________________
વણેની વાચક્તાનું સમર્થન અને જાણીએ છીએ' એવો લેકવ્યવહાર ઘટે છે કે નહિ તેની ચર્ચા કરવાનો શો અર્થ ? જે લેકવ્યવહાર ઘટતો હોય તો તેથી શું ? કારણ કે લેકવ્યવહાર અનુસાર વસ્તુસ્થિતિ હેતી નથી.
ફોટવાદી-શાસ્ત્રકાર ( =નિરુક્તકાર યાસ્કાચાર્ય) પણ આ પ્રમાણે જ વ્યવહાર કરે છે કે “આખ્યાત શબ્દ ક્રિયાને જણાવે છે; [તેઓ એ વ્યવહાર નથી કરતા કે “આખ્યાત શબ્દ ક્રિયાને જણાવે છે.”]
63. શાશાવ્યવહારથામાળિોઈ રાજ્યસેડવુપતુમ્ | તિરહું प्रमाणं लोकव्यपदेशो नाम ? अनुमान तावत् प्रतिक्षिप्तं, प्रत्यक्षमपि प्रतिक्षेप्स्यते, म चान्यत् स्फोटसिद्धौ प्रमाणं क्रमते । तदस्थानेऽयं लोकव्यपदेशनिरूपणेन स्फोटाटोपः । न चात्यन्तमसङ्गतोऽयं वर्णपक्षे लौकिको व्यपदेशः । पूर्ववर्णजनितसंस्कारसहिते तावदन्त्यवर्णे वाचके सुसङ्गत एवायं व्यपदेशः, तस्य शब्दत्वादेकत्वाच्च ।
63. નાયિક-શાસ્ત્રકારના વ્યવહારથી પણ અપ્રામાણિક અને (=સ્ફોટને) સ્વીકાર શકય નથી. લેકવ્યવહાર નામનું આ કયું પ્રમાણ છે ? [ ફોટસાધક] અનુમાનનું તે અમે ખંડન કર્યું છે. ફેટ સાધક પ્રત્યક્ષનું ખંડન અમે કરીશું. અને બીજુ કઈ પ્રમાણ સ્ફોટને સિદ્ધ કરવા પ્રવૃત્ત થતું નથી. તેથી લેકવ્યવહારના નિરૂપણ દ્વારા ફોટ માટે આ ગવ પોષવો અસ્થાને છે. વળી, વણે અર્થના વાચક છે એ પક્ષમાં “શબ્દમાંથી અમે અર્થને જાણીએ છીએ એ લૌકિક ભાષાપ્રયાગ અત્યંત અસંગત નથી. પૂર્વ વર્ષોએ જન્માવેલા સરકાર સહિત અન્ય વર્ણ વાચક હોઈ તેમાં આ લૌકિક ભાષાપ્રયોગ સુસંગત છે, કારણ કે તે વર્ણ શબ્દ છે અને તે એક છે.
64. सकलनाप्रत्ययोपारूढवर्णवाचकत्वपक्षेऽपि न दोषः । न हि भेदરક્ત ઈષ રાશક: પ્રયુતે “રાફિમ્યઃ રાષ્ના પ્રતિપામ તિ | केवलस्तु जातिशब्द एकवचनान्ता बहुष्वपि वर्णेषु न विरुद्धः ।
64. સંકલનાજ્ઞાનના વિષય બનેલા વર્ષો વાચક છે એ પક્ષમાં પણ દેષ નથી. ગકાર વગેરે ભેદશબ્દની સાથે આ શબ્દ' શબ્દ પ્રયોગ થતો નથી, જેમકે બજારષ્યિઃ શાકાત મથે પ્રતિવદ્યામ, (="ગકાર આદિ શબ્દમાંથી અને અમે જાણીએ છીએ). એકવચનાત કેવળ જાતિ શબ્દને (ભેદશબ્દથી સહિત યા વિશિષ્ટ જાતિ શબ્દને નહિ) અર્થાત્ “શબ્દ શબ્દને પ્રયોગ બહુ વર્ષોમાં કરવો વિરુદ્ધ નથી.
65. વિન્ગ ક્યોટપક્ષે કુતરામનુપાળે ચાર “બ્દાત તિ, प्रातिपदिकस्यार्थस्याभावात् । न हि वर्णवत् स्फोटे शब्दशब्दं प्रयुञ्जानो दृश्यते ब्यवहत॒ जनः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org