________________ અર્જ8 - ગૌતમ (વ્ય.) (આશ્રય કરવા માટે) 31 - આત્નીન (વિ.). (1. ગુવદિને આશ્રિત 2. સર્વક્રિયાઓમાં લીન, ગંભીર ચેષ્ટા કરનાર 3. તલ્લીન, મગ્ન) જીવાભિગમસૂત્રમાં આલીનનો અર્થ કર્યો છે ‘મનુજાણtm'અર્થાતુ ગંભીર ચેષ્ટાને કરનાર. સાધુની પ્રત્યેક પ્રવૃત્તિમાં ગંભીરતા સ્પષ્ટ જણાઈ આવતી હોય. તેનું વર્તન હાસ્યાસ્પદ કે ઉપેક્ષા કરનારું ન હોય. अलीणपलीणगुत्त - आलीनप्रलीनगुप्त (त्रि.) (અંગોપાંગાદિને સંયમમાં રાખનાર) જિનશાસનને પામેલ શ્રમણના અંગોપાંગ સંયમમાં વર્તતા હોય છે. તેમની ઉઠવાની બેસવાની, ગમનાગમનાદિ ક્રિયા જયણાયુક્ત હોય. જંગલી જનાવર સ્વચ્છંદપણે ગમે ત્યાં ફરીને અન્ય વસ્તુ તથા પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે તેવી ન હોય. સવ - ઝવ (3 ). (1. અધિકપણું 2. ગમન 3. અનુભવવું 4. અનાદર, તિરસ્કાર). ધર્મ ક્યારેય પણ કોઇનો તિરસ્કાર, ઉપેક્ષાદિ કરવાની અનુજ્ઞા કે સંમતિ આપતો નથી. કેમકે તેવું કરવાથી તે જીવ ધર્મની નજીક આવવાને બદલે દૂર થાય છે. જો તિરસ્કાર કરવામાં ધર્મ હોત તો હરિભદ્રસૂરિ, શયંભવસૂરિ જેવા આત્માઓની પ્રાપ્તિ જિનશાસનને થઇ જ ન હોત. અવનવમg - ટુ (B) (જોવું) એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જેની પાસે જોવાની શક્તિ નથી. તે આ દુનિયાને કાનેથી જુવે છે, સાંભળે છે અને અનુભવે છે. તે કાયમ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને આ જગતે જોવાની શક્તિ આપ. જેથી હું કુદરતની ખૂબસૂરતીને નિહાળી શકું. મારી આંખે હું આપને જોવા માંગુ છું. જયારે આપણને દૃષ્ટિ મળી હોવા છતાં તેનો સદુપયોગ કરવાને બદલે કુમાર્ગે જ તેનો ઉપયોગ કર્યો છે. મતવિકલમ () ? (બંધ મુખ, કક્ષાવઢ) સવમ0 (2) (કક્ષાવસ્ત્ર) અવગચ્છ - તારિ (થા.) (ખુશ કરવું, આલ્હાદ ઉત્પન્ન કરવો) શિષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ ગુરુજનને આહ્વાદ ઉત્પન્ન કરનારી હોવી જોઇએ. પોતાના કેવા વર્તન દ્વારા ગુરુદેવ ખુશ થાય છે અને તેમના ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તે જાણીને તદનુસાર વર્તવું જોઇએ. આથી જ તો ઓઘનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં શિષ્યને ઇંગિતજ્ઞ કહેલ છે. મછિન્ન (ટું.) (કક્ષાવસ્ત્ર, બંધમુખ) અવાઝ (2) (અસંઘાટિત, અસંયુક્ત, ભિન્ન) હિન્દુરાષ્ટ્ર પર મોગલો વિજય પામ્યા તેમાં તેઓનું બળ કે હિંદુયોદ્ધાઓની નબળાઇ કારણભૂત નહોતી. તેમાં જો કોઇ મુખ્ય