણગાર કરનાર પુરુષ આભરણપ્રિય જાણવો. એટલે કે અમુક પુરુષોને પણ સ્ત્રીઓની જેમ સાજસજ્જા કરવાનો શોખ હોય છે. સ્ત્રીઓની જેમ આભૂષણો પહેરવાનો શોખ રહેતો હોય છે. શાસ્ત્રમાં આવા પુરુષોને આભરણપ્રિય કહેલા છે. आभरणविचित्त - आभरणविचित्र (त्रि.) (આભૂષણોથી વિભૂષિત, અલંકારને ધારણ કરનાર) ઇન્દ્રના મુખે સનકુમારના રૂપની પ્રશંસા સાંભળીને અશ્વિની કુમાર દેવો કુતુહલવશ મધ્યલોકમાં આવ્યા. જયારે તેઓ નગરમાં આવ્યા ત્યારે સનકુમાર અખાડામાં કસરત કરીને બહાર આવી રહ્યા હતાં. તેનું રૂપ જોઇને દેવો આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે ઇંદ્રએ કહ્યું હતું તેના કરતાં પણ અધિક રૂપ છે. આથી તેઓ ચક્રવર્તીની પાસે જઈને તેમના રૂપની પ્રશંસા કરવા લાગ્યા. તે સમયે અભિમાનવશ રાજા બોલ્યા હૈ વૈદ્યરાજ આ તો કાંઈ નથી. હું સ્નાન કરીને બધા આભૂષણોને ધારણ કરીને સુશોભિત અવસ્થામાં જયારે રાજસિંહાસન પર બેઠો હોઉં ત્યારે મારું રૂપ જોજો. તેમના કથનાનુસાર જ્યારે તેઓ સભામાં ગયા અને રાજાનું રૂપ જોયું એટલે તરત જ મોં મચકોડ્યું. રાજાએ તેનું કારણ પૂછ્યું. દેવે કહ્યું કે જ્યારે સ્નાનપૂર્વે રૂપ જોયું ત્યારે તમે નિરોગી હતાં. પણ અત્યારે તો તમારું શરીર રોગોથી ખદબદી રહ્યું છે. જેવું રાજાને સત્ય સમજાયું તુરંત જ તેમણે સંસારનો ત્યાગ કરીને નિવેશને ધારણ કર્યો. તેઓને વેદનામાંથી સંવેદના પ્રગટી. आभरणविधि - आभरणविधि (पुं.) (1. ઘરેણાં પહેરવાની તથા બનાવવાની વિધિ 2. કલાનો એક ભેદ) आभरणविभूसिय - आभरणविभूषित (त्रि.) (આભૂષણોથી વિભૂષિત, અલંકારથી શોભતો) સામવ - મામવ ( વ્ય.) (આજન્મ, જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી) જિનશાસનમાં તમારી સાધના, આરાધનાના બદલામાં ફળની અપેક્ષા રાખવાનો નિષેધ છે. તમે જે પણ આરાધના કરો તેના બદલામાં પૈસો, સુખ, કીર્તિ, પ્રશંસાની ઇચ્છા રાખવાથી ક્રિયાનું મુખ્ય ફળ હણાઈ જાય છે. માટે ઉત્કૃષ્ટ ફળ આપવાની ક્ષમતાવાળા ધર્મ પાસે તુચ્છ ફળોની અપેક્ષા રાખવી તે સરાસરમૂર્ખતા છે. છતાં પણ જયવીયરાય સૂત્રમાં કર્તાએ પરમાત્મા પાસે તેર પ્રકારની માંગણી મૂકી છે. આ તેર પ્રાર્થનામાં એક પ્રાર્થના છે કે હે જિનેશ્વર દેવ! મારી આરાધનાનું ફળ જો મળવાનું હોય તો જ્યાં સુધી મારો મોક્ષ નથી થતો ત્યાંસુધી આસંસાર તમારા વચનોની સેવા મળજો. અર્થાત મોક્ષપ્રાપ્તિ સુધી મને ભવોભવ આપના શાસનનો સંજોગ મળજો. आभवंताहिगर - आभवदधिकार (पु.) (વ્યવહાર ભેદ) વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે વ્યવહાર પશ્ચાતુ અને આભવદધિકાર એમ બે પ્રકારનો હોય છે. તેમાં ક્ષેત્રને આધારિત ક્ષેત્રસંબંધિત થતો વ્યવહાર તે આભવદધિકાર જાણવો. ૩મત્ર - આમાવ્ય (2) (થવા યોગ્ય, સંભવના યોગ્ય) આગમોમાં કહેવું છે કે સાધક નિષ્ફળ ક્ષેત્રમાં કયારેય પ્રવૃત્તિ કરતો નથી. જેની અંદર સાર્થક ફળ આપવાની સંભાવના રહેલી 311 - Page #355 -------------------------------------------------------------------------- ________________ હોય તેવા કાર્યોને જ આચરવું જોઇએ. આપણે રોજીંદા વ્યવહારમાં પણ આ જ નિયમને અપનાવતાં હોઇએ છીએ. જેમ કે જે ગાડી ઇચ્છીત સ્થાને જતી ન હોય તો તેમાં ક્યારેય સવારનથી થતાં. જે કપડાં તમને માફક ન આવતા હોય તેને કોઇ દિવસ નથી પહેરતાં. જે ખોરાક તમને અનુકૂળ ન હોય તેને કદાપિ નથી આરોગતાં, તો પછી જે પ્રવૃત્તિથી આત્માનું કલ્યાણ થવાનું જ નથી. જેનાથી શાશ્વત સુખની અનુભૂતિ નથી મળવાની તેવા કાર્યો શા માટે કરવામાં આવે છે? મામા - મામા (જી.) (1. પ્રભા, છાયા 2. દીપ્તિ, પ્રકાશ 3. કાન્તિ, શોભા) સકલાહંત સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરવામાં આવેલી છે. તેમાં એકવીસમાં તીર્થપતિ નમિનાથની સ્તવના કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત લખે છે. હે પ્રભુ! આપના ચરણોમાં કરોડો દેવતા આળોટી રહ્યા છે. અને જયારે તેઓ આપની સમક્ષ મસ્તક ઝૂકાવીને ઉભા છે. તે સમયે તેમના મુકુટો શોભી રહ્યા છે તેમાં મુખ્ય કારણ મુકુટમાં રહેલ મણિ નથી. પરંતુ આપના ચરણોના નખની કાંતિ જે બહાર પ્રસરી રહી છે તે કાંતિ દેવોના મુકુટમાં રહેલા મણિઓમાં પ્રતિબિંબિત થાય છે. અને તે પ્રતિબિંબિત મણિઓના પ્રતાપે દેવોના મુફટોની શ્રેણીઓ શોભી રહી છે. જે જિનેશ્વર દેવના નખની કાંતિ આટલી અદ્દભૂત હોય. તેઓના સંપૂર્ણ અપ્રતિમ રૂપનું તો કથન જ કેવી રીતે સંભવી શકે છે. आभास+ आभास (पुं.) (1. દુષ્ટ હેતુ, કારણરૂપે જણાતો અસત્ય હેતુ 2. સમાન પ્રકાશ, કાન્તિ) કારણ હોતે છતે કાર્યનું થવું અને કારણના અભાવમાં કાર્યનું ન થવું તે સામાન્ય વ્યાખ્યા છે. ન્યાય શાસ્ત્રમાં કારણને હેતુ પણ કહેવામાં આવેલ છે. તમે જે કાર્યનો ઉલ્લખ કરી તેની પાછળનો હેતુ સાચો અને કાર્યસાધક હોવો જોઇએ. જો હેતુ કાર્ય સાધક નથી અથવા સાચો નથી તો કાર્યની નિષ્પત્તિ કે બોધમાં તે બાધક બને છે. આવા અસદુહેતુને ન્યાય શાસ્ત્રમાં હેવાભાસ કહેલ છે. જે સાચો હેતુ નથી પણ હેતુ જેવો આભાસ કરાવનાર હોવાથી તે હેત્વાભાસ છે. મfસવ - ગામrષ (પુ.) (1. તે નામે પ્લેચ્છ દેશ 2. તે નામે સ્વેચ્છની એક જાતિ) * માષિત (ર) (પરસ્પર કહેવાયેલ) મામસિર - મામrfષ (હિ) * (ઈ.) (1. તે નામે અંતર્લીપ ર. અંતર્લીપમાં રહેનાર મનુષ્ય) TAસિયલીવ - Twifષ (f) [v (ઈ.) (ત નામે એક અંતર્લીપ). પ્રજ્ઞાપના સૂત્રમાં આ દ્વીપનું કથન આ પ્રમાણે કરવામાં આવેલું છે. હિમવંત પર્વત જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી પ્રારંભીને અગ્નિકોણ દિશામાં ત્રણસો યોજન સુધી લવણસમુદ્રને સ્પર્શીને રહેલ દ્વિતીય દાઢા ઉપર એક ઉરુદ્વીપપ્રમાણ ક્ષેત્રમાં આભાષિક નામનો દ્વીપ આવેલો છે. મામા - મામા (ઉ.). (ત નામક દ્વીપમાં ઉત્પન્ન થનાર પુરુષ કે સ્ત્રી) ગોળ - ગાયો () (1. દાસ, સેવક, કર્મકર, નોકર 2. આભિયોગિત દેવવિશેષ) વીતરાગ સ્તોત્રની અંદર વીસમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત કહે છે હે પ્રભુ! મારે ચક્રવર્તી, વાસુદેવ કે રાજા નથી થવું. મારે તો તમારા ચરણોમાં સેવક થઈને રહેવું છે. હું તમારો દાસ, શ્રેષ્ય, સેવક, કિંકર બનવાની ઇચ્છા ધરાવું છું. બસ ! માત્ર કરનાના કારણે કામ 312 Page #356 -------------------------------------------------------------------------- ________________ આપ હા કહીને મને દાસ તરીકે સ્વીકારી લો એટલે મારે પત્યું. આના સિવાય મારે બીજું કાંઈ જ નથી જોઇતું. જ્યારે તમે પ્રભુ પાસે જાવ છો ત્યારે શું બનીને જાવ છો? દાસ બનીને કે પછી ટ્રસ્ટી, શેઠ અથવા માલિક બનીને?. आभिओगता-आभियोग्यता (स्त्री.) (1. દાસપણું 2. આભિયોગિક દેવપણું) આભિયોગિક એટલે જેને નોકર તરીકે કામ બતાવવામાં આવે છે. જેવી રીતે ઓફિસમાં પટાવાળાને ચા, પાણી, ફાઇલો લાવવા મૂકવાનું કાર્ય બતાવવામાં આવે છે. તે પટાવાળાને શાસ્ત્રીય ભાષામાં આભિયોગિકપણું કહેવાય છે. જેવી રીતે મનુષ્ય ગતિમાં સ્વામી-સેવકનો સંબંધ પ્રચલિત છે. તેવી જ રીતે દેવલોકમાં પણ આવા દેવો રહેલા છે. જે આભિયોગિક દેવ તરીકે પ્રસિદ્ધ છે. આ દેવોને ઇંદ્ર કે ઉચ્ચકક્ષાના દેવોની આજ્ઞા માનવી પડે છે. અને તેમના આદેશાનુસાર કચરો વાળવો, પુષ્પવૃષ્ટિ કરવી જેવા અનેક પ્રકારના કાર્યો કરવા પડતા હોય છે. આવું આભિયોગિકપણ પ્રાપ્ત થવાની પાછળ તેમણે પૂર્વભવમાં બાંધેલા કર્મો જ કારણભૂત હોય છે. આથી દેવ હોવા છતાં પણ તેમને સેવક થઈને રહેવું પડે છે. आभिओगपण्णत्ति- आभियोगप्रज्ञप्ति (स्त्री.) (વિદ્યાધર સંબંધિત વિદ્યાનો એક ભેદ) માળ() - મrfમનિ () (દાસ, સેવક, નોકર) आभिओगिय -- आभियोगिक (पुं.) (1. આભિયોગિક કર્મ 2. આભિયોગિક દેવવિશેષ 3. વિદ્યા-મંત્ર-તંત્રાદિ કર્મ કરનાર સાધુ) જે કર્મના કારણે ભવભવાંતરમાં દાસપણું કે નોકરપણું મળે તેને આભિયોગિક કર્મ કહેવામાં આવે છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે આ આભિયોગિક કર્મ 1, આત્મોત્કર્ષ, ૨.પરપરિવાદ, 3. ભૂતિકર્મ અને 4. કૌતકાદિ કરણના પ્રતાપે બંધાય છે. માત્ર સ્વપ્રશંસા કરતાં રહેવું તે આત્મોત્કર્ષ છે. પોતાનાથી અન્ય જીવોમાં ગુણો હોવા છતાં તેની નિંદા કરતા રહેવું તે પરસ્પરિવાદ છે. કોઇને સુખની પ્રાપ્તિ કરાવવાના અર્થે દોરાધાગા કરી આપવું તે ભૂતિકર્મ છે. તથા મંગલ-સૌભાગ્યાદિ નિમિત્તે કપાળે તિલક કરવું વગેરે કાર્યો કૌતુક કરણ છે. આ ચાર નિમિત્તે જીવ પરભવમાં આભિયોગિકપણું એટલે કે દાસપણું પ્રાપ્ત કરે છે. आभिओगिय - आभियोगित (त्रि.) (મંત્ર-તંત્રાદિથી સંસ્કૃત, જેની પર મંત્રાદિ પ્રયોગ કરવામાં આવેલો છે તે) સંસારમાં ઘણીવખત જોવા મળતું હોય છે કે ખૂબ જ વિદ્વાનુ, બુદ્ધિમાન, બધા જ કાર્યોમાં ચોક્કસ એવો વ્યક્તિ પણ બહુ મોટી ભૂલ કરી બેસે છે. જેને જોઇને દરેકને આશ્ચર્ય થતું હોય છે કે આવા વ્યક્તિથી આ પ્રકારની ભૂલ થઇ જ કેવી રીતે શકે છે. આની પાછળ મુખ્ય કારણ કર્મ છે. અશુભ કર્મનો ઉદય માણસનો વિવેક ખોરવી નાંખે છે. તેની બુદ્ધિને હણી દે છે. અને જે ન કરવાનું હોય તે જ તેની પાસે કરાવે છે. જેવી રીતે મંત્ર-તંત્રાદિથી વશીભૂત થયેલો માણસ પરપ્રેરણાથી બધા કાર્યો કરે છે. તેમ કર્મને પરતંત્ર થયેલો જીવ ખોટા નિર્ણયો લઇને સ્વ અહિત કરતો હોય છે. आभिओगियक्खय - आभियोगिकक्षय (पुं.) (આભિયોગિક કર્મનો ક્ષય, પરતંત્રતાના કારણભૂત કર્મનો ક્ષય) જેમ આત્મોત્કર્ષ વગેરે આભિયોગિક કર્મબંધના કારણ કહ્યાં છે. તેમ તે કર્મોના ક્ષયના સ્થાનો પણ કહેલા છે. તે તે સ્થાનોની ઉપાસનાથી જીવ આભિયોગિક કર્મોનો ક્ષય આસાનીથી કરી શકે છે. પંચાશક ગ્રંથમાં કહેવું છે કે આતોપદેશનું પાલન તે આભિયોગિક કર્મક્ષયમાં પ્રધાન કારણ છે. આપ્ત એટલે સુદેવ અને સુગુરૂની આજ્ઞાનું પાલન કરવું તે, વિના વિરોધે તેમજ નિઃશંકપણે જિનેશ્વર ભગવંતની આજ્ઞાના પાલનથી જીવ પરતંત્રતાના કારણભૂત આભિયોગિક કર્મનો ક્ષયસહજતાથી કરી શકે आभिओगियभावणा - आभियोगिकभावना (स्त्री.) (ભાવનાનો એક ભેદ) 313 Page #357 -------------------------------------------------------------------------- ________________ = = ---- - શુદ્ધસંયમના આરાધક મુનિવર પ્રશંસા, કીર્તિ, સમૃદ્ધિ કે સુખની અપેક્ષારહિત હોય છે. તેઓ શાતાની ઇચ્છાથી કોઇપણ કાર્ય કરતાં નથી. પરંતુ સંયમમાં શિથિલ થયેલ જે સાધુ કીર્તિ અને સુખની ઘેલછાથી મંત્ર-તંત્ર-ચૂર્ણાદિ પ્રયોગો કરે છે તેને આભિયોગિક ભાવના કહેલી છે. આવી આભિયોગિક ભાવનાના પ્રતાપે જીવ પરભવમાં દાસપણું કે આભિયોગિક દેવયોનિને પ્રાપ્ત કરે છે. મમifધ - મfમહિલ્સ() (અભિગ્રહ પૂર્વક કાઉસગ્ગાદિ કરનાર, જિનકલ્પી) અભિગ્રહ તે સાધુ અને શ્રાવકનો પર્યાયવાચી શબ્દ છે. જિનેશ્વર ભગવંતની આજ્ઞાને વહન કરનાર કોઇપણ સાધુ કે શ્રાવક ક્યારેય અભિગ્રહ વિનાનો ન હોય. શાસ્ત્રોમાં ઠેર ઠેર અભિગ્રહ ધારણ કરનાર સાધુ અને ગૃહસ્થના દષ્ટાંતો મળે છે. જેમ સ્વયં શ્રમણ ભગવંત મહાવીરે અભિગ્રહ લીધો હતો કે દાસી-પગમાં બેડી- આંખમાં આસું અને અડદના બાકુળા કોઇ સ્ત્રી વહોરાવે તો જ પારણું કરવું. જે પાંચ મહિના અને પચ્ચીસ દિવસે પૂરું થયું. તેવી જ રીતે સુદર્શન શેઠને પણ અભિગ્રહ હતો કે જ્યાં સુધી સવાર ન પડે ત્યાં સુધી આખી રાત કાઉસગ્ગ મુદ્રામાં જ રહેવું. શ્રાવકે પ્રતિદિન સ્વીકારવા યોગ્ય ચૌદનિયમો પણ એક પ્રકારના અભિગ્રહ જ છે. आभिग्गहियकाल - आभिग्रहिककाल (पुं.) (અભિગ ચાલતો હોય તેવો કાળ) અભિગ્રહ એટલે કોઇપણ વસ્તુ વગેરેનો નિયમ કરવો તે. જેમ કે મારે પરમાત્માના દર્શન કર્યા વિના જમવું નહીં. પૂજા કર્યા વિના પાણી પણ પીવું નહીં. આજના દિવસમાં કોઇપણ એક વિગઈ ન ખાવી વગેરે અભિગ્રહ છે. આ અભિગ્રહ ધારણ કર્યા બાદ તે અભિગ્રહ જેટલો સમય ચાલ્યો હોય તેને અભિપ્રહ કાળ કહેવાય છે. જેવી રીતે પરમાત્માને ચંદનબાળાએ જે અભિગ્રહ અડદ બાકુળા વહોરાવીને પૂર્ણ કરાવ્યો તે કુલ પાંચ માસ અને પચ્ચીસ દિવસ ચાલ્યો હતો. आभिग्गहियमिच्छत्त - आभिग्रहिकमिथ्यात्व (न.) (મિથ્યાત્વનો એક ભેદ) સ્વશાસ્ત્રમાં જેની મતિ નિયંત્રિત થયેલી હોય. તેમજ પરદર્શનનું ચિંતન કર્યા વિના માત્ર તેના દોષોનું ઉત્કીર્તન કરવું તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જૈન કે અજૈન બન્નેને સંભવી શકે છે. માત્ર પોતાનો જ ધર્મ, ગચ્છ, સમુદાય કે ગ્રુપ વગેરે સાચા અને બીજા બધા ખોટા, દંભી, મિથ્યાત્વી એવી બુદ્ધિ આભિગ્રહિકમિથ્યાત્વનું બીજ કહેલું છે. આથી જ તો હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે મહાવીર પ્રત્યે મારો પક્ષપાત નથી. તેમજ કપિલાદિ વૈદિકો પ્રત્યે મને દ્વેષ પણ નથી. માત્ર જેનું વચન યુક્તિયુક્ત લાગ્યું તેનો જ મેં સ્વીકાર કરેલો છે. માટે જ મહાવીરનું વચન મને સારું લાગ્યું અને તેથી જ તેમનો માર્ગ મેં સ્વીકાર્યો છે. आभिणिबोहियणाण -- आभिनिबोधिकज्ञान (न.) (જ્ઞાનનો એક ભેદ, મતિજ્ઞાન, ઇંદ્રિય અને મનથી સંભવતું જ્ઞાન) સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિય અને છઠું મન આ છએ પ્રકારે જે પણ જ્ઞાન થાય તેને આભિનિબોધિકજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનનું બીજું નામ મતિજ્ઞાન પણ છે. પાંચ જ્ઞાનમાં સર્વ પ્રથમ ભેદ મતિજ્ઞાનનો છે. મતિજ્ઞાનના ઇહા, અપાય અને ધારણા એવા ત્રણ અવાંતર ભેદો છે. પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઇંદ્રિય પ્રત્યક્ષ કહેલા છે. જયારે બાકીના ત્રણ આત્મપ્રત્યક્ષ હોય છે. મfજોહિયનાનિદ્ધિ - અનિધિસ્રાનનથિ (.) (મતિજ્ઞાનની યોગ્યતા, આભિનિબોધિકશાનની લબ્ધિ) ચૌદ રાજલોક વ્યાપી સર્વ જીવોને અભ્યાધિક માત્રામાં જ્ઞાન રહેલું છે. સંસારસમુદ્રને પાર ઉતરેલા સિદ્ધ ભગવંતોને સંપૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ હોય છે. જ્યારે અવ્યવહાર રાશિમાં રહેલ નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાન હોય છે. આ જ્ઞાનની લબ્ધિ કહો કે યોગ્યતા કહો પણ તે સર્વ જીવોને પોત પોતાના કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમને આધારે હોય છે. आभिणिबोहियनाणसागरोवओग - आभिनिबोधिकज्ञानसाकारोपयोग (पं.) (પદાર્થનો નિશ્ચિત બોધ, જ્ઞાનવિશેષ). Page #358 -------------------------------------------------------------------------- ________________ મમિત્તે - મrfમહેશ્ય(3) (અભિષેકને યોગ્ય) પૂર્વના કાળમાં રાજાઓ પોતાની ગાદી ઉપર યોગ્ય પુરુષને સ્થાપિત કરતાં હતાં. તે પુરુષ પછી રાજપુત્ર પણ હોઈ શકે છે અથવા પછી કોઇ અન્ય પણ. પરાક્રમ, સંસ્કારીતા અને બુદ્ધિ વગેરે ગુણોથી યુક્ત હોવા ઉપરાંત જે નેતૃત્વ ગુણવાળો હોય તેવા જ પુરુષને અભિષેક યોગ્ય ગણતાં હતાં. અને તેવા જે પણ પુરુષનો અભિષેક કરવામાં આવે તેને સમસ્ત નગર, રાજય કે દેશ પોતાના અધિપતિ તરીકે સ્વીકારીને તેની આજ્ઞામાં રહેતો હતો. પરંતુ જે રાજાને પુત્ર ન હોય તેની ગાદી ઉપર યોગ્ય જીવને સ્થાપિત કરવા માટે રાજહસ્તિની સૂંઢમાં અભિષેક જળને આપવામાં આવતું. તે રાજહસ્તિ નગરમાંથી જે પણ વ્યક્તિ ઉપર અભિષેક જળ સીચે તેને રાજા તરીકે ઘોષિત કરવામાં આવતો હતો. આમીર - મીર (ઈ) (1. એક શદ્રજાતિ, આહીર, ગોવાળ 2. તે નામે એક દેશ 3. તે નામના દેશમાં રહેનાર 4. તે નામના દેશનો રાજા) आभीरदेस - आभीरदेश (पुं.) (ત નામે એક દેશ) आभीरविसय - आभीरविषय (पुं.) (ત નામે એક દેશ) आभीरसाहु - आभीरसाधु (पुं.) (તે નામે પ્રસિદ્ધ આહીરપુત્ર) आभीरीवंचग- आभीरीवञ्चक (त्रि.) (આહીરની સ્ત્રીને ઠગનાર વણિક) એક વણિકની દુકાને આહીરની સ્ત્રી રૂ લેવા આવી. તેણે બે રૂપિયાનું રૂ માંગ્યું. વેપારીએ ચાલાકી કરીને એક જ રૂને બેવાર તોલીને સ્ત્રીને આપ્યું. સ્ત્રી તો ભોળાભાવે રૂલઇને ચાલી ગઈ. આ બાજુ વણિકે વિચાર્યું કે આજે તો મેં ઉસ્તાદીથી પૈસા મેળવ્યા છે માટે તે પૈસાથી હું પોતે માલપુઆ ખાઇશ. તેણે ઘરે આવી પત્નીને તે પૈસા આપીને કહ્યું કે મારા માટે માલપુઆ બનાવ ત્યાં સુધી હું જરૂરી કામ પતાવીને આવું છું. આ બાજુ સ્ત્રીએ માલપુઆ બનાવ્યા તેટલી વારમાં તેમનો જમાઇ મિત્ર સાથે આવ્યો. એટલે વણિકપત્નીએ તે માલપુઆ જમાઈને પીરસી દીધા. માલપુઆ જમાઇ અને તેનો મિત્ર ખાઇ ગયા. આ બાજુ વણિક કામ પતાવી ઘરે આવ્યો અને જમવા બેઠો. પત્નીએ સાદુ ખાવાનું પીરસું. વણિકે પૂછવું માલપુઆ ક્યાં પત્ની બોલી તે તો જમાઈ તેમનો મિત્ર જમી ગયા. આ સાંભળી વણિકને પસ્તાવો થયો કે મેં બિચારી આહીરસ્ત્રીને ખોટી રીતે ઠગી. તે શરીરચિત્તાર્થે બહાર ગયો ત્યાં સાધુનો સંજોગ મળ્યો અને સાધુની વાણી સાંભળીને ભૂલનો પસ્તાવો થયો. તેણે પરિવારની સમ્મતિપૂર્વક દીક્ષા લઇને આત્મકલ્યાણ સાધ્યું. મામા - મામયિત્વા (મ.) (જાણીને) મોર્ડ - મોજ (પત્ર.) (જાણીને) મામ માળ - ગામોગાયત(કિ.) (જોતો, જાણતો) મામા - મામા(કું.) (જ્ઞાન, બોધ, ઉપયોગ) Page #359 -------------------------------------------------------------------------- ________________ જગતની અંદર જેટલા પણ જીવો પીડા પામે છે તે માત્રને માત્ર જ્ઞાનના અભાવે. સમ્યજ્ઞાનના અભાવે જીવ પોતને જે પણ દુખ કે ખરાબ પરિસ્થિતિ આવે છે તેનું કારણ અન્યને સમજે છે. જ્ઞાનના અભાવે જ જીવને ઇર્ષ્યા, ક્રોધ, દ્વેષ, અહંકારાદિ દુર્ગુણો પ્રગટે છે. જ્યારે જ્ઞાનના સભાવમાં મહાવીર, ગૌતમસ્વામી, સ્કંધકમુનિ કે પછી મેતાર્યમુનિ જેવા આત્માઓનું નિર્માણ થાય છે. આ જીવો પર બીજા લોકોએ અત્યાચાર ગુજાર્યા હતાં. છતાં પણ તેઓને લેશમાત્ર ષ નહોતો પ્રગટ્યો. કારણ કે તેઓ જાણતા હતાં કે અમારી જે પણ પરિસ્થિતિ થઇ છે તેની પાછળ મારું પોતાનું કરેલું કર્મ જ જવાબદાર છે. આ સામેવાળો જીવ તો નિમિત્ત માત્ર છે. મામાન - ગામોગાન (7) (જ્ઞાનપૂર્વકનું ધ્યાન) મામા - મામાન(1) (1. ઉપયોગ 2. ધ્યાન 3. જ્ઞાન 4, વિચાર) મતિજ્ઞાન વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકારે કહેલું છે. તેમાં સામાન્યજ્ઞાન તે વ્યંજનાવગ્રહ છે અને વિશિષ્ટજ્ઞાન તે અર્થાવગ્રહ છે. નંદીસૂત્રની ટીકામાં કહેલું છે કે અર્થાવગ્રહ થયા પછી તરત જ જે નિશ્ચયાત્મક વિશિષ્ટ બોધ થાય છે તેને આભોગન કહેવામાં આવે છે. મામા - મામળનતા(a.). (1. ઉપયોગ 2 ધ્યાન 3. જ્ઞાન 4. વિચાર 5. ઈહા) आभोगणिवत्तिय - आभोगनिवर्तित (त्रि.) (જાણીબુઝીને કરેલું, જાણપૂર્વક કરેલ) એક અજાણતા દોષનું સેવન કરે અને બીજો જાણીબુઝીને દોષને સેવે. આ બન્નેમાં વધારે પ્રાયશ્ચિત્ત જાણકારી પૂર્વક દોષ સેવનારને આવે છે. કારણ કે અજ્ઞાનપૂર્વક દોષનું સેવન થયું હોય તો તેને જ્ઞાન આપવા દ્વારા તે પાપમાંથી નિવૃત્ત કરવું સહજ બની જાય છે. જયારે જેને પહેલેથી જ ખબર છે કે આ દોષ સેવવામાં કેટલો ભયંકર પાપકર્મનો બંધ છે. છતાં પણ ઉપેક્ષા પૂર્વક સેવન કરે છે તેને સામાન્ય પ્રાયશ્ચિત્તથી દોષનું નિવારણ શક્ય બનતું નથી. આથી જ તો માયાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરનાર લમણાસાધ્વીજીને ચોર્યાસી ચોવીસી સુધી રખડવું પડ્યું. आभोगबउस - आभोगबकुश (पुं.) (બકુશ સાધુનો એક ભેદ, જાણીબુઝીને દોષ લગાડનાર સાધુ) ગુરુવંદન ભાષ્યમાં વંદનને અયોગ્ય એવા સાધુના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે. આ પાંચ ભેદ અંતર્ગત એક ભેદ બકુશ સાધનો આવે છે. દીક્ષા લીધેલી હોવાથી સાધુનો વેષ ધારણ કરેલો હોય છે. પાપ અને પુણ્યનું સુદ્ધ જ્ઞાન હોવા છતાં પણ સુખશીલતા સ્વભાવના કારણે કોથી ડરી જઇને સાધુતામાં દોષ લગાડનારા હોય છે. આવા સાધુને આભોગબકુશ પણ કહેવામાં આવે છે. મમmmit - મામશન(શ્નો.) (વિદ્યાનો એક ભેદ, તે નામની એક વિદ્યા) ગામ - ગામ (મત્ર) (1. સ્વીકાર 2. અપરિપક્વ, કાચુ 3. સદોષ આહાર 3. રોગ, પીડા) અપક્વ એવી કોઇપણ વસ્તુ શરીર કે મન માટે સારી નથી હોતી. પછી તે રસોઇ હોય, જ્ઞાન હોય, સંબંધ હોય કે પછી આરાધનાસાધના હોય, અપરિપક્વ હોવાના કારણે તે સાધકને પોતાનું મુખ્ય ફળ આપવામાં અસમર્થ નીવડે છે. કાચી રસોઇ મુખ અને સ્વાથ્યને માટે હાનિકારક છે. અપૂર્ણજ્ઞાન પંડિતોની વચ્ચે હાસ્યાસ્પદ બનાવે છે. અધકેળવાયેલા સંબંધો મનમાં ખટાશ ઉત્પન્ન કરાવે છે. અને અપરિપક્વ એવી આરાધના-સાધના જીવને સાધ્યની સિદ્ધિ કરાવી નથી શકતી. 316 Page #360 -------------------------------------------------------------------------- ________________ માપટ્ટ () - યિન (ઈ.) (રોગી) આયુર્વેદ શાસ્ત્રમાં કહેવું છે કે “શરીરમાં વાત-પિત્ત અને કફનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ ત્રણેય સમાનપણે માત્રામાં રહેલા હોય ત્યાં સુધી શરીર નિરોગી રહે છે. પરંતુ આ ત્રણેયમાંથી કોઇપણ એક પ્રકાર જો અધાધિક માત્રામાં પરિણમે તો શરીરમાં રોગ ઉત્પન્ન થતાં વાર લાગતી નથી. અને જગતમાં કેન્સર, હાર્ટએટેક, સંધિવા, ટીબી જેવા જેટલા પણ રોગો છો તેના જનક આ ત્રણ જ છે. મામંતા - માત્રા (). (1. સંબોધન 2. આમંત્રણ, નોતરું 2. વ્યાપારવિશેષ) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં કહેલું છે કે ગોચરી વહોરવા માટે નીકળેલ સાધુએ કર્મક્ષય અને પુણ્યપ્રાપ્તિને અર્થે ગુરુદેવને, વડિલ કે લઘુ ગુભાઇને આહાર લાવવા માટે આમંત્રણ આપવું જોઇએ. અર્થાત ગોચરી જતાં પૂર્વે આહાર સાધુ ગુરુ કે ગુરુભાઈઓને નમ્રતા પૂર્વક પૂછે કે હે ગુરુવર ! શું હું આપના માટે આહાર લઈને આવું? આ પ્રકારની પૃચ્છાને આમંત્રણ કહેલું છે. મામંતit - Harit (at) (1. અસત્યામૃષા ભાષાનો એક ભેદ, વ્યવહારભાષાનો એક પ્રકાર 2. સંબોધનરૂપે વપરાતી અષ્ટમી વિભક્તિ) આચારાંગજી સુત્રમાં આમંત્રણી ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. હે દેવદત્ત ! આ પ્રમાણે સંબોધનરૂપે વપરાતી ભાષા તે આમંત્રણી છે. આ ભાષા સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. પરંતુ વ્યવહારમાત્રનો હેતુરૂપ હોવાથી તે અસત્યામૃષા ભાષા જાણવી. માનંતિ - ગાયત્ર્ય (અવ્ય.) (સંબોધીને, આમંત્રીને) आमंतिय - आमन्त्रित (त्रि.) (આમંત્રણ આપેલ, પૂછેલ) પિંડનિયુક્તિમાં કહેલું છે કે “ગોચરી જતા પૂર્વે સાધુ સહચરી સાધુને ગોચરી લાવવા માટે આમંત્રણ આપે.” હવે જેને આમંત્રણ આપેલ છે તે સાધુ જો સ્વયં ગોચરી લાવવા અસમર્થ હોય કે પછી અન્ય કોઇ કારણસર ગોચરી લેવા જઇ શકતા ન હોય તો, તે સાધુનું આમંત્રણ સ્વીકારે. પરંતુ જો તેઓને તપ હોય અથવા આહાર વાપરવાની રૂચિ ન હોય તો નમ્રતાપૂર્વક સાધુના આમંત્રણનો અસ્વીકાર કરે. * માત્ર ( વ્ય). (સંબોધીને, આમંત્રીને) आमंतेमाण - आमन्त्रयत् (त्रि.) (આમંત્રણ આપતો, પૂછતો, સંબોધન કરતો) માનંદ્ર -- ગામ (કું.) (1, ગંભીર અવાજ 2. ગંભીર અવાજવાળું એક વાજિંત્ર) લોગસ સૂત્રની અંદર પરમાત્માના ગુણોનું કીર્તન કરતાં એક ઉપમા આપવામાં આવી છે સાગરવરગંભીરા. અર્થાતુ પરમાત્મા સાગર જેવા અત્યંત ગંભીર હોય છે. જેવી રીતે સાગર કિનારેથી અત્યંત ઘૂઘવાટ કરતાં અવાજવાળો હોય છે. પરંતુ તેનો મધ્યભાગ અત્યંત ગંભીર અને કોઈનાથીયે કળી ન શકાય તેવો હોય છે. તેવી જ રીતે પરમાત્માનો સ્વભાવ અત્યંત ધીર-ગંભીર હોય છે. અને તેઓના શબ્દમાં સાગરના ઘુઘવાટ જેવો રણકાર હોય છે. તેઓની વાણી સાંભળનારના કર્ણને આનંદ આપનાર હોય છે. 317 Page #361 -------------------------------------------------------------------------- ________________ મામા - મામર્જ(.) (1. કાચુ, અપરિપક્વ 2. સચિત્ત, સજીવ) જે અગ્નિવગેરે શસ્ત્ર દ્વારા હજી સુધી હણાયેલ નથી. જેની અંદર ચેતનાનંત જીવો રહેલા છે તે આહાર-પાણી સચિત્ત જાણવા. પંચમહાવ્રતધારી સાધુ અને સામાયિક કે પૌષધધારી શ્રાવકને આગમમાં આવા સચિત્ત આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. જે આહાર કે પાણી અગ્નિરૂપી શસ્ત્રોથી પરિકર્ષિત થઇને સંપૂર્ણ રીતે પરિપક્વ થયેલા હોય. તે જ સાધુ કે નિયમધારી શ્રાવકને કહ્યું છે. મામi - માણા(g) (આધાકર્મ આદિ દોષ) પિંડનિર્યુક્તિમાં દોષ વિશોધિકોટિ અને અવિશોધિકોટિ એમ બે પ્રકારે કહેલા છે. જે દોષની શુદ્ધિ પ્રકારાન્તરે થઇ શકે તેવા દોષને વિશોધિકોટિના કહેલા છે. તથા જે દોષનું નિવારણ કેમેય કરીને ન થઈ શકે તેને અવિશોધિકોટિના કહેલા છે. અર્થાત નિર્દોષઆહારના અભિલાષી સાધુ આહાર ગ્રહણ કરતી વખતે દોષિત કે નિર્દોષ આહારનું પરીક્ષણ કરીને શુદ્ધ આહારને ગ્રહણ કરે. હવે જે આહાર ગ્રહણ કરે તે જો અવિશોધિકોટિનો હોય તો તેનો ત્યાગ કરે છે. આવા અવિશોધિકોટિના આહાર છ પ્રકારે કહેલો છે: 1. આધાકર્મી 2. ઔદેશિક ત્રિક 3. પૂતિકર્મ 4. મિશ્રજાત 5. બાદરપ્રાભૂતિકા અને 6. અધ્યવપૂરક આ છ દોષોથી દૂષિત આહાર અવિશોધિકોટિનો કહેવામાં આવેલો છે. મમરસ - આમmો(g) (કાચા દૂધ દહી છાશાર્દીિ) જીવદયામૂલક જિનધર્મમાં કહેવું છે કે જીવદયાપ્રેમી વ્યક્તિએ દ્વિદળ આહારનો ત્યાગ કરવો જોઇએ. જો કે કઠોળ શરીર માટે સ્વાથ્યપ્રદ કહેલી છે. કઠોળના સેવનથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. પરંતુ કઠોળને ક્યારેય પણ કાચા દૂધ, દહી અને છાશ સાથે ભેળવીને આરોગવા જોઇએ નહીં. કેમ કે કાચા દૂધાદિ સાથે કઠોનું મિશ્રણ કરવાથી દ્વિદળ થાય છે. એટલે કે તે મિશ્રણમાં બે ઇંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. જેને ખાવાથી બે ઇંદ્રિય જીવોની હિંસાનું પાપ લાગે છે. વૈદ્યક શાસ્ત્રોમાં પણ તેને વિરુદ્ધાહાર તરીકે ગણાવીને તેનો નિષેધ ફરમાવેલો છે. આર્યભિષક ગ્રન્થમાં કહેલું છે કે રાત્રિના સમયે કઠોળ સાથે દહીં ખાવાથી બુદ્ધિની હાનિ થાય છે. ગામના - મમર્જન (7) (એકવાર સાફ કરવું, વાળવું) નિશીથચૂર્ણિમાં આમર્જનની વ્યાખ્યા કરતાં કહેલું છે કે કોઇપણ વસ્તુને એકવાર વાળવું કે સાફ કરવું તે આમર્જન જાણવું.” જેમ કે સાધુના આંખમાં કચરો પડ્યો હોય, શરીર કે વસ્ત્ર ઉપર મેલ કે કાદવ લાગેલો હોય. જે સ્થાને બેસવાનું હોય તે સ્વચ્છ ન હોય. આ બધાને શુદ્ધિની ઇચ્છાથી એકવાર કે વારંવાર સાફ કરવાથી ચારિત્રમાં અતિચાર લાગે છે. કારણ કે સાધુને જેવું સ્થાન કે પરિસ્થિતિ મળ્યા હોય તેનો સહર્ષ સ્વીકાર જ કરવાનો હોય. તેના પ્રત્યે દુર્ગછા કે અરૂચિ કરવાનો અવકાશ જ નથી. આટલો સ્પષ્ટ શાસ્ત્રનિર્દેશ હોવા છતાં જે સાધુ માર્જન-પ્રમાર્જન કરે છે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. મria - IIMમાળ - મમર્નયન (ઉ.) (એકવાર સાફ કરતો) મામા - મામા () (1. અર્ધપક્વ આહાર, કાચું-પાકું ભોજન 2. અપક્વ, કાચું) જેમ કાચો આહાર સચિત્ત હોવાના કારણે સાધુ માટે ત્યાજ્ય છે. તેમ સંપૂર્ણ રીતે નહીં પાકેલો એટલે કે અર્ધપક્વ આહાર પણ શ્રમણ માટે સર્વથા ત્યાજય કહેલો છે. કારણ કે કાચો-પાકો આહાર હજી સંપૂર્ણ રીતે જીવરહિત ન હોવાના કારણે એકરીતે સચિત્ત જ ગણાય. આવો અર્ધપક્વ આહાર ગ્રહણ કરવાથી સાધુને જીવહિંસાનો દોષ લાગે છે. આવા અધપક્વ આહારને શાસ્ત્રમાં દુષ્યક્વાહાર કહેવામાં આવેલો છે. - ' 3180 Page #362 -------------------------------------------------------------------------- ________________ ગામતર - માવતર (B). (અતિશય પ્રાપ્ત થયેલ, સંપૂર્ણ લાભ) પૈસો મળ્યો અને ચહેરા પર ખુશી આવી ગઈ. નવું મકાન લીધું અને આનંદ આનંદ થઈ ગયો. નવી ગાડી મળી અને મનમાં ઉલ્લાસ વ્યાપી ગયો. આવા જેટલા પણ લાભો થાય છે. ત્યારે ત્યારે તમારા મનમાં અને ચહેરા ઉપર આનંદનું મોજુ ફરી વળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ બધા જ સુખો જેના કારણે પ્રાપ્ત થયા છે. તેનું બેલેન્સ વધ્યું છે કે ઘટ્યું છે. હા તમારું પુણ્યકર્મ એ જ આ બધા ભૌતિક સુખો પાછળનું કારણ છે. બેંકમાં કેટલા પૈસા પડ્યા છે, વધ્યા છે કે ઘટ્યા છે તે બધાની માહિતી એક પાસબુકમાં રાખીને તમે બધો જ લેખા-જોખો રાખો છે. પરંતુ કમની બેંકમાં પુણ્યકર્મ કેટલું ખચ્યું કે કેટલું બચ્યું તેનો કોઇ હિસાબ છે ખરો? નહીં ને ! સુખોની પ્રાપ્તિમાં તમે એટલા ગુલતાન થઇ જાવ છો કે તમારું પુણ્યનો ખજાનો ઓછો થતો જાય છે તેનું ધ્યાન જ નથી રહેતું. आममल्लगरुव - आमललकरूप (त्रि.) (કાચા ઘડાની સમાન, અપરિપક્વ માટીના પાત્રની સમાન) આનંદઘનજી મહારાજે સજઝાયમાં લખ્યું છે કે વાત જનતા મિકી મેં મિત્ર નાના હે જીવ! આખો દિવસ શું શરીરની દેખભાળ કરવામાં લાગ્યો છે. સવાર પડે છે ને પાણીથી તેને હવડાવે છે. સાબુથી સાફ કરે છે. શરીર પર ઘરેણાં ચઢાવીને સાજસજ્જા કરે છે. આંખોમાં મેંશ આંજે છે. ભપકાદાર કપડા પહેરાવે છે. જાત-જાતની વાનગીઓ આરોગીને તેને હૃષ્ટ-પુષ્ટ કરે છે. આ બધું કરવાનો શો મતલબ છે કે જે ક્યારેય શાશ્વત રહેવાનું જ નથી. આ શરીર તો માટીના કાચા ઘડાની માફક ક્યારે ફૂટી જશે તેનો કોઇ ભરોસો જ નથી. ઘડી પહેલા હતું અને ઘડી પછી નહતું થઇ જતાં વાર નથી લાગતી. માટે નશ્વરદેહની ભક્તિ છોડીને શાશ્વત ધર્મની આરાધના કરી જેથી તારું ભવિષ્ય કલ્યાણમય બને. ગામમçર - માનપુર (2) (કાચું હોવા છતાં સ્વાદમાં મધુર, કાંઇક મધુર ફળ) મામા - મામા (ઈ.) (પીડા, રોગ) રોગ બે પ્રકારના હોય છે. શારીરિક અને માનસિક, આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે કે શરીરમાં જે પણ રોગો ઉત્પન્ન થાય છે તેની પાછળ મુખ્ય કારણ વાત-પિત્ત કે કફ જ હોય છે. તે ત્રણેયમાંથી કોઇપણ એક, બે કે અધિક માત્રમાં પણ સંભવી શકે છે. જેમ વાતાદિ શારીરિક પીડામાં કારણ છે. તેમ માનસિક પીડાનું મુખ્ય કારણ હદ ઉપરાંતની અપેક્ષાઓ છે. દરેક માનસિક દુખની પાછળ વ્યક્તિની ઇચ્છાઓ, અપેક્ષાઓ છૂપાયેલી હોય છે. માણસની ઇચ્છાઓ પૂરી ન થાય એટલે મનમાં તણાવ ઉત્પન્ન થાય છે. અને તેનો મૂડ ઓફ કરી નાંખે છે. ગમે એવી પરિસ્થિતિમાં તે બેચેન રહ્યા કરે છે. જો ઇચ્છાઓ પર કાબૂ મેળવી લેવામાં આવે તો માનસિક પીડાની સાથે શારીરિક પીડાઓ પણ મહદંશે નાશ પામી જાય છે. મામશ્નરnt - મશર (સ્ટia.) (વિદ્યાનો એક ભેદ, રોગ ઉત્પન્ન કરનારી વિદ્યાવિશેષ) आमयभाव - आमयभाव (पुं.) (રોગોત્પત્તિ, રોગની વિદ્યમાનતા) જયાં સુધી શરીરમાં રોગ વિદ્યમાન છે ત્યાં સુધી સ્વસ્થતાનો અહેસાસ સંભવી શકતો નથી. તેવી જ રીતે જ્યાં સુધી આપણી બુદ્ધિમાં વિપરીત માન્યતા કે કદાગ્રહ બેઠેલો હશે. ત્યાંસુધી દેવ-ગુરુએ કહેલ એક પણ તત્ત્વની સાચી સમજણ તમને આવી શકતી જ નથી. અથવા એમ કહો કે કદાગ્રહાદિ તમને સાચું સમજવા જ નથી દેતાં. જયારે તે કદાગ્રહ દૂર થાય છે, ત્યારે સમ્યક્તના સૂર્યોદયને કોઇ અટકાવી શકતું નથી. મામા - મામયિન (.) (રોગી, પીડાયુક્ત) Page #363 -------------------------------------------------------------------------- ________________ મામ સુંs - પરશુe (1) (ત નામે પ્રસિદ્ધ એક નગર) મામid - મારાન્ત (વ્ય.) (છેક મૃત્યુ સુધી, છેલ્લા શ્વાસપર્વત) સંત કવિ તુલસી દાસે રામચરિત માનસ ગ્રંથમાં રાઘુકુળ વંશની ખાનદાની કેવી હતી તેનું નાનકડા દોહા દ્વારા સુંદર વર્ણન કર્યું છે. રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાઈ અરું વચન ન જાઈ. રાજા રઘથી શરૂ થયેલા વંશનો વણલખ્યો નિયમ હતો કે એક વાર કોઇને વચન આપી દીધું હોય તેના પછી તે વચનને પાળવા માટે પોતાના પ્રાણની આહૂતિ પણ આપવી પડે તો આપી દેવી. પરંતુ પોતે બોલેલા વચનનું અણિશુદ્ધ પાલન કરવું. આ વાત ચૂંટણી સમયે જાત જાતના વાયદા અને વચનો આપનારા તકસાધુ નેતાઓની સમજમાં ક્યાં આવવાની છે. आमरणंतदोस - आमरणान्तदोष (पुं.) (મૃત્યુપર્યત રહેનારો દોષ, રૌદ્રધ્યાનના લક્ષણનો ભેદ) કેટલાક જીવોને સંપૂર્ણ જીવન દરમિયાન જે દોષોનું આચરણ કર્યું હોય, પાપનું સેવન કર્યું હોય. તે દોષોની આસક્તિ એટલી હદ સુધી વણાઈ ગઈ હોય કે ભૂલ તેમને ભૂલરૂપે લાગતની જ નથી. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં લખ્યું છે કે હિંસક પરિણામના કારણે રૌદ્રધ્યાનને વશ થયેલા જીવને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની ભૂલનો અંશ માત્ર પણ પશ્ચાત્તાપ નથી હોતો. કારણ કે તેઓને પાપસેવન પ્રત્યે એટલી તીવ્રકક્ષાની આસક્તિ રહેલી હોય છે કે તે તેને દોષરૂપે માનતા જ નથી. જેમ કાલસૌરિક કસાઈ અંતિમ સમયે શરીર નિર્બળ હોવાથી શરીરથી હિંસા નહોતો કરી શકતો. પરંતુ તેની માનસિક હિંસા તો સતત ચાલુ જ હતી. જે રૌદ્રધ્યાનના પ્રભાવે તે મૃત્યુ પામીને સાતમી નરકમાં ચાલ્યો ગયો. સામરિસ - ગામ (ઈ.) (સ્પર્શ) સ્પર્શ વસ્તુનો હોય, વ્યક્તિનો હોય કે પછી શબ્દોનો હોય, જો તે આપણા શરીરને રૂચિકર હોય તો મનને આનંદ આપનાર બને છે. અને જો અરૂચિકર હોય તો ગમે એટલો સારો હોય મનમાં કડવાશ ભરી દે છે. દાખલા તરીકે સામાન્ય સંજોગોમાં અણિદાર નખ સહેજ અડી પણ જાય તો તમને ગુસ્સો આવી જાય છે. પણ જ્યારે તમને શરીરમાં વલૂર ઉપડી હોય તે સમયે તે જ અણિદાર નખનો સ્પર્શ અત્યંત આલ્હાદક લાગે છે. તેવી જ રીતે બરફનો ઠંડો સ્પર્શ આમ તો આનંદદાયક હોય છે. પરંતુ ઠંડીની સિઝનમાં કે પછી તમને અત્યંત ટાઢ લાગતી હોય ત્યારે તે આલ્હાદક બરફનો સ્પર્શ તમને જરાપણ ગમતો નથી. વસ્તુ તેની તે જ હોય છે ફરક માત્ર આપણી રૂચિનો પડે છે. * નામ (કું.) (1. સ્પર્શ 2. ક્રોધ 3. અસહિષ્ણુતા 3. સમ્યગૂ વિવેક) आमलईकीडा - आमलकीक्रीडा (स्त्री.) (એક પ્રકારની રમત). કલ્પસૂત્રની અંતર્ગત આ ક્રીડાનું વર્ણન આવે છે. સમાન ઉંમરના બાળકો ભેગા થઈને ગામની બહાર વૃક્ષબહુલ સ્થાનમાં આ રમત રમે છે. આ રમતમાં એક બાળક આંખો બંધ કરીને એકથી દસ ગણે અને બાકીના બાળકો જયાં ત્યાં છૂપાઇ જાય. આંખો બંધ કરનાર બાળક આંખો ખોલીને છૂપાયેલા બધા જ બાળકોને એક એક કરીને શોધી કાઢે, જો તેમાં નાકામ રહે તો ફરીવાર તેણે આંખો બંધ કરીને પૂર્વોક્ત પ્રક્રિયા કરવાની રહે. આ રમતને આજના સમયમાં થપ્પો કે આઇસ-પાઇસના નામે ઓળખવામાં આવે છે. ગામથ્થા - મામા (રૂ.) (ત નામે પ્રસિદ્ધ એક નગરી) 320 Page #364 -------------------------------------------------------------------------- ________________ ગમન - મામ7 (ઈ.) (બહુબીજ વૃક્ષનો એક ભેદ) ગામના - મામલ% () (1. મારી, મરકી 2. કર્મવિપાક સૂત્રનું નવમું અધ્યયન) કહેવાય છે કે આ ધરાતલ પર પરમાત્મા જ્યારે સાક્ષાત વિહરે છે. તે સમયે ચોત્રીસ અતિશય પણ તેમની સાથેને સાથે જ રહેતા હોય છે. ચોત્રીસ અતિશય અંતર્ગત એક અતિશય એવો છે કે. પરમાત્મા જે ક્ષેત્રમાં વિચરતાં હોય તેની ચારેય બાજુ સવાસો યોજન સુધી કોઇપણ મારી-મરકી રહી શકતી નથી. એટલે કે કોઇ કારણવશ કે દૈવીપ્રકોપે કોઇ ગામ, નગર, શહેર કે દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય. અને તે સમયે ત્યાં પરમાત્માનું આગમન થાય, તેટલી વારમાં તે રોગ સમૂળગો નાશ પામે છે. અને લોકો સ્વસ્થ જીવનને પ્રાપ્ત કરે છે. * મન (8i.) (1. બહુબીજ વૃક્ષનો એક ભેદ 2. આમળાનું વૃક્ષ 3. ધાત્રીફળ) આમળાના ફળને આયુર્વેદમાં પ્રધાન સ્થાન આપવામાં આવેલું છે. કહેવામાં આવેલું છે કે જે વ્યક્તિએ બારેમાસ તંદુરસ્ત રહેવું હોય. તેણે દરરોજ સવારમાં ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું જોઇએ. જેમાં ત્રણ ફળોનું મિશ્રણ કરીને ચૂર્ણ બનાવવામાં આવેલું હોય તેને ત્રિફળા ચૂર્ણ કહેવાય છે. આમળા, બેહડા અને હરડે આ ત્રણેય ફળોને મિશ્રિત કરીને ત્રિફળાનું નિર્માણ કરવામાં આવે છે. આ ચૂર્ણ શરીરમાં રહેલ વાત-પિત્ત કે કફ દ્વારા ઉદ્ભવતા રોગોનું શમન કરવામાં સક્ષમ કહેલા છે. આ ચૂર્ણ એક દિવસના બાળકથી લઇને સો વર્ષની ઉંમરના વૃદ્ધ નિઃસંકોચપણે લઇ શકે છે. आमलगमहुर - आमलकमधुर (त्रि.) (આમળાના જેવું મધુર) आमलगमहुरफलसमाण - आमलकमधुरफलसमान (पं.) (કાંઇક ઉપશમાદિ ગુણોરૂપ માધુર્યવાળો પુરુષ) જિનધર્મ સંભવિતતામાં માને છે. કોઇ વ્યક્તિ ભલે ગમે તેટલો દૂર હોય. પાપી હોય, ક્રોધી હોય કે પછી ગમે તેવા દુર્ગુણોથી ભરેલો જ કેમ ન હોય, તેવા દુર્ગુણી પુરુષમાં જો ગુણનો એકપણ અંશ રહેલો હોય તો તેને આવકારવાનું કહે છે. જેવી રીતે કાચું આમળું પ્રથમ ભક્ષણે તુરુ લાગે છે. પરંતુ તેની સાથે અલ્પ મધુરરસ મિશ્રિત હોવાના કારણે તે ખાવું ગમે છે. આજે ભલે ભારેકર્મીતાના કારણે તે ગુણ ઢંકાઇ ગયેલો હોય. પરંતુ સુદેવ-સુગર અને સુધર્મના સંબંધે ગમે ત્યારે પ્રકુષ્ટરૂપે પરિણમી શકે છે. આથી જ તો અહંકારના સર્વોત્કૃષ્ટ શિખરે બિરાજમાન ગૌતમસ્વામીમાં પ્રભુએ અનંતગુણો જોઇ લીધા હતાં. અને તેમનું પ્રેમભર્યું સ્વાગત કર્યું હતું. નારદઋષિએ લૂંટારા વાલિયામાં સાધુતાના ગુણો જોયો અને તેને પ્રતિબોધ પમાડ્યો. आमलगरस - आमलकरस (पुं.) (આમળાનો રસ). आमलगरसिय - आमलकरसित (त्रि.) (આમળાના રસથી મિશ્ર કરેલ). आमाऽभिभूय - आमाऽभिभूत (त्रि.) (અપક્વ રસથી મિશ્રિત, કાચા રસના મિશ્રણવાળું) છૂંદો કે અથાણું ખાતી વખતે મોંઢામાંથી આહ ને વાહ નીકળી જાય છે. તેનો ટેસ્ટ આખો દિવસ મોંઢામાં રમતો હોય છે. પરંતુ આવો સુંદર ટેસ્ટ લાવવા પાછળ બહેનોની અથાગ મહેનત કારણભૂત હોય છે. તેઓ કેરીને બરોબર છીણે છે. તે છીણમાં ભેળવવામાં આવતી ચાસણીને બરોબર તડકે તપાવે છે. એટલું જ નહીં તે ચાસણીને વારંવાર તપાસે છે કે ચાસણી ક્યાંક કાચી તો નથી રહી ગઇ. કેમ કે કાચા ચાસણીના રસથી મિશ્રિત અથાણામાં ટેસ્ટ આવતો નથી. તથા વિવિધ મસાલા ભેગા કરીને ૩ર૧ - Page #365 -------------------------------------------------------------------------- ________________ પછી જે છંદો તૈયાર થાય છે. તે દરેકના મોંઢામાં પાણી લાવી દે છે. બસ આવું જ કાંઇક છે જિનશાસનને શોભાવતા શાસનપ્રભાવક આચાર્યો માટે. જિનશાસનમાં જેને કોહિનૂર હીરા કહી શકાય તેવા સાધુઓને તૈયાર કરવા પાછળ તેમના ગુરુવર્યોએ આપેલો પોતાના જીવનનો અમૂલ્ય સમય કારણભૂત છે. તેઓએ પોતાના તન-મન કે જીવની બધી જ મૂડી જિનશાસનને સમર્પિત કરી દીધેલી હોય છે. અને પછી જે શિષ્ય તૈયાર થાય છે. તે જિનશાસનને એક અનેરી ઊંચાઇએ લઇ જાય છે. માસિ - મરિષ (7) (1. માંસ 2, ધન-ધાન્યાદિક ભોગ્ય પદાર્થ 3. સુંદર, મનોહર) રાગને જેટલો ભયાનક કહ્યો છે. તેટલા જ ખતરનાક તેને ઉત્પન્ન કરનારા કારણો પણ છે. એટલે કે રાગ એ મોક્ષમાર્ગમાં જેટલો બાધક બને છે. તેટલા જ અવરોધક રાગને કરાવનાર તેના કારણો પણ છે. આથી જેમ રાગ હેય છે, તેમ તેના જન્મદાતા સ્થાન, વસ્તુ કે અધ્યવસાયો પણ સર્વથા હેય કહેલા છે. પરંતુ ઘણા દુખની વાત એ છે કે આપણે રાગને છોડવા માંગીએ છીએ. પરંતુ તેના કારણોને સતત સાથે રાખીને જ ચાલવા માંગીએ છીએ. જો રોગને મટાડવો હોય તો તે રોગ જેનાથી થાય છે, તે કારણને પણ અવગણવું ઘટે. આઇસ્ક્રીમ ખાવાથી શરદી થઈ હોય તો તે આઈસ્ક્રીમનો ત્યાગ પહેલો કરવો પડે. કેમ કે આઇસ્ક્રીમ ખાવો અને શરદી મટાડવી બન્ને સાથે સંભવી શકતાં નથી. તેમ રાગને છોડવો અને તેના કારણોને પકડી રાખવા બન્ને સાથે ના હોઈ શકે. आमिसत्थि - आमिषार्थिन् (त्रि.) (માંસનો અભિલાષી, માંસની પ્રાર્થના કરનાર) માજિય - મણિકપ્રિય (3) (1. માંસનો અભિલાષી, માંસભક્ષી 2. કંક પક્ષીવિશેષ) મહારાજા કુમારપાળ જિનધર્મ પામ્યા પૂર્વે શૈવધર્મી હતાં. તેઓ શિવના પરમ ઉપાસક હતાં. સાથે સાથે તેઓ માંસાહારી પણ હતાં, તેઓને ભોજનમાં માંસ અતિપ્રિય હતું. આથી તેઓ વારે તહેવારે વારંવાર ભોજનની દાવતો આપીને માંસનું ભક્ષણ કરતાં. પરંતુ જ્યારે તેમના જીવનમાં પરમકૃપાળુ હેમચંદ્રાચાર્યજી મહારાજનું આગમન થયું. ત્યારથી તેમના જીવને એક અલગ જ દિશા પકડી લીધી. જેમને માંસ અત્યંત પ્રિય હતું. જેઓને તેના વિના એક દિવસ પણ નહોતું ચાલતું. તે જ રાજા કુમારપાળે જો વિચારમાં પણ માંસ આવી જાય તો અઠ્ઠમ તપનું પ્રાયશ્ચિત્ત કરવાનો અભિગ્રહ લીધો. ધન્ય હોજો ! તે પરમહંતુ કમારપાળને અને કોટિ કોટિ વંદન હોજો ! તેમના જીવનનું ઘડતર કરનારા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજને. आमिसलोल - आमिषलोल (त्रि.) (માંસભક્ષી, માંસભક્ષણમાં આસક્તિવાળો, માંસલંપટ) આજનો માનવ બે વ્યક્તિત્વમાં જીવતો થઈ ગયો છે. બીજાના માટે અલગ દૃષ્ટિકોણ અને પોતાના માટે અલગ પ્રકારનો જ દષ્ટિકોણ. કોઇ તેની સાથે છેતરપિંડી કરે તો સામેવાળો દુષ્ટ કહેવાય. અને પોતે કોઇની સાથે ચિટિંગ કરે તો તે પોતાની હોંશિયારી માને, કોઈ તેને ન બોલાવે તો તે વ્યક્તિ ઘમંડી કહેવાય. અને પોતે કોઇને જાણી જોઈને ન બોલાવે તો પોતે બહુ બિઝી કહેવાય. કોઈ જંગલી પશુ માંસ ખાય તો તેને મારી નાંખવો જોઈએ એવું મંતવ્ય આપે. અને માંસલંપટ પોતાને માંસાહર કરવો તે તેનો અધિકાર ગણાય. પરંતુ એક વાત ધ્યાન રાખજો કે આ બેવડી નીતિ કદાચ દુનિયાના માણસો સામે ચાલી જાય છે. પરંતુ ઉપર બેઠેલ કર્મસત્તા તો એક એક પાઇનો હિસાબ રાખે છે. સમયા? મકાઇશ્વર - આમિષાવર્ત (ઈ.) (આવર્તનો એક ભેદ, માંસાર્થી સમડી આકાશમાં જે આવર્તન કરે તે) आमिसाऽऽहार - आमिषाहार (त्रि.) (માંસાહારી, માંસનું ભક્ષણ કરનાર) મુકે - માણ(ra.) (1. ઘસવું, મર્દન કરવું 2. સાફ કરવું, શુદ્ધ કરવું 3. વિપર્યાસ કરવો, ઉદું કરવું) 22 2 - Page #366 -------------------------------------------------------------------------- ________________ ઓધ નિર્યુક્તિમાં કહેવું છે કે ભિક્ષા વહોરવા જનાર સાધુએ સ્વાદલપટ બન્યા વિના ગોચરી ગ્રહણ કરવી જોઈએ.” આ કહેવા પાછળ કારણ એ છે કે કોઇ શ્રમણ ભિક્ષા લેવા કોઇ ઘરમાં ગયા હોય. અને તે વખતે ગૃહસ્થ રોટલીના થપ્પામાંથી ઉપરની રોટલી વહોરાવતો હોય. ત્યારે ગરમ રસોઇ મેળવવાની લાલચથી સાધુ એમ કહે કે આ ઉપરની છોડીને નીચેની ભિક્ષા મને આપો. આવો વિપર્યાસ કરીને આહાર ગ્રહણ કરે તો તેને બે પ્રકારે દોષ લાગે છે. પહેલો આસક્તિપૂર્વક આહાર ગ્રહણ કરવાથી ભિક્ષા પણ દૂષિત થાય છે. તથા આવા વિપર્યાસ કરવાના કારણે કોઈ ગૃહસ્થના મનમાં એમ થાય કે સાધુ મહારાજ પણ રાગ-દ્વેષ રાખે છે. માટે આમનામાં અને અમારામાં કોઇ ફરક નથી. એવું વિચારવાથી તેના દુષ્ટવિચારમાં સાધુ નિમિત્ત બને છે. તેમજ શાસનહીલનાનો પણ ભાગી તે શ્રમણ બને છે, મુઠ્ઠિય - સામુમિક્ટ(કિ.) (1. પરલોક, પરલોક સંબંધિ 2. દ્વિતીય અતિચારનો ભેદ) શ્રાવકના કુલ એકસો ને ચોવીસ અતિચાર કહેવામાં આવેલા છે. તેમાં એક અતિચાર એવો છે કે તમે જે ધર્મારાધના કરો છો તેને લઇને નિયાણું કરવું તે અતિચાર છે. કરેલ ધર્મારાધનાના બદલામાં આ લોક સંબંધી રાજઋદ્ધિ માંગવી કે પરલોક સંબંધી દેવદેવેન્દ્રના સુખોની વાંછા કરવી તે એક પ્રકારનો અતિચાર છે. જેમ ચા માટે ગેસ ઉપર તમે છેક સુધી દૂધ ઉકાળો અને છેલ્લે એક ટીંપુ લીંબુનું પડી જાય તો દૂધને બગાડી નાંખે છે. તેમ તમે ખૂબ સારા ભાવથી આરાધના કરી હોય, અને નિયાણારૂપ લીંબુનું એક ટીંપુ તમારી તમામ સાધનાને બાળી નાંખે છે. કારણ કે ધર્મની તાકાત એટલી બધી પાવરફૂલ છે કે તમે ચિંતવ્ય પણ નહીં હોય તેવું ફળ આપે છે. માટે જ તો ધર્મને અચિંત્યચિંતામણી કહેલો છે. સામુહંત - માકુ7 (2) (કાંઈક સ્પર્શ કરતો, એકવાર સ્પર્શ કરતો) જિનશાસનમાં અહિંસા પછી બીજા નંબર પર કોઇ ધર્મ આવતો હોય તો તે વિનયધર્મ છે. વર્તમાનકાળમાં વિદ્યમાન પીસ્તાલીસ આગમમાંથી તમે કોઇપણ આગમ ખોલીને વાંચી લો. તેમાં સુધર્માસ્વામી જંબૂસ્વામીને ધર્મદેશના દેતાં પૂર્વે એક ઉદ્દબોધન કરે છે. હે આયુષ્માનું ! મેં સ્વયં પરમાત્મા પાસે રહેતા. તેમના ચરણોને કરયુગલો વડે સ્પર્શ કરવાપૂર્વક સેવા કરતાં કરતાં આ પ્રમાણે ધર્મને સાંભળ્યો છે. એટલે શાસનના અધિપતિ સ્થાને બિરાજવા છતાં પણ બધો જ શ્રેય સ્વયં ન લેતાં જિનેશ્વર પરમાત્માને બધા જ તત્ત્વોનું ઉદ્દગમસ્થાન તરીકે બતાવે છે. વિનયધર્મની આના સિવાયની બીજી કઈ મોટી સાબિતી હોઇ શકે છે. મુસમા - મામુ (ત્રિ.) (કાંઈક સ્પર્શ કરતો, એકવાર સ્પર્શ કરતો) મામૂન - સામૂન (1) (મૂળ હેતુ, મુખ્ય કારણ, અભિવ્યાપ્તિપણે કારણ) કોઈપણ કાર્યમાં બે કારણ બનતાં હોય છે. એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. બીજમાંથી વૃક્ષ થવામાં સૂર્ય, ખાતર, પાણી વગેરે કારણ બને છે પરંતુ તે નિમિત્ત કારણ કહેવાય છે. જ્યારે વૃક્ષ જેમાંથી નીકળ્યું તે બીજ ઉપાદાન કે આમૂલ કારણ કહેવાય છે. બીજ તે વૃક્ષમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હોય છે. તેવી જ રીતે જગતમાં જીવને જે પણ સુખ-દુખ વગેરે પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થાન વગેરે તો નિમિત્તમાત્ર કારણ છે. જયારે તે જીવે પૂર્વે બાંધેલું પોતાનું કર્મ તે મુખ્ય કારણ છે. જેના પ્રતાપે તે પુરુષને જીવનમાં સુખાદિની પ્રાપ્તિ થાય છે. સામે () પર - માષ્ટિાદ () (કાચી ઈંટોનું બનેલ મકાન) જેવી રીતે કાચી ઈંટોથી બનેલું મકાન ચિરસ્થાયી બની શકતું નથી. તેવી જ રીતે અપેક્ષા અને સંદેહપૂર્વક કરવામાં આવેલો ધર્મ પણ નિષ્ફળ નીવડે છે. મકાન બનાવનાર કડીયા કે એન્જિનીયરને ખબર છે કે જો ઘરને મજબૂત અને આકર્ષક બનાવવું હશે તો તેમાં પાકી ઈંટોનો જ ઉપયોગ કરવો પડશે. કાચી ઈંટોથી બનેલ મકાન ગમે ત્યારે કોઇ નાની-મોટી હોનારત સર્જી શકે છે. તેમ ધર્મની સાધના કરનાર સાધકે પણ સમજી રાખવું પડે કે ધર્મ પ્રત્યે શંકા કરવી કે તેની જોડેથી બદલાની ભાવના રાખવી તે નિરંતર અયોગ્ય છે. સંદેહ અને અપેક્ષા રાખવાથી ધર્મારાધના નિયત ફળ આપી શકતી નથી. 323 Page #367 -------------------------------------------------------------------------- ________________ ખેત્ર ( વે) - સાપક (ઈ.) (શિરોભૂષણ, મુગટમાં ધારણ કરવામાં આવતી ફૂલોની માળા) મનેT - સાપ જ઼(g) (શિરોભૂષણ, મુગટમાં ધારણ કરવામાં આવતી ફૂલોની માળા) * માનવ (2) (પરસ્પર કાંઈક સંબદ્ધ) આ વાત સર્વવિદિત જ છે કે અગ્નિનો ઇંધણ સાથે એક થોડોક પણ સંબંધ થતાં તેમાં અગ્નિ તરત પ્રગટી ઉઠે છે. કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે તેના સંપર્કમાં જે પણ આવે તેને બાળી નાંખવું. અને સામે પક્ષે ઇંધણનો પણ સ્વભાવ છે કે અગ્નિ સાથે મિલન થતાં જ તે સળગી ઉઠે છે, અને સ્વયં નાશ પામે છે. તેવી જ રીતે ક્રોધ અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિનું પણ કંઈક આવું જ છે. ક્રોધનો સ્વભાવ જ છે કે તેના સંપર્કમાં આવેલ પુરુષને સંપૂર્ણ રીતે બાળી નાંખે અને તેના સંપર્કમાં આવેલ પુરુષ પણ પોતાના શુદ્ધ અધ્યવસાયો, વિવેકશક્તિ, સ્વજન કે પરજનનો વિશ્વાસ તેમજ આત્મામાં રહેલા સદ્દગુણોને બાળી નાંખે છે અને કપરિણામોનો સહભાગી બને છે. * મામો (ઈ.) (ફૂલયુક્ત કેશબંધ વિશેષ, માથાના વાળની ગૂંથણી વિશેષ) આજની સ્ત્રીઓ સ્ટાઇલિશ દેખાવવા માટે જાત-જાતની હેરસ્ટાઇલ કરતી હોય છે. વિવિધ પ્રકારે માથાના વાળની ગૂંથણી કરીને પોતાના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરતી હોય છે. તેઓ એ વાત બહુ સારી રીતે સમજે છે કે જો બેદરકારી પૂર્વક વાળ બાંધીશ તો લોકોમાં હાંસીપાત્ર બનીશ, આથી વાળ ઓળવામાં તેઓ સહુથી વધુ સમય લેતા હોય છે. કેશબંધમાં તેઓ જેટલો સમય બરબાદ કરે છે. તેટલો સમય ઘરને સંભાળવામાં, બાળકોને સંસ્કાર આપવામાં વીતાવે તો તે લેખે ગયો કહેવાય. વાળની સ્ટાઇલીશ ગૂંથણીથી થોડોક સમય પુરતી સુંદર દેખાશે. પરંતુ માવજત પૂર્વક ઘરને સંભાળવાથી અને સંતાનોને સંસ્કાર આપવાથી તેની આખી જીંદગી સુંદર બની જાય છે. આથી જ તો સંસ્કૃત શબ્દકોષમાં સ્ત્રીનું બીજું નામ ગૃહિણી કહેવામાં આવેલું છે. ત્યાં ગૃહિણીનો અર્થ એક સ્ત્રીમાં સમસ્ત પરિવાર સમાયેલો હોય તે ગૃહિણી કર્યો છે. આમવરલ - મોક્ષ (g). (મોક્ષ, મુક્તિ, કર્મોનો સર્વથા અભાવ) શરીરમાં તાવને શરદી ભરાયેલી હતી. દવા લીધીને રોગથી મુક્તિ મળતાં મનમાં કેવો આનંદ થાય છે?. ગાડી નહોતી આવી અને બધે ચાલતાં જવું પડતું હતું. ગાડી આવતા ચાલવામાંથી છૂટકારો મળી ગયો કેવી મઝા પડી ગઇ? રોજ કપડા હાથે ધોવા પડતાં હતાં. વોશિંગમશીન આવી ગયું અને કપડા ધોવામાંથી મુક્તિ મળી ગઈ. કેવો હાશકારો અનુભવો છો ?. જો આટલા નાના નાના દુખોમાંથી મળતી મુક્તિ તમને બહુ જ આનંદ આપે છે. તો પછી વિચારી જુઓ કે બધા જ દુખોના મૂળભૂત કારણ એવા કર્મોથી સર્વથા મુક્તિ મળી જાય, તો કેવો આનંદ અનુભવાય. મોક્ષમાં બિરાજમાન સિદ્ધભગવંતો આપણા સુખ કરતાં અનંતગણ અધિક સુખોને સતત અનુભવી રહ્યા છે. મામા - મોજ (કું.) (1. પહેરવું, ધારણ કરવું 2. કચરાનો ઢગલો) સુંદર વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરવાથી માણસની આકૃતિ સુંદર દેખાય છે. પરંતુ તેના કાર્યો નિદ્ય અને પરપીડક હશે તો તે વસ્ત્રાદિની કોઇ જ કિંમત નથી, હવે એનાથી વિપરીત સમજીએ. માણસ જોડે પહેરવા સુંદર વસ્ત્રો કે ઘરેણાં નહીં હોય તો કદાચ તે સુંદર નહીં દેખાય. પરંતુ તેના કાર્યો ઉમદા અને પરોપકારી હશે તો તેને આખું જગત પૂજશે. મહાત્મા ગાંધી સારા વસ્ત્રો નહોતા પહેરતાં. નીચી પોતડી અને ઉપરના ભાગે જાડી ખાદીનું એક કપડું જ હતું. પરંતુ તેમના કાર્યો ખૂબ જ સુંદર હતાં. તેઓના પ્રત્યેક કાર્યો બીજા માટે હતાં. તેમનું સુવું-ઉઠવું, ખાવું-પીવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન. યાવતું વિચારી પણ બીજા માટે કરતાં. આથી જ તો આખો દેશ તેમને રાષ્ટ્રપિતા કહીને સંબોધે છે. 324 Page #368 -------------------------------------------------------------------------- ________________ મામો (નવ) - મનોજ () (એક પ્રકારનું વાજિંત્ર) ગામ - કામર્શ (ઈ.) (1. પરામર્શ, વિચાર 2. સ્પર્શ) સંસ્કૃત ભાષામાં કિરાતાર્જુનીયમ્ કરીને એક કાવ્ય આવે છે. આ કાવ્યમાં પાંડવોના વનવાસનું વર્ણન આવે છે. પાંડવો જ્યારે વનવાસમાં હતાં ત્યારે તેઓએ દુર્યોધનના કાર્યોની બાતમી મેળવવા માટે એક ગુપ્તચર રાખ્યો હતો. તેમના ગુપ્તચર હસ્તિનાપુરમાં જઇને દુર્યોધનના કાર્યોની બાતમી લઈને આવે છે. તે સમયનું વર્ણન કરતાં લખ્યું છે કે સુખની ઇચ્છાવાળા પુરુષે કોઇપણ કાર્ય કે કોઇપણ વાત સમજી-વિચારીને બોલવી જોઇએ. જે પુરુષ વિચારીને કાર્ય કરે છે તેને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ વગર વિચાર્યું કે દુષ્ટવિચાર પૂર્વક કાર્ય કરે છે, તેને ઘણાંબધા કષ્ટોનો સામનો કરવો પડે છે. માત્ર અવિચારીપણે જ નહીં પરંતુ બીજાનું ખરાબ કરવાના વિચારે કરાયેલું કાર્ય પણ વિપ્નો લાવનારું બને છે. * મામઈ (પુ.) (સ્પર્શ, પ્રમાર્જના કર્યા વિના અડકવું તે) સાધુએ કે ગૃહસ્થ કોઇપણ વસ્તુનો ઉપયોગ પ્રમાર્જના પૂર્વકનો કહેલો છે. સવારે ચૂલો પેટાવવાની પૂર્વે બહેનોએ પૂંજણીથી ગૅસને પ્રમાર્જવાનો હોય છે. તે પૂંજણીના નરમ સ્પર્શથી રાત્રિના સમયે ચૂલાની અંદર ખૂણેખાંચરે ક્યાંક કોઇ જીવ ભરાઇને બેસી ગયો હોય તો બહાર આવી જાય. અને તે સ્થાનેથી દૂર ચાલ્યો જાય. આમ કરવા દ્વારા જીવદયાનું પાલન થાય છે. આ તો માત્ર એક સામાન્ય બાબતની વાત થઇ. આવી જેટલી પણ ક્રિયા હોય તે બધામાં પ્રમાર્જના ભળવી જોઇએ. આવશ્યકસૂત્રમાં તો ત્યાં સુધી કહેલું છે કે કોઇ અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુને સ્પર્શીને રહેલી હોય. તે તેવી વસ્તુનો સ્પર્શ કરવો પણ સાધુને ત્યાજ્ય છે. ગામોષ (!). (ચોરી કરનાર, ચોર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે “હે પ્રભુ! તમે એક ચોર છો. તમે ચોરી કરવામાં ખૂબ પાવરધા છો. એટલું જ નહીં ચોરી કરવામાં પણ જાદુગરી વાપરો છો.' સ્વામી તુમે કાંઇ કામણ કીધું ચિત્તડું હમારું ચોરી લીધું “હે નાથ ! આપે અમારી ઉપર એવું તો શું કામણ-ટુમણ કર્યું છે કે અમે તારી પાછળ મોહાઇ ગયા છીએ. અમે સહર્ષ તમને અમારું મન ચોરવાની અનુમતિ આપી બેઠા છીએ. આપ માત્રવિતરાગ નથી. કિંતુ અમારા ચિત્તની ચોરી કરનારા ચિત્તચોર પણ છો.' आमोसग - आमोषक (पुं.) (ચોર. ચોરી કરનાર) માદિ- મામf() વધ(g) (ત નામે એક લબ્ધિ, આમાઁષધિ) આવશ્યકસૂત્ર, પ્રવચન સારોદ્ધાર, વિશેષાવશ્યક મહાભાષ્યાદિ ગ્રંથોમાં જીવને પૂર્વકૃત પુણ્ય કે ચારિત્રની આરાધનાથી પ્રાપ્ત થતી વિવિધલબ્ધિઓનું કથન કરવામાં આવેલું છે. તે લબ્ધિઓ કુલ અઠ્યાવીસ પ્રકારે કહેલી છે. તદંતર્ગત આમાઁષધિ નામક લબ્ધિની વ્યાખ્યા કરતાં કહે છે કે આ લબ્ધિને પ્રાપ્ત પુરુષના હાથ-પગ કે કોઇપણ અવયવના સ્પર્શમાત્રથી પુરુષના અસાધ્ય વ્યાધિઓ પણ નાશ પામી જાય છે. અરે અવયવની વાત તો દૂર જવા દો તેઓના ઘૂંક કે પસીનાનો પણ સ્પર્શ થઇ જાય તો રોગીની. કાયા કંચન વરણી થઈ શોભી ઉઠે છે. માપત્ત - ગામ () પધાસ (કિ.) (આમાઁષધિ લબ્ધિવાળો) 325 Page #369 -------------------------------------------------------------------------- ________________ ઈ - Hથ (.) (1, લાભ, ધનાદિની પ્રાપ્ત 2. કર્મનો આશ્રવ થવો 3. અંગ સૂત્રના અધ્યયન કે ઉદ્દેશાદિ 4, કોળાની એક જાતિ, વનસ્પતિ વિશેષ) ધર્મબિંદુ પ્રકરણમાં યાકિનીમહત્તારાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે “સમજુ ગૃહસ્થ આયને ઉચિત વ્યય કરનારો હોય છે.' એટલે કે ઘરમાં કમાતા પુરુષની જેટલી આવક હોય તે પ્રમાણે જ સામે જાવક હોવી જોઇએ. જો આવક પ્રમાણેની જાવક હશે તો જીવનમાં કોઇ જ તકલીફ કે મુસીબતો નહીં આવે. પરંતુ આજની વ્યાખ્યા કાંઇક જુદી જ છે. આજે તો લોકો એવું માને છે કે જાવક પ્રમાણે આવકને ઉભી કરો. એટલે ઘરમાં ટી.વી.થી ચાલતું હોવા છતાં પણ એલ.સી.ડી. લાવવાની મથામણ કરો અને તે લાવવા માટે રાત-દિવસ એક કરવા પડે તો કરો. તે જરૂરીયાત સંતોષવા માટે કોઇની જોડે દગાખોરી કરવી પડે તો કરો. કોઇના હૃદયને ઠેસ પહોંચાડવી પડે તો પહોંચાડો. પરંતુ જાવક કરવા માટે આવક કરો જ કરો. અને કદાચ આ જ સમીકરણને કારણે આજે લોકો માઇગ્રેન્સ, સ્ટ્રેસ અને પાવતુ આત્મહત્યા સુધીની તકલીફોથી પીડાય છે. * માન (કિ.). (1. ઘી 2. બકરીનું માંસ 3. બકરીના વાળમાંથી બનેલ વસ્ત્રાદિ) સંસ્કૃત સુભાષિતમાં કહેલું છે કે મૃત: અર્થાતુ ઘી તે આયુષ્ય છે. ઘી તે શરીરમાં બળ વગેરેની વૃદ્ધિ કરનારું હોવાથી પુરુષ અધિક સમય સુધી જીવિત રહી શકે છે. આથી ઘી બળ, બુદ્ધિ અને આયુષ્યના કારણભૂત હોવાથી શાસ્ત્રકારે ઘીને જ આયુષ્ય કહી દીધું. જેમાં અમદાવાદમાં રહેનાર અમદાવાદી કહેવાય છે. સુરતમાં રહેનાર સુરતી કહેવાય છે. તેવી જ રીતે ઘી આયુષ્યવધનમાં કારણભૂત હોવાથી ઘી તે જ આયુષ્ય છે એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. પરંતુ આ વાત આજના પીન્ઝા, બર્ગર, સેન્ડવીચ અને કોલ્ડ્રીંક્સ પિનારી જનરેશનને નહીં સમજાય. મા () - માયતિ (ત) ( .) (1. ભવિષ્યકાળ 2. સંતતિ 3. સ્નેહ 4. પ્રભાવ, સામર્થ્ય સ્ત્રીઓ હંમેશાં ભૂતકાળમાં જ વધુ જીવે છે. જયારે પુરુષ અધિકાંશ ભવિષ્યમાં જ જીવનારા હોય છે. સ્ત્રીઓ કાયમ ભૂતકાળને યાદ કરી કરીને સુખ-દુખની અનુભૂતિ કરતી હોય છે. જયારે ભવિષ્યને સારો બનાવવા માટે પુરુષ રાત-દિવસ, તડકો-છાંયડો કે કોઇપણ તકલીફને જોયા વિના પુરુષ દોડતો જ હોય છે. આ બન્ને જણા ભૂત અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનના આનંદને વિસરી જાય છે. એક માત્ર સાધુ ભગવંતો જ એવા છે જે કાયમ વર્તમાન કાળમાં જ જીવે છે. તેઓને તમે જ્યારે પણ પૂછશો તો એક જ જવાબ મળશે વર્તમાન જોગ જેવો વર્તમાન હશે તે પ્રમાણે કરીશું. વિજ્ઞાન - પતિનર્જ(ઉ.) (ભવિષ્યમાં ઇચ્છિત ફળને આપનાર તપશ્ચર્યાદિ) આ વાત દરેકને ખબર છે કે વર્તમાનકાળના તે જ વિચાર અને વર્તન સાર્થક છે. જે તમારા આવનારા સમયને સુંદર અને સુખમય બનાવે. જેના કારણે તમે આવનારા સમયમાં અસુવિધા અનુભવો તે બધું જ ફોગટ છે. સર્વદેવ ભગવાન મહાવીરે જે પણ તપસ્યા, ક્રિયા, અભ્યાસ, સાધના બતાવી છે. તે બધી જ સુંદર ભવિષ્યનું નિર્માણ કરનાર હોવાથી તે આપતિજનક કહેવાય છે. જો એવું ન હોત તો શાલિભદ્રએ પૂર્વના ભવમાં એક દાનધર્મના પ્રતાપે બીજા ભવમાં દૈવીસુખોની પ્રાપ્તિ કરી જ ન હોત. શાસ્ત્રોમાં તમને ઢગલો ઉદાહરણો મળશે કે જિનધર્મના પાલનથી કેટલાય જીવોએ પોતાના ભવિષ્યને સુખમય બનાવ્યો. માયા - માવાવ ( વ્ય) (લઈને, ગ્રહણ કરીને) સાથ7 - માવતરુન (જ.) (પરભવમાં ફળ આપનાર, મોક્ષફળ) ફાસ્ટફૂડના જમાનામાં લોકોને દરેક કાર્યનું તાત્કાલિક ફળ જોઇએ છે. કોઇને ફળ માટે ધીરજ ધરવી ગમતી નથી. ઇજેક્શન લીધું એટલે રોગ મટી જ જવો જોઇએ. અરે ભાઈદરેક બાબતમાં તત્કાલ ફળ મળે એવું જરૂરી નથી. રોટલી ખાવા માટે પહેલા 326 Page #370 -------------------------------------------------------------------------- ________________ તેનો લોટ બાંધવો પડે. તેમાં પાણી, મીઠું વગેરે નાંખવું પડે. તે લોટને ગોળ વણવો પડે અને પછી ગરમ તવા પર શેક્વો પડે. આટલી પ્રક્રિયા કર્યા પછી જ ગરમ રોટલી મળે છે. જો એક રોટલીમાં પણ આટલો સમય રાહ જોવી પડતી હોય છે, તો પછી ઋદ્ધિ, સમૃદ્ધિ, આરોગ્ય, વગેરે સુખોવાળા ભવની પ્રાપ્તિ માટે તો કેટલી ધીરજ ધરવી પડે તે સમજી શકાય છે. એક વાત સમજી લેજો કે બીજ માટે વૃક્ષની જરૂર નથી પણ વૃક્ષ માટે બીજની જરૂર ચોક્કસ છે. તેવી જ રીતે પુણ્ય માટે સુખકારી ભવિષ્યની જરૂર નથી, પરંતુ ભવિષ્યકાલીન સુખના માટે તો પુણ્યની સો ટકા જરૂર છે. માયવિહિન - માયતિવિરાધ% (નિ.) (પરલોકમાં પીડા કરનાર, ભવિષ્યમાં પીડાદાયક) દર્દીને સોજા ન ચઢે તે માટે ડોક્ટર તેને ખાટું ખાવાથી દૂર રાખે છે. કારણ કે તેને ખબર છે કે ખાટું ખાવાથી દર્દીને સોજા ચઢી જશે અને તેની અસહ્ય પીડા તેને વ્યથિત કરી મૂકશે. આ વાતની ખબર દર્દીને નથી હોતી છતાં પણ તેના જાણકાર ડોક્ટર પર ભરોસો રાખીને તેને અનુસરે છે. તેવી જ રીતે પરમાત્માને ખબર છે કે આરંભ-સમારંભ કરવા દ્વારા જીવને ભવિષ્યમાં અનંતી પીડાને ભગોવવી પડશે. તેથી તે પીડાથી બચવા માટે તેઓ હિંસક ધંધા, વ્યાપાર, આચરણથી દૂર રહેવાની સલાહ આપે છે. જે જીવ તેમને અનુસરે છે તે પરભવમાં આવનારા દુખોથી બચી જાય છે. પરંતુ જે જીવ તેને અવગણે છે તે નિચે દુખદાયક ભવિષ્યને આમંત્રિત કરે છે. आयइसंपगासण - आयतिसम्प्रकाशन (न.) (ચોથો સામભેદ) સ્થાનાંગ સૂત્રમાં આયતિસંપ્રકાશનનો અર્થ આ પ્રમાણે કરવામાં આવેલો છે, “કોઈ જાણકાર પુરુષ કહે કે આ કાર્યમાં જો આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો ભવિષ્યમાં આપણે આવા આવા પ્રકારના સુંદર ફળને પ્રાપ્ત કરીશું. જેમ કે આ ખેતરમાં અમુક પ્રકારની ખેતી કરીશું, તેમાં સારા ખાતર વગેરે વાપરીશું અને સમયે લાવણી કરીશું. તો તેનાથી જે પાક તૈયાર થશે. તેનો અમુક ચોક્કસ પ્રકારનો નફો પ્રાપ્ત થશે જ.” આવી આશાનું પ્રયોજન કરવું તે આયતિસંપ્રકાશન છે. आयंगुल - आत्माङ्कल (न.) (એક પ્રકારનું માપ, પ્રમાણવિશેષ) જે તે કાળમાં થનારા તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે પુરુષોની જે એકસો આઠ અંગુલ પ્રમાણેની કાયા તે આત્માગુલ જાણવું. અને તે પુરુષોનું જે માપ હોય તદનુસાર નદી, કુવા, તળાવ, ઘર, ક્ષેત્ર વગેરેનું પ્રમાણ નક્કી કરવામાં આવે તે આત્માંગુલ છે. અર્થાત્ એકસો આઠની કાયાવાળા પુરુષનું જે માપ હોય તે આત્માગુલ જાણવું. અને જયારે પણ શાસ્ત્રમાં આત્માગુલ પ્રમાણે માપ ગયું હોય તે ઉક્ત પુરુષના માપ અનુસાર જાણવું. આ માપ છ આરાવાળા કાળને અનુસાર અલગ-અલગ સંભવી શકે છે. ઝાયત - ઝાવાન્ત (શિ.) (આચમન કરનાર, પાણી વગેરે પીનાર) માથવિત્ર - માવામાહ્ન (.) (આયંબિલ તપવિશેષ, નીરસ આહાર) એક રીતે ઉપવાસ કરતાં આયંબિલ કરવું ઘણું કઠિન છે. કેમ કે ઉપવાસમાં આહારનો સર્વથા ત્યાગ કરીને સ્વાદ પર વિજય મેળવવાનો હોય છે. ઉપવાસમાં આહાર વાપરવાનો જ ન હોવાથી સ્વાદથી અળગા રહેવું સહેલું છે. જયારે આયંબિલમાં આહારનો ત્યાગ નથી. તેમાં આહાર તો વાપરવાનો છે, પરંતુ તે દરેક આહારમાં સ્વાદ ઉત્પન્ન કરનાર ઘી, તેલ, ગોળ વગેરે પદાર્થોનો ઉપયોગ નથી કરવાનો. એટલે જે આહારમાં નથી મીઠાશ કે નથી તીખાશ, નથી ખટ-મીઠું કે નથી કોઇપણ જાતનો સ્વાદ. એકદમ નીરસ અને ફિક્કો આહાર વાપરીને સ્વાદવિજેતા બનવાનું છે. આ તો ભોગ-સુખો ભોગવવા છતાં વિરાગી બનવા જેવું કઠિન છે. ધન્ય છે જે જીવો આયંબિલ કરીને સ્વાદ પર વિજયને પ્રાપ્ત કરે છે. * માયાભાઈ7 (1) (આયંબિલ તપવિશેષ, નીરસ આહાર) 327 Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - आयंबिलपच्चक्खाण - आचा (या) माम्लप्रत्याख्यान (न.) (પચ્ચક્માણ વિશેષ, આયંબિલનું તપ) કલ્પસૂત્રમાં કુલ છ પ્રકારની અઢાઇ કહેલી છે. તેમાં બે અઠ્ઠાઇ નવ દિવસની હોય છે. ચૈત્ર અને આસો માસ દરમિયાન કરવામાં આવતી નવપદની ઓળી તે શાશ્વતી અઠ્ઠાઈ છે. આ નવપદની અટ્ટાઈમાં આયંબિલનું તપ કરવાનું વિધાન છે. આ નવપદની આરાધના આધિ-વ્યાધિ અને ઉપાધિ નાશક કહેલ છે. રાજા શ્રીપાલ અને મયણાએ પણ શ્રદ્ધાપૂર્વક નવ દિવસની આરાધના આયંબિલ તપ સહિત કરીને પોતાના જીવનમાં આવેલ દુખોનો સમૂળગો નાશ કર્યો હતો. आयंबिलपाउग्ग - आचामाम्लप्रायोग्य (त्रि.) (આયંબિલમાં વાપરવા યોગ્ય આહાર). आयंबिलवड्डमाण - आचा या) माम्लवर्द्धमान (न.) (તપવિશેષ) આ તપ ચૌદ વરસ ત્રણ માસ અને વીસ દિવસનું હોય છે. આ તપની અંદર આરાધકે એક આયંબિલ ઉપવાસ, બે આયંબિલ ઉપવાસ, ત્રણ આયંબિલ ઉપવાસ. એમ કરતાં કરતાં ક્રમશઃ આયંબિલની વૃદ્ધિ કરતાં છેલ્લે સો આયંબિલ અને પછી ઉપવાસ કરવાનો હોય છે. આ તપમાં આયંબિલની ક્રમશઃ વૃદ્ધિ થતી હોવાથી તેને આયંબિલવર્ધમાન કહેવાય છે. આજના સમયમાં તેને વર્ધમાન તપની ઓળીના નામે ઓળખવામાં આવે છે. આજના સમયમાં એવા કેટલાય આરાધકો છે કે જેઓ પોતાના જીવનમાં સો ઓળી એકવાર, બેવાર અથવા એકસો આઠ ઓળી સુધી આરાધના કરીને જીવનને ધન્ય બનાવ્યું છે. માથવિનિય - આવા (વા) માહ્નિક્ક() (આયંબિલ તપયુક્ત, આયંબિલનું તપ કરનાર સાધુનો એક ભેદ) માથા - ગાન (જ.) (બકરીઓનો સમૂહ) કથા સંગ્રહમાં એક કાલ્પનિક કથા આવે છે. એક ગોવાળ જંગલમાં બકરીઓ ચરાવતો હતો. તે સમયે તેને જંગલમાં માં વિનાનું સિંહબાળ મળ્યું. તેણે દયાથી તે બચ્ચાને પોતાની જોડે રાખી લીધું અને બકરીઓની સાથે તેનો પણ ઉછેર કરવા લાગ્યો. બકરીઓના સમૂહમાં રહેવાથી તે સિંહ પણ પોતાને બકરી સમજવા લાગ્યું અને તે પ્રમાણે વર્તવા લાગ્યું. ધીરે ધીરે તે યુવાન થઇ ગયો. એક વખત જંગલમાં ચારો ચરવા ગયા ત્યારે ત્યાં શિકાર કરવા માટે એક સિંહ આવી ગયો. સિંહને જોઇ બકરીઓ ભાગવા લાગી. તેની સાથે પેલો સિંહ પણ ભાગવા લાગ્યો. આ જોઇને બીજા સિંહને આશ્ચર્ય થયું. અને કહ્યું ભાઈ તું પણ સિંહ જ છે, તારે ગભરાવવાની જરૂર નથી. પરંતુ તે માનતો નથી. છેવટે તે સિંહ તેને એક તળાવ પાસે લઇ જઈને તેને સાચી ઓળખ કરાવે છે. ત્યારે તે સમજે છે કે હું તો ખરેખર જંગલનો રાજા સિંહ છું. આ કથાનકથી પરમાત્મા કહે છે કે આ રાગ-દ્વેષવાળી દુનિયામાં તું તારા અનંત જ્ઞાન-દર્શનાદિયુક્ત આત્માના સ્વરૂપને વિસરી ગયો છે. માટે બકરીના સમૂહને છોડીને સિંહ થા અને તારા સાચા આત્મિક સ્વરૂપને ઓળખીને રાજા જેવું આચરણ કરે. आयचरित - आयचरित्र (त्रि.) (દઢચરિત્રવાળો, શુદ્ધસંયમી) આચારાંગ સૂત્રમાં પરમાત્મા સાધુને ઉદ્દેશીને કહે છે કે, “હિત્ય સિંવિહારવાર અર્થાતુ હે સાધુ! તું જ્યારે સંયમ લેવા નીકળ્યો ત્યારે તારું વર્તન સિંહ જેવું હતું. તે દુનિયાની પરવાહ કર્યા વિના આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો હતો. હવે જ્યારે તે માર્ગમાં કો આવે છે તો તેને જોઇને તું બેચેન અને બિચારો બની જાય છે. તું તેનાથી દૂર ભાગવાના પ્રયત્નો કરે છે. સંયમમાં આવતા દુખોને જોઇને તું ગભરાઇ જાય છે. અને શિયાળ જેવું આચરણ કરવા લાગે છે. આવું શા માટે ? જો સિંહની જેમ સંયમ લીધું છે તો તેનું પાલન પણ સિંહની જેમ જ કર. ચારિત્રમાં જરાપણ પ્રમાદ ના સેવીશ. શિથિલાચરને જરાપણ સ્થાન ન આપીશ. દઢસંયમી બનીને ખરા અર્થમાં તું સિંહ છે એવું પૂરવાર કરી બતાવ.” 328 Page #372 -------------------------------------------------------------------------- ________________ આ છે તે દરેક કાર્ય પ્રસંગ કે પ છી મારું કોઇ અહિત તો નથી નિઃસ્વાર્થ, * મારવરિત્ર (શિ.) (ચારિત્રને ગ્રહણ કરનાર, શુદ્ધસંયમી) ગાય -- વે () (કંપવું. પૂજવું) રાજા શ્રેણિક અને ચેલણા દેવી પરમાત્માને વંદન કરીને પાછા આવી રહ્યા હતાં. તે સમયે રસ્તામાં કાઉસગ્ગ ધ્યાને ઉભેલા મુનિને જોયા. તેમને વંદન કરીને તેઓ પોતાના મહેલે આવી ગયા. માધ મહિનાની કડકડતી ઠંડીનો સમય હતો. રાજા અને રાણી પોતાના રૂમમાં જાડી રજાઈ ઓઢીને સૂતાં હતાં. અચાનક ચલણા રાણીનો ઉંઘમાં હાથ બહાર આવી ગયો અને મધ્યરાત્રિના ઠંડીનો જોરદાર અનુભવ થયો. શરીરમાં પૂજારી પ્રસરી ગઈ. ઓહ! બાપ રે ! કેટલી બધી ઠંડી છે. અને તુરંત જ તેમના મોંઢામાંથી શબ્દ નીકળી ગયો કે ટાઢમાં વસ્ત્ર વિના કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા તે મુનિનું શું થતું હશે? ધન્ય છે તે પરમશ્રાવિકા ચેલણાને જેને આવા પ્રસંગમાં પણ સાધુની ચિંતા થાય છે. આપણે પોતાની જાતને શ્રાવક કહીએ છીએ. શું ક્યારેય પણ સાધુ માટે આવી ચિંતા થઇ છે ખરી? જે જવાબ ના છે, તો પછી શ્રાવક કહેવડાવવાનો તમને કોઇ જ હક નથી. માયટ્ટ - મયતાથ (પુ.) (મુક્તિ, મોક્ષ) * ભાઈ (ત્તિ.) (સ્વહિતકારી વર્તન, આત્મકલ્યાણકારી અનુષ્ઠાનાદિ) માણસ સહજ સ્વભાવ એક સ્વભાવ છે. તે દરેક કાર્ય, પ્રસંગ કે પરિસ્થિતિમાં એક વસ્તુ ખાસ વિચારે છે કે આમાં મને શું ફાયદો? આ બધામાં મારું ક્યાં હિત રહેલું છે. અથવા આ વાતમાં વચ્ચે પડવાથી મારું કોઈ અહિત તો નહીં થાય ને?. પરંતુ આ બધા જ વિચારો સ્વાર્થથી સંલગ્ન હોવાના કારણે ખરા અર્થમાં આત્માર્થ નથી બનતાં. જે વિચાર-વાણી કે વર્તન નિઃસ્વાર્થ, પરહિતચિંતન યુક્ત હોય તે જ ખરા અર્થમાં આત્માર્થ અનુષ્ઠાન બને છે. જિનેશ્વર પરમાત્માએ બતાવેલ તમામ અનુષ્ઠાનો આવા જ આત્માર્થ છે. માયા - માન () (શ્રવણ, સાંભળવું) એક સ્થાને ખૂબ જ સુંદર વાક્ય વાંચ્યું. સારા વક્તા બનતાં પૂર્વે એક સારા શ્રોતા અને ચિંતક બનવું અતિઆવશ્યક છે. જે પુરુષ સારી રીતે બીજાનું સાંભળી શકે છે. દરેક તત્ત્વ માટે સારું ચિંતન કરી શકે છે. તે જ એક શ્રેષ્ઠ વક્તા બનવાને લાયક હોય છે. પરંતુ આજનો જમાનો માત્ર વક્તાઓનો જ છે. આજે કોઇને કોઇનું સાંભળવું નથી. બધાને બીજાને સંભળાવવું જ છે. પેલાને આમ કહી દઉં. પેલાને બરોબરને સંભળાવી દઉં વગેરે વગેરે. આ સંભળાવી દઉંની લ્હાયમાં જ આજે બધા એક ઘરમાં રહેવા છતાં પણ એક બીજાથી જોજનો દૂર છે. માયત -- યતિ (ઉ.). (1. દીર્ઘ, લાંબુ 2, મોક્ષ, મુક્તિ 3, ખેંચેલું, તાણેલું 4. દીર્ઘકાર સંસ્થાન વિશેષ) માણસ સુંદર, સંતોષી અને ગુણી જીવન જીવવાને બદલે લાંબુ જીવવાની આશા વધુ રાખતો હોય છે. અને તેના માટે તે જાત જાતના અખતરાઓ કરતો હોય છે. પછી તે શરીર ઉપર સર્જરીઓ હોય, દવાઓ હોય કે બોટોક્સ વગેરેના ઇજેક્શનો પણ કેમ ન હોય. માણસને સુંદર જીવન નથી જોઇતું, તેને સુંદર રૂપ જોઇએ છે. સંતોષી જીવન નથી જોઈતું, તેને પૈસાવાળું જીવન જોઇએ છે. ગુણી જીવન નથી જોઇતું પરંતુ દીર્ઘકાલીન આયુષ્ય જોઇએ છે. મનુષ્ય અપેક્ષાઓ તો બધી રાખતો હોય છે પણ તેને પોતાના કર્મ અને પુણ્યના હિસાબે જ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. આયત () ઝUUITયા - માયતન્નચિત (.) (પ્રયત્નથી કાન સુધી લાંબુ ખેચેલ) Page #373 -------------------------------------------------------------------------- ________________ માયત (ય) રજવું - ગાયતક્ષ૬ (ઈ.) (દીર્ઘદર્શ) દીર્ઘદર્શીનો અર્થ માત્ર લાંબે સુધી જોઈ શકે તેવો નથી, પરંતુ લાંબા ગાળાના લાભ કે નુકસાનને જે જોઈ શકે તે દીર્ધદર્શી છે. નજીના લાભ કે નુકશાનને તો અસંજ્ઞી એવા કીડી-મંકડા પણ જોઈ શકે છે. જે વર્તમાનકાળની પ્રવૃત્તિથી ભવિષ્યમાં તેની શું અસર પડી શકે છે, તેનું સ્પષ્ટ જ્ઞાન ધરાવે તે જ ખરા અર્થમાં દીર્ઘદ છે. આપણને પૈસાના પ્રતાપે જાત-જાતના સુખો ભોગવવા મળે છે. એટલે આપણે એવું જ્ઞાન નિર્ધારિત કરી બેઠા છીએ કે પૈસો બધા જ સુખનું કારણ છે. જયારે સર્વજ્ઞ, સર્વદર્શી એવા કેવલજ્ઞાની ભગવંતને સ્પષ્ટપણે બોધ છે કે અલ્પકાલીન સુખની પાછળ દીર્ઘકાલીનદુખોનો પહાડછૂપાયેલો છે. આ ભવમાં મજા કરાવનાર પૈસો પરભવમાં દુર્ગતિના દુખો આપનાર છે. આથી કેવલજ્ઞાની અને તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રોનો અભ્યાસ કરનાર જીવ પણ દીર્ઘદર્શી છે. आयतचरित्त - आयतचरित्र (न.) (મોક્ષમાર્ગ સાધક પ્રવૃત્તિ) રાત-દિવસ, અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોનો વિચાર કર્યા વિના સુખ મેળવવાની આશાથી પુરુષ સતત આમથી તેમ ફર્યા કરતો હોય છે. છત જાતના પ્રયત્નો કરતો જોવા મળે છે. ભૂખનાદુખને મટાડવા માટે સ્ત્રી રસોડામાં ગરમી વગેરે તકલીફોને અવગણીને પ્રયત્નો કરતી હોય છે. આ જગતમાં દરેક જીવ સુખદ અંત માટે સતત પ્રવૃત્તિમય રહેતો હોય છે. પરંતુ ખરા અર્થમાં તેમને પૂછો તો શું તે પ્રયત્નોનો ક્યારેય અંત આવે છે ખરા જવાબ છે ક્યારેય નહીં. કેમ કે કાણાં લોટામાં ગમે તેટલું પાણી નાંખો તે કોઇ દિવસ ભરાવવાનું જ નથી. માટે ખોટી વસ્તુની આશાએ કરેલી પ્રવૃત્તિ ક્યારેય વિરામ પામવાની નથી. મોક્ષમાં બિરાજમાન સિદ્ધ ભગવંતોએ પણ સંસારમાં રહીને એવી સાર્થક પ્રવૃત્તિ કરી કે તેમને પુનઃ ક્યારેય પણ ફરીથી પ્રયત્ન કરવાનો વારો જ નથી આવ્યો. માયત (2) ગન - યતયોગ (ઈ.) (સંયત મન-વચન-કાયયોગ, સમ્યક્મણિધાન) શાસ્ત્રોમાં પ્રણિધાનનો અર્થ કરવામાં આવ્યો છે મન-વચન અને કાયાની એકાગ્રતા અથવા તેનો સંયમ તે પ્રણિધાન છે. સંસારમાં જે પણ પરસ્પર રાગ, દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, કલહ વગેરે વિચિત્રતાઓ જોવા મળે છે તેની પાછળ મુખ્ય કારણ છે પ્રણિધાનત્રિકનું અસંયમીપણું. કોઇની અપેક્ષાઓ કાબૂમાં નથી રહેતી, તો કોઈ પોતાના શબ્દો પર સંયમ નથી જાળવી શકતો અને કોઈને પણ ઠેસ લાગી જાય તેવું વચન બોલી જતો હોય છે. તો કોઇ પોતાના દુષ્ટ વર્તનોને કારણે લોકમાં હાસ્ય કે પ્રતાડનાના પરિણામને ભોગવે છે. જ્ઞાનીભગવંત કહે છે કે જે જીવ ત્રણ યોગને કાબૂમાં રાખી શકે છે તે જ જગપૂજ્ય બની શકે છે. અર્થાત્ તે જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. માયતz - જયતાઈ (.) (મોક્ષ, મુક્તિ) માયત () - માવતર્થન (ઈ.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ) માછીમાર માછલીઓને પકડવા માટે તીક્ષ્ણ કાંટ ઉપર લોટ ભરાવીને માછલીને લલચાવવાના પ્રયત્નો કરતો હોય છે. માછલીને ખબર નથી હોતી કે મીઠા લોટની પાછળ પ્રાણનાશક તીક્ષ્ણ કાંટો છુપાયેલો છે. તે તો માત્ર લાલસાને વશ થઇને લોટ ખાવા દોડી જાય છે. જેવો લોટ ખાવા માટે તે બટકું ભરે છે. એવો જ પેલો કાંટો તેના મુલાયમ તાળવામાં ભોંકાઈ જાય છે. અને અંતે મૃત્યુ પામે છે. બસ મોહરાજરૂપી માછીમાર પણ આપણી સાથે આવું જ કાંઇક કરી રહ્યો છે. તે પૈસો, પત્ની, ગાડી, બંગલો, સ્વાદિષ્ટ વાનગીઓ વગેરે જાત જાતના મીઠા લોટ જેવા સુખો આપે છે. પરંતુ તે લોટની પાછળ તિર્યંચગતિ, નરકગતિ, નિગોદરૂપી વગેરે ભયાનક કાંટો છૂપાયેલો દેખાતો નથી. સુખની લાલસાએ જીવ તે લોટ ખાઈ લે છે, અને પછી દુખોની પરંપરા ભોગવે છે. આથી જ જિનેશ્વરદેવ કહે છે કે અભિલાષા કે ઇચ્છા કરવી હોય તો મોક્ષની કરો. જે તમને ક્યારેય દગો નહીં આપે. તેનું સુખ અનંત અને અવ્યાબાધ છે. 330 Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાયત () - ગાયતfઈ (ઈ.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ) માતા - માવતર (ર) (1. ઘર, આશ્રયસ્થાન 2. જિનાલય, દેવકુલિકા 3. દેવાલયની બાજુનો નાનો ઓરડો 4, કર્મનું ઉપાદાન કારણ 5. પ્રગટ કરવું, પ્રશ્નનો ખુલાસો કરવો). આયતન એટલે આશ્રયસ્થાન પ્રવચન સારોદ્વારમાં ૧૪૮માં દ્વારની ટીકામાં કહેવું છે કે આયતન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે હોય છે. જિનાલય, દેવકુલિકા, મંદિર કે પછી માણસોને રહેવાનું સ્થાન તે દ્રવ્ય આયતન છે. જ્યારે જ્ઞાન-દર્શન અને ચારિત્રને ધારણ કરનારા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તે ભાવ આયતન છે. आयतणसेवा - आयतनसेवा (स्त्री.) (પ્રથમ શીલનો ભેદ) પંચવિધ આચારનું પાલન કરનાર સાધુ-સાધ્વી તથા બાવ્રતોનું પાલન કરનાર શ્રાવક-શ્રાવિકાની સેવા કરવી તે આયતન સેવા કહેલી છે. જ્ઞાન-દર્શનચારિત્રનું પાલન કરનાર સાધુ વગેરેને ભાવ આયતન કહેલા છે. સંસારવૃદ્ધિના કારણભૂત ઇંટ, પત્થરાદિના બનેલા મકાનોની સેવાનો ત્યાગ કરવો. તથા ચારિત્રનું પાલન કરનારા સાધ્વાદિની સેવારૂપ સંયમમાં સહાયક બનવું તે જ ખરા અર્થમાં આયતન સેવા છે. માવત () તર - માવતર (ઉ.) (અત્યંત દીર્ઘ, ખૂબ લાંબુ) માવેતરંડા - માયત સંસ્થાન (7). (સંસ્થાનનો એક ભેદ, લાકડીની પેઠે દીર્ઘકાર) સ્થાનાંગ સૂત્રમાં આયત એટલે કે દીર્ઘતા પ્રતર, ઘન અને શ્રેણી એમ ત્રણ પ્રકારે કહેલી છે. વળી પાછી આ પ્રત્યેક સમ-વિષમ અને પ્રદેશ એમ ત્રણ ભેદ યુક્ત છે. કેટલીક દીર્ઘતા ગોળાકારમાં હોય છે. કેટલી દીર્ઘતા ઉપરથી સ્થાનને આશ્રયી હોય છે. તો કેટલીક દીર્ઘતા લાકડીની જેમ એક શ્રેણીને આશ્રયીને હોય છે. જગતના પ્રત્યેક પદાર્થના સંસ્થાનની દીર્ઘતા આ વ્યાખ્યાના આધારે જ કરવામાં આવે છે. आयतणसंठाणपरिणय - आयतसंस्थानपरिणत (त्रि.) (આયતસંસ્થાનરૂપે પરિણામ પામેલ) સતત્ત - માત્મg (.) (આત્મસ્વરૂપથી સંતુષ્ટ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર અષ્ટકના તેરમા અષ્ટકમાં કહેલું છે કે માત્મgો મુનિવેઅર્થાત્ ખરા અર્થમાં સાધુ તે જ છે જે બાહ્ય ભોગસુખોથી વિમુખ થઈ ગયો હોય. જેને ક્ષણિક સુખો અંશમાત્ર પણ સ્પર્શતા ન હોય. જેણે આત્માના અનંત જ્ઞાન-દર્શનાદિ સ્વરૂપને જાણેલું હોય. એટલું જ નહીં. તે સતત આત્મસ્વરૂપમાં જ રમણ કરતો હોય. આ સ્વરૂપ જે પણ જીવમાં ઘટતું હોય તે જ ખરા અર્થમાં સાધુ છે. બાકી સાધુ બનવા માટે એકલા વેષની કોઈ જ આવશ્યકતા નથી. ગાયત્ત - ગાયત્ત (ર.). (આધીન, વશ થયેલ) * માયસ્ત (2) (1. ફેંકેલ 2. ક્લેશ પામેલ 3. થાકેલ 4. અથડાયેલ 5. તીર્ણ કરેલ 6. પ્રયત્નવાળું) આ જગતને કર્મની ફિલોસોફી જૈનધર્મએ આપી છે. અને આ કર્મ સિદ્ધાંતને લઇને કેટલાય પુસ્તકો જૈનધર્મમાં લખાયેલા છે. જેને તદન નાસ્તિક કહી શકયા તેવા પશ્ચિમી દેશો પણ આજના કાળમાં કર્મસિદ્ધાંતને માનતા થયા છે. Thesecretનામના પુસ્તકમાં 331 Page #375 -------------------------------------------------------------------------- ________________ ઠેર ઠેર તેઓ કર્મની વાતો કરે છે. તેઓ ગુરુત્વાકર્ષણ બળને ઉદાહરણ ટાંકીને કહે છે કે એક બોલને તમે જેટલી તીવ્ર ગતિથી દિવાલ તરફ ફેંકો છો. તે જ બોલ દિવાલ સાથે અથડાઈને તેની બમણી ગતિથી તમારી તરફ પાછો આવે છે. બસ એવી જ રીતે તમે જે પણ સારા કે ખરાબ વિચારોના વાઇબ્રેશન વાતાવરણમાં મોકલો છો. તેની બમણી ગતિથી રિફ્લેક્શન થઇને તે પુનઃ તમારી પાસે જ આવે છે. જૈન શાસ્ત્રોમાં આને કર્મસિદ્ધાંત કહેલો છે. आयपइट्ठिय -- आत्मप्रतिष्ठित (त्रि.) (1. સ્વસ્વરૂપમાં રહેલ 2. ક્રોધનો એક ભેદ) પોતાના મૂળભૂત સ્વરૂપનો કદાપિ ત્યાગ ન કરવો તે આત્મપ્રતિષ્ઠિત કહેવાય. દરેક વ્યક્તિના પોતપોતાના સિદ્ધાંતો હોય છે. તમને ઠેર ઠેર એવા દાખલા જોવા મળશે કે કોઈને જુઠું બોલવું પસંદ નથી. કોઇને ખોટું કરવું ગમતું નથી. તો તેનાથી વિપરીત કેટલાકને બીજા જોડે જુઠું બોલવું કે ખોટું કરવાનું જ વધારે ફાવતું હોય છે. તેઓનો સિદ્ધાંત જ હોય છે કે બીજા જોડે આપણે ખોટું કરવું. અને તેમના વર્તનના આધારે લોકોમાં તેમની તેવી છાપ પડતી હોય છે. જેને સરળ ભાષામાં સ્વભાવ કહીએ છીએ. શાસ્ત્રીય ભાષામાં તેને સ્વસ્વરૂપ કહેલું છે. અધ્યાત્મયોગમાં કહેલું છે કે પૌગલિક ભાવોના ત્યાગપૂર્વક આત્માના મૂળભૂત સ્વભાવનો સ્વીકાર કરવો તે આત્મપ્રતિષ્ઠિત છે. आयपण्णा - आगतप्रज्ञ (त्रि.) (વિદ્વાન, બુદ્ધિશાળી) સૂયગડાંગ સૂત્રમાં આગતપ્રજ્ઞનો અર્થ આ પ્રમાણે કરેલો છે, “સંબર્તિવ્યાકર્તવ્યવિવે. અર્થાતુ ક્યારે શું કરવું જોઇએ અને ક્યારે શું ન કરવું જોઇએ અથવા નિશ્ચય અને વ્યવહારથી શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે. એવો વિવેક જેને પ્રાપ્ત કર્યો છે તે આગતપ્રજ્ઞ જીવ જાણવો.” મયમા - માયતમાન (ઈ.) (મોક્ષમાર્ગ) જેમ કોઇ ગામ, નગર, શહેરમાં જવું હોય તો તે સ્થાનવિશેષ મૂળ, મંઝિલ અથવા સાધ્ય છે. પરંતુ તે સ્થાને પહોંચવા માટે રિક્ષા, ટ્રેન, પ્લેન કે રસ્તો તે તેનું સાધન છે. સાધન વિના સાધ્યનું પ્રાપ્ત થવું અશક્ય છે. તેમ સર્વદુખોનો નાશક એવો મોક્ષ તે સાધ્ય છે. પરંતુ તે સાધ્ય સુધી પહોંચવા માટે જ્ઞાન-દર્શન અને ચારિત્ર તે સાધન કહેલા છે. આ ત્રણેય યોગમાંથી કોઈપણ એક કે અધિક યોગના સેવન દ્વારા સાધ્ય એવા મોક્ષને પૂર્વે કેટલાય જીવ પામ્યા છે. વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામતાં રહેશે. માયાળ - ગામન (1) (શૌચ, શુદ્ધિ) જયાં જયાં પણ આપણી બેઠક હોય તે ચોખ્ખી હોવી જોઇએ તેવો આગ્રહ આપણે રાખતાં હોઇએ છીએ. ઘર, દુકાન, ઓફીસ કે પછી મિત્રો સ્વજનો સાથે મળવાનું ચોતરા જેવું સ્થાન સ્વચ્છ હોય તો આપણો મૂડ સારો રહે છે. ત્યાં બેસવાનું મન થાય છે. અને જો તે સ્થાન શુદ્ધ નથી હોતું તો આપણો મૂડ સતત ઓફ રહ્યા કરે છે. જો અશુદ્ધ એવા બાહ્યસ્થાનો તમને ખૂંચે છે, તો પછી આત્મામાં પડેલ ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા વગેરે અશુદ્ધિઓ શું કામ નથી ખૂંચતી ? આત્મામાં પડેલી આ અશુદ્ધિઓને દૂર કરીને આત્માને સ્વચ્છ કરવાનું આપણું કર્તવ્ય નથી? જવાબ જો હા છે તો આજથી જ કામે લાગી જાઓ અને પોતાના આત્માને સ્ફટિક જેવો શુદ્ધ કરી દો. માયમHIT - મામત (વિ.) (શૌચ કરતો, શુદ્ધિ કરતો) મમvi - માથમિનt (1) (એક પ્રકારની વિદ્યા) માયવ - 2 (થા.) (ધ્રુજવું, કંપવું) Page #376 -------------------------------------------------------------------------- ________________ માયરંત - સારત (કિ.) (આચરણ કરતો, સ્વીકારતો) માયg - મરિક્ષ (ઈ.) (આત્મરક્ષક) આત્મરક્ષકના શાસ્ત્રમાં બે અર્થ કરવામાં આવેલા છે. પ્રથમ તે આત્મરક્ષક છે કે જે રાગ-દ્વેષરૂપ અકૃત્યથી અથવા સંસારરૂપી કુવાથી જેણે પોતાના આત્માનું રક્ષણ કર્યું છે તે. તથા બીજો તે આત્મરક્ષક છે કે જે ખોટા માર્ગે જતાં જીવને સદુપદેશાદિ દ્વારા રોકે અને સાચા માર્ગે લાવવાની પ્રેરણા કરીને દુર્ગતિ જતાં તેમના આત્માની રક્ષા કરે છે. માયાવરવર - માત્મક્ષિત (.) (આત્માનું રક્ષણ કરેલું છે જેણે તે) * અક્ષત (ઉ.) (લાભની રક્ષા કરેલી છે જેણે તે). ગુજરાતીમાં એક કહેવત છે કે જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ સીઝવવા. એટલે કે કાર્યની સિદ્ધિ માટે જે માર્ગ અપનાવવો પડે તે અપનાવવો. આજનો આપણો વહેપારીસમાજ આ વાતને ચરિતાર્થ કરે છે. પોતાનો લાભ મેળવવા માટે ક્યો રસ્તો અપનાવવો. કેવી રીતે કાર્ય પાર પાડવું તે બહુ જ સારી રીતે આવડે છે. તેઓ યેનકેન પ્રકારેણ પોતાના લાભની રક્ષા કરતાં હોય છે. પરંતુ આવા લાભોની રક્ષા માત્ર આ ભવમાં જ સાથ આપનારી અને એકાંતે સંસારની વૃદ્ધિ કરનારી છે. ખરા અર્થમાં લાભની રક્ષા કરવી હોય તો આ ભવમાં પ્રાપ્ત જિનધર્મનું જ્ઞાન, દેવ-ગુરુની ભક્તિ વગેરે જે લાભો પ્રાપ્ત થયા છે, તેની રક્ષા કરવી જોઇએ. માયરા - મારા (જ.) (અનુષ્ઠાન, આચરણ, વિધાન) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ લેખે છે કે “અનુષ્ઠાન વિધિ અને પ્રતિષેધ એમ બે પ્રકારનું છે. ધર્મની વૃદ્ધિ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર જેટલી પણ ક્રિયા છે તેનું આચરણ કરવું તે વિધિ અનુષ્ઠાન છે અને જે આચરણ ભવોની પરંપરા વધારનાર હોય. જે આચરણ લોકનિંદિત હોય અને જે આચરણ સર્વજ્ઞવચનથી વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરવો તે પ્રતિષેધરૂપ અનુષ્ઠાન છે.' * માળ (.) (વસ્તુનો સ્વીકાર) ભગવતી સૂત્રના બારમાં શતકના પાંચમાં ઉદેશામાં આદરણની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે, " માલિકોપચાપ સસ્તન પ્યુપામેઅર્થાતુ કોઇપણ વસ્તુને માયાપૂર્વક સ્વીકારવી તે આદરણ છે.” શાસ્ત્રમાં યુગપ્રધાન આચાર્ય મંગુની કથા આવે છે. તેઓ રસનેન્દ્રિયના વિષયમાં ફસાઇ ગયા. શિષ્યો જે પણ સારી સારી ગોચરી લાવે તે તેમને ભાવતી તો હોય. પરંતુ પોતે જાણે તેના પ્રત્યે નિસ્પૃહ છે અને મોટા ત્યાગી છે એવા વર્તન પૂર્વક તેને આરોગતા હતાં. શિષ્યોને દેખાડા ખાતર સારા આહારનો નિષેધ કરે પરંતુ કોઇ શિષ્ય થોડોક આગ્રહ કરે કે તરત જ માયાથી બોલે કે આ તો તારો આગ્રહ છે માટે લઉં છું. આમ માયાથી અધર્મસેવનના પ્રતાપે તેઓ કાળ કરીને નગરની બહાર ખાળના ભૂત થયા. આયર - વિરબ્રિજ (પુ.). (ઉત્સર્ગ-અપવાદપૂર્વક કર્તવ્યનું પાલન) નિશીથસૂત્રની ચૂર્ણિમાં કહેલું છે કે, “સૂત્ર અને અર્થના ઉત્સર્ગ-અપવાદરૂપ પૂર્વાપર સંબંધોનો વિચાર પૂર્વક કથન કરવું. તેમજ તદનુસાર તેનું આચરણ કરવું તે આચરણ કલ્પ જાણવો.” અર્થાત્ વક્તા ધર્મકથાદિના સમયે પ્રથમ ઉત્સર્ગ માર્ગનું કથન કરે અને તેના વિકલ્પરૂપે અપવાદમાર્ગનું કથન કરે તો તે આચરણ કલ્પ કહેવાય. અન્યથા તે અવિધિ અને ઉત્સુત્ર પ્રરૂપણા બને છે. 333 Page #377 -------------------------------------------------------------------------- ________________ માયરાવા - ઝા (4) રાતા (સ્ત્ર.) (માયાપૂર્વકનું આચરણ, માયાસહિત વસ્તુનો સ્વીકાર) आयरिय - आचारिक (पुं.) (શાસ્ત્રસમ્મત અનુષ્ઠાન, આચરણ ) ઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનની ટીકામાં કહ્યું છે કે કેટલાક કપિલ વગેરે મતના લોકો એવું માને છે કે હિંસાદિક પાપોનું પચ્ચખાણ કર્યા વિના, માત્ર પોતાના મતમાં જણાવેલા અનુષ્ઠાન કરવાના હોય તો જીવ સર્વદુખોથી મુક્ત થઇ શકે છે. જ્યારે જૈનદર્શન કહે છે કે માત્ર એકલા જ્ઞાનથી મોક્ષ સંભવી શકતો નથી. જ્ઞાનની સાથે ક્રિયા ભળવી પણ જરૂરી છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વયે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.” * મારિત (.) (આચરેલું, સેવેલું) વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે, “ક્ષમા, માર્દવતા વગેરે ગુણોના પ્રતાપે ઉપાર્જિત એવો ધર્મ તે વ્યવહાર છે. અને તેવા વ્યવહારનું આચરણ સ્વયં તીર્થકરો, ગણધર અને આચાર્યાદિ મુનિભગવંતોએ પણ કરેલું છે. જે જીવ આવા વ્યવહાર ધર્મનું સ્વયં આસેવન કરે છે. તે જીવનમાં ક્યારેય પણ બીજા માટે હાસ્યાસ્પદ કે નિંદાને પાત્ર થતો નથી. અને જે જીવ તેનાથી વિપરીત એટલે કે વ્યવહાર ધર્મનું પાલન નથી કરતો, તે લોકમાં નિંદા અને તિરસ્કારનું ભોજન બને છે.” * માત્તર્ણ () (આચરવા યોગ્ય અનુષ્ઠાન) * ઝારા (ઈ.) (આચાર્ય, મુખ્ય ગણનાયક) આચાર્ય એટલે પંચપરમેષ્ઠિ અંતર્ગત તૃતીય સ્થાને બિરાજમાન પરમેષ્ઠિ ભગવંત. જિનશાસનમાં આચાર્યને તીર્થકર ભગવાનની સમાન કહેલા છે. જે છત્રીસ ગુણોના ધારક હોય તે આચાર્ય. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારરૂપ પંચાચારનું સ્વયં પાલન કરે અને બીજા પાસે પાલન કરાવે તે આચાર્ય. જે સૂત્ર અને અર્થ એમ બન્નેના જ્ઞાતા ને ઉપદેશક હોય તે આચાર્ય. અને છેલ્લે જિનશાસનની પ્રભાવના અને ઉન્નતિમાં જેમનો સિંહફાળો હોય તે આચાર્ય કહેવાય છે. (2) રિ - સર્વ (પુ.). (આર્ય, આર્યદેશમાં ઉત્પન્ન થયેલ જીવ). આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં આર્યની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. માતા: વિધMat: અર્થાત્ શિષ્ટપુરુષો દ્વારા નિષિદ્ધ અને અધર્મની કક્ષામાં આવતાં જેટલાં પણ ત્યાજય કાર્યો હોય તેનાથી પર રહેલ હોય. તેનો સર્વથા ત્યાગ કરેલ હોય તેને આર્ય કહેલા છે. તેનાથી વિપરીત એટલે કે નિષિદ્ધ કાર્યોનું આચરણ કરનારા જીવો અનાર્ય છે. आयरियउवज्झाय - आचार्योपाध्याय (पुं.) (આચાર્યસહિત ઉપાધ્યાય, આચાર્ય અને ઉપાધ્યાય) (4) વિમવેર - આર્થિક્ષેત્ર (1) (આર્યભૂમિ) શાસ્ત્રોમાં આદિશ અને અનાર્યદેશ એમ બે ભેદ પાડવામાં આવેલા છે. તેમાં રાજગૃહી, મગધ, રાજસ્થાન, ગુજરાત વગેરે સાડાપચ્ચીસ દેશ તે આર્યભૂમિ છે. અને તેમાં ઉત્પન્ન થયેલા જીવ તે આર્ય કહેવાય છે. આ આર્યભૂમિ સિવાયનો બાકીનો તમામ પ્રદેશ તે અનાર્યભૂમિ કહેલી છે. આ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જીવો આજે તમે આનંદ માનો કારણ કે આ ક્ષેત્રમાં જન્મ લેવા માત્રથી તમે આર્ય થઇ ગયેલા છો. શાસ્ત્રોમાં કહેલું છે કે અનંતાનંત પુણ્યનો ઉદય હોય તેને જ આ ભૂમિમાં જન્મ મળે છે. તમે અનંતા પુણ્યના ધણી છે જેના પ્રતાપે તમે આર્યાવર્તમાં જન્મ પામ્યા. હવે આવા આર્યક્ષેત્રમાં જન્મ લઈને અનાર્ય જેવું વર્તન 334 Page #378 -------------------------------------------------------------------------- ________________ કરવું તમને શોભા નથી આપતું. આજનો કાળ પશ્ચિમી હવામાં રંગાલયો હોવાથી શરમ સાથે કહેવું પડે છે કે આયદિશમાં ઉત્પન્ન થવા છતાં પણ મોર્ડન કહેવાતા લોકો અનાર્યને યોગ્ય આચરણ કરતાં થઇ ગયા છે. મા () -- સ્થાન (જ.) (સર્વવિરતિધર્મ, સંયમસ્થાન) મા (1) ચિરિ () - સાર્વનિ (ગું.) (ન્યાયદર્શી, ન્યાયપૂર્વક જોનારો) કેવલી ભગવંત તો સત્ય અને અસત્ય એ બન્ને ધર્મનો માત્ર બોધ કરાવનારા છે. પછી તે બન્નેમાંથી ક્યા માર્ગ પર ચાલવું તે જીવે સ્વયં નક્કી કરવાનું છે. આપણું પોતાનું કૃત્ય કોઇ જુએ કે ન જુએ. કોઇ જાણે કે ન જાણે પરંતુ પોતાનો આત્મા તો જુએ અને જાણે જ છે. આથી જે ન્યાયદર્શી જીવ છે તે જાહેર સ્થાન તો જવા દો એકાંતમાં પણ અધર્મનું આચરણ કદાપિ નથી કરતાં. મા () કલિઇUI - માર્ચત્ત (ઈ.) (પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર) () સિ - માર્યા (ઈ.) (આદેશ, આર્યભૂમિ) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહ્યું છે કે જે સ્થાનમાં ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, નારદ વગેરે ત્રેસઠ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થતાં હોય અને વિચરણ કરતાં હોય તે તમામ સ્થાન આર્યદિશ છે.” મા (2) વિથM - ધf (6) (આર્યધર્મ, સદાચારધર્મ) જે આચાર વિચારથી સ્વ અને પર એમ બન્નેનું કલ્યાણ થતું હોય તે બધાં જ સદાચાર કે આર્યધર્મ કહેવાય છે. આ સદાચાર શ્રત અને ચારિત્ર એમ બે પ્રકારે કહેલો છે. શ્રત દ્વારા સદાચારોનું જ્ઞાન કરવાનું હોય છે. અને ચારિત્ર દ્વારા તે જ્ઞાત ધર્મોનું પાલન કરવું તે આર્યધર્મ છે. માત્ર જ્ઞાનમાં હોય પણ આચરણમાં ન હોય તો તે આર્યધર્મ બનતો નથી. મા (2) પિત્તિય - પ્રતિ (ઉ.) (તીર્થંકર પ્રણિત, સર્વજ્ઞોપદિષ્ટ) મા (4) - માર્યપ્રજ્ઞ (ઈ.) (શ્રુતવિશિષ્ટ મતિવાળો, શાસ્ત્રજ્ઞ) શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જેની મતિ પરિકર્મિત થઈ છે. એટલે કે શ્રુતજ્ઞાનના પ્રતાપે જેની બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ અને તીવ્ર થયેલી છે તેવા જીવને ગીતાર્થ અથવા તો આર્યપ્રજ્ઞ કહેવામાં આવે છે. શ્રુતવિશિષ્ટ મતિવાળા જીવને ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગનું જ્ઞાન હોવાથી ચારિત્રધર્મનું શુદ્ધ પાલન કરી શકે છે. જયારે અલ્પમતિ કે વિપરીત મતિવાળા જીવને શ્રુતનો સ્પષ્ટ બોધ ન હોવાના કારણે ઉત્સર્ગના કાળે અપવાદનું અને અપવાદના કાળે ઉત્સર્ગ માર્ગનું સેવન કરી બેસે છે. જે સ્વ અહિતકારી અને શાસનની હીલના કરાવનારું બને છે. મરિયપરિભાવિ (1) - માવામિાવિન (ઉ.) (આચાર્યનો પરાભવ કરનાર, આચાર્યની નિંદા કરનાર) નિશીથચૂર્ણિ વગેરે ગ્રંથોમાં આચાર્યનો પરભાવ કરનાર પ્રત્યક્ષ કે પરોક્ષ એમ બે પ્રકારે કહેલા છે. આચાર્ય પદવીને પામેલ જીવને નીચો પાડવા માટે જાતિ, કુલ, કે ગુણાદિના આગળ કરીને તેઓની નિંદા કરે. જેમ કે અરે અમે તો હજુ બાળક છીએ. અમારામાં તો આચાર્ય પદવીની જરાય લાયકાત નથી. એવું કહીને પરોક્ષ રીતે ગુરુ કે આચાર્યાદિનો પરાભવ કરે. તેમ જ પ્રત્યક્ષમાં સીધે સીધું આચાર્યને જ કહે કે તમે તો હજું બાળક જેવા જ છો. તમારામાં આચાર્ય પદને એક પણ ગુણ નથી વગેરે વગેરે. આવા જીવો ભારે કર્મી અને દીર્ઘ મોક્ષગામી હોય છે. 335 Page #379 -------------------------------------------------------------------------- ________________ आयरियपायमूल - आचार्यपादमूल (न.) (આચાર્યની નજીક, આચાર્યની પાસે) આચાર્યને શાસ્ત્રમાં તીર્થંકરની સમાન કહેલા છે. આથી જેમ તીર્થંકરની પાસે કે તેમની આજ્ઞામાં રહેવાથી દર્શન-જ્ઞાન અને ચારિત્રનો જેટલો લાભ મળે છે. તેટલો જ લાભ આચાર્ય ભગવંતની આજ્ઞામાં કે તેઓની પાસે રહેવાથી પ્રાપ્ત થાય છે. અને જે જીવ તેમની અવગણના કે નિંદા કરે છે. તે સાક્ષાત્ તીર્થંકર ભગવંતની અવહેલના કરવાના દોષનો ભાગી બને છે. आयरियभासिय - आचार्यभासित (न.) (ત નામે પ્રશ્નવ્યાકરણનું ચતુર્થ અધ્યયન) મામા - સાર્થક (). (મોક્ષમાર્ગ, શિષ્ટપુરુષ પ્રતિપાદિત માર્ગનું આચરણ). આર્યમાર્ગની શાસ્ત્રોમાં અલગ અલગ વ્યાખ્યા કરવામાં આવેલી છે. જેમ કે સર્વ હયધર્મનો ત્યાગ તે આર્યમાર્ગ છે. પાપલેશ્યાનો જયાં જરા પણ સ્પર્શ નથી તે આર્યમાર્ગ છે. સદનુષ્ઠાનનું પાલન તે આર્યમાર્ગ છે. અને છેલ્લે જૈનેન્દ્રશાસન દ્વારા પ્રતિપાદિત મોક્ષમાર્ગ તે આર્યમાર્ગ છે. आयरियविज्जा - आचार्यविद्या (स्त्री.) (પુરુષકલા અંતર્ગત બેંતાલીસમી કલા) आयरियविप्पडिवत्ति- आचार्यविप्रतिपत्ति (स्त्री.) (બંધદશાનું પાંચમું અધ્યયન) મા (2) ચિત્રેય - ગવેર (.) (તીર્થકરની સ્તુતિરૂપ અથવા શ્રાવકધર્મના પ્રતિપાદક વેદ) આવશ્યક સૂત્રમાં સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે કે “તીર્થકરની સ્તુતિ સ્વરૂપ અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કરનારા વેદોની રચના આદ્ય ચક્રવર્તી ભરત મહારાજાએ કરેલી હતી. આ વેદોની રચના તેઓએ પોતાના સ્વાધ્યાય અર્થે કરેલી હતી. અને તે વેદો આર્યવેદ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ત્યારબાદ યાજ્ઞવલ્કલાદિ દ્વારા રચિત વેદો તે અનાર્યવેદ કહેવાય છે. આથી આજે પણ જ્યારે યજ્ઞ વગેરેમાં વેદોનો મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે તેમાં નેમિનાથ, પાર્શ્વનાથ, આદિનાથ વગેરે તીર્થકરોના નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે.' મારવેરાવૈ - માવાવૈધ્યાવૃત્ય () (વૈયાવચ્ચનો એક ભેદ, આચાર્યદેવની સેવા) તત્ત્વાર્થ સૂત્રમાં વૈધ્યાવચ્ચના દસ સ્થાન જણાવવામાં આવેલા છે. સાધુ તેમજ શ્રાવકે તે દસેય સ્થાનને તન-મન અને ધનથી સહાયક બનવું જોઈએ એવું શાસ્ત્રીયવિધાન છે. આ દસ સ્થાનોમાં સર્વ પ્રથમ સ્થાનરૂપે આચાર્ય ભગવંત છે. આચાર્ય શાસનના રાજા છે. અને ધર્મનેતા એવા આચાર્યદેવની આહાર, પાણી, ઔષધિ, ધન વગેરે દ્વારા સેવા કરવાથી ઉચ્ચ ગોત્ર અને યાવતુ તીર્થકર નામકર્મનો બંધ થાય છે. आयरियव्व - आचरितव्य (त्रि.) (આચરવા યોગ્ય, અનુષ્ઠાનને યોગ્ય) જિનાજ્ઞા કથનાનુસાર ત્યાગવા યોગ્યના ત્યાગથી, ઉપાદેય તત્ત્વના સ્વીકારથી અને આચરવા યોગ્ય અનુષ્ઠાનના આચરણથી જીવ આરાધક બને છે. અને ઉપરોક્ત આચરણથી વિપરીત વર્તતો જીવ વિરાધકની શ્રેણીમાં આવે છે. આથી જ તો વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજે સ્પષ્ટ કહેલું છે કે આજ્ઞાનાની આરાધના મોક્ષ માટે અને તેની વિરાધના સંસાર માટે કારણભૂત 336 - Page #380 -------------------------------------------------------------------------- ________________ आयरियादेस - आचार्यादेश (पु.) (આચાર્યનું કથન, આચાર્ય ભગવંતનો આદેશ) જિનશાસનરૂપી નાવના સંચાલક એવા આચાર્ય ભગવંત પંચ પરમેષ્ઠીમાં તૃતીયસ્થાને બિરાજમાન છે. શાસ્ત્રોમાં તેઓનું કથન કે આદેશ તે તીર્થંકરના કથન બરોબર કહેવામાં આવેલું છે. આથી જે જીવ તેઓની આજ્ઞાનો આદર કરે છે. તે તીર્થકર ભગવંતનો આદર કરવા બરોબર છે. અને તેઓના કથનને કે તેમના આદેશનો જેઓ અનાદર કે તિરસ્કાર કરે છે, તે સાક્ષાત તીર્થંકર ભગવંતની અવહેલના કરે છે. आयसभायण - आयसभाजन (न.) (લોખંડનું ભાજન, લોહપાત્ર) વૈદક શાસ્ત્રમાં લોખંડમાંથી નિર્મિત પાત્રને અત્યંત નિમ્ન કક્ષાનું અને રોગને કરનારું કહેલું છે. જયારે સુવર્ણનું ભાજન તે અત્યંત ઉત્તમ અને રોગનાશક કહેલું છે. આથી સ્વાથ્યની તંદુરસ્તીને ઇચ્છતા જીવો ક્યારેય પણ લોખંડના ભાજનનો ઉપયોગ કરતાં નથી. શક્તિ હોય તો સુવર્ણ કે ૨જતના ભાજનમાં ભોજન કરે છે. અન્યથા તાંબા કે કાંસ્ય પાત્રમાં જ ભોજન કરવું જોઇએ. પરંતુ સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના ભાજનનો તો ત્યાગ કરવો જ ઘટે. મારૂ - માનતિ (a.). (1, ઉત્પત્તિ, જન્મ 2, જાતિ, પ્રકાર 3. આચરણ, આચાર) વ્યવહારથી કહેવાય છે કે જન્મ અને મરણ કોઈના હાથમાં નથી હોતું. પરંતુ લોકોત્તર જિનશાસનમાં રહેલા જીવો નિર્ધારણ પૂર્વક કહી શકે છે કે મારું આગામી જન્મ કે મૃત્યુ કેવું હશે. તેનો ગર્ભિત અર્થ જણાવતા ગીતાર્થ ભગવંતો કહે છે કે જીવન દરમ્યાન તમે કરેલા સુકૃત્યો કે દુષ્કૃત્યો તમારા આગામી ભવ અને આવનારા મૃત્યુને સુનિશ્ચિત કરે છે. કાલસૌરિકનરક ગતિમાં જન્મ પામ્યો તેમાં તેના પૂર્વભવના દુષ્કર્મો હતાં. અને ત્યાં તેના અપમૃત્યુનું કારણ પણ તેના કૃત્યો જ હશે. તથા રોજના દૈવિક સુખોને ભોગવનાર શાલિભદ્રના જન્મ અને મૃત્યુમાં પણ તેઓએ પૂર્વભવમાં કરેલા આહાર દાનરૂપ સુકૃત્ય જ ઉપાદાન કારણ છે. * સાયતિ (સ્ત્રી) (1. આગમન 2. ગર્ભમાંથી નીકળવું 3. ભવિષ્યકાળ) સંસારમાં કહેવાય છે કે આમ તો બધાનો જન્મ એકવાર જ થાય છે, પરંતુ સ્ત્રીનો જન્મ બે વાર થાય છે. પહેલા તો માતા-પિતા દ્વારા આ દુનિયામાં સૌપ્રથમ વખત આવે છે ત્યારે અને બીજો જન્મ ત્યારે થાય છે જયારે તે એક સંતાનને જન્મ આપે છે. બન્નેમાં તફાવત એટલો જ છે કે પ્રથમ જન્મમાં તે માતા-પિતાના છાલને લૂંટે છે. જયારે બીજા જન્મમાં તે માતૃત્વ ધારણ કરીનેમ્પોતાની મમતાના દરિયાને પોતાના સંતાન ઉપર લૂંટાવે છે. અને ખાસ વસ્તુ તો એ છે કે માતા-પિતાનું વ્હાલ લૂંટવામાં તેનો એટલો આનંદ નથી મળતો, જેટલો આનંદ સંતાન પર મમત્વ લૂટાંવામાં મળે છે. આથી જ તો ગુજરાતી કહેવતમાં કહેવાયું છે કે “મા તે મા બીજા વગડાના વા' માયા - પ્રાયતિરસ્થાન () (1. જન્મ સ્થાન 2. સંસાર, ભવ) જીવવિચારાદિ ગ્રંથમાં જન્મ બે પ્રકારે કહેલા છે. એક સંમૂછિમ જેમાં જીવ માતા-પિતાના સંયોગ વિના અચાનક જ ઉત્પન્ન થઇ જાય છે. જેમ કે વર્ષાકાળે દેડકા, ફદા વગેરે જીવજંતુઓ. તથા બીજો ગર્ભજ જેમાં માતા-પિતાના સંયોગ દ્વારા જીવની ઉત્પત્તિ થાય તેવા જીવો. જેમ કે મનુષ્ય, પશુ વગેરે. આ બે પ્રકારના જન્મને સ્થાનાંગ સૂત્રમાં આયાતિસ્થાન કહેલ છે. * મથતિસ્થાન (7). (ભવિષ્યકાલીન સ્થાન) आयाइट्ठाणज्झयण - आजातिस्थानाध्ययन (न.) (આચારાંગ સૂત્રનું નવમું અધ્યયન) 337 Page #381 -------------------------------------------------------------------------- ________________ ઝાવાર - માથાશ્નર (પુ.) (1, લોખંડની ખાણ 2. જ્યાં લોઢાને તપાવવામાં આવે તે સ્થાન) માયા (વા) 1 - મારામ (2) (ભાતનું ઓસામણ) પિંડનિયુક્તિ વગેરે ગ્રંથોમાં સાધુને નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરવાનું વિધાન છે. પૂર્વના કાળમાં આજના જેવા ઉપાશ્રયો કે સ્પેશ્યલ જૈનોના ઘર નહોતા. તેમજ સાધુઓ જૈન-અજૈન દરેક ઘરોમાં ગોચરી વહોરવા જતાં હતાં. અને સાધુવર્ય જે-તે સ્થાનેથી દોષિત આહાર-પાણીનો ત્યાગ કરીને નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં હતાં. જેમાં નિર્દોષ આહારના પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમ દિવસ દરમિયાન નિર્દોષ પાણીના પણ કુલ નવ પ્રકાર બતાવવામાં આવેલા છે. તે અંતર્ગત શુદ્ધ જલ ન મળે તો પાણી તરીકે નિર્દોષ કાંજીનું પાણી અર્થાતુ ભાતનું ઓસામણ પણ સાધુએ જલ તરીકે વાપરવું તેવું શાસ્ત્રીય કથન છે. * માથામ (ઈ.) (દીર્ઘ, લાંબુ) માયામ -- HT () (.) (પાણીનો એક ભેદ, ધાન્યનું પાણી) મથામfસલ્યમો () - માવા (aa) સિક્યુમોનિન (ઉ.) (ઓસામણમાં જેટલી અનાજની સિથ આવે માત્ર એટલું જ ખાનાર) અભિગ્રહ તે સાધુનો પર્યાયવાચી શબ્દ છે. વર્ષના ત્રણસોને સાંઇઠ દિવસ દરમિયાન શ્રમણ કોઇને કોઇ અભિગ્રહ યુક્ત હોય. સાધુ પ્રતિદિન છ વિગઇમાંથી એક કે તેથી વધુ અથવા સંપૂર્ણ છએ છ વિગઇનો ત્યાગ કરનાર હોય છે. આવા અભિગ્રહયુક્ત સાધુમાં કોઇ સાધુને એવો અભિગ્રહ હોય કે, મારે આજના દિવસ અંતર્ગત સાધુ જે ઓસામણ વહોરીને લાવે તે ઓસામણમાં જેટલા ધાન્યના દાણા હોય તે જ વાપરવા શેષ આહારનો ત્યાગ. આવા સાધુને આયામસિક્વભોજી કહેવાય છે. માયા - વA (ગવ્ય) (આયંબિલ કરીને) માયR -- THIR (ઈ.) (1. મર્યાદા, જ્ઞાનાદિ આચાર 2. વ્યવહાર, વિધિમાર્ગ 3. ચારિત્ર, વર્તન 4. આચારાંગ સૂત્ર, બાર અંગમાંનું પ્રથમ અંગ) એક જગ્યાએ બહુ જ સુંદર વાત કહેલી છે. તમારો આચાર તમારા વિચારને પ્રગટ કરવાનું માધ્યમ છે. તમારી પ્રવૃત્તિ જ તમારા અંતરિક વિચારોને જણાવે છે. આથી જે વ્યક્તિનું મન છળ-કપટવાળું કે હિંસક હશે તો તેનો વ્યવહાર પણ કુટિલતાવાળો અને હિંસક હશે. જ્યારે સરળ, પરહિતચિંતાવાળા અને ઉદાર હૃદયવાળા જીવનો વ્યવહાર પણ સહજ અને રૂચિકર હોય છે. આથી જ તો સકલ જગહિતની ભાવનાવાળા સાધુના જેવા વિચાર હોય છે તેવો જ આચાર હોય છે. અને જેવો આચાર હોય છે તેવો જ પ્રચાર પણ હોય છે. ગયRડેવIBUT - આષારોપમન (7) (માયાકરણરૂપ યોગ) માયારા - માવાRI () (આચારાંગ સૂત્ર, બાર અંગમાંનું પ્રથમ અંગ) આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે, “રાગ-દ્વેષથી અભિભૂત મનુષ્યએ શારીરિક અને માનસિક એવા અનેક પ્રકારના દુખોને દૂર કરવા માટે હેય અને ઉપાદય પદાર્થનું જ્ઞાન મેળવવું જોઇએ. આ જ્ઞાન વિશિષ્ટ વિવેક વિના શક્ય નથી. અને તે વિવેકની પ્રાપ્તિ આપ્તપુરુષ એવા તીર્થંકરના વચન વિના સંભવતી નથી. માટે સત્ય અને અસત્યનું જ્ઞાન કરાવનાર જિનવચનનું શ્રવણ જ્યાંથી પણ કરવા મળે ત્યાંથી કરી લેવું જોઈએ. તેના માટે એક ક્ષણનો પણ પ્રમાદ કરવો ઉચિત નથી.” 3380 Page #382 -------------------------------------------------------------------------- ________________ आयारंगचूला- आचाराङ्गचूडा (स्त्री.) (આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રતુન્ડંધનો પાછલો ભાગ) યારસુત્ર - માવાર સુત (ઈ.) (આચારમાં કુશળ) વ્યવહાર સૂત્રમાં આચારકુશળની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે, “જ્ઞાનાદિ આચાર વડે જે કાર્ય કરવામાં કુશળ હોય અથવા ભવબંધના હેતુભૂત કર્મોનો નાશ કરવામાં કુશળ હોય તે આચારકુશળ છે. અથવા બીજી રીતે આચારોનો જેને સંપૂર્ણ જ્ઞાન છે કે પછી જ્ઞાનાદિ આચારોને પ્રસંગનુસાર સારી રીતે પ્રયોજી જાણે છે તે આચારકુશળ છે.” आयारक्खेवणी - आचाराक्षेपणी (स्त्री.) (આક્ષેપણી કથાનો એક ભેદ) સંસારમાં અનેક પ્રકારના જીવો રહેલા છે. અને તે દરેક જીવો વિવિધ વિષયોમાં રૂચિ ધરાવતા હોય છે. તે ભિન્ન-ભિન્ન રૂચિ ધરાવતા જીવોને આત્મહિતકર ધર્મ પ્રત્યે આકર્ષવા માટે આપણી કથા પ્રયોજવાનું શાસ્ત્રીય વિધાન છે. તે આપણી પણ અને પ્રકારે છે. જેમ કોઇ જીવને સાધુ વગેરેના આચારો પ્રિય હોય તો તેને લોચ, અસ્નાન, આતાપના, વિહારાદિ આચારોના કથન દ્વારા શ્રમણ સાધુધર્મ પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કરે. આ પ્રકારની કથાને આચારાપણી કહેવામાં આવે છે. आयारगोयर - आचारगोचर (पु.) (આચારસંબંધી, આચારવિષયક) મોક્ષમાર્ગને સાધી આપનાર અનુષ્ઠાન તે આચાર છે અને તે આચારનો જે વિષય કે સંબંધ તે આચાર ગોચર છે. શાસ્ત્રમાં કહેલું છે કે કોઈ રાજા, મંત્રી કે શ્રેષ્ઠી વગેરે સાધુને બે હાથ જોડીને પૂછે કે હે મુનિવર આપના આચારનો સંબંધ શું છે તે જણાવો. ત્યારે જરાપણ વિચલિત થયા વિના, પ્રસન્નવદની સાધુ તેને સાધુના આચાર અને તેનું ફળ વિસ્તાર પૂર્વક કહે. યારા - માવાઇ (!) (આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) આચારાંગ સૂત્રની ટીકામાં આચારાગ્ર એટલે દ્વિતીય શ્રુતસ્કંધ કહેલો છે. તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં જે બ્રહ્મચર્યાદિ અધ્યયન કહ્યા તે નહીં કહેવા બરોબર અથવા સંક્ષેપથી કહેલા છે. આથી પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલ અર્થો અથવા સંક્ષિપ્ત અર્થોના વિસ્તૃત કથન માટે તેના અગ્રભૂત એવી ચાર ચૂલારૂપ એવો દ્વિતીય શ્રુતસ્કંધ કહીએ છીએ. आयारचूला - आचारचूला (स्त्री.) (આચારાંગ સૂત્રની ચૂલિકા, આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ આચારચૂલા કે આચારચૂલિકાના નામે પણ ઓળખાય છે. આ બીજા ગ્રુતસ્કંધમાં કુલ પાંચ ચૂલિકા છે. જેમાં પ્રથમ સપ્ત અધ્યયનવાળી, બીજી સપ્તસપ્તતિકા, ત્રીજી ભાવના, ચોથી વિમુક્તિ અને પાંચમી નિશીથ અધ્યયનરૂપ आयारचूलिया - आचारचूलिका (स्त्री.) (આચારાંગ સૂત્રની ચૂલિકા, આચારાંગ સૂત્રનો દ્વિતીય શ્રુતસ્કંધ) માથાર - માણIRટા (a.) (શીલાંગાચાર્ય વિરચિત આચારાંગસૂત્રની ટીકા) મયR - HIR7 (.) (આચારમાં રહેલ, જ્ઞાનાદિ પંચાચારયુક્ત) માત્ર સાધુવેશ ધારણ કરવાથી જીવ સાધુ નથી બની જતો. પરંતુ સર્વજ્ઞ ભાષિત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર 339 Page #383 -------------------------------------------------------------------------- ________________ અને વીર્યાચારરૂપ પંચાચારનું યથોક્તરૂપ પાલન કરવાથી જીવ સાચા અર્થમાં સાધુ બને છે. આથી જ તો પંચિંદિય સૂત્રમાં પણ જે પંચવિધ આચારનું પાલન કરતાં હોય તેને જ આચાર્ય કહેલા છે. आयारणिज्जुत्ति - आचारनियुक्ति (स्त्री.) (આચારાંગ સૂત્રની નિયુક્તિ, ભદ્રબાહુસ્વામી વિરચિત નિર્યુક્તિ) વરતેજી - આવર્તન (ઉ.). (આચારપાલનમાં ચોરી કરનાર) જિનેશ્વર ભગંવતે કહેલા સર્વે સાધ્વાચાર મોક્ષરૂપી ફળને આપવાની ક્ષમતા ધરાવે છે. જે જીવ તે આચારોનું ચોરી કર્યા વિના નિરતિચાર પાલન કરે છે, તે નિશ્ચિતપણે મોક્ષને પામે છે. પરંતુ જે જીવ સુખશીલીયા સ્વભાવના કારણે તેમાં અતિચારો લગાડે છે અથવા આચારપાલનમાં ચોરી કરે છે. તો તે ભવાંતરમાં કિલ્બિષિક દેવપણાને પામે છે. એવું દશવૈકાલિકસૂત્રના પાંચમાં અધ્યયનમાં કહેલું છે. માયાવસ - માવાવ (.). (આચારાંગસૂત્ર, આચારાંગસૂત્રનું અપરનામ) આચારોનું પ્રતિપાદન કરનારી અવસ્થા જેમાં રહેલી છે તે આચારદશા. અથવા તો દશ અધ્યયનરૂપ જે સૂત્રનું કથન કરવામાં આવેલું હોય તે આચારદશા સૂત્ર. બાર અંગ સૂત્રમાંના આદ્ય આચારાંગસૂત્રનું અપનામ આચારદશા પણ છે. માયારપ#g - મારા પ્રશ્નન્ય (!). (આચારનો સમૂહ, નિશીથગસુત્રના ત્રણ અધ્યયનસહિત આચારાંગસુત્ર) આચારાંગ સૂત્રમાં શાસ્ત્રપરિજ્ઞા, લોકવિજયથી લઈને નિશીથસૂત્રની ચૂલિકા પર્યત જે આચારોનું કથન કરવામાં આવેલું છે. તેની કુલ સંખ્યા અઠ્યાવીસ છે. આ અઠ્યાવીસ પ્રકારના આચારને આચારપ્રકલ્પ પણ કહેવામાં આવે છે. आयारपकप्पधर - आचारप्रकल्पधर (पुं.) (નિશીથ અધ્યયન પર્યત સૂત્રને ધારણ કરનાર) વ્યવહાર સૂત્રમાં કહેલું છે કે “આચારપ્રલ્પધર સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકારે કહેલા છે. આચરણ, ક્રિયા એટલે આચાર તે મુખ્યપણે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ ત્રણ પ્રકારે છે. જે સાધુ નિશીથ અધ્યયન પર્યંતના આગમને સૂત્ર, અર્થ અને તદુભયને ધારણ કરે છે તે આચારપ્રકલ્પધર જાણવા.' आयारपकप्पिय - आचारप्रकल्पिक (पुं.) (આચાર પ્રકલ્પ નામક અધ્યયનને ધારણ કરનાર) आयारपढमसुत्त - आचारप्रथमसूत्र (न.) (આચારાંગ સૂત્રનું પ્રથમ સૂત્ર) आयारपण्णत्तिधर - आचारप्रज्ञप्तिधर (पु.) (આચારાંગસૂત્ર એવં પ્રજ્ઞપ્તિ સૂત્રોના જ્ઞાતા) आयारपणिहि - आचारप्रणिधि (पुं.) (દશવૈકાલિક સૂત્રનું આઠમું અધ્યયન). વર્તમાન કાળમાં પિસ્તાલીસ આગમ વિદ્યમાન છે. આ પિસ્તાલીસે પિસ્તાલીસ આગમમાં અધ્યયનો, ઉદેશા, સ્થાનો વગેરે કહેવામાં આવ્યા છે. આ દરેક અધ્યયનો સકારણ કહેલા છે. તેમાં એક પણ અધ્યયન નિષ્કારણ કે તઘલખી વિચારવાળા નથી. જેમ કે દશવૈકાલિક સૂત્રમાં સાતમું અધ્યયન વાક્યશુદ્ધિનું છે. આ આખાયે અધ્યયનમાં સાધુએ કેવી રીતે નિર્દોષ વચન બોલવા જોઈએ તેનું કથન કર્યું છે. અને જ્યારે આઠમાં આચારપ્રણિધિ નામના અધ્યયનની શરૂઆત કરી ત્યારે કહી દીધું કે વાક્યશુદ્ધિ 340 Page #384 -------------------------------------------------------------------------- ________________ અને આચારપ્રણિધિ વચ્ચે તાત્ત્વિક સંબંધ છે. તે એ છે કે પૂર્વે કહેલ નિરવઘ વચન આચારયુક્ત સાધુને જ સંભવે છે. આથી તે આચાર કયા છે તેનું કથન કરીએ છીએ. आयारपत्त - आचारप्राप्त (त्रि.) (બ્રહ્મચર્યાદિ આચારયુક્ત) જેવી રીતે સુભાષિત સંગ્રહમાં કહેવામાં આવ્યું છે કે સુખાર્થીને વિદ્યા નથી સંભવતી, અને વિદ્યાર્થીને સુખ નથી સંભવતું. તેવી જ રીતે તંડુલવૈતાલિક શાસ્ત્રમાં કહેલું છે કે બ્રહ્મચર્યાદિ આચારવાળા જીવને અબ્રહ્મરૂપ દૂષણ નથી સંભવતું. અને દૂષણયુક્ત સાધુને આચારનો એક અંશ પણ નથી સંભવતો. બન્ને વસ્તુ એક-બીજાથી વિપરીત અવસ્થાવાળા કહેલા છે. आयारपरक्कम - आचारपराक्रम (पु.) (જ્ઞાનાચારાદિ પ્રવૃત્તિબળયુક્ત) દશવૈકાલિક સૂત્રની દ્વિતીય ચૂલિકામાં કહ્યું છે કે “જે સાધુ જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ પાંચાચારરૂપ પ્રવૃત્તિબળયુક્ત હોય છે તેને જ ઇંદ્રિયોનો સંવર, મનની અનાકૂળતારૂપ સમાધિ પ્રાપ્ત થાય છે અને તેવી સંવર અને સમાધિ દ્વારા મૂલગુણ અને ઉત્તરગુણો આત્માની અપ્રતિપાતિ શુદ્ધિ માટે થાય છે અર્થાત એકાંતે કર્મક્ષય કરનારી થાય છે.” ગાયમંડ - 3 () (પાત્રા-પાટ-રજોહરણાદિ સાધુના ઉપકરણો) आयारभंडसेवि (न्)- आचारभाण्डसेविन् (पुं.) (શાસ્ત્રોક્ત વ્યવહારથી ઉપકરણને સેવનાર) શાસ્ત્રોમાં ઉપકરણનો અર્થ કરવામાં આવ્યો છે કે “મોક્ષમાર્ગના સાધક આચારપાલનમાં જે સાધન ઉપકારક હોય તે ઉપકરણ જાણવા.' અર્થાત જેના દ્વારા નિર્દોષ સાધુ જીવન જીવી શકાય તે પ્રત્યેક સાધનો ઉપકરણ છે. ઓઘનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથમાં તે તે નિર્દોષ સાધનનોનું વિધાન કરવામાં આવેલું છે. તે શાસ્ત્રવિહિત સાધનોનું સેવન કરનાર સાધુ આચારભાંડસેવી અથવા તો આરાધક ગણાય છે. અને તે સિવાયના સ્વકલ્પનાથી સાધનનોનું સેવન કરે છે તેને અસાધુ તથા વિરાધક કહેલ છે. आयारमन्तर - आचारान्तर (न.) (અન્ય આચાર, જ્ઞાનાદિ આચારવિશેષ) સામાન્યથી સાધુએ તેમના આચારોનું પાલન નિયમિતપણે કરવાનું હોય છે. અને જે આચારો જે સમયે પાળવાના હોય તે સમયને સાચવીને પાળવા એવું ઉત્સર્ગમાર્ગે શાસ્ત્રીય કથન છે. પરંતુ જ્ઞાનાચારાદિ વિશેષ આચાર ઉપસ્થિત થયે છતે. અથવા શાસનપ્રભાવનાદિ અન્ય કાર્યવ્યવધાન આવ્યું છતે જે તે આચારોનો ત્યાગ કરીને અન્ય આચારોનું સેવન કરવામાં આવે તે આચારાન્તર છે. માયામકુ - Hવાર (ઉ.) (જ્ઞાનાદિ આચારનિમિત્તે) દશવૈકાલિક સૂત્રની ટીકામાં કહેલું છે કે “જ્ઞાનાદિ આચારની પ્રાપ્તિ નિમિત્તે વિનરૂપ ગુણને પ્રયોજવો જોઇએ. કારણ કે જ્ઞાનાદિ આચારની પ્રાપ્તિનો એ મુખ્યમાર્ગ છે. જેવી રીતે ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગનું ચયન, રસ્તામાં તેના જાણકારને પૂછવા રૂપે પ્રવૃત્તિને આપણે ઉપાદેય માનીએ છીએ. તેવી જ રીતે જેની પાસે જ્ઞાનાદિ આચારોનું જ્ઞાન છે, તેને મેળવવા માટે વિનયાદિને કરવું શ્રેષ્ઠ વર્તન છે. માવા (અંત) 4 - માવાવ (કિ.) (આચારયુક્ત, જ્ઞાનાદિ આચારવાળો) વસ્તુના જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ નથી થતી. તેવી જ રીતે જ્ઞાનવિનાની પ્રવૃત્તિથી પણ કાર્યની સિદ્ધિ નથી થતી. જ્ઞાન અને ક્રિયા બન્ને ભળે ત્યારે જ કાર્ય સુનિષ્પન્ન થાય છે. ઠાણાંગ સૂત્રમાં આચારવંતની વ્યાખ્યા કરતાં કહ્યું છેકે, “જ્ઞાન અને આસેવનાયુક્ત 3410 Page #385 -------------------------------------------------------------------------- ________________ સાધુ જ સચ્ચારિત્રી છે. એકલા જ્ઞાનવાળો કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિવાળો સાધુ આચારયુક્ત નથી બનતો. આચારોના જ્ઞાન અને તેના પાલનથી જ શ્રમણ બનાય છે.” आयारवज्जिय - आचारवर्जित (त्रि.) (આચારરહિત, આચારહીન). શિષ્ટ પુરુષોએ આચરેલ કે ઉપદેશેલ ધર્મ તે આચાર છે. જેમ સુગંધવિનાનું ફૂલ નકામું છે. મીઠાશ વગરની મિઠાઇ નકામી છે. લુણ વગરની રસોઇ નકામી છે. તેમજ આપ્તજને બતાવેલ આચારો વિનાનું ચારિત્રજીવન પણ સર્વથા નિરર્થક છે. જે સાધુ આચારહીન છે તે સોનાની થાળીમાં લોઢાની મેખ બરોબર પ્રવૃત્તિ કરનારા છે. आयारविणय - आचारविनय (पुं.) (વિનયપૂર્વક આચાર પાળવા તે, વિનયનો એક ભેદ) વિનય અને નમ્રતા પૂર્વક જ્ઞાનાદિ સાધ્વાચારનું પાલન તે આચારવિનય છે. અથવા તો સાધુનો આચાર આત્મા પર લાગેલા કર્મોને દૂર લઈ જનાર હોવાથી તે આચાર વિનય છે. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં આ આચારવિનય 1. સંયમસામાચારી 2. તપસામાચારી 3. ગણસામાચારી અને એકાકાવિહારસામાચારીરૂપ ચાર પ્રકારનો કહેલો છે. મારવે- મારવેલ(a.) (આચારની વેદી જેવી પુણ્યભૂમિ) आयारसंवया - आचारसंपत् (स्त्री.) (આચાર સંપદા, શ્રેષ્ઠ આચાર) દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે “જે શ્રમણ પ્રથમ આચારાંગ આગમનું અધ્યયન કરે છે તે દશવિધ શ્રમણધર્મનો જ્ઞાતા બને છે. અર્થાત સૂત્ર અને અર્થ એમ સંયુક્તપણે આચારાંગસૂત્રના અધ્યયનથી સાધુ આચારસંપત્તિવાળો બને છે. સ્થાનાંગ સુત્રમાં આ આચારસંપત્તિ 1. સંયમધુવયોગયુક્તતા, 2. અસંપ્રગ્રહ, 3. અનિયતવૃત્તિ અને 4. વૃદ્ધશીલતા એમ ચાર પ્રકારે કહેલી છે. आयारसत्य - आचारशास्त्र (न.) (આચારાંગ સૂત્ર) आयारसमाहि- आचारसमाधि (पुं.) (સમાધિનો એક ભેદ) નિરતિચારપણે આચારોનું પાલન તે આચારસમાધિ છે. તથા સંક્તિચિત્તથી ચારિત્રનું પાલન તે આચારની અસમાધિ છે. શાસ્ત્રમાં આચારસમાધિ ઇહલોકસંબંધિ, પરલોક્સબંધિ, વ્યવહારલોકસંબંધિ તથા અરિહંતહેતુ સંબંધિ એમ ચાર પ્રકારે કહેલી બાવીસુ - માવાત (2) (1. આચારસંબંધિ શાસ્ત્ર, 2. સૂયગડાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન) સંસારના ભાવોનો ત્યાગ કરનારા સાધુએ મૂલગુણ અને ઉત્તરગુણરૂપ આચારોનું પાલન કરવું ફરજીયાત છે. પરંતુ આચારોના પાલન માટે તેનું જ્ઞાન હોવું તે અતિઆવશ્યક છે. પરમશ્રદ્ધય એવા ગણધર ભગવંતોએ આચારોનું કથન કરનારા એવા આચારકૃતની રચના કરી છે. જે આચારાંગ, દશવૈકાલિકરૂપે જગપ્રસિદ્ધ છે. આ શાસ્ત્રોના અધ્યયન દ્વારા ગીતાર્થ થયેલ સાધુ આચારોનું સહજતયા પાલન કરી શકે છે. જેના પ્રભાવે પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ અગીતાર્થ છે. અબહુશ્રત છે એવા સાધુઓ અનાચારના પાલન દ્વારા સંસારને વધારનારા છે. आयारसुयक्खंध - आचारश्रुतस्कंध (पुं.) (આચારાંગનો નવબ્રહ્મચર્ય અધ્યયન નામક આચારશ્રુતસ્કંધ) 2342 Page #386 -------------------------------------------------------------------------- ________________ માયાજાળુમોન - માવાનુયોગ (ઈ.) (સૂત્રના કથન પછી અર્થનું કથન કરવું તે) આધાર વિના આધેય અને આધેય વિના આધાર નિરર્થક છે. તેમ સૂત્ર વિના અર્થ અને અર્થ વિનાનું સૂત્ર નિરર્થક છે. આથી પ્રત્યેક શાસ્ત્રોના સૂત્રોનો તેના અર્થની સાથે વિનિમય કરવામાં આવેલો છે. જ્યારે જયારે ઉપદેશક સૂત્રોનું કથન કરે છે. ત્યારબાદ તે સૂત્રનો અર્થ પણ વિસ્તારથી શ્રોતાને જણાવે છે. આમ સૂત્રના કથન બાદ તે સૂત્રને સંલગ્ન અર્થનું કથન કરવું તેને અનુયોગ કહેવામાં આવે છે. જેમ આચારાંગ સૂત્રમાં આચાર સંબંધિ સૂત્ર કહ્યા બાદ તેના અર્થનું કથનને આચારાનુયોગ છે. અથવા બીજી રીતે સંક્ષિપ્ત સૂત્રોના અર્થનું વિસ્તારપૂર્વક કથન કરવું તે આચારાનુયોગ છે. आयारोवगय - आचारोपगत (त्रि.) (1. ૧૪મો યોગસંગ્રહ, 2. યોગવિશેષનું પાલન કરવું) તમે સાચા આચારવાનું છો કે ખરેખર વિનયી ગુણવાળા છો તેનું પ્રમાણ શું તો શાસ્ત્રમાં તેનો ઉત્તર આપતાં કહ્યું છે કે જે જીવ ખરેખર સંયમી છે. આચારપાલનમાં સદૈવ તત્પર છે. તે કદાપિ ક્યાંય માયાને સેવતો નથી. તે કપટભાવે આચારોનું પાલન નથી. પરંતુ ખરા ભાવથી સરળહૃદયે આચારોને સેવનારો હોય છે. તેવી જ રીતે જે ખરા અર્થમાં વિનયી છે તે કદાપિ અહંકારનો આશ્રય કરતો નથી. માયા - માયાસ (ઈ.) (ખેદ, ચિંતા) ચિંતા બે પ્રકારની હોય છે. શારીરિક અને માનસિક શક્તિથી અધિક કામ કરવાના કારણે શરીરને જે પરિશ્રમ પડે છે. તેના કારણે શરીરમાં જે થાક ઉત્પન્ન થાય તે શારીરીક ખેદ કે ચિંતા છે. જયારે જીવનમાં અણધારી આવી પડેલી આફતોને કારણે મનમાં જે ખેદ પ્રગટ થાય છે, તે માનસિક ચિંતા છે. સુભાષિતમાં કહેવું છે કે ચિંતા અને ચિતામાં આમ જોવા જાવ તો કોઇ ઝાઝો ફરક નથી. કેમ કે ચિતા મૃત વ્યક્તિને બાળે છે. જ્યારે ચિંતા જીવતા વ્યક્તિને પ્રતિક્ષણ બાળતી હોય છે. आयासलिवि - आयासलिपि (स्त्री.) (18 લિપિમાંની ૧૫મી લિપિ) માર - આર (પુ.) (1. આ ભવ 2. મનુષ્યલોક 3. ગૃહસ્થપણું 4. ૪થી નરકનો એક નરકાવાસ) વૈદિક શાસ્ત્રોમાં કુલ ચાર પ્રકારના આશ્રમો કહેલા છે. તે પૈકી એક આશ્રમ છે ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ એટલે સંસારનો ત્યજ્ઞ કર્યા વિના સંસારના વ્યવહારોનું સદંતર પાલન કરતો હોય તે. વડીલોનું સન્માન કરવું. બ્રહ્મચર્યનું યથાયોગ્ય પાલન કરવું. અનાર્યપ્રાયઃ કાર્યોનો ત્યાગ કરવો. આ બધા ગૃહસ્થાશ્રમના વ્યવહારો હતાં. જેના પાલન દ્વારા ગૃહસ્થનું જીવન અત્યંત પવિત્ર અને ઉત્તમ બનતું હતું. પરંતુ ખેદ છે કે આજના કાળમાં તે વ્યવહારોને બંધન, ઓર્થોડોક્ષ, સંકુચિત વિચારસરણી વગેરે ઉપનામો આપીને મોર્ડન કહેવાતા લોકો વખોડી રહ્યા છે. આજનો માનવતે ગૃહસ્થાશ્રમની સંકુચતિ વિચારસરણીથી ઉપર ઉઠી ગયો છે. પરંતુ તેનું આંતરિક ચારિત્ર તો સાવ ખાડે જ ગયેલું છે. માર - મારતY ( વ્ય.) (ઇહલોક, આ ભવ) મામ - માર* (g) (1. હિંસા, પાપવ્યાપાર 3, પ્રારંભ, શરૂઆત) શાસ્ત્રોમાં આરંભ અને અંત આદિને આશ્રયીને ચાર ભાંગા કરેલા છે. જે અનુક્રમે આદિ-અંત, અનાદિ- અનંત, આદિ-અનંત અને અનાદિ-અંત. તેમાં પ્રથમ ભાંગામાં વ્યવહાર રાશિમાં આવેલા જીવનો સંસાર પ્રારંભ થાય છે તેમ મોક્ષ પામતા અંત પણ થાય છે. બીજામાં આ સંસાર અનાદિ કાળથી હતો અને અનંત કાળ સુધી રહેવાનો છે. ત્રીજામાં જીવની મોક્ષમાં ઉત્પત્તિ થવી તે 343 Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ છે પરંતુ પુનઃ સંસારોત્પત્તિ ન હોવાથી અનંત છે. અને ચોથામાં મોક્ષને નહીં પામેલ જીવ અનાદિ કાળથી સંસારમાં ભટકે છે. પણ મોક્ષ પામ્યા પછી તે સંસારનો અંત આવી જાય છે. ગારંગઃ - મારWત (2.) (1. હિંસા કરનાર 2. પ્રારંભ કરનાર) કહેવાય છે કે જીંદગી દરેક વ્યક્તિને સુધરવા માટેનો, બગડેલી બાજીને સંભાળી લેવાનો એક મોકો તો આપે જ છે. અને જે વ્યક્તિ આ મળેલા ચાન્સને ઝડપી લઇને તેને સુધારવાનો પ્રારંભ કરે છે. તે સફળતાના શિખરો પર પહોંચી જાય છે. પરંતુ જે આળસુ વ્યક્તિ તેની ઉપેક્ષા કરીને બીજી તકની રાહ જોતો રહે છે. તે આખી જીંદગી દુખોની ગર્તામાંથી બહાર આવી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા પણ કહે છે કે તારું ભવિષ્ય તારા આરંભને આશ્રિત છે. જેવો તારો આરંભ હશે તેવો જ તારો અંત થશે. મારંમજરા - મારમરા (2) (છ કાય જીવોની હિંસા કરવી તે) માત્ર શરીરથી જ કોઈને હણવું તે હિંસા નથી, અપિતુ મનથી કોઇપણનું ખરાબ ઇચ્છવું તે પણ હિંસા જ છે. તંદુલિયો મત્સ્ય શરીરથી કોઇની હિંસા નથી કરતો. પણ મન દ્વારા તે સતત હિંસક વિચારોમાં રાચતો હોય છે. જેના પ્રતાપે તે સાતમી નરકમાં જાય છે. કાલસૌરિક કષાઈ એટલા માટે નરકમાં નથી ગયો કે તે શરીરથી પ્રતિદિન જીવોની હિંસા કરતો હતો. પરંતુ એટલા માટે ગયો છે કે હિંસક પરિણામ તેના મનમાં લોહીની જેમ વણાઇ ગયા હતાં. તે સૂતાં, જાગતાં, ખાતા, પીતા દરેક ક્રિયામાં હિંસક વિચારો ધરાવતો હતો. અને શાસ્ત્રોમાં પણ કહેવું છે કે શરીરથી ષટ્કાયની વિરાધના થાય તો પ્રાયશ્ચિત્ત ઓછું આવે છે. પરંતુ માનસિક હિંસામાં પ્રાયશ્ચિત્ત મોટું થઈ જાય છે. મામા - મામા (ft.) (ભક્તકથાનો ત્રીજો ભેદ) ખંધક મુનિને જીવનમાં એવો ઉપસર્ગ આવ્યો કે રાજાએ જીવતે જીવ તેમની શરીરની ચામડી ઉતરાવી નાંખી હતી. રાજાએ તેમના પર રાણી પર ખરાબ નજર નાંખવાના ખોટા આરોપસર તેઓની આખી ખાલ ઉતરાવી નાંખી. પરંતુ ક્ષમાના સાગર ખંધક મુનિએ તે સમભાવે સહન કરીને આત્મકલ્યાણ સાધ્યું. શાસ્ત્રકાર કહે છે કે આવા ઉપસર્ગ આવવાની પાછળ તેઓના પૂર્વભવની ક્રિયા જવાબદાર છે. પૂર્વભવમાં તેઓએ ચીભડાને ખંડિત કર્યા વિના ખૂબીથી આખી છાલ ઉતારી નાંખી હતી. અને આવી પાપક્રિયા કર્યા બાદ તેઓએ પોતાની કલાના ભરપૂર વખાણ કર્યા કે જોયું મારામાં કેવું કૌશલ્ય છે કે એક જ વારમાં મેં ચીભડાની છાલ ઉતારી નાંખી. જેના પ્રતાપે તેઓને બીજા ભવમાં શરીરની ખાલ છાલની જેમ ઉતરાવવાનો વારો આવ્યો. જો જો સમજદાર એવા આપણે પણ આવી ભોજનકથારૂપ વૃત્તિ તો નથી કરતાં ને? आरंभकिरिया-आरम्भक्रिया (स्त्री.) (25 ક્રિયામાંની એક ક્રિયા) મામા - મારHધ્યાન (2) (આર્તધ્યાન, દુર્થાન) શાસ્ત્રમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ ચાર પ્રકારના ધ્યાન કહેલા છે. તેમાં પહેલા બે અશુભ ધ્યાન છે, જે સંસારના હેતુભૂત કર્મબંધ કરાવનારા છે. આ બે અશુભધ્યાનમાં પણ આર્તધ્યાનને પ્રથમ કહ્યું તેની પાછળ પણ કારણ છે. રૌદ્રધ્યાન ક્વચિત્રસંગે નિમિત્ત ઉપસ્થિત થયે જ થાય છે. જ્યારે આર્તધ્યાન વ્યક્તિ કોઇપણ સ્થાને, કોઇપણ સમયે અને કોઇપણ નિમિત્ત વિના કરી શકે છે. રૌદ્રધ્યાન એટલું નુકસાન નથી પહોંચાડતું જેટલું આર્તધ્યાન પહોંચાડે છે. આ આર્તધ્યાન મનથી અન્યની હિંસા કે હાનિ પહોંચાડવાના ચિંતનરૂપ હોવાથી તેને આરંભધ્યાન પણ કહેલું છે. મારંગા - આરn(.) (1. હિંસા કરનાર, સમારંભ કરનાર 2. પ્રારંભ કરનાર, શરૂઆત કરનાર) Page #388 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રમાં કહેલું છે કે જે સાધુસ્વઆચારોમાં શિથીલ થઇ જાય છે અને વિષયોની અભિલાષાને વશ થઈને, સાવદ્યપ્રવૃત્તિને આચરે છે તે વાસ્તવમાં સાધુ જ નથી. ભવૈયાની જેમ માત્ર વેશને ધારણ કરનાર લોકમનોરંજક છે.” आरंभजीवि- आरम्भजीविन् (त्रि.) (સાવદ્ય ક્રિયાથી આજીવિકા ચલાવનાર, ગૃહસ્થ) કહેવાય છે કે ગૃહસ્થાવાસમાં રહેલ શ્રાવક સર્વથા આરંભ-સમારંભ વિના પોતાની આજીવિકા ચલાવી શકતો નથી. તેણે પોતાના શરીર અને કુટુંબના નિર્વહન માટે સાવદ્ય ક્રિયાનો આશ્રય લેવો જ પડતો હોય છે. છતાં પણ મોક્ષાભિલાષી અને પાપભીરૂ શ્રાવક એવા અનુષ્ઠાનોને પસંદ કરે કે જેમાં હિંસા અલ્પમાત્રામાં રહેલી હોય. શ્રાવક શાસ્ત્રોમાં કહેલ પંદર કર્માદાનવાળા વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક અલ્પહિંસાવાળા વ્યાપારથી આજીવિકા ચલાવનારો હોવો જોઇએ. આચારાંગ સૂત્રમાં આવા શ્રાવકને કાદવમાં રહેલ નિર્લેપ કમળની ઉપમા આપેલી છે. आरंभट्ठाण - आरम्भस्थान (न.) (સાવઘક્રિયાનું સ્થાન, આરંભ-સમારંભનું સ્થાન) આરંભસ્થાનની વ્યાખ્યા કરતાં સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “જ્યાં હિંસાબહુલ ક્રિયાથી અવિરતિ હોય, અને જેમાં વિરતિના પરિણામનો અભાવ હોય તે પ્રત્યેક સ્થાન આરંભસ્થાન જાણવા.” જેમ કે અનાર્ય દેશ, ખેતીવાડી, પશુપાલન વગેરે વ્યાપાર. આ દરેક સ્થાન આરંભસ્થાન જાણવા. ગામ(1) - મારમાર્થન() (સાવઘક્રિયામાં પ્રવૃત્ત) આચારાંગ સૂત્રમાં પૂછવામાં આવ્યું છે કે આરંભાર્થી કોને કહેવાય. તેનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું છે કે “વિષયોની વાંછાથી કે પછી આચારોમાં શિથીલ થઇને જીવવધના કારણભૂત સાવઘક્રિયા કરનારા શાક્યાદિ અન્ય સાધુઓ તેમજ કુશીલ વગેરે સાધુઓ આરંભાર્થી જાણવા.” आरंभणिस्सिय - आरम्भनिश्रित (त्रि.) (સાવઘાનુષ્ઠાનને આશ્રયીને રહેલ, પાપારંભ કરનાર) आरंभदोस - आरम्भदोष (पुं.) (પાપક્રિયાનું ફળ) માહિમા - મતિ(a.) (આઠમી પ્રતિમા) જેવી રીતે સર્વવિરતિધર સાધુની બાર પ્રતિમા કહેલી છે. તેવી જ રીતે ગૃહસ્થાવસ્થામાં રહેલા શ્રાવકને ધારણ કરવાની અગિયાર પ્રતિમા કહેલી છે. આ અગિયાર પ્રતિમા અંતર્ગત આઠમી પ્રતિમાનું નામ આરંભ પ્રતિમા છે. આ પ્રતિમા આઠ મહિના પ્રમાણની હોય છે. અને આરંભપ્રતિમાને ધારણ કરનાર શ્રાવકે આઠ માસ સુધી કોઇપણ પ્રકારના આરંભ-સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. એટલે કે સાધુની જેમ કોઇપણ સાવદ્ય ક્રિયામાંથી નિવૃત્તિ લેવાની હોય છે. आरंभपरिग्गहच्चाय- आरम्भपरिग्रहत्याग (पुं.) (આરંભ અને પરિગ્રહનો ત્યાગ). પૃથ્વીકાય વગેરે ષટૂકાય જીવોની હિંસા કરવી તે આરંભ છે. તથા મૂછને વશ થઇને બાહ્ય વસ્ત્ર, પાત્રાદિનો સંગ્રહ કરવો તે અથવા મિથ્યાત્વાદિ ભાવોને ધારી રાખવા તે આંતરિક પરિગ્રહ છે. જે સાધુ કે શ્રાવક સંસારના કારણભૂત એવા આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે તે સર્વબંધનોથી રહિત એવા મોક્ષફળને પ્રાપ્ત કરે છે. आरंभपरिण्णाय - आरम्भपरिज्ञात (पुं.) (શ્રાવકની આઠમી પ્રતિમા) 345 - Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની અગિયાર પ્રતિમા અંતર્ગત આવતી આઠમી પ્રતિમાનું નામ આરંભપરિજ્ઞાત છે. આ પ્રતિમા આઠમાસ સુધી ધારણ કરવાની હોય છે. આ સમય દરમિયાન શ્રાવકે પોતાના અર્થે કોઇપણ પ્રકારના આરંભ-સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. માત્ર સ્વયં આરંભ સમારંભ કરે એટલું નહીં, પરંતુ બીજા પાસે પણ આરંભાદિ કરાવે નહીં. અને જેઓ આરંભાદિ કરે છે તેની અનુમોદના પણ કરતાં નથી. आरंभपसत्त - आरम्भप्रसक्त (त्रि.) (પૃથ્વીકાયાદિ જીવહિંસામાં તત્પર) મામા - મરશ્નન (ઉ.) (આરંભ-સમારંભથી ઉત્પન્ન થયેલ, હિંસાથી જન્મેલ) સર્વ સાંસારિક ભાવોનો ત્યાગ કરીને મુનિવેષને ધારણ કરનાર સાધુ મોક્ષમાર્ગનો પથિક છે. અને જેમ મુસાફર પોતે માર્ગથી ભટકી ના જાય તેનું પૂરેપુરું ધ્યાન રાખતો હોય છે. તેવી રીતે સાધુએ પણ પોતાના ઉદ્દેશ્યથી કે સત્યમાર્ગથી ભ્રષ્ટ ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું ઘટે. જીવોના આરંભાદિ ઉત્પન્ન થયેલ દુખ કે તે દુખના કારણભૂત કર્મોના સ્વરૂપને જાણીને સાધુ તે બધાથી પરહેજપાળે છે. અર્થાત્ તે બધાથી દૂર રહે છે. आरंभपेसउहिट्ठवजय - आरम्भप्रेषोद्दिष्टवर्जक (पु.) (આઠમી પ્રતિમાનો ધારક શ્રાવક) જીવોના વધસ્વરૂપ આરંભ, પોતાનાથી અન્ય પાસે પ્રેષણ અર્થાતુ કૃષિ આદિ કરાવવું તથા કોઇ નિશ્ચિત શ્રાવકાદિને આશ્રયીને સચિત્તને અચિત્ત કરાવવા રૂપ પાકાદિનો ત્યાગ જમા કરવામાં છે તે આઠમી પ્રતિમા અને તેના ધારક શ્રાવકમાં અભેદ હોવાથી આરંભpષાદિષ્ટવર્જક કહેલ છે. મારંભ - મારઝૂરત (ર.) (સાવદ્ય અનુષ્ઠાનમાં તત્પર). મારંમવંત - મારવત (રિ.) (જીવહિંસાદિમાં પ્રવૃત્ત). आरंभवज्जय - आरम्भवर्जक (त्रि.) (જીવહિંસાદિનો ત્યાગ કરનાર, આઠમી પ્રતિમાને ધારણ કરનાર) आरंभविणय - आरम्भविनय (पुं.) (આરંભાદિનો અભાવ) મામfamવિ (1) - મારવિયન (ઈ.) (આરંભાદિના અભાવવાળો, સાવદ્યાનુષ્ઠાનના ત્યાગવાળો) आरंभसंभिय- आरम्भसंभृत (त्रि.) (આરંભથી ભરેલું, આરંભથી પુષ્ટ) જેવી રીતે પાપકર્મો ભયાનક છે તેમ તેના સ્થાનો પણ અતિભયાનક છે. આથી જ જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે જેમ પાપો ત્યાજય છે તેમ પાપસ્થાનકો પણ એટલા જ ત્યાજય છે. જો હોટલમાં ન ખાવનો નિયમ છે તો પછી બીજા સાથે તે સ્થાને જવાનું પણ ટાળવું જોઈએ. સ્વયં આરંભનો ત્યાગ કરેલો છે, તો પછી જયાં આરંભ સમારંભ થતા હોય તે સ્થાન અને આરંભાદિને આચરનાર વ્યક્તિના સંપર્કનો પણ ત્યાગ કરવો જ જોઈએ. અન્યથા પાપોને જીવનમાં પ્રવેશતા વાર લાગતી નથી. आरंभसच्च- आरम्भसत्य (त्रि.) (આરંભળવષયક સત્ય. આરંભસંબંધી સત્ય) Page #390 -------------------------------------------------------------------------- ________________ आरंभसच्चमणप्पओग- आरम्भसत्यमनःप्रयोग (पुं.) (આરંભવિષયક સત્ય મનનો પ્રયોગ) आरंभसत्त - आरम्भसक्त (त्रि.) (સાવઘાનુષ્ઠાનમાં આસક્ત, જીવવધાદિમાં પ્રવૃત્ત) आरंभसमारंभ- आरम्भसमारम्भ (पुं.) (આરંભ-સમારંભ, પાપવ્યાપારથી જીવોનો વધ કરવો તે) મારંfમ () - સામ () (પાપારંભ કરનાર, પાપકાર્યમાં પ્રવૃત્ત) માયા - મામી (સ્ત્રી) (પચ્ચીસ ક્રિયામાંની એક ક્રિયા, જેમાં જીવવધ રહેલો છે તેવી ક્રિયા) જેની અંદર પૃથ્વીકાયાદિ ષટ્યાય જીવોની હિંસા રહેલી છે તેવી ક્રિયા તે આરંભિકી ક્રિયા જાણવી. સ્થાનાંગ સૂત્રમાં આ ક્રિયા જીવ અને અજીવ એમ બે પ્રકારની કહેલી છે. જે ક્રિયા દ્વારા ચેતનાયુક્ત જીવને કિલામણો, સંઘટ્ટન કે વધ થાય તે જીવારંભિક ક્રિયા છે. તથા જેમાં આત્મા નથી તેવા જીવોના કલેવરો અથવા જીવોની આકૃતિવાળા કે ચિત્રવાળા વસ્ત્ર, પાત્રાદિને ફાડવા કે તોડવાથી જે કર્મબંધ થાય છે તે અજીવારંભિકી છે. आरंभोवरय - आरम्भोपरत (त्रि.) (પાપપ્રવૃત્તિથી અટકેલ, સાવધાનુષ્ઠાનરહિત) કરવમg - રક્ષ (કિ.) (1. રાજાના આત્મરક્ષક 2. હાથીના મસ્તકનું ચર્મ 3. સૈન્ય) જેમ રાજા વિનાનું સૈન્ય અને સૈન્ય વિનાનો રાજા બન્ને એક બીજા વિના સાવ નિરર્થક છે. તેવી જ રીતે ધર્મ વિનાની પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ વિનાનો ધર્મ નિષ્ફળ છે. જે સાંસારિક પ્રવૃત્તિ ધર્મ વિનાની હોય છે તે કુમાર્ગે લઇ જનારી હોય છે. તથા ધર્મ ગમે તો છે પરંતુ તેનું આચરણ ગમતું નથી. સમજી રાખજો જે ધર્મનું આચરણ કરવામાં ન આવે તો તે પોતાનું ફળ કોઇપણ રીતે આપી શકતો નથી. માટે ધર્મ ગમે છે તો તેનું આચરણ કરો. અને જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મને પણ સામેલ કરો. જેથી જીવનની શોભા વધી જાય. आरक्खिय - आरक्षिक (.) (કોટવાલ, નગર રક્ષક) આજના લોકોની એક ખાસિયત થઇ ગઇ છે. ધર્મ ગમતો નથી. ધર્મનું આચરણ ગમતું નથી. ધાર્મિક જીવોના સંગથી એલર્જી છે. આવા લોકો ધર્મ અને ધર્મના નિયમો કેવા હોવા જોઇએ તેની સલાહ આપતાં હોય છે. ખોટા કામો પોતે કરે, કોઇનું ખરાબ કરવાના વિચારો પોતે કરે અને પછી ધર્મ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરેને ગાળો ભાંડે. આ તો સદારશ્નોતવાત તો દે એવો ઘાટ ઘડાયો કહેવાય. - સાર (કું.) (આક્ષેપ, આરોપ) શ્રાવકના એકસો ચોવીસ અતિચાર અંતર્ગત એક આલાવો આવે છે કે ખોટું આળ-અભ્યાખ્યાન દીધું. જેનો અર્થ થાય છે કે જે વ્યક્તિ ખરેખર દોષી નથી. જેના વિશે તમને સાચી માહિતી નથી. અથવા તમને તે વ્યક્તિ પ્રત્યે ગેરસમજ થવાથી લોકોમાં તેની ઉપર ખોટા આક્ષેપો કરવા તે અતિચારની કક્ષામાં આવે છે. જેમ કે આ ચોર છે. દારૂ પીવે છે. અથવા આ તો શીલ કે સ્વભાવનો સારો નથી. વગેરે વગેરે અસત્ય આક્ષેપો કરીને તેને ખોટો ચિતરવો તે અતિચાર છે. અને તેનાથી શ્રાવકના બાર વ્રતોમાં દૂષણ લાગે છે. 2347 Page #391 -------------------------------------------------------------------------- ________________ કરાય - મારત (જિ.) (ઇંદ્રિયની સમીપ આવેલ, ઇંદ્રિયોનો વિષય બનેલ) જ્ઞાન બે પ્રકારના હોય છે એક ઇંદ્રિય પ્રત્યક્ષ અને બીજું આત્મપ્રત્યક્ષ. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન તે આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં આવે છે. કારણ કે આ જ્ઞાનમાં આંખ, નાક, કાન વગેરે કોઈ માધ્યમની જરૂર નથી પડતી. જે વસ્તુનું ચિંતન કરો તેનો બોધ તુરત આત્મામાં થઇ જાય છે. આથી તે આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે. તે સિવાયના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન છે. આ જ્ઞાન કરવા માટે પદાર્થને ઇંદ્રિયોની સમીપમાં આવું પડે છે. પદાર્થ ઇંદ્રિયના સંપર્કમાં આવ્યા બાદ તેનું સાચું જ્ઞાન થતું હોય છે. શાસ્ત્રમાં આ સિવાયનું કોઇ ત્રીજું જ્ઞાન કહેલું નથી. મારી - મારા (ઈ.) (1, અગિયારમો દેવલોક, 2, કલ્પોપપન્ન દેવ) સારનાન - મારનાર (કું.). (1. ધોવણનું પાણી, કાંજી 2. સાબુદાણા) ચોખાનું પાણી, જવનું પાણી, દ્રાક્ષનું પાણી અથવા એવા કોઇપણ પ્રકારના ધોવણું પાણી જેમાં કોઇપણ પ્રકારનો સ્વાદ ન હોય. અને માત્ર તરસ છીપાવવા માટે સક્ષમ હોય, તેવા દરેક પ્રકારનાં કાંજીના પાણીને આયંબિલ કરનાર સાધુ પાણીની જગ્યાએ વાપરી શકે છે. એવું શાસ્ત્રીય વિધાન છે. પરંતુ જેમાં સ્વાદ રહેલો હોય તેવા પ્રત્યેક પેય પદાર્થનો સાથે સાથે નિષેધ પણ કરવામાં આવેલ છે. મારા - અર # (જ.) (વનમાં જઈને વસનાર, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારનાર) હિન્દુ શાસ્ત્રમાં જીવની ચાર અવસ્થા કહેલી છે. પહેલી બ્રહ્મચર્યાશ્રમ, બીજી ગૃહસ્થાશ્રમ, ત્રીજી વાનપ્રસ્થાશ્રમ અને ચોથી સંન્યાસાશ્રમ. આ ચાર અવસ્થામાંથી ત્રીજી અવસ્થા વાનપ્રસ્થાશ્રમ છે. આ અવસ્થા ચાલીસી વટાવી ગયા પછીથી સાઈઠ વર્ષ સુધીના વ્યક્તિને હોય છે. આ આશ્રમમાં જીવ સ્વેચ્છાએ પોતાના ઘર-પરિવાર, સુખસાહ્યબીનો સર્વથા ત્યાગ કરીને જંગલનો આશ્રય કરે છે. અને પોતાના મનને જીતવાનો પ્રયાસ કરે છે. જે જીવ આ આશ્રમને સરળતાથી જીવી જાણે છે એવો વિરલ પુરુષ અંતે સંન્યાસાશ્રમનો સ્વીકાર કરે છે. મારા+સિ - મારવાાિ (ઈ.) (મેષ કે વૃષભ રાશિ) आरण्णय - आरण्यक (पुं.) (જંગલમાં વસનાર, વનવાસી) હંમેશાં જંગલમાં વસનાર અને કંદમૂળ કે ફલાહાર કરીને જીવન યાપના કરનાર તાપસ કે સંન્યાસીને વનવાસી કે આરણ્યક કહેવામાં આવે છે. તાપસ સિવાય વાનપ્રસ્થાશ્રમ સ્વીકારનાર ગૃહસ્થો પણ વનવાસી કહેવાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના માતાપિતા વૈદિક પરંપરામાં માનનાર હોવાથી તેઓ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારીને જંગલમાં રહેવા ચાલ્યા ગયા હતાં. અને ત્યાં કંદમૂળ અને ફલાહાર કરીને જીવન નિર્વાહ કરતાં હતાં. શાસ્ત્ર પ્રસિદ્ધ વલ્કલચિરીનો જન્મ પણ ત્યાં જંગલમાં જ થયો હતો. અને અંતિમ સમયે કેવલજ્ઞાન પણ ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું. * મારાજ઼ (!). (જંગલમાં વસનાર તાપસાદિ) મરત્ત - મરજી (કું.) (અલ્પ લાલવર્ણ) 34/ - Page #392 -------------------------------------------------------------------------- ________________ સાત્તિર - 2i% (2) (રાત્રિપર્વત, સંપૂર્ણ રાત્રિ, આરતિ) આજના સમયમાં આરતિનો અર્થ થાય છે કે દીવો પ્રગટાવીને પરમાત્મા આગળ એકાદ મંગલગીત ગાવું તે આરતિ છે. પરંતુ શાસ્ત્રીય રીતે તેનું અર્થ ઘટન કરીએ તો રાત્રિના પ્રારંભથી લઇને સૂર્યના પ્રથમ કિરણના સમય સુધી જિનાલયને દિપકો દ્વારા પ્રકાશિત કરીને પરમાત્મા સન્મુખ ભક્તિમય ગીતોનું ગુંજન કરવું તે આરતિ છે. એટલે કે સમસ્ત રાત્રિ પર્વત પરમાત્માના ગુણોનું કીર્તન કરીને અંતમાં મંગલદીપક દ્વારા તેનું સમાપન કરવું તે ખરા અર્થમાં આરતિ છે. માદ્ધ - RIG (ત્રિ.) (1. સિદ્ધ થયેલ, રાંધેલ) જે અન્ન કાચુ રહી ગયું હોય અને તેનું ફળ ક્ષુધાતૃપ્તિ સિદ્ધ થતું ન હોય તો રાંધવાની ક્રિયા અને તેનું કારણ અન્ન બન્ને નિરર્થક છે. તેવી રીતે ધર્મની પ્રત્યેક આરાધના કરવા છતાં જો તેનું ફળ પ્રાપ્ત થતું ન હોય તો ધર્મની ક્રિયા અને તેના કારણભૂત આત્મ અધ્યવસાયો બન્ને નિરર્થક જાણવા. કારણકે તમારા શુદ્ધ ભાવના અભાવે અથવા વિપરીત અનુષ્ઠાનના કારણે જ શાસ્ત્રોક્ત ફળ તમને પ્રાપ્ત નથી થયું. એમ માનવું જ રહ્યું. * મારવ્ય () (આરંભ કરેલ, શરૂઆત કરેલ) માર (%) - ગામ (થા) (આરંભ કરવો, શરૂઆત કરવી) નરમ () ફત્તા - આરણ્ય (અવ્ય.) (આરંભ કરીને, શરૂઆત કરીને) કારખંત - મારઝમાળ (2i) (1. પ્રારંભ કરતો, શરૂઆત કરતો 2. આરંભ-સમારંભ કરતો, જીવવધ કરતો) કામ - મામદ (ઈ.) (1. નાટકનો એક ભેદ, 32 નાટકમાંનું અઠ્યાવીસમું નાટક 2, 4 દિવસે આવનારું એક મુહૂર્ત 2. શૂરવીર, યોદ્ધા) જેવી રીતે શૂરવીર સૈનિક દેશના દુશ્મન સામે ભયવિના પરાક્રમપૂર્વક લડે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગના સાધક શ્રમણ પણ એક પ્રકારના યોદ્ધા જ છે. આથી તેઓ રાગ-દ્વેષ-મોહાદિ શત્રુઓનો ભય રાખ્યા વિના નિડરતા પૂર્વક તેનો નાશ કરવો જોઇએ. જ્ઞાનસાર ગ્રંથમાં પણ કહેવું છે કે જિનધર્મનો યોદ્ધા આવે સાધુ જિનાજ્ઞારૂપી તલવારને હાથમાં રાખીને મોહાદિ આંતરિક શત્રુઓનો ખાતમો કરનાર છે. आरभडभसोल - आरभटभसोल (न.) (32 નાટકમાંનું ૩૦મું નાટક) HIRAGI - મારમટા (સ્ત્ર.) (પડિલહેણનો એક દોષ) વિશેષાવશ્યક ભાષાદિ ગ્રંથમાં કહેલું છે કે “જીવદયા પ્રતિપાલક સાધુએ વસ્ત્રાદિનું પડિલહેણ પ્રમાદરહિતપણે ઉપયોગપૂર્વક કરવું જોઇએ. જેનાથી ધર્મનું પાલન, જીવોની રક્ષા અને કર્મનિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે સાધુ પ્રમાદને વશ થઇને નિરાદરપણે ઉતાવળે પડિલહેણ કરે છે તે જિનાજ્ઞાનું ખંડન, જીવોની હિંસા અને અશુભકર્મનો બંધ કરે છે.” ગામડી - ગરમી (સ્ત્રી) (નાટકનો એક ભેદ, રચનાભેદ) 349 Page #393 -------------------------------------------------------------------------- ________________ મામા - મામત (ર.). (નાટ્યવિધિનો એક પ્રકાર) મામા - મામા (2) (આરામ, વિશ્રામ). આમ તો સંસારના પ્રત્યેક જીવની જાત જાતની ઇચ્છા હોય છે. દરેકની ઇચ્છાઓમાં તારતમ્યતા જોવા મળે છે. પરંતુ એક ઇચ્છા એવી છે કે જે દરેકમાં એક સમાન મળે છે. વર્ષો, મહિનાઓ, દિવસો અને રાતોની રઝળપાટ કરવા છતાં તેને મનની શાંતિ કે વિશ્રામ પ્રાપ્ત થાય એવી અદમ્ય ઇચ્છા હોય છે. પરંતુ સંસાર જ એનું નામ છે કે જ્યાં નિરંતર અને કાયમી આરામ પ્રાપ્ત થતો નથી. થોડાક સમયની શાંતિ મળ્યા પછી તરત જ કોઇને કોઇ આધિ, વ્યાધિ કે ઉપાધિ આવી જ પડે છે. સંસારમાં શાશ્વત વિશ્રામની અપેક્ષા તદન નિરર્થક છે. જો કાયમી વિશ્રામ અને માનસિક શાંતિ જોઈતો હોય તો મોક્ષ વિના કોઇ જ ઉપાય નથી. ગાય - મારત (fa.). (1. અટકેલ, નિવૃત્ત થયેલ 2. દૂર ગયેલ) એક સુભાષિતમાં બહુ જ સુંદર વાત કહેલી છે કે દુર્જન જીવની પાપમાં પ્રવૃત્તિ એટલી કક્ષાની હોય છે કે તેનું શરીર થાકી જાય છે. પરંતુ તેનું મન તેમાંથી જરાય થાકતું નથી. તેનું મન પાપના વિચારોથી વિરામ પામતું નથી, જ્યારે સજ્જન જીવમાં તેનાથી વિપરીત અવસ્થા હોય છે. દુષ્ટ પ્રવૃત્તિમાં શરીર સક્ષમ હોવા છતાં પણ તેમનું મન તેમાંથી પહેલાથી જ નિવૃત્ત થઇ ગયું હોય છે. અને જ્યાં મન નિવૃત્ત થઈ ગયું હોય ત્યાં કાયાની પ્રવૃત્તિ સંભવતી જ નથી. आरयमेहुण - आरतमैथुन (त्रि.) (કામની અભિલાષાથી નિવૃત્ત, મૈથુનની ઇચ્છારહિત) મરન - મારવ (ઈ.) (1. મ્લેચ્છ દેશ 2, મ્લેચ્છ જાતિ) દેશના બે ભેદ પાડવામાં આવેલા છે આર્ય અને અનાર્ય. જ્યાં ધર્મ, સંસ્કાર અને મર્યાદાદિનું પાલન થતું હોય તે આર્યદિશ કહેવાય છે. અને જયાં જીવદયાના ભાવ, ધર્મ, સંસ્કારાદિ કોઇ જ નીતિ-નિયમોનું પાલન ન હોય તેવા દેશને અનાર્યદેશ અથવા મ્લેચ્છ દેશ કહેવાય છે. અને શ્રાવક માટે અનાર્ય દેશમાં રહેવાનો સર્વથા નિષેધ કરવામાં આવેલો છે. પછી ભલે ત્યાં લાખો-કરોડોમાં કમાણી જ કેમ ન હોય. તેની પાછળનું કારણ છે કે ત્યાં રહીને કરોડો રૂપિયા તો કમાઇ લેશો. પરંતુ કરોડો રૂપિયા ચૂકવવા છતાં જે પ્રાપ્ત નથી થતાં તે સંસ્કારોનો કચ્ચરઘાણ વળી જાય છે. RવI - (.). (આરબ દેશમાં ઉત્પન્ન થયેલ, મ્લેચ્છ) સંત - માનસત્ (2.) (1. રડતો, વિલાપ કરતો 2. બૂમ પાડતો. ચિલ્લાવતો) વિલાપ કરવો, રડવું તે દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઇ ધન માટે રડે છે તો કોઇ ધાન્ય માટે રડે છે. કોઇ કુરૂપતાને રડે છે તો કોઇ પ્રિયવ્યક્તિના વિરહ રડે છે. દરેક જણ કોઇને કોઇ વસ્તુ કે વ્યક્તિ માટે સતત રડતો જ હોય છે. પરંતુ તેમનો વિલાપ કોઈ સફળ પરિણામ લાવ્યું નથી. તેમનો વિલાપ માત્રને માત્ર કર્મબંધ કરાવનાર સાબિત થયેલો છે. જો રડવું જ હોય તો ચંદનબાળાની જેમ રડવું જોઇએ. જેના વિલાપે પરમાત્મા મહાવીરને પણ પાછા ખેંચી લાવ્યા. રડવું હોય તો આદ્ય ગણધર ગૌતમસ્વામીની જેમ રડવું જોઇએ. જેમના વિલાપે તેમને મોક્ષલક્ષ્મી મેળવી આપી. વિલાપ કરવો હોય તો સાર્થક વિલાપ કરવો. નિરર્થક વિલાપ કરવાનું તો વણિક ક્યારેય શીખ્યા જ નથી. ખરું કે નહીં? માસિવ - આસિત (ન.) (1. વિલાપ કરેલ, રડેલ, ચિલ્લાવેલ, બૂમ પાડેલ) 350 Page #394 -------------------------------------------------------------------------- ________________ મા - મારા (સ્ત્ર.) (1, બૈલગાડીના પૈડાની વચ્ચે ગોઠવેલ લાકડા 2. શસ્ત્રવિશેષ 3. બળદને મારવાની લોઢાની અણીવાળી લાકડી) બળદનો માલિક બળદને કાબૂમાં રાખવા માટે લોખંડની અણીવાળી એક લાકડી રાખે છે. અને જયારે રસ્તામાં બળદ કોઈ ભૂલ કરે અથવા આડો અવળો થાય એટલે તરત જ તેની પૂંઠમાં તે અણીવાળું હથીયાર મારે છે. જેથી સીધો દોર થઇ જાય છે અને વ્યવસ્થિત ચાલવા લાગે છે. કર્મરાજા પાસે પણ આવા અણીવાળું હથીયાર હોય છે. અને જીવ જ્યારે ઉન્માદ થઇને વિપરીત ચાલવા લાગે છે ત્યારે કર્મરાજા તેને સીધો કરવા માટે ધારદાર અણીવાળા હથિયારનો ઉપયોગ કરે છે. જીવની સંપત્તિ ખાલી કરી નાંખવી. શરીરમાં રોગ ઉત્પન્ન કરવા. ધંધામાં નુકસાન આવવું વગેરે એક પ્રકારના અણીવાળા હથીયાર જ છે. પરંતુ ધિઠ પ્રકૃતિવાળા જીવો કર્મરાજાના સંકેતોને સમજતો જ નથી અને વારંવાર ખોટા માર્ગે ગમન કર્યા વિના રહેતો નથી. જ્યારે વિવેકી પુરુષ તે સંકેતોને સમજીને ધર્મમાર્ગનો આદર કરે છે. અને ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. સારામ - સારામ (ઈ.) (1. બગીચો, ઉદ્યાન 2. સ્ત્રી-પુરુષને ક્રીડા કરવાનું સ્થાન) ઉદ્યાન, કહો, બગીચો કહો કે બાગ કહો બધા જ પર્યાયવાચી છે. ઉદ્યાનસ્થાન જૈનશાસન જોડે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. જેમ કે પરમાત્માએ દીક્ષા લીધી તો ભદ્રસાલ વગેરે ઉદ્યાનમાં, પરમાત્માને કેવલજ્ઞાનાદિ પ્રગટ થયા તો જે-તે ઉદ્યાનમાં. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જિનેશ્વર પરમાત્મા નગરની બહાર આવેલા ઉદ્યાનાદિમાં વસતાં હતાં અને તેઓની દેશના સાંભળવા માટે મગરમાંથી લોકો ઉદ્યાનમાં આવતાં હતાં. જેમ કે પરમાત્મા મહાવીર દેવ મગધરાજયની બહાર ગુણશીલ ઉદ્યાનમાં સ્થિરતા કરતાં હતાં. અને ત્યાં જ દેશના આપતા હતાં. આજે એ જ ગુણશીલ ચૈત્ય ગુણિયાજી તીર્થના નામે જગપ્રસિદ્ધ છે. ઝારામ - મરામત (ઉ.). (બગીચામાં આવેલ, ઉદ્યાનમાં આવેલ) મારામાર - મારામાર () (ઉદ્યાનગૃહ, બગીચામાં આવેલ મકાન) જેવી રીતે આજના શ્રીમંત લોકો શહેરની બહાર ફાર્મહાઉસ ખરીદીને તેમાં રહેવા માટે મકાન બનાવે છે. જેથી સમયે સમયે કોઇ કાર્ય પ્રસંગે કે આરામાદિ કરવા માટે તેનો ઉપયોગ થઇ શકે તેવી જ રીતે પૂર્વના કાળમાં રાજા, શ્રેષ્ઠી, મંત્રી વગેરે ધનાઢ્ય લોકો પોતાના ઉદ્યાન બનાવતા હતાં અને તે ઉદ્યાનમાં આનંદ-પ્રમોદ માટે કેળનું ગૃહ, લતાગૃહ વગેરે રહેવા લાયક સ્થાનવિશેષ પણ બનાવતાં હતાં. આગમ ગ્રંથોમાં તેના ઠેર ઠેર ઉલ્લેખ મળે છે. HIRITમય -- મારાજ (.). (ઉદ્યાનપાલ, બગીચાને સંભાળનાર, માળી, ઉદ્યાનનો માલિક) ઉદ્યાનની સુંદરતાના આધારે તેની રખેવાળી કરનાર માળીની આવડત અંકાય છે. તેવી જ રીતે સંતાનો કે શિષ્યની જીવનચર્યાના આધારે તેનું ઘડતર કરનારા માતા-પિતા અને ગુરુ આદિની કેળવણીની મહત્તા ખ્યાલ આવે છે. અણઘડ બગીચો માળીની અણઆવડતની ચાડી ખાય છે. તેવી જ રીતે સંતાનાદિની કુસંસ્કારીતા તેના ઘડવૈયા માતા-પિતાદિની સંતાનો પ્રત્યેની કરેલી ઉપેક્ષાની બાંગ પોકારે છે. મા@િr (4) - મારા (ઈ.) (આરાધક, જ્ઞાનાદિની આરાધના કરનાર) યાકિનીમહત્તરાસુનુ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે “જે જીવ શાસ્ત્રોક્ત વિધિએ જ્ઞાનાદિની આરાધના કરે છે તે વધુમાં વધુ સાતથી આઠ ભવમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે.' આગળ વધુ ઉંડાણમાં જણાવતા કહે છે કે આ સાત-આઠ ભવ પણ જઘન્ય આરાધનાને આશ્રયીને કહેલ છે. જો ઉત્કૃષ્ટ આરાધના કરે તો તે જ ભવમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. મરહૂળ - મારાથન () (1. આરાધન, સેવન 2. અનશન) 351 - Page #395 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં અનશન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના કહલા છે. અશનાદિ ચાર પ્રકારનો ત્યાગ કરવો તે દ્રવ્ય અનશન છે. જ્યારે આર્તધ્યાનાદિ અશુભ ભાવોનો ત્યાગ કરીને સંયમના ભાવોમાં વસવું તે ભાવ અનશન છે. અને દ્રવ્ય ત્યાગ કરવા પૂર્વકની આરાધના કદાચ ન થાય તો એકવાર હજી ચાલી જાય. પરંતુ જે અશુભ ભાવોનો ત્યાગ નથી કરતો તેની આરાધના માત્ર શારીરિક કસરત જેવી જ સાબિત થાય છે. आराहणपडागा - आराधनपताका (स्त्री.) (આરાધનારૂપી પતાકા, આરાધનારૂપી ધજા) Rહાય - ઝારાથન (ઈ.) (અનશન કરનાર, આરાધના કરનાર) મહિયા - માયતા (a.). (1, સંથારો 2. શ્રતની સમ્યગ પ્રકારે આરાધના) જે પ્રવૃત્તિ દ્વારા ચારિત્રધર્મની ઉત્પત્તિ થાય તે દરેક પ્રવૃત્તિ આરાધના છે. જેમ કે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી ચારિત્રધર્મનું જ્ઞાન અને તેના પ્રત્યે રૂચિ જાગે તો તે આરાધના છે. ગુરુદેવના વ્યાખ્યના શ્રવણ દ્વારા ચારિત્રધર્મનું પાલન કરનારા સાધુ-સાધ્વી પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય તો તે ધર્મશ્રવણ પણ આરાધના છે. અરે કોઇ સામાયિક કરનારા જીવને તેની આરાધનામાં સહાય કરવી તે પણ એક પ્રકારની આરાધના જ છે. IRRI - મારાથના (wit). (1. મોક્ષસુખના સાધક ઉપાય 2. જ્ઞાનાદિ સ્થાનોનું સેવન) ઠાણાંગ સૂત્રમાં આરાધનાની ખૂબ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. જ્ઞાનારિ વસ્તુનનુકૂનવર્તિત્વ અર્થાત્ મોક્ષમાર્ગના સાધક મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રના જેટલા પણ સ્થાનો હોય તે સ્થાનોમાં અનુકૂળ થઇને વર્તવું તે આરાધના છે. ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાનપૂર્વક યથાશક્તિ ધર્મનું પાલન તે જ સાચી આરાધના છે. आराहणाभिमुह - आराधनाभिमुख (त्रि.) (ધર્મપાલનમાં તત્પર, આરાધનાની સન્મુખ થયેલ). દ્વિતીય કર્મગ્રંથમાં ચૌદગુણસ્થાનકનું સ્વરૂપ વર્ણવવામાં આવેલ છે. તેમાં ત્રીજા, ચોથા અને પાંચમાં ગુણસ્થાનકવર્તી જીવનું વર્તન કંઈક આ પ્રમાણે કહેલું છે. ત્રીજા ગુણસ્થાનકે રહેલા જીવ નારીયેળબહુલ ક્ષેત્રમાં વસવાટ કરનાર સમાન છે. ત્યાંના જીવને નારીયેળ પ્રત્યે રાગ કે દ્વેષ હોતો નથી. તેમ આ ગુણસ્થાનકે રહેલ જીવને જિનધર્મ પ્રત્યે જેમ રાગ નથી હોતો તેમ દ્વેષ પણ નથી હોતો. ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવ અવિરત સમ્યગ્દષ્ટિ હોય છે. તેને ધર્મ ગમે તો છે પરંતુ તે તેનું પાલન કરવામાં અસમર્થ હોય છે. જયારે પંચમ ગુણસ્થાનક પર રહેલ જીવ મોક્ષમાર્ગના હેતુભૂત ધર્મ પ્રત્યે રાગ હોય છે અને તેનું પાલન કરવા માટે સદૈવ તત્પર હોય છે. અર્થાતુ પ્રત્યેક અનુષ્ઠાનો ઉત્સાહપૂર્વક આરાધતા હોય છે. માહિft - મારાથન (જી.) (દ્રવ્ય-ભાવ ભાષાનો એક ભેદ) જિનધર્મના પ્રત્યેક અનુષ્ઠાનો, આચારો અત્યંત કઠોર અને પરિશ્રમ સાધ્ય કહેલા છે. જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે ઉગ્ર તપસ્યા દ્વારા શરીરને જેટલું તપાવસો તેટલા તમારા કર્મોનો હ્રાસ થશે. આવી કઠોર સાધના કરવાનું વિધાન કરનારા તે જ પરમાત્મા કહે છે કે તમારી ભાષાને અત્યંત મૃદુ અને કોમળ રાખો. તેના દ્વારા કોઈ જીવને કિલામણા ન પહોંચે તેનું ધ્યાન રાખો. તમારી ભાષા મોક્ષમાર્ગની સાધક બનવી જોઇએ, નકે મોક્ષપ્રાપ્તિમાં બાધક જેમ અનુષ્ઠાનો દ્વારા ધર્મની આરાધના થઇ શકે છે. તેમ તમારી ભાષા દ્વારા પણ તમે ધર્મને આરાધી જ શકો છે. आराहणोवउत्त - आराधनोपयुक्त (त्रि.) (ધર્મારાધનામાં ઉપયોગવંત) ૩પ૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ આપણે જિનાલયમાં અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, રોજ 108 બાંધી નવકારવાળી ગણીએ છીએ, દરરોજ સામાયિક કરીએ છીએ અને પ્રતિદિનજિનવાણીનું શ્રવણ કરીએ છીએ. અને આ બધી ક્રિયાઓ કરીને આપણે સમજીએ છીએ કે અમે ધર્મી છીએ. એકવાર તમારા અંતરાત્માને પૂછજો કે શું આ બધી ક્રિયા કરતી વખતે ખરેખર તમારું મન કે આત્મા તેમાં તન્મય હોય છે. તમને અર્જુનની જેમ અનુષ્ઠાનોમાં તત્પરતા રહે છે. જવાબ જો ના છે તો સમજી રાખજો કે તમને ધર્મી હોવાનો માત્ર ભ્રમ છે. તમે હજી સુધી સાચા અર્થમાં ધર્મી થઈ શક્યા નથી. Ruહત્તા - માધ્ધ (વ્ય.) (આરાધના કરીને, સેવન કરીને) आराहिय - आराधित (त्रि.) (આરાધના કરેલ, આરાધલ, સેવેલ) आराहियसंजम - आराधितसंयम (त्रि.) (આરાધેલ ચારિત્ર, સંયમનું પાલન કરેલ) જેવી રીતે કાચુ અન્ન તમને સ્વાદ નથી આપતું પરંતુ તમારી ભૂખ તો ચોક્કસ ભાગે જ છે. તેની પાછળ તે અત્રમાં રહેલ ભૂખશમનનો રહેલ ગુણ કારણ છે. તેમ સમ્યગ ભાવરહિત દ્રવ્યથી પણ આરાધેલ સંયમ જીવને યશ, કીર્તિ, સંપત્તિ, સદ્ગતિ વગેરે સુખોની પ્રાપ્તિ તો કરાવી જ શકે છે. તેમાં તે જીવનો પ્રભાવ નહીં પરંતુ આરાધેલ સંયમનો સ્વભાવ કારણભૂત છે. તેનું શાસ્ત્રીય ઉદાહરણ 9 રૈવેયકમાં જનારો અભવ્યનો જીવ છે. તેને માત્ર દ્રવ્ય ચારિત્રપાલનના બદલામાં ઉત્કૃષ્ટ એવા દૈવીસુખની પ્રાપ્તિ થતી હોય છે. માર (5) - ગતિ (f) (1. સેવેલ, આરાધેલ 2. બોલાવેલ) મરિસ - મા (2) (વિવાહનો એક ભેદ, આર્ષવિવાહ) કોર્ટ મેરેજ, આંતરજ્ઞાતીય લગ્ન કરનાર લોકોને વૈદિક શાસ્ત્રમાં કહેલ શાસ્ત્રીય વિવાહના કક્કાનું પણ જ્ઞાન નથી. આપણા ત્યાં કુલ ચાર પ્રકારના વિવાહ બતાવવામાં આવેલા છે. તેમાં એક વિવાહ આર્ષવિવાહ પણ છે. આ વિવાહમાં પિતા જમાઈને પોતાની પુત્રીની સાથે ગૌયુગલ એટલેકે ગાય અને બળદનું જોડકું પણ ભેટમાં આપતાં હતાં. તેના દ્વારા તેઓ એક સંદેશ આપે છે કે જેમ દુધ કે ખેતીમાં ધાન્યની પ્રાપ્તિ માટે તમે આ ગાય-બળદનું પાલન પોષણ કરશો. તેવી જ રીતે ઘરની સમૃદ્ધિની વૃદ્ધિ માટે અને આવનારી પેઢીમાં ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે અર્થે પણ આ ગૃહલક્ષ્મીનું યોગ્ય પાલન-પોષણ કરજો. બોલો આવી ઉમદા ભાવના આજના ક્યાંય પશ્ચિમી લગ્નોમાં જોવા મળે છે ખરી? માર(ર) - આરોm () (સ્વાથ્ય, રોગનો અભાવ) રૂષ્ણતા એટલે રોગી પણું અને રોગનો સર્વથા અભાવ તે આરોગ્ય છે. ઉત્તરાધ્યયન આગમના સત્યાવીસમાં અધ્યયનમાં કહેલું છે કે જેમાં આરોગ્ય હોતે છતે શરીરમાં રોગના એકપણ લક્ષણ જોવા નથી મળતા. તેમ ધર્મરૂપી આરોગ્ય વિદ્યમાન હોતે જીતે જીવમાં પાપરૂપી વિકારો અલ્પાંશે પણ ઉદ્ભવતાં નથી. आरुग्गदिय - आरोग्यद्विज (पुं.) (ઉજજયિનીમાં રહેનાર બ્રાહ્મણવિશેષ) મારુ (7) સાપત્ર - મારયત્ન (ઉ.) (આરોગ્યરૂપી ફળ) 353 Page #397 -------------------------------------------------------------------------- ________________ માર (7) વિહિનામ - મ fધામ (ઈ.) (મોક્ષાર્થે જિનધર્મની પ્રાપ્તિ, આરોગ્ય માટે જિનશાસનનો લાભ) શરીરની સ્વસ્થતા માટે લોકો જાત જાતના અખતરા કરતાં હોય છે. કોઇ યોગ કરે છે. કોઇ જિમમાં કસરતો કરે છે. કોઈ ડાયટ કરે છે. કોઇ જાતજાતની દવાઓ કે જ્યુસ ખાતા-પીતા હોય છે. પરંતુ આવું બધું કરનારાઓને ખબર નથી કે જ્યાં સુધી આ શરીર જોડાયેલું છે ત્યાં સુધી કોઇને પણ કાયમનિરોગીસ્વાથ્યની પ્રાપ્તિ થતી નથી. અને આ જ સનાતન સત્ય છે જે સ્વીકારવું જ રહ્યું. જો શાશ્વત આરોગ્ય જોઇતું હોય તો મોક્ષ વિના બીજો કોઇ જ ઉપાય નથી, અને તેની પ્રાપ્તિ માટે જિનપ્રણીત ધર્મની આરાધના ફરજીયાત છે. લોગસ્સ સૂત્રમાં પણ ગણધર ભગવંત કહે છે કે હે પ્રભુ! શાશ્વત આરોગ્ય પ્રદાન કરનાર મોક્ષની પ્રાપ્તિ માટે મને ભવોભવ આપના શાસનની પ્રાપ્તિ થજો. आरु (रो) ग्गबोहिलाभाइपत्थणाचित्ततुल्ल - आरोग्यबोधिलाभादिचित्ततुल्य (त्रि.) (આરોગ્યબોધિલાભરૂપ જે પ્રાર્થના તેમાં તત્પર ચિત્તની તુલ્ય) મારુ (7) waહ - મારોથાથ# (3) (આરોગ્યની પ્રાપ્તિ કરાવનાર, સ્વસ્થતા પ્રદાન કરનાર) જેવી રીતે કોઇપણ કાર્ય કરવા માટે તનની સ્વસ્થતા જરૂરી છે. તેવી જ રીતે પ્રવૃત્તિમાં એકાગ્રતા કેળવવા માટે મનની સ્વસ્થતા પણ જરૂરી છે. જે કાર્યમાં મને નથી ભળતું તે કાર્ય તેની સંપૂર્ણતાને પ્રાપ્ત નથી કરતું. ગુજરાતીમાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય તેમ જો મન સ્વસ્થ હશે તો દરેક કાર્યમાં ચિત્ત પરોવાશે. અને ચિત્તની એકાગ્રતાપૂર્વકનું કાર્ય સાધ્ય-સાધકની વ્યાખ્યાને ચરિતાર્થ કરે છે. માર - મારુષ (ગવ્ય) (રોષ કરીને, ગુસ્સો કરીને, ક્રોધ કરીને) શાસ્ત્રોમાં ક્રોધ કરનાર જીવને કેટલું નુકસાન થાય છે તેનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ તો ક્રોધ કરનાર વ્યક્તિ ચિત્તની અસ્વસ્થતાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્રોધના કારણે તેના શરીરમાં લોહીભ્રમણ અતિમાત્રામાં વધી જાય છે. શ્વાસ તીવ્ર બની જાય છે. વગેરે વગેરે તનની અસ્વસ્થતા થવા લાગે છે. બીજા પર ક્રોધ કરીને તે પોતાની દુર્ગણતાને ઉજાગર કરે છે. તેમજ ક્રોધ કરીને સામે વાળા તરફથી પ્રાપ્ત થતું સન્માન અને આદર ભાવને ગુમાવે છે. આટલું જ નહીં ક્રોધ કરવા દ્વારા જીવને અશુભ કર્મનો બંધ થાય છે અને તેના કારણે પરભવમાં પણ દુખોની પરંપરા ચાલ્યા કરે છે. જો ક્રોધ દ્વારા આટલા બધાં નુકસાનો હોય તો પછી આ વાત જાણીને કયો બુદ્ધિશાળી વ્યક્તિ ક્રોધનો આશ્રય કરે? ઝાદ - મારુ (.) (આરોહણ કરવું, ચઢવું) સંત કબીરે પોતાના દોહામાં કહેવું છે કે સાધુ કહાવન કઠીન હૈલંબા પેડ ખજૂર ચઢે તો રસ ભરપૂર હૈ ગિરે તો ચકનાચૂર અર્થાત સાધુ ધર્મ પાળવો અત્યંત કઠીન છે. જેવા તેવા કાચા-પોચાનું તો જરાય કામ નથી. સાધુ જીવન તો તલવારની ધાર પર ચાલવા બરોબર છે. જેમખજૂરનું વૃક્ષ ખૂબ ઊંચું હોય છે. જે તેના અંત સુધી પહોંચી જાય તેને ખજૂરનો રસ ચાખવા મળે છે. પરંતુ અડધા રસ્તે જરાક જેટલો હાથ લપસ્યો કે હાડકાં ખોખરા થયા સમજો. જે આત્મા સાધુજીવનમાં ટકી જાય છે. તે આત્માના પરમાનંદરૂપી રસનો આસ્વાદ માણે છે. અને જે કાયર બનીને શિથિલાચારને સેવે છે તે દુર્ગતિના માઠા પરિણામોને ભોગવે છે. आरुहमाण - आरोहयत् (त्रि.) (આરોહણ કરતો, ચઢતો) સુખ પછી દુખ અને દુખ પછી સુખ એ સાયકલની ચેન જેવા છે. બન્ને એકબીજાની પાછળ સંલગ્ન છે. જેમ પાલિતણા પહાડ ચઢવામાં ઘણું જ કષ્ટ પડે છે, પરંતુ જયારે તે ગિરિરાજ સંપૂર્ણ ચઢીને દાદાના મુખદર્શનનું જે સુખ પ્રાપ્ત થાય છે. તેનાથી બધી જ તકલીફ ભૂલી જવાય છે. તેવી જ રીતે ડાયાબિટીસના દર્દીને ખાંડવાળી વસ્તુ ખાવામાં સુખ તો મળે છે. પરંતુ ત્યારબાદ 354 Page #398 -------------------------------------------------------------------------- ________________ તબિયતની અસ્વસ્થતારૂપ દુખને ભોગવવું પડે છે. આમ જે જીવ આ પરંપરાને સમજી લે છે તેને સુખમાં અહંકાર અને દુખમાં હતાશા આવતી નથી. મા - મા (ઈ.) (હિમાચલ પ્રદેશમાં થનાર ઔષધિવિશેષ) ગાઢ - ૩મારૂઢ (શિ) (1, આશ્રિત 2. ચઢેલ, આરોહણ કરેલ 3. પ્રાપ્ત) કર્મગ્રંથમાં ઉપશમ અને ક્ષપક એમ બે પ્રકારની શ્રેણિ કહેલી છે. ઉપશમ શ્રેણિ પર આરૂઢ આત્મા સઘળા કર્મોને ઉપશમાવે છે. અર્થાત શાંત કરે છે. પરંતુ તે કર્મોનો ક્ષય કર્યો ન હોવાથી ૧૧માં ગુણસ્થાનકે પહોંચતા જ પૂર્વ કર્મો ઉદયમાં આવે છે. અને ઉદયમાં આવેલ કર્મો જીવને ધક્કો મારીને પુનઃ પ્રથમ ગુણસ્થાનકે પછાડે છે. જયારે ક્ષપકશ્રેણિએ આરઢ જીવ કર્મોનો ક્ષય કરતાં કરતાં ક્રમશઃ ગુણસ્થાનકનું આરોહણ કરતો હોય છે. અને કર્મોનો ક્ષય થતો હોવાથી તેનો પુનઃ ઉદય પણ સંભવતો નથી. તેમ જ ક્ષપકશ્રેણિમાં રહેલો જીવ નિયમા કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. आरूढहत्थारोह - आरूढहस्त्यारोह (पुं.) (જની ઉપર મહાવત આરૂઢ થયેલો છે તેવો હાથી) જે હાથી પર મહાવત સવાર નથી તેવો હાથી ગમે ત્યારે ઉન્મત્ત બનીને જાનમાલનું નુકસાન કરી શકે છે. અને જેના ઉપર મહાવત સવાર છે. જેણે અંકુશ દ્વારા હાથીને વશમાં રાખેલો છે. તે હાથી લોકોનું જરાપણ નુકસાન નથી કરતો. તથા તે હાથી લોકોમાં પ્રિયપાત્ર બને છે. લોકો તેને પૂજે છે અને તેને પ્રિય આહારાદિ પણ આપે છે. તેવી જ રીતે જે જીવ પોતાના જીવનમાં જિનેશ્વર પરમાત્મારૂપી મહાવતને મસ્તક પર ધારણ કરે છે. તેનું જીવન મર્યાદાપૂર્ણ, સંસ્કારયુક્ત અને આનંદમય હોય છે. તેવા ગુણવાનું વ્યક્તિની લોકો પ્રશંસા કરે છે. અને લોકમાં પૂજ્યતાને પામે છે. પરંતુ જે જીવ પરમાત્મારૂપી મહાવતરહિત હોય છે. તેનું જીવન ઉન્મત્ત હાથીની જેમ હાનિકારક હોય છે. મા - માજ (કું.) (1. સંકોચ 2. અતિરેક) મm - મારેજા (સ્ત્રી) (શંકા, કુશંકા) આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશામાં કહેવું છે કે “શંકા દેશ અને સર્વ એમ બે પ્રકારની છે. સર્વ શંકા એટલે મનમાં એવી કશંકા થાય કે જિનેશ્વર પરમાત્માએ મોક્ષ માટે જે માર્ગ પ્રરૂપ્યો છે તે ખરેખર તેના જ માટે છે કે નથી? આમ સંપૂર્ણ જિનમાર્ગ પર શંકા કરવી તે સર્વશંકા છે. તથા અપ્લાયમાં જીવ છે કે નહીં ? તેવી એકાદ તત્ત્વ પર શંકા કરવી તે દેશશંકા છે.” મારગ - 4 (થા). (વિકાસ પામવો, ઉલ્લસિત થવું) તમને જિનેશ્વર પરમાત્મા ગમે છે. તેઓએ કહેલી વાતો ગમે છે. તેઓએ પ્રરૂપેલો ધર્મ ગમે છે તેની સાબિતી શું માત્ર પૂજા કરવાથી, સમાયિક કરવાથી કે વ્યાખ્યાનાદિ સાંભળવાથી તમને એવું લાગે કે હું ધર્મી છું અને મને પરમાત્મા ગમે છે. પરંતુ આ ભ્રમ છે. જ્ઞાની કહે છે કે જનમુખ સુણી તુજ વાત હરખે મારા સાતે ધાત. હે પ્રભુ ! હું જયારે જયારે પણ બીજાના મુખે તમારી કે તમારા ધર્મની વાતો સાંભળું છું ત્યારે ત્યારે મારી સાતેય ધાતુઓ રોમાંચિત થઇ ઉઠે છે. મારું મન ઉલ્લસિત થવા લાગે છે. અને થયા કરે છે કે તેઓના મુખે વારંવાર તમારી વાતો સાંભળ્યા કરું. આ અવસ્થા જયારે પ્રાપ્ત થાય ત્યારે સમજી લેજો કે તમને ખરા અર્થમાં પ્રભુ અને તેમનું શાસન ગમવા લાગ્યું છે. મારવ - મરો (ઈ.) (આરોપ આપવો, આરોપણ કરવું) 355 Page #399 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં આરોપનો અર્થ થાય છે કોઇની ઉપર આક્ષેપ કરવો. જયારે શાસ્ત્રમાં વ્યાખ્યા કરેલી છે કે સચવાયેંચથfથવિમાનો મિથ્યાને અર્થાત વસ્તુ કે વ્યક્તિમાં જે ગુણાદિ હોય તેના સિવાયના સ્વભાવ કે ગુણાદિનું આરોપણ કરીને બોધ કરવો તવા મિથ્યાજ્ઞાનને આરોપ કહેવાય છે. તીર્થંકર પરમાત્માએ કહેલું છે કે જગતના તમામ ભૌતિક પદાર્થ એકાંતે દુખ આપનારા છે. છતાં પણ તેવા ગાડી, બંગલા, પૈસાદિ ભૌતિક સાધનોમાં સુખ આપવાના ગુણને માનીને આપણે તેને સુખના સાધન માનીએ છીએ. આવું જ્ઞાન તે આરોપ છે. મારોલ - મારોપણ (7) (1. ઉપર ચઢવું 2. વસ્તુમાં આરોપણ કરવું, સંભાવના કરવી) મારવI - મારોપI (a.) (પ્રાયશ્ચિત્ત વિશેષ) આરોપણા એ પ્રાયશ્ચિત્તના એક પ્રકારમાં આવે છે. નિશીથ સૂત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. જેમ કે કોઈ જીવે દોષનું સેવન કર્યું હોય અને તેને ગુરુ ભગવંતે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. હવે તે જીવ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવાના સમયમાં ફરીથી એ દોષને પુનઃ સેવે અને ત્યારે જે નવું પ્રાયશ્ચિત્ત આવે તેને પૂર્વના પ્રાયશ્ચિત્તની અંદર આરોપણ કરવામાં આવે તેને આરોપણા કહેવામાં આવે છે. અર્થાત જૂના પ્રાયશ્ચિત્તની અંદર નવા પ્રાયશ્ચિત્તનો ઉમેરો કરીને સંયુક્તરૂપે નિરાકરણ કરવું તે આરોપણા आरोवणापायच्छित्त - आरोपणाप्रायश्चित्त (न.) (પ્રાયશ્ચિત્ત વિશેષ). આરોપણા પ્રાયશ્ચિત્તમાં અપરાધસેવન કર્યો છતે પાંચ દિવસ-રાતનું પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. હવે આ સમય દરમિયાન પુનઃ તે જ દોષનું સેવન કરે તો તે પાંચ દિવસના પ્રાયશ્ચિત્તમાં બીજા પાંચ દિવસ ઉમેરીને કુલ દસ દિવસનું પ્રાયશ્ચિત્ત આપવું. આમ ક્રમશઃ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ કુલ છ માસ પર્વતની જાણવી. ત્યારબાદછતાં પણ તે જ દોષનું સેવન ચાલુ રહે તો બીજા વિશિષ્ટ પ્રાયશ્ચિત્તનું દાન કરવાનું વિધાન છે. સરલાન્ન - માપન (શિ.). (આરોપને યોગ્ય) आरोवप्पिय - आरोपप्रिय (त्रि.) (મિથ્યારોપણ પ્રિય, આરોપણ કરવાની રૂચિવાળો) અષ્ટક પ્રકરણમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહેલું છે કે “આ જગત આરોપપ્રિય છે.” એટલે કે તે નાશવંત પુદ્ગલમાં સુખનું આરોપણ કરીને તેની પાછળ દિવસ રાત દોડ્યા કરે છે. મિથ્યારોપણના કારણે તેમની પ્રવૃત્તિ પણ અત્યંત ભ્રામક અને દિશાહીન હોય છે. પરંતુ મોહત્યાગ દ્વારા જેણે અનારોપ સુખને પ્રાપ્ત કર્યું છે તેને તો સાંસારિક પુદ્ગલોમાં સુખનું આરોપણ આશ્ચર્ય જનક લાગે છે. आरोवसुह - आरोपसुख (न.) (આરોપણ દ્વારા ઉત્પન્ન થયેલું સુખ) માવિષ્પ - મારોથ(ત્રિ) (આરોપણ યોગ્ય) જેમ સુંદર મુખમાં ચંદ્રનું, સુંદર આંખોમાં કમલનું અને સુંદર ચાલમાં હંસ વગેરેનું આરોપણ કરવામાં આવે છે. પરંતુ ક્યારેય કોલસામાં ચંદ્ર વગેરેની ઉપમા ઘટાવવામાં આવી હોય તેવું જોયું છે ખરું નહીં ને કારણ કે ઉપમા તેમાં જ સારી લાગે છે જેમાં તેના સમાન ગુણો હોય. તેવી જ રીતે જૈનસંઘના ટ્રસ્ટી કે કાર્યકારી એવા વ્યક્તિને બનાવવા જોઇએ જેનામાં તેના લાયક ગુણો હોય. જે જૈનધર્મના તત્ત્વને જાણતો હોય. દરેક સાધુ-સાધ્વીનો ઉચિત વિવેક કરનાર હોય. જેનું જીવન ઔદાર્ય, પરોપકાર, જીવદયા વગેરે ગુણોથી મધમધાયમાન હોય. આવો જીવ સ્વ અને જે સંઘનો સંચાલક હોય તે સમસ્ત સંઘનું ઉત્થાન કરનારો હોય છે. ર૩પ૬ 0 Page #400 -------------------------------------------------------------------------- ________________ મારો? - પુજ્ઞ (.) (એકઠું કરવું, એકત્ર કરવું, ભેગું કરવું) આજનો માનવી દિવસ-રાત માત્રને માત્ર ધન એકઠું કરવામાં પડ્યો છે. ધનની લાલસામાં તે આત્માનું કલ્યાણ કરવાનું ચૂકી ગયો છે. તેને જિનેશ્વર પરમાત્મા યાદ નથી આવતાં. સાધુ ભગવંતો પાસે જવાનું યાદ નથી આવતું. અરે તેને સંઘના કાર્યો કરવા માટેની પણ ફુરસદ નથી. તેને સૌથી વધારે યાદ જો કોઇની સતાવતી હોય તો તે છે પૈસો, આવા મમ્મણ શેઠના અવતારો પાસે પૈસાની વાતો કરશો તો રસ લઈને સાંભળશે. પરંતુ જો કોઈ તત્ત્વની વાત કાઢશો તો તરત જ બગાસા આવવા લાગશે. અથવા ત્યાંથી ઉઠીને ચાલતો થશે. હે ધનલોલુપ ! પરલોકની વાત જવા દે. આ લોકમાં પણ જ્યારે તું મૃત્યુ પામીશ ત્યારે ઘરની બહાર તારું શરીર અને તેની પર વીંટાળેલું કફન જ આવશે. ઘરના દરવાજાની બહાર તું એક નાની વીંટી પણ લઇ જઇ શકે તેમ નથી. માટે હજી સમય છે ચેતી જા ! અને સાથે આવનાર ધર્મમાં લાગી જા . ઝારો -માર (કું.) (પ્લેચ્છની એક જાતિ) મારોહ - મારોદ() (1. ચઢવું, 2. આક્રમણ 3. સવાર 4. શરીરની ઊંચાઈ) વૈદિક ગ્રંથોમાં અષ્ટાવક્ર ઋષિની કથા આવે છે. તેઓ રાજાની સભામાં પંડિતોની ચર્ચામાં ભાગ લેવા માટે પહોંચ્યા ત્યારે આઠેય અંગે વાંકા એવા અષ્ટાવક્રને જોઇને બધા હસવા લાગ્યા. આ જોઇને અષ્ટાવક્ર ઋષિ સભા છોડીને પાછા જવા લાગ્યા. ત્યારે રાજાએ તરત પૂછ્યું કે હે ઋષિવર ! આપ પાછા કેમ ચાલ્યા. ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે હું તો વિદ્વાન અને પંડિતની સભામાં આવવા નીકળ્યો હતો. પરંતુ અહીં તો બધા મોચીઓ ભેગા થયા છે. કારણ કે તેઓ વ્યક્તિના શરીરની સુંદરતા, ઉંચાઇ વગેરે આકાર પ્રમાણે તેની આકલના કરનારા છે. અહીં પુરુષમાં રહેલા ગુણો કે તેની શિક્ષાની કોઇ જ મહત્તા દેખાતી નથી. માટે હું પાછો જઉં છું. રાજા અને પંડિતોને પોતાની ભૂલ સમજાઈ અને તરત જ તેમની માફી માંગી. ત્યારબાદ ત્યાં રહેલા તમામ લોકોએ અષ્ટાવક્ર ઋષિના અગાધ જ્ઞાનનો રસાસ્વાદ માણ્યો. आरोहइयव - आरोहयितव्य (त्रि.) (આરોપણ કરવા યોગ્ય) મારોહ - મહ#(વિ.) (1. આરોહણ કરનાર 2. મહાવત) હાથી ઉપર સવાર મહાવતને ખબર હોય છે કે કયા સમયે હાથી શું વિચારે છે. અથવા હવે તે શું વર્તન કરી શકે છે. આથી તેને નિયંત્રિત કેવી રીતે કરવો તે તેને બહુ સારી રીતે આવડે છે. તેવી જ રીતે આપણા જીવનમાં પણ પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોનું સ્થાન મહાવત જેવું જ છે. તેઓ જગતના સર્વ જીવોના ભાવો સુપેરે જાણે છે. જેના કારણે કયા જીવમાં કયો ગુણ છે કે દુર્ગુણ છે તેનું સારું વિશ્લેષણ કરી શકે છે. એટલું જ નહીં ઉન્નતિ કાજે કયા જીવ માટે ક્યો માર્ગ શ્રેષ્ઠ તે પણ બહુ જ સારી રીતે જાણે છે. જે વ્યક્તિના જીવનમાં આવા ગુરુનું સ્થાન હોય છે, તેનું જીવન અત્યંત નિયંત્રિત અને આનંદમય હોય છે. માળ - મારોr (7) (આરોહણ કરવું, ચઢવું) મrnક્સ - માળિય(શિ.). (આરોહણને યોગ્ય પદાર્થોદિ). आरोहपरिणाह - आरोहपरिणाह (पु.) (1. શરીર ઉપસંપદાનો એક ભેદ 2. શરીરની ઉંચાઈ અનુસાર ભુજાની લંબાઇ). સંસ્કૃતમાં એક ઉક્તિ આવે છે. શ્રુતિ ગુન્ યતિ અર્થાત્ તમારી આકૃતિ-શરીરની રચના તમારી અંદર રહેલ ગુણો કે - '' 23570 Page #401 -------------------------------------------------------------------------- ________________ દુર્ગણોને જણાવે છે. આ આકૃતિને લઈને વિશાળ સામુદ્રિક શાસ્ત્રની રચના થયેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં થનારા ત્રેસઠ શલાકાપુરુષની આકૃતિ તે તે કાળમાં વર્તતા જીવો કરતાં ઉત્તમ ગુણવત્તા વાળી હોય છે. તેમનું શરીર ન તો અત્યંત ઊંચુ કે ન તો નીચું, ઘણું જાડું પણ નહીં અને ઘણું પાતળું પણ નહીં. મધ્યમ અવસ્થાવાળું, અત્યંત દેઢ , મનમોહક અને સમચતુરગ્ન હોય છે. દરેક કાળમાં આવા કુલ ત્રેસઠ મહાપુરુષો જ થતાં હોય છે. તે સિવાયના જીવોમાં કોઇપણ જાતની નાની-મોટી ઉણપ વર્તતી જ હોય છે. आरोहपरिणाजुत्तता - आरोहपरिणाहयुक्तता (स्त्री.) (શરીર ઉપસંદાનો એક ભેદ, શરીરની ઊંચાઇ અનુસાર ભુજાની લંબાઇ યુક્ત) आरोहपरिणाहसंपण्ण - आरोहपरिणाहसंपन्न (पुं.) (શરીર સંપદાને પામેલ, શરીરની ઉંચાઇ અનુસાર ભુજાની લંબાઇને પ્રાપ્ત) પરમાત્માના શારીરિક એક હજારને આઠલક્ષણોમાં એક લક્ષણ છે આજાનબાહુ. અર્થાતુ પરમાત્માના બન્ને હાથ છેક ઢીંચણ સુધી, લાંબા હોય છે. લાખો કરડો જીવોમાં કોઇક વ્યક્તિમાં આ લક્ષણ હોય છે. અને આ લક્ષણવાળો જીવ અત્યંત ગુણવાન અને નજીકના કાળમાં મોક્ષમાં જનારો હોય છે. મારતું - સારુહ્ય (વ્ય.) (આરોહણ કરીને, ચઢીને, સવાર થઇને) મતિ - માત (2) (1. ઘણું 2. શ્રેષ્ઠ) આજના સમયમાં શ્રેષ્ઠની વ્યાખ્યા છે કે પહેલા નંબરે આવવું તે શ્રેષ્ઠતા છે. સ્કુલમાં કોઇ પહેલા નંબરે પાસ થયો, રમતમાં કોઈ પહેલા નંબરે આવ્યો તો તે બધા શ્રેષ્ઠ અને બાકીના નિમ્ન કક્ષાના કહેવાય. આ બધાને સણસણતો જવાબ હરિભદ્રસૂરિ મહારાજે આપ્યો છે. તેઓ જણાવે છે કે તમે કોઈપણ કાર્ય પોતાની શક્તિ અનુસાર કરો છો તો તે તમારી શ્રેષ્ઠતા છે. અર્થાત્ તમારી શક્તિ 60 માર્ક લાવવાની છે અને તમે તે કક્ષાની મહેનત કરીને માર્ક લાવો છો તો તે તમારી શ્રેષ્ઠતા છે. પરંતુ તમારી શક્તિ 99 માર્કની છે અને આળસને વશ થઇને જો 98 માર્ક લાવો છો તો તમે ભલે બીજા કરતાં આગળ હશે પરંતુ ખરા અર્થમાં તમે શ્રેષ્ઠ નથી જ. आलइय - आलगित (त्रि.) (યથાયોગ્ય સ્થાને પહેરેલ, યુક્ત સ્થાને ધારણ કરેલ) જેમ યોગ્ય સ્થાને પહેરેલ આભૂષણ સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય સ્થાનમાં રોકેલ પૈસો સમયાંતરે ધનલાભ કરાવે છે. તેવી જ રીતે યોગ્ય સમયે આચરેલો ધર્મ ઉચિત ફળને આપે છે. અયોગ્ય સ્થાને પહેરેલ આભૂષણ અને ખોટા સ્થાનમાં રોકેલ ધન જેમ હાનિ કરાવે છે. તેમ સમય વીતી ગયા પછી કરેલ ધર્મની આરાધના નહિવત બની જાય છે. સમજદાર માટે ઇશારો જ કાફી છે. તેને વિસ્તૃતિ કરણની જરૂર નથી હોતી. મડિયાનમક - મન (લિં) તિમતિ (ત) મંજૂર (ત્રિ.) (1. જેણે માળા અને મુકુટ પહેરેલ છે તે 2. જેણે યોગ્ય સ્થાને માળા અને મુટ પહેરેલ છે તે) आलंकारियसभा - आलंकारिकसभा (स्त्री.) (ચમરચંચા નગરીની સભાવિશેષ, અલંકાર પહેરવાની સભા) માનંદ્ર - માર્તન્દ્ર (2) (કાળવિશેષ) શાસ્ત્રોમાં સમય, આવલિકા, મુહૂર્ત, ઘડી વગેરે અલગ અલગ પ્રકારના કાળની વ્યાખ્યા કરવામાં આવેલી છે. વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં આનંદ નામક કાળની વાત આવે છે. તેમાં કહેવું છે કે પાણીથી ભીનો હાથ જેટલા સમયમાં સુકાય ત્યારથી 358 Page #402 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત કરીને ઉત્કૃષ્ટથી પાંચ દિવસ-રાત જેટલા કાળને શાસ્ત્રીય પરિભાષામાં આનંદ કહેવામાં આવે છે. માનંતિ - મલ્ટિ (ઉ.) (આલંદકાળ અનુસાર વર્તનાર) માનંવ - માધ્વન (જ.). (આલંબન, આધાર, ટેકો આશ્રય) આવશ્યક સૂત્રમાં કહેવું છે કે “આલંબન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે.' અને વળી આ બન્નેના પાછા પુષ્ટ અને અપુષ્ટ એમ બે ભેદ પડે છે. ખાડાદિમાં પડતી વખતે બચવા માટે હાથથી દુર્બળ એવા ઘાંસ વગેરેનો આશ્રય કરવો તે અપુષ્ટ આલંબન છે. અને ઝાડની મજબૂત ડાળકી કે એવા મજબૂત પદાર્થનો આશ્રય કરવો તે દ્રવ્યથી પુષ્ટ આલંબન છે. તથા દોષના સેવન દ્વારા દુર્ગતિમાં પડતાં જીવનું જ્ઞાનાદિ સાધનોનો આશ્રય કરવો તે પુષ્ટ આલંબન છે. અને જે જીવ સાલંબન ધ્યાનનો ત્યાગ કરીને નિરાલંબન અથવા અપુષ્ટ આલંબનોનો આશ્રય કરે છે, તે પોતાનેદુર્ગતિમાં જતા રોકી શકતો નથી. आलंबणजोग - आलम्बनयोग (पुं.) (આલંબન વાચ્ય પદાર્થમાં એકાગ્રતા) ષોડશક ગ્રંથમાં ધ્યાન બે પ્રકારે કહેલ છે. પ્રથમ છે સાલંબન ધ્યાન અને બીજું નિરાલંબન ધ્યાન. મોક્ષમાર્ગના હેતુભૂત જ્ઞાનદર્શન કે ચારિત્રના કોઇપણ સાધનોનો આશ્રય કરવો તે સાલંબન ધ્યાન છે. જેમ કે મનની એકાગ્રતા માટે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું ધ્યાન ધરવું તે સાલંબન ધ્યાન છે. અને કોઈપણ વસ્તુનો આધાર લીધા વિના સીધું ધ્યાન ધરવું તે નિરાલંબન ધ્યાન છે. શાસ્ત્રમાં કહેલું છે કે નિરાલંબન અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ પગથીયું એટલે સાલંબન ધ્યાન છે. જે જીવ સાલંબન ધ્યાન વિના સીધો જ નિરાલંબનનો આશ્રય કરે છે તે ઉભયભ્રષ્ટની જેમ સાલંબન કે નિરાલંબન એક પણ ધ્યાનને પ્રાપ્ત કરી શક્તો નથી. માનંવામૂય - માત્રપ્શનમૂત (2) (અધારભૂત, કારણભૂત, હેતુરૂપ) જયારે આપણને ભૂખ લાગે છે ત્યારે તેનું શમન કરવા માટેના જેટલા જેટલા પણ કારણો હોય તેનો આશ્રય કરતાં હોઈએ છીએ. જેમ કે પાણી, રોટલી, શાક કે પછી ફાસ્ટફૂડ વગેરે કોઇપણ પદાર્થ કે જેનાથી આપણી ભૂખ શાંત થઇ શકે. તમને ભૂખ લાગી હોય અને તમે ક્યારેય હોસ્પિટલ કે જિમખાનામાં નથી જતાં કારણ કે તમને ખ્યાલ છે કે આ મારી ભૂખને નાશ કરનાર જગ્યા નથી. પરમાત્મા કહે છે કે એવી જ રીતે જો તમારે સંસારનો નાશ કરવો છે કાયમી દુખોથી મુક્તિ જોઇએ છે તો તેના કારણભૂત દેવ-ગુરૂ અને ધર્મનો જ આશ્રય કરવો પડશે. કારણ કે ખરી શાંતિ કે સુખ આપવાની તાકાત તેમનામાં જ છે. ગાડી, પૈસો વગેરે તો અલ્પકાલીના સુખ અને દીર્ઘકાલીન દુખ આપનારા છે. તેનાથી કદાપિ દુખોની પરંપરા નાશ પામતી નથી. આ વાત આરસની તકતી પર લખી રાખો. માનંવમા - માજવિમાન (2) (હાથ વગેરેથી ધારણ કરતો, આલંબન કરતો) નંતિ(1) - આત્રિવન (કિ.) (આલંબન કરનાર, આશ્રય કરનાર) સંત કબીરનો એક પ્રસિદ્ધ દોહો છે જેનો અર્થ કંઇક આવો છે. આ જગતના જીવોની હાલત ઘંટીની વચ્ચે પીસાતા ઘંઉ જેવી છે. જેઓ ઘંટીના મધ્ય ભાગને છોડીને આજુબાજુ ચાલ્યા જાય છે તે બધા જ પીસાઇ જાય છે. તેઓના મૂળરૂપનો સમૂળગો નાશ થાય છે. પરંતુ જે દાણા ઘંટીના મધ્યભાગ એવા દંડાને વળગીને રહે છે તેનો વાળ પણ વાંકો નથી થતો. આની જ જેમ જે જીવો ધર્મરૂપી દંડાનો ત્યાગ કરીને સંસારના ભ્રામક પદાર્થો પાછળ ભાગે છે તે બધા જ દુખ, હતાશા, આઘાત વગેરે પરિસ્થિતિમાં પહોંચી જાય છે પરંતુ જેઓ ધર્મને વળગીને રહે છે તેનો આશ્રય કરી રાખે છે. તે બધા જ ગમે તેવી પરિસ્થિતિ આવવા છતાં પણ પોતાના મનની શાંતિ કે સુખને એક અંશ જેટલા પણ ગુમાવતાં નથી. 359 - Page #403 -------------------------------------------------------------------------- ________________ आलंबिय - आलम्बित (त्रि.) (આશ્રય કરેલ, ધારણ કરેલ, ગ્રહણ કરેલ માનંમ - નમ્ર (કું.) (1. સ્પર્શ 2. હિંસા કરવી, વધ કરવો) મામા - મ (ન). (1. તે નામે એક નગરી 2. ભગવતી સૂત્રના ૧૧માં શતકનો ૧૨મો ઉદેશો) સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં આલંભિકા નામક નગરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરમાત્માના ઉત્કૃષ્ટ દશ શ્રાવક અંતર્ગત આવતાં ચુલ્લશતક શ્રાવક આ જ નગરીના રહેવાસી હતાં. તેઓ કોટ્યાધિપતિ હતાં પરંતુ જ્યારથી પરમાત્માની દેશના સાંભળી ત્યારથી જ ધન વગેરેની લાલસાનો ત્યાગ કરીને પરિગ્રહ પરિમાણ વ્રતને ધારણ કર્યું. એટલું જ નહીં તેઓએ આજીવન બાર વ્રતનું પાલન પણ કર્યું હતું. ગાર્નાિમથી - માનભિજા (સ્ટ) (ત નામે એક નગરી) ૩માત્ર - માનસ (2) (સંભાષિત, કહેલ) સંથારા પોરસી સૂત્રમાં સમ્યક્ત કોને હોય તેનું સ્પષ્ટીકરણ કરેલું છે. જિનેશ્વર પરમાત્મા સત્ય છે. પંચમહાવ્રતધારી સાધુ તે જ મારા ગુરૂ છે. અને સર્વજ્ઞ ભગવંતે કહેલ ધર્મ એ જ શ્રેષ્ઠ છે. અને આ વાતમાં એક અંશ જેટલી પણ શંકા નથી. આવી માન્યતા જેનામાં હોય તે જીવ સમ્યવી જાણવો. અને જેને તેમાં શંકા સંભવે છે તેને સમ્યકવન્દ્ર જાણવો. आलद्ध - आलब्ध (त्रि.) (1. સંસ્કૃષ્ટ 2. સંયુક્ત 3. સ્પર્શલ 4. મારેલ, વધ કરેલ) શાસ્ત્રમાં કહેલું છે કે સમ્યવી અથવા સમ્પર્વને સ્પર્શ કરીને આવેલ જીવમાં અને સમ્યક્તને અસ્પષ્ટ જીવના ભાવમાં આસમાન જમીનનો ફરક હોય છે. સમ્યક્ત પૃષ્ટ જીવ કોઇની હિંસા કરતો હોય ત્યારે પણ તેના મનમાં એટલી તીવ્રતા નથી હોતી. જેટલી અશુભ ભાવની તીવ્રતા મિથ્યાત્વીમાં હોય છે. અને આ બન્ને જીવના ભાવોમાં ભેદ પાડનાર કોઇ તત્ત્વ હોય તો તે સમ્યક્ત જ છે. મહિનg - નાથ (2) (કહેવા યોગ્ય, બોલવા યોગ્ય) વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલું છે કે “જગતમાં પદાર્થ અભિલાપ્ય અને અનભિલાખ એમ બે પ્રકારે છે. જે પદાર્થોને ભાષા દ્વારા બોલી શકાય. જે વાત બોલવા યોગ્ય હોય તે બધા જ અભિલાપ્ય છે. પરંતુ જે પદાર્થ કે વાતને બોલી નથી શકાતી. માત્ર તેનો અનુભવ કરી શકાય છે તેવા પદાર્થોદિને અનભિલાખ કહેવાય છે. અને આ ચૌદ રાજલોકમાં અભિલાપ્ય પદાર્થ કરતાં અનભિલાખ પદાર્થ અસંખ્યગુણા છે.” માનવંત - માનવન (રિ.). (કાંઈક બોલતો, એકવાર બોલતો) સુભાષિત સંગ્રહમાં કહેલું છે કે આ જગતમાં ત્રણ વસ્તુ એવી છે જે એક જ વાર હોય છે. જેમ કે રાજાનું વચન. રાજા એકવાર કોઈને વચન આપી દે તે પછી પ્રાણના ભોગે પણ તેનું પાલન કરે છે. બીજા નંબરે આવે છે સાધુનું વચન. મોક્ષમાર્ગના સાધક શ્રમણ ક્યારેય નિરર્થક બોલ બોલ કરતાં નથી. તેઓ અત્યંત મિતભાષી હોય છે. આથી તેઓ ઘણીવારમાં માત્ર એક જ વખત બોલનારા હોય છે. તથા જીવનમાં કન્યાદાન એક જ વખત થાય છે. એકવાર પિતા બીજાના હાથમાં પોતાની દિકરીનું દાન કરી દે તે પછી તે કન્યાએ જીવનના છેલ્લા શ્વાસ સુધી એક ને જ પતિ માનીને જીવન વીતાવવાનું હોય છે. 3600 Page #404 -------------------------------------------------------------------------- ________________ માત્રય - માનય (ઈ.) (મકાન, ઘર, સ્થાનવિશેષ) બેશક આપણું શાસન પુરુષપ્રધાન છે. છતાં પણ આ શાસનમાં સ્ત્રી કે પુરુષનો ભેદ કરવામાં નથી આવ્યો. જેમ આરાધના સાધના કરીને પુરુષ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી જ રીતે સ્ત્રી પણ સર્વજ્ઞપ્રણિત અનુષ્ઠાનોની આરાધના કરીને મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. તેના માટે કોઇ જ વિરોધ કરવામાં આવ્યો નથી. એટલુ જ નહીં સ્ત્રીને જિનધર્મમાં સન્માનની નજરે જોવામાં આવે છે. ચંદનબાલા, મૃગાવતી, અનુપમા દેવી વગેરે તેના પ્રસિદ્ધ ઉદાહરણ છે. સુભાષિત સંગ્રહોમાં પણ કહેલું છે કે જે ઘરમાં સ્ત્રી પૂજાય છે. તે ઘરમાં દેવો નિત્ય વાસ કરે છે. મrdયમુન - માયા (પુ.) (1. બાહ્યચેષ્ટા 2. પડિલેહણા 3. ઉપશમ ગુણ) ઉપશમગુણની સજઝાયમાં કહેલું છે કે “ઉપશમ આણો ઉપશમ આણો ઉપશમ ગુણમાંહિ રાણો રે” અર્થાતુ જીવનું ઉત્થાન કરાવનારા જેટલા પણ ગુણો છે તે બધાનું આધિપત્ય કરનાર જો કોઇ ગુણ છે તે તે ઉપશમ છે. ચિત્તની અવિચલિત અવસ્થા તેને ઉપશમ કહેલ છે. સુખ કે દુખના અવસરમાં સ્થિરભાવને ધારણ કરનાર જીવ ઉપશમી છે, બધા જ ગુણ હોવા છતાં જો ઉપશમ નથી તો તમે હજી અપૂર્ણ છે. પરંતુ એક ઉપશમ ગુણ છે તો બાકીના બધા જ ગુણો સ્વયમેવ આવીને તમારામાં વાસ કરે છે. आलयविन्नाण - आलयविज्ञान (न.) (બૌદ્ધમત માન્ય વિજ્ઞાનવિશેષ) માયામિ () - માત્રયસ્વામિ () (મકાનમાલિક, ઘરનો સ્વામી) પ્રવચન સારોદ્ધારમાં સ્થાનાદિ આશ્રયીને માલિકના અલગ અલગ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમ કે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના અધિપતિ સૌધર્મેન્દ્ર છે. ચક્રવર્તી છ ખંડના માલિક છે. મંડલિકાદિ રાજા અમુક રાજ્ય કે નગરના અધિપતિ હોય છે. ગામમુખી કે સરપંચ તે અમુક ગામના માલિક હોય છે. તથા અમુક મહેલ, હવેલી કે મકાનના અધિપતિ હોય છે. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રતના સ્વામી એવા સાધુ યથા યોગ્ય પ્રસંગે જે તે અધિપતિની રજા લઈને તેમની અંતર્ગત આવતા સ્થાનનો ઉપયોગ કરનારા હોય છે. જે સાધુ પૂછ્યા વિના તેનો ઉપયોગ કરે છે તેઓ ત્રીજા મહાવ્રતનું ખંડન કરાનારા છે. आलयसुद्धाइलिंगपरिसुद्ध - आलयशुद्धादिलिङ्गपरिशुद्ध (पुं.) (ગૃહશુદ્ધિના ચિહ્નોથી પરિશુદ્ધ) આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. નવું ઘર લેનાર વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જે ઘર વાસ્તુના દોષ વગરનું હોય તેમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કારણ કે તેને ખબર છે કે વાસ્તુના દોષરહિત ગૃહ તેના જીવનના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ઘર વાસ્તુદોષ રહિતનું જોઇએ છે. પરંતુ આપણું તન, મન કે જીવન દોષરહિત પરિશુદ્ધ છે કે નહીં તેની દરકાર ક્યારેય રાખી છે? ના જરાય નહીં. જો વાસ્તુદોષવાળું ઘર વિહ્નો લાવી શકે છે. તો પછી અગણિત દોષોથી ભરેલા જીવનમાં આનંદ કે શાંતિની પ્રાપ્તિ ક્યાંથી થવાની છે. ઝત્રિવિધUT - આવિષ્ય () (મીઠાં વગરનું, લવણરસથી ભિન્ન) માનસ - માનસ (.) (આળસી, પ્રમાદી) સિંહ આળસુ બનીને શિકાર કરવાનું છોડી દે તો તે ભૂખે મરે છે. વ્યક્તિ શ્વાસ લેવાનો પ્રયાસ છોડીને પ્રમાદી બની જાય તો મૃત્યુને જલ્દી ભેટે છે. તેવી રીતે આત્મા સદ્ગુણો મેળવવાના પ્રયત્નોને છોડી દે છે તો તેવા પ્રમાદી આત્મામાં દુર્ગુણો જલ્દી પ્રવેશી જાય છે. અને ભવોના ભવો સુધી તેના આત્માનું ઉત્પીડન કરતાં રહે છે. 31 - Page #405 -------------------------------------------------------------------------- ________________ માતાજી - માનશ (ન.ય) (આળસ, પ્રમાદ) સુભાષિત સંગ્રહમાં કહેવું છે કે જે પુરુષના જીવનમાં આળસ છે, તેને બીજા કોઈ જ શત્રુની ક્યારેય જરૂર પડતી નથી. તેનું જીવન બરબાદ કરવા માટે બાહ્ય શત્રુઓ તો નિમિત્ત માત્ર છે. ખરો શત્રુ તો તેની અંદર રહેલ આળસ છે. ઉદ્યમી પુરુષને ક્યારેય કોઇ આગળ વધતાં રોકી નથી શકતું. અને પ્રમાદી પુરુષને ગમે તેવા સબળ સહાયકો પણ આગળ વધારી શકતાં નથી. માનવ - ત્રિાપ (કું.) (અલ્પ બોલવું, મિતભાષણ) વારંવાર બોલવું કે નિરર્થક બોલવું તે સાધુ કે સાધ્વી માટે સાધનાનો ઘાત કરનાર છે. સાધુ પ્રાયઃ કરીને મૌન રહેનારા હોય છે. આવા મૌનની સાધના કરનારા શ્રમણ-શ્રમણીને ચાર સ્થાને એકવાર કે વારંવાર બોલે તો દોષ નથી. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે માર્ગપૃચ્છામાં, ધર્મમાર્ગના ઉપદેશમાં, ગોચરી-પાણી ગ્રહણ કરવાના સમયમાં તથા સૂત્રની ઉચ્ચારણવિધિમાં આલાપ-સંલાપ કરતાં દોષ લાગતો નથી. નવ– પ્રતાપન્ન (પુ.). (આલાવો, એક વાક્યના સમૂહવાળું સૂત્ર) આલાપક આલાવો બન્ને સમાનાર્થી શબ્દો છે. આ શબ્દ જૈનપારિભાષિક શબ્દ છે. એક જ સમાન સૂત્રવાળા એક જ સમાન અર્થવાળા વાક્યોની જે શ્રેણી તેને આલાપક કહેવાય છે. સાધુના પખિસૂત્રમાં આગમ ગ્રંથોમાં આલાપકોનો ઉપયોગ જોવા મળે માત્રાવUT - માત્માપન (1) (1, પરસ્પર બોલવું, સંભાષણ કરવું 2. સ્વસ્તિ વચન 3. એકવાર બોલવું) મનાવાય - ના નવચ (ઈ.) (બંધનો એક ભેદ) ભગવતી સૂત્રમાં આલાપનબંધની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. બે વસ્તુનો પરસ્પર થતો બંધ તે આલાપનબંધ છે. જેવી રીતે ઘાંસનો દોરડા સાથે થતો બંધ તે આલાપનબંધ જાણવો. ત્તિ - માનિ (ઈ.) (વનસ્પતિવિશેષ) માલિન - માલિક (ઈ.) (વાજિંત્રવિશેષ, મૃદંગ, મુરજ). * મતિ (જિ.) (1. આલિંગનને યોગ્ય 2. મૃદંગ, વાજિંત્રવિશેષ) ત્રિા - મતિ (2) (આલિંગન, ભેટવું, આશ્લેષ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર અષ્ટકમાં જણાવે છે કે “અજ્ઞાનરૂપી કાજલે આખા જગતને અત્યંત ગાઢ આલિંગન આપેલું છે. જેના કારણે જગતના કોઇપણ જીવને સત્ય સમજાતું નથી. અજ્ઞાનરૂપી કાજલ જીવના મન અને આત્મા પર એવું લિંપાયેલું છે કે સત્ય સામે હોવા છતાં તેને સ્વીકારવા તૈયાર નથી થતો. એટલું જ નહીં ઉલ્ટાનું અસત્યને સત્ય તરીકે પુરવાર કરવાના પ્રયત્નો કરતો હોય છે. આ બધું થવા માટેનું મુખ્ય કારણ છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ. જેના ઉદયે જીવ સત્યનું જ્ઞાન અને તેના પરની શ્રદ્ધા કરી શકતો નથી.” 36 2 - Page #406 -------------------------------------------------------------------------- ________________ आलिंगणवट्टि - आलिङ्गनवर्ति (स्त्री.) (શરીરપ્રમાણ તકીયો કે ઓસીકું) ગાર્નિાવિડ્રિયા - માસિકનવર્તિi (.) (શરીર પ્રમાણ તકીયો કે ઓસીકું) आलिंगणिया - आलिङ्गनिका ( स्त्री.) (શરીર પ્રમાણ તકીયો કે ઓસીકું) માર્જિાપુશ્રવર - મનિપુર () (મૃદંગનું મુખસ્થાન) મર્નિપત - ત્રિમ (ઉ.). (શરીરે લેપ કરતો, વિલેપન કરતો). આજના સમયમાં ગરમીથી બચવા માટે જેમ લોકો પંખો, કૂલર કે એ.સી.નો ઉપયોગ કરે છે. તેવી જ રીતે પૂર્વના સમયમાં ગરમીના ઉકળાટથી બચવા માટે શરીરને ઠંડક આપનાર નદીની માટી તેમજ ચંદન વગેરે વનસ્પતિનું વિલેપન કરતાં હતાં. આ વિલેપનો માત્ર ઠંડક જ નહીં પરંતુ શરીરને પુષ્ટ કરનારા પણ હતાં. આજના ઠંડકપ્રસાધનો જેવા આડઅસર કરનારા નહોતાં. आलिंपावंत - आलेपयत् (त्रि.) (લપ કરાવતો, વિલેપન કરાવતો) માનિયન - દિક્ષ (). (આલિવનસ્પતિથી બનેલ ઘર) ત્તિ - મા (2) (1. ચારેય બાજુથી પ્રકાશિત 2. સર્વ તરફથી બળી રહેલ) શાસ્ત્રમાં દસ પ્રકારના સમ્યક્તમાં દિપકસમ્યક્તનું કથન આવે છે. તેની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે આ સમ્યક્ત અભવ્ય જીવને હોય છે. જેવી રીતે પ્રકાશમાન દિપક સર્વત્ર ચારેય બાજુ પ્રકાશ પાથરે છે. પરંતુ તેની પોતાની નીચે અંધારું હોય છે. તેવી રીતે અભવ્યનો આત્મા પોતાની પ્રસિદ્ધિને અર્થે લોકમાં જિનેશ્વર પરમાત્માના ધર્મનો ઉપદેશ આપતો ફરે છે. તેના ઉપદેશના પ્રતાપે કેટલાય જીવો ધર્મ પામે છે. સંયમ અંગીકાર કરે છે અને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જગત આખાને ધર્મ પમાડનાર અભવ્ય પોતે જ અધર્મી રહી જાય છે. અને તે પોતાના આત્માનો ઉદ્ધાર શકતો નથી. * સતત () (ચારેય બાજુથી લિંપાયેલ) શાસ્ત્રમાં આત્મા અનંત જ્ઞાન-દર્શનચારિત્રયુક્ત, અવ્યાબાધ સુખવાળો કહેલો છે. તો પછી અહીં સંસારમાં સતત દુખને શા માટે પામે છે? તેનો જવાબ આપતાં જણાવે છે કે જેવી રીતે તુંબડાનો સ્વભાવ તરવાનો છે. છતાં પણ તેના પર ચારેય બાજુ લિંપાયેલ માટીના કારણે પાણીમાં ડુબી જાય છે. તેવી રીતે અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા પણ અષ્ટકર્મરૂપી માટીથી ચારેય બાજુ લિંપાયેલો હોવાથી પોતાના મૂળસ્વરૂપથી વંચિત રહેલો છે. જે દિવસે આ અષ્ટકર્મના પડલો દૂર થશે. તે દિવસે તેનું સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત કરશે. મનિદ્ધ - અથિ (ઉ.) (લાગેલ, જોડેલ) વૈરાગ્યશતક ગ્રંથમાં કહેલું છે કે “જીવ સતત સુખની પાછળ અને દુખથી દૂર ભાગતો રહે છે. દિવસ-રાત તેને પ્રાપ્ત કરવાનો 363 Page #407 -------------------------------------------------------------------------- ________________ એક પણ પ્રયત્ન છોડતો નથી. પણ તે એક વાત ભૂલી જાય છે કે આ સંસાર છે ત્યાં સુધી રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી ત્રણ ચોર તેની પાછળ લાગેલા જ છે. અને જ્યાં સુધી તે સંસારમાં રહેલો છે ત્યાં સુધી તેનાથી છૂટકારો થવો અશક્ય અને અસંભવ જ છે.” * મ નy () (આલિંગન આપેલ, જોડેલ) आलिद्धमणालिद्धवंदण - आश्लिष्टानाश्लिष्टवन्दन (न.) (વંદનનો ૨૭મો દોષ) પ્રાતઃ અને સાંયકાલીન પ્રતિક્રમણમાં આપણે વાંદણાસૂત્ર બોલીએ છીએ. આ સૂત્ર ગુરૂવંદના સૂત્ર કહેવાય છે. આ સૂત્રોચ્ચાર સમયે એક વિધિ કરવાનો હોય છે. પોતાના બન્ને હાથ વડે રજોહરણ કે ચરવળાનો સ્પર્શ કરીને મસ્તકે સ્પર્શ કરવાનો હોય છે. આ વિધિ દ્વારા ગુરૂના ચરણને સ્પર્શ કરતાં હોઇએ તેવી ભાવના ભાવવાની હોય છે. પરંતુ પ્રમાદવશ જીવ હાથવડે રજોહરણનો સ્પર્શ કરે પરંતુ મસ્તકનો સ્પર્શ કરે અથવા મસ્તકે હાથ સ્પર્શ પણ રજોહરણાદિનો સ્પર્શ ન કરે તો તે વંદન દોષયુક્ત કહેવાય છે. અને તે આશ્લિષ્ટાનાશ્લિષ્ટ વંદન દોષ બને છે. મતિ (m) ai - (.) (સળગાવનાર, દાહકત) અગ્નિને દાહર્તા કહેલો છે. આમ તો અગ્નિ પ્રકાશ આપે છે પરંતુ તે માત્રામાં હોય તો. જો તે અગ્નિ વિકરાળ સ્વરૂપ લઇ લે તો ઘર, પરઘર, ગામ, નગર કે જંગલદિને પણ બાળીને ખાખ કરી નાંખવા સમર્થ છે. તેવી રીતે ક્રોધરૂપી અગ્નિ ઉપર પણ જે કાબૂ રાખવામાં ન આવે તો તમારી અંદર રહેલા ગુણોનો નાશ, બીજાની પાસે તમને દુષ્ટ સાબિત કરાવનાર અને દુર્ગતિની ગર્તામાં ધકેલનાર બને છે. ત્તિ (f) વી - સારપન () (1. સળગાવનાર, દાહકર્તા 2, ઘરમાં ચિત્રાદિ અર્થે ચોખાદિથી મિશ્રિત જલનો લેપ) ગતિ (ft) વિર - ગાપિત (ઉ.) (ઘર-આંગણાદિને પ્રકાશિત કરનાર) પુત્રને કુલદિપક કહેવામાં આવેલો છે. એટલે પોતાના કાર્યો અને ગુણો દ્વારા જે લોકમાં કુળનું નામ અજવાળે છે. પરંતુ તે માત્ર પોતાના જ કુળનું જ્યારે સ્ત્રી લક્ષ્મીસ્વરૂપ છે. જેમ લક્ષ્મી જ્યાં જાય ત્યાં સુખને આપે છે. લગ્ન પહેલા પિતાના ત્યાં હોય તો પિતા માટે લાભકારી હોય છે. અને લગ્ન પછી પતિ અને તેના ઘર માટે શુકનવંતી હોય છે. આમ સ્ત્રી ઉભયકુળમાં પ્રકાશ પાથરનારી હોય છે. પરંતુ એ જ સ્ત્રી જો પોતાની મર્યાદાને ભૂલે તો બન્ને કુળોને અપયશના સમુદ્રમાં ડૂબાડી દે છે. આત્તિ (જિં) 1 - અન્ના (f) % (6) (ધાન્યવિશેષ, ચોળા) ત્તિ (6) (સ્પર્શ કરવો, અડકવું) આજનો પુરુષ કે સ્ત્રી એકબીજાના સ્પર્શમાત્રથી કામાતુર થઇ જાય છે. તેઓ આખો દિવસ શરીરથી ભલે ગમે તે કામ કરતાં હોય પણ મનમાં તો તે સ્ત્રી કે પુરુષના સ્પર્શની ઝંખના કરતાં હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિ આ ચેષ્ટાને તુચ્છતાપૂર્ણ કહે છે. કારણ કે આ શરીર તો નકરી ગંદકીઓથી ભરેલું છે. તેમાંથી સતત અશુચિનો પ્રવાહ વહે રાખે. તેમજ રાગને ઉત્પન્ન કરાવનાર હોવાથી કર્મબંધમાં કારણભૂત છે. જો તમારે સ્પર્શ કરવો જ હોય તો સરુના ચરણનો કરો, તીર્થંકર પરમાત્માની પ્રતિમાનો કરો. આ દેવગુરુનો સ્પર્શ તમારી અંદર રહેલા ગુણોને ઉજાગર કરનાર છે. અને તમને જન્મના બંધનથી મુક્તિ અપાવનારી છે. પ્રાતઃકાળમાં તેમને કરેલો સ્પર્શ તમારા આખા દિવસને સફળ બનાવે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ગતિમાન - મfઉન (કિ.). (1. આલેખન કરતો, ચિતરતો 2. સ્થાપન કરતો, વિન્યાસ કરતો) એક ચિત્રકારે સુંદર ચિત્ર દોર્યું. લોકોના અભિપ્રાય માટે કરીને તેણે તે ચિત્રને ચારરસ્તા પર મુક્યું અને જોડે લખ્યું કે આમાં કોઇ ખામી હોય તો કાઢો. સાંજ પડતાં સુધીમાં તો લોકોએ ઢગલો ભૂલો કાઢી. આ જોઇને ચિત્રકારનું મન ઉદાસ થઇ ગયું. તેણે આ વાત પોતાના મિત્રને કહી. મિત્રએ સલાહ આપી અને કહ્યું કે હવે નવું ચિત્ર બનાવે ત્યારે ફરીવાર ચારરસ્તા પર મૂક અને જોડે પીંછી મૂકીને લખજે કે આમાં તમને કાંઇક નવું ઉમેરવા જેવું લાગે તો પીંછી લઇને આલેખન કરો. બસ ! ચિત્રકારે તે જ પ્રમાણે કર્યું. સાંજ સુધીમાં કોઈએ કશું જ ઉમેર્યું નહીં. ઉલ્ટાનું લખ્યું કે ચિત્ર ખૂબ જ સુંદર આલેખાયું છે. તેમાં કંઇ જ ફેરફાર કરવા જેવો નથી. ખેરખર આ જ માનસિક્તા લોકોની છે, જે દૂર કરવા જેવી છે. आलिहिज्जमाण - आलिख्यमान (त्रि.) (1. આલેખાતું, દોરાતું 2. સ્થાપન કરાતું) મા - માની (ત્રી.) (સખી, બહેનપણી). આત્નz -- ગાસ્ના (.) યુદ્ધનું એક આસન) યુદ્ધ સમયના યોદ્ધાને લડવા માટેની અલગ-અલગ રીતની તાલિમ આપવામાં આવે છે. આ યુદ્ધકળામાં એક આલીઢ નામક આસન આવે છે. તેમાં યોદ્ધા જમણો પગ આગળ અને ડાબો પગ પાછળ રાખે છે. આ બન્ને પગ વચ્ચેનું અંદર પાંચ પગલા જેટલું હોવું જોઇએ. ત્યારબાદ ડાબા હાથે ધનુષ્યને પકડે અને જમણા હાથ વડે ધનુષ્યની દોરીને ખેંચે. આ પ્રકારની અવસ્થાને આલીઢ કહેવામાં આવે છે. માત્રા - મીન (રે.) (1) તલ્લીન, એકાગ્ર 2. કાંઇક લાગેલ 3. આલિંગન કરેલ) શાસ્ત્રમાં તલ્લીનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે બીજી બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને જે તે વસ્તુ કે વ્યક્તિ આદિમાં એકચિત્ત થઇ જવું તે તલ્લીનતા છે. સુંદર મજાનું સંગીત સાંભળતા બીજા બધા જ અવાજોને વિસરીને માત્ર તેનું જ શ્રવણ કરીએ છીએ તે કાનની તલ્લીનતા છે. સુંદર ચિત્રાદિને જોઇને બીજું બધું જ જોવાનું ભૂલી જઇએ તે નેત્રની તલ્લીનતા છે. કોઇ સ્વાદિષ્ટ વસ્તુ ભાવી જતાં બીજા બધા જ આહારને ભૂલી જઈએ તે જીભની તલ્લીનતા છે. શાસ્ત્ર કહે છે કે આવી જ તલ્લીનતા પરમાત્મા પ્રત્યે હોવી જોઇએ. આનંદઘનજી મહારાજ કહે છે કે હજારો માણસની ભીડમાં પણ દોરડા પર નાચતો નટ પોતાની નજર દોરડા પરથી હટાવતો નથી. તેવી જ રીતે સંસારના હજારો કામો વચ્ચે પણ પરમાત્માનું એકક્ષણ માટેનું અવિસ્મરણ કોટીભવોના કર્મોનો નાશ કરવા સમર્થ છે. માગુત્ત - ગાર્નનપુત (f3.) (જેણે ઇંદ્રિયોને ગોપવી રાખી છે.) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે “સાધુએ પોતાના મન-વચન અને કાયાની પ્રવૃત્તિને ગોપવવી જોઇએ.' પ્રશ્ન થયો કે કોની જેમ ઇંદ્રિયની પ્રવૃત્તિઓને ગોપવવી. ઉત્તરમાં કહ્યું કે સૂર્નવસંવૃત્તપત્ર અર્થાત્ કાચબાની જેમ ઇંદ્રિયની પ્રવૃત્તિનો નિરોધ કરવો જોઇએ. જેવી રીતે આત્મરક્ષા માટે કાચબો ઢાલસ્વરૂપ પીઠમાં છૂપાઇ જાય છે. તેવી રીતે અશુભકર્મોરૂપી શત્રુથી બચવા માટે સાધુએ જિનેશ્વર પરમાત્માની આજ્ઞાપાલનરૂપી ઢાલથી ઇંદ્રિયોને ગોપવવી જોઇએ. મ7િ - 3r (ઈ.). (કન્દવિશેષ, બટાટા) આચારાંગસૂત્રની દીપિકામાં કહેવું છે કે “અનંતકાય બત્રીસ પ્રકારે છે. જીવબાહુલ્ય પ્રધાન હોવાથી જીવદયાપ્રેમીએ તેનો ત્યાગ 365 - Page #409 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઇએ. કારણ કે તે બત્રીસ અનંતકાયમાં અનંતા જીવોનો વધ સમાયેલો છે.’ આ બત્રીસ અનંતકાય અંતર્ગત એક ભેદ આલુનો આવે છે. આ આલુ અનેક પ્રકારે છે. જેમ કે પિંડાલ, કાષ્ઠાલુ, કચ્ચાલુ, ઘંટાલ વગેરે વગેરે. તેમજ બટાટા પણ આ જ આલુના ભેદની અંતર્ગત આવે છે. માર્ક- માનુ (al) (એક જાતની વેલ, વનસ્પતિવિશેષ) નુંs - ટૂ (થા.) (બાળવું, દાહ કરવો) આઠ કર્મની 158 ઉત્તર પ્રકૃતિ અંતર્ગત પરાઘાત નામકર્મ આવે છે. પરને આઘાત એટલે કે સંતાપવા તે પરાઘાત નામકર્મ કહેવાય છે. જેમ કે સૂર્યના વિમાનમાં રહેલા એકેંદ્રિય જીવો સ્વયે શીતલ છે, પરંતુ તેમને પરાઘાત નામકર્મ ઉદયમાં હોવાથી તેઓ બીજા જીવોને દાહ કરનારા બને છે. શાસ્ત્રમાં એક શ્રેષ્ઠી કન્યાની કથા આવે છે. તેને પણ આવું જ નામકર્મ ઉદયમાં હોવાથી જે પણ પુરુષ તેની સાથે લગ્ન કરીને પ્રથમ રાત્રિએ તેનો સ્પર્શ કરવા જાય ત્યાં જ તેને દાહ લાગે. તેનો સ્પર્શ અગ્નિના ગોળા સમાન હોવાથી કોઇ તેની પાસે રહેતું નહોતું. દરેક પુરુષ લગ્નની પ્રથમ રાત્રિએ જ તેનો છોડીને ભાગી જતો હતો. ત્યાર બાદ કેવલી ભગવંતે બતાવેલ ઉપાયને અનુસરીને તેણે પરાઘાત નામકર્મનો ક્ષય કર્યો. મનુંg - રૂ (.). (સ્પર્શવું, અડકવું) નવતત્ત્વમાં પુદગલના આઠ પ્રકારના સ્પર્શ કહેલા છે. મૃદુ, સ્નિગ્ધ, રૂક્ષ, ખરબચડું વગેરે સ્પર્શવાળા જીવ અને અજીવ હોય છે. જે વસ્તુનો જેવો સ્પર્શ હોય તદનુસારનો અનુભવ જીવને થતો હોય છે. મખમલની ગાદીથી મુલાયમ સ્પર્શનો અનુભવ થાય છે. જમીન પર સૂતેલાને રૂક્ષતાનો અનુભવ થાય છે. માખણનો સ્પર્શ સ્નિગ્ધ છે તો પત્થરનો સ્પર્શ કઠોર છે. આ ભેદો બતાવવા પાછળનું કારણ એક જ છે કે જીવ તે તે વસ્તુના સ્વભાવને ઓળખે અને તેમાં રાગ-દ્વેષની માત્રાને ઘટાડે, જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે તેની ચિંતનાવસ્થા જાગૃત થઈ જાય કે આમાં મોહ કરવા જેવું કે ગુસ્સો કરવા જેવું કંઈ જ નથી. મને જે સ્પર્શ અનુભવાય છે તે તેનો સ્વભાવ જ છે. તેના સ્વભાવના પ્રભાવમાં આવીને મારે મારા સ્વભાવને વિચલિત કરવાની કોઈ જ જરૂર નથી. માનુંa - મgિઝન (2) (ઉખાડવું) આપણે ઘણી વખત જનસમૂહમાં ચર્ચા કરતાં હોઈએ છીએ કે આજના સાધુ તો સાધુ જ ન કહેવાય. તેઓ આચારમાં શિથિલ થઇ ગયા છે. તેઓ નિયમોનું પાલન નથી કરતાં. આ સાધુ તો વંદનને લાયક જ નથી. બસ ! બધા જ સાધુઓ પૈસા ભેગા કરવામાં પડ્યા છે વગેરે વગેરે. ભાઈ ! એકવાર વિચાર તો કરો કે તમે આ બધું કોના માટે બોલી રહ્યા છો. અને શું બોલી રહ્યા છો. આજના વિષમ કાળમાં પણ તેઓ સાધુના એવા નિયમોનું પાલન કરે છે જે તમારાને મારા જેવા માટે સાવ અશક્ય છે. બીજી જવા દો તમે ફક્ત એકવાર તેમના કેશકુંચનની પ્રક્રિયા જો જો, એકસાથે પાંચ-દસ વાળને ઉખેડે. માથામાંથી લોહીની ટીસ ફૂટે છતાં પણ ચિત્ત અને મુખની પ્રસન્નતા ગુમાવ્યા વિના એ જ અપાર સ્મિત મુખ પર દેખાશે. ખરું કહું છું તમારું મસ્તક તેમના ચરણોમાં ઝૂક્યા વિના નહીં રહે. ગાલેંટા - કાનુંa (1) (બળાત્કારે અપહરણ કરવું, લુંટવું) માનું - માનુI (કિ.) (ધનાદિનું અપહરણ કરનાર, લોપ કરનાર, લૂંટનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં લખ્યું છે. સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિત્તડું અમારું ચોરી લીધું કે સ્વામી ! આપ ચોર છો, અપહરણ કરનારા છો. આપ અમારા ઉપર એવું કામણ કર્યું છે કે અમારું ચિત્ત અમારી Page #410 -------------------------------------------------------------------------- ________________ પાસે નથી રહેતું. આપ તો અમારા ચિત્ત ચોર છો. વારે ઘડીએ અમારું મન તમારી પાસે દોડી આવે છે. તમારા વિના બીજું કાંઇ સૂઝતું જ નથી. અમારું ચિત્ત અમને પાછું આપો. g" (5) - માનુ (6) (કંદવિશેષ, સાધારણ વનસ્પતિ, બટાટા) ઝનૂન - માતૂન () (કાંઇક છેદાયેલ, સારી રીતે છેદાયેલ). આપણી આંગળી કે અંગ છરી કે કોઇપણ વસ્તુથી જરાક જેટલું છેદાય છે કે તરત જ મોંમાંથી સિસકારો નીકળી જાય છે. આપણે આંગળી પકડીને અઠવાડીયા સુધી ગાણું ગા ગા કરીએ છીએ. તો પછી વિના કારણે ફૂલ કે વનસ્પતિઓને તોડતાં ક્યારેય વિચાર કરો છો ખરા? કે આમાં પણ જીવ છે. તેનું છેદન-ભેદન કરવાથી તેઓને પણ તકલીફ થાય છે. અરે ! રોજ શાકભાજી સમારતા વિચાર આવે છે ખરો કે આના દ્વારા હું એક જીવની હત્યા કરું છું. નહીં ને બસ ! આપણને આપણી જ તકલીફ દેખાય છે. બીજાને પહોંચતા દુખની જરાપણ પરવાહ નથી કરતાં. જેવી રીતે આપણામાં જીવ છે તેવી જ રીતે વનસ્પતિ અને શાકભાજી વગેરેમાં પણ જીવ વિદ્યમાન છે. તેમની તકલીફનો પણ વિચાર કરવો જોઇએ. માનેલું- નેણ () (આલિંગન કરવા માટે, આશ્લેષ કરવા માટે) માને - મને (4) (લેપ, વિલેપન) आलेवण - आलेपन (न.) (લેપ, વિલેપન, અલ્પ લેપ) નિશીથ સૂત્રમાં તત્ત્વોપદેશને ઘા અને તેની ઔષધિની સાથે સરખાવ્યું છે. જેમ કોઇને શરીર પર ઘા થયો હોય. તેને પ્રથમ ઔષધિનું વિલેપન કરીને શીતલતા અપાય છે. ત્યાર બાદ તેને રૂચિ થતાં તેના ઘાની સાફ સફાઇ અને વિશેષ ઉપચાર કરાય છે. તેવી જ રીતે કોઇપણ જીવને પ્રથમ સૂત્રને અર્થનું કથન કરવું જોઇએ. સૂત્રાર્થના કથનથી જો તે જીવ આકર્ષિત થાય છે અને વિશેષ બોધ માટે આગળ વધવાની ઇચ્છા રાખે, તો તેને નિયુક્તિ વગેરેનો વિશેષથી બોધ કરાવે. માનેવUIનાથ - માપનનાત (2) (લેપના પ્રકાર) માનેદ - માનેલ () (ચિત્ર) લોકોના વાણી કે વ્યવહાર ઉપરથી આપણે તેમનું એક માનસિક ચિત્ર તૈયાર કરી દઇએ છીએ. પછી જયારે પણ તેની ગેરહાજરીમાં માત્ર તેનું નામ આવે કે તરત જ તે ચિત્ર ઉપસ્થિત થઇ જાય છે. ફલાણા ભાઈ તો કંજૂસ, ઉદાર, બટકબોલા, ચિણા વગેરે વગેરે. તે વ્યક્તિની છાપ આપણાં માનસપટ પર ચિતરાઇ જાય છે. બીજા કેવા છે તેનો આખો નિબંધ આપણી પાસે તૈયાર હોય છે. પરંતુ ક્યારેય તમારી પોતાની છાપ બીજા પાસે કેવી છે તેવું વિચાર્યું છે ખરું ? તમે લોકો જોડે કેવો વ્યવહાર કરો છો. કેવી રીતે આદર કરો છો. કેવું અપમાન કરો છો. તેનું ચિત્ર ક્યારેય માનસપટલ પર આવ્યું છે ખરું? હા ! તમારે બીજા કેવા છે તેવું વિચારવાની જગ્યાએ તમે બીજા માટે કેવા છો તેનો વિચાર પ્રથમ કરવાની જરૂર છે. આત્મમંથન કરશો તો સાચો જવાબ ચોક્કસ જડી જશે. માને+- માતૈદ્ય (સિ.) (આલેખન યોગ્ય, ચિત્રિત કરવાને યોગ્ય) Page #411 -------------------------------------------------------------------------- ________________ માત્નોફકા - માનોવચ (મવ્ય.) (વિચારીને) આજના સમયમાં જનસામાન્ય જો કોઈ પ્રોબ્લેમ હોય તો તે વિચારવાયુનો છે. આજનો માનવી કાર્ય ઓછું કરે છે અને વિચાર ઘણો કરે છે. હજી તો સંતાન આજે જન્યું હોય અને તેના ભવિષ્યની ચિંતા અત્યારથી જ ચાલુ થઈ જાય. હજી છોકરો ભણીને બહાર ન આવ્યો હોય અને તેના માટે કેવી છોકરી લાવશું તેનો વિચાર. છોકરાને સેટ કરવા માટે તેના સંતાનોને સેટ કરવા માટે અધધધધ થઇ જવાય એટલા વિચારો માનવી કરે છે. આ બધા વિચારો માનવીને આવે છે. પરંતુ એવો વિચાર ક્યારેય આવ્યો છે કે મેં આ જીવનમાં શું ધર્મ આરાધના કરી છે. અથવા તો મારે કેવી ધર્મારાધના કરવી જોઇએ. જો ધર્મ નહીં કરું તો મારું ભવિષ્યમાં શું થશે ?. હું અહીંથી મરીને ક્યાં જઇશ ? વગેરે, ભાઈ ! બીજાનો વિચાર કરવાનું છોડીને પ્રથમ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવો આવશ્યક છે. आलोइय - आलोकित (त्रि.) (જયેલું, દેખેલું, પ્રત્યુપેક્ષિત) શાસ્ત્રમાં જીવના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ પાડેલા છે. જેને ચર્મચક્ષુથી જોઇ શકાય તે બધા બાદર કહેવામાં આવે છે. પરંતુ એવા પણ કેટલાક બાદર જીવો છે જેને ચર્મચક્ષુથી સ્પષ્ટ જોઈ શકાતાં નથી. જેમ કે નાના નાના કંથવા વગેરે જીવો. આથી તેઓની રક્ષાર્થે સાધુ માટે મુહપત્તિ, રજોહરણ, દંડાસણાદિ અને શ્રાવક માટે મુહપત્તિ, ચરવળો, ખેસાદિ સાધનો પરમાત્માએ બતાવ્યા છે. આથી જ્યારે પણ કોઈ સ્થાન કે વસ્તુનો ઉપયોગ કરવો હોય ત્યારે પ્રથમ વ્યવસ્થિત રીતે આંખોથી જોવું. અને ત્યારબાદ સૂક્ષ્મ જીવોને દૂર કરવા માટે રજોહરણાદિનો ઉપયોગ કરવો જોઇએ. જે સાધુ કે શ્રાવક તે પ્રમાણે નથી કરતાં તેને જીવવધ અને આજ્ઞાભંગનો દોષ લાગે છે. * સાબિત (.). (આલોચના કરેલ, નિવેદન કરેલ) પિંડનિર્યુક્તિમાં કહેલું છે કે “ગોચરી વહોરીને ઉપાશ્રયે આવેલ સાધુ પ્રથમ ગુરૂની સમીપે જાય. લાવેલ ગોચરી ગુરૂદેવને બતાવે. પોતે ગોચરી કેવી રીતે ક્યાંથી લાવ્યા, તથા તેમાં જે દોષો લાગ્યા હોય તેનું ગુરૂ પાસે નિવેદન કરે. ત્યારબાદ ગુરૂ જે પ્રાયશ્ચિત્ત આપે તેને શુદ્ધભાવે સ્વીકાર કરે. અને પુનઃ તે દોષોનું પુનરાવર્તન ન થાય તેની સાવધાની રાખે.” आलोइयणिदिय - आलोचितनिन्दित (त्रि.) (આલોચના અને નિંદાની વિધિ જેણે કરેલ છે તે) આ પ્રસંગ બહુ જ નજીકના સમયનો છે. ભરૂચના એક શ્રાવક હતાં. એમ કહીએ કે તેઓ ખરા અર્થમાં ધર્મ પામેલા હતાં. જૈનતત્ત્વજ્ઞાનના સારા જ્ઞાતા. દરરોજ પ્રતિક્રમણનો નિયમ. કહેવાય છે કે પ્રતિક્રમણમાં વંદિત્ત ચાલું થાય ત્યાં સુધીમાં તો તેમનો આત્મા એટલો ભરાઈ આવ્યો હોય કે, જેમ જેમ ગાથા બોલાતી જાય તેમ તેમ તેમની આંખોમાંથી આસુંની ધાર વધતી જાય. તે નિંદે તં ચ ગરિહામિ બોલાય અને આમના ડુસકા સાંભળવા મળે. ધન્ય હતાં તે શ્રાવક જેઓ કરેલા પાપની આલોચના અને નિંદા પણ કરી જાણતાં હતાં. આજના સમયમાં આવા જીવને શોધવો હોય તો દુનિયાની બધી જ લાઈટો કદાચ ઓછી પડે. आलोइयपडिक्वंत - आलोचितप्रतिक्रान्त (त्रि.) (દોષને પ્રકાશીને તેનાથી પાછો હઠેલ) લૌકિક અને લોકોત્તર ધર્મમાં એક બહુ જ મોટો તફાવત છે. લૌકિક ધર્મ કહે છે કે તમે જે ભૂલ કરી હોય તેનો સ્વીકાર કરી લો એટલે તે દોષ નાશ પામે છે. તે ભૂલનું પ્રાયશ્ચિત્ત થઇ જાય છે. જ્યારે લોકોત્તર ધર્મમાં એવું નથી કે ભૂલને સ્વીકારવા માત્રથી માફી મળી જાય છે. તે દોષથી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તે ભૂલના નિવેદન સાથે ભવિષ્યમાં પુનઃન કરવારૂપ નિર્ધાર કરાય. એટલે કે ગુરૂ સમીપે કરેલ ભૂલને સ્વીકારવી અને તે દોષ ફરીવાર ન થાય તે માટે તેનાથી પાછા હઠવું તે જ ખરા અર્થમાં પ્રાયશ્ચિત્ત છે. 368 Page #412 -------------------------------------------------------------------------- ________________ आलोएमाण - आलोकयत् (त्रि.) (જોતો, દેખતો) आलोएयव्व - आलोचितव्य (त्रि.) (પ્રકાશવા લાયક, નિવેદન કરવા યોગ્ય અપરાધાદિ) મનોવ - કાનો (ઈ.) (1. રૂપી પદાર્થ, દશ્યમાન 2. પ્રકાશ, ઉજાસ) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં ગોચરીના સુડતાલીસ દોષનું વર્ણન કરવામાં આવેલું છે. તદંતર્ગત એકદોષ એવો છે કે જે સ્થાનમાં આહાર કે વ્યક્તિનું મુખ વગેરે સ્પષ્ટ દેખી શકાતું ન હોય, તેવા અંધકારવાળા સ્થાનમાં આહાર ગ્રહણ કરવાથી પ્રદોષ નામક દોષ લાગે છે. ભદ્રબાહુ સ્વામી કહે છે કે જે સ્થાનમાં સૂર્યાદિનો પ્રકાશ આવતો હોય. જયાં આહાર કે તેમાં પડેલ વસ્તુ વગેરે સ્પષ્ટ રીતે જોઇ શકાતી હોય તેવા જ ઉજાસવાળા સ્થાને જ સાધુએ આહાર ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો. પ્રકાશરહિત સ્થાનમાં ભિક્ષા લેવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. માત્નો - માનવ () (આલોચના કરનાર, નિવેદન કરનાર) आलोयचल - आलोकचल (त्रि.) (જોવાની લાલસાવાળો, દર્શનની ઇચ્છાવાળો) કહેવાય છે કે ભાવતીર્થંકર જયારે પૃથ્વીતલ પર વિચરણ કરી રહ્યા હોય છે. ત્યારે તેમની સેવામાં ઓછામાં ઓછા સવા કરોડ દેવ વિદ્યમાન હોય છે. કહેવાય છે કે પરમાત્મા જયારે વિહારમાં હોય છે ત્યારે દેવો તેમના મુખકમલનું દર્શન કરવા માટે રીતસરની પડાપડી કરતાં હોય છે. શાસ્ત્રમાં લખેલું છે કે તેઓ સમgfઋયા ભાવથી દર્શનની લાલસા છોડી શકતાં નથી. અર્થાત્ પહેલા હું પહેલા હું એવા ભાવથી દેવો એક બીજાને પ્રતિસ્પર્ધા કરીને સ્વયે આગળ આવવાનો પ્રયત્ન કરે છે. ધન્ય હશે તે પળ જેમાં આવું દશ્ય સર્જાયું હશે, ધન્ય હશે તે નયનો જેણે આદેશ્યને જોયું હશે. અને ધન્ય હશે તે કર્ણો જેણે દેવોના તે શબ્દોનું પાન કર્યું હશે. માત્રોળ - માત્રોન (7) (1. દર્શન, જોવું 2. નિવેદન, નિરૂપણ 3. પ્રકાશ) * માનવન () (1. નિવેદન, નિરૂપણ 2. વિચાર) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે વસ્તુ કે વિષયનો બોધ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે થાય છે. તેમાં સામાન્ય વસ્તુના વિષયવાળું જ્ઞાન તે આલોચન છે. અર્થાત્ કોઇપણ વસ્તુ વગેરેનો અસ્પષ્ટપણે થતો બોધ તે આલોચન જાણવું. आलोयणभायण - आलोकनभाजन (न.) (જેમાં પ્રકાશ પડે તેવું ભાજન) પરમાત્માએ જેવો ઉત્તમ માર્ગ પ્રકાશ્યો છે તેમ તે માર્ગ પર ચાલવા માટેના સાધનો પણ ઉત્તમ આપ્યા છે. એટલું જ નહીં તે સાધનો પણ સકારણ અને ગહન અર્થવાળા છે. જેમ કે સાધુએ આહાર વાપરવા માટે કેવા ભાજનનો ઉપયોગ કરવો જોઇએ, તો જેમાં પ્રકાશ અંદર જઇ શકતો હોય તેવા પહોળા મુખવાળા પાત્રનો સ્વીકાર કરવો. જે સાંકડા મુખવાળું હોય. જેમાં પ્રકાશ ઓછો અને અંધકાર વધુ હોય તેવા ભાજનનો ત્યાગ કરવો જોઇએ. આવું કહેવા પાછળ જીવદયાના ભાવ પ્રધાનપણે રહેલ છે. आलोयणा - आलोचना (स्त्री.) (ગુરૂ સમક્ષ દોષોનું નિવેદન, દોષોનું કથન કરવું તે) 369 Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહેલું છે કે “જેવી રીતે એક બાળક નિર્દોષ ભાવે પોતાના કાર્ય કે અકાર્યને માતા-પિતા સન્મુખ નિવેદન કરે છે. તેવી જ રીતે સંસારભીરૂ સાધુ કે શ્રાવકે અહંકાર અને માયાનો ત્યાગ કરીને પોતે સેવેલા દુષ્કૃત્યોનું ગુરુ સમક્ષ નિવેદન કરવું જોઈએ.' आलोयणाणय -- आलोचनानय (पुं.) (ગુરૂ પાસે આલોચના કરવાની પદ્ધતિ) વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવવામાં આવ્યું છે કે “સાધુ કે ગૃહસ્થ ગુરૂની પાસે કેવી રીતે આલોચના કરવી. તેમાં લખ્યું છે કે બે હાથ જોડીને, વિનમ્ર ભાવ સાથે, વાણીમાં મૃદુતા લાવીને જે દોષ જેવા ભાવથી અને જે પ્રવૃત્તિથી સેવ્યું હોય, તેને શબ્દશઃ વર્ણવે. તેમાં ક્યાંય પણ માયા કે અહંકાર આવવા ન દે. અન્યથા ગુરૂવર આપણા દોષોની યોગ્ય શુદ્ધિ કરી શકતાં નથી.' મનોm - ૩ત્નોરના€() (આલોચના યોગ્ય પાપ, ગુરૂ સન્મુખ નિવેદન કરવાથી જેની શુદ્ધિ થાય તે દોષ) શાસ્ત્રમાં પાપ બે પ્રકારના કહેલા છે. પ્રથમ પાપ એવા પ્રકારનું છે કે જે સેવ્યા પછી ઇરિયાવહી સુત્ર બોલવાથી કે પછી મિચ્છામિ દુક્કડું બોલવા માત્રથી નાશ પામે છે. જેમ કે ગોચરી વહોરીને આવેલ સાધુ કે પછી ઘરેથી ચાલીને ઉપાશ્રયે આવેલ શ્રાવક ગમનાગમનથી જે વિરાધના થઇ હોય તે ઇર્યાવહી સૂત્રથી પ્રાયશ્ચિત્ત કરે છે. તેના માટે વિશેષ પ્રાયશ્ચિત્ત લેવું પડતું નથી. જયારે બીજું પાપ એવું છે કે જેની શુદ્ધિ ગુરુ પાસે નિવેદન કર્યા વિના થતી નથી. અર્થાતુ ગુરુ સમક્ષ સેવેલ પાપનું પ્રકાશન કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે વિધિ અનુસાર પાળે ત્યારે જ તે પાપની શુદ્ધિ શક્ય બને છે. આ કક્ષાના પાપને આલોચના પણ કહેવાય आलोयणायरिय - आलोचनाचार्य (पुं.) (જેમની પાસે પાપ પ્રકાશાય તે ગુરૂ, આલોચનાદાતા ગુરૂ) अलोयणाविहिसुत्त - आलोचनाविधिसूत्र (न.) (પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્ર) જેની અંદર જીવ દ્વારા જે પાપ કરવામાં આવતાં હોય તેનું વિવરણ હોય. સાથે સાથે જે પાપ સેવાયું હોય તેનું કઈ પદ્ધતિએ પ્રાયશ્ચિત્ત થાય તેનું પણ કથન કરવામાં આવ્યું હોય તેવા સૂત્રોને આલોચનાવિધિસૂત્ર કહેવામાં આવે છે. પિસ્તાલીસ આગમ અંતર્ગત છ છેદસૂત્ર નામક આગમોમાં દોષનું સેવન અને કયા જીવને કયા દોષનું કેવું પ્રાયશ્ચિત્ત આપવું તેનું વિસ્તૃત કથન કરવામાં આવેલું છે. આ છેદસૂત્ર ભણવાના અધિકારી માત્રને માત્ર સાધુ ભગવંત જ છે. અને તેમાં પણ ગુરૂ જેને આજ્ઞા કરે તે જ સાધુ ભગવંત ભણી શકે છે. आलोयदरिसणिज्ज - आलोकदर्शनीय (त्रि.) (દૃષ્ટિના વિષયભૂત ક્ષેત્રમાં રહેલ) પપાતિક સૂત્રમાં કહેવું છે કે ‘વિશિષ્ટ મંગલકાર્યાર્થે પ્રયાણ કરવાનું થાય ત્યારે સાધુએ કે ગૃહસ્થ શુકનને ચકાસીને નીકળવું. શુકનનું નિરીક્ષણ પણ જે દૃષ્ટિના વિષયભૂત ક્ષેત્રમાં રહેલ હોય તેટલાનું જ કરવું. જે અત્યંત દૂર હોય કે અતિઉચ્ચ સ્થાને રહેલ હોય તેવા અદર્શનીય શુકનને કોઈ સ્થાન ન આપવું.' માનો - માનો (વિ.) (કાંઈક ચંચળ). શાસ્ત્રમાં કહેલું છે કે સંસારમાં કોઇ જ વસ્તુ સ્થિર નથી. દરેક વસ્તુ ચંચળ અને નાશવંત છે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહેલું છે કે લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જેમ હાથીના કાન ક્યારેય સ્થિર નથી રહી શક્તાં, તેવી જ રીતે લક્ષ્મી ક્યારેય એક સ્થાને સ્થિર નથી રહી શકતી. અરે પુરુષના પ્રાણો પણ ઘાંસ ઉપર રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે. આ જગતમાં જો કોઇ સ્થિર હોય તો તે જિનેશ્વર પરમાત્માનો ધર્મ અને અનંત સુખનું સ્થાન એવું મોક્ષસ્થાન છે. 370 Page #414 -------------------------------------------------------------------------- ________________ મનોતિ - મનોભિત () (કાંઇક ચંચળ કરેલ) વંત - વિ7 (g) (અવન્તિ નગરીનો રાજા) आवंतिअज्झयण - आवन्त्यध्ययन (न.) (આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પાંચમાં અધ્યયનનું નામ) માવ (નવ) - યવત્ (કિ.) (1. જેટલું 2. જયાં સુધી). વદ -- યાવિથિ ( વ્ય.) (જાવજીવ, જીવન પર્યંત) મવિશ્વ - માવજેથr (1) (જીવન પર્યંત, જ્યાં સુધી નામ રહે ત્યાં સુધી) બાળકનો જન્મ થાય એટલે દરેક માતા-પિતા તેનું કોઈને કોઈ નામ રાખતા હોય છે. કોઇ રમેશ, સુરેશ, રામ, હરેશ વગેરે વગેરે. અને નામકરણ થાય ત્યારથી લઇને જીવનના છેલ્લા શ્વાસ સુધી વ્યક્તિ પોતાને તે નામવાળો અને તસ્વરૂપવાળો જ માને છે. છેલ્લે મૃત્યુ પામે ત્યારે પણ લોકો તેને નામથી જ ઓળખે છે. કોઈ પૂછે કે કોણ મરી ગયું. તો કહેશે કે ફલાણા ફલાણા ભાઈ મૃત્યુ પામ્યા. જયારે તીર્થંકર પરમાત્મા, જિનશાસન કે સાધુ વ્યક્તિને નામથી નહીં પરંતુ આત્મા તરીકે ઓળખે છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણો વડે તેની ઓળખ જગતમાં કરાવે છે. માત્ર સંસારમાં જ નહીં પણ મોક્ષમાં ચાલ્યો જાય તો પણ તેને વિશુદ્ધ ગુણવાળો આત્મા હતો. એમ ઓળખાણ રાખે છે. રમેશ વગેરે નામો તો માત્ર એકાદ ભવ સુધી રહેનાર સાધન માત્ર છે. જયારે આત્મા અને તેનું સ્વરૂપ તો અનંતકાળ સુધી બદલાયા વિનાનું એકસમાન રહેનારું છે. માવદિય :- રાવજીંજ (4) (યાવજીવ રહેનાર, યાવત્રુથિક વ્રતવિશેષ) કોઈ જીવ સંસારથી વિરક્ત થઇને દીક્ષા લેવા પ્રેરાય ત્યારે તેનો દીક્ષા મહોત્સવ યોજાતો હોય છે. ગુરૂભગવંત સંઘસમક્ષ નાણ માંડે છે. અને તેને સૂત્રોચ્ચાર દ્વારાદીક્ષા પ્રદાન કરે છે. આપણે સમજીએ છીએ કે વેશ ગ્રહણ કર્યો એટલે તે સાધુ થઈ ગયા. પણ ના એવું નથી. તે સમયે ગુરૂદેવ શિષ્યને માત્ર યાવત્કથિક સામાયિક સૂત્ર ઉચ્ચરાવે છે. અર્થાત્ જીવનપર્યતનું સામાયિક જીવને પ્રદાન કરે છે. અને એક મહિનાના જોગ બાદ તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ અત્યાજ્ય એવા પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજન વિરમણ વ્રત ઉચ્ચરાવે છે. માલ - આવિ (કિ.) (રક્ષક, રક્ષણ કરનાર). જગતમાં જાન-માલને નુકસાન કરનાર અનિષ્ટ તત્ત્વોથી રક્ષા કરીને તમને સુખનો અનુભવ કરાવે તેને રક્ષક તરીકે સંબોધિત કરવામાં આવે છે. આપણા સહુના અને ત્રણ લોકમાં પૂજ્ય એવા સાધુ ભગવંતો પણ આત્માના ગુણોનું અપહરણ કરનાર મોદાદિ અનિષ્ટ તત્ત્વોથી આપણું રક્ષણ કરીને જીવને ઉપશમ સુખનું પ્રદાન કરનાર હોવાથી તે પણ ખરા અર્થમાં રક્ષક જ છે. માવM - માતા (2) (વીણાદિ વાજિંત્ર) માવજ - માવળ () (સન્મુખ કરવું, ઉપયોગ, વ્યાપાર) 371 Page #415 -------------------------------------------------------------------------- ________________ આ એક પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા છે. જે માત્ર કેવલી ભગવંત જ કરે છે. જયારે પણ કોઈ કેવલી ભગવંત કેવલીસમુઠ્ઠાત કરવા માટે તત્પર થયા હોય તે પૂર્વે ઉપયોગ કરે કે હવે મારે કેવલી સમુદૂધાત કરવાનો સમય થઈ ગયો છે. અને તે સમયમાં શેષ રહેલા કર્મોનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ કરે તેને આવર્જન કે આવર્જીકરણ કહેવામાં આવે છે. મન્નિય - માવતિ (2) (અભિમુખ, સન્મુખ) કવિ અખાએ પોતાના છપ્પામાં કહેવું છે કે જેવી રીતે વ્યક્તિ દૂર ડુંગર ઉપર તણખલું સળગતું હોય તે તેને દેખાય છે. કેમ કે તે નજરની સમક્ષ રહેલું છે. પરંતુ પોતાના પગ નીચે અગ્નિ સળગતો હોય તો પણ તેને દેખાતો નથી. અર્થાત વ્યક્તિ સામે રહેલા વ્યક્તિના દુર્ગુણોને વાચસ્પતિની જેમ ફટાફટ બોલવા લાગે છે. તેના ગુણ-અવગુણની આખી ડીક્ષનરી તેની પાસે છે. પરંતુ પોતાની અંદર રહેલા દુર્ગુણોના ભંડારની તેને ખબર શુદ્ધાય નથી. તેને બીજાના નાના-નાના દુર્ગુણો દેખાય છે. પરંતુ પોતાની અંદર રહેલ ભોરિંગ નાગ જેવા દુર્ગુણો જોઇ શકતો નથી. आवज्जियकरण - आवर्जितकरण ( न.) (સન્મુખ કરણ, કેવલી દ્વારા કરાતી ક્રિયાવિશેષ) વોરન - ગવર્નાકરણ (7) (કેવલી ઉપયોગ, કેવલી દ્વારા કરાતી ક્રિયાવિશેષ) મવિ () () () 7 - Hવર્ણ (g). (1. સમુદ્રમાં ઉઠતી પાણીની ભમરી, 2. પરિભ્રમણ, 3. ભૂલભૂલામણી, 4. સંસાર, 5. વારંવાર જન્મ-મરણ કરવું તે, 6. લોકપાલવિશેષ, 7. જંબૂદ્વીપગત એક દીર્ઘવૈતાઢ્ય પર્વત, 8. પ્રાણીવિશેષ, 9. અહોરાત્રના ૨૫માં મુહૂર્તનું નામ, 10. તે નામે વિમાન, 11. સીતા નદીની ઉત્તરે આવેલ વિજય, 12 32 નાટકમાંનું એક નાટક) સમુદ્રના પાણીમાં ઉઠેલ વમળ ભલભલા મોટા જંગી જહાજોને ડુબાડી દેવા સમર્થ છે. વંટોળ નામે ઓળખાતું વાયુનું ભ્રમણ મોટા મોટા મકાનો અને હવેલીઓને પણ ધારાશાયી કરી દેવા સમર્થ છે. તેવી જ રીતે આ સંસારમાં મનુષ્યના મનમાં ઉદ્ભવતા વિચારોના આવર્તી જીવને એક ભવમાંથી બીજા ભવમાં, અને એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરાવવા સમર્થ છે. કદાચ દરિયાના અને વાયુના આવર્તમાંથી બચી શકવું આસાન છે. પરંતુ જન્મ-મરણના આવર્તોમાં ફસાયેલા જીવને તેમાંથી બહાર નીકળતાં અનંતા ભવો લાગી જાય છે. અાવ () ત્તણૂક - વર્તજૂર () (મહાવિદેહમાં નલિનકૂટ નામક વક્ષસ્કાર પર્વતનું તે નામે એક શિખર) માવ () [ - ગવર્નન (7) (1. પરિભ્રમણ કરવું 2. પીડવું 3. કંપવું) પરિભ્રમણ એ સંસારનો સનાતન નિયમ છે. સૂર્યનું પૂર્વમાંથી પશ્ચિમ તરફ પરિભ્રમણ રાત્રિ કહેવાય છે. અને પશ્ચિમમાંથી સૂર્ય તરફનું પરિભ્રમણ તે સૂર્યોદય કહેવાય છે. જો સૂર્ય આ પરિભ્રમણ ન કરે તો સંસાર આખો અસ્તવ્યસ્ત થઇ જાય છે. જેમ સૂર્યનું પરિભ્રમણ અનિવાર્ય છે. તેવી જ રીતે આપણા આચાર અને વિચારોનું પણ પરિભ્રમણ થવું જોઈએ. અનાદિકાલીન કુસંસ્કારોના કારણે તમે દોષોનો ત્યાગ નથી કરી શકતાં. પહેલાં જયાં હતાં આજે પણ તમે ત્યાં જ છો. બસ બહુ થયું હવે કુવિચારોમાંથી સદ્વિચારો તરફ પરિભ્રમણ થવું જ જોઈએ. જો કુસંસ્કારરૂપી પશ્ચિમ દિશાનો ત્યાગ કરશો, તો જ ગુણરૂપી પૂર્વદિશામાંથી સૂર્યનો ઉદય થઇ શકશે. મવિ () પઢિયા - ગવર્નનutfi (શ્નો.) (જેના આધારે નગરના બે દરવાજા બંધ કરી શકાય તે, દ્વાર બંધ કરવાનો આગળો) 372 - Page #416 -------------------------------------------------------------------------- ________________ સવ () - ગવર્નનીય (નિ.) દ્રવાત્મક ધાતુ, પીગળી શકે તેવો ધાતુ) તત્ત્વાર્થ સૂત્રમાં કહેલું છે કે “જગતમાં રહેલ તમામ પદાર્થો સંવેગ અને વૈરાગ્યનું કારણ બને છે.' અર્થાત્ બોધ પામવા માટે તમારે ભારે ભરખમ તત્ત્વોને ભણવાની જરૂર નથી. તેના માટે તો તમારા રોજિંદા જીવનમાં બનતા પ્રસંગો જ કાફી છે. જેમ કે લોખંડ જ લઇ લો. તે અત્યંત કઠોર હોવા છતાં પણ સમય આવ્યે પોતાની આકૃતિમાં ચોક્કસ ફેરફાર લાવે છે. કઠોર દેખાતું લોખંડ અગ્નિના સંપર્કમાં આવતાં જ તે હથોડી, કુહાડી, તવો, ઢાઈ કે સ્તંભના આકારને ધારણ કરી લે છે. તેવી જ રીતે તમારું હૃદય પણ ગુરૂના સંપર્કમાં આવતાં જ પીગળી જવું જોઇએ અને ઉદાર, ધૈર્ય, કરૂણારૂપી ગુણોમાં પરિણમવું જોઇએ. ઝવ (3) તથ - માવજ (.) (આવર્ત, પરિભ્રમણ) માવ(z) Tયંત - મragયમાન (વિ.) (પરિભ્રમણ કરાવતો, ઘુમાવતો) મવિડિય - માપતિત (fe.) (ચારે તરફથી આવી પડેલ) આ વાત તમારા દિમાગમાં ચોક્કસપણે બેસાડી દેજો. જ્યારે પરિસ્થિતિએ કરવટ બદલી હોય, ચારેય તરફથી દુખો આવી પડેલ હોય. કોઇ જ તમને હાથ આપવાવાળું ન હોય, મન જયારે સાવ શૂન્યમનસ્ક થઇ ગયું. હોય. ત્યારે એક વખત પરમાત્મા પર ભરોસો મૂકી જો જો. તેના શરણે ચાલ્યા જજો . સંસારના બધા જ ભરોસા તકલાદી હશે પરંતુ ભગવાનનો ભરોસો ક્યારેય કાચો નહીં હોય. ગમે તેવી પરિસ્થિતિ હશે તે તમને તેમાંથી ઉગારી લેશે. એટલે જ તો ઉદયરત્ન મહારાજે પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે બીજાનો આશરો કાચો રે, શંખેશ્વર સાહિબ સાચો હે પ્રભુ! આ જગતમાં જો કોઇ સાચો આશરો હોય તો તે તારો જ છે. બીજા બધા તો સ્વાર્થના આશરા છે. ક્યારે દગો દેશે કહી ન શકાય. માવજ - માપન (પુ.) (દુકાન) મવિર - સાવર# () (આવરણ, પડદો, વસ્ત્રાદિ) ઘરની અંદરનું કોઇ જોઇ ન જાય તે માટે બારી ઉપર માણસ પડદા લગાવે છે. કોઇ તકરાર થઇ હોય તો સમાધાન માટે કહેશે કે જૂની વાતો પર પડદો પાડી દો. પોતાનું કોઇ કુકન્ય જોઇ ન જાય તે ખાનગી પડદાવાળી જગ્યા પસંદ કરશે. આમ માનવ અત્યાર સુધી પોતાના દોષો છૂપાવવા માટે જાત જાતના પડદા પાડતો આવ્યો છે. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે ખરા કે પડાદાઓ પાડીને કાળા માથાના માનવીથી છૂપાવી શકશો. પરંતુ જેને આખું જગત પ્રત્યક્ષ છે એવા કેવલી ભગવંતોથી તમારા દુષ્કર્મો કેવી રીતે છૂપાવી શકવાના. એ તો તમારા મનના વિચારો અને કાયાના આચારો બધું જ જાણે છે. માટે હવે જાગી જાઓ અને હવે પડદા પાડવાનું બંધ કરી દો. મવિર - માવા (). (1, વસ્ત્રાદિ, 2. બશ્નર, કવચ 3. ઢાંકણ 4. જ્ઞાનાદિ ગુણોને આવરનાર કમ) જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્માના મૂળભૂત ગુણો છે. જ્યારે તે ગુણોને ઢાંકનાર મોહનીયાદિ કષાય વગેરે આવરણ છે. જેથી કરીને જીવના જ્ઞાનાદિ ગુણો દબાઇ જાય છે અને તે મોક્ષપદને પ્રાપ્ત કરી શકતો નથી. કર્મગ્રંથમાં આત્માના ગુણોને ઢાંકનારા એવા આઠ કર્મો કહેલા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવર્ષીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ કર્મોના કારણે જીવ સંસારથી બંધાઇને રહે છે. જીવને સંસાર સાથે બાંધનાર હોવાથી તેને કર્મબંધ પણ કહેવાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ आवरणसत्थ - आवरणशास्त्र (न.) (પાપશ્રુતનો ભેદ). જેવી રીતે સૂર્યનો પ્રકાશ ઘરમાં સંપૂર્ણ પ્રવેશી શકતો નથી. કારણ કે ઘરની છત તેમાં અડચણરૂપ બને છે. નગરની અંદર શત્રુ પ્રવેશી શકતો નથી. કારણ કે નગરની ઊંચી ઊંચી દિવાલો તેના માટે આવરણ ભૂત બને છે. તેવી જ રીતે જીવને સત્યનું જ્ઞાન થતું નથી અથવા તો સાચું સમજવા માંગતો નથી. તેમાં કારણભૂત છે જીવનો કદાગ્રહ અને આ કદાગ્રહ ઉત્પન્ન કરનાર જો કોઈ હોય તો મિથ્યાશ્રત છે. તે પાપશાસ્ત્રોના પ્રભાવમાં આવેલો જીવ સત્ય સામે હોવા છતાં તેને નથી જાણી શકતો કે નથી જોઈ શકતો. आवरणावरणपविभत्ति - आवरणावरणप्रविभक्ति (न.) (નાટ્યવિધિ) માતર - માલil (#) (આવરણ કરનાર વિદ્યાવિશેષ) આજના સમયમાં હિપ્રોટાઈઝનું ખૂબ પ્રચલન છે. આની અંદર સામેવાળા વ્યક્તિને પોતાના વશમાં એવો કરી દે કે તેને બીજું કાંઇ જ નથી દેખાતું. હિપ્રોટાઇઝ કરનાર વ્યક્તિ જે દેખાડે તે જ દેખાય છે. જે સંભળાવે તે જ સંભળાય છે. જેમ બોલાવે તેમ બોલે છે અને જેમ વર્તન કરાવે તેમ કરે છે. કારણ કે હિપ્રોટીઝ થયેલ વ્યક્તિનું પોતાનું નિયંત્રણ બીજાના હાથમાં હોય છે પોતાના નહીં. તેવી જ રીતે પૂર્વના કાળમાં જાત જાતની વિદ્યાઓ આવતી હતી તેના પ્રતાપે જીવ ગમે તેવા કાર્યો આસાનીથી કરી શકતો હતો. જેમ કે તાલીઘાટીનથી ગમે તેવા તાળા હોય ખૂલી જતાં હતાં. સ્થભિનીથી કોઇને પણ મૂર્તિની જેમ ઈંભિત કરી દેતાં. આવરણી વિદ્યાથી સાચું દશ્ય છૂપાવીને બીજું જ દૃશ્ય લોકોને દેખાડતાં હતાં. માવરિષ્ણમા - મલિયમUT (3) (અલ્પ પ્રમાણવાળુ. ઓછા માપવાળુ) મારિત્ત - મવૃત્ત (વ્ય.) (ઢાંકીને, આવરણ કરીને) સાવરિય - ઝવૃત્ત (ર.) (આચ્છાદિત કરેલ, ઢાંકેલ) afસા - માવર્ષા (2) (પાણી આદિનો છંટકાવ) વિશ્વને તીર્થકરના પ્રભાવની ખબર કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી ખબર પડે છે. પરંતુ જેમની કુક્ષિએ અવતર્યા છે તે ધન્ય માતાને તો જન્મની પ્રથમ ક્ષણે જ તેમના પ્રભાવનો અનુભવ થઇ જાય છે. કહેવાય છે કે જ્યારે પરમાત્માનો જન્મ થાય છે ત્યારે માતાપુત્રનું શુચિકર્મ કરવા માટે 56 દિકુમારીકાઓ આવી જાય છે. તેઓ નાળભેદ, માતા-પુત્રને સ્નાન કરાવવું, તેમને દિવ્યાલંકારને વસ્ત્રો પહેરાવવા. તેમની આગળ ગીત-નૃત્ય કરવા એક યોજન સુધી સુગંધિ જલની વૃષ્ટિ કરવી વગેરે કાર્યો કરે છે. જેથી માતા સમજી જાય છે કે કોઈ અવતાર પુરુષનો જન્મ થયો છે. મવિિિહર -- મવિહિંત (કિ.) (જડમૂળથી ઉખાડેલ) દુશ્મનાવટને પરવશ બનેલો જીવ શત્રુને તેના પરિવાર સાથે જડમૂળથી ઉખાડી ફેંકવા સુધીનો નિશ્ચય કરી લેતો હોય છે. પરંતુ તેને ખબર નથી કે તે શત્રુનો નાશ કરે તે પહેલા તો કર્મરાજા તેને જ જડમૂળથી ઉખાડીને ક્યાંય ફેંકી દે છે. જેમ તંદુલિયો મત્સ્ય બીજા માછલાને ખાવાના વિચાર કરવા માત્રથી કર્મ તેને ઊચકીને સાતમી નરકમાં નાંખી દેતો હોય છે. 374 Page #418 -------------------------------------------------------------------------- ________________ વિના - વિM () (અંગાદિનું મોટન, મચકોડવું) જેવી રીતે સકારણ આરંભાદિ કરવું તે કર્મબંધનું કારણ છે. તેવી જ રીતે નિષ્કારણ ક્રિયા કરવી તે પણ કર્યાશ્રવનું દ્વાર બને છે. તેવી નિષ્કારણ ક્રિયાને શાસ્ત્રમાં અનર્થદંડ તરીકે ઉલ્લેખેલ છે. જેમ કે શરીરના વિવિધ અંગો જેવા કે આંગળા, ડોક, કમર વગેરેને મચકડોવું એટલે કે ટચાકા ફોડવા તે પણ અનર્થદંડ છે. બાવ (તિ) - આa (નિ) ની (સ્ત્રી) (પંકિત, શ્રેણી) કોઈ પિક્યરની ટિકી લેવા માટે. કોઇ પ્રસિદ્ધ જગ્યાની ખાદ્યવસ્તુ લેવા માટે માણસ લાંબીલચક લાઇનમાં કલાકોના કલાકો સુધી થાક્યા વિના ઊભો રહેશે. ત્યારે તેને ત્યાં કંટાળો કે થાક નથી લાગતો. પરંતુ પાલીતાણા વગેરે તીર્થસ્થાનોમાં પરમાત્માની પૂજાની લાઇન તેને કંટાળો આવે છે. તરત જ બોલવા લગશે કે આટલી લાંબી લાઇનમાં કોણ બેસે. તેના કરતાં તો ભગવાનના દર્શન કરી લીધા એટલે પત્યું. આ જ વિચારસરણી જણાવે છે કે તમારી અંદર સંસારનો રાગ કેટલો ઠાંસી ઠાંસીને ભરેલો છે. જયારે ધર્મ પ્રત્યે ઉપેક્ષાભાવ પણ જણાઈ આવે છે. જો ખરા અર્થમાં ધર્મ પ્રત્યેની સમજણ કે રૂચિ હશે તો તમને તે લાંબી લાઈન પણ આલ્હાદક લાગશે, મનમાં થશે કે અરે વાહ શું પરમાત્માનો પ્રભાવ છે. લોકો મારા વ્હાલા પ્રભુને પૂજવા માટે કેવી પડાપડી કરે છે. મારા અહોભાગ્ય છે કે આવા પ્રભુની પૂજાનો મને અવસર સાંપડ્યો છે. માવત્રિય - સાવતિત (3) (1. સારી રીતે ચાલેલ 2. મચકોડેલ, વાળેલ) માનિ (m) fવાય - માવતિનપતિ (ઉં.) (ક્રમશઃ મળેલ, ક્રમે કરીને પ્રાપ્ત) માવત્તિય (1) પવિ૬ - કાવતાપ્રવિણ (ત્રિ.) (શ્રેણિબદ્ધ, પંક્તિમાં રહેલ, શ્રેણિમાં પ્રવેશ કરેલ) જીત કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર દેવને પૂછવામાં આવ્યું કે “હે પ્રભુ! આપ જે નરકની ચર્ચા કરો છો તે કેવી રીતે રહેલ છે.” ત્યારે સર્વજ્ઞ ભગવંત કહે છે કે “હે ગૌતમ! તે નરકાવાસો બે રીતના છે. પ્રથમ આવલિકાસ્થિત અને બીજા આવલિકાબાહ્ય છે. તેમાં જે આવલિકાસ્થિત છે એટલે કે સમશ્રેણીમાં એક જ શ્રેણીમાં લાઈનબદ્ધ રહેલા છે. તેઓનો આકાર ગોળ, ત્રિકોણ અને ચોરસ છે.” માવત્રિા (થા) પવિત્ત -- માનશ્રાવિભક્ટિ (.) (દિવ્ય નાટ્યવિધિ ભેદ) માવતિય (1) સાહિર - માવત્મિજ્જાવા (કિ.) (શ્રેણીબાહ્ય, પંક્તિની બહાર રહેલ, અસ્તવ્યસ્ત રહેલ) માવત્તિયા - સાવન (.) (1. શ્રેણી, પંક્તિ ૨મંડલી 3. કાળવિશેષ) જૈનપરિભાષા પ્રમાણે આવલિકા એક કાળનું નામ છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. અસંખ્ય સમયના સમૂહાત્મક કાળ એટલે એક આવલિકા જાણવી. જગતની અંદર વસતા જેટલા પણ જીવ છે તે દરેક જીવના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે આયુષ્યની ગણતરી કરેલ છે. 33 સાગરોપમ તે ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. તેમજ આ જગતમાં જીવનું સૌથી ઓછામાં ઓછું આયુષ્ય 256 આવલિકા પ્રમાણ જાણવું. તેટલા સમયથી ઓછું કોઇનું આયુષ્ય સંભવતું નથી. તથા આ બન્નેની વચ્ચેના જેટલા પણ કાળપ્રમાણ આયુષ્ય છે તે મધ્યમ જાણવું. ૩૭પ - Page #419 -------------------------------------------------------------------------- ________________ आवसंत - आवसत् (त्रि.) (વસવાટ કરતો, રહેતો) વર્તમાન કાળમાં જેટલાં પણ આગમ ગ્રન્યો છે તે દરેકનું આદ્યસૂત્ર એકસમાન છે. સુ છે મારૂં તે મHવયા અવનવqાથે અર્થાત્ હે આયુષ્યમાન પરમાત્મા સાથે વસવાટ કરતાં તેઓશ્રીના મુખે મેં આ પ્રમાણે સાંભળ્યું છે. આવું કહેવા પાછળનો મુખ્ય ઉદેશ ગુરૂકુળવાસનો છે. ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય સાધુએ ગુરૂકુળવાસનો ત્યાગ ન કરવો જોઇએ. જો સમર્થ ગણધર સુધમાં સ્વામી પણ ગુરૂકુળનું સેવન કરતાં હોય તો દરેક સાધુ કે સાધ્વીએ પણ ગુરૂકુળને ફરજીયાત સેવવો જોઇએ. અન્યથા જેવી રીતે મોતીઓની પંક્તિમાંથી છૂટા પડેલા મોતીની કોઇ કિંમત નથી હોતી તેવી જ રીતે એકલવિહારી સાધુની પણ કોઇ જ મહત્તા રહેતી નથી. અાવાદ - સાવરૂથ (ઈ.) (મકાન, ઘર, આશ્રય) માણસ બહાર ગમે તેટલો થાક્યો પાક્યો હોય પણ ઘરે આવે એટલે બધો જ થાક, બધો જ કંટાળો ગાયબ થઈ જાય, તેને શાંતિ અને આનંદની અનુભૂતિ થતી હોય છે. એટલે જ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે કે ઘર. બસ તેની જ જેમ ચાર ગતિમાં, વિવિધ જાતિઓમાં અનેક યોનિઓમાં ભટકતા જીવને જો શાંતિ મળતી હોય તો તે સ્થાન છે મોક્ષ. મોક્ષને પ્રાપ્ત આત્માને પરમશાંતિ અને પરમાનંદની અનુભૂતિ થાય છે. એટલે એમ કહેવાય કે સંસારનો છેડો અથવા દુખોનો અંત એટલે મોક્ષ. आवसहिय -- आवसथिक (पुं.) (ઘરમાં રહેનાર, ગૃહસ્થ) માવહિં - માવતિ (સ્ત્ર) (મધ્યરાત્રિ, અર્ધરાત્રિ) અડધી રાત્રે અચાનક ઉંઘ ઉડી જાય અને ઝબકીને જાગી જાવ ત્યારે ગૃહસ્થ શું વિચાર કરવો જોઈએ તેનો જવાબ યોગશાસ્ત્ર ગ્રંથમાં આપવામાં આવેલો છે. તેમાં લખે છે કે અર્ધરાત્રિએ જાગ્યા પછી શાંતચિત્તે વિચાર કરવો જોઇએ કે મારો આત્મા ક્યાંથી આવ્યો છે. અહીંથી મૃત્યુ પામીને હું ક્યાં જઇશ. આ જીવનમાં ખરેખર મારું કર્તવ્ય શું છે. હું મારા આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકું વગેરે વગેરે. આ બધા ચિંતન કરવા જોઇએ. પરંતુ અફસોસ કે અડધી રાતે ઉંઘ ઉડ્યા પછી દરેક જણ પહેલો વિચાર એ જ કરે છે કે ઘરનું બારણું બરાબર બંધ કર્યું છે કે નહીં. જો નહીં કર્યું હોય તો ચોર ઘરમાં ઘૂસી જશે. આવા ફાલતના વિચારો કરીને માણસ અમૂલ્ય તકને ગુમાવી દેતાં અચકાતો નથી. માવજ - માવાશ્રય (પુ.). (1. અવશ્ય કરવા યોગ્ય, જરૂરી, 2. સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, 3, આવશ્યક સૂત્ર ગ્રન્થ, 4, આધાર, આશ્રય) વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં આવશ્યકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. ગુIનામાપાશ્રય માથR મચાપાશ્રયે ગાથા ચર્થ અર્થાત જે ક્રિયા ગુણોનો આધાર બનતી હોય. જેના દ્વારા પોતાના આત્માનું અને જીવનું હિત થતું હોય તે દરેક ક્રિયા, અનુષ્ઠાન આવશ્યક છે. * વિથ (ન.) (1. અવશ્ય કરવા યોગ્ય, 2. પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન 4. અનુષ્ઠાનપ્રતિપાદક ગ્રન્થ) અરિહંત દેવનું જગતપિતા એવું એક ઉપનામ પણ છે. તેનું કારણ એ છે કે દરેક માતા-પિતા પોતાના સંતાનનું હિત આ ભવ પૂરતું જ વિચારે છે. તેઓ વિચારે છે કે મારા સંતાનને એવો તૈયાર કરું કે તેને આ જીવનમાં ક્યાંય તકલીફ ન આવે, જ્યારે પરમકરૂણાનિધાન પરમાત્મા આપણા આ ભવ આવનારા તમામ ભવના હિતની ચિંતા કરે છે. તેઓના હૃદયમાં શ્રેષ્ઠ ભાવના હોય છે કે જગતનો કોઇપણ જીવ દુખી ન હોવો જોઇએ. સર્વે જીવો મોક્ષપદને પ્રાપ્ત કરવા જ જોઇએ. પરંતુ તેના માટે જરૂરી છે આત્મશુદ્ધિ અને તેનું માધ્યમ છે જિનેશ્વર પરમાત્માએ બતાવેલ આવશ્યક અનુષ્ઠાનો. તેના માધ્યમથી જીવની આત્મશુદ્ધિ 376 Page #420 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને શુદ્ધાત્મા સુખપૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અનુષ્ઠાનો આત્માનું હિત કરનાર હોવાથી દરેક સાધુ તેમજ ગૃહસ્થ પણ ફરજીયાત આચરવું જ જોઈએ. બાવક્ષય - માવજ્જ (ન.) (સામાયિકાદિ અનુષ્ઠાન) * માવાસ () (સામાયિકાદિ અનુષ્ઠાન) માણસ સવાર-સાંજ બન્ને સમય સ્નાન શા માટે કરે છે. તો તેને ખબર છે કે સ્નાનથી શરીરની શુદ્ધિ થશે અને મુડ ફ્રેશ થઇ જશે. જલસ્તાનની જેમ જ ગણધર ભગવંતે આવશ્યકજ્ઞાન બતાવેલું છે. જેમ જલ તે શરીરની શુદ્ધિ કરે છે, તેવી રીતે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો આત્મા પર લાગેલ કર્મમલની શુદ્ધિ કરે છે. અને જેમ મળથી હળવો થયેલ માણસ શાંતિનો અનુભવ કરે છે તેમ કર્મમળથી હળવો થયેલ આત્મા ઉચ્ચકુળ, સુંદર રૂપ, વૈભવપ્રાપ્તિ, સ્વસ્થ આરોગ્ય અને તે બધાથી પણ ઉપર એવા મોક્ષસુખની અનુભૂતિ કરી શકે છે. आवस्सयकरण - आवश्यककरण (न.) (કેવલી સમુદ્દાત પૂર્વે કેવલી દ્વારા કરવામાં આવતો વ્યાપારવિશેષ) માવતર - ૩મવિશ્વેશ્વકૃતિ (ઋ.) (પ્રતિક્રમણાદિ ક્રિયા) आवस्सयटीगा - आवश्यकटीका (स्त्री.) (હરિભદ્રસૂરિ રચિત આવશ્યકસૂત્રની ટીકા) आवस्सयणिज्जुत्ति - आवश्यकनियुक्ति (स्त्री.) (આવશ્યકસૂત્ર પર ભદ્રબાહુસ્વામી રચિત નિર્યુક્તિ) आवस्सयपरिसुद्धि - आवश्यकपरिशुद्धि (स्त्री.) (નિરતિચાર આવશ્યકયોગ) દશવૈકાલિક સૂત્રના દશમાં અધ્યયનમાં કહેલું છે કે મવનથપરિદ્ધિ તિ વિરલુપ્ત દ્વિ અર્થાત ભાવશ્રમણ કોને કહેવાય તેના જવાબમાં કહે છે કે જે સાધુ કે સાધ્વી નિરતિચાર ચારિત્રયોગોનું પાલન કરે છે, તે ભાવસાધુ છે. જે આવશ્યક યોગોમાં શિથિલાચાર સેવે છે તે માત્ર બાહ્યવેષ શ્રમણ જાણવા. आवस्सयवइरित्त- आवश्यकव्यतिरिक्त (न.) (અંગબાહ્ય શ્રુતનો ભેદ) સામાયિક, ૨૪જિન સ્તવ, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખાણ એ છ આવશ્યક કહેલા છે. સાધુ તથા શ્રાવકને અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે આવશ્યક છે. તે બે પ્રકારે કહેલ છે. પ્રથમ અંગપ્રવિષ્ટ અને બીજું અંગબાહ્ય અથવા તો આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકતિરિક્ત પણ કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદે કહેલા છે. જેના સૂત્રોનું પઠન દિવસરાતની પ્રથમ અને અંતિમ પોરસીમાં કરી શકાય તે કાલિક છે. અને જે સૂત્રોનું પઠન સર્વકાળમાં થઈ શકે તે બધા જ ઉત્કાલિક શ્રુત જાણવા. आवस्सयवित्ति- आवश्यकवृत्ति (स्त्री.) (આવશ્યકસૂત્રનું વિવરણ) आवस्सयविसुद्धि - आवश्यकविशुद्धि (स्त्री.) (આવશ્યક યોગોનું નિરતિચાર પાલન) Page #421 -------------------------------------------------------------------------- ________________ आवस्सयसुयक्खंध - आवश्यकश्रुतस्कंध (पुं.) (તે નામે શ્રુતવિશેષ). શ્રુતસ્કંધની અલગ અલગ વ્યાખ્યા કરવામાં આવેલી છે. જેમ કે જે છ શ્રત છે તેનો જે અંધ તે શ્રુતસ્કંધ આવશ્યક એવો શ્રુતસ્કંધ તે આવશ્યકશ્રુતસ્કંધ જાણવો. અથવા તો આવશ્યક શ્રુત છે તેના છ અધ્યયનના સમુદાયાત્મક જે સ્કંધ તે આવશ્યકશ્રુતસ્કંધ સમજવો. आवस्सयाणुओग - आवश्यकानुयोग (पुं.) (આવશ્યકસૂત્રનું વ્યાખ્યાન) અનુયોગ શબ્દનો અર્થ થાય છે જોડવું, કથન કરવું વગેરે જેમ માતા પુત્રનો પિતા સાથે સંબંધ જોડે છે તે પિતા સાથેનો અનુયોગ છે. ગુરૂ ભક્તને ભગવાન સાથે સંબંધ કરાવે છે તે પરમાત્માનુયોગ છે. એવી જ રીતે સૂત્રોનું અર્થની સાથે સંબંધ કરીને તેના અર્થોનું કથન કરવું, વ્યાખ્યાન કરવું તે અનુયોગ છે. ગણધર ભગવંતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને કરવા યોગ્ય છ આવશ્યક કહેલા છે. તે આવશ્યક યોગોનું અન્ય સમક્ષ વ્યાખ્યાન કરવું તે આવશ્યકાનુયોગ જાણવો. માવલિયા - માવ (ઋ.). (અવશ્ય કરવા યોગ્ય ક્રિયા, સામાચારી વિશેષ) જે અવશ્ય કરવા યોગ્ય હોય તે દરેક ક્રિયા આવશ્યકી જાણવી. આમ તો સાધુને વિના કારણે શરીરનું હલન-ચલન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો સાધુ વિના કારણ ગમનાગમનાદિ ક્રિયા કરે છે તો તેમને મહાવ્રતમાં અતિચાર અને જિનાજ્ઞા ભંગનો દોષ લાગે છે. પરંતુ કેટલાક કાર્યો એવા છે જે ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા વિના સંભવી શકતા નથી. જેમ કે ગોચરી, જિનદર્શન, વિહાર, ચંડિલાદિ ક્રિયાઓ કરવા માટે ઉપાશ્રયમાંથી બહાર નીકળવું જ પડે છે. આવી આવશ્યક ક્રિયાઓ માટે ગુરૂની આજ્ઞા લઈને ઉપાશ્રમાંથી બહાર નીકળતાં સાધુ આવસહી શબ્દના ઉચ્ચાર પૂર્વક આવશ્યક સામાચારીનું પાલન કરે છે. માવઠ -- માવદ (ઈ.) (વહન કરવું, ગ્રહણ કરવું, મેળવવું) જિનધર્મની પ્રત્યેક ક્રિયા કર્મથી મુક્તિ અને સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ અર્થે બતાવવામાં આવી છે. ધર્મના દરેક અનુષ્ઠાન પોતાના આત્માની ઉન્નતિ માટેના કહેલા છે. બીજા લોકોને દેખાડવા માટે કે પછી પ્રશંસા અને કીર્તિ મેળવવાની ભાવનાથી તેપ આદિ ક્રિયાઓનું વહન કર્મક્ષયના બદલે કર્મબંધનું કારણ બને છે. સાવા - વન () (વહન કરતો, ધારણ કરતો, ગ્રહણ કરતો, મેળવતો) માવલિ - લાપ (કું.) (આધાર) કોઇપણ ઇમારતની મજબૂતીનો આધાર તેના પાયા હોય છે. પાયા જેટલા મજબૂત ઇમારત એટલો વધુ સમય ટકી રહે છે. જેના પાયા કાચા હોય તે બિલ્ડીંગ ગમે ત્યારે તૂટી પડે છે. તેવી જ રીતે ધર્મરૂપી ઈમારતના પણ દાન, શીલ, તપ અને ભાવના એમ ચાર આધારસ્તંભ કહેલા છે. આ ચાર પાયા વિના ધર્મરૂપી બિલ્ડીંગ સ્થિર રહી શકતું નથી. જે જીવ આ ચાર આધારમાંથી કોઇપણ એક ધર્મનો આધાર લે છે તેનું જીવન સફળ અને સુગમ સાબિત થાય છે. અન્યથા તેના જીવનની કોઇ જ વિશિષ્ટતા નથીતેનો જન્મારો સાવ નિરર્થક બની રહે છે. માવાવા - માવાપન્ના (સં.) (વિકથાનો એક ભેદ) 378 - Page #422 -------------------------------------------------------------------------- ________________ આવાસ - માવ (.) (આવશ્યક, અવશ્ય કરવા યોગ્ય) * માવાસ (ઈ.) (ઘર, આશ્રય, રહેવાનું સ્થાન) મનુષ્ય જે સ્થાનમાં રહે છે તેને ઘર કહેવાય છે. પ્રાણી જે સ્થાનમાં રહે છે તેને તબેલો કહેવાય છે. તેવી જ રીતે દેવો અને નરકના જીવો જે સ્થાનમાં રહે છે અથવા આશ્રય કરે છે તેને જૈન પરિભાષામાં આવાસ કહેલા છે. જેમ કે ભવનપતિ દેવો વૃત્ત એટલે ગોળાકાર આકૃતિવાળા આવાસોમાં વાસ કરે છે. બૃહસંગ્રહણી ગ્રંથમાં આ આવાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. માવાપāય - વાસપર્વત (ઈ.) (નિવાસરૂપ પર્વત, આશ્રયભૂત પર્વત) લઘસંગ્રહણી ગ્રંથમાં વૈતાઢ્ય પર્વતની ચર્ચા આવે છે. વૈતાઢ્ય પર્વત વૃત્ત અને દીર્ધ એમ બે પ્રકારના છે. આ પર્વતો વિદ્યાધર મનુષ્ય અને તિર્યજુમ્ભક દેવોના આવાસરૂપ કહેલો છે. વૈતાઢ્ય પર્વત પર શ્રેણીબદ્ધ વિદ્યાધર મનુષ્યોના નગરો છે. અને આ નગરમાં માત્ર વિદ્યાધર મનુષ્યો જ વાસ કરી શકે છે. તે સિવાયના મનુષ્યો ત્યાં આવી શકતાં નથી. માવાસવ - માવયવ (7) (અવશ્ય કરવા યોગ્ય સામાયિકાદિ) આજના સમયમાં ધર્મ પ્રત્યેની આપણી સમજણ સાવ જ બદલાઇ ગયેલી છે. ધાર્મિક કહેવાતાં આપણે ખરા અર્થમાં ધર્મનો મર્મ હજી સુધી આપણે સમજયા જ નથી. જેમ કે પરમાત્મા પૂજ્ય છે માટે આપણે દરરોજ પરમાત્માની પૂજા કરીએ છીએ. અરે એવો પણ નિયમ રાખીએ છીએ કે ભગવાનનું મુખ જોયા વિના મોઢામાં પાણી પણ નહીં નાખવાનું. હવે અહીં આપણી ભૂલ થાય છે. પરમાત્મા ઉપકારી છે એટલે પૂજનીય ખરા જ પરંતુ ભગવાને એવું નથી કહ્યું કે મારી પૂજા ફરજીયાત છે. જો ફરજીયાત કોઇ વસ્તુ બતાવી હોય તો તે છે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે અનુષ્ઠાનો. ફરજીયાત પૂજા નથી કરવાની ફરજીયાત સામાયિકાદિ કરવાના છે. નિયમ એવો હોવા જોઇએ કે સવારના પ્રતિક્રમણ વિના નવકારશી નહીં કરવાની. કારણકે પૂજાને આવશ્યકમાં સ્થાન નથી પણ પ્રતિક્રમણ અને સામાયિકને છ આવશ્યકમાં સ્થાન આપેલ છે. * માવા (2) (1. સામાયિકાદિ આવશ્યક 2. આવાસ, ઘર) आवासयाणुओग - आवासकानुयोग (पुं.) (આવશ્યકનું વ્યાખ્યાન) પ્રવાહ - માવાદ (ઈ.) (1. વિવાહ પૂર્વે થતો તાંબુલદાનનો ઉત્સવ 2. લગ્ન બાદ વર-વધુને જમવા માટે ઘરે તેડવા તે) વ્યવહારમાર્ગ પ્રવર્તક ભગવાન ઋષભદેવે જેમ સાધુ ધર્મની મર્યાદાઓ બતાડી છે તેવી જ રીતે ગૃહસ્થ ધર્મની પણ મર્યાદાઓ બતાવી છે. સંસારમાર્ગ સુચારુ રૂપે ચાલે તે અર્થે તેઓએ ગૃહસ્થ પાળવા યોગ્ય આચારો અને સીમારેખાઓ રાખેલી છે. તેઓએ જે વ્યવહારમાર્ગ સ્થાપ્યો છે તેની પાછળ ગૂઢ ભાવાર્થ છૂપાયેલો છે. જેમ કે પુરુષ અને કન્યાના લગ્ન પૂર્વે તાંબુલદાનનો પ્રસંગ કરવો એવું વિધાન છે. આવું કરવાથી એમ ન સમજવું કે ખાણી-પીણીનો વ્યવહાર કરવા ભેગા થવાનું છે, તેની પાછળનો હેતુ એ છે કે આમ ભેગા મળવાથી વાતચીત કરવાથી વર અને વધુ પક્ષે એકબીજા માટે સ્નેહની વૃદ્ધિ થશે. જેનાથી પરસ્પર માનોન્નતિ થાય છે. વારંગ - ઝવહિન (ર.) (આહ્વાન કરવું, બોલાવવું) 379 - Page #423 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં સિદ્ધચક્ર કે ભક્તામર વગેરે પૂજનો હોય છે ત્યારે પૂજન પ્રારંભ કરતી પૂર્વે કાર્યની નિર્વિન સમાપ્તિ અર્થે સમ્યગ્દષ્ટિ દેવોનું આહ્વાન કરવામાં આવે છે. તેમનું આહ્વાન કરવા માટે ખાસ વિશિષ્ટ મંત્રોચ્ચાર કે સ્તુતિ બોલીને તેમને આમંત્રણ આપવાની વિધિ છે. જેવી રીતે તમે સંબંધની વૃદ્ધિ માટે તમારા મિત્રો કે સ્નેહીજનોને તહેવારાદિ પ્રસંગો પર આમંત્રણ આપો. છો. બસ સમ્યગ્દષ્ટિ દેવો પણ સાધર્મિક બંધું જ છે. પરંતુ તેમની પાસે આપણાથી અધિક શક્તિ હોવાથી પૂજને કે અંજનશલાકાદિ મહોત્સવ નિર્વિઘ્ન પૂર્ણાહૂતિ અર્થે તેઓની સહાય લેવામાં આવે છે. તેઓ પણ પોતાનું કર્તવ્ય સમજીને જિનેશ્વર ભગવંતના ભક્તિ મહોત્સવાદિમાં તુરંત દોડીને આવે છે. મવિ૬- વિજ્ઞf (at) (આવિચ દેશમાં ઉત્પન્ન થયેલ સ્ત્રી) મલિંકા - વિધ્ય (અવ્ય) (પહેરીને, ધારણ કરીને) માર્જ (a) - મલિન (જ.) (પ્રગટ ક્રિયા, પ્રગટપણે કરેલું કાય) જીવ જ્યાં સુધી સંસારમાં હતો ત્યાં સુધી પ્રાઇવેટ હતો. તે કોઇને ભાઈ, પિતા, પુત્ર વગેરે સંબંધોથી જોડાયેલો હતો. પરંતુ જે દિવસે તે શ્રમણવેષ ધારણ કરે છે તે દિવસથી તે કેટલાકના મટીને સમસ્ત જગતનો થઇ જાય છે. તેનો જગતના સર્વ જીવો સાથેનો સંબંધ પણ સમાન પણે જાહેર થઇ જાય છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જેવી રીતે સાધુનો સંબંધ જાહેર હોય છે. તેવી જ રીતે તેની તમામ ક્રિયાઓ પણ જાહેર હોવી જોઇએ. તેની પ્રત્યેક ક્રિયા જગત સમક્ષ પ્રગટ હોય છે. તેનું કોઇપણ કાર્ય એવું નથી હોતું કે તેને લોકોથી છુપાવવું પડે. અને જે આવી પ્રગટ ક્રિયાવાળા હોય છે તેને દુનિયાનો કોઇ ભય સતાવી શક્તો નથી, વિ૬ - વિB (ઉ.). (1. ભૂતાદિથી ગ્રસિત 2. આવૃત્ત, વ્યાપ્ત 3. પ્રવેશેલ) કર્મગ્રંથમાં મોહનીય કર્મને મદિરાપાન સમાન કહેલું છે. જેમ દારૂ પીધેલો માણસ પોતાના ચેતાતંત્ર પરનો કાબુ ગુમાવી દે છે. તે સંપૂર્ણપણે દારૂના વશમાં આવીને વિચિત્ર હરકતો કરવા લાગે છે. તેમ આખુંયે જગત મોહરાજાથી ગ્રસિત છે. તેનો નશો. આખા જગતને ચઢેલો છે. અને તેનાથી આવિષ્ટ થયેલ મનુષ્યો ઇર્ષા, પ્રપંચ, ક્રોધ, અહંકાર, માયા વગેરે વિચિત્ર વર્તનો કરતો દેખાય છે. આવા મોહમદિરાથી ગ્રસિત જીવોને જોઇને સર્વજ્ઞ ભગવંતોને તેમના ઉપર ક્રોધ નથી આવતો. તેમનું હૃદય કરૂણાથી આર્દ્ર બનીને ગંગાનદી બનીને વહેવા લાગે છે. વિદ્ધ - વિદ્ધ (કિ.). (1. વિંધાયેલું, છેદાયેલું 2. પહેરેલું, ધારણ કરેલું) કહેવાય છે કે જગતના બે મોટા સત્ય છે એક જન્મ અને બીજું છે મરણ, બાકી બધા જ જે ખેલ છે, તકલીફો છે, મનોરંજનો છે. એ બધું જ એ બન્ને વચ્ચેનો અંતરાલ કાળ છે. આ બે સત્યની વચ્ચે વ્યક્તિ જાત જાતના તોફાનો કરતો હોય છે. નવા નવા કપડા ધારણ કરશે. ઘરેણાંઓ પહેરશે. એક-બીજા માટેનો સ્નેહ બતાવશે. કોઇનું માઠું લાગશે. કોઇની ઇર્ષા થશે. આ બધું જ જન્મ પછી અને મૃત્યુની પહેલાના ભ્રમો છે. બાકી જીવ જયારે જન્મ પામે છે ત્યારે અને મૃત્યુ પામે છે ત્યારે સર્વથા નિર્વસ્ત્ર અને લાગણીહીન અવસ્થાવાળો હોય છે. કફન પણ જાતે લઈને ઓઢી નથી શકતો. બધા ભેગા મળીને તેની ઉપર કફન ઓઢાડે ત્યારે તે સ્મશાને પહોંચે છે. ત્યાં સ્વેચ્છા જરાપણ ચાલતી નથી. आविद्धवीरवलय - आविद्धवीरवलय (त्रि.) (વીરપુરુષોનું આભૂષણ જેણે ધારણ કર્યું છે તે) માવિમવિ - વિર્ભાવ (.) (પ્રગટ થવું, પ્રાદુર્ભાવ થવો) 3800 Page #424 -------------------------------------------------------------------------- ________________ મવિભૂવ - વિભૂતિ (f) (1. પ્રગટ થયેલ,૨. ઉત્પન્ન થયેલ 3. અભિવ્યક્ત) કહેવાય છે કે અનંતા પુણ્યનો ઉદય થયો હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. અને જ્યારે તે અનંતા પુણ્યની વૃદ્ધિ થઈ હોય ત્યારે આપણાં મનમાં શુભ ભાવ ઉત્પન્ન થાય છે. પુણ્ય વિના મનમાં શુભવિચાર પણ આવી શકતાં નથી. આથી જયારે પણ કંઈક સારા વિચાર આવે, કાંઇક સારૂ કરવાની ભાવના પ્રગટ થાય ત્યારે તેને તરતમાં જ પૂરી કરી લેવી, કારણ કે પછી કોને ખબર કે તેવા વિચારો મનમાં થશે કે નહીં? વિત્ર - મલિન () (1. આકુળ, 2, અસ્વચ્છ 3, વ્યાસ) માણસ સહજ સ્વભાવ છે કે તે જયાં પણ જશે ત્યાંની જગ્યા કેવી છે તે નોટીસ ચોક્કસ કરશે. કોઇના ઘરે જશે તો એકવાર તેની નજર ચારેય તરફ ફરી જશે કે ઘર કેટલું સ્વચ્છ છે. તેની સજાવટ સારી છે કે નહીં વગેરે. તેના પરથી તે સામેવાળાના સ્વભાવાદિનો ક્યાસ કાઢશે. જો ઘર ગંદુ હશે તો તરત જ મનમાં ચિતરી ચઢશે. વિચારશે કે આ લોકો તો કેટલા ગંદા છે એટલી પણ ખબર ન પડે કે જ્યાં રહેવાનું છે તેને તો ચોખ્ખું રાખવું જોઇએ ને. જો આપણે આટલા જ સમજદાર છીએ તો પછી તમારા આત્મામાં રહેલ ક્રોધ, અહંકાર, ઇર્ષા, દ્વેષ, માયા વગેરે કચરો ક્યારે દૂર કરશો? તમારા આત્મરૂપી ઘરને સ્વચ્છ ક્યારે બનાવશો?, आविलप्पा - आविलात्मन् (पुं.) (આકુળ આત્મા, ચિંતામગ્ન જીવ) લૌકિક લોકો દુખમાં વ્યથિત થઇ જવું તેને વ્યાકુળતા કે આકુળતા કહે છે. ચિંતાના ભારણ હેઠળ દબાયેલાને લોકો આકુળ આત્મા કહે છે. જ્યારે લોકોત્તર જિનશાસનમાં ધર્મમાર્ગથી ભટકી ગયેલા જીવને આકુળાત્મા કહેલો છે. તમારી પાસે અઢળક સુખ સામગ્રી છે પરંતુ તે સુખમાં સમજણ અને સમતાદિ ગુણો નથી તો તેવા સુખવાળા જીવને પણ આકુળાત્મા કહેલો છે. તેનાથી વિપરીત દુખી અવસ્થા પ્રાપ્ત થઈ હોવા છતાં પણ જો તેને સહન કરવાની સમજણ છે તો તે અનાકુળાત્મા તરીકે કહેવાયો છે. મવિદ - વિથ (.) (અસ્ત્રવિશેષ) સવ - માવ (ત્ર) (1, રજસ્વાલાવાળી સ્ત્રી, 2. ગર્ભવતી સ્ત્રી) મવિફા -- લરિસરા (7). (મરણવિશેષ) ભગવતી સૂત્રના તેરમાં શતકના સાતમાં ઉદ્દેશામાં આવીચિમરમની ચર્ચા આવે છે. પ્રતિક્ષણ આયુષ્ય કર્મના દળિયાનો ક્ષય થવો તેને આવી ચિમરણ કહેલ છે. અથવા જયાં સુધી નવા આયુષ્ય કર્મના દળિયા ઉદયમાં આવ્યા પૂર્વે પૂર્વના આયુષ્યકર્મના દલિકોના ક્ષયની અવસ્થા તે આવી ચિમરણ છે. આની પાછળ કહેવાનો હેતુ માત્ર એટલો જ છે કે પ્રતિક્ષણ આપણું આયુષ્ય ક્ષીણ થઇ રહ્યું છે માટે સમયસર આત્મજાગૃતિ મેળવી લઇએ. અને આજથી જ આત્મકલ્યાણના કાર્યમાં લાગી જઇએ. आवीइसण्णिय - आवीचिसंज्ञित (न.) (મરણવિશેષ) વંw - મલિન () (પ્રગટ કમી 381 - Page #425 -------------------------------------------------------------------------- ________________ વુક્ષ - વિજ્ઞાપન () (વિશિષ્ટ બોધ, વિશેષ જ્ઞાન). ઘરમાં તમે બોસ હોવ એટલે તમે અપેક્ષા રાખો છો કે મારી પત્ની શું કરે છે, મારા સંતાનો શું કરે છે અને મારા પરિચિતો શું કરે છે તેની મને જાણકારી હોવી જોઈએ. જો પત્ની કે પુત્રો તમારી જાણ બહાર કોઇ પ્રવૃત્તિ કરે તો તમે તરત જ ભડકી જાઓ છો. તેમના ઉપર ગુસ્સો કરવા લાગો છો કે મારી જાણ બહાર આ કાર્ય કર્યું જ કેમ. આ બધા બોધની અપેક્ષા રાખો છો, પણ ક્યારેય એ જાણવાની ઇચ્છા રાખી છે કે હું જે વિચારું છું, જે વર્તન કરું છું અને જે બોલું છું તે સભ્ય છે કે અસભ્ય. તે મારા આત્માનું હિત કરનારા છે કે અહિત કરનારા. શું ખરેખર તમારા સભ્યોનું જ્ઞાન હોવું અતિ જરૂરી છે કે પછી તમારા આત્માનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. તે નક્કી તમારે જાતે જ કરવાનું છે. અrgટ્ટ - ગણિ (સ્ત્રી) (વર્ષા, વરસાદ) ઘણી વખત ગૃહસ્થોને પ્રશ્ન થાય છે કે પોતાના પરિવાર માટે, સારા ભવિષ્ય માટે પૈસા કમાવવો પાપ થોડી જ કહેવાય. તે તો તમારું કર્તવ્ય છે. તમે જેટલું ધન ભેગું કરશો એટલું જ તમારું જીવન વધારે સારું જીવાશે. આ એક ભ્રામક માન્યતા છે. જેવી રીતે વસાદ આવવો તે સારો છે.પણ એ જ વરસાદ જો અતિમાત્રામાં આવી જાય તો તે વિનાશનું કારણ બને છે. માત્રામાં પડેલ વૃષ્ટિ સમસ્ત જગત માટે હિતકારી બને છે. એવી જ રીતે જીવન જરૂરીયાત પૂરતું ધનાર્જન સારું છે. પરંતુ લોભને વશ થઇને આસક્તિપૂર્વક ધનની પાછળ દોડ્યા કરવું તે વિનાશની નિશાની છે. आवेढिय- आवेष्टित (त्रि.) (ચારેય બાજુથી વીંટળાયેલ) કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજ કહે છે કે “હે પ્રભુ! આપ મારા જીવનમાં મોર બનીને પધારો. જેવી રીતે ચંદનના વનમાં સર્પો ચંદનવૃક્ષોને વીંટળાઇને રહેલા હોય છે. અને તે જ વનમાં મોરના એક ટહુંકારથી બધા જ સર્પો ગભરાઈને ભાગી જાય છે. તેવી જ રીતે મારા આત્માને પણ ક્રોધ, માન, માયા, લોભરૂપી સર્પો વીંટળાઈ વળ્યા છે. મારા જીવનમાં આપનું આગમન મોરનો ટહુંકાર સાબિત થશે. અને કષાયરૂપી સર્પો ઊભી પૂંછડીએ ભાગી જશે.” आवेढियपरिवेढिय - आवेष्टितपरिवेष्टित (त्रि.) (અત્યંત ગાઢ રીતે ચારે તરફ વીંટળાયેલ). જીવનનું મહત્ત્વ શું છે એ જાણવું હોય તો જેને ફાંસીની સજા થઇ હોય તેને પૂછો. ફાંસીનો ફંદો ચારેય બાજુ વીંટળાઈને તેની અત્યંત ગાઢ રીતે ભીંસ વધારી રહ્યો હોય, ત્યારે તેની જીવવાની જે તીવ્રચ્છા હોય છે તે જોવા જેવી હોય છે. મૃત્યુ તેને ખેંચી રહ્યું હોય પરંતુ તેને જીવન છોડવું નથી હોતું. જ્ઞાની ભગવંતો કહે છે કે મોક્ષનું મહત્ત્વ પણ તેને જ સમજાય છે કે જેને સંસાર, કષાયો, બંધનો ફાંસીના ફંદા જેવા લાગતાં હોય. તેનો આત્મા તેમાં ગુંગળામણ અનુભવતો હોય, તેવા જીવને પૂછજો કે સંસારનું દુખ અને મોક્ષનું મહત્ત્વ શું છે. મવેર - માવેn (g) (વેગ, ઝડપ). * વેત (નિ.) (આગળો ટેકવીને ઊંચો કરેલ પ્રદેશ) ય - મ (વિ.) (વિજ્ઞાપન કરનાર, જણાવનાર) આત્માને પાપ ડંખશે તો પાપોત્પાદક કાર્ય પણ ડંખશે, તેને ખોટા કાર્યો કરવાનું જરાપણ મન નહીં થાય. કદાચ સંજોગવશાતુ કરવું પણ પડશે તો તેમાં તેનું મન નહીં ભળે. અને કાર્ય કર્યા પછી બાળક બનીને ગુરૂદેવ આગળ પોતાના સઘળા પાપોનું Page #426 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કરીને તેનું શુદ્ધપ્રાયશ્ચિત્ત ગ્રહણ કરશે. અને પોતાના આત્માને ઉજ્વળ બનાવશે. આપણે સાચું પ્રાયશ્ચિત્ત એટલા માટે જ નથી કરી શકતાં કેમ કે મનમાં પાપનો ડંખ નથી. પાપ કર્યા પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરવામાં પણ માયા કરીએ છીએ. ગુરુ પાસે નિર્દોષ ભાવે નિવેદન કરનાર જ શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. aોમ - માવ્યોમ (એચ.) (મર્યાદા કરીને, સીમામાં રાખીને) માસ - અશ્વ (ઈ.) (1. ઘોડો 2. અશ્વિની નક્ષત્ર, 3, અશ્વિની નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ) ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે કે શિષ્ય બે પ્રકારે હોય છે. એક પ્રજ્ઞાપનીય અને બીજો અપ્રજ્ઞાપનીય. તેની ઘોડાની સાથે ઉપમા આપીને વ્યાખ્યા કરતાં કહે છે કે જેમ એક ઘોડો એવો છે જે પોતાના માલિકને ઇશારામાં જ સમજી જાય છે અને તેની ઇચ્છા પ્રમાણે વર્તન કરનારો છે. જ્યારે બીજો ઘોડો એવો છે જેને માલિક ગમે તેટલી ચાબુકો મારે ગમે તેટલું શિક્ષણ આપે પરંતુ પ્રમાદીપણે જ વર્તે છે. તેમ એક શિષ્ય એવો છે જે ગુરૂના મનની વાત ઇશારા માત્રમાં સમજી જાય છે. તેને બોધ કરાવવો સરળ હોય છે. પરંતુ જે અપ્રજ્ઞાપનીય છે તે પ્રમાદી અશ્વની જેમ ગમે તેટલું શિખવાડો. ગમે તેટલી હિતશિક્ષા આપો તેના પર કોઇ જ અસર નથી થતી. તેના માટે તો પત્થર ઉપર પાણી જેવું જ પૂરવાર થાય છે. * માળ (ઈ.) (આહાર, ભોજન) જિનધર્મમાં તપનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે. અનાદિકાલથી જીવને જે આહારની સંજ્ઞા દેઢ થઇ છે તેને શિથિલ કરીને અણાહારી પદ મેળવવા માટેની પ્રતિબદ્ધતા એટલે તપ, જ્ઞાનસાર અષ્ટકમાં કહેલું છે કે જ્ઞાનરૂપી અત્યંતર તપ તે શ્રેષ્ઠ તપ છે. કારણ કે બાહ્ય તપ માત્ર શરીરને તપાવે છે. તમારા શરીરની શુદ્ધિ જ કરે છે. જ્યારે જ્ઞાનરૂપી તપ તમારા આત્મા ઉપર લાગેલા કર્મોને અગ્નિની જેમ તપાવે છે. અને તેનો નાશ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. આથી તેઓ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ ઉપર વિશેષ ભાર મૂકે છે. માસ (7) - માયન (કિ.) (આશ્રય કરનાર) -- જીત્ય(પત્ર.) (આશ્રય કરીને, આલંબન લઇને) સંજાન - માાંજનીય (ક) (શંકા કરવા યોગ્ય) મન હમેશાં આત્માને વિપરીત દિશામાં દોરી જનારું હોય છે. જેમાં શંકા કરવાની ના હોય ત્યાં શંકા કરાવશે અને જે શંકા કરવા યોગ્ય ન હોય ત્યાં તમને સતત શંકા કરાવશે. જેમ કે સિનેમા, હોટલ, ટીવી વગેરે પાપ કાર્યો કરતાં તમને શંકા નહીં થવા દે કે તેનાથી તમારું હિત થશે કે નહીં. પરંતુ જ્યારે પણ કોઇ ધાર્મિક અનુષ્ઠાન કરશો એટલે તે જાગ્રત થઇ જશે. સતત ધંટડી વગાડ્યા કરશે કે આનાથી મને લાભ થશે કે નહીં. સંn -- માઊં (ઈ) (રાગ, મોહ, અભિવૃંગ) આસંગ એ પારિભાષિક શબ્દ છે તેનો અર્થ થાય છે મોહ અથવા રાગ, ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ ફરમાવે છે કે જેમ સંસારની પ્રત્યેક પ્રવૃત્તિમાં જો અપેક્ષા ભળે તો તે તેના નિશ્ચિત ફળને નથી આપતી. તેમ મોક્ષરૂપી ફળને આપનાર પ્રત્યેક અનુષ્ઠાન અપેક્ષારહિત થઇને આચરવું જોઇએ. અપેક્ષા આવી એટલે રાગ આવ્યો અને રાગ આવે ત્યાં વીતરાગતા નથી ટકતી. એટલે કે અપેક્ષા વિનાનું અનુષ્ઠાન જ શુદ્ધ અનુષ્ઠાન છે અને તે જ મોક્ષફળ આપવાને સમર્થ છે. 383 - Page #427 -------------------------------------------------------------------------- ________________ * માગ (ઈ.) (વાસગૃહ, શય્યાગૃહ) સંવ - સાણન્દ્ર (2) (આસન વિશેષ) માસંતિયા - માનિ (સી.). (ખાટલી, માંચી) વૃદ્ધાવસ્થા દરેક માટે અનિચ્છનીય છે. કોઇપણ વ્યક્તિ વૃદ્ધ થવા ઇચ્છતો નથી. પરંતુ કુદરતનો નિયમ છે કે બાળપણ આવ્યું એટલે યુવાવસ્થા આવવાની જ, અને યુવાન થયો તેને ઘડપણ ચોક્કસ આવવાનું જ છે. ઘડપણમાં માણસ પરવશ બની જાય છે. તેની કોઇપણ ઇચ્છા ચાલતી નથી. કોઇપણ કાંઇપણ બોલી જાય તો હસતા મુખે જતું કરવાનું તેનું નામ ઘડપણ. આપણી ઇચ્છા ન હોય છતાં પણ મૂંગા મોઢે કહે એમ કરતાં રહેવાનું એટલે ઘડપણ. અરે ઘણા અધમ પુત્રો તો ત્યાં સુધી પિતૃકને ગાળો આપતા હોય છે કે ડોસો મરતો ય નથી અને માંચો મૂકતો ય નથી. છતાં પણ કંઈ સાંભળ્યું જ નથી તેમ વર્તવાનું તેનું નામ ઘડપણ. પરમાત્મા કહે છે કે આવું ઘડપણ આવે તેના પહેલા આત્મકલ્યાણ માટે કોઇ ઠોસ કાર્ય કરી લેવું જોઇએ. જેથી ઉત્તરકાળમાં કોઇ વસવસો ન રહી જાય. માdલી - મH(at) (ખાટલી, માંચી) મારંવાર - માGિર (પુ.) (દિગમ્બર સાધુ) જૈન ધર્મના કુલ ચાર ફિરકા છે. શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસી. તેમાં દિગંબર સાધુઓ ક્યારેય કોઇપણ પ્રકારના વસ્ત્ર ધારણ કરતાં નથી. તેઓ વસ્ત્રને પણ પરિગ્રહ માને છે. તથા તેઓ એવું માને છે કે સ્ત્રીઓ ક્યારેય પણ મોક્ષે જઈ શકતી નથી. તેમ જ કેવલજ્ઞાની ભગવંતને અશાતા વેદનીય કર્મનો ઉદય ન હોવાથી, તેઓ કેવલજ્ઞાન પછી ક્યારેય ભોજન કરતાં નથી. આ તેમની માન્યતાનો શ્વેતાંબર પંથ અસ્વીકાર કરે છે. કારણ કે ધર્મની આરાધના આત્માને અનુલક્ષીને છે. અને આત્મામાં ક્યારેય સ્ત્રીલિંગ કે પુલ્લિગનો ભેદ નથી આવતો. લિંગભેદનો શરીરને આશ્રયીને છે, આત્માને આશ્રયીને નહીં. આથી જેમ પુરુષ આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી જ રીતે સ્ત્રી પણ મોક્ષ પામવાની એટલી જ હકદાર છે. " आसंसप्पओग - आशंसाप्रयोग (पुं.) (અભિલાષા કરવી, ઇચ્છા કરવી) આશંસા એટલે ઇચ્છા, અભિલાષા. કોઈપણ વસ્તુની ઇચ્છા કરવી તે આશંસા છે. નિશીથસૂત્રમાં આવી દસ પ્રકારની આશંસા બતાવવામાં આવેલી છે. ઇહલોકાશંસા, પરલોકાશસા, ઉભયલોકાશસા, જીવિતાશંસા, મરણશંસા, કામાશંસા, ભોગાશંસા, લાભશંસા, પૂજાશંસા અને સત્કારશંસા. ભવાભિનંદી જીવો પ્રત્યેક સમયે આ દસ પ્રકારની ઇચ્છાઓમાંથી કોઇપણ ઇચ્છામાં સતત રાચતાં હોય છે. આસવ' ( t). (વાસગૃહ, શવ્યાગૃહ) માસવરH () (પક્ષીવિશેષ) માસવર્લંઘ - માજશ્નન્ય (ઈ.) (ઘોડાની ડોક) 384 - Page #428 -------------------------------------------------------------------------- ________________ Ti - ir (w) (ઇચ્છા, અભિલાષા). યોગશાસ્ત્રમાં યોગીની અવસ્થા કેવી હોય તેનું નિરૂપણ કરેલું છે. તેમાં કહેવું છે કે સુખ હોય કે દુખ હોય, પ્રિય હોય કે અપ્રિય હોય, સંસાર હોય કે મોક્ષ હોય દરેક જગ્યાએ યોગી સમદષ્ટિવાળા હોય છે. સુખ જોઇને ખુશ અને દુખ જોઇને ગભરાઇ નથી જતાં. પ્રિયને જોઇ મલકાતા નથી તો અપ્રિયને મળતા ઉદ્વેગ પણ નથી પામતાંતેઓને સંસારની અનિચ્છા અને મોક્ષ પ્રત્યેની ઇચ્છા પણ નથી હોતી. તેઓ માટે સંસાર હોય કે મોક્ષ બન્ને સ્થાને આત્મરમણતામાં રાચનારા હોય છે. आसंसाविप्यमुक्क - आशंसाविप्रमुक्त (त्रि.) (અભિલાષારહિત, ઇચ્છા વિનાનો) પ્રવચન સારોદ્ધારના પાંચમાં દ્વારમાં મુનિસત્તમ અર્થાત્ શ્રેષ્ઠ મુનિ કોને કહેવાય તેનો એક શ્લોક આવે છે. જેનો ભાવાર્થ છે કે સંસારને છોડીને શ્રમણવેષને ધારણ કરનારા મુનિનું પ્રત્યેક અનુષ્ઠાન અભિલાષા વિનાનું હોય.” એટલે કે સાધુએ અભિલાષામુક્ત થઇને પ્રત્યેક અનુષ્ઠાન આચરવું જોઇએ. અને જે ઇચ્છારહિત અનુષ્ઠાન કરે છે તેવા નિસ્પૃહશિરોમણી મુનિ સંસાર અને મોક્ષ બન્ને પ્રત્યે સમાનદષ્ટિવાળા હોય છે. ગાસંસિ (1) - માછifસન (શિ.) (ઈચ્છાવાળો, અભિલાષાવાળો) સંસાર છે તો મન છે અને મન છે તો પછી ઇચ્છા પણ સંલગ્ન જ છે. આથી જગતમાં કોઇપણ સંસારી જીવ ઇચ્છા વિનાનો સંભવતો નથી. પરંતુ અહીં આગળ જૈનદર્શનકાર વિશેષ નિર્દેશન કરતા કહે છે. હે જીવ તારે ઇચ્છાવાળા થવું જ હોય તો મોક્ષની ઇચ્છાવાળો થા. કર્મનો નાશ કરવાની ઇચ્છાવાળો થા, બાકી સંપત્તિ, સંતતિ, સુખસાહ્યબી વગેરેની ઇચ્છા તો પરિણામે દુખસ્વરૂપ જ છે. rifસત્તા - મviપિત્ત (ર) (ઇચ્છા કરનાર, અભિલાષા કરનાર) માસિર - માસિત () (કહેલું, કથન કરેલ) आसकण्ण - अश्वकर्ण (पुं.) (ત નામે એક અંતર્દીપ) બૃહત્સંગ્રહણી આદિ ગ્રંથમાં છપ્પન અંતર્લીપનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ છપ્પન અંતર્લીપમાં યુગલિક મનુષ્યો વાસ કરે છે. જે અલ્પકર્મી અને મૃત્યુ પછી નિયમા દેવલોકગામી હોય છે. આ છપ્પન અંતર્લીપ અંતર્ગત એક દીપનું નામ અશ્વકર્ણ દ્વીપ છે. માણI - માસન (1) (1, આસન, સિંહાસનાદિ બેઠક 2. સ્થાન, જગ્યા 3. ઉત્કટિકાદિ આસન 4. શયા) શાસ્ત્રમાં વીરાસન, ભદ્રાસન, ઉત્કટિકાસન, દંડાસન વગેરે આસનો બતાવવામાં આવેલા છે. કર્મોના વિશેષ ક્ષય અર્થે તેમ જ અભિગ્રહધારી સાધુએ ગુરુની આજ્ઞા લઇને આ આસનોનું સેવન કરવું જોઇએ એવું શાસ્ત્રીય વિધાન છે. પરંતુ આ આસનો માત્રને માત્ર સાધુ ભગવંતો માટે જ સ્વીકાર્ય છે, સાધ્વીજી ભગવંતો માટે આ આસનોનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. आसणअभिग्गह- आसनाभिग्रह (पुं.) (આસન સંબંધિ અભિગ્રહ, દર્શનવિનયનો એક ભેદ) પ્રવચન સારોદ્ધારમાં કહેલું છે કે જ્યારે ગુરુ ભગવંત બહારથી આવેલા હોય અને બેસવાની ઇચ્છાવાળા હોય. ત્યારે પ્રજ્ઞાપનીય શિષ્ય અત્યંત આદર પૂર્વક ગુરુ જ્યાં બેસવાની ઇચ્છા રાખતાં હોય ત્યાં આસન લાવીને પાથરે. અને કહે કે હે ગુરૂદેવ આપ અત્રે બિરાજો. સમ્યક્તની શુદ્ધિ કરનાર હોવાથી આને દર્શનવિનયનો એક ભેદ કહેલો છે. -385 - Page #429 -------------------------------------------------------------------------- ________________ आसणगय - आसनगत (त्रि.) (સ્વસ્થાને રહેલ, આસન ઉપર બેસેલ) आसणचाग - आसनत्याग (पुं.) (આસનનો ત્યાગ) આપણને થાક લાગે કે કંટાળો આવે એટલે તરત જ ખુરશી પર બેસી જઇશું. અથવા તો પલંગ કે પથારીમાં આડા પડી જઇએ છીએ. થોડોક પણ થાક સહન કરી શકતાં નથી. પરંતુ જિનશાસનમાં એવા વિરલ સાધુઓ થયા છે કે જેઓએ ઉપસર્ગ અને પરિષહોને સહન કરીને પોતાના આત્માને અને જીવનને નિર્મળ બનાવ્યું છે. એક કિંવદત્તી અનુસાર શ્રી શુભવીર વિજયજી મહારાજે સંથારાનો ત્યાગ કરીને આખી રાત કાઉસગ્ગ મુદ્રામાં આખી રાત વિતાવી હતી. અને તે જ કાઉસગ્નાવસ્થામાં તેમણે શાંતિસ્નાત્રની રચના કરી હતી. જેને આજે સમસ્ત સંઘ પ્રતિદિન જિનાલયમાં કે ઘરમાં ભણાવે છે. સાક્ષIO - માસનસ્થ (ઉ.) (આસનમાં રહેલ). રાજયાવસ્થામાં જેઓ મખમલના ગાલીચાઓ વિના ચાલતાં નહોતા. સુંવાળી શય્યાઓનું સદા સેવન કરતાં હતાં. પોતાનું કાર્ય કરવા માટે જેમને ક્યારેય કોઇપણ જાતનો પ્રયત્ન કરવો નહોતો પડ્યો, એવા પરમાત્મા શ્રમણ બન્યા પછી ક્યારેય પણ પલાઠી વાળીને બેઠા નથી. તેઓએ અભિગ્રહ ધારણ કરી લીધો કે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી કોઇને કોઇ આસનમાં રહેવાનું. જેથી કરીને તેઓ ક્યારેક વીરાસનમાં, ક્યારેક દંડાસનમાં, ક્યારેક ઉત્કટિકાસનમાં રહેતાં હતાં. અરે ! તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ તેઓ ગોદોહિકાસનમાં રહેલા હતાં. માસવાળ - માસનદાન () (અસાનાદિ આપવું તે). आसणपयाण - आसनप्रदान (न.) (આસન આપવારૂપ દર્શનવિનયનો એક ભેદ) आसणाणुप्पयाण - आसनानुप्रदान (न.) (સત્કારાર્થે આસનનું આમંત્રણ આપવું તે). જેવી રીતે ગૃહસ્થોના ત્યાં બહારથી મહેમાન આવે તો તેઓ તરત જ ખુશ થઈને તેમને સામે લેવા જાય છે. તેડીને ઘરમાં લાવે છે અને તેઓને બેસવા માટે આગ્રહ પૂર્વક ખુરશી વગેરે આપે છે. આ લૌકિક આચાર છે. તેવી જ રીતે લોકોત્તર જિનશાસનમાં જે ઉપાશ્રયમાં બહારથી કોઇ અન્ય સાધુ આવેલા હોય તો ત્યાં રહેલા સાધુ તેઓને સામે લેવા જાય છે. અને ઉપાશ્રયે લાવીને તેઓના સત્કાર કરવાને અર્થે પોતાના આસન પર બેસવાનું આમંત્રણ આપે છે. એટલું જ નહીં તેના માટે ગોચરી-પાણીની પણ વ્યવસ્થા કરી આપે છે. અહીં ફરક એટલો જ માત્ર છે કે આપણે જેને ઓળખતા હોઇએ તેની જ આવી ભક્તિ કરીએ છીએ. જ્યારે સાધુ કોઇપણ જાતના પરિચય વિના પણ આચાર પાલન કરે છે. માણા - માસન્ન (a.). (નિકટવર્તી, નજીકમાં રહેલ) સાધુનો વિહાર જીવદયા પ્રધાન હોય છે. તેઓ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજા શહેર, એક રાજયમાંથી બીજા રાજયમાં જ્યાં પણ જાય છે ત્યાં ઇર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જાય છે. વિહારક્રમમાં કોઇપણ જીવની વિરાધના ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે. ગન્તવ્ય સ્થાન નજીક રહેલું હોય પરંતુ જવાના માર્ગ વિરાધનાવાળો હોય તો તેનો સદંતર ત્યાગ કરે છે. અને જવાનો માર્ગ દૂર હોય પરંતુ નિર્દોષ હોય તો તેવા માર્ગે ઉગ્રવિહાર કરીને પણ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું પાલન કરે છે आसन्नलद्धपइभ - आसनलब्धप्रतिभ (त्रि.) (પરતીર્થીને ઉત્તર આપવામાં સમર્થ) Page #430 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને પામેલ શ્રમણ ઉપશમ ગુણને વરેલા અને ઉદાર હૃદયવાળા હોય છે. તેઓના મનમાં કદાપિ કોઇના માટે વૈરભાવ નથી હોતો. તેઓ દરેક ધર્મ અને તેના અનુયાયીઓ સાથે પ્રેમભાવથી વર્તનારા હોય છે. પરંતુ ક્યારેક કોઇ અન્યધર્મી જિનશાસન પર પ્રહાર કરે તો તેનો જવાબ આપવા માટે એટલા જ સક્ષમ હોવા જોઇએ. કોઇપણ વિધર્મી આવીને જિનશાસનને ગાળો ભાંડે તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે સમર્થ હોય છે. તેઓ ક્યારેય કોઇને નિંદતા નથી પરંતુ કોઈ ભગવાનને નિંદે તો તેને છોડતા પણ નથી. आसण्णसिद्धिय - आसन्नसिद्धिक (त्रि.) (જેનો મોક્ષ નજીકમાં છે તે) જેની મંઝિલ નજીક આવી ગઈ છે તેવા વ્યક્તિને પૂછો કે તેનો અનુભવ કેવો હોય છે. તો તે કહેશે કે તે સમયે મનમાં અવર્ણનીય આનંદ હોય છે. લાંબા સમયથી જે થાક હોય છે તે દૂર થઇ જાય છે. વજન ઉચકીને જે દુખાવા થતા હોય છે તે બધા જ ગાયબ થઇ જાય છે. અને સ્થાન પ્રાપ્તિનો અહેસાસ અદૂભૂત અને અવિસ્મરણીય હોય છે. તેવી જ રીતે જે જીવનો મોક્ષ નજીક હોય છે તેનો અનુભવ તો આવા ક્ષણિક આનંદ કરતાં કઈઘણો વધારે હોય છે. જાણે અનંતા ભવોનો જે થાક હોય છે તે દૂર થઇ જાય છે. કર્મોનો જે ભાર વેંઢારતા હતાં તે દૂર થવાનો અહેસાસ ખુશી ઉત્પન્ન કરે છે. અને જેમ જેમ મોક્ષપ્રાપ્તિની ઘડી નજીક આવે છે તેમ તેમ ચિત્તપ્રસન્નતાની ઉર્મિઓ હિલોળા લેતી હોય છે. ખરેખર તે અનુભવ અદ્દભૂત અને અવિસ્મરણીય હોય છે. એનો અનુભવ તો તેના ભોક્તા જ જાણી શકે મારા-તમારા જેવાનું ગજુ નહીં. સાક્ષર - અશ્વત (ઈ.) (ખચ્ચર). ગાસત્ત - માસ (ત્રિ.) (ભૂમિ સાથે જોડાયેલ). પરમાત્મા મહાવીર જમીન સાથે જોડાયેલ પુરુષ હતાં. તેઓએ ક્યારેય પણ ચમત્કારોની વાત નથી કરી. તેઓએ ક્યારેય પણ હું જ ભગવાન અને બાકીના ભક્તો એવી નીતિ નથી અપનાવી. તેઓએ ક્યારેય પણ નથી કહ્યું કે આ જગતનું સર્જન મેં કર્યું છે. ઉલ્ટાનું તેઓએ તો કહ્યું કે હું તો ફક્ત જગતા છું. આ જગત જેવી સ્થિતિમાં રહેલું છે તેનું સ્વરૂપ જ હું તમને જણાવું છું. આમ ભૂમિ સાથે સંલગ્ન એવા પરમાત્મા મહાવીરના શાસ્ત્રોને કોઇપણ પરાસ્ત કરી શકવા સમર્થ થયા નથી. અને થશે પણ નહીં. ત્તિ - મારુ (સ્ત્ર.) (પરિગ્રહાદિમાં ગૃદ્ધિ, રાગ) આજનું સાયન્સ ગુરુત્વાકર્ષણ બળના નિયમને માને છે. જે વસ્તુમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું હોય તે ઉપરથી નીચે આવે છે. ઉપર જઇ શકતી નથી. કર્મવિજ્ઞાન પણ એ જ કહે છે જે જીવના આત્મામાં રાગ-દ્વેષ વગેરે કર્મરૂપી ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે ત્યાં સુધી તે ઉર્ધ્વથાન એટલે કે મોક્ષ તરફ ગતિ કરી શકતો નથી. आसत्तोसत्त-आसक्तोसक्त (त्रि.) (ઊપરથી નીચેના ભાગ સુધી લાગેલ) માસી - અO (g) (પીપળો, તેનું વૃક્ષ) * શ્વસ્ત (f) (આશ્વાસન પામેલ, જેનો થાક ઉતરી ગયો છે તે) શ્રમનું નિમિત્ત દરેકને અલગ અલગ હોય છે. કોઇ બિમારીના કારણે થાકી ગયો હોય. કોઇ રસ્તામાં ચાલવાથી થાકી ગયો હોય. કોઇ પહાડ કે બિલ્ડીંગ ચઢીને થાકી ગયો હોય. આમ દરેક જણના થાકનું કારણ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ તેનું નિરાકરણ પ્રાપ્ત થતાં જે આશ્વાસન પ્રાપ્ત થાય છે તે તો દરેકને સરખું જ હોય છે. થાક ઉતર્યા પછીનો જે આનંદ મનમાં થાય છે તેનો -3870 Page #431 -------------------------------------------------------------------------- ________________ અનુભવ દરેકને સમાન હોય છે. પરંતુ જ્ઞાની ભગવંત કહે છે કે આ આનંદની અનુભૂતિ તો અલ્પકાલીન છે. જ્યારે અનાદિકાલીન ભવોનો છેદ થવાથી મોક્ષરૂપી સુખની જે અનુભૂતિ છે તે તો ચિરકાલીન અને કદાપિ નાશ ન પામનારી છે. માતા - માસ્વાદ (ગવ્ય.) (આસ્વાદન કરીને, ચાખીને) કહેવાય છે કે શબરીએ બોર ચાખી ચાખીને રામને ખવડાવ્યા હતાં. કારણ કે તે નહોતી ઇચ્છતી કે આંગણે આવેલા અતિથિને કડવા બોર ખાવા પડે. આ બાજુ રામે પણ વિના વિરોધે તેના ચાખેલા એંઠા બોર ખુશીખુશી ખાઇ લીધા. ઓલી શબરી એંઠા બોર ખવડાવીને પણ તરી ગઈ અને આપણે મોંઘામાં મોદી અને જરાપણ અપવિત્ર નથઇ હોય તેવી કેટલીય ભેટ સોગાદો પરમાત્માના ચરણોમાં ધરી. છતાં પણ આપણો વિસ્તાર નથી થયો. આનું કારણ ક્યારેય વિચાર્યું છે ખરા નહીં ને ! તો જાણી લો ભક્તિ વસ્તુથી નહીં પણ તે વસ્તુની પાછળ છૂપાયેલા ભાવથી થાય છે. આપણે ઉત્તમ વસ્તુઓ તો પરમાત્માને આપીએ છીએ પરંતુ તેની પાછળના આપણાં ભાવો ઉત્તમ નથી હોતા. આથી જ કદાચ આપણી ભક્તિ ફળતી નથી. એકવાર નિરપેક્ષ ભાવે ભક્તિ કરી જોજો તેનો આનંદ જ કંઈક ઓર હોય છે. સથર - અશ્વર (કું.) (ઘોડાનો સોદાગર, ઘોડાને ધારણ કરનાર) માલપુર - અશ્વપુરા (સ્ત્ર.) (પદ્મવિજયમાં આવેલ નગરી) માસમ - આશ્રમ (કું.) (આશ્રયવિશેષ, તાપસને રહેવાનું સ્થાન, આશ્રમ) જ્યાં આગળ આવીને દરેક પ્રકારો શ્રમ ચાલ્યો જાય તેને આશ્રમ કહેવાય છે. વટેમાર્ગુઓ માર્ગના થાકને ઉતારે છે. જ્યારે તપસ્વીઓ, મુનિઓ વગેર ત્યાં આવીને આત્મિક આરાધના-સાધના દ્વારા ભવના થાકને ઉતાર છે. આથી જ સ્થાનાંગ સૂત્રમાં આશ્રમને તીર્થસ્થાન કહેલું છે. आसमहग - अश्वमर्दक (त्रि.) (ધોડાનું મર્દન કરનાર, ઘોડાની માલિશ કરનાર) માસમપર - આશ્રમ (2) (તાપસના રહેઠાણ તરીકે ઓળખાતું સ્થાન) માણકમેવ - મરશ્રમે (ઈ.) (બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમના ભેદ) આર્યસમાજમાં જીવનના ચાર તબક્કા પાડવામાં આવેલા છે. તે ચારેય તબક્કાને અનુરૂપ જેનું જીવન છે તેનું જ જીવન સફળ છે. તે સિવાયના જીવનના પ્રકારને શ્વાનવૃત્તિ તરીકે ઓળખાવવામાં આવેલું છે. આ ચાર ભેદને આશ્રમભેદ પણ કહેવામાં આવે છે. પ્રથમ છે બાળપણથી લઈને લગ્નની પૂર્વાવસ્થા તે બ્રહ્મચર્યાશ્રમ. બીજું લગ્ન થયા પછી ગૃહસ્થાશ્રમનું પાલન. ત્યારબાદ જ્યાં સુધી સાધુ બનવાનું મન નથી થયું ત્યાં સુધી ઘર, પૈસાદિનો મોહ છોડીને એક વડીલને છાજે તેવું જીવનતે વાનપ્રસ્થાશ્રમ. અંતિમ અને મુખ્ય આશ્રમ છે મુનિ જીવનની સ્વીકૃતિ કરીને યોગોની સાધના કરીને આત્મકલ્યાણ સાધવું તે યતિઆશ્રમ જાણવો. માસમાળ - ગાન (વિ.) (બેઠેલો). જૈનધર્મ કર્મવાદમાં ચોક્કસપણે માને છે. કર્મને દરેક સ્થાને પ્રધાનતા આપે છે. પરંતુ એનો મતલબ એવો નથી થઇ જતો કે પુરુષાર્થને તે ગૌણ કરી નાંખે છે. તમને જે સારી કે ખરાબ પરિસ્થિતિ પ્રાપ્ત થઇ છે તેમાં ફરજીયાત કારણ તમારું શુભાશુભ કર્મ જ છે. પણ તે અવસ્થામાં તમારા મનના ભાવો કેવા રાખવા તેમાં તો તમારો પુરુષાર્થ જ ભાગ ભજવે છે. સુખ મળવાછતાં છકી Page #432 -------------------------------------------------------------------------- ________________ ન જવું અને દુખ મળવા છતાં નાસી ન જવું તે તમારો પુરુષાર્થ છે. આથી જ તો કહેવાયું છે કે બેઠેલાનું ભાગ્ય બેસી રહે છે. સૂતેલાનું ભાગ્ય પણ સુતું રહે છે. અને દોડતા માણસનું ભાગ્ય પણ તેની સાથે સતત ભાગતું રહે છે. માસમ - શ્રમિન (6) (આશ્રમમાં રહેનાર, મુનિ, તાપસાદિ) મામત - અશ્વામિત્ર (!). (તે નામે એક નિહ્નવ) જિનધર્મમાં હોવા છતાં પણ કોઈ વાતનો એકાંત પકડીને જૈનધર્મથી અલગ પોતાનો અલગ મત પ્રવર્તાવનારને જૈન પારિભાષિક શબ્દમાં નિલવ કહેવામાં આવે છે. આર્ય મહાગિરિના શિષ્ય કૌડિન્ય અને તેઓના જ અશ્વમિત્ર નામક એ શિષ્યએ આવા જ કોઇ એક મતને પકડીને સામુચ્છેદિક મત પ્રવર્તાવ્યો. આથી તે નિહ્નવ તરીકે લોકમાં પ્રસિદ્ધ થયા. માસમુહ - અશ્વમુta (ઈ.) (તે નામે અંતર્લીપ). માસ - મા () (1. ખાઉધરો 2. ચિત્તપરિણામ, અધ્યવસાય) ચિત્તનો શુભ કે અશુભ વિચાર તેને શાસ્ત્રીય ભાષામાં પરિણામ, આશય કે અધ્યવસાય કહેલો છે. ષોડશક ગ્રંથમાં કહેલું છે કે આવા શુભ આશયના પ્રસિધિ, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એમ કુલ પાંચ પ્રકાર છે. એટલે કે જ્યારે પણ આ પાંચ લક્ષણો પ્રાપ્ત થાય છે ત્યારે જીવનો અધ્યવસાય અત્યંત વિશુદ્ધ કોટીનો થતો હોય છે. * માશ્રય (કું.). (રહેવાનું સ્થાન, આધાર) * માફ્ટ (ર) (મોટું, મુખ) કહેવાય છે કે તમારા મનના ભાવોને પ્રગટ કરવાનું પ્રધાન સાધન જો કોઈ હોય તો તે મુખ્ય છે. તમારા ચિત્તના ભાવોને તમારું મુખતરત જ જણાવી દે છે. મનમાં જો સુખની અનુભૂતિ થતી હશે તો તમારા મુખ પર હાસ્ય તરવરતું હશે. તમારું મોઢું ખીલેલા ગુલાબ જેવું વિકસિત હશે. અને મન વ્યથિત કે દુખી હશે તો મોટું વિલાયેલું હશે. અથવા તો ઉદાસી છવાઇ ગઇ હશે. આ અવસ્થા તેની હોય છે જેનો આચારો અને વિચારો પર કોઈ કાબુ નથી હોતો. પરંતુ યોગી અવસ્થાને પ્રાપ્ત જીવનું વર્તન તદ્દન ભિન્ન હોય છે. સુખ કે દુખની લાગણીમાં પણ તેનું બાહ્યવર્તન એક સમાન વર્તાય છે. તેમના મુખ ઉપર હર્ષ કે શોકની લાગણી જરાપણ અનુભવાતી નથી. માસયંત - ગાયત્ (.) (આશ્રય કરતો, ગ્રહણ કરતો) आसयभेय - आशयभेद (पुं.) (અધ્યવસાય વિશેષ) સર્વજ્ઞ ભગવંતે કહેલી સર્વે આરાધના મોક્ષ તરફ લઇ જનારી અને એકાંતે સુખનો અનુભવ કરાવનારી કહી છે. જે જીવ તેની શ્રદ્ધાથી અને સાચા ભાવથી આરાધના કરે છે તેને તે આરાધનાનો ફલાસ્વાદચોક્કસપણે ચાખવા મળે છે. આરાધના કરતા સમયે મનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે કેમ કે આ અનુષ્ઠાનથી મને ઇચ્છિત ફળ મળશે કે નહીં એવો આશયભેદ ચંદ્રમાં કલંક સમાન કહેલો છે. જે આરાધનાના ફળને ખંડિત કરે છે. આથી જ ષોડશકાદિ ગ્રંથોમાં કહેલું છે કે આશયભેદ કર્યા વિના કરવામાં આવતી આરાધના તેના નિર્ધારિત ફળને આપે જ છે. 389 Page #433 -------------------------------------------------------------------------- ________________ आसयमहत्त - आशयमहत्त्व (न.) (વિચારોનું વિપુલપણું) आसयविसेस - आशयविशेष (पुं.) (ચિત્તોત્સાહની અતિશયતા) કોઇપણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે આપણે મુહૂર્ત જોવડાવીએ છીએ. મુહૂર્ત જોયા બાદ સારી ઘડી અને વેળાએ કામનો શુભારંભ કરવાનો રિવાજ છે. જેવી રીતે કાર્યપ્રારંભમાં મુહૂર્ત આવશ્યક છે તેમ તે કાર્ય કરવા માટે ચિત્તનો ઉત્સાહ પણ એટલો જ આવશ્યક છે. મુહૂર્તાદિ સારા હોય પણ જો કાર્ય કરવા માટે મનમાં ઉત્સાહ જ નહીં હોય તો તે કાર્ય ક્યારેય સફળ બનતું નથી. આથી જ તો વ્યવહારમાં પણ બોલાય છે કે ઉત્સાહ એ જ મુહૂર્ત છે. જ્યારે જ્યોતિષાનુસારના મુહૂર્તો તો તેના સહાયક માત્ર જ છે. મHRયા - અશ્વત્ર (.) (ચક્રવર્તીના ચૌદ રત્નમાંનું એક) ત્રિષષ્ઠી શલાકા પુરુષમાં ચક્રવર્તીના ચૌદ રત્નોની ચર્ચા કરવામાં આવી છે. તે ચૌદ રત્નો પૈકી એક રત્નનું નામ અશ્વરત્ન છે. અશ્વ એટલે ઘોડો આમ તો ચક્રવર્તી પાસે એકથી એક ઉત્તમ જાતિના ઘોડા હોય છે. પરંતુ અશ્વરત્ન તો તે બધા કરતાં પણ કઈઘણો ચડિયાતો હોય છે. કહેવાય છે કે ચક્રવર્તીનો ઘોડો પોતાના જીવનકાળમાં ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરે છે. જેના પ્રતાપે તે મૃત્યુ પામીને આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. માત્ર એટલું જ નહીં કહેવાય છે કે છ ખંડના અધિપતિ ચક્રવર્તી પ્રથમ ત્રણ ખંડ તે અશ્વના બ્રહ્મચર્યના પ્રતાપે જ જીતી જાય છે. ત્રણ ખંડ જીતવા માટે તે સ્વયં ન જતાં સેનાપતિની સાથે માત્ર પોતાના અશ્વરત્નને મોકલતો હોય છે. માક્ષર - અશ્વર (કું.) (અશ્વપ્રધાન રથ, અશ્વસહિતનો રથ) માસ - શ્વાન (કું.) (અણહિલપુર પાટણમાં થયેલ ગુર્જર સમ્રાટ, તે નામે એક રાજા). માસવ - માનવ (ઈ.) (મદિરા, દારૂ) કર્મગ્રંથમાં મોહનીય કર્મને દારૂ પીધેલા પુરુષ જેવું કહેલું છે. જેમ દારૂ પીને ઉન્મત્ત થયેલો પુરુષ પોતાનું ચેતાતંત્ર ખોઇ બેસે છે. તેને ભાન નથી હોતું કે તે સ્વયં કોણ છે, ક્યાં છે અને પોતે કેવી પ્રવૃત્તિ કરે છે. તે તો દારૂને વશ થઇને વિચિત્ર હરકતો કરતો હોય છે. તેવી જ રીતે મોહનીય કર્મને વશ થયેલો આત્મા પોતાના મૂળસ્વરૂપને ભૂલી બેસે છે. અને મોહનીય કર્મ જેમ નાચ નચાવે તે પ્રમાણે નાટક કરે છે. ક્યારેક ઈર્ષા કરશે, તો ક્યારેક ક્રોધ કરશે, તો વળી ક્યારેક, લોભ કરશે, ક્યારેક શોકાન્વિત થઈ જશે, તો ક્યારેક હર્ષના અતિરેકથી નાચવા-કૂદવા લાગશે. આ બધું જ મોહનીય કર્મને પરાધીન થયેલો આત્મા આચરે છે. અને મનમાં એમ વિચારે છે કે આ બધું તો હું જ કરું છું. જે તદ્દન ભ્રમાત્મક જ છે. * શ્રવ (ઈ.) (કર્મોનું આવવું, કર્મોનો આશ્રવ થવો તે) આશ્રવનો અર્થ છે શુભ કે અશુભ કર્મોનું આત્મામાં આવવું. એટલે કે જેના કારણે કર્મપુદગલો આત્મા તરફ આકર્ષાય તે દરેક નિમિત્ત કે ઉપાદાન કારણો આશ્રવ કહેવાય છે. નિશ્ચય નથી કહીએ તો કર્મોઢવમાં બાહ્ય પદાર્થો તો નિમિત્ત માત્ર છે. જ્યારે આત્માનો અધ્યવસાયતે ઉપાદાન કારણ છે. આથી જ તો આચારાંગમાં કહેવું છે કે તમારા અધ્યવસાયોને આશ્રયીને કર્માશ્રવના સાધનો કર્મનાશના કારણ બને છે. અને તે જ અધ્યવસાયને આશ્રયીને કર્મનાશના સાધનો કર્મબંધના પણ કારણ બની શકે છે. आसवणिरोहभाव- आश्रवनिरोधभाव (पुं.) (કર્મોના આશ્રવને રોકવાનો ભાવ, સંવર) -3900 Page #434 -------------------------------------------------------------------------- ________________ જેમ કર્મનું આવવું સંભવ છે તેમ કર્મોનો નિરોધ અર્થાતુ તે કર્મોને આવતાં અટકાવવું પણ શક્ય છે. ગુજરાતી ભાષામાં કહીએ તો પાણી પહેલા પાળ બાંધવી એટલે આશ્રવનિરોધભાવ કે સંવર કરવો. કર્મબંધ થાય તે પૂર્વે જ જો કર્મોને રોકી દેવામાં આવે તો જીવ ઘણી બધી યાતનાઓમાંથી ઉગરી જાય છે. જો એકવાર કર્મનો બંધ થઇ ગયો તો પછી તેને ભોગવે જ છૂટકો છે. આથી જ તો કહેવાયું છે કે “ચેતતો નર સદા સુખી’ માસવાર - માવજ () (કર્મોનો આવવાનો માર્ગ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યાયમાં કહેલું છે કે જે દ્વારા કર્મો આત્મામાં પ્રવેશે છે તે આશ્રવ દ્વાર છે. આવા આશ્રવ દ્વારા કુલ પાંચ છે. 1, મિથ્યાત્વ એટલે કે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. 2. અવિરતિ એટલે પાપપ્રવૃત્તિથી ન અટકવું. 3. પ્રમાદ એટલે શુભમાં અપ્રવૃત્તિ અને અશુભમાંથી અનિવૃત્તિ. 4 કપાય એટલે ક્રોધ, માન, માયા અને લોભનું પ્રચલન, 5. યોગ મન-વચન અને કાયા એ ત્રણેય યોગોને હિંસાદિ કાર્યમાં જોડવા તે. આ પાંચ દ્વારોએ અશુભ કર્મો આત્માં પ્રવેશતાં હોવાથી તેને આશ્રયદ્વાર કહેલા છે. માસવમાવUT - ખાવમાવના (ft.) (આશ્રવ તત્ત્વની વિચારણા) શાંતસુધારસ ગ્રંથમાં બાર ભાવનાની વિચારણા કરવામાં આવેલી છે. આ બારેય ભાવના પ્રત્યેક વ્યક્તિએ પ્રતિદિન ભાવવી જોઇએ. જેમ કોઇ કાર્ય કરવા પૂર્વે તેની વિચારણા અને તેનું નિર્ધારણ આવશ્યક છે. તેવી જ રીતે તે બારેય ભાવના પૂર્વક કરવામાં આવતું કાર્ય ભવવિનાશક બને છે. જેમ કે આશ્રવદ્વારની ભાવના કરવામાં આવે તો તેનાથી આશ્રવમાર્ગોનો બોધ થાય છે. તે કમ કયા કારણોથી બંધાય છે. તેને રોકી કેવી રીતે શકાય અથવા તો તેનો નાશ કેવી રીતે કરી શકાય તે આશ્રવભાવનાથી જ શક્ય બને છે. આથી જ તો ભાવનાને ભવવિનાશિની કહેલી છે. आसवमाण - आश्रवत् (त्रि.) (ધીરે ધીરે સરકતો) માસવાર - અશ્વવર (કું.) (અશ્વોમાં શ્રેષ્ઠ) आसवसक्कि (ण)- आश्रवसक्तिन् (त्रि.) (હિંસાદિ આરંભોમાં આસક્ત) આશ્રવ ભાવના દરેક જીવ માટે શક્ય નથી હોતી, જે જીવ કર્મોના ભારથી ત્રસ્ત થયેલો હોય. જેને ભવભ્રમણથી થાક લાગ્યો હોય અને જેને મોક્ષસુખ મેળવવાની તીવ્રઝંખના થઇ હોય તે જ જીવ આશ્રવભાવના અને આશ્રવદ્વારોનો નાશ કરી શકે છે. પરંતુ જે જીવ હિંસાદિ આરંભરૂપ આશ્રવોમાં આસક્ત હોય. જેને પાપપ્રવૃત્તિને પાપરૂપે સ્વીકાર કરવાની દષ્ટિ પ્રાપ્ત થઇ ના હોય તેવો જીવ ક્યારેય પણ સંવર કે નિર્જરાતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. આવા ભવાસક્ત જીવો માટે તો દિલ્હી હજી ઘણું દૂર સવાર - અશ્વવIR (.) (ધોડેસવાર, અશ્વારોહી) શાસ્ત્રોમાં ઘોડા સુશિક્ષિત અને કુશિક્ષિત એમ બે પ્રકારના કહેલા છે. જે સુશિક્ષિત હોય છે તે પોતાના માલિક એટલેકે અશ્વારોહીની ઇચ્છા મુજબ તેના ઇશારાને સમજીને પ્રવર્તનારા હોય છે. જયારે કુશિક્ષિત અશ્વ પોતાની ઇચ્છા પ્રમાણે ઉશ્રુંખલપણે વર્તનારા હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુરુની ઇચ્છાને અનુસરનારા અને આજ્ઞાનું પાલન કરનારા પ્રજ્ઞાપનીય શિષ્યને પ્રથમ પ્રકારના અશ્વ સાથે સરખાવ્યા છે. જયારે પોતાની સ્વેચ્છાએ વર્તનારા અને ગુર્વાશનો ભંગ કરનારા શિષ્યો ઉડ્ડખેલ અશ્વસમાન હોય માસવો - માસવોન્ના (સ્ત્ર.). (મીઠા પાણીની વાવ) 391 - Page #435 -------------------------------------------------------------------------- ________________ માણા - અશ્વસેન (g) (1. ૧૪મો મહાગ્રહ, 2. પાર્શ્વ જિનના પિતા, 3, તે નામે ચોથા ચક્રવર્તીના પિતા) માસા - માણW (wit.) (1. ઇચ્છા, અભિલાષા, વાંછા, 2. દિશા, 3. તે નામે એક દિíમારી) ઔપપાતિક સૂત્રમાં ઇચ્છાની વ્યાખ્યા બાંધતા લખ્યું છે કે માતાનાં પ્રતિસંમલનાયાણઅર્થાત જે પદાર્થ પ્રાપ્ત નથી થયો તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા તે અભિલાષા, વાંછા કે પિપાસાના નામે ઓળખાય છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં જ સુધી આ વ્યાખ્યા જીવને લાગુ પડે છે. એટલે કે સંસારમાં રહેલા પ્રત્યેક જીવને અપ્રાપ્ત પ્રાપ્તિની અભિલાષા હોય છે. જ્યારે સંસારમુક્ત જીવોને તો ઇચ્છાના ઉત્પત્તિસ્થાન મનનો જ અભાવ હોવાથી તેઓને કોઇપણ પ્રકારની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઇચ્છા પણ સંભવતી નથી. માસા - જયુ (સ્ત્રી) (પૂનમ, પૂર્ણિમા). માસાના- માતા (B). (આશાતના કરતો) આપણને પાલિતણાની જાત્રાના આનંદ કરતાં ત્યાં ખાધેલા દહીંનો આનંદ વધુ હોય છે. શંખેશ્વર દાદાના દર્શનના આનંદ કરતાં તીર્થસ્થાનેથી ખરીદેલ મુખવાસાદિનો આનંદ વધુ હોય છે. પરંતુ આ બધું કરતાં ક્યારેય વિચાર કર્યો છે ખરાં કે તમે તીર્થની કેટલી ઘોર આશાતના કરી રહ્યા છો ? શાસ્ત્રમાં કહેલું છે કે તીર્થસ્થાનો પાપના નાશ માટે હોય છે. અને એ જ ઉદેશથી આપણી તીર્થયાત્રા હોવી જોઇએ. પરંતુ નિરાશાની વાત છે કે આજના સમયમાં આપણે તીર્થોની આશાતના કરીને તરવાના સ્થાને ડૂબવાના કૃત્યો કરી રહ્યા છીએ. જરૂર છે સમયસર જાગી જવાની. * માસ્વાયત્ત (વિ.) (આસ્વાદન કરતો, ચાખતો) જૈનેતર રામાયણમાં રામ અને શબરીના મિલનનો પ્રસંગ વર્ણવવામાં આવેલ છે. શબરીને ખબર પડી કે મર્યાદાપુરુષોત્તમ મારા આંગણે આવ્યા છે અને હું તેમને શું જમાડું બીજું તો કાંઈ હતું નહીં એટલે તેણે રામજીને બોર ધર્યા એટલું જ નહીં તે રામને પોતાના એંઠા બોર ખવડાવવા લાગી. તે રામને બોર ચાખી ચાખીને આપે છે અને શ્રીરામતે હસતાં મુખે બોરને આરોગે છે. આ કથાનકની પાછળનો ઉદ્દેશ છે કે રામે જાત-પાત જોયા વિના વ્યક્તિની લાગણીને મહત્વ આપ્યું. તેમ આપણે પણ જીવનમાં વસ્તુ કે વ્યક્તિને મહત્ત્વ આપ્યા વગર તેની પાછળ રહેલી તેની ભાવનાઓની કદર કરવી જોઇએ. આજના જીવનમાં આપણને શબરી તો નથી મળવાની પરંતુ પરિવારમાં પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર વગેરે ઘણા પાત્રો છે. જેની સાથે આપણે રામ જેવો વ્યવહાર કરી જ શકીએ છીએ. માલાદ - માણIBદ (કું.) (ગ્રહતુલ્ય આશા) ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ આ બન્ને વસ્તુનો પરિચય આપવાની જરૂર નથી. આખી દુનિયાને ખબર છે કે આ ગ્રહણની પ્રક્રિયામાં બળવાન એવા સૂર્ય અને ચંદ્ર પણ નબળા પડી જાય છે. તેમનું તેજ ઘટી જાય છે. જો રાહુ અને કેતુ ગ્રહથી ગ્રસિત થયેલ સૂર્ય-ચંદ્ર પણ નિર્બળ બની જાય છે. તો પછી ઇચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષારૂપી ગ્રહોથી ગ્રસિત થઈને વ્યક્તિ કેટલો નિસ્તેજ બની શકે છે. હા સાચી વાત છે! આજના માનવને કોઇ ગ્રહો કે નક્ષત્રો નથી નડતાં. નડે છે તો અપૂર્ણ ઇચ્છાઓ, તુચ્છ અપેક્ષાઓ. શાસ્ત્રમાં આ ઇચ્છાઓને આશાગ્રહ કહેવામાં આવેલી છે. સદ્ધિ - માપદ (ઈ.) (1, અષાઢ માસ 2. અવ્યક્ત નિહ્નવોના ગુરૂ 3. તે નામે એક આચાર્ય 4. સ્થિરિકરણમાં વપરાતો શબ્દ) કૌશંબી નગરીમાં અષાઢાચાર્ય પોતાના શિષ્યોને સૂત્રોના જોગ કરાવતાં હતાં. એક રાત્રિના અચનાક હૃદયશૂળના કારણે આચાર્યદેવ -3920 Page #436 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ પામી ગયા. મૃત્યુ પામેલા આચાર્ય દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં તેઓએ જોયું કે હું તો મૃત્યુ પામ્યો છું અને મારા પૂર્વભવના શિષ્યોના જોગ તો અપૂર્ણ રહી ગયા છે. આથી તેમની અનુકંપાને વશ થઇને તેઓ મૃતક આચાર્યના કલેવરમાં પ્રવેશ્યા અને શિષ્યોને જોગ પૂર્ણ કરાવ્યા. જોગ પૂર્ણ થયા બાદ તેઓએ સત્ય હકીકત જણાવીને ક્ષમાયાચના માંગી. પરંતુ ત્યાર બાદ દરેક શિષ્યોને એક બીજા માટે મનમાં શંકા ઉત્પન્ન થઇ કે સામેવાળો ખરેખર સાધુ છે કે પછી ગુરૂની જેમ દેવ. જેથી કરીને તેઓએ કોઇને પણ વંદન કરવાનું બંધ કરી દીધું. તેઓનો મત અવ્યક્ત તરીકે ઓળખાયો અને નિદ્વવ હોવાના કારણે તેઓને ગચ્છ બહાર કરવામાં આવ્યા. आसाढपडिवया - आषाढप्रतिपत् (स्त्री.) (અષાઢી એકમ) आसाढभूइ - आषाढभूति (पुं.) (ધર્મરુચિસૂરિના શિષ્ય, તે નામે એક મુનિ) જૈનધર્મમાં અષાઢાભૂતિ ખૂબ પ્રસિદ્ધ મુનિ છે. કહેવાય છે કે ભિક્ષા માટે ઘર ઘર ફરતાં મુનિને નાટકમંડળીની એક રૂપવતી સ્ત્રી સાથે આંખો મળી ગઇ. મોહનીયકર્મના ઉદયે તેમણે નટડીના પ્રેમમાં આસક્ત થઇને મુનિવેશ ત્યજી દીધો. ઘણા વર્ષો સુધી તેઓ નાટકમંડળી સાથે રહીને નાટકો ભજવે છે અને રોજીરોટી કમાવે છે. એક વખત મોહનીય કર્મ નબળું પડ્યું અને પુનઃ સંયમ લેવાનો વિચાર આવ્યો. આથી સ્ત્રીઓએ પગમાં પડીને આજીજી કરીને એક છેલ્લું નાટક ભજવવાનું કહ્યું. ભરત ચક્રવર્તીનું નાટક શરૂ થયું. હજારો લોકો જોવા આવ્યા. સ્વયં ભરત ચક્રવર્તી બન્યા. અરિસા ભવનનો રોલ ભજવતાં ભજવતાં તેઓ વૈરાગ્યરૂપી અશ્વ પર આરૂઢ થયા અને કેવલલક્ષ્મીને વરી ચૂક્યા. તેઓને કેવલજ્ઞાન પ્રગટ થયું અને નાટકનું સ્ટેજ કેવલજ્ઞાનીની ધર્મસભામાં ફેરવાઇ ગયું. સદ્ધિા - માહ (જ.). (તે નામે નક્ષત્ર, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર) आसाढायरिय - आषाढाचार्य (पुं.) (અવ્યક્ત નિહ્નવોના ગુરૂ, જેઓના કારણે અવ્યક્ત મત સ્થાપાયો તે) માd - આપઢિી (.) (અષાઢ માસની પૂનમ) સાક્ષાપા - માણપ (ઈ.) (આશારૂપી પાશ, ઇચ્છારૂપી બંધન). સંઘાચારની વૃત્તિમાં લખેલું છે કે આશારૂપી પાશમાં બંધાયેલો જીવ શું શું નથી કરતો અતુ ઇચ્છાઓથી ઘેરાયેલો જીવ નહીં કરવાના કાર્યો પણ કરી બેસે છે. ધનેચ્છ વ્યક્તિ દિવસ-રાત, ટાઢ-તડકો નથી જોતો, કામેચ્છુ જીવ માતા-પુત્રી, પત્ની, પરસ્ત્રી વગેરેમાં ફરક નથી કરતો. આ જ રીતે પ્રત્યેક જીવો જુદી-જુદી આશાઓના પાશમાં બંધાઇને કૃત્ય-અકૃત્ય, ઇષ્ટ-અનિષ્ટ બધું જ કરતાં હોય છે. જે જીવ તેના બંધનથી મૂકાઇ ગયો છે તે જીવને મોક્ષમાર્ગમાં વધતો કોઇ જ કર્મ રોકી શકતું નથી. માવિષ્ઠ - માણવિર્થ (સ્ત્રી.). (તે નામે એક નગર). માસાય - મારૂત્રિ (કું.) (1. રસનેંદ્રિયજન્ય જ્ઞાન 2. અભિલાષ) आसायण - आशातन (न.) (અનંતાનુબંધિ કષાયને ભોગવવું તે). વિશેષાવશ્યકસૂત્રમાં માણતિનશબ્દની વ્યુત્પત્તિ કરતાં લખ્યું છે કે તેમની છાતથતિ મુfમાત અંતિજ્ઞાાતિનYઅર્થાત્ Page #437 -------------------------------------------------------------------------- ________________ જે કર્મના ઉદયે કે પછી જે વર્તનના કારણે જીવ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે તે દરેક પ્રવૃત્તિ આશાતના છે. આનો બીજો અર્થ કરીએ તો જે પ્રવૃત્તિના કારણે જીવ દુઃખની નજીક જાય છે તે આશાતના છે. અને હું માનું છું ત્યાંસુધી જગતનો કોઇપણ જીવ દુઃખને કદાપિ ઇચ્છતો નથી. પ્રત્યેક જીવને સુખ જોઇએ છે. પછી તે ક્ષણિક હોય કે શાશ્વત જોઇએ છે તો માત્રને માત્ર સુખ જ. જો દુઃખની નજીક જવું ન હોય તો તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જ ઘટે. आसायणा - आशातना (स्त्री.) (1, આશાતના, વિનયાદિ મર્યાદાનો ભંગ કરવો તે 2, પ્રતિષિદ્ધ કાર્યને કરવું તે 3. જેનાથી લધુતા પ્રાપ્ત થાય તે). આશાતના તે જૈન પારિભાષિક શબ્દ છે. સામાન્યથી આશાતનાનો અર્થ એવો કરવામાં આવે છે કે પૂજય વસ્તુ કે વ્યક્તિનું બહુમાન ન સાચવવું તે આશાતના છે. પરંતુ તાત્ત્વિક રીતે જોવા જાવ તો માત્ર તેમનું બહુમાન ન સાચવવું તે આશાતના નથી, અપિતુ તે વ્યક્તિ વગેરે પ્રત્યેનો ઉપેક્ષાભાવતે આશાતના છે. શાસ્ત્રમાં આવી ઉપેક્ષાના ત્રણ સ્થાન કહેલા છે. દેવની આશાતના, ગુની આશાતના અને ત્રીજી ધર્મની આશાતના. આ ત્રણેય પ્રત્યે બહુમાન હોવું જ જોઈએ. હવે જો બહુમાન નથી તો કદાચ ચાલી જશે પણ તેના પ્રત્યે ઉપેક્ષા હશે તો સમજી લેજો કે તમે ખરેખર બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. સમજદારી એમાં જ છે કે શક્ય એટલું જે-તે આશાતનાઓથી બચીએ. आसायणिज्ज- आस्वादनीय (त्रि.) (આસ્વાદને યોગ્ય, ચાખવા યોગ્ય) आसायवडिया - आस्वादप्रतिज्ञा (स्त्री.) (વિષયભોગની પ્રતિજ્ઞા) કહેવાય છે કે ચક્રવર્તી પોતાના જીવનમાં પ્રતિબોધ પામીને દીક્ષા લે છે તો તેના પ્રભાવે તે સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ જો વિષયભોગમાં આસક્ત થઇ જાય છે તો તે નિયમો સાતમી નરકે જાય છે. જયારે વાસુદેવ માટે ફરજીયાત નરક જ કહેલી છે. તેની પાછળનું કારણ એ છે કે ચક્રવર્તીને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે તે સાહજીક રીતે પુણ્યપ્રભાવે પ્રાપ્ત થઇ છે. જ્યારે વાસુદેવને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે તેમાં તેણે પોતાના પુણ્યને દાવ પર મૂકીને નિયાણું કર્યું હોય છે. અર્થાતુ પોતાની સાધનાથી પ્રાપ્ત અઢળક પુણ્યને વેચીને વિષયભોગ પ્રાપ્તિની પ્રતિજ્ઞા કરી હોય છે. આથી તે નિયાણ તેને દુર્ગતિમાં લઇ જનારું બને છે. आसारेंत - आसारयत् (त्रि.) (ખસતો, સરકતો) માનનિય - મનિજ (ઈ.) (સર્પની એક જાતિ) શાસ્ત્રોમાં આશાલિક સર્પનું વિવરણ આ પ્રમાણે કરવામાં આવેલું છે. આશાલિક સર્પ અસંજ્ઞી, મિથ્યાષ્ટિ, અંતર્મુહૂર્તના આયુષ્યવાળો અને જધન્યથી અંગુલના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બારયોજનની ઉંચાઇવાળો હોય છે. કહેવાય છે કે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને સમ્રાટના સૈન્યને ક્ષણભરમાં બારયોજનના ખાડામાં ધકેલી દઇને નાશ કરવાની શક્તિ આ સર્પ ધરાવે છે. માણાવળ - માત્રાઉજ (શિ.) (બંધક, બાંધનાર, બંધન કર્તા). માલિil - Mાત્રતff (a.) (છિદ્રવાળી નાવ, છિદ્રયુક્ત હોડી) સૂયગડાંગ સૂત્રમાં એક સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવેલું છે. કોઇ જીવ જન્મથી જ અંધ છે અને તેને નદીની બીજી પાર જવું છે. જોગાનું જોગ તેને એક હોડી તો મળી ગઇ, પરંતુ તે હોડીમાં સેંકડો છિદ્ર છે. હવે બોલો! આવો જીવ કોઇ દિવસ નદી પાર કરી શકવાનો છે? કે પછી ડૂબી જવાનો છે? બસ ! આવી જ હાલત ભવાભિનંદી જીવની છે. એક તો પોતે વિષયભોગોમાં 3940 Page #438 -------------------------------------------------------------------------- ________________ અંધ બનેલો છે અને તેમાંય તેને સેંકડો છિદ્રવાળી હોડીરૂપ અશુભ નિમિત્તો મળેલા છે. આવો વિષયલંપટ જીવ પછી કોઇ દિવસ સંસારસાગર તરી શકે ખરો? નહીં જ ને! માણIR - શ્વાસ () (1. આશ્વાસન, સહારો 2. વિશ્રામનું સ્થાન) તમને ધનની જરૂર હોય, કોઈ નવું કાર્ય કરવું હોય કે પછી વ્યવહારીક પ્રસંગોમાં ક્યાંક મુંઝવાતા હો. અને તેવા સમયે કોઇ આવીને તમને માત્ર એટલું જ કહે કે ભાઈ! કોઇ જ ચિંતા ન કરતો હું તારી સાથે છે. બસ! આશ્વાસનના આ બે શબ્દો મોટું બળ પુરુ પાડે છે. દેવ અને ગુરુ પણ આવા જ મોટા આશ્વાસક છે. તેઓ કહે છે કે તારા જીવનમાં કોઇપણ તકલીફો આવે, કોઇપણ મૂંઝવણ ઉભી થાય તો ચિંતા ન કરીશ. હું હંમેશાં તારી પડખે ઊભો છું. જે જીવને દેવ-ગુરુના સહારાનો અહેસાસ થયેલો હોય છે, તે જીવનમાં આવનારી મુસીબતોથી કોઇ દિવસ ડઘાતો નથી. તે નિરાશાની ખાઈથી જોજનો દૂર હોય છે. आसासंकरसमुब्भव - आश्वासांकुरसमुद्भव (न.) (આશ્વાસનરૂપી અંકુરથી ઉત્પન્ન થયેલ). એક જગ્યાએ બહુ જ સરસ પંક્તિ વાંચી હતી. “કશેક અટકું છું તો ઇશારો આપે છે કોઈ, કશેક ભટકું છું તો સાથ આપે છે કોઈ. હે ઈશ્વર તારું જ શરીર છે આ, અને આત્માય, તું જે આપી શકે ક્યાં આપી શકે છે કોઈ?”જીવનમાં એવા ઘણાંય વળાંકો આવે છે જ્યાં અગમ્ય કે અદેશ્ય સહારો મળી જાય છે. અને આવા અદશ્ય આશ્વાસનોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેની અનુભૂતિ જ કાંઇક અલગ હોય છે. તે માત્ર અનુભૂતિનો જ વિષય બની રહે છે. કેમ કે તેને વર્ણવવા માટેના પ્રત્યેક શબ્દો વામણાં અને અધૂરાં પૂરવાર થાય છે. आसासदीव - आश्वासद्वीप (पुं.) (આશ્વાસનરૂપી દ્વીપ) સમુદ્ર માર્ગે મુસાફરી કરવા નીકળેલો જીવ ભયંકર તોફાનો વચ્ચે ઘેરાઇ જાય. દિવસોના દિવસો સુધી તેને ખાવા અનાજ ના મળે, પીવા પાણી ન મળે. દૂર દૂર સુધી પાણી જ પાણી હોય અને તેવા સમયે અચાનક કોઇક દ્વીપ મળી જાય તો તેના ચહેરા પરની ચમક, અંતરમનમાં કેવો આનંદ ઉમડે તે કહો જોઉં? તે આનંદની અનુભૂતિ અવિસ્મરણીય અને વર્ણનીય હોય છે. તેવી જ રીતે જે જીવ સંસારસમુદ્રથી થાકી ગયો હોય. ભોગસુખોથી ઉબકી ગયો હોય. તેને સંસાર જેલરૂપી લાગતી હોય અને અચાનક આશ્વાસન આપનાર દ્વીપ સમાન દેવ-ગુરુ મળી જાય તો તેના મનની સ્થિતિ કેવી હોઇ શકે? તે જરા વિચારી જો જો. બીજા માટે અનુમાન કરવું અશક્ય છે. પરંતુ જે આ પરિસ્થિતિમાંથી પસાર થયો હોય તે જ તેના આનંદનું અનુમાન લગાવી શકે છે. સિત્ત - માફિ# (ઈ.) (1. કંઇક સીંચેલું, પાણીથી છાંટેલ 2. નપુંસકનો એક ભેદ) માણિક - સામિન () (શીધ્ર, જલ્દી) સંસ્કૃત સુભાષિતોમાં એક ઉક્તિ આવે છે. અમર્થ શોધ અર્થાત્ કોઇ શુભ કાર્ય કરવું હોય તો તેમાં ઉતાવળ કરવી. તે જેટલું જલ્દી બને તેટલું કરી લેવું. કારણ કે શુભ કાર્ય માટેનો શુભ સમય વારંવાર પ્રાપ્ત થતો નથી. જિનેશ્વર પરમાત્મા પણ તે જ કહે છે કે તમારા મનમાં કોઇ શુભ વિચાર આવ્યો કે મારે અમુક કાર્ય કરવું છે તો પછી તેને કરવા માટેની રાહ ન જુઓ. જેટલું જલ્દી બને તેટલું કરી લેવું. કારણ કે કાળ, મન અને આયુષ્યનો કોઈ ભરોસો નથી તે ત્રણેય ચંચળ છે. ફરીવાર તે કરવા માટેનો અવસર પ્રાપ્ત થયો ન થયો તો ? મસિર - મશ્રિત (ર.) (આશ્રય પ્રાપ્ત, શરણાગત) * મfશ્વર્જ(ઉ.) (અશ્વારોહી, અશ્વનો સંચાલક) Page #439 -------------------------------------------------------------------------- ________________ ઘોડાને ચલાવનાર અશ્વારોહીને ઘોડાની પ્રત્યેક ચાલગતની જાણકારી હોય છે. તેના પ્રત્યેક લક્ષણોથી તે વાકેફ હોય છે. કયો ઘોડો કેવો છે. કેટલા પાણીમાં છે. તાકતવર છે કે નિર્બળ છે. શું કરવાથી તેનું હિત થશે અને શું ન કરવાથી અહિત થશે. તેની સઘળીય માહિતી તેની પાસે છે. આવા જાણકાર સંચાલકની પાસે જે અશ્વની ટ્રેનિંગ થાય તે કેવી ઉત્તમતાને પામે છે. તે કહેવાની જરૂર રહેતી નથી. કેવલજ્ઞાની તીર્થંકર પરમાત્મા અને શ્રુતજ્ઞાની ગુરુદેવ પણ આવા જ સક્ષમ સંચાલક છે. તે જગતના જીવોની પ્રત્યેક રગરગથી વાકેફ છે. જીવના આત્મોદ્ધાર માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. શેનાથી આત્મા પુષ્ટ થાય છે અને શેનાથી આત્મા દુષ્ટ થાય છે. તેની બધી જ માહિતી તેઓની પાસે છે. આપણો પુણ્યોદય છે આવા દેવગુરુની પ્રાપ્તિ થઇ છે. તમે વિચારી જુઓ કે આવા દેવ-ગુરુની નિશ્રામાં રહીને આપણે કેટલા ઉજળા થઈ શકીએ છીએ. સાવા - સતાપર (ર) (અપહરણ, ચોરવું) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજય જિનના સ્તવનમાં પરમાત્માને ચોર કહ્યા છે. તેઓ કહે છે કે હે પરમાત્મા ! જેવી રીતે ચોર બીજાના ધનની ચોરી કરે છે. તેવી રીતે આપે અમારાં મનની ચોરી કરી છે. અમારું મનરૂપી ધન તમે ચોરી લીધું છે. મારું મન મારી પાસે નથી. તે વારેઘડીએ તમારી બાજુ દોડી આવે છે. સ્વામી તમે કાંઇ કામણ કીધું ચિત્તડું હમારું ચોરી લીધું સ્વામી તમે મોટા જાદુગર છો. તમારી વાતોમાં લાવીને તમે અમારા મનનું અપહરણ કરનાર છો. અને જે ચોરી કરે છે તે તો ચોર જ કહેવાય ને? મણિયાવાય - ૩માર (કું.) (આશીર્વાદ) આજના મોડર્ન જમાનામાં જીવનારા માણસની વર્તણુંકો ઘણી જ આશ્ચર્યજનક હોય છે. ઘરમાં માં-બાપને ભાંડે છે અને મંદિરોમાં માતાજીના આશીર્વાદ લેવા તલપાપડ થતો હોય છે. ઘરના વડીલોને ભૂખે મારે છે અને મંદિરમાં રહેલા ભગવાનોને લાખોનો ભોગ ચઢાવે છે. અરે ! જેણે ઘરના ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યા તેને મંદિરમાં બેઠેલા ભગવાનના આશીર્વાદ ક્યારેય નથી મળતાં કે નથી ફળતાં. આશીર્વાદ એક એવું તત્ત્વ છે જે દેખાતું નથી. પણ જેને પ્રાપ્ત થાય છે તેની જીંદગી તારી દે છે. અને જે તેનાથી વંચિત રહી જાય છે તેને ડૂબાડી દે છે. જ - (સ્ત્ર) (સર્પની દાઢા) સર્પનું ઝેર તેનાં દાંતમાં હોય છે. વિછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. જયારે ઇર્ષ્યાળુનું ઝેર તેની રગેરગમાં રહેલું હોય છે. કહેવાય છે કે સર્પ કે વિંછી જેને ડસે છે તેનું જ નુકસાન થાય છે. પોતાને કોઈ જ તકલીફ થતી નથી. જ્યારે ઝેરથી ભરેલા ઇર્ષાળુની પ્રવૃત્તિના કારણે માત્ર સામેવાળાનું નુકસાન નથી થતું. પણ સાથે સાથે પોતાનું પણ નુકસાન થાય છે. આધ્યાત્મિક રીતે તે અધોગતિએ જાય છે. તેમજ વ્યવહારીક દૃષ્ટીએ તે લોકોની વિશ્વસનીયતા ગુમાવે છે અને તિરસ્કારને પાત્ર બને છે. બાdi - માન (7). (બેસેલ, બેઠેલું) आसीविस - आशीविष (पुं.) (સર્પવિશેષ, જેની દાઢામાં ઝેર રહેલું છે તે) ભગવતીજી સૂત્રમાં ભગવાન મહાવીર જણાવે છે કે હે ગૌતમ આશીવિષ બે પ્રકારના હોય છે. પ્રથમ જેને જન્મથી જ વિષની પ્રાપ્તિ થઈ છે તેવા સર્પ વગેરે જાત્યાશીવષ. તથા બીજા તપ કે ચારિત્રના પ્રભાવે બીજાને શ્રાપાદિ આપીને અન્યનું નુકસાન કરવાની પ્રવૃત્તિવાળા મનુષ્યો કર્યાશીવિષે જાણવા. વિસર - માવિકત્વ () (શ્રાપ અને અનુગ્રહનું સામર્થ્ય) 396 Page #440 -------------------------------------------------------------------------- ________________ आसीविसभावणा - आशीविषभावना (स्त्री.) (ત નામે એક અંગબાહ્ય કાલિકહ્યુત) આ એક અંગબાહ્ય કાલિકશ્રુત છે. તેની અંદર આશીવિષ લબ્ધિની પ્રાપ્તિની પ્રક્રિયા, તેનું સામર્થ્ય વગેરે સ્વરૂપ વર્ણવવામાં આવેલું છે. આ શાસ્ત્રનું અધ્યયન કરવાના અધિકારી ચૌદવર્ષના દીક્ષાપર્યાયવાળા મુનિ ભગવંત જ છે, વર્તમાન સમયમાં આ શ્રત વિચ્છેદ પામી ગયું હોવાથી ઉપલબ્ધ નથી. પરંતુ અન્ય અન્ય શાસ્ત્રોમાં તેના ઉલ્લેખો મળે છે. आसीविसलद्धि - आशीविषलब्धि (स्त्री.) (ઇનિષ્ટ કરવાના સામર્થ્યવાળી એક લબ્ધિ) જેવી રીતે આશીવિષ સર્પ છે તેવી જ રીતે અનેક લબ્ધિઓમાંથી આશીવિષ નામની એક લબ્ધિ આવે છે. તીવ્ર સાધના અને પરિશ્રમથી મનુષ્યને પણ એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે કે જેના પ્રતાપે તે અન્યનું હિત કે અહિત કરી શકે છે. માણસ - મણિ (.) (આશીર્વાદ) પ્રાણુ - મા(.) (શીધ્ર, જલ્દી) સુક્ષર - માશુર (ઈ.) (જેનાથી તુરંત મૃત્યુ નીપજે તે, મૃત્યુ લાવનાર સર્પદંશ-વિસૂચિકા વગેરે) જગતનો કોઇ જ જીવ મરવા માંગતો નથી. આથી જેના દ્વારા પ્રાણોનો ઘાત થાય તેવા દરેક નિમિત્તોથી બચીને ચાલે છે. દ્રવ્ય પ્રાણોને બચાવવા માટેના સઘળા પ્રયત્નો કરનારો જીવ પોતાના ભાવપ્રાણોને બચાવવાનો એક તસુભર પણ પ્રયત્ન કરતો જોવા નથી મળતો. શરીરનો નાશ થવો તે દ્રવ્ય પ્રાણનો નાશ છે, જ્યારે ઉદારતા, સરળતા, વિનમ્રતા, સહચારીપણું વગેરે ભાવપ્રાણ છે. દ્રવ્ય પ્રાણોના નાશથી માત્ર એક ભવ બદલાય છે. જ્યારે ભાવપ્રાણના નાશથી અનંતા ભવો બદલવા પડે છે, એ ધ્યાન રાખજો . आसुक्कारोवगय -- आशुकारोपगत (त्रि.) (સર્પદંશ કે વિસૂચિકાદિથી મૃત્યુ પામેલ) માસુ - માણT (ઈ.) (1. સૂર્ય 2. બાણ) બાણને સંસ્કૃતમાં મારા કહેલ છે. જેનો અર્થ થાય છે શીધ્ર ગતિ કરનાર. જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ શીઘ્રગતિ દ્વારા પોતાના લક્ષ્યને ભેદ્યા વિના રહેતું નથી. તેવી જ રીતે આપણી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કર્મનો બંધ કર્યા વિના રહેતી નથી. એક વાર શુભ કે અશુભ પ્રવૃત્તિ થઇ ગઇ એટલે તદનુસાર શુભ કે અશુભ કર્મનો બંધ થઈને જ રહે છે. આથી જ તો કહેવામાં આવેલું છે કે શુભ વસ્તુને કરવા માટે બહુ રાહ નહીં જોવી. તુરંત જ તે કાર્ય કરી લેવાનું. તથા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના માટે સો વાર વિચાર કરવો અને પછી તેને નિષ્ફળ કેવી રીતે કરાય તે બાબતે પ્રયત્નો કરવા. સુપUOT - મારુ (ઈ.) (તીવ્ર બુદ્ધિવાળો, ઔત્પાતિકી બુદ્ધિવાળો) પ્રજ્ઞાનો અર્થ થાય છે બુદ્ધિ, જેના દ્વારા બોધ થાય તે બુદ્ધિ છે. આ બુદ્ધિના જીવ અનુસાર અનેક પ્રકાર છે. કોઇની બુદ્ધિ મંદ હોય છે તો કોઇકની મધ્યમ હોય છે. તો વળી કોઇક તીવ્ર બુદ્ધિનો સ્વામી હોય છે. કોઇક બુદ્ધિ દ્વારા અન્યનું કે પોતાનું અનિષ્ટ કરે છે. તો કોઇ પોતાની ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા સ્વ અને પરનું હિત કરે છે. જેવી રીતે અભયકુમારની બુદ્ધિ કાયમ બીજાનું હિત કરનારી હતી. આથી જ તો દિવાળીના ચોપડા પૂજનમાં લખાય છે કે અભયકુમારની બુદ્ધિ હોજો . કોઇ પણ હિટલર કે દાઉદની બુદ્ધિ નથી માંગતું કારણ કે તે બુદ્ધિ વિનાશને નોંતરનારી છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ તુવર - શુa (3) (શીધ્ર ગતિ કરનાર) શાસ્ત્રોમાં આત્માને ઘણાં ઉપનામોથી સંબોધવામાં આવેલો છે. તે ઉપનામોમાં એક આશ્ચર પણ છે. આશુ એટલે તીવ્ર, શીઘ, જલ્દી વગેરે, અને ચર એટલે ચરનાર, ફરનાર, ગતિ કરનાર વગેરે. તત્ત્વાર્થીદિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુદ્ગલને એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરવામાં અસંખ્ય સમય લાગી જાય છે. જ્યારે આત્માને એક ભવમાંથી બીજા ભવમાં અથવા સંસારમાંથી મોક્ષમાં પહોંચવા માટે વધુમાં વધુ ચાર સમય અને ઓછામાં ઓછો એક સમય લાગે છે. આ વાત પરથી તમે અનુમાન લગાવી શકો છો કે પુદ્ગલ કરતાં આત્માની શક્તિ કેટલી વધુ છે? માસુર - માસુર () (1. આસરી ભાવના, જેના દ્વારા અસુરયોનિના કર્મોનો બંધ થાય તે 2. અસુરસંબંધિ, ભવનપતિ કે વ્યંતર સંબંધિ૩. વિવાહનો એક ભેદ) ભવનપતિના દસ ભેદોમાં એક ભેદ અસુર દેવનો પણ છે. ભવ ભલે દેવનો હોય પરંતુ તે નિમ્નકક્ષાનો કહેલો છે. તે દેવો વિલાસી અને અનિષ્ટ કાર્યોમાં આનંદ કરનારા હોય છે. આ વાત થઇ દેવોની જ્યારે મનુષ્યો દેવ નથી પરંતુ તેમની કેટલીક ભાવનાઓ કે પ્રવૃત્તિઓને આધારે દેવની સાથે જોડવામાં આવેલી છે. જેવી રીતે અમુક મનુષ્યો ભોગવિલાસોમાં છોક્ટા થઇને બીજાને પજવવાનું, હેરાન કરવાના, સતત બીજાને પરેશાન કરીને આનંદ લેનારા હોય છે. તેઓનું મન સતત એ જ વિચારોમાં ચાલતું હોય કે હવે હું એવું શું કરું કે જેથી બીજો દુખી થાય અને મને આનંદ મળે. આવા મનુષ્યોની ભાવના અને પ્રવૃત્તિ અસુરને તુલ્ય હોવાથી તેઓને આસુરી ભાવનાવાળા કહેવામાં આવેલા છે. માતુરતા - સુરત (a.) (આસુરીપણું, આસુરીભાવ) મસુરા (f) - આસુરી (જં.) (જેના દ્વારા અસુરોનિમાં ઉત્પન્ન થવાય તેવી ભાવના કે પ્રવૃત્તિ) જૈનધર્મ અસુરને રાક્ષસ નથી માનતો. અસુર પણ એકદેવયોનિ છે. તે યોનિમાં ઉત્પન્ન થનારા જીવો અસુર કહેવાય છે. હા એક વાત ચોક્કસ છે કે તે દેવયોનિ હોવા છતાં પણ અશુભ છે. કારણ કે ત્યાં ઉત્પન્ન થયેલા જીવને પુણ્યબંધ કરતાં પાપનો બંધ અધિકમાત્રામાં થતો હોય છે. સ્થાનંગસૂત્રમાં કહેલું છે કે આવી અસુયોનિના આયુષ્યકર્મનો બંધ ચાર પ્રકારના જીવો કરે છે. 1. ક્રોધી, 2. કલહકારી, 3. આહાર-ઉપધિ વગેરેની લાલચથી તપ કરનાર અને 4. સતત લાભાલાભનો વિચાર કરીને સ્વાર્થપૂર્ણ પ્રવૃત્તિ કરનાર જીવ આસુરી ભાવ અને ભવને પામે છે. ગાસુર - મસુરિ (ઈ.) (સાંખ્યમત સ્થાપક કપિલના પ્રથમ શિષ્ય) आसुरिय - आसुरिक (पुं.) (1. સતત ક્રોધમાં રક્ત 2. અસુર ભવમાં ઉત્પન્ન થયેલ) આત્મામાં પડેલા દોષોનું જો સમયસર નિરાકરણ કરવામાં ન આવે તો તે ભવ,ભાવ અને ક્ષેત્રની અપેક્ષાએ નિમ્નતા અને વિસ્તૃતા પામે છે. જેવી રીતે ચંડકૌશિક જ્યારે સાધુના ભવમાં ક્રોધી હતાં તો તે ક્રોધ માત્ર ઉપાશ્રય પુરતો હતો. ત્યાં ક્રોધને ન વાર્યો તો બીજો ભવ મિથ્યાષ્ટિ સંન્યાસીનો મળ્યો, ક્ષેત્ર ઉપાશ્રયથી વધીને આશ્રમ બન્યો અને સાધુના ભવ કરતાં સંન્યાસીના ભાવમાં ક્રોધની તીવ્રતા વધી. અને તે ભાવમાં પણ ક્રોધ દુર્વાર બનતાં. ત્રીજો ભવ સર્પનો મળ્યો, ક્ષેત્રફળ આખું જંગલ બન્યું અને જે ક્રોધ અત્યાર સુધી માત્ર મનમાં હતો તે વધીને આંખોમાં આવી વસ્યો. અર્થાત્ દૃષ્ટિવિષ સર્પનો અવતાર મળ્યો. જેના પ્રભાવે તે ત્રિલોકનાથ પરમાત્મા મહાવીરદેવને ડસવા સુધીનું અધમકૃત્ય કરી બેઠો. માસુર્થ (2) (અસુરભાવ, અસુરસંબંધિ ભાવ) 3980 Page #442 -------------------------------------------------------------------------- ________________ સાસુરુત્ત - માર (ઉ.). (શીધ્ર કોપ પામનાર, ચંડક્રોધી) ચાર કષાયોમાં પ્રથમ કષાય ક્રોધને કહેલો છે. તેને પ્રથમ મૂકવાનું કારણ એક જ છે કે બીજા કષાયો પરોક્ષ રીતે તમને નુકસાન કરે છે. જ્યારે ક્રોધ તે તો સીધે સીધો પ્રત્યક્ષ રીતે ઘાત કરે છે. કારણકે ક્રોધી જીવનો પોતાની ઉપર કાબુ ન હોવાના કારણે નાની-નાની વાતોથી શીઘક્રોધ પામે છે. અને ક્રોધથી અભિભૂત થયેલો પુરુષ લોકમાં નિંદાને પાત્ર બને છે. પોતાના કેટલાય શત્રુઓ ઉભા કરે છે, અને અશુભ કર્મનો બંધ કરે છે. આવો ચંડક્રોધી જીવ ઇહલોક અને પરલોકમાં સ્વનું અહિત કરનારો હોય છે. * મારો (3.) (અતિક્રોધી, ચંડક્રોધી) * મારુષ્ટ (.) (શીઘ ક્રોધ કરનાર, અતિક્રોધી) ઉપમિતિ ભવપ્રપંચો કથામાં રાજકુમારની કથા આવે છે. રાજકુમાર અત્યંત અભિમાની અને અતિક્રોધી સ્વભાવનો હતો. પરંતુ તેનો એક સારૂં પાસુ એ હતું કે તેનો મિત્ર પુણ્યપુરુષ હતો. તે રાજકુમાર નાની બાબતોમાં ગુસ્સે થઇ જતો અને સામેવાળાને દબાવવાનો પ્રયત્ન કરતો હતો. પુણ્યપુરુષના પ્રતાપે તેને કોઇ કાંઇ જ કહેતું નહોતું. આના કારણે રાજકુમાર એમ માની બેઠો કે મારા ક્રોધના કારણે જે લોકો મને નમે છે. મારું સન્માન કરે છે. આથી તેનો ક્રોધી સ્વભાવ વધવા લાગ્યો. આથી કંટાળીને તેનો મિત્ર પુણ્ય તેને છોડીને ચાલી ગયો. તેના ગયા પછી તે રાજકુમારની જે કરૂણ કથની વર્ણવવામાં આવી છે. તે વાંચીને તમારા રૂંવાડા ઊભા થઇ જાય. તેને જે ગોઝારા દુખોમાંથી પસાર થવું પડે છે તે સાંભળીને તમારી આંખો ભીની થઇ જાય. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે આ જગતમાં જ્યાં સુધી તમારું પુણ્ય બળવાન છે, ત્યાં સુધી જ લોકો તમને નમશે. જે દિવસે પુણ્ય પરવારશે તે દિવસે તમારી કિંમત કોડીની થઇ જશે. મrpf - માાનિ () (1. રસાયણ ક્રિયા 2. બળવાન બનાવનાર ખોરાક) શરીરને બળવાન અને તંદુરસ્ત બનાવવું હોય તો શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. પૌષ્ટિક આહાર પેટમાં જવાથી જે રસાયણ પ્રક્રિયા થાય છે. તેનાથી શરીરમાં બળની વૃદ્ધિ થાય છે. આ વાત સર્વવિદિત અને સર્વમાન્ય છે. જો શુદ્ધ અને પૌષ્ટિક આહારથી શરીર બળવાન બને છે તે જેટલું સત્ય છે, તેટલું જ સત્ય એ પણ છે કે શુદ્ધ અને સાત્વિક ભાવનાથી તમારો આત્મા પણ હૃષ્ટ-પુષ્ટ થાય છે અને પુણ્યરૂપી બળ વધે છે. શરીરમાં અશુદ્ધ આહાર જવાથી જેમ શરીર બગડે છે. તેવી જ રીતે અશુભ વિચારથી તમારો આત્મા મલિન થાય છે. માળિય - માનિત (a.) (કાંઇક બળવાન કરેલ) ગાય - ગા (ઈ.) (જલાદિથી વૃક્ષને સિંચવું, સિંચવાનું સાધન) શરીરને ખોરાક ન આપો તો દુર્બળ બની જાય છે. વૃક્ષને પાણીથી સિંચવામાં ન આવે તો સૂકાઇ જાય છે. અગ્નિમાં ઘી વગેરે નાંખવામાં ન આવે તો હોલવાઈ જાય છે. તેવી રીતે તમારા મનને સદ્વિચારો કે શુભ ચિંતનમાં જોડવામાં ન આવે તો તમારું જીવન અને આત્મા બન્નેને નાશ પામતાં કોઈ રોકી શકતું નથી. કારણ કે સદ્વિચારોની ગેરહાજરીમાં દુષ્ટ વિચારો તમારા મનનો કબજો લઇ લે છે અને આત્માને દુર્ગતિ તરફ ધકેલી જાય છે. જો મન શુભ વિચારોથી ભરેલું હશે તો દુર્વિચારોને પ્રવેશવાનો માર્ગ જ નહીં રહે. આથી તમારા ચિત્તને સારા વિચારોથી સિંચતા રહો. માવા - ઝાલર (ર) (1. સેવવું, આચરવું 2. મૈથુનક્રિયા) 399 - Page #443 -------------------------------------------------------------------------- ________________ आसेवणा - आसेवना (स्त्री.) (1. સંયમમાં અતિચાર લગાવવા તે 2. સૂત્રોક્ત અનુષ્ઠાન કરવું તે 3. આરોપણ કરવું) શાસ્ત્રમાં સંયમના આસવના અને પ્રતિસેવના એવા બે ભેદ આવે છે. આગમોક્ત વિધિ અને પ્રતિષેધને અનુસરીને સમ્યફ રીતે સંયમનું પાલન કરવું તે આસેવના છે. અને તે જ વિધિ-પ્રતિષેધનો વિચ્છેદ કરીને મનસ્વીપણે વર્તવું, સંયમમાં દોષો લગાવવા તે પ્રતિસેવના છે. જે ખરેખર મોક્ષાભિલાષી અને પાપભીરૂ છે તે જીવ કદાપિ પ્રતિસેવનાને આચરતો નથી. आसेवणाकुसील - आसेवनाकुशील (पुं.) (કુશીલ સાધુનો એક ભેદ) ગુરુવંદન ભાષ્યમાં વંદનને અયોગ્ય પાંચ પ્રકારના સાધુ કહેલા છે. તેમાંનો એક ભેદ કુશીલનો છે. શીલ એટલે આચાર જે કલ્સીત આચારવાળા હોય તેવા સાધુ કુશીલ છે. અર્થાતુ શાસ્ત્રમાં કહેલ ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરીને માત્ર અપવાદમાર્ગનું સેવન કરનારા તથા સંયમના પ્રત્યેક આચારમાં દોષ લગાડનારા કુશીલ સાધુને આસેવનાકુશીલ કહેલા છે. आसेवणासिक्खा - आसेवनाशिक्षा (स्त्री.) (શિક્ષાનો એક ભેદ) માવિર - માવિત (ર) (સમ્યફ રીતે આચરેલ, વારંવાર સેવેલ) અકબરે બીરબલને એક ઉખાણું પૂછવું જેનો જવાબ એક જ હોવો જોઇએ. રોટી જલી ક્યું, ઘોડા અડા ક્યું, ઔર વિદ્યા ભૂલી કર્યું હાજરજવાબી બીરબરલે પળભરનોય વિલંબ કર્યા વિના તરત કહ્યું કે ઘૂમાયા નહીં ઇસ લીયે. જો રોટલીને વારંવાર ફેરવવામાં ન આવે તો બળી જાય. ઘોડાને રોજ ફેરવવામાં ન આવે તો તે આળસી થઈ જાય અને વિદ્યાનું દરરોજ પુનરાવર્તન કરવામાં ન આવે તો મેળવેલ સમસ્ત વિદ્યા નાશ પામે છે. તેવી જ રીતે આપણાં આત્મા ઉપર અનાદિકાલીન કુસંસ્કારોનો મેલ ચઢેલો છે. તેને દૂર કરવા માટે નિરંતર સતત સદાચારોનું પાલન કરતાં રહેવું જ પડે. જો તેમાં પ્રમાદ કરીને આરામ કરવા બેઠા તો આગળ કરેલી તમામ મહેનત નિષ્ફળ થઈ જાય છે. માણોમ - અશ્વગુણ (ઈ.) (આસો માસ) માત્ય - અશ્વત્થ (ઈ.) (બહુબીજ વૃક્ષવિશેષ, પીપળાનું વૃક્ષ) (કહેનાર) કિરાતાર્જુનીયમ્ કાવ્યમાં એક બહુ જ સરસ વાત આવે છે. ભીલ ગુપ્તચર યુધિષ્ઠિરને હસ્તિનાપુરની સઘળી બાતમી આપી રહ્યો હોય છે. તે સમયે તે રાજા દુર્યોધનના નૂપગુણના વખાણ કરતો હોય છે. ત્યારે ભીમ તેને ડરાવતા કહે છે કે તને યુધિષ્ઠિર સમક્ષ દુર્યોધનના વખાણ કરતાં ડર નથી લાગતો? ત્યારે ગુપ્તચર કહે છે કે, હે ગદાધારી ભીમ! આ જગતમાં સત્ય કહેનારા પણ મળશે અને પ્રિય કહેનારા પણ મળશે. પરંતુ સત્ય અને પ્રિય બન્ને કહેનારા બહુ જ ઓછા લોકો મળે છે. માટે આવા લોકો પર રાજાએ ક્યારેય ક્રોધ કરવો ન જોઇએ. માત્ર - માહત્ય (વ્ય.) (1. ઉપસ્થિત કરીને 2. કદાચિત, સહસા 3. લાવીને) આમ તો કદાચ એક માત્ર શબ્દ છે. જે બારાક્ષરીના જોડાણોથી બનેલો છે. પરંતુ તેનો વિવિધ સ્થાનોમાં કરેલો ઉપયોગ લાગણીઓની વિવિધતા ઉત્પન્ન કરે છે. જ્યાં બધે જ હારી જવાના નિમિત્તો હોવા છતાં યોદ્ધા વિચારે કે એકવાર વધુ પ્રયત્ન કરી જોઉં કદાચ જીતી પણ જવાય. આ વિચાર તેને વધુ દૃઢ બનાવે છે. અને તેના સ્થાને વિચાર આવે કે કદાચ હારી પણ જઇએ તો જીતેલી બાજી -400 Page #444 -------------------------------------------------------------------------- ________________ હારમાં પલટાવી દે છે. કદાચ ભગવાન હશે નો વિચાર નાસ્તિને આસ્તિક બનાવે છે, અને કદાચ ભગવાન જેવું કોઈ તત્ત્વ જ ન હોય તો તેનો વિચાર આસ્તિકને નાસ્તિક બનાવે છે. આ માત્ર કદાચ શબ્દ પુરુતું નથી. શબ્દકોશમાં રહેલા બધા જ શબ્દો માટે ફરક માત્ર એટલો જ છે કે તમે તેનો ઉપયોગ બળવૃદ્ધિ માટે કરો છો કે નિર્બળ થવા માટે. સહસ્ત્ર - હત્યા (સ્ત્રી) (આઘાત, પ્રહાર) ચક્રનો પ્રહાર બે પ્રસિદ્ધ વિભૂતિઓ ઉપર થયો હતો. પરંતુ પ્રહાર પછી બન્નેની કરણીમાં બહુ જ મોટો તફાવત હતો. ચક્રના પ્રહાર બાદ એકના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો અને બીજાના મનમાં કરૂણા ઉત્પન્ન થઇ. એકે વિચાર્યું કે હું પણ મારું બળ બતાવી દઉં અને સામેવાળાને ધૂળ ચાટતો કરી દઉં, જયારે બીજાએ વિચાર્યું કે મારા કરેલા કર્મો જ તેને મારી ઉપર દુષ્યવૃત્તિ કરવા પ્રેરી રહ્યા હશે. આમાં સામેવાળાનો કોઈ જ વાંક નથી. દુખ તો માત્ર એટલું જ છે કે તે જીવની સંસારવૃદ્ધિમાં હું કારણ બન્યો. આ બે જીવ એટલે પહેલા ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી અને બીજા આપણાં વહાલા ચરમતીર્થપતિ ભગવાન મહાવીર. હિટ્ટ - મહિ7 (કું.) (ઉખાણું) જેને સંસ્કૃતમાં પ્રહેલિકા, હિન્દીમાં પહેલી અને ગુજરાતીમાં ઉખાણું કહેવામાં આવે છે. તે આજથી નહીં પરંતુ ઘણા પૂર્વવર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે. આજના સમયમાં તેને મનોરંજનનું સાધન માનવામાં આવે છે. પરંતુ પૂર્વના કાળમાં રાજા પોતાના રાજસભ્યોની પરીક્ષા કરવા માટે અથવા નગરજનોની ઓળખ માટે તેનો ઉપયોગ કરતાં. તો વળી રાજકુમારી પોતાના થનાર પતિમાં કેટલી બુદ્ધિ છે તે જાણવા માટે ઉખાણાનો ઉપયોગ કરતી. તો વળી બે દેશના રાજા , મંત્રી વગેરે ગુપ્તચર પાસે ઉખાણાંમાં સંદેશો મોકલીને માહિતીનું આદાન-પ્રદાન કરતાં હતાં. એટલું જ નહીં. બહુપુત્રવાળો રાજા પોતાના સંતાનોને આવી પરીક્ષાઓ દ્વારા રાજસિંહાસનને યોગ્ય રાજાની વરણી કરતાં હતાં. - મહત્ય ( વ્ય.) (1. અપહરણ કરીને 2. વ્યવસ્થાપિત કરીને) અપહરણ એટલે સામેવાળાની ઇચ્છાની વિરૂદ્ધ જઇને તેને ઉપાડી જવું એવો થાય છે. આજના સમયમાં તેને Kidnapping કહેવામાં આવે છે. પૂર્વના કાળમાં રાજાઓ કે તે સમયના પુરુષો સ્ત્રીની ઇચ્છાથી કે અનિચ્છાએ પણ તેનું અપહરણ કરીને પોતાની પત્ની બનાવતાં હતાં. જયારે આજના સમયમાં પોતાનો સ્વાર્થપૂર્તિ કરવા માટે તથા શોર્ટકટથી પૈસો મેળવવા માટે નાના બાળક સુદ્ધનું અપહરણ કરવામાં આવે છે. તમારે ખરેખર અપહરણ કરવું હોય તો વ્યક્તિનું કરવા કરતાં તમારી અંદર રહેલા દુર્ગુણોનું કરો. જેથી કરીને સમૃદ્ધિ મેળવવા માટે આટલાં નીચા ઉતરવું ન પડે. અરે ! દુર્ગુણોનો નાશ અને સદ્દગુણોનો આવિર્ભાવ થવાથી સંપત્તિ સામેથી આવીને તમને વરે છે. સહિ૬ - આહત () (1. આણેલું, લાવેલું ૨.૪૭દોષામાંનો એક). સાધની ગોચરના 47 દોષોમાંનો એક દોષ આહત પણ છે. આહત એટલે સામેથી લાવેલું. જેવી રીતે સાધુને પોતાના માટે બનાવેલું ધાનન કલ્પે તેવી જ રીતે તેના માટે ગૃહસ્થ સામેથી આહાર લઇને આવે તે પણ કલ્પતું નથી. આહત દોષ સ્વગ્રામાહત અને પરગ્રામાહૃત એમ બે પ્રકારે છે. ગૃહસ્થ પોતાના ગામેથી આહાર લઇને સાધુની સામે જાય તે સ્વગ્રામઢિત છે. તથા શ્રાવક કોઇ પરગામ ગયો હોય અને ત્યાનો કોઇ આહાર સાધુના માટે વિચારીને લઇને આવે તે પરપ્રામાશ્રત છે. સાધુને આવા બન્ને પ્રકારના આહૃત આહારનો નિષેધ કરેલો છે. મડિયા -- આણંતિન્ના (સ્ત્રી) (બહારથી લાવેલ) હદિય - સાથ (2) (1. જેવાને તેવું, જેવું જોઇએ તેવું 2. વાસ્તવિક સ્વરૂપ 3. સૂયગડાંગ સૂત્રનું ૧૩મું અધ્યયન) -401 - Page #445 -------------------------------------------------------------------------- ________________ જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેનું તે જ પ્રમાણે વર્ણવવું કે કથન કરવું તે યાથાભ્ય છે. શાસ્ત્રમાં કહેલું છે કે સાધુએ સત્ય જ બોલવું જોઇએ. અને કદાચ કોઈ વખત અસત્ય બોલવાનો પ્રસંગ આવે તો મૌનને ધારણ કરે પરંતુ અસત્ય તો ન જ બોલે. આચાર્યએ પોતાના ઉપદેશમાં પણ આ જ કથનનું પાલન કરવાનું હોય છે. જે સાધુ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને છોડીને મતિકલ્પનાએ નિરૂપણ કરે છે તેને ઉત્સુત્ર પ્રરૂપક કહેલા છે. મદM -- ગામ (થા) (આવવું, આગમન કરવું). आहम्मत् - आहन्यमान (त्रि.) (વાગાડાતું વાજિંત્રાદિ) કહેવાય છે કે ઉગતો સૂર્ય, રેસમાં દોડતો ઘોડો, વગાડાતું વાજિંત્ર અને નફો કરતી પેઢી જ લોકોમાં પૂજાય અને પૂછાય છે. અસ્તાચલ તરફ જતા સૂર્યને કોઈ પૂજતું નથી. જે ઘોડો ઘરડો થઇ ગયો હોય અને રેસમાંથી નીકળી ગયો હોય તેના ઉપર કોઇ દાવ પણ લગાવતું નથી. ખૂણામાં પડેલા વાજિંત્રને કોઇ જોવા પણ નથી આવતું. અને જે પેઢી ડૂબવાની અણી ઉપર હોય તેનો હાથ પકડવા કે વિશ્વાસ મૂકવા કોઇ તૈયાર હોતું નથી. જીવનનું આ જ સત્ય છે. જયાં સુધી તમે કામના હશો ત્યાં સુધી જ લોકો તમારી સાથે છે, જે દિવસે ખબર પડી ગઈ કે હવે તમે કોઇ કામના નથી, તે દિનથી લોકો મોઢું ફેરવી લે છે. આથી જ પરમાત્મા કહે છે કે ભાઇ ! આવી સ્વાર્થી દુનિયાનું વિચારવાનું છોડીને પ્રથમ તારા આત્માનું કલ્યાણ કરવાનું વિચાર. તેના માટે તું સમય કાઢ. સ્વાર્થી જગત તારા કાર્યોની કદર નથી જ કરવાનું તે સમજી રાખજે. માહય -- ગહિત (ઉ.) (1. હણેલું 2. વગાડેલ 3. પ્રેરણા કરેલ) શ્રેણિક રાજા જ્યારે જૈનધર્મને પામ્યા નહોતાં ત્યારે તેઓએ ગર્ભવતી હરણીનો શિકાર કર્યો. એક જ તીરથી તેઓએ હરણી અને તેના પેટમાં રહેલા બચ્ચાને વીધી કાઢ્યું. હરણને હયું એટલું જ નહીં. તેનો શિકાર કર્યા પછી મૂછો પર તાવ દીધો કે વાહ ! જોયું એક જ તીરમાં મેં બે શિકાર કર્યા. જેના પ્રતાપે તેઓએ નરકના આયુષ્યનો બંધ કર્યો. અને જયારે તેઓ ધર્મ પામ્યા અને પરમાત્માના મુખેથી સાંભળ્યું કે પોતે નરકમાં જવાનું છે. ત્યારે પોક મૂકીને રડવા લાગ્યા. પરમાત્માને કાલાવાલ કરવા લાગ્યા કે પ્રભુ ! મને બચાવો. ત્યારે પ્રભુ વીરે જવાબ આપ્યો કે રાજન ! બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે તેના ફળમાં તીર્થકરો પણ ફેરફાર કરી શકતાં નથી. આ વાત માત્ર શ્રેણિક માટે નહીં બધાં જ માટે લાગુ પડે છે. * હિત () (1, પ્રદર્શન કરેલ 2. આણેલું, લાવેલ) * Rહયાત (ર.) (કહેલ, કથન કરેલ) એક સંતાન એવું છે કે માતા-પિતા જે કરે એ પ્રમાણે જ કરે, અને બીજું સંતાન એવું છે કે માતા-પિતા કહે એ પ્રમાણે કરે. આ બન્નેમાં તમે કોને શ્રેષ્ઠ અને સારો કહો ? જે માતા-પિતાના કહ્યા પ્રમાણે કરે એને જ ને બસ ! શ્વેતાંબર અને દિગંબરમાં આટલો જ તફાવત છે. તેઓ પરમાત્માએ જે પ્રમાણે આચરણ કર્યું તે પ્રમાણે જ કરે છે. પરંતુ સર્વજ્ઞ ભગવંતે કહ્યું તે પ્રમાણે નથી કરતાં. પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બન્ને માર્ગ કહ્યો છે. ઉત્સર્ગ અને અપવાદ બે માર્ગને પ્રરૂપણા કરી છે. તાંબરો એકલા નિશ્ચયને સાચો નથી માનતાં તો એકલા વ્યવહારને પણ સાચો નથી માનતા. બન્નેનું સમન્વય કરીને તદનુસાર ચાલે તે જ સાચો જૈન છે. તે સિવાયનો એકમાર્ગી ભ્રામક જૈન જાણવો. આહિર - માનયત (.) (લાવતો) રિVI - મારા () (1. લાવવું 2. સ્વીકારવું 3. ગ્રહણ કરવું) - 04020 Page #446 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા જણાવે છે કે જગતમાં જેટલી પણ તકલીફો છે. જેટલાં પણ તોફાનો છે એ બધાની પાછળ મુખ્ય કારણ અસહિષ્ણુતા છે. માણસનો સ્વભાવ છે કે પોતાની ઇચ્છાની વિરુદ્ધ થયું એટલે તરત જ વિરોધ કરો. જાહેરમાં તેની નિંદા કરો. સામેવાળાને નીચો પાડો. અને આ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળવું હોય તો તેનો માર્ગ છે સ્વીકૃતિ. તમને જે પરિસ્થિતિ મળી છે. જે સંજોગો પ્રાપ્ત થયા છે તેનો વિના વિરોધ સ્વીકાર કરી લો. કોઈ તમારી નિંદા કરે છે તો તેનો વિરોધ કર્યા વિના મૌન ભાવે સ્વીકાર કરી લો. કોઇ વસ્તુ તમારી મરજી મુજબ નથી થતી તો બૂમો પાડ્યા વિના તેને સ્વીકારી લો. તેનાથી કદાચ લૌકિક ફાયદો નહીં થાય પરંતુ લોકોત્તર જગતમાં તેની બહુ જ મૂલ્યતા છે. જો પરમાત્માએ સાડાબાર વર્ષ દરમ્યાન થયેલે દુખોનો વિરોધ કર્યો હોત ને તો આજે જગતનું એક પણ માણસ તેમને પૂજતું ન હોત. * હિરા (ર) (દષ્ટાંત, ઉદાહરણ) કહેલા વાતને પુષ્ટ બનાવવા માટે કોઇ ઘટના, ઉપમા કે બનેલ પરિણામને ટાંકીને શ્રોતાને કથન કરવામાં આવે તેને ઉદાહરણ કહેવામાં આવે છે. આ ઉદાહરણ અપાય, ઉપાય, સ્થાપના અને પ્રત્યુત્પવિનાશ જ છે જેનું સ્વરૂપ એમ ચાર પ્રકારે છે. જેમ કે પાપ માત્ર દુખને માટે થાય છે. જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પ્રસિદ્ધ ઉદાહરણ છે. आहरणतद्देस - आहरणतद्देश (पुं.) (એકદેશી દષ્ટાંત) કોઇપણ પ્રસિદ્ધ વ્યક્તિ કે વસ્તુના અમુક ભાગને ગ્રહણ કરીને તેનું ઉદાહરણ આપવું તેને આહરણતદેશ કહેવાય છે. જેમ કે સૂર્ય જેવા પ્રતાપી. આમ તો સૂર્યમાં ગુણ અને દોષ બને છે. પરંતુ તેનામાં રહેલ માત્ર એક તેજસ્વીતા ગુણને ગ્રહણ કરીને અન્યને ઉપમા આપવામાં આવે છે. आहरणतहोस - आहरणतदोष (पुं.) (સદોષ દેષ્ટાંત) ન્યાય ગ્રંથમાં કહેલું છે કે સાધ્યની સિદ્ધિ માટે એવા ઉદાહરણનું પ્રતિપાદન કરવામાં આવે કે જે અકાટ્ય હોય. અર્થાત તેનો વિરોધ કોઇ જ કરી ન શકે. પરંતુ દોષયુક્ત ઉદાહરણ સાધ્યની સિદ્ધિ કરવાના બદલે સાધ્યને દોષિત પૂરવાર કરે તો તે આહરણતદોષ કહેવાય છે. आहरिज्जमाण - आहियमाण (त्रि.) (ગ્રહણ કરતો ખાદ્ય પદાર્થ, આહારરૂપે ગ્રહણ કરાતો) જ્ઞાની ભગવંતે કહેલું છે સંસારની અંદર જીવો પોતાની આવશ્યકતાનુસાર સિદ્ધાંતો બાંધતા હોય છે. જે વસ્તુ એકના માટે જરૂરી છે તે જ બીજા માટે સાવ નિરર્થક છે. એકની દૃષ્ટિએ દુનિયા સુંદર છે તો બીજાની દૃષ્ટિએ બિભત્સ છે. જે પુસ્તકને લોકો વિદ્યા માનીને પૂજે છે. તે પુસ્તકને ઉધઇ આહારરૂપે ગ્રહણ કરે છે. કોઇ ઠગાઇને પાપ માને છે તો કોઇ તેને પૈસા કમાવવાનું સાધન માને છે. દરેક જણ પોતાની આવશ્યકતાનુસાર સાચા-ખોટાની વ્યાખ્યા કરતાં હોય છે. અને પરમાત્મા કહે છે કે ભાઈ આ જ દુનિયાનું સ્વરૂપ છે. તેને સારું લાગે કે ખરાબ સંસાર આવો જ છે. માટે વધુ અપેક્ષા રાખવાનું છોડીને જીવ અથવા તેનો ત્યાગ કરવા માટે મેં બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું ચાલુ કરી દે. મારિત્ત - માહત્મ (અવ્ય.) (ખાવા માટે) માિિસવ - ગાર્ષિત (ત્રિ.) (તિરસ્કૃત, ભસ્તૃિત) નંદ રાજાની સભામાં તિરસ્કૃત થયેલા ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી નંદવંશને સમાપ્ત નહીં કરું ત્યાં સુધી ચોટલીને બાંધીશ નહીં. અને તેણે પોતાની પ્રતિજ્ઞા ચંદ્રગુપ્ત મૌર્યના હાથે પૂરી કરી. પ્રસંગ માત્ર નાનો હતો. બ્રાહ્મણની ઠેકડી ઉડાડીને તેને મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે નાની અમથી વાતે એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે નંદવંશ સંપૂર્ણ સમાપ્ત 4030 Page #447 -------------------------------------------------------------------------- ________________ - થઇ ગયો. આ વાત પરથી એકજ બોધ લેવા જેવો છે કે આપણે જીવનમાં અન્યોના અપમાન કે તિરસ્કારને ટાળીએ અને તેઓનું શક્ય એટલું બહુમાન કરીએ. પ્રેમ પુલ બાંધવાનું કાર્ય કરે છે. જયારે અપમાન ખાઇ ખોદવાનું. હવI - @ાન (જ.). (બોલાવવું, આમંત્રણ આપવું) પદ્મપ્રભ જિનના સ્તવનમાં કવિએ એક બહુ જ સરસ વાત કરી છે. નામ ગ્રહે આઈ મિલે રે મન ભીતર ભગવાન, મંત્રબળે જિમ દેવનું રે વાહલું કીધું આહવાન રે અર્થાત હોમ હવનમાં મંત્ર દ્વારા દેવી-દેવતાનું આહ્વાન કરવામાં આવે તો તેઓ આવે જ છે. તેવી જ રીતે તમે ખરા ભાવથી પરમાત્માને મુસીબતમાં કે તકલીફોમાં યાદ કરો તો તે ચોક્કસ મદદે આવે જ છે. એકવાર અનુભવ કરી જો જો ! હિલ્સf - માથim (a.). (તત્કાલ વિનાશકારી એક વિદ્યા) મહીં - #fસ (થા.) (આકાંક્ષા, ઇચ્છા, અપેક્ષા) ખરું છે નહીં આપણે જે વસ્તુ મેળવવા માટે તનતોડ મહેનત કરતાં હોઈએ છીએ. દિવસ-રાત એક કરી દેતા હોઇએ છીએ. તે મળ્યા પછી પણ મનમાં આનંદ સ્થિર નથી રહેતો. જેની ઇચ્છા કરીને અસહ્ય દુખો વેઠ્યા બાદ જ્યારે તે વસ્તુ હાથમાં આવે છે. એટલે તેના પ્રત્યેની ખુશી થોડાક દિવસો સુધી જ રહે છે. આ વાત માત્ર સંસારી જીવો માટે જ લાગુ નથી પડતી. સ્વયં તીર્થકરો માટે પણ આ જ પરંપરા છે. જેમ કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા માટે પરમાત્મા મહાવીરે સાડાબાર વર્ષ સુધી કઠોર ઉપસર્ગોને પરિષદો સહન કર્યા. અને જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મનમાં મોક્ષ મેળવવાની ઇચ્છા પણ ખતમ થઇ ગઇ. તેઓના માટે સંસાર અને મોક્ષ બન્ને સમાન થઇ ગયા. મહિર - માથR (ઈ.) (અધિકરણ, આધાર, આશ્રય, આલંબન). આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં લખ્યું છે કે ગર્ભસ્થ જીવોનો આધાર માત્ર બે જ યોનિ છે. પ્રથમ પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્ય આ બે જ યોનિમાં જીવ ગર્ભસ્થ તરીકે ઉત્પન્ન થાય છે. તે સિવાયની દેવ અને નારક યોનિમાં તો ઉપરાત જન્મ કહેલો છે. * માહીર (.) (ભોજન, ખોરાક, આહાર) આહાર એ જીવનજરૂરિયાત સામગ્રીમાંની એક છે. જેમ માણસ શ્વાસોચ્છવાસ વિના જીવી નથી શકતો તેવી જ રીતે ખોરાક વિના જીવવું અશક્ય છે. આથી જ તો સાધુ માટે આહાર આસક્તિનું કારણ હોવા છતાં જીવનપૂર્તિ અને સાધનાર્થે તેને ગ્રહણ કરવાની છૂટ આપવામાં આવેલી છે. પચ્ચખાણ ભાષ્યમાં આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકાર કહેલા છે. જેનાથી સંપૂર્ણ સુધા શાંત થાય તેવો ખોરાક અશન છે. પાણી, ઠંડું પીણું, શરબત વગેરે પાન છે. જેને ખાવાથી સુધાશાંતિનો અલ્પ અનુભવ થાય તે ખાદિમ છે. અને જે આહાર માત્ર સ્વાદાથે ગ્રહણ કરવામાં આવે તે સ્વાદિમ છે. જેમ કે મુખવાસ વગેરે. आहारएसणा - आहारैषणा (स्त्री.) (1. આહારની ગવેષણા કરવી 2. દશવૈકાલિકનું દ્રુમપુષ્યિકા નામક અધ્યયન) આહારની ગવેષણા એટલે ગ્રહણ કરવાની પદ્ધતિ. નિર્દોષ જીવન જીવવાની પ્રતિજ્ઞાવાળા શ્રમણ ભગવંત કદાપિ દોષિત કે સચિત્ત આહારને ગ્રહણ કરતાં નથી. તેઓ નિર્દોષ અને અચિત્ત આહારને ગ્રહણ કરવાની ખેવનાવાળા હોય છે. દશવૈકાલિક સૂત્રના દ્રુમપુમ્બિકા નામક પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે સાધુની ભિક્ષા તે માધુકરી ભિક્ષા હોવી જોઇએ. જેવી રીતે ભમરો પુષ્યનો સંપૂર્ણ રસ ન પીતા ઉપર ઉપરથી થોડો-થોડો રસાસ્વાદ કરતો હોય છે. તેવી જ રીતે સાધુ એક જ ઘરેથી સંપૂર્ણ ભિક્ષા ગ્રહણ ન કરે પ્તિ જુદા-જુદા ઘરોમાંથી અલ્પ આહારને ગ્રહણ કરે. 4040 Page #448 -------------------------------------------------------------------------- ________________ માર - ાિરતમ્ (વ્ય.) (આહારને આશ્રયીને) સાર - પ્રારશ્ન (ન.) (1. શરીરવિશેષ 2. આહાર ગ્રહણ કરનાર 3. આહારક શરીરવાળો) સંસારી જીવને પાંચ પ્રકારના શરીર કહેલા છે. તેમાંનું ત્રીજા પ્રકારનું શરીર એટલે આહારક શરીર છે. આ શરીર બનાવવાનું સામર્થ્ય માત્ર ચૌદપૂર્વધર પુરુષ પાસે જ હોય છે. આકાશ પ્રદેશમાંથી આહારક વર્ગણાના પગલો ગ્રહણ કરીને એક હાથ પ્રમાણ શરીરની રચના ચૌદપૂર્વી શ્રુતજ્ઞાની કરતાં હોય છે. આ શરીરની રચના કરવાના મુખ્ય બે ઉદ્દેશ શાસ્ત્રમાં બતાવેલા છે. તીર્થકર ભગવંતના સમવસરણની ઋદ્ધિ જોવા માટે કોઇ ચૌદપૂર્વી કુતૂહલવશ આહારક શરીરની રચના કરે છે. અથવા શાસ્ત્રમાં કોઈ સંદેહ પડ્યો હોય અને તેનો જવાબ પ્રાપ્ત થતો ન હોય તો, તેવા સંજોગોમાં મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતાં કેવલી પાસે શંકાનું સમાધાન મેળવવા માટે આહારક શરીરની સંરચના કરતાં હોય છે. आहारगंगोवंगणाम - आहारकाङ्गोपाङ्गनामन् (न.) (નામકર્મનો એક ભેદ) જે કર્મના પ્રભાવથી જીવને આહારક શરીરના અંગોપાંગ પ્રાપ્ત થાય તેવું કર્મ. જેવી રીતે ઔદારિક શરીર અને નાક, કાન, આંગળી વગેરે અંગોપાંગ છે. તેવી જ રીતે આહારક શરીર સાથે હાથ, પગ, આંગળી, નાક વગેરે અંગોપાંગ પ્રાપ્ત થવું તે આહારક અંગોપાંગ નામકર્મનો પ્રભાવ છે. आहारगजुगल - आहारकयुगल (न.) (આહારકદ્ધિક, આહારક શરીર અને આહારકાંગોપાંગની જોડી) માણારામ - મહિનામ (જ.) (આહારક નામકર્મ) જાદુ - મણિા કિલ્સ () (નામકર્મની ઉત્તર પ્રકૃતિ) મણિરત્નદ્ધિ - મહારશ્નનAિ (a.) (આહારકલબ્ધિ, આહારક શરીર બનાવવાની શક્તિ) આહારક શરીર બનાવવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી. યાવત દરેક ચૌદપૂર્વીને પણ આ સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરંતુ જેને આહારકલબ્ધિ પ્રાપ્ત થઇ હોય તે જ ચૌદપૂર્વી આહારક શરીર બનાવવાની શક્તિવાળા હોય છે. પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં કહેલું છે કે આવું આહારક શરીર ચૌદપૂર્વી એક ભવમાં બે વાર અને આખા ભવચક્રમાં માત્ર ચાર વાર જ બનાવી શકે છે. आहारगवग्गणा - आहारकवर्गणा (स्त्री.) (જેનાથી આહારક શરીર બની શકે તેવા યુગલોનો જથ્થો) જેવી રીતે મનુષ્ય ઔદારિક શરીર બનાવવા માટે માતાના ગર્ભમાં આવીને ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. દેવ અને નારકો વૈક્રિય શરીર બનાવવા માટે આકાશ પ્રદેશમાંથી વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેવી જ રીતે આહારકલબ્ધિવાન્ પુરુષ આહારક શરીર બનાવવા માટે આકાશ પ્રદેશમાંથી અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ એવા આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. आहारगसमुग्घाय - आहारकसमुद्धात (पुं.) (સમુદ્યાત વિશેષ) આહારકસમુદ્યાત એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. આહારકલબ્ધિવાનું પુરુષ આહારક શરીર બનાવતી વખતે પોતાના આત્મપ્રદેશોને પોતાના શરીરથી બહાર કાઢે છે. અને તે બહાર નીકળેલ આત્મપ્રદેશો આકાશમાંથી આહારક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને 0405 - Page #449 -------------------------------------------------------------------------- ________________ આહારક શરીરની રચના કરે છે. ત્યારબાદ પોતાના મૂળ શરીર થકી યાવત મહાવિદેહાદિ ક્ષેત્ર યાવતું જયાં સુધી આહારક શરીર જઇ શકે, ત્યાં સુધી પોતાના આત્મપ્રદેશોને લંબાવે છે. આ પ્રક્રિયાને આહારકસમુદ્ધાત કહેવામાં આવે છે. જયારે નિર્ધારિત કાર્ય પૂર્ણ થઇ જાય ત્યારે આહારક શરીરનો ત્યાગ કરીને પુનઃ સ્વશરીરમાં સંહરી લે છે. आहारगसरीरकायप्पओग - आहारकशरीरकायप्रयोग (पं.) (આહારક શરીરનો વ્યાપાર) જે અર્થે આહારક શરીરની રચના કરી હોય, શરીરની રચના કરીને તે જ કાર્યમાં શરીરને જોડવું તે આહારકશરીર કાયપ્રયોગ કહેવાય છે. (અલ્પાહારી, અનાસક્ત ભાવે ભોજન કરનાર) શાસ્ત્રોમાં કહેલું છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. પરંતુ તમને ખબર છે કે કર્મબંધનું મુખ્ય કારણ શું છે? તે છે આસક્તિ. આસક્તિના કારણે જીવ માયા, પ્રપંચ, ઇર્ષા, દ્વેષ, ક્રોધ વગેરે નિંદનીય કાર્ય કરે છે. આ આસક્તિભાવ ઘણાં બધા માર્ગેથી જીવનમાં પ્રવેશી શકે છે. પરંતુ તેનો સૌથી સરળ અને શીઘગમન વાળો માર્ગ જીભ છે. હા! આહાર પ્રત્યેની આસક્તિ એકદમ સહજતાથી મનમાં વસી જાય છે. તેના માટે બહુ ઝાઝો પ્રયાસ કરવો પડતો નથી. પરંતુ જેણે આહાર પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી લીધો હોય છે તેને જગતનો કોઇપણ ભાવ પતિત કરી શકતો નથી. આહારની આસક્તિના કારણે આર્યમંગુ ખાળના ભૂત થયા અને અનાસક્ત ભાવને કારણે કંડરિક મુનિ સુખના ભાગી બન્યા. आहारजतित्ति - आहारजतृप्ति (स्त्री.) (ભોજનથી પ્રાપ્ત થયેલ તૃપ્તિ) આમ તો કેવલી ભગવંતની કેવલજ્ઞાન પૂર્વેની અને પછીની અવસ્થા સમજાવવી થોડી કઠીન છે. કારણ કે તે સ્થિતિ અનુભવથી જ સમજી શકાય છે. તેને શબ્દોમાં ઢાળવી પ્રાય: અશક્ય છે. છતાં પણ તેને સમજવા માટે શાસ્ત્રમાં દૃષ્ટાંત આપવામાં આવેલું છે. જેવી રીતે કોઈ જીવ અત્યંત ભૂખ્યો થયો હોય અને તેને ભોજન પ્રત્યેની જેવી રૂચિ અને પ્રયત્ન હોય તેવો જ પ્રયત્ન અને રૂચિ કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વેનો સાધકનો હોય છે. અને ભોજન થઇ ગયા પછી તૃપ્ત થઇ ગયેલા જીવને આહાર પ્રત્યે જેવો અનાસક્ત ભાવ હોય છે. તેવો જ ભાવ કેવલી ભગવંતને સંસાર અને મોક્ષ પ્રત્યે હોય છે. અર્થાત્ તેઓ માટે મોક્ષ અને સંસાર બન્ને સમાન હોય છે. તેમના માટે સ્થાનનું કોઇ જ મહત્ત્વ રહેતું નથી. દ્વારનg - મારગત (ft.) (આહારના પ્રકાર, વિવિધ પ્રકારના આહારનો જથ્થો) આજના માનવની આહારરૂચિ કંઈક વિચિત્ર પ્રકારની થઇ ગઇ છે. તેને શુદ્ધ, સાત્ત્વિક અને સાદા આહારમાં કોઇ જ રસ નથી. તેને તો પીન્ઝા, બર્ગર, પંજાબી, સાઉથ ઇન્ડીયન જેવા વિવિધ પ્રકારના આહારો જોઈએ છે. આવા જાત જાતના આહાર આરોગ્યા પછી પણ જીવને તૃપ્તિ નથી મળતી. ઉલ્ટાની અતૃપ્તિ વધતી જાય છે. જેમ પૂર્વના કાળમાં આહારોની આટલી વિવિધતા નહોતી તેમ કેન્સર, ટી.બી., હાર્ટએટેક, સાંધાના દુખાવા જેવા રોગો પણ નહોતા. જ્યારે આજના સમયમાં નિમ્નકક્ષાના આહારોની અનેકતાની સાથે સાંભળ્યા પણ ન હોય તેવા રોગોની વિવિધતા છે. તેમજ માત્ર મોટા જ નહીં નાની ઉંમરના લોકો પણ આ રોગના ભોગ બનતા જોવા મળે છે. आहारजाय - आहारजात (न.) (ખોરાકના પ્રકાર, વિવિધ જાતિનું ભોજન) માણારnfટ્ટ - મરિનતિ (ft.) (ભોજન બનાવવાની પદ્ધતિ, આહાર ભક્ષણ પદ્ધતિ) આ પૃથ્વીતલ ઉપર સૌ પ્રથમ ચૂલો માંડીને ભોજન પકાવવાનું કાર્ય કરનાર જો કોઈ હોય તો તે છે આદિ તીર્થકર ઋષભદેવા XOF Page #450 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા. આદ્ય તીર્થકર ઋષભદેવ વ્યવહારમાર્ગના પ્રવર્તક છે. જ્યારે યુગલિક કાળ હતો તે સમયે કેવો આહાર ખવાય અને કેવો ન ખવાય. ભોજનને અગ્નિ પર કેવી રીતે રંધાય અને રાંધ્યા પછી તેનું ભક્ષણ કેવી રીતે કરાય. આ દરેક શિક્ષાના પ્રદાતા આદિનાથ પ્રભુ છે. તેઓએ રાજધર્મ, બહોંતેર કળા, ચોસઠ કળા, રાંધણ કળા, લેખન કળા વગેરે અનેક પ્રકારની શિક્ષણની ઉદ્દભાવના કરીને લોકોને વ્યવહાર પ્રવર્તાવવાને સક્ષમ બનાવ્યા. आहारणीहार - आहारनिहार (पुं.) (ભોજન અને તેનું વિસર્જન) સૂર્ય-ચંદ્રનો ઉદય અને અસ્ત એક સાહજિક પ્રક્રિયા છે. તેવી જ રીતે આહાર અને તેનું મળ દ્વારા વિસર્જન એ શરીરની એક સાહજિક પ્રક્રિયા જ છે. શરીરની અંદર આહાર નાંખ્યો હશે તો શરીર મળ દ્વારા વધારાનો કચરો બહાર ફેંકી જ દે છે. તીર્થંકર ભગવંતના ચોત્રીસ અતિશયોમાં એક આહારનિહાર અપ્રત્યક્ષ નામનો અતિશય આવે છે. કહેવાય છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરમાત્મા જાહેરમાં આહારને વાપરે અથવા મલ વિસર્જન કરે તો તેને ચર્મચક્ષુવાળા કોઇપણ મનુષ્યાદિ જોઈ શકતા નથી. તે મનુષ્યને અગોચર અર્થાત દૃષ્ટિના વિષય બનતા નથી. માણIRપટ્ટTI - માહ/Rપરિજ્ઞા (જી.) (સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું દ્વિતીય અધ્યયન) आहारपच्चक्खाण - आहारप्रत्याख्यान (न.) (સદોષ આહારનો ત્યાગ, ઉપવાસ) આ દુનિયામાં લોકો માયા, પ્રપંચ, પાપ, પુણ્ય, ભોજન, એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન વગેરે જે પ્રવૃત્તિઓ કરે છે તે માત્ર જીજીવિષાના પ્રતાપે. જીવન જીવવાની તીવ્ર આકાંક્ષાના કારણે જીવો વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે. ભૌતિક જીવન જીવવાની લાલસાના કારણે જીવ પોતાના આત્મકેંદ્રથી દૂર થતો જાય છે. અને આત્મકેંદ્રથી દૂર થવાના કારણે તે પોતાના મૂળ સ્વરૂપને વિસ્તૃત કરી બેસે છે. આવા વિસ્મૃતિથી ઘેરાયેલા આપણે સૌને પુનઃ આત્મકેંદ્ર તરફ લાવવાનો એક સચોટ ઉપાય પરમાત્માએ દર્શાવ્યો છે. અને તે ઉપાય છે ઉપવાસ, આહારત્યાગના માધ્યમથી જીવ જીજીવિષા પર વિજય પ્રાપ્ત કરે છે. અને જીવવાની આશંસારહિત થવાથી તે કોઇપણ પ્રકારના ક્લેશને અનુભવતો નથી. आहारपज्जत्ति - आहारपर्याप्ति (स्त्री.) (છ પર્યાપ્તિમાંની એક, શક્તિવિશેષ) પર્યાતિ એટલે જીવને જીવન જીવવાની વિશેષશક્તિ. તે પર્યાપ્તિ કુલ છ પ્રકારે છે. તેમાંની પ્રથમ પર્યાપ્તિ આહારપતિ છે. જીવ ઉત્પત્તિ સ્થાને આવીને આહારવર્ગણાના પુગલોને આકાશ પ્રદેશમાંથી ગ્રહણ કરીને તેને આહારરૂપે પરિણાવવાની શક્તિ તે આહાર પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્ને પ્રકારના જીવોને સંભવે છે. સાહપૂર - માહ/Rપૂતિ (f.) (આહારશુદ્ધિ) જેવી રીતે આપણા માટે ગાયનું ઘી તે શુદ્ધાહાર છે. કોઇપણ કેમિકલના મિશ્રણ વિનાનું અનાજ, કઠોળ કે શાકભાજી તે શુદ્ધાહાર છે. પોષક તત્ત્વોના સંમિશ્રણથી બનેલ આહાર શુદ્ધ છે. તેવી જ રીતે નિર્દોષ જીવન યાપન કરનારા શ્રમણ માટે 47 દોષ રહિતની ગોચરી તે શુદ્ધાહાર કહેલ છે. આહારશુદ્ધિના કારણે જીવનશુદ્ધિ અને જીવનશુદ્ધિના કારણે મુક્તિ સહજ બને છે. आहारपोसह - आहारपोषध (पुं.) (આહારત્યાગ વિશેષ) આહારનો ત્યાગ કરવો તે આહારપૌષધ કહેવામાં આવે છે. આ આહારપૌષધ દેશ અને સર્વ એમ બે પ્રકારે કહેલા છે. અમુક વિગઇનો ત્યાગ, આયંબિલ, એકાસણું કે બેસણું કરવું તે દેશ આહારપૌષધ છે. તથા અહોરાત્ર સુધી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વહારપૌષધ છે. -07 Page #451 -------------------------------------------------------------------------- ________________ आहारसण्णा - आहारसंज्ञा (स्त्री.) (ભોજનની ઇચ્છારૂપ આત્મપરિણામ, સંજ્ઞાવિશેષ) સંજ્ઞાનો અર્થ રૂચિવિશેષ અથવા બોધ થાય છે. જેમ કે આહારસંજ્ઞા એટલે જીવને ભોજન પ્રત્યેની સકારણ કે નિષ્કારણ રૂચિ થવી અથવા આ ભોજનને યોગ્ય પદાર્થ છે એવો આત્મપરિણામવિશેષ બોધ. દંડક પ્રકરણમાં કુલ સોળ પ્રકારની સંજ્ઞા બતાવવામાં આવેલી છે. દરેક ગતિમાં રહેલા જીવને ઓછીવત્તી માત્રામાં જુદી-જુદી સંજ્ઞા રહેલી છે. પરંતુ આહારસંજ્ઞા એવી છે કે જે ચારેય ગતિમાં વર્તતા જીવોને સમાનપણે વર્તે છે. પરંતુ નરક અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોને તે વિશેષ પ્રકારે રહેલી હોય છે. આથી જ તો મનુષ્યનો ભવ હોવા છતાં કોઇ જીવ અત્યંતભોજી કે તેની રૂચિવાળો હોય તો સમજવું કે તે નરક કે તિર્યંચ ગતિમાંથી આવ્યો છે અથવા તો તે ગતિમાં જવા વાળો છે. आहारादिचागणुहाण - आहारादित्यागानुष्ठान (न.) (આહારાદિ ત્યાગરૂપ અનુષ્ઠાન) અત્યારે તો ગમનાગમન માટે પ્લેન, ટેન, ગાડી વગેરે સાધનનોની ઘણી જ સવલિયત છે. પરંતુ પૂર્વના કાળમાં માણસને વ્યાપાર ધંધાર્થે પરગામ કે પરદેશ જવા માટે બળદગાડા, સાર્થવાહ કે જહાજો રહેતા હતાં. તેમાં બેસીને જઈને આવવામાં મહિનાઓ કે વરસો લાગી જતાં હતાં. તેવા સમયમાં પોતાના શીલની રક્ષા કાજે તથા મનમાં કામવિકાર જાગ્રત ન થાય તે માટે તે કાળની સ્ત્રીઓ નિયમ લેતી હતી. કામવિકારને ઉત્પન્ન કરે તેવા આહારનો સદંતર ત્યાગ, શરીરની વિભૂષાઓ ન કરવી, જમીન ઉપર જ સૂઇ જવું વગેરે વગેરે અનુષ્ઠાનોનું પાલન કરતી હતી. અને આવા કઠોર અનુષ્ઠાનોના પાલન દ્વારા પોતાના શીલની રક્ષા કરતી હતી, આવી શીલવતી સ્ત્રીઓ હોય તો પછી યમરાજને પણ ઝૂકવું જ પડે ને. સાહગ્નિમાળા - મહિમા (ઉ.) (ભોજન કરતો, આહાર ગ્રહણ કરતો) आहारिज्जस्समाण - आहरिष्यमाण (त्रि.) (ભવિષ્યમાં ભોજન કરશે) મક્ષત્તિ - માહિક (વ્ય.) (ભોજન કરવા માટે) સાહરિત - આરિત (3) (ભોજન કરેલ, આહાર ગ્રહણ કરેલ) મહાવત્ર - માહર્તવ્ય (ર) (આહારને યોગ્ય, ભોજનને યોગ્ય) એક વાતની તો બધાને જ ખબર છે કે કાંકરામિશ્રિત અનાજ હોય તો કાંકરા દૂર કરાય અને અનાજને સંગ્રહી રખાય. કેમ કે કાંકરા ભોજનને યોગ્ય નથી. ખાવાને યોગ્ય તો ધાન જ છે. જો ધાનનો ત્યાગ કરીને કાંકરાને ખાવામાં આવે તો શરીર માટે નુકસાનકારી સાબિત થાય. આ બુદ્ધિ તો બધાને જ છે. જો આટલું નાનુ ગણિત આપણે સરળતાથી સમજી શક્તા હોઇએ, તો પછી એ વાત કેમ નથી સમજતા કે જીવનમાં સગુણો અને દુર્ગુણો હોય તો તેમાંથી દુર્ગુણોને જ દૂર કરાય. સગુણોને તો પકડીને રખાય. સદ્દગુણો જીવનને પુષ્ટ અને શુદ્ધ બનાવે છે. જ્યારે દુર્ગુણો જીવનને દુષ્ટ અને તિરસ્કારને પાત્ર બનાવે છે. સદ્દગુણો ઉપાદેય છે અને દુર્ગુણો એકાંતે ત્યાગવા યોગ્ય જ છે. ફ્રિારેમાળ - માહાત () (ભોજન કરતો) आहारेसणा - आहारैषणा (स्त्री.) (આહારની ગવેષણા, નિર્દોષ આહારની શોધ) 408 - Page #452 -------------------------------------------------------------------------- ________________ आहारोवचय - आहारोपचय (त्रि.) (આહારથી પુષ્ટ થયેલ) ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવું છે કે કોઇ અતિવિલાસી, પાપવૃત્તિવાળો જીવ સુખી અને પૈસાદાર હોય તો તેને જોઇને ધર્મી પુરુષે દુખી ન થવું. કારણ કે તેની આ અવસ્થા લીલા ચણા વગેરે ઉત્તમ આહારથી પુષ્ટ થયેલા શરીર વાળા બકરા જેવી છે. જેને ભવિષ્યમાં બલિ તરીકે વધેરવામાં આવવાનો છે. પૂર્વ ભવના પુણ્યના પ્રતાપે તે અત્યારે ભલે સુખી દેખાતો હોય, પરંતુ તેનો ભવિષ્યકાળ તો અત્યંત દારુણ અને દર્દનાક હશે. તમને તો એ વાતનો આનંદ હોવો જોઇએ કે તમને ઉત્તમ દેવ-ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થઇ છે. પૈસો ઓછો મળ્યો છે પરંતુ પરિવારનો પ્રેમ અને લાગણી પ્રાપ્ત થઈ છે. જે લાખો રૂપિયા ખર્ચવાથી પણ મેળવી શકાતી નથી. आहारोवचिय - आहारोपचित (त्रि.) (આહારથી પુષ્ટ થયેલ) મહાવUT -- માવા (a.) (ઉદેશ, ધારણા, સંકલ્પ) શાસ્ત્રમાં હિંસા બે પ્રકારે કહેલી છે. તેમાં પ્રથમ છે હેતુહિંસા હેતુ એટલે કારણ, ઇચ્છા, ઇરાદાપૂર્વક જે જીવની હિંસા કરવામાં આવે તે હેતુહિંસા છે. જેમ કે કસાઇ પોતાના ધંધા માટે જીવોને જાણીબૂઝીને મારે છે. આથી તે હેતુહિંસા છે. અને બીજી છે સ્વરૂપહિંસા જે દેખીતી રીતે હિંસા જ છે પરંતુ તેમાં જીવનો પોતાનો હિંસા કરવાનો કોઇ જ ઉદ્દેશ ન હોય તે સ્વરૂપ હિંસા છે. જેવી રીતે પરમાત્માને ફૂલ ચઢાવવા માટે વૃક્ષ પરથી ફૂલ તોડવામાં આવે તો દેખાવથી એમ લાગે કે વનસ્પતિના જીવની હત્યા કરે છે. પરંતુ તે ફૂલનું ચૂંટન કોઇ મોજશોખ માટે નહીં અપિતુ પરમાત્માની ભક્તિના અર્થે હોય છે. તે ફૂલને તોડીને ફૂલના જીવની હિંસા કરવાનો કોઇ જ ઉદ્દેશ હોતો નથી. માદિ - થિ(કું.) (માનસિક પીડા) કલ્પસૂત્રમાં આવે છે કે પ્રભુ મહાવીરે સાધનાકાળ દરમ્યાન તાપસના આશ્રમમાંથી ચાલુ ચોમાસે વિહાર કર્યો અને પાંચ નિયમ લીધા. તે પાંચ નિયમોમાં સહુ પ્રથમ નિયમ હતો કે જયાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. આના દ્વારા પરમાત્માએ પોતાના અનુગામી અનુયાયીઓને પણ સંદેશ આપ્યો કે કોઈ જીવને વાચિક અને કાયિક તો દૂર રહો માનસિક પીડા પણ આપવી નહીં. આપણાં કારણે તેના મનમાં દુખ ઉત્પન્ન થાય એવું એકપણ કાર્યન કરવું. અહો શું પરમાત્મા અને તેઓએ આપેલ ધર્મ છે. આવી કટિબદ્ધતા અને ઉદારતા અન્ય ક્યાંય જોવા નહીં મળે. (ગચ્છમાંથી નીકળેલ સાધુ) હિંડક એટલે હિંડવું, ફરવું, પરિભ્રમણ કરવું એવો થાય છે. જે સાધુ દેશ-પરદેશ, ગામ-પરગામ ભ્રમણ કરવાના સ્વભાવવાળો હોય તેને આહિંડક કહેલા છે. ઓઘનિર્યુક્તિમાં લખ્યું છે કે આહિંડક ઉપદેશ અને અનુપદેશ એમ બે પ્રકારના હોય છે. સૂત્ર અને અર્થને ગ્રહણ કરીને દેશ દર્શનાર્થે ઉપદેશ દેતાં દેતાં વિવિધ સ્થાનોમાં પરિભ્રમણ કરે છે તે ઉપદેશ આહિંડક છે. તથા જેઓ માત્ર તીર્થસ્થાનો કે સ્તુપાદિના દર્શનાર્થે ગમનાગમન કરે છે તે અનુપદેશ આહિક છે. માëિડિઝા - મદિંચ (એચ.) (પરિભ્રમણ કરીને, ફરીને) મહિ - ધિક્ય () (અધિકપણું, વિશેષપણું) બુદ્ધને કોઇકે પ્રશ્ન કર્યો કે ઝેર એ શું છે ત્યારે ગૌતમબુદ્ધ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે જરૂરિયાત કરતાં કોઇપણ વસ્તુનું 4090 Page #453 -------------------------------------------------------------------------- ________________ અધિકપણું તે ઝેર છે. શરીરમાં વધારે પડતું સુગર ઝેર છે. જરૂરિયાત કરતાં વધારે પડતો પૈસો અહંકાર અને દુર્ગુણોરૂપી ઝેરને ફેલાવે છે. વધુ પડતો પ્રમાદ તમારા નિસ્તેજ ભવિષ્યરૂપી ઝેરને ઉજાગર કરે છે. આમ દરેક ક્ષેત્રે આવશ્કતા કરતાં અતિશયતા ઝેરનું કારણ બને છે. મહિલા - fધવિજ () (યક્ષ-રાક્ષસ-પ્રહાદિ નિમિત્તક દુખ) સાડાબાર વર્ષના સાધનાકાળ દરમ્યાન પ્રભુ ઉપર દેવો દ્વારા અનેક પ્રકારના ઉપસર્ગો કરવામાં આવ્યા. યક્ષ-રાક્ષસાદિ દ્વારા પરમાત્માને ઘણાં દુખ આપવામાં આવ્યા. જેના ત્યાં પાણી માંગતા દુધ હાજર થતું હતું તેવા મહારાણા પ્રતાપનું જ્યારે ભાગ્ય પરવાર્યું ગ્રહો વિપરીત દિશામાં ચાલવા લાગ્યા ત્યારે રોટલાના એક ટુકડા માટે જંગલોમાં ભટકવા લાગ્યા. આવા દેવો દ્વારા કે ગ્રહો દ્વારા જીવને જે માનસિક, વાચિક કે કાયિક દુખ પ્રાપ્ત થાય છે તેને આધિદૈવિક દુખ કહેવામાં આવેલું છે. आहिभोतिय - आधिभौतिक (न.) (મનુષ્ય-તિર્યંચાદિ નિમિત્તક દુખ) જેમ દેવકે ઝહાદિ જનિત દુખોને આધિદૈવિક કહેવામાં આવે છે. તેમ જે દુખોના જનેતા અથવા દુખોને કરનાર મનુષ્ય, પશુ કે પક્ષી હોય તેવા દુખોને આધિભૌતિક કહેવાય છે. જેમ કે કોઇ મનુષ્ય તમને માર્યા અથવા ઠગાઇ કરી. કોઇ પશુએ તમને શિંગડા વડે હાયા. સમડી વગેરે કોઇ પક્ષીએ તમને ક્ષતિ પહોંચાડી તો તેવા તમામ પ્રકારના દુખો આધિભૌતિકની કક્ષામાં આવે છે. ત્રિ - મરાત (ર.) (કહેલ, પ્રતિપાદન કરેલ) * મહિત (ર.) (1, સ્થાપન કરેલ 2. પ્રવેશ કરેલ 3. અનુષ્ઠાન કરેલ) આનંદઘનજી મહારાજને કોઇકે પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે પરમાત્માનું ધ્યાન ધરો, પરમાત્માં તમારા ચિત્તને સ્થાપિત કરો વગેરે વગેરે. પરંતુ આ પરીવારની જવાબદારીઓ, સંયોગની કઠિનાઈઓ અને સમયની અલ્પતાના કારણે અમે કેવી રીતે પ્રભુનું ધ્યાન ધરીએ તે કહો? ત્યારે આનંદઘનજી મહારાજે કહ્યું કે ભાઈ ભરબજારમાં દોરડા ઉપર નાચતા નટને પૂછો તેનું ધ્યાન શેમાં છે? હજારો અવાજની વચ્ચે પૈસા ગણતા વ્યક્તિને પૂછો કે તારું ધ્યાન કેવું છે? માથે બેડુ ઉચકીને વાતો કરતી અને હસાહસ કરતી પનીહારીને પૂછો કે તારું ધ્યાન ક્યાં છે? જો આવી અવસ્થામાં પણ તેઓ પોતાના નિર્ધારિત કાર્યમાં ચિત્તને સ્થાપી શક્તાં હોય, તો પછી આટલી જવાબદારીઓની વચ્ચે પણ તમે પરમાત્માનું ધ્યાન કરી જ શકો છે. તેઓએ દર્શાવેલ અનુષ્ઠાનો પણ આચરી જ શકો છો. તેમાં મને કોઈ જ અશક્યતા દેખાતી નથી. માદિયા - મહિલાનિ(ઈ.) (અગ્નિહોત્રી બ્રાહ્મણ) आहियविसेसत्त - आहितविशेषत्व (न.) (સત્યવચનનો અતિશય) મહાભારતના યુદ્ધમાં ચારેય બાજુ વાત ફેલાઈ ગઈ કે અશ્વત્થામા હણાયા છે. પાંડવો તરફથી આ એક ષડયંત્ર જ હતું. કારણ કે દ્રોણાચાર્યને ગમે તેમ કરીને યુદ્ધ કરતા રોકવા જરૂરી હતાં. આ વાત દ્રોણાચાર્યના કાને પણ આવી કે તેમનો પુત્ર અશ્વત્થામાં હણાયો છે. છતાં પણ તેઓને કોઇની ઉપર ભરોસો નહોતો. આથી વાતની સત્યતા પૂરવાર કરવા તેઓ સત્યવાદી યુધિષ્ઠિર પાસે ગયા. અને પૂછ્યું કે શું ખરેખર અશ્વત્થામા હણાયો છે? યુધિષ્ઠિરે પણ અર્ધસત્ય ઉચ્ચારતાં કહ્યું કે અશ્વત્થામા હણાયો છે તે વાત સાચી છે. પરંતુ તે ખબર નથી કે હાથી કે તમારો પુત્ર. અહીં એક વાત તો સાબિત થાય છે કે, સામાન્ય માણસ સાચુ બોલે અને શિષ્ટ પુરુષ જે બોલે તેમાં શિષ્ટપુરુષોના વચનો ઉપર જ લોકો વધુ વિશ્વાસ કરે છે. 410 Page #454 -------------------------------------------------------------------------- ________________ મઠ્ઠીર - મમર (પુ.) (1. દેશવિશેષ 2. શદ્ર જાતિ વિશેષ 3. તે નામે એક રાજ) શાલિભદ્ર મુનિએ ગોચરી વહોરવા જતી વેળા પરમાત્માને પૂછ્યું કે આજે મને ગોચરી કેવી રીતે મળશે? ત્યારે પ્રભુએ કહ્યું કે આજે તમને ભિક્ષા તમારી માતા વહોરાવશે. આથી મુનિવર પોતાના ઘર તરફ ગોચરી લેવા નીકળી પડ્યા. રસ્તામાં જતાં તેઓને એક આભીર સ્ત્રી એટલે કે ગોવાલણ મળી. તેઓએ મુનિને પોતાની પાસેનો નિર્દોષ આહાર લેવા આગ્રહ કર્યો આથી મુનિએ તે થોડો ગ્રહણ કર્યો. અને પછી પોતાના ઘર તરફ ચાલ્યા. પરંતુ મુનિવેશના કારણે કોઈ તેમને ઓળખી ના શક્યું અને ભિક્ષા પણ ન વહોરાવી. મુનિ પાછા ઉપાશ્રયે આવી ગયા અને પ્રભુને હ્યું કે આપે કહ્યા પ્રમાણે તો ન થયું? ત્યારે પરમાત્મા મહાવીરે કહ્યું કે તને રસ્તામાં જે ગોવાલણ મળી હતી તે જ તારી પૂર્વભવની માતા હતી. અને આજે તેને તેના હાથની ભિક્ષા મળી છે. આદુ - માહ7 (13) (દાતા, દાનેશ્વરી) દાતા બે પ્રકારે હોય છે. એક હોય છે ધનદાતા જે દરિદ્ર જીવોને અનાજ, પાણી ધન વગેરે સામગ્રી પૂરી પાડે છે. અને બીજા છે ધર્મદાતા જે દેખીતી રીતે કોઈ જીવને વસ્તુ વગેરે નથી આપતાં. પરંતુ તે જીવને ધર્મનું જ્ઞાન, ધર્મના સંસ્કાર અને ધર્મમતિ આપે છે. આ બે દાતાઓમાં ધર્મદાતા શ્રેષ્ઠ છે. કારણ કે ધનનું દાન કરનાર જીવના અમુક સમય કે વર્ષો સુધીનું જ દુખ દૂર કરે છે. જયારે ધર્મદાતા મહાપુરુષ ધર્મના દાન દ્વારા તેના ભવોભવના દુખો દૂર કરવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં આવા ધનદાતાઓની ઉત્પત્તિ પણ ધર્મદાતાને આભારી છે. grim - મહવની (2) (આહ્વાન કરવા યોગ્ય, સંપ્રદાનભૂત) તમે લોકો લગ્ન, જન્મદિવસ જેવા તહેવાર અને વ્યવહારોના પ્રસંગમાં લિસ્ટ કરવા બેસી જાઓ છો. અને વિચારો છો કે કોને બોલાવવા અને કોને ન બોલાવવા. તમારા મગજમાં ચોક્કસ સ્પષ્ટ હોય છે કે અમુક વ્યક્તિ બોલાવવા યોગ્ય છે અને અમુકને આમંત્રણ આપવા જેવું નથી. કારણ કે તમને ખબર છે કે જો અમુક પ્રકારના લોકોને બોલાવશો તો તેઓ તમારો પ્રસંગ બગાડશે જ. આથી તેઓને તમે ટાળો છે. જો અમુક લોકોની હાજરી તમારા માટે નુકસાનકારી છે તો પછી તમારા જીવનમાં વ્યસનો, દુર્ગુણો, દુર્વ્યવહારોની હાજરી ખૂંચતી કેમ નથી. તમે એટલું તો ચોક્કસ જાણો જ છો કે દુરાચારોની હાજરી તમારા જીવન માટે નુક્સાનકારી છે તે છતાં પણ ? आहुणिय - आधुनिक (पु.) (88 પ્રહમાંનો પમો ગ્રહ) आहुणिज्जमाण - आधूयमान (त्रि.) (કંપતો, ધ્રૂજતો) માણસ જયારે કંઇક ખોટું બોલતો હોય કે કરતો હોય ત્યારે તેનો આત્મા કંપતો હોય છે. ધ્રુજારી અનુભવતો હોય છે. તમારા અસત્કાર્યમાં કદાચ દુનિયા સાથ આપશે. પરંતુ તમારો પોતાનો આત્મા કદાપિ સાથ નહીં જ આપે. જયારે પણ તમે કંઈક ખોટું કરતા હશો તે વખતે તમારો આત્મા તો ચોક્કસ કહેશે જ કે ભાઈ આ થાય છે તે ખોટું છે. આ કાર્ય કરવા જેવું નથી. તેનું કારણ છે કે ખોટું કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. તમારી અંદર રહેલ કષાયો, સ્વાર્થ વગેરે તેમને ખોટું કરાવશે. પણ અંતરાત્મા તો તે કરતા રોકવાનો જ પ્રયત્ન કરશે. હું માનું છું કે આ અનુભવ તો દરેકને થતો જ હશે. જેના માટે ધર્મ કે ધર્મશાસ્ત્રોની બિલકુલ જરૂર પડતી નથી. પ્રાદૂય - ગાદૂત (કિ.). (આહ્વાન કરેલ, બોલાવેલ) -411 - Page #455 -------------------------------------------------------------------------- ________________ * દૂર ( વ્ય) (ગ્રહણ કરીને, લઇને) જ્ઞાનસારના નિર્ભયાષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ લખે છે કે, એક જ્ઞાનરૂપી બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સતત મોહસૈન્યને હણતો મુનિ સદૈવ યુદ્ધના શીર્ષસ્થાને રહેલા નાગરાજની જેમ શોભે છે. અર્થાત તેવા મુનિને કર્મોનો પણ ભય નથી હોતો. દેડ- સાથતું (મધ્ય) (ધારણ કરવાને) માળ (ર. રેશt) (વિવાહ પછી વરગૃહે કન્યાને જમાડવામાં આવે તે) માવā - મધપત્ય (). (અધિપતિપણું, સ્વામીપણું, માલિકીભાવ) જે એવું કહેતો ફરતો હોય કે આ મારું છે. આ મેં કર્યું. મારું ઘર, મારી ગાડી, મારો પૈસા, મારો પરિવાર, મારી જાહોજલાલી. આવા લોકોના ગાલ ઉપર સણસણતો તમાચો મારતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે. કબહી કાજી કબપીપાજી કબહી હુઆ અપભ્રજી કબહી જગમેં કીર્તિ ગાજી સબ યુગલ કી બાજી ભાઈ ! તું જે હું ને મારું એવો માલિકીભાવ કરે છે તે બધો જ તારો ભ્રમ છે. જગતમાં જે સ્વામી-સેવકભાવ, રાજા-રેકભાવ, કીર્તિ અને અપભ્રાજનાના તફાવત દેખાય છે, તે બધા જ પુદ્ગલના ખેલ છે. આમાં તો તું માત્ર એક સાધન છે. બાકી તારા હાથમાં કશું જ નથી. માટે ખોટી હોંશિયારીઓ મારવાનું છોડી દે. મહેતા - માપ (2) (ફેંકવું. આક્ષેપ કરવો) સંસાર તમને શિખવાડે છે કે આગળ વધવા માટે, જગતની સિદ્ધિ મેળવવા માટે છળ-કપટ કરો, બીજાનો ઉપયોગ કરો, અન્યના દોષોને ઉજાગર કરો. તેના પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરો. આવું કરવાથી તમને લોકોમાં માન-સન્માન, સંપત્તિ, સિદ્ધિ અને એક ઊંચાઇ પ્રાપ્ત થશે. જ્યારે ધર્મ કહે છે કે ભૌતિક ઉન્નતિને છોડીને આત્મોન્નતિનો વિચાર કરવો જોઇએ. તેના માટે સ્વાર્થ છોડીને પરાર્થ કર. પોતાનો વિચાર પછી કરજે પહેલા અન્યોનો વિચાર કરજે, બીજાના દોષો જોવાનું ટાળીને પ્રથમ પોતાના દોષોને જોજે. બીજાને આગળ વધારવામાં સહાય કરજે. આવું કરવાથી તને કદાચ ભૌતિકસુખ તો નહીં મળે પરંતુ જે આત્માનંદ મળશે. જે સુખની અનુભૂતિ થશે તે પૌદ્ગલિક સુખો કરતાં હજારગણી વધુ હશે. आहोहिय- आधोऽवधिक (पुं.) (નિયત ક્ષેત્રવર્તી અવધિજ્ઞાન) # મમળ% (ઈ.) (ઉપયોગપ્રધાન) આમ તો ધર્મ અને વ્યવહાર બન્ને એક બીજાની તદ્દન વિરુદ્ધ છે. એક પૂર્વ છે તો બીજું પશ્ચિમ. એક ત્યાગની વાત કરે છે તો બીજો લાભની. આવા વિરોધી પદો પણ એક સ્થાને પોતાની સમ્મતિ જણાવે છે. બન્ને તત્ત્વો એક વાત પર એકમત થાય છે અને તે છે ઉપયોગપ્રધાનતા. ધર્મ અને વ્યવહાર બન્ને કહે છે કે તમારી પ્રત્યેક ક્રિયા, આચારકે ચિંતન જો ઉપયોગપ્રધાન છે તો જ તે સાર્થક છે. ઉપયોગ વિનાના દરેક અનુષ્ઠાન નિષ્ફળતા અને કાયક્લેશ કરાવનારાજ છે. મન-વચન-કાયાની એકાગ્રતા એજ ઉપયોગ છે. જે તમને ભૌતિક સિદ્ધિ અને આધ્યાત્મિક મુક્તિ અપાવી શકે છે. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ‘આ’ કાટ શબ્દાર્થ વિવેચન સમાપ્ત Page #456 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાધિરાજ પ્રકાશનના આધારસ્તંભ વોહરા મથુરીબેન ચીમનલાલ ત્રિભોવનદાસ પરિવાર મહેન્દ્રભાઈ - સરોજબેન તેજસ-મિકી, પારસ-સપના, શ્રેયાંસ-નિધિ લીલામણિ ડેવલોપર્સ (અમદાવાદ - થરાદ ) અદાણી શાંતાબેન શાંતિલાલ ભુદરમલ પરિવાર (થરાદ) સુપુત્ર-પુત્રવધુ : મહાસુ ખભાઈ - સુવણબેન વિનોદભાઈ - રંજનબેન વસંતભાઈ - પુષ્પાબેન ગૌતમભાઈ - પ્રીતિબેન રાજેશભાઈ - શિલીનબેન અદાણી એક્ષપોર્ટ (અમદાવાદ-મુંબઈ) માતુશ્રી જેઠીબહેન ચીમનલાલ મૂલચંદભાઈ શેઠ પરિવાર (દૈયપ-થરાદ-મુંબઈ) ગિરીશભાઈ-કાંતાબેન શાંતિભાઈ - ચંદ્રીકાબેન સ્વ.સેવંતિભાઈ પ્રકાશભાઈ - અલ્પાબેન અલ્પેશ, ભાવેશ, વિજય, હાર્દિક, રણવીર અદાણી બબુબેન ચુનીલાલ નાગરદાસ પરિવાર (થરાદ-સુરત-મુંબઈ) નટુભાઈ - કાંતાબેન, પ્રવીણભાઈ - સવિતાબેન લલિતભાઈ - વિમળાબેન, નિતીનભાઈ - અલકાબેન વિજયભાઈ - દિવાબેન આશિષ, શૈષવ, અનુજ, ઋષભ, ચૈત્ય, હિદય એમ. સુરેશ એન્ડ ફાં માતુશ્રી સ્વ. જાસુદબેન છોટાલાલ વીરચંદ વોહરા પરિવાર વસંતભાઈ - જાગૃતિબેન, પ્રાચી - શાશ્વત વિનોદભાઈ - પ્રીતિબેન, સૃષ્ટિ - કુંજ ભાગ્યરત્ન ગ્રુપ (દૂધવા - સુરત) વોરા ગગલદાસ રીખવચંદ પરિવાર (થરાદ - અમદાવાદ) હસ્તે - વાઘજીભાઈ (વિશ્વાસ) જિગ્નેશભાઈ- સેજલબેન ચેતનભાઈ - રુપાલીબેન હિતેષભાઈ - પ્રીતીબેન જૈનમ, વિરાજ, દિપ, નસ્ય, પ્રાપ્તિ દેસાઈ શાંતાબેન કાંતિલાલ અમુલખભાઈ પરિવાર (થરાદ - સુરત - મુંબઈ) ગિરિશભાઈ - સુશીલાબેન, પ્રફુલભાઈ - રસીલાબેન ગુણવંતભાઈ - વિમલાબેન, બીપીનભાઈ - ચંદ્રાબેન રજનીભાઈ - સુરેખાબેન , પરેશભાઈ - હીનાબેન વિપુલભાઈ - નિકિતાબેન , વિજયભાઈ - વર્ષાબેન શ્રેય - આયુશી વોરા શાંતાબેન મહાસુખલાલ ચીમનલાલ પરિવાર (થરાદ - બોરીવલી - મુંબઈ) રજનીભાઈ- અલકાબેન પુત્ર - નેમિકુમાર રિદ્ધિ એન્ડ કંપની Page #457 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાધિરાજ પ્રકાશનના આધારસ્તંભ મોરખીયા બબીબેન વાડીલાલ મણિલાલ પરિવાર (લવાણા - સુરત) દોશી તારાબેન રમણલાલ ચુનીલાલ ખેતશીભાઈ પરિવારે સ્વ. દોશી રસીલાબેન વસંતલાલના સ્મરણાર્થે વસંતભાઈ - રીટાબેન દીલીપભાઈ - અલકાબેન મનીષભાઈ - અલ્પાબેન વિનયભાઈ - અંશીબેન વોરા મંજુલાબેન વાઘજીભાઈ ખેમચંદભાઈ પરિવાર (દૂધવા - સુરત) સેવંતિભાઈ - અલકાબેન અશોકભાઈ - ડીમ્પલબેન વિપુલભાઈ - વીણાબેન ધાનેરા નિવાસી ભાવિબેન નગીનદાસ મોરખીયા હસ્તે - શાન્તિભાઈ - બબુબેન બાબુભાઈ - વર્ષાબેન રમણિકભાઈ - જાસુદબેન કાંતિભાઈ - વિમલાબેન વિજયમેટલ સિંડીકેટ - મુંબઈ અદાણી સ્વ . વાઘજીભાઈ વીરચંદભાઈ પરિવાર - ભોરડવાળા સ્વ . શાંતાબેન વાઘજીભાઈ પુત્ર - પૌત્ર - બાબુલાલ - ગુણવંતીબેન વિકકુમાર - પ્રજ્ઞાબેન, મનીષકુમાર - રૂપલબેન હિરેનકુમાર - નિકિતાબેન નક્ષત્ર, અર્થ, કર્તવ્ય, મોક્ષી, ચક્ષુ, હિર ભાગ્યરત્ન ગ્રુપ (સુરત ) સ્વ . શાંતાબેન મિશ્રીમલજી તેજમલજી મહેતા પરીવાર (નેનાવા - વડોદરા) મફતભાઈ - બદામીબેન દીલીપભાઈ - વિમલાબેન મુકેશભાઈ - લક્ષ્મીબેન અરવિંદભાઈ - શાયતિબેન રાજ, જિગ્નેશ, વીક્કી, રુષભ, પ્રતિક, મનીષ, મેહુલ ગુરુભક્ત પરિવાર (ભીનમાલ - સુરત ) Page #458 -------------------------------------------------------------------------- ________________ વિચારોથી પણ મુક્ત થઈ જEાની છે કિan જૈન શાસનમાં બતાવવામાં આવેલ છે તેજ વાસ્તવિક આધ્યાત્મ plagnet Graphics - 8905983283