________________ अमुक्कपुण्णय - अमुक्तपूर्णत (त्रि.) (પૂર્ણ, સંપૂર્ણ, જેના વડે પૂર્ણતા મૂકાઇ નથી તે) મમુI - મમુ (a.) (અમુક, ફલાણો, કોઇ એક) કોઇ નિશ્ચિત વસ્તુ કે સ્થાનાદિનો નિર્દેશ કરવો હોય ત્યારે જેનું કથન કરવામાં આવે તેને અમુક કહેવાય છે. જેમકે હું અમુક ગામે જઇશ કે અમુક વસ્તુ જ લઇશ વગેરે. અમુar - સમુદ્ર (ત્રિ.) (જેમાં મગ વિદ્યમાન નથી તે) ૩મુછિય - મર્જિત (કિ.) (મૂછરહિત. આસક્તિરહિત) મમુI - ગજ () (અજ્ઞાની, મુખ) પંચતંત્રમાં કહેલું છે કે “અજ્ઞાની અને મુર્ખને ક્યારેય પણ ઉપદેશ આપવો નહિ. અન્યથા ઠંડીમાં ધ્રુજતા વાંદરાને ઘર બનાવવાની સલાહ આપતા, ગુસ્સે ભરાયેલા વાનર દ્વારા સુગ્રીવ પક્ષીના ગૃહનો નાશ થયો. તેમાં અનેક આપત્તિઓનો સામનો કરવો પડે અમુવિ - અજ્ઞાત () (જ્ઞાનવિકલ, નહિ જાણેલું) મુ - નમુa (f) (કર્મયુક્ત, સંસારી). જીવવિચારના પ્રારંભમાં કહેલું છે કે “જગતમાં બે પ્રકારના લોકો છે. 1. સંસારી અને 2. મુક્ત જેઓએ ઘાતિ અને અઘાતિ એમ બન્ને પ્રકારના કર્મોનો નાશ કર્યો છે. એવા જીવો મુક્ત છે. તેમજ જેઓ હજી કર્મના બંધનમાં જકડાયેલા છે. જન્મ-મરણના ફેરા ચાલુ છે તેવા જીવો અમુક્ત અર્થાત્ સંસારી છે.' #અમૂર્ત (). (અરૂપી) શબ્દ,રૂપ,રસ,ગંધ અને સ્પર્શને જે ધારણ કરે તે દરેક પદાર્થને રૂપી કહેલો છે. પરંતુ જે તેનાથી વિપરીત હોય તે બધા અરૂપી કહેલા છે. આ રૂપી અને અરૂપીનો ભેદ તો સંસારી જીવોને આશ્રયીને કરવામાં આવેલ છે. જેઓ આત્મસાક્ષાત્કારને પામેલા છે, તેવા કેવલીભગવંતોને તો રૂપી અને અરૂપી બન્ને પ્રત્યક્ષ જ હોય છે. મFTY - ૩૧મૂર્તિત્વ (7) (અમૂર્તિમંત, રૂપીપણાના ભાવરહિત, અરૂપીપણું) અમુક્તિ - મમુ (સ્ત્રી.) (1. મોક્ષનો અભાવ 2. છવ્વીસમો ગૌણપરિગ્રહ, લોભ) જેના આત્મામાં કેવલીઅર-પિત અનેકાંતવાદ પ્રસ્થાપિત થયેલો છે. તે પછી કોઈપણ સ્થાને કે કોઈપણ ધર્મમાં રહ્યો હોય. તે નિયમા મુક્તિપદને પામે છે. પણ જેઓ એકાંતવાદ નામક કદાગ્રહથી પીડાઇ રહ્યા છે. તેઓ ગમે તેટલો ઉત્કૃષ્ટતા કે ત્યાગ કરે તે બધો જ વ્યર્થ અને નિરર્થક છે. ત્યાં નિશે મુક્તિનો અભાવ છે.