________________ તિછલોકસંબંધિ. આ ત્રણેય જ્ઞાન મર્યાદાવાળા અર્થાત જીવોને આશ્રયીને નિશ્ચિત સીમાવાળું વિવિધ પ્રકારનું હોય છે. આ જ્ઞાનને અવધિજ્ઞાન પણ કહેવામાં આવે છે. अभिसमागम्म- अभिसमागम्य (अव्य.) (1. સન્મુખ જઇને 2. મર્યાદાપૂર્વકનું જાણીને) अभिसमेच्च - अभिसमेत्य (अव्य.) (1, સમ્યક્ઝકારે જાણીને 2. સામે જઈને) મિસર - મમરા (2) (સન્મુખ જવું, સામે જવું) ગુરુવંદન ભાષ્યમાં વિનયના પ્રકારોમાં પ્રાહુણાવિનય કહેવામાં આવેલ છે. જયારે કોઇ સ્વગચ્છ કે પરગચ્છના સાધુ વસતિમાં પધારે. ત્યારે તેમને લેવા માટે પોતાના સ્થાનથી ઉઠીને થોડુંક ચાલીને સન્મુખ તેમને લેવા જવું તે પ્રાહુણાવિનય છે. મમિતિ - મહરિત (ર.) (રતિના માટે સંકેતસ્થળને પ્રાપ્ત) મfમસવ - મમરવ (ઈ.) (1. મઘાદિનો અર્ક 2. મદ્ય-માંસાદિ મિશ્રિત દ્રવ્ય) જેને મધ-માંસાદિનો નિયમ છે. તેવા માંસાદિના વર્જકને અનાભોગાદિ વશાત્ ભૂલથી મદ્ય-માંસાદિ મિશ્રિત આહારાદિ ખવાઈ જાય તો નિયમનો ભંગ થતો નથી. પરંતુ નિયમમાં અતિચાર લાગે છે. શુદ્ધપ્રતિજ્ઞાપાલકને અખાદ્ય આહારનો ખ્યાલ આવતાં આગળ ન વધતાં તેવાં આહારનો તુરંત ત્યાગ કરે છે અને ગીતાર્થ ગુરુ પાસે લાગલે અતિચારનું પ્રાયશ્ચિત્ત લે છે. મમfસત્ત - મffસ$() (જેનો અભિષેક કરવામાં આવેલ છે તે) fમા - પેજ (!). (1. શુક્રશોણિતનો સંયોગ 2. રાજા કે આચાર્યાદિ પદવી સમયે કરવામાં આવતી ક્રિયા) રાજપુત્રની રાજગાદી પર સ્થાપના કરતી વખતે વિવિધ તીર્થોનો ઔષધિમિશ્રિત શુદ્ધજળને મંત્રોચ્ચારપૂર્વક મસ્તક પર જલસિંચન કરવામાં આવે તેને અભિષેક કહેવામાં આવે છે. આચાર્ય પદવીદાન વખતે જલનો ઊપયોગ ન કરતાં ગુરુ મંત્રોચ્ચાર પૂર્વક નૂતન આચાર્યના મસ્તક પર વાસક્ષેપરૂપ અભિષેક કરે છે. अभिसेगजलपूयप्य (ण)-अभिषेकजलपूतात्मन् (पुं.) (1. અભિષેકજલથી પવિત્ર કરાયો છે આત્મા જેના વડે તે) अभिसेगपेढ - अभिषेकपीठ (पुं.) (અભિષેકમંડપમાં રહેલ અભિષેક કરવાનું સિંહાસન) જે સિંહાસન કે બાજોઠ પર બેસાડીને રાજયાભિષેકાદિ કરવામાં આવે તેને અભિષેકપીઠ કહેવામાં આવે છે. અમરેજ (4) કંદ -- જેમા (.) (અભિષેકમાં ઉપયોગી ઉપકરણ) મfમા (4) સમા - મામા (wi.) (અભિષેક સ્થાન) જે સ્થળ ઉપર અભિષેકની સંપૂર્ણ ક્રિયા કરવામાં આવે તે જગ્યાને અભિષેકસભા કહેવામાં આવે છે. પૂર્વના કાળે રાજકુમારનો