Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 410
________________ અર્થકારે મિથ્યા છે, કલ્પિત છે. ધર્મ આપણે ગણી શકીએ. પરંતુ આવો ક્રમ તો છે નહિ. અર્થ ન હોવા છતાં સ્મરણ, સ્વપ્ન વગેરે જ્ઞાન આકારવાળાં હોય છે એમ કહેવાયું છે. તો પછી આકાર સંસર્ગને ધમ કેવી રીતે ? 149. अपि च नक्षत्रं तारका तिष्य इति कथमेकस्मिन्नर्ये परस्परविरुद्धलिङ्गसमावेश: ? परिव्राजककामुककौलेयकानां च कथमेक एव वनितारूपोऽर्थः कुणप इति कामिनीति भक्ष्य इति च प्रतिभासत्रितयविषयतामनुभवेत् ? दारा इति कथमेकैत्र स्त्रीव्यक्तिः पुवचनबहुवचनविषयतां यायात् ? षण्णगरीति च कथं बहूनामन्यलिङ्गानामेकता स्त्रीलिङ्गता च भवेत् ? हस्वदीर्घयोश्च कथं परस्परसापेक्षग्रहणयोरर्थेनै कतर आकारः पारमार्थिकः स्यात् ? 149 વળી, નક્ષત્રમૂ(નપુ.), તારા(શ્રી.), તિથઃ(પુ.) – આ ત્રણેયના વાય એક અર્થમાં પરપરવિરુદ્ધ લિંગનો સમાવેશ ક્યાંથી થાય ? ન જ થાય. તેથી પરસ્પરવિરુદ્ધ લિંગ ધરાવતે અર્થ અવાસ્તવિક છે.] એક જ વનિતારૂપ અર્થને “ દુધવાળું કુત્સિત શરીર છે, “કામિની છે” “ભય છે' એમ ત્રણ પ્રતિભાસના વિષય તરીકે પરિવ્રાજક, કામુક અને કતરો કેમ અનુભવે છે ? [ત્રણ ભિન્ન પ્રતિભાસો જન્માવત એક જ અથ" અવાસ્તવિક છે ] “ઘણગરી’ એમ બહુવચન અને અન્ય લિંગ (= નપુસક લિંગ) ધરાવતા નગરમાં એકવ અને સ્ત્રીલિંગતા કેવી રીતે બને ? [આ પશુ અથની અવાસ્તવિકતા દર્શાવે છે.] હસ્વની અપેક્ષાએ દીનું ગ્રહણ અને દીઘની અપેક્ષાએ હૂર્વનું ગ્રહણ એમ હસ્વ અને દીર્ધાનું ગ્રહણ એકબીજાની અપેક્ષા રાખે છે, એટલે અર્થને આ બેમાંથી એકે આકાર પારમાર્થિક ક્યાંથી હોય ? 150. ज्ञानानां तु भिन्नत्वाद् विचित्रवासनाभेदसहकारिरूपानुविधानेन जायमानानां न कश्चिदपि विरोधः । तस्मात् ज्ञानमेवेदं सर्वत्र तथा तथा प्रतिभाति, न तद्व्यतिरिक्तोऽर्थो नाम कश्चिदिति ज्ञान एव चैकत्रायं प्रमाणप्रमेयप्रमितिव्यवहार: परिसमाप्यते । तस्य हि विषयाकारता प्रमेयं, ग्राहकाकारता प्रमाण, स्वसंवित्तिश्च फलमिति । यथोक्तम् यदाभासं प्रमेयं तत् प्रमाणफलते पुनः । ग्राहकाकारसंवित्योस्त्रयं नातः पृथक् कृतम् ।। इति । 150. જ્ઞાને ભિન્ન હોવાથી, વિચિત્ર ભિન્ન ભિન્ન વાસનારૂપ સહકારીકારના સહકારથી ઉપાદાનકારણરૂ૫ પૂર્વે પૂર્વના જ્ઞાને વડે ઉત્તરોત્તર જન્મતા અનુરૂ૫ જ્ઞાનમાં જરા પણ વિરોધ નથી. તેથી આ જ્ઞાન જ સર્વત્ર તે તે રૂપે જણાય છે. તેનાથી અતિરિક્ત અર્થે નામનું કંઈ નથી. એટલે જ્ઞાનમાં જ એક સ્થાને આ પ્રમાણ-પ્રમેય-પ્રમિતિનો વ્યવહાર બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442