________________
૩૧૭
દિવિધ ફળ
એમ અમે કહીએ છીએ. ‘અથ 'પદને સૂત્રમાં મૂકયુ છે તે ગૌણુ-મુખ્ય ભેદ દર્શાવવા માટે. સુખ અને દુઃખ એ મુખ્ય ફ્ળ છે, તે સુખદુઃખનાં સાધન શરીર, ઇન્દ્રિય, વિષય વગેરે ગૌણુ ફળ છે. પ્રવૃત્તિ અને દ્વેષથી ઉત્પન્ન આ બધું ફળ છે એમ અમે કહ્યુ છે. અનાદિ પર પરાથી થતું રહેતુ હળ જીવ ફરી ફરીને ભાગવે છે, એટલે ફળ મેટા ખેદનુ કારણ છે એમ ભાવવામાં આવતુ ફળ નિવ*દ, વૈરાગ્ય વગેરે માગે અપવ માટેની ઉપયેાગિતા પામે છે. ફળને ગ્રહણ કરી કરીને છેાડતા અને છેાડી છોડીને ગ્રહણુ કરતા પુરુષને આ ફળનુ ઘંટીયન્ત્ર (રેટ, કષ્ટરૂપ પરિશ્રમ કરાવે છે.
166, તત્ પુન: ર્મના સિચવ સયંતે, જાહાન્તરે વા ? उच्यते । द्विविधं कर्म विहितं निषिद्धं च । तत्र विधिफलानां कालनियमो नास्ति । क्रियाफलं 'दोग्धि' 'पचति' इति समनन्तरमुत्पद्यमानं दृश्यते । विधिफलानां तु नैष नियम इति शब्दपरीक्षायां चित्राक्षेपपरिहारावसरे निरूपितमेतत् ।
તે ફળ કથી તરત જ પ્રાપ્ત થાય છે કે કાલાન્તરે પ્રાપ્ત
166. શકાકાર થાય છે ?
નયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ. કમ' એ પ્રકારનુ છે - વેદવિહિત અને વેદનિષિદ્ધ. તેમાં વેદવિહિત કમના ફળની બાબતમાં કાઇ કાળનિયમ નથી. ‘દેહે છે' ‘રાંધે છે’ એવી ક્રિયાએઞનું ફળ તે તરત પછી ઉત્પન્ન થતું દેખાય છે. વેદવિહિત કર્યાંના ફળની બાબતમાં કળનિયમ છે જ નહિ એ અમે શબ્દપરીક્ષામાં ચિત્રક્ષેપારિહારપ્રસંગે નિરૂપ્યુ છે, 167. विधिफलमपि च किञ्चन चोदनावचनपर्यालोचनया सद्य इति निश्चीयते, वृष्टिरित्र कारीर्याः । किञ्चदैहिकफलमपि कर्म वस्तुबलात् कालान्तरापेक्ष भवति पुत्रेष्टयादि । न हि सहसैव निधिलाभवत् पुत्रलाभः सम्भवति, गर्भसम्भवहेतुभूतभार्यापरिरम्भणादिक्रमापेक्षत्वात् । ज्योतिष्टोमादि तु स्वर्गफलं कर्मफलस्वरूप महिम्नैव पारलौकिकफलमवतिष्ठते । स्वर्गे हि निरतिशया प्रीतिः । तदन्यथानुपपत्तिपरिकल्पितः, कनकगिरिशिखरादिर्वा भोगदेशः । उभयथाऽपि नैतद्देहोपभोगयोग्यतां प्रतिपद्यते । अनियतफलं तु चित्रादि कैश्चिदुक्तम् । तच्च युक्तमयुक्त वेति तत्रैव परीक्षितम् ।
――
--
Jain Education International
167. વિહિત કમ તુ કેક ફળ પણ તરત જ પ્રાપ્ત થાય છે એમ વેચનની પર્યાલાચના દ્વારા નિા ત થાય છે, જેમકે કારીરિકમમાંથી વૃષ્ટિ. કોઈક વિહિત કમ નું ફળ આ જન્મમાં જ થતુ હાવાં છતાં પણુ વસ્તુભલાતૂ [તરત જ નહિ પણ] કાલાન્તરે થાય છે, જેમકે પુત્રેષ્ટિ વગેરે. નિધિલાભની જેમ સહસા પુત્રલાભ સભવતા નથી, કારણ કે ગૉંપત્તિમાં કારણભૂત પનીપરર ભષ્ણુ વગેરેની અપેક્ષા છે. જયાતિષ્ણેામાદિ વિહિત કમ તુ સ્વ ફળ તે ફ્ળના સ્વરૂપની મહિમાથી જ પારલૌકિક સ્થિર થાય છે. સ્વ' એ નિરતિશય પ્રીતિ છે, આવી પ્રીતિ સ્વર્ગ'ની કલ્પના કર્યા વિના ધટતી ન હેાઇ, સ્વ”ની
For Private & Personal Use Only
www.jainelibrary.org