________________ તથા વિધિકારક સમસ્ત જિનબિંબો પર તેમજ જિનાલયમાં મંત્રોચ્ચારપૂર્વક સુગંધિત જલ તેમજ ચૂર્ણનો છંટકાવ કરતા હોય છે, જેથી અધિષ્ઠાયિક દેવો પ્રતિષ્ઠા મહોત્સવમાં આકર્ષિત થાય. હિમા -મશ્કફ્સ (1) (વિવક્ષિત કાળને ઓળંગીને કાર્ય કરવું) અભિપ્પષ્ક તે શાસ્ત્રીય શબ્દ છે. તેનો અર્થ એવો થાય છે કે જે કાર્યનો કાળ નિયત કરવામાં આવેલ હોય. તે કાળના ચાલ્યા ગયા પછી તે કાર્યને કરવામાં આવે તે અભિપ્પષ્ક કહેવાય છે. જેમ કે ગોચરીનો કાળ મધ્યાહ્નો કહેવામાં આવેલ છે. હવે ગોચરીના કાળે તે કાર્ય ન કરતા ઉપર કલાક બે ક્લાક બાદ મોડા ગોચરી લેવા જવું. તે અભિષ્પષ્ક કહેવાય છે. अहिसरिय-अभिसृत (त्रि.) પ્રવેશેલ) મહિ@-ધન (.) (સહન કરવું) અજર-અઘરા (2) (કલહ, કજીયો, ઝઘડો) સહી-મીન (.) (સ્વાધીન, સ્વાતંત્ર) સિદ્ધશિલામાં બિરાજમાન પ્રત્યેક સિદ્ધ પરમાત્માઓ એક સમાન કહેલા છે. કોઈ કોઈનાથી ચઢિયાતા કે ઉતરતા નથી. દરેકના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણો એક સરખા હોય છે. તેઓ એકબીજા પર પરાધીન નથી. તેઓમાં ઈચ્છા નામનાં દૂષણનો અભાવ હોવાથી બધા જ મુક્તાત્માઓ સ્વતંત્ર હોય છે. મીન (રે.) (સંપૂર્ણ, વિકલતારહીત) અહી RT-ત્રહીનાક્ષર (ર) (સૂત્રનો એક ગુણ, અક્ષરની વિકલતા રહિત સૂત્ર) મહાદ-wટ્ટીન (B.) (સંપૂર્ણ અવયવ છે જેના તે, સંપૂર્ણ દેહવાલો) ત્રિખઠી શલાકાપૂરુષ ચારિત્રના પ્રથમ વર્ગમાં પરમાત્મા ઋષભદેવનાં શરીરનું અને શરીર પર અંકિત લક્ષણોનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવેલ છે, તેમાં કહેલું છે તે ભગવાન ઋષભદેવનો દેહ લક્ષણ શાસ્ત્રમાં કહેલ પ્રમાણવાળો અને સર્વલક્ષણયુક્ત હતો. શરીરના પ્રત્યેક અવયવો ન અલ્પ કે ન અધિક એમ સંપૂર્ણ સપ્રમાણિત હતા. ઝહીર-મૌત (B). (ભણેલ, અભ્યસ્ત) પત્ની તો સુંદર જોઈએ છે. જમાઈ તો ભણેલો ગણેલો અને વેલસેટ થયેલ જોઈએ છે. મકાન તો બે બેડરુમવાળો જ જોઈએ છે. ગાડી તો ચાર પૈડાવાળી જ જોઈએ છે. સંતાનો તો આજ્ઞાકારી જ જોઈએ છે. આ બધી ડીમાન્ડ છે આજના મોડર્ન જમાનાના લોકોની. પરંતુ જો ધર્મની વાત આવે તો બધામાં ઓછુવતુ ચલાવવામાં માને છે. ત્યાં આગળ સો એ સો ટકાની અપેક્ષા છોડી દે છે. જો સંસારમાં વસ્તુઓની ગુણવત્તાનો આગ્રહ રાખો છો તો પછી સંપૂર્ણ ધર્મપાલનનો તથા તેની શુદ્ધતાનો આગ્રહ શા માટે નથી રાખતા? 206