Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004627/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARĪ [ ŞAŞTHA-SAPTAMA-AŞTAMA-NAVAMA AHNIKA I WITH GUJARATI TRANSLATION L. D. SERIES 115 GENERAL EDITOR H. C. Bhayani EDITED AND TRANSLATED BY NAGIN J. SHAH L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-9 J ucation natation Page #2 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARĪ | ŞAŞTHA-SAPTAMA-ASTAMA-NAVAMA AHNIKA ] WITH GUJARATI TRANSLATION L. D. SERIES 115 GENERAL EDITOR H. C. Bhayani EDITED AND TRANSLATED BY NAGIN J. SHAH L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-9 मटाकर Page #3 -------------------------------------------------------------------------- ________________ FIRST EDITION April 1992 PRICE RUPEES 160 地 Aer 121 Printed by Pitamber J. Mist Tirhut printers 41, Meghnath Society Ranip Ahmedabad-382480 Published by Nitin J. Nanavati Administrative Trustee L. D. Institute of Indology Ahmedabad-380009 Rs 3 0 0 Published with the financial assistance of the Gujarat Sahitya Academy, Government of Gujarat, Gandhinagar. Page #4 -------------------------------------------------------------------------- ________________ जयन्त भट्टविरचिता न्यायमञ्जरी [ षष्ठ- सप्तम - अष्टम-नवम आह्निक ] गुर्जर भाषानुवादसहिता भारतीय न NE म संपादक - अनुवादक नगीन जी. शाह प्रकाशक : लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर अहमदाबाद - ९ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ GENERAL EDITOR'S POREWORD Like his two Kashmirian successors (in different fields), Ananandavardhana and Abhinavagupta, Jayanta Bhita was a man of massive intellect and remarkable creativity. His Nyāyamañjari (9th Century) occupies an important place in literature of the Nyaya-Vaiseșika tradition. Although formally it is a commentary on Gautama's Nyāyasūtras the Nyāyamanjari, a major contribution to the Nyāya thought largely occupies itself with the two most important topics of Pramāṇa and Prameya. The nature of philosophical debates during the classical period was such that irrespe. ctive of the tradition and the subject matter of his treatise, the writer would get deeply involved in many of the basic philosophical issues discussed over centuries. Jayanta Bhatta too with his extremely versatile education and vast erudition presents a powerful critique of all the rival positions relating to those issues and corroborates the Nyaya position. Inspite of his encyclopaedic command of the literature of his times, he is modest and tolerant (he shows respect for Dharmakirti)-he specifically, states that 'all serious faiths should be tolerated.' His style is lively and brilliance, sharpness and remarkable clarity of mind are prominent traits of his personality. Besides being a scholar of preemine. nce, he was also a creative writer as is evidenced by his satirical drama. the Agamadambara. Dr. N. J. Sbah undertook the onerous task of making available to Gujarati readers the Nyāyamanjari (appropriately described as Jayanta Bhatta's great triumph) in authentic and lucid translation. The rich treasures of Indian classical learning in all its branches have to be made available in Modern Indian languages and consistent with this aim the L.D. Series has already published Gujarati translations of several impor, tant Sanskrit and Prakrit texts. In his introduction to the present volume, Dr. Shah has given a lucid short summary of the topics discussed in each of the Āhnikas of NM. and briefly pointed out their importance. His critical study of Jayanta Bhatta, to be published shortly, will be no doubt a valuable contribution to the study of that unique Nyaya philosopher. We are thankful to Dr. Shah and congratulate him for bringing his scholarly undertaking to a successful completion. - H. C. Bhayapi 1. K.L. Potter (ed.) Encyclopaedia of Iodian Philosophies-- Indian Meta. physics and Epistemology : The Tradition of Nyaya -Vaiseșika (1977), p. 343 Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળમાં (ઈસ. ૮૮૫ ૯૦૨) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંત ભટ્ટની ન્યાયમંજરી સંસ્કૃતિ દર્શનિક સાહિત્યનું અણમોલ રત્ન છે. એક બાજુ તેની ચિંતનસમૃદ્ધિ બુદ્ધિષક અને વિચારપ્રેરક છે, તે બીજી બાજુ તેની કાવ્યમય લી ચિત્તાકર્ષક અને આહલાદક છે. ભારતીય દર્શનની મુખ્ય શાખાઓના ચિંતનને ધ્યાનમાં લઈ તેની સઘળી સમસ્યાઓનું તૈયાયિકની દૃષ્ટિએ વિશદ વિવરણ પ્રસ્તુત કરતો હે ઈ તે ભારતીય દર્શનશાસ્ત્રને પ્રતિનિધિરૂપ પ્રૌઢ ગ્રંથ બની ગયો છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત પાંચ આહ્નિક પ્રકાશિત કર્યા છે–પ્રથમ ત્રણ આહ્નિકે ત્રણ અલગ અલગ પુસ્તકમાં અને ચોથું અને પાંચમું આહુનિક એક સાથે એક પુસ્તકમાં. પ્રસ્તુત પાંચમા પુસ્તકમાં છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમ એમ ચાર આહુનિકને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણવિભાગ, પ્રમાણુની સંખ્યા, અર્થોપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આફ્રિકામાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આકનિકમાં શબ્દપ્રમાણ, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યની વિચારણું છે. ચોથા આહનિકમાં મીમાંસાના વેદાપૌરુષેયવાદની આલોચના કરી કવવાદની સ્થાપના કરવામાં આવી છે. અથવવેદનું પ્રાથમ્ય રથાપી તેના પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે, જેન–બૌદ્ધ આદિ અન્ય આગમોના પ્રામાણ્યનું સમર્થન કરવામાં આવ્યું છે, વેદ ઉપર કરવામાં આવતા અપ્રામાણ્યના આક્ષેપનો પરિહાર કરવામાં આવ્યું છે અને વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે કે સિદ્ધાર્થમાં કે બન્નેમાં એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે પાંચમાં અહનિકમાં બોદ્ધોના અપેહવાદનું ખંડન કરી ન્યાયના જાતિવાદની સ્થાપના કરવામાં આવી છે, પદને વાચ્ય અર્થ આકૃતિ છે, નતિ છે કે વ્યક્તિ છે એ પ્રશ્નની વિચારણું કરવામાં આવી છે અને વાકથા શે છે એ પ્રશ્ન પર અનેક મતોની આલેચના કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે. જે ચાર આહનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચવામાં આવેલી દાર્શનિક સમવાઓની ઝાંખી નીચે મુજબ છે. છઠ્ઠા આહૂનિકમાં ફેટવાદની વિસ્તૃત સમજુતી આપી, તેનું ખંડન કરી ન્યાયતની સ્થાપના કરવામાં આવી છે અહી' વર્ગો અથપ્રત્યાયક કેવી રીતે બને છે તેની વિશદ છણાવટ કરવામાં આવી છે. ત્યાર પછી વાકયાથબોધ કેવી રીતે થાય છે એ ચર્ચામાં પદાર્થો (= પદેના અર્થો) વાકથાથબુદ્ધિના જનક છે એ મીમાંસક મતની આલોચના કરી પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકષાર્થમાં પર્યાવસાન પામે છે એ ન્યાયમતની સ્થાપન કરવામાં આવી છે. નૈયાયિકને સિદ્ધાંત છે કે પદની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે જ. ઉપરાંત, Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ચર્ચામાં વની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા વિશેના તૈયાયિક ચિતકાના મતભેદને પણ રજૂ કરવામાં આવેલ છે. વળી, અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદની આલેચના કરી બન્ને વાદમાં રહેલા દેાષાનુ પ્રદર્શન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે. ન્યાયમત કહે છે—પદે અન્વિત (= સ ંસૃષ્ટો અથ નું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અથ નું અભિધાન કરતા નથી. તે જ્ઞાન પદે પાતની તાત્પર્ય શક્તિથી કરાવે છે. એક ખીજાની અપેક્ષા ન રાખતાં પદેને પ્રયાગ થાય છે એમ માનતાં છૂટી લેખ'ડની સળીએની કલ્પના જેવુ ખતે અને ૫૬ અન્વિત અથ નું અભિધાન કરે છે એમ માનતાં ખીજા પદાને પ્રયાગ નિરર્થક બની જાય પરંતુ પદ્મ સાથે ીને એક કા" ( = વાથાય ) કરે છે એમ મનતાં એક પણ દ્વેષ રહેતા નથી, તેથી આ નિષ્કંટક માગ સ્વીકારવે જોઈ એ. પટ્ટાની અભિધાત્રી શક્તિ દેના અર્થાંમાં જ પવસિત થાય છે. એથી ઊલટું, પદોની તાપ શક્તિ સૌંસગ નું' જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી, અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ. આ પ્રકરણ પછી આ આકૃતિકમાં વ્યાકરણનું અધ્યયન નિષ્પ્રયેાજન છે એ પુત્ર પક્ષની વિસ્તારથી રજૂઆત કરી, વ્યાકરણનું અધ્યયન સપ્રાજન છે એ સિદ્ધાન્તપક્ષની સ્થાપના કરવામાં આવી છે. આ ચર્ચોમાં શબ્દના સાધુ-અસાવિભાગ સભવે છે કે નહિ. શબ્દાનુ સાધુત્વ-અસાધૃત્વ એટલે શું, શબ્દના સાધુત્વ-અસાધુત્વનું જ્ઞાન કેવી રીતે થાય છે. વગેરે મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવી છે. સાતમા આનિકમાં પ્રમેય’શબ્દને મેક્ષલક્ષી અથ આપી પ્રથમ પ્રમેય આત્માનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યુ છે. અહી આત્મા નથી એ ચામતની લીધેનું ખંડન કરી આત્માના અસ્તિત્વની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસગે ભૂતચૈતન્યવાદ, ઇન્દ્રિયચૈતન્યવાદ અને મનચૈતન્યવાદની આલેાચના કરવામાં આવી છે. ત્યાર પછી આત્મા નિત્ય નથી પરંતુ કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છેએ બૌદ્ધમતને વિસ્તારથી રજૂ કરી તેનુ' ોરદાર ખંડન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે બૌદ્ધોના ક્ષણભગવાદનું વિસ્તૃત ખંડન કરવું... પ્રસ્તુત હોઈ તેમ કરવામાં આવ્યું છે. છે?, આત્મા નિત્ય છે, વિભુ છે અને સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ ન્યાયમતની સ્થાપના કરી છે. આઠમા હનિકમાં શરીરપરીક્ષ', ઇન્દ્રિયપરીક્ષા, ઇન્દ્રિયાય પરીક્ષા, બુદ્ધિપરીક્ષા, મનપરીક્ષા, પ્રવૃત્તિપરીક્ષા, દેષપરીક્ષા, પ્રેત્યભાવપરીક્ષા, લપરીક્ષા અને દુઃખપરીક્ષા કરવામાં આવી છે. અહીં બુદ્ધિ પરીક્ષાની અંતર્ગત બુદ્ધિવિષયક સાંખ્યમતનું ખંડન કરી સાંખ્યના સત્કાર્ય વાદની ધારદાર આલાચના કરવામાં આવી છે નવમા આનિકમાં મેાક્ષના સ્વરૂપને, મેાક્ષના ઉપાયાના, મેક્ષના સાક્ષાત્ કારણના અને સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે તેને લંબાણુથી વિચાર કરવામાં આવ્યે છે. સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન બાબતે વિવિધ ચાર મતાને વિચાર કર્યો છે. એક મત અનુસાર સ ંચિત કર્યાં ફળ આપી નાશ પામે છે. ખીજા મત અનુસાર સરંચિત કમેk ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે. ત્રીજા મત અનુસાર સ`ચિત કર્મોના ભાગથી જ નાશ થાય છે. આને મીમાંસકાના મત ક્યો છે ચેાથા મત અનુસાર સચિત કર્માંના નહિ પણ તેમની લજનનશક્તિના જ નાશ થાય છે. આ જ ન્યાયમત છે એમ જણાવાયું છે, ન્યાયમતે તત્ત્વજ્ઞાન જ મેાક્ષનું સાક્ષાત્ કારણ છે એમ કહેવામાં આવ્યું. ઢાઇ વિરાધીએ પ્રશ્ન ઊભેા કર્યાં કૈ આ તત્ત્વજ્ઞાનને વિષય શા છે ? Page #10 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકે ઉત્તર આપ્યા કે આત્મજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે એમ અમે વારંવાર જણાવ્યું હે આ પ્રશ્ન નિરર્થક છે. પરંતુ વિરોધી પોતાના પ્રશ્નને વળગી રહે છે અને જણાવે છે. “ના, મતભેદ હોવાથી આ પ્રશ્ન કર્યો છે, વાદીઓ આ બાબતમાં જુદા જુદા મતે આપે છે. એક મત એ છે–જીવાત્મા અને પરમાત્માનો ભેદ અવિઘાએ ઊભો કર્યો છે, પરમાત્માનું તત્વજ્ઞાન થવાથી અવિદ્યા દૂર થતાં મોક્ષ થાય છે એમ બાવાદીઓ કહે છે. શબ્દાદ્વૈતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણ કહે છે. વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષુઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું (= ભેદનું) જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રણિધાનથી મોક્ષ થાય છે એમ પાતંજલે કહે છે. તો આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષુઓ ઈછા કરે એ તમારે જણાવવું જોઈએ.”વિરોધીના ઉત્તરમાં અહીં જયંત બ્રહ્માતવાદ, શબ્દાદ્વૈતવાદ, વિજ્ઞાનાદ્વૈતવાદ અને શૂન્યવાદને પૂર્વપક્ષરૂપે સવિસ્તર રજૂ કરી તેમનું ખંડન કરે છે. તેથી આ ભાગ દાર્શનિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું બની ગયું છે. ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એવી મને આશા છે. નગીન જી. શાહ ૨૩, વાલકેશ્વર સોસાયટી આંબાવાડી અમદાવાદ-૩૮૦૦૧૫ ૨૧ માર્ચ ૧૯૯૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયનિદેશ ૧-૧૪૨ ૧-૧૮ છઠું આલિંક સોટવાદપ્રતિપાદન પદ એ શું છે ? વાક્ય એ શું છે? ટવાદ યાયિકને પ્રતિકુળ છે વર્ષો અર્થ પ્રત્યાયક નથી પૂવપૂર્વવર્ણજનિત સંસ્કારવાળે અંત્ય વર્ણ અર્થપ્રત્યાયક નથી વ્યુત્પત્તિવશે શબ્દ અથપ્રત્યાયક બનતું નથી. વ્યુત્પત્તિવશે પણ વર્ષો અર્થપ્રત્યાયક નથી ફેટવાદ સ્ફોટ વર્ષાભિવ્યંગ્ય છે સ્ફોટાભિવ્યક્તિ પક્ષ વનિ (વાય) સ્કોટભિવ્યંજક છે વર્ણનું પ્રત્યક્ષ પાધિક છે, ફોટનું વાસ્તવિક છે. વાક્ય અને વાગ્યાથ બને નિરવયવ છે. વાકર્થ પણ અખંડ અને વાકથાથ પણ અખંડ નિરંશ વાકયના અંશેની કલ્પના કરવાનું પ્રયોજન પદે પણ અપારમાર્થિક છે અય શબ્દબ્રહ્મ જ પરમતત્ત્વ છે વાગૈવિધ્ય સ્ફોટવાદો પસંહાર ફોટવાદખંડન અને ન્યાયમત પ્રતિપાદન કમભાવી વણે સાથે મળી વાચક બને છે કમભાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે તેમાં સમર્થન વ ક્રમથી અર્થબોધ કરાવે છે તેનું સમર્થન દમભાવી વર્ગોનું સંકલનજ્ઞાન સંભવે છે સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે સંસ્કાર અર્થબોધનો જનક છે સંસ્કાર આત્માનો ગુણ અને અર્થબોધનો જનક સંસ્કારથી સંસ્કારોત્પત્તિ ફોટવાદમાં કલ્પનાગૌરવ આ વર્ષથી જ નિરશ સ્કોટની પૂર્ણ અભિવ્યક્તિ માનવી પડે ૮ ૧૮-૪૮ = જે 2 જે + જે 9 જે + જ 2 જે જ 6 જ Page #13 -------------------------------------------------------------------------- ________________ . ૦ છ O છ - કે છે ન . જ . " છે દે ૧૨ સ્ફોટ વનિત્યંગ્ય છે એ પક્ષનું ખંડન કમયુક્ત વણે અર્થપ્રત્યાયક વર્ણોની વાચક્તાનું સ્ફોટવાદીએ કરેલું ખંડન ૩૧-૩૨ વર્ણોની વિચિકતાનું સમર્થન ફોટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી શબ્દનું લક્ષણ હોટ શ્રોત્રમ્રાહ્ય નથી શું શબ્દસ્વસામાન્ય જ સ્ફોટ છે ? પદ કે વાય એ અખંડ અવયવી નથી શબ્દ અને અર્થનો અભેદ નથી વાકચ સાવયવ છે કેવળ પદ પણ પ્રયોગાતું છે. વર્ષે પણ સાવયવ હો એ આપત્તિનો પરિહાર વર્ણાનુગમમાત્ર અથનગમનો હેતુ નથી અશ્વકર્ણ વગેરે પદોના અવયવો સર્વથા નિરર્થક નથી પદોનું અસત્યત્વ ઘટતું નથી અસત્ ઉપાયથી સદાર્થનું જ્ઞાન ઘટતું નથી વાફના નૈવિધ્યનું તાત્પર્ય વાક્યાબાધવિચાર ૪૮-૮૮ વાકષાર્થનું જ્ઞાન પદાર્થો દ્વારા એ ભાદ મત વર્ષો વાકળ્યાથબોધજનક નથી એ મીમાંસક મત વર્ગોની અનુપસ્થિતિમાં પણ વાકથાર્થ જ્ઞાન થાય છે પદાર્થો વાક્યાથબુદ્ધિના જનક છે એ મીમાંસક મત પદસમૂહરૂપ વાકય જ વાકયાર્થબોધન જનક એ મત વર્ષો જ પહેલા પદાર્થનું અને પછી વાળ્યાનું જ્ઞાન કરાવે છે એ તૈયાયિક મત પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકયાથમાં પર્યવસાન પામે છે એ નૈયાયિક મત પની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ તૈયાયિક મત શ્વેત અવ દોડે છે' એ જ્ઞાન અનુમાન પ્રમાણુથી થાય છે વણેની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા આચાર્યમતે આચાર્યમતમાં દોષપ્રદર્શન વર્ગોની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓને મતે વ્યાખ્યાતાઓના મતમાં દોષપ્રદર્શન વાક્યાથજ્ઞાનોપત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન ૬૨-૬૪ વાકષાથધને કમ પર - ૫૩ ૫૪ ૫૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ . બ શાબ્દબોધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણ સ્મરણુરૂઢ પદસમૂહ વાકય અને પદાથ સમૂહ વાક્યા* પદાર્થોના અન્વયનું સંસર્ગનું) જ્ઞાન કેવી રીતે થાય છે ? અભિહિતાન્વયવાદનું વર્ણન . અન્વિતાભિધાનમાં અનેક વસ્તુઓ ઘટતી નથી અવિતાભિધાનવાદી દ્વારા અભિહિતાન્વયવાદનું ખંડન અવિતાભિધાનમાં અન્ય પદો વ્યર્થ નથી અવિતાભિધાનવાદીને મતે અનન્વિત પદે પિતાનું કાર્ય (પદાર્થ પ્રતિપાદન) કરતા નથી ૩ અન્વિતાભિધાનવાદમાં વાકષાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે ૭૪ અન્વિતાભિધાનમાં અન્ય પદેની સનિધિનું સાર્થકચે અવિનાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય આંગળીના ટેરવે..' જેવાં વાક્યોની બાબતમાં પણ અન્વિતાભિધાન ઘટે છે આંગળીના ટેરવે..” જેવાં વાકમાં પણ શાદ અન્વય છે જ. ‘આંગળીના ટેરવે...” જેવાં વાકયમાં પણ અન્વિતાભિધાન છે જ અન્વિતાભિધાનવાદ ખંડનારંભ અન્વિતાભિધાનના દે અન્વિતાભિધાન અને અભિહિતાવય બને અરુચિકર અન્વીયમાનાભિધાન-અભિધીયમાનન્વયવાદ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય નૈયાયિક મત ૮૫-૮૮ - વ્યાકરણનું અધ્યયન નિષ્પોજન છે એ પૂર્વ પક્ષ ૮૮-૧૨૩ વેદવાક્યોના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ વેદવાક્યોના અર્થને જાણવામાં સહાયક લેક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ વ્યાકરણની સહાયથી વેદાર્થનું અવધારણું અસંભવ એ પૂવપક્ષ વ્યાકરણ વેદાને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ સાધુ-અસાધુ શબ્દવિભાગ સંભવતો નથી એ પૂર્વપક્ષ સાધુત્વ એટલે શું ? શબ્દોનું સાધુ-અસાધુમાં વગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ઉપલક્ષણને આધારે પણ શબ્દાનુ' સાધુ-અસાધુમાં વગીકરણ અસંભવ સાધુભાષણનિયમથ* છે ? અને તે સંભવે છે ? અસાધુ શબ્દના પ્રયોગનો પ્રતિધ એ પરિસંખ્યાનું ફળ નથી સાધુ-અસાધુ શબ્દના પ્રયોગના ફળના વિધાને અર્થવાદ છે ૧૦૧ વ્યાકરણની વેદાંગતા બાબત શંકા ૧૦૨ વ્યાકરણનું શિષ્ટમાગમૂલત્વ પણ ઘટતું નથી VV ૪ A R * છે. * 2 V : ૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ નિષ્ણજન છે વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી ૧૦૫ રક્ષા, ઊઠ, વગેરે વ્યાકરણનાં પ્રયોજન નથી આગમ, લઘુ, અસંદેહ વ્યાકરણનાં પ્રજને નથી ૧૦૭ રાષ્નસંસ્કાર પણ વ્યાકરણનું પ્રયોજન નથી ૧૦૮ શબ્દને સંસ્કાર કરવો જોઈએ' એવું વિધિવાક્ય ઉપલબ્ધ નથી ૧૦૯ કશાક દ્વારા પણ વ્યાકરણ શખસંસ્કાર કરવા સમર્થ નથી ૧૧૦ અનિત્રયે અપશબ્દના પ્રયેગે કરેલા છે. ૧૧૧ સાધુ શબ્દમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ ૧૧૨ ધાતુનુ સ્વરૂપ અનિર્ણત છે ૧૧૩ ક્રિયાવાચક પણ ધાતુનું લક્ષણ નથી ૧૧૪ કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી ૧૧૫ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવુ કઠિન ૧૧૬ અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ ૧૧૭ કમ'કારકનું વરૂપ પણ અનવથિત ૧૧૮ કતૃકારકનું સ્વરૂ૫ ૫ણ અનવસ્થિત કૃતતદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત ૧૨૦-૧૨૧ પ્રાતિપદિક સંજ્ઞાને વિષય અનિશ્ચિત ૧૨૨ વ્યાકરણુંધ્યયન નિરર્થક ૧૨૩ વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાતપક્ષનું સમર્થન ૧૨૪-૧૨ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના ૧૨૪ વેદ અનાદિ છે ૧૨૫ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુય નથી ૧૨૬ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧૨૭ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય ૧૨૮ અપભ્રંશ શબ્દમાં નૈસગિક શક્તિ નથી ૧૨૯ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય ૧૩૦ શબ્દન' સાધવ અને અસારત્વ પ્રત્યક્ષગમ્ય ૧૩૧ વૈયાકરના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ અસાધવ ગ્રાહ્ય ૧૩૨ શબ્દના સાધુત્વ અસાધુત્વનુ જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી ૫ણું થાય છે. ૧૩૩ શબ્દનુ સાધુત્વસ્વરૂ૫ મૂલશાસ્ત્ર વિષય નથી ૧૩૪ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે ૧૩૫-૧૩૬ પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન ન કહેવાનું કારણ ૧૩૭ વ્યાકરણ શિબ્દપ્રયોગમૂલક નથી ૧૩૮ અન્યષપરિદ્વાર ૧૩૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ વ્યાકરણ ધ્યયનની પ્રશંસા વ્યાકરણ ઉપરના દે દૂર કરવાથી વેદના પ્રામાણ્યની રક્ષા સાતમું આહૂનિક પ્રમેય સંખ્યા અને પ્રમેય' શબ્દનો અર્થ પ્રમેયનિદેશ પ્રમેયના બાર જ પ્રકાર કેમ ? પ્રમેયરને અર્થે મોક્ષના અંગભૂત પ્રમેય આત્માદિનું પ્રમેયપણું આભપરીક્ષા આત્મા નથી એ ચાવક મત આત્મા અહપ્રત્યયગમ્ય છે એ મત જ્ઞાન આપ્રત્યયમાં પ્રકાશે છે, આત્મા નહિ એ બૌદ્ધમતખંડન આમ ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે એ અંગે વિવાદ જ્ઞાતૃતા તે જ ગ્રાહ્ય અને ગ્રાહક એ ઉએકમત અહ પ્રત્યયનું ગ્રાહ્ય શરીર છે એ મત આત્મા સ્વતઃ પ્રકાશે છે એ પ્રભાકર મત પ્રાભાકરમતખંડન પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાન્ત અને તેનું ખંડન આત્મ સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ તૈયાયિકમત આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ આમાં પ્રત્યક્ષ છે એ મતની સ્થાપના આમાનુમાનપ્રકાર ઇચ્છા, ષ વગેરે આત્મસાધક યિંગે કેવી રીતે છે તેની સમજૂતી આત્માનું અનુમાન કર્યું છે આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન શરીરનો પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા નૈવાહિકોને પિઠરપાકવાદ શરીર અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ છે કે અમે ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન ઈન્દ્રિય પક્ષનિરાસ મનચૈતન્યપક્ષનિરાસ આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ આત્મસિદ્ધિ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩-૨૪ ૧૪૩-૧૪૬ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭-૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯-૧૬૦ ૧૬૫ ૧૬૨ ૧૬-૧૬૧ ૧૬૭-૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧-૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૯૨ નિત્ય આત્માની આવશ્યક્તા ૧૭૭ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત ૧૭૮ પ્રતીત્યસમુત્પન્ન ક્ષણિક વિજ્ઞાનની સત્તતિથી બૌદ્ધો અનેક દોષ દૂર કરે છે ૧૭૮-૧૮૦ ક્ષણિક્તા પુરવાર કરતું અનુમાન ૧૮૧ ક્ષણિકતા સાથે સત્તવની વ્યાપ્તિનું ગ્રહણ કયાં અને કેવી રીતે થાય છે ? ૧૮૨-૧૮૩ નિત્ય પદાર્થ ક્રમથી અથંક્રિયાકારી નથી ૧૮૪-૧૮૫ નિત્ય પદાર્થ યુગપત પણ અર્થ ક્રિયાકારી નથી ક્ષણિકતાની સર્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ १८७ કારકત્વરૂપ ક્ષણવતી જ છે ૧૮૮ વસ્તુને નાશ નિહેતુક છે ૧૮૯ પ્રત્યભિજ્ઞાન ક્ષણભાગસાધક અનુમાનનું બાધક નથી ૧૯૦ અનુમાનનું પ્રામાણ્ય વ્યાપ્તિના મહિમાથી જ છે ૧૯૧ પ્રત્યભિજ્ઞાના સ્વરૂપની વિચારણું પ્રત્યભિજ્ઞાન વિષય કેવો છે ? ૧૯૩ કેટલાક બૌદ્ધો ક્ષણિકતાને પ્રત્યક્ષગમ્ય માને છે ૧૯૪ બૌદ્ધ મતે કાલ વિતત કાલ પ્રત્યભિજ્ઞાને વિષય નથી ધારાવાહિતાન સ્થય સાધક નથી વિનાશ નિર્દેતુક છે ૧૯૮ વિનાશ મુગર આદિનું કર્યું નથી ક્ષણભંગવાદના ખંડનનો પ્રારંભ ૨૦૦ ક્ષણિક વસ્તુ અથક્રિયાસમર્થ નથી ૨૦૧ એક કારણમાંથી એક કાર્ય, બહુ કારણમાંથી એક કાર્ય વગેરે વિકલ્પની વિચારણા ૨૦૨ અનેક કારણોમાંથી એક કાર્યના પક્ષનું ખંડન २०३ અનેક કારણથી અનેક કાર્યોના પક્ષનું ખંડન ૨૦૪ ઉપાદાનાકારણુ-સહકારિક રણ ક્ષણભંગવાદમાં ધટતાં નથી ૨૦૫-૨૦૭ ક્ષણભંગવાદમાં કાર્યકારણભાવ જ દુર્ઘટ ક્ષણિકત્વની સિદ્ધિમાં “સત્ત્વ હેતુ વિરુદ્ધ છે ૨૯ અવિકલ સામગ્રીનું જ કાર્યોત્પત્તિમાં અવિકલ સામ ૨૧૦ નાશ પણ નાશક સામગ્રીને અધીના ૨૧૧ અવયવવિભાગ કે આશ્રયનાશ વિનાશનું કારણ પ્રત્યભિજ્ઞા ખરેખર એક જ્ઞાન છે ૨૧૩ સંસકાર સહિત ઈન્દ્રિય પ્રત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષનું કારણ ૨૧૪ અર્થ તો અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ૨૬-૨૭ પ્રત્યાભિનાનું અપ્રામાણ્ય નથી ૨૧૮ ૧૯૯ ૦ ૦ ૨૦૮ . Page #18 -------------------------------------------------------------------------- ________________ અથવા પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ છે સ્વહેતુબલવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞાપ્રત્યક્ષ પ્રમાણ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે. ના વર્તમાનકાલીન હોવા છતાં અતીત અને અનાગતને ગ્રહણ કરે છે નાશ હેતુજન્ય હોવાથી વસ્તુ સ્થાયી છે ક્ષ ભગવાદમાં સત્તાન દ્વારા ૫ણું વ્યવહાર ઘટતા નથી વસ્તુની ક્ષણિકતા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ક્ષણભંગવાદમાં પરફેક આદિ ઘટતાં નથી આત્માને નિત્ય માનવાથી કુકર્મફળભોગ ઘટે છે આત્મા વિશે ચાવક મત આત્મા અવિનાશી છે એ નૈયાયિક મત આત્મા વ્યાપક છે એમ માનવામાં શું પ્રમાણ છે ? આત્મા શરીરમાં રહેતો નથી એમ માનવામાં શું પ્રમાણ છે ? વ્યાપક આત્માનું કતૃત્વ કેવી રીતે ઘટે ? પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિત્યત્વની સિદ્ધિ જગવિશ્વનું કારણ કર્મવૈચિય કમચિયનો ખુલાસો આત્મનિત્યવાદિને ઉપસંહાર આઠમું આહૂનિક ૧. શરીરપરીક્ષા શરીરલક્ષણ શરીર ઈન્દ્રિયોનો આશ્રય કેવી રીતે ? શરીર અને આશ્રય ક્યા અર્થમાં ? આપણાં શરીરે પૃથ્વીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતોનાં ? માનવ શરીરે પાર્થિવ છે માનવ શરીરે પાર્થિવ છે એ ન્યાયમતને વેદનું સમર્થન ૨. ઈન્દ્રિય પરીક્ષા ચક્ષ વગેરે ઇન્દ્રિયેનાં વિશેષલક્ષ ઈ-ને હેય તરીકે ભાવવી જોઇએ ઈદ્રિય ભૌતિક છે એ ન્યાયમત ઇન્દ્રિયોને ભોતિક માનતાં તેમનું પ્રાયકારીત કેવી રીતે ઘટશે ? ગલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડન ઈદ્રિની પ્રયકારિતા તેજના પ્રસારના કારણે ચક્ષુની પ્રાકારિતા ૨૧૯ ૨૨ ૦ ૨૨૧-૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ २२६ ૨૨૭ ૨૨૮-૨૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭-૨૩૯ - ૨૪૦ ૨૪૧-૨૪૩ ૨૪૪ ૨૫-૩રર ૨૪૫૨૫૧ ૨૪૫-૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫-૨૬૮ ૨૫૨ ૨૫ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ : ર ક ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બધી ઇન્દ્રિય પ્રાયકારી છે ઈન્દ્રિયો આલંકારિક છે એ સાંખ્ય મત ઘટતે નથી ઇન્દ્રિયોને ભૌતિક માનતાં વિષયમર્યાદેષ નથી આવતો ઈન્દ્રિયેનું ભૌતિકત્વ પુરવાર કરવું અનુમાન ૨૬૩ એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન ૨૬૪ બે શ્રેત્ર અને બે ચક્ષુ એક એક ઇન્દ્રિય જ કેમ ? બે બે કેમ નહિ ? ૨૬૫ પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત પાંચ કર્મેન્દ્રિયો છે એ સાંખ્ય પક્ષ પાંચ કર્મેન્દ્રિયોની માન્યતાનું ખંડન અન્તઃકરણની ત્રિવિધતાની સાંખ્ય માન્યતાનું ખંડન ૨૮ ૩. ઇનિદ્રયાથપરીક્ષા ૨૬૯-૨૭૪ ઈન્દ્રિયાથનું લક્ષણ २५ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રાગનું કારણું છે ૨૭૦-૨૭૧ ભૂતોમાં એક એક ગુણ જ છે એ પક્ષનું ખંડન ૨૭૨ બધાં ભૂતેમાં બધા ગુણે નથી. ૨૭૩ ઈન્દ્રિયો અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ ? ૨૭૪ ૪. બુદ્ધિપરીક્ષા તથા તદતગત સત્કાર્યવાદપરીક્ષા ૨૭૪-૨૯૮ બુદ્ધિનું લક્ષણ ૨૭૪-૨૭૫ સાંખ્ય મતે બુદ્ધિ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણ ૨૭૭ પંગુ-અંધના સંયોગ જે પ્રકૃતિ-પુરુષને સંગ ૨૭૮ સાંખ્યમાન્ય પચીસ તત્ત્વ ૨૭૯ પ્રકૃતિ આત્માને ભોગ અને અપવગ કેવી રીતે સાધી આપે છે ? ૨૮૦ બન્ધ અને મોક્ષ પ્રકૃતિના જ છે અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિનો ભેદ બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ દેખે છે એ સાંખ્ય મતનું ખંડન ૨૮૪ સાંખ્યમાન્ય બુદ્ધિતત્તવની આવશ્યક્તા નથી સાંખ્ય મતમાં પુરુષને મોક્ષ અસંભવ બની જાય ૨૮૬ સાંખ્યોની સૃષ્ટિ ઘટતી નથી ૨૮૭ સાંખ્યોએ કરેલી કાર્યવાદની સ્થાપના ૨૮૮ પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સત-અસત્ છે એ બે પક્ષનું સાંકૃત ખંડન ૨૮૯ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખંડન રહે અભિવ્યક્તિ એ શું છે ? ૨૯૧ અસત્કાર્યવાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોનો પરિહાર ૨૭૬ A A A ૨૮૫ ર૯૨ • Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૨૯૯ શક્તિનિયમથી ઉપાદાનનિયમ ઘટતા નથી શક્તિવિષયક વિચાર ૨૯૪ ઉપાદાનનિયમ અસત્કાર્યવાદમાં ઘટે છે, સત્કાર્યવાદમાં ઘટતો નથી ૨૯૫ ઉપત્તિ પૂર્વે કાર્ય અસત્ છે પણ બુદ્ધિસિદ્ધ છે એ ન્યાયમત બુદ્ધિ આત્મામાં સમવાય સંબંધથી રહે છે ૨૯૭ ન્યાયમતે બુદ્ધિ સ્વરૂપ ૨૯૮ ૫, મનપરીક્ષા ૨૯૮-૩૦ મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ જ્ઞાનનો યુગપત્ ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોત્પત્તિ મનની અપેક્ષા રાખે છે એ ન્યાયમને મનનું સ્વરૂપ ૩૦૧ માનસ જ્ઞાન ૩૦૨ ૬. પ્રવૃત્તિ પરીક્ષા ૩૦૩-૩૦૫ પ્રવૃત્તિ એટલે શું ? પ્રવૃત્તિના પ્રકાર ૩ ૦૪ પ્રવૃત્તિજન્ય કર્મો સંસ્કાર સુખ-દુઃખરૂ૫ ફળ આપે છે ૩૦૫ ૭ દોષપરીક્ષા ૩૦૫-૩૦૯ દેષલક્ષણવિચાર દેશ અને મોહન પ્રકારે દોષનું શમન કેવી રીતે થાય ? ૩૦૮ ૮. પ્રત્યભાવપરીક્ષા ૩૦૯-૧૬ પ્રત્યભાવ એટલે ? નિત્ય આત્મામાં જન્મ-મરણ ધટાવવાની રીત ૩૧૦ શરીર વગેરેનાં મૂળ કારણ પરમાણુઓની સિદ્ધિ ૩૧૧ પરમાણુઓની આરભક ગતિને પ્રેરક ઈશ્વર ૩૧૨ પરમાણુઓ ઠયણુક આદિ ક્રમે જ કાર્ય ઉત્પન્ન કરે છે ૩૧૦ કારણ એક કાર્યોને ઉપન કરી પછી બીજા કાયને ઉત્પન્ન કરે છે અને વિરોધ ૩૧૪ શરીરવિષયક મતાન્તરો ૯. ફલપરીક્ષા ૩૧૬-૩૧૯ દ્વિવિધ ફળ ૩૧૭ કમળવિચાર ૩૧૮ ૧૦. દુ:ખપરીક્ષા ૩૧-૩૨૨ દુઃખલક્ષણ સારિક સુખ પણ દુઃખ જ છે ૩૨૦ દુઃખ કેવી રીતે મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેયો હેય ૩૨૨ 11 ૧૯ ૨૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ નવમું` આહ્નિક માક્ષવિચાર મેાક્ષ (અપવ) શું છે? આત્માના નવ વિશેષ ગુણુંાના આયન્તિક નાશ મેાક્ષ છે એ ન્યાયમત મેક્ષમાં નિત્ય સુખનુ સ ંવેદન છે એ વેદાન્તમત ૨૦ સંસારમાં અનુભવાતા સુખને પ્રતિકાર કરવા ન ઘટે એ ન્યાયમત આત્માની જાગ્રત આદિ ચાર દશાએ વિશે તૈયાયિક સાંખ્ય, બૌદ્ધ અને જૈનની મેાક્ષની માન્યતાએ અને તેમનું ખંડન માક્ષના ઉપાયાના વિચાર માક્ષમાં સુખનું સંવેદન નથી એ ન્યાયમત મેક્ષમાં નિત્ય સુખનું સ ંવેદન છે એના સમથનમાં આપેલ આગમપ્રમાણુનું ખંડન મેક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનુ ખ'ડન મેાક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મેક્ષ અસંભવ બની જાય આ દરહિત મેાક્ષને માટે બુદ્ધિમાના પ્રયત્ન કરે છે મેાક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય ? સંસારના મૂળરૂપ મિથ્યાજ્ઞાનના નાશથી મેક્ષપ્રાપ્તિ મેાક્ષ અસભવ છે એ શકા ઋણાનુબંધને કારણે મેાક્ષ અસભવ છે. મેક્ષ છે એમ કહેવું શ્રુતિવિરુદ્ધ છે કલેશેાના અનુબંધને કારણે મેક્ષ અસ ંભવ છે પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મેક્ષ અસંભવ છે મેાક્ષપ્રાપ્તિ અશકય છે એ મતના નિરાસ ચેાથે આશ્રમ સંભવે છે ચેાથે। આશ્રમ સંભવતા હાઈ મેક્ષપ્રાપ્તિના ઉપાયોના અભ્યાસ સંભવે છે નાશ થઈ શકે છે પ્રતિપક્ષભાવના વડે કલેશે વિષયદેષદ નથી રાગ શમે છે વિષયદોષદશ નનું ઉદાહરણુ ભાગથી રાગ શમતા નથી, વધે છે લેશશૂન્ય આત્માના અનુભવ સૌને છે સચિતકર્માંથી મુક્તિ કેવી રીતે થાય છે? સંચિત કર્મી ફળ આપી નાશ પામે છે સચિત કમેર્યાં ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે સચિત કર્મોનેા નાશ થતા જ નથી પણ તેમની ફલજનનશક્તિને જ નાશ સંચિત કર્મના નાશ ન થતા હોય તે મેાક્ષમાં ધર્માંધ ના ઉચ્છેદ કહ્યો સચિત કર્મીને નાશ ભાગથી જ થાય છે એ મીમાંસક મત ૩૨૩-૪૧૪ ૩૨૨૩૩૩ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨ ३२७ ૩૨૮ ૩૨ 330 ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૪૭ ૩૩૪ ૩૩૫ તેનુ ૩૩ ૩૩} 3319 ૩૩. ૩૩. 350 ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮-૩૫૫ ૩૪૮ ૩૪૮-૩૪૯ થાય છે ૩૪૯ શુ? ૩૫૦ ૩૫૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નિત્યકર્મ અને કામ્યકમનો ભેદ ૩૫ર-૦૫૩ સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ મીમાંસક મતમાં મોક્ષ દુર્લભ સંચિત કર્મોને નહિ પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે એ ન્યાયમત ઉપરના આક્ષેપોને પરિહાર ૩૫૪-૫૫ મોક્ષનું સાક્ષાત કારણ શું? કર્મ કે જ્ઞાન કે બને ? ૩૫૫-૫૬ તત્ત્વજ્ઞાનવિચાર ક્યા વિષયનું તત્ત્વજ્ઞાન મેક્ષનું કારણ? પરમાત્માનું? શબ્દાદ્વૈતનું? વિજ્ઞાનદૈતનું? પ્રકૃતિ-પુરુષના ભેદનું ? ૫૭ આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ એ ન્યાયમત ૩૫૮ આત્મજ્ઞાનનું મોક્ષકારણપણું વિધિસિદ્ધ ૫૯ આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ • વિજ્ઞાનાત, સત્તાËત, શબ્દાત વગેરે અતનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે ૩૬૧ બહાદ્વૈતવાદ અને તેના નિરાસ ૨૬૧-૨૭ર અતનું નહિ પણ તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એ વેદાન્તમત અદ્વૈતને શ્રુતિનું સમર્થન પ્રત્યક્ષ વિધાયક જ છે, નિષેધક નથી એટલે અમેદવાચી આગમને વિરોધ પ્રત્યક્ષ કરતું નથી એ વેદાન્તમત ૩૬૨ બ્રહ્મ એક જ હોય તે વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે? અવિદ્યાને કારણે વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે એ વેદાન્તમતા અવિદ્યા શું છે ? ૩૬૨ અવિદ્યા કરે છે ? ૩૬૩ અવિદ્યા જીવાત્માઓને છે એ વેદાન્તમત ૩૬૩ જીવાત્માએ બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન ? અવિદ્યા અનાદિ હોય તો તેનો ઉછેદ કેવી રીતે થાય ? ૬૪ અવિદ્યા જ અવિદ્યાનો ઉછેદ કરે છે એ વેદાન્તમત અવિઘા સ્વરૂપથી અસત્ય હાય તો સત્યકાય કેવી રીતે કરે ? છો નિત્યશુદ્ધ બ્રહ્મથી અભિન્ન હોઈ છોમાં અવિદ્યા કેવી રીતે અવકાશ પામે? ૩૬૫ છ બ્રહ્મથી અભિન્ન હતાં જીવો પરસ્પર અભિન્ન બની જાય પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેનો પાયે ભેદ છે એ ન્યાયમત ૩૬૬ જેમ ભેદ પરપેક્ષ છે તેમ અભેદ પણ પરાપેક્ષ છે. ભેદપ્રતીતિ પરાપેક્ષ છે એ વેદાન્તમતને યાયિકને ઉત્તર ૩૬૭ પ્રત્યક્ષ વિધાયક અને નિષેધક બને છે એ ન્યાયમત ૩૬૭ પ્રત્યક્ષ ભેદ અને અભેદ બનેને ગ્રહે છે એ ન્યાયમત શબ્દ અને અનુમાનને વિષય ભેદ જ છે ૩૬૮ અભેદપ્રતિવાદક આગમવાકો અથવાદરૂપ છે ૩૬૨ ૩૬૪ ૦૬૫ A - - A . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અત વેદાન્ત કપેલી અવિદ્યાનું ખંડન અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ ૩૭૧-૩૭ર શબ્દાદ્વૈતવાદ અને તેને નિરાસ ૩૭૩-૩૮૫ ખાતવાદની સ્થાપના ૩૭૩-૩૭૫ શબ્દાદ્વૈતવાદનું વાયકૃત ખંડન ૩૭૬-૩૭૭ શબ્દ અને અર્થને અભેદ સંભવતો નથી ૩૭૮ શબ્દ ઉપર અને અધ્યાસ શક્ય નથી શબ્દાદ્વૈતમાં સામાનાધિકરણ્ય અસંભવ ૩૮૦ શખ ઉપર અર્થને અધ્યાસ સંભવ નથી ૩૮૧ ‘વિવ”ના ચારે અથ' શબ્દવિવર્તાવાદમાં ઘટતા નથી ૩૮૧-૭૮૩ બ્રહ્મદૈવિધ્યનિરાસ ૩૮૩ એકાત્મવાદ તર્કસંગત નથી ૩૮૪ વિજ્ઞાનાદ્વૈતવાદ અને તેનું ખંડન ૩૮૫-૪૨૨ વિનાનાદ્વૈતવાદસ્થાપનારંભ ૩૮૬ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાનો હોય તે જ્ઞાનાકારને જ થાય ૫૮૭ અથ પ્રહણવાડીએ ૫ણ અથગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ ૩૮૮ જ્ઞાન સાકાર જ ગ્રહીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે ૩૮૯ જ્ઞાનગત આકાચ્ચી પ્રતિકર્મવ્યવસ્થા ધટી શકે છે. જ્ઞાનાકાર અને અર્થાકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દેશે આવે ૨૯૧ અર્થકાર વિને જ્ઞાનાકાર ઘટી શકે ૩૯૨ અર્થાકાર મિથ્યા છે, કરિપત છે. અનાદિ અવિવાને લીધે એક ઝાને જ ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે ૩૮૪ વિજ્ઞાનદૈતખંડનારંભ ૩૯૫ પ્રાદ્યને પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત ૩૯૬ અગ્રહીત જ્ઞાન જ અર્થનું દર્શન કરે છે એ ન્યાયમત ૩૯૭ જ્ઞાનનું સ્વપ્રકાશત્વ સંભવતું નથી એ ન્યાયમત ૩૯૮ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ખંડન ૩૯૯ જ્ઞાન માનસપ્રત્યક્ષગ્રાહ્ય છે, નિત્યપરોક્ષ નથી એ ન્યાયમત ૪૦૦ અર્થાકાર માનવામાં આવે છે તે જ્ઞાનને જ આકાર છે એવિજ્ઞાનવાદીના મતનું ખંડન ૪૦૧ નીલકમકારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત ૪૦૨ અન્વય-વ્યતિરેક દ્વારા અર્થ જ્ઞાનને જનક પુરવાર થાય છે ૪૦૩ સપસંભનિયમથી અભેદ પુરવાર ન થઈ શકે ૪૦૪ અસખ્યાતિનું ખંડન ૪૩૫-૪૦૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિનું ખંડન ૪૭-૪૦૮ પ્રમાણથી જ્ઞાત હોય તે એક અર્થમાં પરસ્પર વિરુદ્ધ આકારોને સ્વીકાર કરવો જોઈએ ૪૦ માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાનનો ભેદ સમજાવી ન શકાય ૪૧૦ વાસના એ તે અર્થનુભવે પાડેલે સંસ્કાર છે ૪૧૧ ક્ષણભંગવાદમાં તે વાસનાને આશ્રય જ ઘટતો નથી ૪૧૨ આલયવિજ્ઞાન શું છે? ૪૧૩ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન ૪૧૪–૪૧૫ વિજ્ઞાનવાદીએ કરેલું પરમાણુઓનું ખંડન ૧૬ નૈયાયિકએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૭-૧૮ નૈયાયિકાએ કરેલી પરમાણુની સ્થાપના ૪૧૯ શુન્યવાદખંડન ૪૨૦ વૈરાગ્ય જન્માવવા માટે પણ ક્ષણિકવાદ વગેરે જરૂરી નથી ૪૨૧ સાંખ્ય-જૈનખંડનપૂર્વક આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગ છે એનું પ્રતિપાદન ૨૨-૪૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ जयन्तभट्टविरचित न्यायमंजरी षष्ठमाह्निकम् 1. ननु नाद्यापि शब्दस्य निरणायि प्रमाणता । बीजं पदार्थवाक्यार्थबुद्धेन हि निरूपितम् ।। જયંતભટ્ટ વિરચિત ન્યાય મજરી ___ मालिन 1. શંકાકાર–હજુ પણ શબ્દના પ્રામાયને નિર્ણય તમે કર્યો નથી. પદાર્થનાન भने पाया जानना भीri (=२८नु) तमे नि३५५५ यु" नया. 2. उच्यते । किमत्र निरूपणीयम् ? यदनन्तरं हि यद् भवति तत् तस्य निमित्तम् । पदवाक्यश्रवणे सति पदार्थवाक्यार्थसंप्रत्ययो भवतीति ते एव तत्र निमित्तम् । 2. કોઈક કહે છે–અહીં નિરૂપવાનું વળી શું છે ? જેના પછી તરત જ જે થાય તે તેનું કારણ છે. પદનું શ્રવણ થતાં પહાયનું જ્ઞાન અને વાકયનું શ્રવણ થતાં વાકષાર્થન જ્ઞાન થાય છે, એટલે પદાર્થ જ્ઞાનનું કારણ પદશ્રવણુ છે અને વાકક્ષાથંજ્ઞાનનું કારણ वाश्रय छे. 3. किं पुनरिदं पदं नाम ? किं च वाक्यमिति ? । 3. ५२-५जी, ५६ मे शुछे भने १४५ मे शु. १ 4. उक्तमत्र वर्णसमूहः पदम् , पदसमूहा वाक्यमिति । 4. 3 - डी वामां आव्युछ ४ वर्षसभूल ५६ छ भने पसमूह वा छे. 5. ननु एतदेव न क्षमन्ते । न हि वर्णानां समूहः कश्चिदस्ति वास्तवः । तेन कुतस्तत्समूहः पदं भविष्यति ? तदभावाच्च नतरां पदसमूहा वाक्यमवकल्पते । न च वर्णानां व्यस्तसमस्तविकल्पोपहतत्वेन वाचकत्वमुपपद्यते । तस्मादन्य एव स्फेाटात्मा शब्दाऽर्थप्रतिपादक इति प्रतिजानते । 5. १२-माने तसा (२शेटवाहीमा) सन २ता नथा. पवन સમૂહ વાસ્તવિક નથી. તે પછી વર્ણોને સમૂહ ૫૯ કયાંથી બનશે ? પદના અભાવના કારણે Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટવાદ તૈયાયિકને પ્રતિકૂળ છે પદસમૂહ વાક્ય અવશ્યપણે નહિ ઘટે. વર્ષે કાં તો એકે એકે વાચક બને, કાં તે સાથે ભળીને વાચક બને, પરંતુ એ બને વિકલ્પ વડે વણેનું વાચસ્વ હાનિ પામ્યું હોઈ ઘટતું નથી. તેથી, વર્ષોથી અન્ય જ ફેટાત્મક શબ્દ અર્થને પ્રતિપાદક છે એમ તેઓ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. 6. નનું વમસ્તુ | ટોડા વાઘતિપાદ્રા મવતુ ! ક્ષ ક્ષતિयायिकानाम् ? 6. કોઈક—ભલે એમ છે, વણેથી જુદો ફેટ જ અર્થપ્રતિપાદક હે, તૈયાયિકોને એમાં શું હાનિ છે ? 7. कथं न क्षतिः ? आप्तप्रणीतत्वेन हि शब्दस्य प्रामाण्यं तैरुक्तम् । स्फेाटस्य च नित्यत्वेन नाप्तप्रणीतत्वम् । अथ च यस्यानित्यत्वं वर्णात्मनः शब्दस्य साधितम् , नासौ अर्थप्रतीतिहेतुः । अतो न प्रमाणम् । यश्चार्थप्रतीतिहेतुः स्फेाटात्मा शब्दः, तस्य नानित्यत्वम् , न चातः आप्तप्रणीतत्वमिति अस्थाने नैयायिकाः क्लिष्टा भवेयुः । तस्मादनित्यानां वर्णानामेव वाचकत्वं प्रतिष्ठापनीयं पराकरणीयश्च स्फोट इति । 7. શંકાકાર–કેમ હાનિ નથી ? [ છે જ ] કારણ કે આપ્તપ્રણીત હોવાથી શબ્દનું પ્રામાણ્ય છે એમ તેમણે કહ્યું છે, અને સ્ફોટ તો નિત્ય હોઈ તે આપ્તપ્રણીત નથી. અને જે વર્ણાત્મક શબ્દનું અનિત્યત્વે તેમણે પૂરવાર કર્યું છે તે વર્ણાત્મક શબ્દ અર્થશાનને જનક નથી, તેથી તે વર્ણમક અનિત્ય શબ્દ પ્રમાણુ નથી અને જે ફેટાત્મક શબ્દ અર્થ જ્ઞાનને જનક છે તે અનિત્ય નથી અને પરિણામે આપ્તપ્રણીત નથી, એટલે નિયાયિકે નકામાં કલેશ પામશે. માટે, અનિત્ય વર્ણો જ વાચક છે એમ તેમણે સ્થાપવું જોઈએ અને ફેટને અસ્વીકાર કરવો જોઈએ. 8. तदुच्यते- गकारादिवर्णावगमे सत्यर्थप्रतीतेर्भावात् , तदभावे चाभावात् तेषामेवार्थप्रत्यायनसामर्थ्यम् । ते एव च श्रवणकरणकावगमगोचरतया शब्दव्यपदेशभाज इति न प्रतीत्यनुपारूढः स्फोटो नाम शब्दः कश्चित् प्रत्यक्षानुमानातीतः परिकल्पनीयः । . તેથી તેઓ ( = નૈયાયિકો) કહે છે કે ગકાર વગેરે વર્ષોનું જ્ઞાન થતાં અર્થનું જ્ઞાન થતું હોવાથી અને ગકાર વગેરે વિષ્ણુનું જ્ઞાન ન થતાં એથેનું જ્ઞાન ન થતું હોવાથી અર્થનું જ્ઞાન કરાવવાનું સામર્થ્ય વર્ગોમાં જ છે. શ્રવણરૂપ કરણુથી થતા જ્ઞાનને વિષય તે વ જ હેવાથી તે વણે “શબ્દ' નામ પામે છે. જ્ઞાનને વિષય ન બનતા તેમ જ પ્રત્યક્ષ અને અનુમાનથી અતીત ફેટ નામના કોઈ શબ્દની કલ્પના ન કરવી જોઈએ. 9. શા–મે મવષ્યતિ ? સૂરતા રૂમે મનોરથા | કુત્તે વળनामर्थप्रत्यायकत्वम् ? ते हि वर्णा गकारादयोऽर्थ प्रतिपादयन्तः समस्ताः प्रतिपादयेयुः Page #28 -------------------------------------------------------------------------- ________________ વર્ષો અર્થ પ્રત્યાયક નથી व्यस्ता वा ? न तावद् व्यस्ताः, एकैकवर्णाकर्णने सत्यप्यर्थप्रतीतेरनुत्पादात् । सामस्त्यं वर्णानां नास्त्येव, तद्धि सत्तामात्रेण वा स्यात् प्रतीयमानत्वेन वा ? नैयायिकपक्षे तावत् सत्तया यौंगपद्यमविद्यमानम् , आशुविनाशिन: शब्दस्य दर्शितत्वात् । अथापि मीमांसकमतेन नित्यः शब्द इष्यते । तत्रापि सत्तया यौगपद्यस्य सकलवर्णसाघारणत्वात् केन वर्णसमुदायेन कोऽर्थः प्रत्याय्यतेति नावधार्यते । अथोच्यते-न चक्षुरादीनामिव वर्णानां कारकत्वं, येनागृहीतानामेव सतां यौगपद्यमात्रमर्थप्रत्ययनाङ्गं स्यात् । ज्ञापकत्वात्तेषां गृहीतानां सतां धूमादिवत् प्रत्यायकत्वमिति प्रतीतावेव सामस्त्यमुपयुज्यते इति । एतदप्यघटमानम् । प्रतीतिसामस्त्यं हि किमेकवक्तृप्रयुक्तानां वर्णानामुत नानापुरुषभाषितानाम् ? तत्र एकदा अनेकपुरुषभाषितानां कोलाहलवभावत्वेन स्वरूपभेद एव दुरवगम इति कस्य सामस्त्यमसामस्त्यं वा चिन्त्येत ? सत्यपि वा तथाविधे सामस्त्ये नास्त्येवार्थप्रतीतिः । एकवक्तृप्रयुक्तानां तु प्रयत्नस्थानकरणक्रमापरित्यागादवश्यम्भावी क्रमः । क्रमे च सत्येकैकवर्णकरणिकार्थप्रतीतिः प्राप्नोति, न चासौ दृश्यते इति व्यस्तसमस्तविकल्पानुपपत्तेन वर्णा वाचकाः । वर्णविषया अपि बुद्धयस्तथैव विकल्पनीयाः । ता अपि न युगपत् सम्भवन्ति । क्रमे च सत्येकैकवर्णबुद्धेरर्थसम्प्रत्ययः प्रसज्येत इति । 9. शटवाही हे छे-मानी शते नशे ? या भनौरथा टणी या छ. वर्ग અર્થનું જ્ઞાન કરાવનારા ક્યાંથી હોય ? અથ'નું પ્રતિપ્રાદન કરતા તે ગકાર વગેરે વણે ભેગા મળીને અર્થનું પ્રતિપ્રાદન કરે છે કે એક એક ? તેઓ એક એક, અર્થનું પ્રતિપાદન કરતા નથી કારણ કે એક એક વર્ણનું શ્રવણ થવા છતાં અથનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેમનું ભેગા મળવું ( હેવું કે થવું ) સંભવતું જ નથી. તેમનું ભેગા મળવું (હેવું કે થવું) તેમની સત્તામાત્રથી છે કે તેમના જ્ઞાનથી છે? [અર્થાત તેઓનું અસ્તિત્વ કે ઉપર યુગપત છે કે તેનું જ્ઞાન યુગપત છે ?યાયિક પક્ષમાં તેઓનું સત્તા દ્વારા યૌગપદ્ય છે જ નહિ [ અર્થાત તેએનું અસ્તિત્વ કે ઉપત્તિ યુગપત છે જ નહિ ] કારણ કે શબ્દ ક્ષણિક છે એમ તૈયાલિકે એ દર્શાવ્યું છે. મીમાંસક મતમાં શબ્દને નિત્ય ઇચ્છવામાં આવ્યું છે, ત્યાં પણ સત્તાથી યોગપદ્ય બધા જ વર્ગોમાં સમાનપણે હાઈ ક્યા વર્ણસમુદાયથી કયો અથ જ્ઞાત થાય છે એ નિશ્ચિત થતું નથી. જો કોઈ કહે કે જેમ ચહ્ન વગેરે [ અર્થજ્ઞાનના ] કારક છે તેમ વણે [ અર્થજ્ઞાનના ] કારક નથી જેથી અસ્તિત્વ ધરાવતા પણ અહીત જ રહેલા તે વર્ગોનું કેવળ યૌગપદ્ય અર્થજ્ઞાનનું કારણ બને, તેઓ [ કારક નહિ પણ] જ્ઞાપક હોઈ અસ્તિત્વ ધરાવતા હોય તો પણ ગૃહીત બનેલા હોય તે જ ધૂમ વગેરેની જેમ જ્ઞાન કરાવનાર ( =પ્રત્યાયક) બને છે, એટલે તેમના જ્ઞાનેનું સામાન્ય (કે યોગપદ્ય ) ઉચિત છે, તે તે કહેવું યોગ્ય નથી. શું એક વક્તાએ બેલેલા વર્ણન Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પૂર્વવર્ણજનિત સંસ્કારવાળે અંય વર્ણ અર્થપ્રત્યાયાક નથી જ્ઞાનેનું સામર્ચ [ અથનું જ્ઞાન કરાવે] છે કે અનેક પુરુષોએ બોલેલા વર્ષોના જ્ઞાનનું સામત્ય ? તેમાં એક સમયે અનેક પુરુષોએ બોલેલા વર્ષે કલાહલરૂપ હોઈ તેમને સ્વરૂપભેદ જાક માકેલ છે. એટલે કોનું સામત્ય કે અસામત્ય વિચારીએ ? તે પ્રકારનું સામાન્ય હોય તે પણ અર્થની પ્રતીતિ તે થતી જ નથી. એક વકતાએ બેલેલા વને કમ અવયંભાવી છે, કારણ કે એક વક્તાએ બેલેલા વર્ષે પ્રયત્ન (ઈસ્કૃષ્ટતા આદિ), સ્થાન (તાલ આદિ) અને કરણને (જિહવામૂલ આદિ ) ક્રમને છોડતા નથી. વણેને કમ હતાં એક એક વણે પેદા કરેલી અર્થ પ્રતીતિ પ્રાપ્ત થાય, પરંતુ એક એક વણે પેદા કરેલી અથ પ્રતીતિ દેખાતી નથી. એટલે વર્ગો કાં તે એક એક (અર્થાત વ્યસ્તપણે ) અથ” પ્રતીતિ ઉત્પન્ન કરે કાં તો ભેગા મળીને ( અર્થાત સમસ્તપણે છે, પરંતુ એ બેમાંથી એક પણ વિકલ્પ ધટતો ન હોઈ વર્ગો અર્થવાચક નથી. વર્ણવિષયક જ્ઞાનની બાબતમાં પણ આ બે વિકલ્પ કરવાં જોઈએ. તે જ્ઞાને પણ યુગપત સંભવતા નથી. તે જ્ઞાનેને કમ હતાં એક એક વર્ણ જ્ઞાનમાંથી અર્થશાન થવાની આપત્તિ આવે. 10. यदप्युच्यते पूर्वपूर्यवर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः प्रत्यायक इति तदध्ययुक्तम् । संस्कारो हि नाम यदमुभवजनितस्तद्विषयमेव स्मरणमुपजनयति, न पुनरर्थान्तरविषयं ज्ञानमिति । स्मृतिद्वारेण तर्थप्रत्यायकाऽसौ भविष्यतीति चेत् , एतदपि मास्ति, ज्ञानयोगपद्यप्रसङ्गात् । अन्त्यवर्णज्ञानानन्तरं हि पूर्ववर्णस्मरणमिव समयस्मरणमपि तदैवापतति, ततश्च ज्ञानयोगपद्यम् । न च क्रमोत्पादे किञ्चित् कारणमुत्पश्यामः । अथापि तेन क्रमेण भवेतां, तथाऽपि तदानीमन्त्यवर्णज्ञानमुपरतमिति कस्य साहाय्यकं पूर्ववर्णस्मृतिर्विदधातीति ? एतच्चानेकपूर्ववर्णविषयामेकां स्मृतिमभ्युपगम्योक्तं, न पुनरेकाऽनेकपूर्ववर्णगोचरा स्मृतिः । कुतः - मिन्नोपलम्भसंभूतवासनाभेदनिर्मिताः । भवेयुः स्मृतयो मिन्ना न त्वेकाऽनेकगोचराः ॥ अथ वदेत् संकलनाज्ञानमेकं सदसद्वर्णगोचरं भविष्यति, तदुपारूढाश्च वर्णा अर्थ प्रत्याययिष्यन्तीति तदपि दुराशामात्रम् , तथाविधज्ञानोत्पत्तौ कारणाभावात् । न चेन्द्रियमतीतवर्णग्रहणसमर्थम् । न संस्कारो वर्तमानग्राही भवति । न च युगपदिन्द्रिय संस्कारश्चेमा बुद्धि जनयतः । संस्कारस्य सहचरदर्शनाद्याहितप्रबोधस्य सतः स्मरणमात्रजन्मनि निर्मातसामर्थ्यस्येन्द्रियेण सह व्यापाराभावात् । तस्मान्न वर्णा વાઘal: | 10. પૂવ પૂર્વ વર્ષે ઉત્પન્ન કરેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અને પ્રત્યાયક છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અગ્ય છે, કારણ કે સંસ્કાર જે વસ્તુના અનુભવથી પડે છે તે વસ્તુનું જ સ્મરણ ઉત્પન્ન કરે છે, તેનાથી અન્ય વિષયનું જ્ઞાન ( =સ્મરણ) ઉત્પન્મ કરતા નથી. જે કહે કે સ્મૃતિ દ્વારા અન્ય વર્ણ અને પ્રત્યાધક બનશે તે તે Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિવશે શબ્દ અપ્રત્યાયક અનતા નથી પણ ઘટતુ નથી, કારણ કે તેમ માનતાં જ્ઞાનાના યૌગપદ્યની આપત્તિ આવે. અન્ય વર્ષોંના જ્ઞાન પછી તરત જ પૂર્વ વર્ણના સ્મરણુની જેમ સમયનું સ્મરણુ પણ તે વખતે જ આવી પડે છે અને તેને પરિણામે જ્ઞાનયૌગપદ્ય આવી પડે છે, અને તેમની ક્રમેાત્પત્તિનું કંઈ કારણ અમે દેખતા નથી. તેમ છતાં તે ક્રમથી તેઓ ઉત્પન્ન થાય તેા પશુ તે વખતે અન્ય વનુ જ્ઞાન નાશ પામી ગયું હોવાથી પૂર્વ વર્ષોંની સ્મૃતિ કોને સહાય કરશે ? અનેક પૂર્વવવિષયક એક સ્મૃતિ સ્વીકારીને આ કહ્યું છે, પરંતુ ખરેખર અનેક પૂર્વ વષ્ણુ વિષયક એક સ્મૃતિ નથી. કેમ ? જુદા જુદા અનુભવાથી જન્મેલા જુદા જુદા સંસ્કારાથી ઉત્પન્ન થયેલી સ્મૃતિઓ જુદી જુદી થાય, પરંતુ એક સ્મૃતિ અનેકવિષયક ન હોય. વિદ્યમાન અને અવિદ્યમાન ( =નષ્ટ ) વર્ણીને વિષય કરનારું એક સંકલનાસન બનશે ( અર્થાત્ ક્રમગૃહીત વર્ણ અનન્તર એકકાલભાવી એક જ્ઞાનમાં સકલિત થઈ પ્રતિભાસિત થશે) અને તે જ્ઞાનમાં આવેલા વર્ષાં અથના પ્રત્યાયક બનશે એમ જો તમે કહેશેા તા તે દુરાશામાત્ર છે, કારણ કે તેવા ( =સંકલનાત્મક) જ્ઞાનની ઉત્પત્તિના કારણના અભાવ છે. ન તા ઇન્દ્રિય અતીત વર્ણાને ગ્રહણ કરવા સમથ છે, ન તે સ ંસ્કાર વર્તમાન વર્ષોંને ગ્રહણ કરે છે અને ન તા ઇન્દ્રિય અને સંસ્કાર યુગપત્ આ સંકલનાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સહચરદર્શીન વગેરેને કારણે સસ્કાર જાગેલા હવા છતાં તે સંસ્કાર ઇન્દ્રિયની સાથે વ્યાપાર કરતા નથી કારણ કે તે સંસ્કારનુ સામર્થ્ય કેવળ સ્મરણુને ઉત્પન્ન કરવામાં જ છે એ આપણે જાણેલું છે. તેથી વર્ણ વાચક નથી. 11. તરવૈવવિ ते वाचका भवेयुः, विपरीतक्रमप्रयुक्ता अप्यर्थ गमयेयुः । क्रमश्चेदपेक्ष्यते स व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्तनीयः : T अव्यतिरेके ते एव ते वर्णा इति कथं न बोधका ? व्यतिरेके तु किमप्यधिकं वाचकमभ्युपगतं भवतीति मत्पक्षमाजिगमिषति भवान् । ।।. જો વર્ષાં વાચક હાય તા વિપરીત ક્રમે ઉચ્ચારવામાં આવે તે પણ અનુ જ્ઞાન ક્રરાવે. [નિયત ] ક્રમની જે વર્ણને અપેક્ષા હાય તે તે ક્રમ વર્ષાથી ભિન્ન છે કે અભિન્ન એ વિચારવું જોઈએ. જો ક્રમ વર્ષાથી અભિન્ન હેાય તા [ વિપરીત ક્રમમાં પણુ] તેના તે જ વર્ષા છે તે પછી તેઓ તે અનું જ્ઞાન કેમ ન કરાવે ? જો ક્રમ વર્ણીથી ભિન્ન હોય તો તમે [ વર્ણોથી ] કંઈક અધિક વાચક તરીકે સ્વીકાયુ` કહેવાય, એટલે તમે મારા ક્ષમાં આવી જશે. ૫ 12. નવુ व्युत्पत्तिवन शब्दोऽर्थप्रत्यायकतामुपयाति । व्युत्पत्ती च यावन्तो यत्क्रमका वर्णा यमर्थमभिवदन्तो दृष्टास्ते तावन्तस्तत्क्रमका स्तमर्थमभिवदिष्यन्तीति किं विकल्पमालया ? तदुक्तम्—— यावन्तो यादृशा ये च यदर्थप्रतिपादने । वर्णाः प्रज्ञातसामर्थ्यास्ते तस्यैवावबोधका ॥ इति [ श्लो०वा०स्फोट ६९ ] 12. શંકાકાર—વ્યુત્પત્તિને લીધે શબ્દ અને પ્રત્યાયક ( =વાચક ) બને છે અને Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિવશે પણ વણે અર્થપ્રત્યાયક નથી વ્યુત્પત્તિમાં તે જેટલા જે ક્રમમાં વણે જે અને જણાવતા દેખાય તેટલા તે ક્રમમાં તે અર્થને જણાવશે, એટલે એમાં આ વિકલ્પો ઊભા કરવાની જરૂર જ ક્યાં છે? તેથી કહ્યું છે કે જેટલા જેવા વ જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે –- તે જ અર્થને વાચક છે. ___13. तदुच्यते व्युत्पत्तिरेवेयं विचारणीया वर्तते । परावगतिपूर्विका हि शब्दात् स्वयमवगतिः । परावगतौ च के कियन्तः कथं कमर्थं प्रतिपादयन्तोऽनेन दृष्टाः, येभ्यः तथैव तमर्थ प्रतीयादिति दुरधिगमा हि वर्णवर्तनी । यावन्तो यादृशा ये चेत्येवं तावत् प्रभाषसे । कियन्तः कीदृशाः के चेत्येवं यावन्न पृच्छयसे ।। तस्मात् सर्वप्रकारमवाचका वर्णाः । 13. शेटवाही-तेथी अभे लीये छोये या व्युत्पत्ति से शुछ से विया२९ જોઈએ. બીજાને થયેલા જ્ઞાનપૂર્વક પિતાને શબ્દમાંથી થતું જ્ઞાન એ વ્યુત્પત્તિ. [એક વડીલ બીજા વડલને કહે છે કે ગાય લાવ’ ‘ગાય દેહ'. તે સાંભળી બીજા વડીલને અર્થજ્ઞાન થાય છે. પછી તે જ્ઞાન અનુસાર તે પ્રકૃત્તિ કરે છે. તેની પ્રવૃત્તિ દેખી બાલ તે બીજા વડીલને થયેલ જ્ઞાનનું અનુમાન કરે છે, છેવટે તે અનુમિતિ જ્ઞાનને કારણે પિતાને “ગાય” શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. આ વ્યુત્પત્તિ છે. ] બીજાને થતા જ્ઞાનમાં કયા, કેટલા, કેવી રીતે કયા અથનું પ્રતિપાદન કરતા વણે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અથ પ્રતીત થાય? એટલે શું અર્થ નો બંધ કરાવવાનો ] વણને માર્ગ દુ'ય છે. જેટલા. જેવા અને જે એમ તમે કહો છો પણ કેટલા કેવા અને ક્યા એમ તમે તમારી જાતને પૂછતા નથી. તેથી બધી રીતે વણે અવાચક છે. 14. अस्ति चेयं शब्दादुच्चारितात् तदर्थावगतिः, न चेयमकारणिकैव भवितुमर्हति, तदस्या: कारणं स्फोट इति कार्यानुमानमिदमस्तु परिशेषानुमानं वा अर्थापत्तिर्वा । सर्वथाऽर्थप्रतीतिलक्षणकार्यवशात् कल्प्यमानं तत् कारणं स्फोट इत्युच्यते । स च निरवयवो नित्य एको निष्क्रमक इति न वर्णपक्षक्षपणदक्षदूषणपात्रता प्रतिपद्यते । अतश्च स्फोटोऽर्थप्रतिपादकः 'शब्दादर्थं प्रतिपद्यामहे' इति व्यवहारात् । भवतो हि वर्णजनितसंस्कारोऽर्थप्रतिपादकः । तत्र शब्दादिति प्रातिपदिकार्थोऽनुपपन्नः । __ अथ वर्णाः 'शब्द'शब्देनोच्यन्ते, ते चार्थप्रतिपादका इति । इदमन्यथासिद्धम् , तथापि शब्दादित्येकत्वं विभक्त्यर्थो न संगच्छते, 'शब्देभ्यः प्रतिपद्यामहे' इति व्यवहारः स्यात् । स्फोटात्मनि तु शब्देऽर्थप्रतिपादके इष्यमाणे शब्दादिति प्रातिपदिकार्थों विभक्त्यर्थश्च द्वयमप्युपपन्नम् । . Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્કેટલાદ 14. ‘અને ઉચ્ચારાયેલ શબ્દમાંથી તે શબ્દના અર્થનું જ્ઞાન તે થાય છે. અર્થનું આ જ્ઞાન કારણ વિનાનું હોય એ યોગ્ય નથી. તેથી તેનું કારણ ફેટ છે' –આ કાર્યાનુમાન હો, કે પરિશેષાનુમાન છે, કે અથપત્તિ છે. [પ્રથમ અર્થજ્ઞાનરૂપ કાર્ય માત્ર ઉપરથી તે અર્થજ્ઞાનના કારણમાત્રનું જ્ઞાન થાય છે, પછી શાબલેય આદિ વિશેષશૂન્ય ગોવને જેમ અસંભવ છે તેમ નિર્વિશેષ કારણમાત્રનો પણ અસંભવ હોઈ અને અગાઉ જણાવી ગયા તેમ વર્ગોના કારણત્વને પ્રતિષેધ કરાયો હે ઈ અને અન્યત્ર કારણત્વ હેવાને કઈ પ્રસંગ ન હેઈ ફેટ જ કારણ છે એમ કલ્પવું એ પરિશેષાનુમાન છે. આમ કારણમાત્રનું જ્ઞાન કાર્યાનુમાનથી થાય છે અને કારણવિશેષનું જ્ઞાન પરિશેષાનુમાનથી થાય છે. આવા કાર્યાનુમાન સહિતના પરિશેષાનુમાનને કેટલાક અર્થોપત્તિ કહે છે. ] સર્વથા અર્થજ્ઞાનરૂપ કાયને આધારે કઃપવામાં આવત: તે અથ'નાનનું કારણ ફેટ કહેવાય છે. તે સ્ફટ નિરવયવ. નિત્ય. એક અને કમરહિત છે એટલે વર્ણપક્ષનું નિરસન કરવામાં દક્ષ દૂષણે માટેની પાત્રતા સ્ફટ પામત નથી. તેથી, ફેટ અને પ્રતિપ્રાદક છે. વળી, ફટ અર્થને પ્રતિપાદક છે, કારણ કે શબ્દમાંથી અમને અથ’નું જ્ઞાન થાય છે' એમ આપણે બોલીએ છીએ. આ૫ વર્ણજનિત સંસ્કારને અર્થપ્રતિપાદક માનો છે પરંતુ “શદમાંથી’ એમ જે કહેવામાં આવ્યું છે તેમાં જે પ્રાતિપદિકાઈ [ શબ્દવ ] છે તે સંસ્કારમાં ઘટતો નથી [ કારણ કે સંસ્કાર “શબ્દ શબ્દને વાગ્ય નથી, વિભકત્યર્થ એકત્વ તો સંસ્કાર એક હોઈ સંસ્કારમાં ઘટે છે.] જે કહે કે વર્ષો શબ્દ'શબ્દથી વાગ્ય છે અને તેઓ જ અર્થમાં પ્રતિપાદક છે તો તે દલીલ ખેટી છે, તથાપિ [ અમે વધારામાં કહીએ છીએ કે ] “શબ્દમાંથી' એમાં રહેલું એકત્વ જે વિભકત્યથ છે તે અહીં સંગતિ પામતું નથી, “શબ્દોમાંથી અર્થ જાણીએ છીએ' એમ બોલવું જોઈએ. પરંતુ ફેટરૂપ શબ્દને અર્થપ્રતિપાદક ઈચ્છવામાં આવતાં શબ્દમાંથી” એમાં જે પ્રતિપાદિકાર્ય છે તે (અર્થાત શબ્દશબ્દવાણ્યત્વ – શવ) અને જે વિભકયર્થ છે તે (અર્થાત એકવ) બંને ઘટે છે. 15. નનુ ન સ્પોટ: “શાળ્યેનો તે, ર્મિં તુ વM ga | “ત્રકળે &થે “ શ ત્રુ: પ્રવિદ્ર | તે શ્રોત્રWIT:” તિ [પા મા ૨.૨.૧] . મૈતવું, શસ્ત્રસ્થાપિ શ્રોત્રનામનો માવાત, નિરન્નાદ્વારરવામૃતીનાં જ सत्यपि श्रोत्रग्रहणत्वे शब्दकार्यनिर्वर्तकत्वानुपपत्तेः । तस्माद् यतोऽर्थप्रतिपत्तिः स શઃ | અર્થપ્રતિપત્તિથ શ્લોટાવ, 7 aખ્ય તિ શ્લોટ પૂર્વ જ્ઞઃ | 15. શંકાકાર–“શબ્દ શબ્દ વડે ફેટ વાચ્ય નથી, પરંતુ વર્ણો જ વાચ્ય છે. શત્ર દ્વારા જેનું ગ્રહણ થાય છે તે અને માટે જ “શબ્દ શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ છે અને વર્ણોનું જ શ્રોત્ર દ્વારા ગ્રહણ થાય છે. સ્ફોટવાદી–ના, એવું નથી, કારણ કે શબ્દત્વનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, વળી ઝરણાને ખળખળ અવાજ વગેરેનું પણ પ્રહણ શ્રોત્ર વડે થાય છે, છતાં શબ્દકાર્યનું (=અર્થજ્ઞાનનું) જનકત્વ તેમનામાં ઘટતું નથી, તેથી જેમનામાંથી અર્થશાન થાય તે શબ્દ. અર્થજ્ઞાન ફેટમાંથી જ થાય છે, વર્ણોમાંથી થતું નથી, એટલે સ્ફટ જ શબ્દ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ સોય વણભિવ્યંગ્ય છે 16. નન્વયં ત ધૂમાટીનામર્થકતાંતિદેતુવાત રદ્ધર્વ પ્રાનોતિ / નૈવ वादी: “अथ गौरित्यत्र श्रोत्रजप्रतिभासे बहवोऽर्थाः प्रतिभासन्ते, तत्र कस्तेषां । शब्दः” इत्युपक्रम्य “यतोऽर्थप्रतिपत्तिः स शब्दः” इत्युपसंहृते कुतो धूमादीनां शब्दत्वशङ्कावकाशः ?। 16. અંકાકાર–એમ હોય તે ધૂમ વગેરે પણ અર્થજ્ઞાનનાં કારણ હોઈ શબ્દપણું પામે. ફેટવાદી-એમ ન કહે. “હવે “ગાય” એ શ્રેત્રજન્ય જ્ઞાનમાં ઘણું અર્થો પ્રતિભાસ પામે છે [ અર્થાત્ “ગાય” એ શ્રોત્રજન્ય જ્ઞાનમાં વર્ગો, વર્ણભિવ્યંગ્ય ફેટ, ફેટવાઓ જાતિ વગેરે અને જાતિ સાથે એક અર્થમાં સમવાયસંબંધથી રહેતા ગુણ ક્રિયા વગેરે પ્રતિભાસિત થાય છે ], ત્યાં તેમનામાં શબ્દ કયે છે ” એ પ્રમાણે ઉપક્રમ ( =શરૂઆત) કરી જેમાંથી અર્થશાન થાય તે શબ્દ” એમ ઉપસંહાર કરાય છે, એટલે ધૂમ વગેરેમાં શવની શંકાને અવકાશ ક્યાંથી હોય ? 17. ननु चेयमर्थप्रतीतिवेर्णेषु भवत्सु भवन्ती, तेष्वभवत्सु चाभवन्ती तानुत्सृज्य कथं स्फोटकार्यतामुपयायात् ? उच्यते । अनन्यथासिद्धं तद्भावभावित्वं तत्कार्यतामवगमयति, नान्यथासिद्धम् । इदं त्वन्यथासिद्धम् । का पुनरन्यथासिद्धिः ? स्फोटव्यञ्जकत्वाद्वर्णानां तदानन्तर्यमर्थप्रतीतेरुपप्लवते । वर्णाभिव्यक्तः स्फोटोऽर्थप्रतीतिमादधाति । भ्राम्यति जनो वर्णैरियमर्थप्रतीतिरुत्पादितेति । 11. શંકાકાર-વણે હતાં થતી, વર્ગો ન હોતાં ન થતી અર્થપ્રતીતિ વણેને છેડી ટનું કાય કેમ બને ? ફેટવાદી–તેના હેતાં હોવાપણું જે અન્યથાસિદ્ધ ન હોય તો તેની કાર્યતાનું જ્ઞાન કરાવે, જે અન્યથાસિદ્ધ હોય તે તેની કાર્યતાનું જ્ઞાન ન કરાવે. તેના હેતાં હોવાપણું અહીં અન્યથાસિદ્ધ છે. આ અન્યથાસિદ્ધિ કઈ છે ? વર્ષે ફેટના વ્યંજક હોવાથી અર્થપ્રતીતિનું વર્ષો પછી અનાર હોવાપણું મિશ્યા છે, ખોટું છે. વર્ણથી અભિવ્યક્ત થયેલ સ્ટેટ અર્થજ્ઞાન ઉત્પન્ન કરે છે. આ અર્થજ્ઞાન વિષ્ણુએ ઉપન કયું છે એમ કે બ્રાન્તિ પામે છે. 18. ननु स्फोटब्यक्तावपीदानी वर्णानां क्व गतास्ते व्यस्तसमस्तविकल्पाः ? બTછુ ૨ મટ્ટ – यस्यानवयवः स्फोटो व्यज्यते वर्णबुद्धिभिः । सोऽपि पर्यनुयोगेन नैवानेन विमुच्यते ॥ इति [लो० वा० स्फोट० ९१] भाष्यकृताऽपि “ननु संस्कारकल्पनायामदृष्टकल्पना" इत्याशङ्कय प्रतिविहितं “શારપનામાં સા રાજપના રા'' | રૂતિ [શાવમાં ૨.૨.૧] नैष दोषः, न स्फोटब्यक्तौ विकल्पाः प्रभवन्ति । Page #34 -------------------------------------------------------------------------- ________________ ફોટાબિક્તિપક્ષ 18. શંકાકાર–સ્ફોટ વર્ગોથી અભિવ્યક્ત થાય છે એવા તમારા પક્ષમાં હવે વર્ષો સ્ફોટને એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યક્ત કરે છે એ વિકપ કથા ગયા ? કુમારિક ભટ્ટે કહ્યું છે કે જેના મતે વર્ણજ્ઞાન વડે નિરવયવ ફેટ અભિવ્યક્ત થાય છે તે પણ વણે એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યકત કરે છે એ પ્રશ્નથી મુકત થતું નથી. ભાખ્યકાર શબર [વથી જ અર્થ પ્રતીતિ થાય છે એ પક્ષમાં તે તે વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલે સંસ્કાર, જે તે તે વર્ણની સ્મૃતિને જનક છે, તેનું અર્થપ્રતીતિરૂપ બીજા કાર્યમાં સામર્થ્ય અદષ્ટ છે, તે અદષ્ટ સામર્થ્યની કલ્પના કરવી પડે છે. આમ ] અર્થ પ્રતીતિના જનક તરીકે સંસ્કારની કલ્પના કરતાં અર્થ પ્રતીતિને જન્માવવાના સંસ્કારના અદષ્ટ સામર્થ્યની કલપના કરવી પડે છે એ પ્રમાણે આશંકા કરીને તેનું પ્રતિવિધાન કરે છે કે “શબ્દસ્ફોટકલ્પનામાં તે તે અદષ્ટ સામર્થ્યની ક૯પના ઉપરાંત અપ્રસિદ્ધ શબફેટની કલ્પના પણ કરવી પડે છે.' - ફોટવાદી—ના, આ દોષ નથી આવતો, ફોટાભિવ્યકિત પક્ષમાં એ વિકલ્પ ઊઠતા નથી. ____19. कुतः ? एके तावदाचक्षते प्रथमवर्णश्रवणवेलायामेव स्फोटोऽभिव्यक्तो भवति । न च द्वितीयादिवर्णवैफल्यं, तदवगतेरेवातिशयकरणात् । यथा रत्नपरीक्षकाणां प्रथमदर्शने रत्नरूपममलमप्रकाशमानमपि पुनः पुनः परीक्षमाणानां चरमे चेतसि चकास्ति निरवद्यं रत्नतत्त्वम् , एवमिहापि प्रथमवर्णश्रुत्या व्यक्तेऽपि स्फोटे स्फुटतरप्रतीत्यै वर्णान्तराणि प्रयोक्ष्यन्ते इति । 19. કાકાર–કેમ ? ફેટવાદી –કેટલાક કહે છે કે પ્રથમ વણું સાંભળતાં જ ફેટ અભિવ્યકત થાય છે, અને દ્વિતીય આદિ વર્ણો નકામા નથી, કારણ કે ફેટજ્ઞાનમાં તેઓ અતિશય ( =વધારે) કરે છે. જેમ રત્નને પ્રથમ વાર જોતી વખતે તેનું રૂપ નિર્દોષ છે તેનો ખ્યાલ રતનપરીક્ષકને આવતા નથી પરંતુ વારંવાર નિરીક્ષણ કરતાં છેવટે ચિત્તમાં તેનું રૂપ નિર્દોષ છે એ જ્ઞાન થાય છે તેમ અહીં પણ પ્રથમ વર્ણ સાંભળવાથી ફેટ અભિવ્યક્ત થાય ત્યારે સ્ફોટની વધુ ને વધુ સ્પષ્ટ પ્રતીતિ થાય તે માટે બીજા વર્ગોને પ્રવેગ કરવામાં આવે છે. 20. अपरे तु वदन्ति ध्वनय एव स्फोटस्य च व्यञ्जकाः । तैश्च मरुद्भिरनवयव एव एष स्फोटोऽभिव्यज्यमानस्ताल्वादिस्थानकरणसंयोगोपाधिवशोपप्लवमाननानाकारगकारादिभागयोगीव प्रतिभासते । मरुतां चञ्चलत्वादुच्चारितप्रध्वंसिनस्ते तं काल्पनिकाकारमवभासयन्ते । दृष्टं चोपाधिवशादसत्यमपि रूपमवभासमानं यथा कृपाणमणिदर्पणादिव्यजकभेदेन श्यामदीर्घादिरूपं वदनस्य । नादात्मको हि शब्दो वीणावेणुमृदङ्गपटहादिव्यञ्जकमेदेन नानात्वमुपगच्छन् दृश्यते । तस्मान्न पारमार्थिका एव ते वर्णाः, न च स्फोटस्य व्यञ्जका इति क्व समस्तव्यस्तविकल्पाः प्रभवेयुः । Page #35 -------------------------------------------------------------------------- ________________ ધ્વનિઓ (વાયુ) સ્ફોટાભિવ્યંજક છે उपाधिभेदेन प्रतिभासमाना असत्याकाराश्च तेऽर्थप्रत्ययान्वयव्यतिरेकानुविधायिनो दृश्यन्ते । तेन यदुच्यते शब्दकल्पनायां कल्पनाद्वैगुण्यमिति तोकगुणाऽपि कल्पना नास्ति, का कथा द्वैगुण्यस्येति । तस्मात् स्फोटात्मकादेव शब्दादर्थप्रत्ययः । वर्णानुविधायित्वं तु तस्यान्यथासिद्धमिति सिद्धम् ।। __ अपि च तार्किकाणामनुमानप्रियत्वात् तत्परितोषायेदमनुमानमभ्यधायि, न परमार्थतः । परमार्थतस्तु श्रौत्रे प्रत्यये प्रतिभासमानः प्रत्यक्ष एव स्फोट : । 20. પરંતુ બીજાઓ કહે છે કે ધ્વનિએ (વાયુ) સ્ફોટના અભિવ્યંજક છે. તે વાયુઓ વડે નિરવયવ એવો સ્ફોટ અભિવ્યકત થત, તાલુ વગેરે સ્થાને અને જિહુવામૂલઆદિ) કરશે સાથે વાયુઓ સંગરૂપ ઉપાધિઓને લીધે મિથ્યા ઉભા થતા વિવિધ આકારના ગકાર વગેરે ભાગોવાળે (=અવયવોવાળે ) જાણે કે હોય એવો જણ્ય છે. વાયુઓ ચંચળ હોવાથી ઉચ્ચારવામાં આવ્યા પછી તરત નાશ પામે છે, આવા વાયુઓ, ફેટને કાલ્પનિક ગકાર આદિ આકારોને પ્રગટ કરે છે. ઉપાધિને કારણે અસત્ય રૂપને પણ પ્રગટ થતું આપણે જોયું છે, જેમકે તલવાર, મણિ, દર્પણ વગેરે અભિવ્યંજના ભેદે ઊભા થતાં શ્યામ, દીધ, વગેરે મુખનાં [અસત્ય] રૂપ નાદાત્મક શબ્દ વીણા, વિષ્ણુ, મૃદંગ, પટ વગેરે અભિવ્યંજકના ભેદે વિવિધતા પામતા દેખાય છે. તેથી તે વણે પારમાર્થિક (=વાસ્તવિક) નથી જ અને ફેટના અભિવ્યંજક પણ નથી એટલે વર્ગો એકે એકે સ્ફોટને અભિવ્યકત કરે છે કે સાથે મળીને અભિવ્યકત કરે છે એ વિકલ્પો ક્યાંથી ઊઠે ? ઉપાધિભેદને લીધે જણાતા તે ગકાર આદિ અસત્ય આકારો અથજ્ઞાન સાથે અન્ય વ્યતિરેક ધરાવતા દેખાય છે. તેથી, શબ્દસ્ફોટની કલ્પનામાં બે કપનાઓ કરવી પડે છે એમ તમે જે કહ્યું એ વિશે અમે કહીએ છીએ ત્યાં એક પણ કલ્પના નથી, તે પછી એ કલ્પનાની તો વાત જ કયાં રહી ? તેથી સ્ફોટાત્મક શબ્દમાંથી અર્થજ્ઞાન થાય છે. અર્થજ્ઞાન સાથે વર્ણોને અવય-વ્યતિરેક તો અન્યથાસિદ્ધ છે એ પુરવાર થયું. વળી, નૈયાયિકે અનુમાનપ્રિય હોઈ તેમના પરિતોષ માટે આ અનુમાન અમે કહ્યું, પરમાર્થાત ફોટ અનુમેય નથી, પરંતુ પરમાર્થતઃ તો શ્રૌત્ર જ્ઞાનમાં દેખાતો ફેટ પ્રત્યક્ષ જ છે. 21. आह किमिदमपूर्व तस्काराचरितं वर्तते ? वर्णाः प्रत्यक्षमुपलभ्यमाना अपि दुर्भगा न प्रत्यक्षाः, स्फोटः पुनरनवभासमानोऽपि सुभगः प्रत्यक्ष इति । उच्यते । न ब्रूमः वर्णा न प्रत्यक्षा इति । ते पुनरसन्तोऽपि उपाधिवशाद् वदनदैर्ध्यादिवदवभासन्ते । शब्दस्त्वेको निरवयवः प्रतीयते । तथा च पदमिति वाक्यमित्येकाकारा प्रतीतिरस्ति । न च भिन्ना वर्णास्तस्यामालम्बनीभवन्ति । न हि सामान्यप्रत्ययो व्यक्त्यालम्बनः, अवयविप्रत्ययो वाऽवयवालम्बनः । न च सेनावनादिबुद्धिवदयथार्था पदवाक्यबुद्धिः, वाधकाभावात् । Page #36 -------------------------------------------------------------------------- ________________ વર્ગોનું પ્રત્યક્ષ ઔપાધિક છે, સ્ફોટનું વાસ્તવિક છે 21. શંકાકાર- ચેરના જેવું અપૂર્વ આચરણ અહીં કેમ છે? વર્ષે પ્રત્યક્ષ રીતે જ્ઞાત થતા હોવા છતાં કમનસીબ તેઓ પ્રત્યક્ષ નથી જ્યારે સ્ફોટ પ્રત્યક્ષ રીતે દેખાતે ન હોવા છતાં નસીબવાળે તે પ્રત્યક્ષ છે. ફેટવાદી–અમે કહેતા નથી કે વણે પ્રત્યક્ષ નથી. [ અમે એમ કહીએ છીએ કે વર્ણો અસત હોવા છતાં ઉપાધિને કારણે દેખાય છે—જેમ મુખની દીર્ધતા શ્યામ અસત હોવા છતાં, તલવાર, મણિ આદિ ઉપાધિને કારણે દેખાય છે તેમ પરંતુ શબ્દસ્ફોટ તે એક નિરવયવ પ્રતીત થાય છે. પદ’ ‘વાય’ એમ એક આકારવાળી પ્રતીતિ થાય છે તે પ્રતીતિમાં ભિન્ન વર્ગો વિષય બનતા સ્થી, કારણ કે સામાન્યના જ્ઞાનમાં વ્યકિત વિષય બનતી નથી કે અવયવીના જ્ઞાનમાં અવયવ વિષય બનતો નથી. જેમ સેના, વન વગેરેને જ્ઞાને અયથાર્થ છે તેમ પદજ્ઞાન અને વાક્યજ્ઞાન અયથાર્થ નથી, કારણ કે તેમના બાધકજ્ઞાનને અભાવ છે. 22. एकार्थप्रत्ययवत्त्वोपाधिकृतेयमेकाकारा बुद्धिरिति चेत् , एकार्थप्रतीतिरिदानी कुतस्त्या ? पदवाक्यप्रतीतिपूर्विका हि पदार्थवाक्यार्थप्रतीतिः, पदार्थवाक्यार्थप्रतीत्याख्यकार्य क्याच्च पदवाक्यबुद्धिरेकाकारेति दुरुत्तरमितरेतराश्रयत्वम् । औपाधिकत्वं च सामान्यावयविबुद्धेरपि सुवचम् । बाधसन्देहरहितप्रतीतिदाढर्यात् तत्र परिहार इति चेत् , तदितरत्रापि समानम् । तस्मात् पदबुद्धेः पदस्फोटो वाक्यबुद्धेश्च वाक्यस्फोटो विषय इति प्रत्यक्ष एव स्फोटः । तत्र पदस्फोटात् पदार्थप्रतिपत्तिः, वाक्यस्फोटाच्च वाक्यार्थप्रतिपत्तिः ।.. 22પદમાં કે વાક્યમાં એકાકારવાળી બુદ્ધિ પદ કે વાક્યની એકાથજ્ઞાનોત્પાદકત્વરૂપ ઉપાધિને લીધે થાય છે એમ જે તમે કહેશે તે અમે પૂછીશ કે એકાÁજ્ઞાન થયું કયાંથી ? પદજ્ઞાન કે વાક્યજ્ઞાનપૂર્વક પદાર્થ જ્ઞાન કે વાકયાથજ્ઞાન થાય છે, અને પદાથજ્ઞાન કે વકથાથજ્ઞાન નામના એક કાર્યને આધારે પદમાં કે વાક્યમાં એક આકારવાળી બુદ્ધિ થાય છેઆ રીતને ઇતરેતરાશ્રયદેષ દુરુત્તર છે. વળી, સામાન્યનું જ્ઞાન અને અવયવીનું જ્ઞાન પણ પાધિક છે એમ કહેવું સરળ બનશે. [ દાહરૂપ એક ક્રિયા બધી અગ્નિવ્યક્તિઓ કરતી હોવાથી અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે, આમ દાહની એક ક્રિયા કરવારૂપ ઉપાધિને લીધે અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે એમ કહેવું સરળ બનશે. તેવી જ રીતે બધા તંતુઓ સાથે મળી આચ્છાદનરૂપ એક ક્રિયા કરતા હોવાથી એક પટ અવયવીનું જ્ઞાન થાય છે એમ કહેવું સહેલું બનશે.] જે તમે કહે કે બાધસંદેહ રહિત દઢ પ્રતીતિને કારણે ત્યાં સામાન્યના જ્ઞાન અને અવયવીને જ્ઞાનના પાધિપણાનો પરિહાર થાય છે તે અમારે કહેવું જોઈએ કે પદમાં કે વાક્યમાં થતી એક આકારવાળી બુદ્ધિની બાબતમાં પણ સમાનપણે આ જ કહેવાય. તેથી પદબુદ્ધિનો વિષય પદફેટ છે અને વાકબુદ્ધિને વિષય વાકથફેટ છે, એટલે ફેટ પ્રત્યક્ષ જ છે. ત્યાં પદસ્ફોટમાંથી પદાર્થનું જ્ઞાન થાય છે અને વાક્યફોટમાંથી વાક્યાયંનું જ્ઞાન થાય છે. 23. ગાદ–ાઢિ નિરવયવ: શ્લોટામાં શો મત, વાવયમ શબ્દ ઉવ, Page #37 -------------------------------------------------------------------------- ________________ વાય અને વાકયાથ બને નિરવય છે तस्य पदात्मकास्त्ववयवा मा भूवन् । तस्य चेत् पदात्मानोऽवयवा भवन्ति, पदस्यापि तर्हि वर्णात्मानोऽवयवा भवन्तु । उच्यते । किञ्चिदुच्छ्वसितमिव मे हृदयम् । मन्ये भविष्यत्यायुष्मतो विवेकालोकः । बोध्यमानो भोत्स्यसे किञ्चित् । ध्वन्युपाधिभेदप्रवृत्तवर्णभेदावभासविप्रलब्धबुद्धिं भवद्विधं बोधयितुं पदस्फोट एष निरवयवोऽस्माभिर्दर्शितः । परमार्थतस्तु पदस्फोटो वाक्यावयवभूतो नास्त्येव । निरवयवमेव वाक्यं निरवयवस्यैव वाक्यार्थस्य बोधकम् । यथा पदस्यावयवा न सन्ति, तथा वाक्यस्यावयवाः पदानीति । तथा चाहुः "वाक्ये पदानामसत्वादसत्त्वं तदर्थे पदार्थानां, निरवयवौ वाक्यवाक्या" इति । अवयवकल्पनायां हि यथा वाक्यस्यावयवाः पदानि पदानामवयवा वर्णा एवं वर्णानामप्यवयवैर्भवितव्यं, तदवयवानामप्यवयवान्तरै रित्यान- . न्त्यात् का व्यवस्था स्यात् ? वर्णान् प्राप्य तु यद्यवयवकल्पनातो विरन्तव्यं, तद्वाक्ये एव विरम्यताम् । 23. શંકાકાર– જે ફોટાભ શબ્દ નિરવયવ હોય તો વાક્ય પણ રાત્મક શબ્દ જ છે એટલે તેના પ્રદરૂપ અવયવ ન થાઓ. જે વાકથન પદરૂપ અવયવ હોય તો પદના વર્ણરૂપ અવયવ થાઓ. સ્ફોટવાટવાદી––-આને ઉત્તર આપીએ છીએ. મારું મન કંઈક હળવું થયું. અને લાગે છે કે આપ આયુષ્માનને વિવેકને પ્રકાશ લાધશે અમે તમને બંધ કરીએ છીએ એટલે તમને કંઈક બોધ થશે. વનિરૂ૫ (=વાયુરૂપ) ઉપાધિના થી થયેલા વર્ણના ભેદના મિથ્યા ભાસથી છેતરાયેલી બુદ્ધિવાળા આપના જેવાને સાચું જ્ઞાન કરાવવા અમે આ પદસ્ફોટને નિરવયવ દર્શાવ્યો છે. પરમાર્થ દૃષ્ટિએ પદસ્ફોટ એ વાક્ષસ્ફોટને અવયવ નથી જ. નિરવયવ જ વાક્ય નિરવયવ જ વાકષાર્થનું બોધક છે. જેમ પદને વરૂપ અવય નથી, તેમ વાક્યને પદોરૂપ અવયવ નથી. અને કહ્યું છે કે “વાક્યમાં પદ્યરૂ૫ અવયવો ન હોવાથી, વાક્યર્થમાં પદાર્થોરૂપ અવયવો નથી, વાય અને વાકયાથ બને નિરવયવ છે.” અવયવકલ્પનામાં જેમ વાક્યના અવયવો પદે છે, પદના અવયવો વણે છે તેમ વર્ણોના પણ અવયવ હોવા જોઈએ, તે અવયવોના પણ અવયવ હોવા જોઈએ, અને એ રીતે આનન્યને લીધે અનવસ્થા થાય જે અવયવની કલપના કરવામાંથી વર્ણોએ આવીને વિરમવું પડતું હોય તો વાકયે જ વિરમોને. 24. एकघटनाकारा हि वाक्यार्थबुद्धिस्तथाविधादेव वाक्यादुत्पत्तुमर्हति । वृद्धव्यवहाराद्धि शब्दार्थे व्युत्पद्यन्ते व्यवहर्तारः । तत्रास्य पदस्य प्रयोग एव न केवलस्य दृश्यते, व्यवहारानङ्गत्वात् । वाक्यं तु प्रयोगाहमिति तत्रैव व्युत्पत्तिः । तत एवार्थसम्प्रत्ययः । अवयवप्रतिभासस्तु भ्रममात्रम् । अर्थोऽपि वाक्यस्यैक एव Page #38 -------------------------------------------------------------------------- ________________ વાય પણ અખંડ અને વાકષા પણ અખંડ नरसिंहाकारः । जात्यन्तरं हि नरसिंहो नाम । तत्र न नरार्थः, नापि सिंहार्थः । एवं पदार्थेभ्योऽन्य एव वाक्यार्थ: पानकादिवत् । यथा पानकं शर्करानागकेशरमरिचादिभ्योऽर्थान्तरमेव यथा च सिन्दूरहरिताललाक्षादिभ्योऽर्थान्तरमेव चित्रम् , यथा वा षड् जर्षभगान्धारधैवतादिभ्योऽर्थान्तरमेव ग्रामरागः तथा पदेभ्यो वाक्यं पदार्थेभ्यो वाक्यार्थः । 24. A२ वाचायशान मेवा ॥२ पायभाया उत्पन्न वाने योय छे. વૃદ્ધના વ્યવહાર દ્વારા જ ભાષા શીખનારને શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. વૃદ્ધોના વ્યવહારમાં કેવળ પદને પ્રયોગ દેખાતો નથી જ, કારણ કે કેવળ પદ વ્યવહારનું અંગ ( =કારણું) નથી. [અર્થાત્ વૃદ્ધો કેવળ પદથી વ્યવહાર કરતા નથી પરંતુ વાકયથી વ્યવહાર કરે છે. ] વાકય વ્યવહારમાં પ્રજાવાને ગ્ય છે, એટલે વાકયની બાબતમાં જ ભાષા શીખનારને જ્ઞાન થાય છે. તેમાંથી જ તેને અર્થનું જ્ઞાન થાય છે. અવયવરૂપ પદની પ્રતીતિ તો ભ્રમમાત્ર છે. નરસિંહાકારની જેમ વાક્યને અર્થ પણ એક જ છે. નરસિંહ એ કોઈ સ્વતંત્ર ત્રીજી જ જાતિ છે. ત્યાં નરરૂપ અથ પણ નથી કે સિંહરૂપ અર્થ પણ નથી. તેવી જ રીતે, પાનક વગેરેની જેમ વાક્ષાર્થ પદાર્થોથી જુદે છે. જેમ પાનક (પણું) સાકર, નાગકેસર, મરી વગેરેથી જુદું છે, જેમ ચિત્ર સિંદૂર, હળદર, લાખ વગેરેથી જુદું છે, જેમ ગ્રામરાગ પૂજ, ઋષભ, ગાંધાર, પૈવત વગેરેથી જુદ છે તેમ વાક્ય પદેથી જુદુ છે અને વાકયા પદાર્થોપી દે છે. 25. कषं तर्हि तदंशावगम इति चेत् , कल्पनामात्रं तत् , नासौ परमार्थः । तच्छदामुगमे तदर्थानुगमदर्शनात् पारमार्थिकत्वं भागानामिति चेत् , न, कूपसूपयूपानामेकाक्षरानुगमेऽप्यर्थानुगमाभावात् । न च केवलानुगममात्रेण तत्कारणभावो वक्तुं शक्यः, रेणुपट लानुगामितया करितुरगादिवत् पिपीलिकापतेरपि दृश्यमानायास्तकारणत्वप्रसङ्गात् । तस्मात् प्रकृतिप्रत्ययांशवदसत्पदार्थपरिकल्पनं वाक्यार्थावगमोपायतयाऽऽश्रीयते, न त्वर्थस्तदीयः तत्राश्वकर्णादिवदुपलभ्यते । असत्यमपि सत्योपायतां प्रतिपद्यमानं दृश्यते । अलीकाहिदंशादयः सत्यमरणकारणं भवन्ति । लिप्यक्षराणि चासत्यान्येव सत्यार्थप्रतिपत्तिमादधति । स्वरूपसत्यानि तानीति चेत् , न, रेखारूपतया तेषामर्थाप्रतिपादकत्वात् , गकारोऽयमिति एवं गृह्यमाणा रेखा अर्थप्रत्ययहेतवः, ता: येन रूपेण सत्यास्तेन नार्थप्रतिपादिकाः, येन चार्थ प्रतिपादिकास्तेन न सत्या इति । 25. शा.२-त। पछी वाचना अशानु (अवयवानु) ज्ञान हैम थाय छ ? સ્ફોટવાદી –તેના અંશે તે કેવળ કલ્પના છે, પરમાર્થ નથી. કાકાર -- [ જુદા જુદા વાક્યોમાં ] તે એક શબ્દ આવતું હોય તે તેની પાછળ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નિરંશ વાક્યના અંશોની કલ્પના કરવાનું પ્રજન પાછળ તેને અર્થ પણ આવતો દેખાય છે એટલે ભાગે [અર્થાત વાક્યના ભાગો પદે અને વાકક્ષાર્થના ભાગો પદાર્થો ] પરમાર્થ છે. ફોટવાદી – ના; કુપ, સૂપ, ચૂપ, આ ત્રણેય શબ્દોમાં ૫ એ એક અક્ષર સમાનપણે આવે છે પરંતુ તે ત્રણ શબ્દના જે અર્થો છે તેમાં પની પાછળ પાછળ ત્રણેય શબ્દોમાં આવતે કઈ સમાન અર્થ છે નહિ. અમુકની પછી અમુક થાય છે એટલા માત્રથી પછી થનારનું તે કારણ છે એમ કહેવું શક્ય નથી, કારણ કે ધૂળના ગોટાઓ ઊંચે ચઢવા પહેલાં જેમ હાથી, ઘોડા દોડતા દેખાય છે તેમ કીડીઓની હાર પણ ચાલતી દેખાય છે, પરિણામે કીડીઓની હારના ચાલવાને ધૂળના ગોટા ઊડવાનું કારણ માનવાની આપત્તિ આવે. તેથી પ્રકૃતિ અને પ્રત્યય એ બે અંશની જેમ અસત પદાર્થની કલ્પનાને આશરે વાકયાથેજ્ઞાનના ઉપાય તરીકે લેવામાં આવે છે, પરંતુ પદાર્થ વાક્યાયમાં જણાતું નથી, જેમ અશ્વ'નો અર્થ અને કર્ણને અર્થ “અશ્વકર્ણના અર્થમાં જણાતો નથી તેમ. અસત્ય પણ સત્યને ઉપાય બનતું દેખાય છે, અસત્ય સર્પદંશ વગેરે સત્ય મરણનું કારણ બને છે. લિપિના અક્ષરો અસત્ય જ છે, તેઓ સત્ય અર્થનું જ્ઞાન કરાવે છે. જે કહો કે લિપિના અક્ષર સ્વરૂપથી તો સત્ય છે તો અમે કહીશું કે ના, રેખારૂપે તેઓ અર્થના પ્રતિપાદક નથી, આ ગાકાર છે એ પ્રમાણે ગ્રહણ કરાયેલી રેખાઓ અર્થજ્ઞાનનું કારણ છે. તે રેખાઓ જે રૂપે સત્ય છે તે રૂપે અર્થપ્રતિપાદક નથી અને જે રૂપે અર્થપ્રતિપાદક છે તે રૂપે સત્ય નથી. 26. નનુ પ્રતિયયાચંરા પિ પરમાર્થસન્ત , તથા પ્રતિમાસાત્, तदर्थप्रत्ययहेतुत्वाच्च । नैतदेवम् , अन्वाख्यानभेदेन तेषां खरूपेणेयत्तानिश्चयानुपपत्तेः । भवतीत्यत्र भूशब्दः प्रकृतिः क्वचिदन्वाख्यायते, क्वचिद्भवशब्दः । प्रत्ययादेशागमगुणवृद्धिवर्णलोपाद्यन्वाख्यानविसंवादात् कः पारमार्थिकः प्रकृतिप्रत्ययविभागः ? कल्पनामात्रं त्वेतत् ‘इयं प्रकृतिरेष प्रत्ययः' इति । एवं पदार्थानामपि वाक्यार्थात् परिकल्पनयैवापोद्धारः । तदुक्तम्पदं कैश्चिद् द्विधा भिन्नं चतुर्धा पञ्चधाऽपि वा । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥ इति [वाक्यप० ३.१] 26. શંકાકાર–પ્રકૃતિ, પ્રત્યય, વગેરે અંશે પણ પરમાર્થ સત જ છે, કારણ કે તેઓ તેવા જણાય છે અને તેઓ અથજ્ઞાનનું કારણ છે. સ્ફોટવાદી–ના, એવું નથી. વ્યાખ્યાતાઓ એક જ શબ્દની ભિન્ન ભિન્ન સમજુતી આપતા હોઈ પ્રકતિ, પ્રત્યય વગેરે અંગેનું સ્વરૂપ આટલું જ છે એવો નિશ્ચય ધટતે નથી. મવતિ' એ શબ્દમાં “મૂ' શબ્દ પ્રકૃતિ છે એમ કોઈ વાર સમજાવવામાં આવે છે; કોઈ વાર ‘મવ' શબ્દ પ્રકૃતિ છે એમ સમજાવવામાં આવે છે. પ્રત્યય, આદેશ, આગમ ગુણ, વૃદ્ધિ, વણું લેપ વગેરે ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હેઈ પ્રકૃતિ Page #40 -------------------------------------------------------------------------- ________________ પદો પણ અપારમાર્થિક છે ૧૫ અને પ્રત્યયને પારમાર્થિક વિભાગ કયો ? “આ પ્રકૃતિ છે અને આ પ્રત્યય છે એ તે કેવળ કલ્પના છે. એવી જ રીતે પદાર્થોને વાકથાથમાંથી ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે. તેથી કહ્યું છે કે જેમ એક શબ્દમાંથી પ્રકતિ અને પ્રત્યયને ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે તેમ વાકયોમાંથી પદેને કહ૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે અને પછી તેમને બે વિભાગમાં કે ચાર વિભાગમાં કે પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. 21. ગઈ રે પારમાર્થિક પાનાં નિયતવિસંવાદ્રિ પં પ્રતીત, विसंवादि तु तत् । नामाख्यातसाधारणसन्निवेशदर्शनात् न नियतं तेषां रूपम् । ત: વારાનિવમેવ તત્વ , ન વાસ્તવમ્ , ન જ નિશ્ચતમ તત્વ પર્યતે | ‘नदन्तिनागाः' इत्यत्र हि कीदृशः पदविभागः, अर्थद्वयोपपत्तेः, उभयत्र च वर्णतुल्यत्वात् । किं 'कालेन कृष्णेन दन्तिना हस्तिना अगास्त्वम् गतः' इत्येवमेतानि पदानि व्यवस्थाप्यन्ताम् , अथ 'काले समये नदन्ति शब्दायन्ते नागाः करिणः फणिनो वा' इति ? तस्मादनियमात् न पदतदर्थविभागः पारमार्थिकः । 27. વળી, જે પદો પારમાર્થિક (વાસ્તવિક) હેત તો તેમનું નિયત અવિસંવાદી રૂ૫ જણાત, પરંતુ તેમનું રૂપ તે વિસંવાદી છે. નામ અને આખ્યાત બંનેમાં સમાન વર્ણોની રચના દેખાતી હોઈ તેમનું રૂપ નિયત નથી. [દાખલા તરીકે મવતિ' એ આખ્યાત પણ છે (મૂ' નું વર્તમાન કાળ ત્રીજે પુરુષ એક વચન) અને નામ પણ છે (મવતનું સપ્તમી એક વચન)]. તેથી પદનું રૂપ કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. તે રૂપને નિશ્ચય કરો પણ મુશ્કેલ છે. “નવનિતના:' આ વાક્યમાં પદવિભાગ કેવો થશે ? કારણ કે વાક્યના બે અર્થો ઘટે છે અને બંનેમાં વર્ષે તો તુલ્ય જ છે. શું “કાળા (ાર) હાથી વડે (નિતનr) તું ગયે (મા)' આ પ્રમાણે પદવિભાગ કરશે કે પછી “સમયે ) અવાજ કરે છે (નિર) હાથીએ કે સર્વે (ના) આ પ્રમાણે પહવિભાગ કરશે ? નિષ્કર્ષ એ કે અનિયમને કારણે પદવિભાગ અને પદાર્થવિભાગ બંને કાલ્પનિક છે. 28. 3થ પ્રથમ પ્રતિપનવાવયાર્થાનુસારે પતઃ વિમાનો વ્યવસ્થાથને, तर्हि किं तेन तदानी व्यवस्थापितेन, वाक्यार्थस्य प्रथममेव प्रतिपन्नत्वात् । किञ्च दध्यत्र मध्वत्रेति दधिमधुपदयोरिकारोकारयोरदर्शनेऽपि तदर्थसंप्रत्ययो दृश्यते । तस्मादपि न पारमार्थिकः पदवर्णविभागः । निरस्तावयवं वाक्यं तथाविधस्यैव वाक्यार्थस्य वाचकमिति सिद्धम् । _28. જો પહેલેથી જ્ઞાત વાક્યર્થ અનુસાર પદવિભાગ અને પદાર્થવિભાગની વ્યવસ્થા કરવાની હોય તે ત્યારે તેમની વ્યવસ્થા કરવાની જરૂર જ શી ? કારણ કે વાકળ્યા તે પહેલેથી જ જ્ઞાત હતો. વળી, ત્ર' “Yaa' એમાં “દધિ' અને “મધુએ બે પદોના ઈકોર અને ઉકારનું દર્શન ન હોવા છતાં તે બે પદના અર્થનું જ્ઞાન તે થતું દેખાય છે. તેથી પણ Page #41 -------------------------------------------------------------------------- ________________ અય શબ્દબ્રહ્મ જ પરમતત્ત્વ છે. પદવિભાગ અને વર્ણવિભાગ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી. નિરવયવ વાકય તેવા જ (=નિરવયય) વાક્યાથનું વાચક છે એ સિદ્ધ થયું. 29. ननु यथा पदेषु वर्णा न सन्ति, वाक्येषु पदानि न सन्ति, तथा महावाक्ये ण्ववान्तरवाक्यान्यपि न स्युः । ततः किम् १ महावाक्यान्यपि प्रकरणापेक्षया न तात्त्विकानि स्युः । ततः किम् ? प्रकरणान्यपि शास्त्रापेक्षया न स्युः । ततोऽपि किम् ? एकमेवेदं शास्त्रतत्त्वम् अविमागमद्वयमापतति । उच्यते । यदि तत्त्वं पृच्छसि बुद्धयसे वा तदा एवमेतत् साधो ! शब्दब्रह्मैवेदमद्वयमनाद्यविद्यावासनोपप्लवमानभेदमर्थभावेन विवर्तते । न तु वाचकाद्विभक्त वाच्यमपि नाम किञ्चिदस्ति । तस्मात् काल्पनिक एव वाच्यवाचकविभागोऽयम् अविद्यैव विद्योपाय इत्याश्रीयते । वाग्रूपता तत्वम् , सर्वत्र प्रत्यये तदनपायात् । यथोक्तम् वाग्रपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥ इति [वाक्यप० १.१२५] 29. શંકાકાર-જેમ પદમાં વણે નથી, વાક્યોમાં પદે નથી તેમ મહાવાકયમાં અવાન્તર વાક્યો પણ નહિ હોય. સ્ફોટવાદી-તેથી શું? શંકાકાર-પ્રકરણની અપેક્ષાએ મહાવાક્યો પણ વાસ્તવિક નહિ બને. સ્ફોટવાદી - તેથી શું ? શંકાકાર – શાસ્ત્રની અપેક્ષાએ પ્રકરણે પણ વાસ્તવમાં અસ્તિત્વ નહિ ધરાવે. સ્ફોટવાદી – તેથી પણ શું? કાકાર - અવિભાગ અદય એક જ શાતત્ત્વ આવી પડે. ફાટવાડી - અમે કહીએ છીએ કે જે ખરું પૂછો, સમજે છે કે સજજન ! એમ જ છે. આ અદ્ય શબ્દબ્રહ્મ જ છે, જેમાં અનાદિ અવિદ્યાવાસનાને લીધે મિયા ભેદ ઊઠતા જણાય છે અને જે [ધટ, પટ આદિ અર્થ રૂપે વિવત (મિથ્યા પરિણામે) પામે છે. વાચકથી જુદું કંઈ વાચ્ય પણ નથી. તેથી વાચક અને વાચ્ચને આ વિભાગ કાલ્પનિક જ છે. અવિવાનો જ વિદ્યાના ઉપાય તરીકે આશ્રય કરવામાં આવે છે. વાયુરૂપતા જ તત્ત્વ છે, તે બધા જ જ્ઞાનમાં છે, કારણ કે કઈ જ્ઞાનમાંથી તે દૂર થતી જ નથી, જેમ કે કહેવામાં આવ્યું છે કે “અવધની (=જ્ઞાનની) સાથે હંમેશા પ્રાપ્ત થનારી વારૂપતા જે અવધિમાંથી દૂર થાય તો પ્રકાશ (=અવબોધ) પ્રકાશે નહિ (અર્થાત્ અવબોધ અને પ્રકાશિત કરે નહિ), કારણ કે વાર તા જ પ્રત્યવમશિની છે. r“આ ઘડે છે' એ પ્રકારને પ્રત્યવમર્શ ન થાય ત્યાં સુધી પદાર્થો ઘટ પ્રકાશિત થતા નથી.] Page #42 -------------------------------------------------------------------------- ________________ વાગૈવિધ્ય 30. सा चेयं वाक् त्रैविध्येन व्यवस्थितैवावभासते - वैखरी मध्यमा पश्यन्तीति । तत्रेयं स्थानकरणप्रयत्नक्रमव्यज्यमानगकारादिवर्णसमुदायात्मिका या वाक् सा वैखरीत्युच्यते । विखर इति देहेन्द्रियसंघात उच्यते । तत्र भवा वैखरी । तदुक्तम्स्थानेषु विधृते वायौं कृतवर्णपरिग्रहा । वैखरी वाक् प्रयोक्तॄणां प्राणवृत्तिनिबन्धना ॥ इति या पुनरन्तः संकल्प्यमानक्रमवती सा मध्यमोच्यते । तदुक्तम् केवलं बुद्धयुपादाना क्रमरूपानुपातिनीं । પ્રાળવૃત્તિમતિમ્ય મધ્યમા વાદ્. પ્રવર્તતે વાયર॰ોપ૦ ૪૨] श्रोत्रग्राह्यवर्णरूपाऽभिव्यक्तिरहिता बाक् કૃતિ[ાજ્યપ૰ોપ૦ {{] या तु ग्राह्यभेदक्रमादिरहिता स्वप्रकाशसंविद्रूपा वाक् सा पश्यन्तीत्युच्यते । ighસ્~ KONTA अविभागात्तु पश्यन्ती सर्वतः संहृतक्रमा । स्वरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥ इति [ वाक्यप ० खोप ० १.१४४] तदलमतिप्रसक्तानुप्रसक्त्या । द्राघीयसी चर्चेयम् प्रकृतान्तरायकारिणीति न प्रतन्यते । 30. આ તે વારૂં ત્રણપ્રકારવાળી સ્થિર થયેલી દેખાય છે-વૈખરી, મધ્યમા અને પશ્યન્તી. તેમાં સ્થાન, કરણ, પ્રયત્ન અને ક્રમ દ્વારા અભિવ્યક્ત થનાર ગકાર આદિ વણુ સમુદાયરૂપ જેવાક઼ છે તે વૈખરી કહેવાય છે, દેહ અને ઇન્દ્રિયાના સમુદાય વિખર કહેવાય છે. તેમાં જન્મેલી તે વૈખરી. તેથી કહ્યું છે જ્યારે વાયુ તાલુ વગેરે સ્થાનેએ અથડાય છે ત્યારે પેાતાની અભિવ્યક્તિને માટે વર્ણને જે ગ્રહણ કરે છે અને આમ ઉચ્ચારણ કરનારાઓના પ્રાણરૂપે વાયુને વ્યાપાર જેની અભિવ્યક્તિનું નિમિત્ત છે તે વાકૂ વૈખરી છે' ખીજી બાજુ, અંદર બુદ્ધિમાં પ્રાકટય પામતી, ક્રમવાળી અને શ્રેત્રમાË વણુરૂપ અભિવ્યક્તિથી રહિત જે વાક્ છે તે મધ્યમા કહેવાય છે. તેથી કહ્યુ` છે કે કેવળ બુદ્ધિ જ જેનું ઉત્પાદાન છે અર્થાત્ મુદ્ધિમાં જ જે પ્રગટે છે [બહાર નહિ], ક્રમને જે પ્રાપ્ત કરે છે અને પ્રાણુના વ્યાપારને પોતાના સ્વરૂપની નિષ્પત્તિ માટે જે અવગણે છે તે મધ્યમા વાર્ફ છે.' પરંતુ ગ્રાહ્યભેદ, ક્રમ, વગેરે રહિત સ્વપ્રકાશસવિત્ રૂપ જે વાર્ છે તે પશ્યન્તી કહેવાય છે. તેથી કહેવામાં આવ્યુ છે કે ‘વિભાગ ય! ભેદ વિનાની, સત્ર ક્રમ વિનાની, આંતર સ્વરૂપજ્યેાતિ રૂપ જ, સુક્ષ્મ અને અવિનશ્વર એવી વાક્ પશ્યન્તી છે.' વધુ પડતુ લંબાણુ કરવાના રાગ રહેવા દઈએ. આ લાંબી ચર્ચા પ્રકૃત વિષયમાં બાધા કરનારી હાઈ તેને અમે લ ખાવતા નથી. ર Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ સ્ફોટવાદ પસંહાર : 31. દ તાવૌવ પુન: જ્યોનન– વદ્વપૂર્ણ વ્યવદાને ન મરતીતિ, वाक्येन लोके व्यवहारात् । तस्य चावयवावयविव्यवस्थानुपपत्तेर्निर्भागमेव तद्वाचकं, निर्भागश्च तस्य वाच्योऽर्थ इति । अवान्तरवाक्यमपि प्रयोगयोग्यं व्यवहारकारणमिति तन्न निहूनूयते । अविद्यावस्थेयं वर्तते । तत्रेयं व्यवहारवर्तनी यथादृश्यमानैवास्तु । विद्यायां सर्वमेवेदमसारमिति । पदेन वर्णेन वा व्यवहाराभावात् तस्य केवळस्याप्रयोगात् तत्स्वरूपमस्यामपि दशायां न वास्तवमिण्यते इति । | 31. અહીં તે આટલું જ પ્રયોજન છે–વર્ણપદપૂર્વક વ્યવહાર થતું નથી, કારણ કે લેકમાં વાક્યથી વ્યવહાર થાય છે; વાક્યને વિશે અવયવ-અવયવીની વ્યવસ્થા ઘટતી ન હોઈ તે વાક્યરૂ૫ વાચક નિભંગ જ છે અને તેને વાચ્ય અર્થ પણ નિભંગ છે. અવાન્તર વાકય પણ પ્રગયોગ્ય છે અને વ્યવહારનું કારણ છે, એટલે તેને પ્રતિષેધ કરવામાં આવતો નથી. આ તો અવિદ્યાની અવસ્થા છે. અવિદ્યાવસ્થામાં આ વ્યવહારમાર્ગ જે દેખાય છે તે ભલે છે. વિદ્યામાં તે આ બધું અસાર છે. પરંતુ પદથી કે વથી વ્યવહાર થતો નથી, કારણ કે કેવળ પદને કે કેવળ વર્ણને પ્રયોગ થતો નથી, પદ કે વર્ણનું સ્વરૂપ તે અવિવાની અવસ્થામાં પણ વાસ્તવિક છવામાં આવ્યું નથી. 32. तस्मादेकः क्रमविरहितः कल्पितासद्विभागो ___ वाक्यस्फोटो जनयति मतिं तादृशीं स्वाभिधेये । वर्णास्त्वेते प्रकृतिलघवः कल्पनैकप्रतिष्ठाः तस्मिन्नर्थे विदधति धियं नेत्यलं तत्कथांभिः ।। 32. નિષ્કર્ષ એ કે એક, કમરહિત, જેના મિથ્યાભાગોની કલ્પના કરવામાં આવી છે એ વાક્યસ્ફોટ પોતાના વાયનું તેવું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આ વર્ષે તે સ્વભાવથી જ અસાર છે, અસ્થિર છે, કેવળ કલ્પનામાં જ તેઓની સ્થિતિ છે; તેવા આ વર્ષે તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. હવે તેની ચર્ચા રહેવા દઈ એ. - 33. ગત્રામીતે વિમાનનુમાનમન્નિા શ્લોટાડવુv=ામ:, પ્રત્યક્ષશ્રતીતિबलवत्तया वा ? न तावदनुमानतः स्फोटस्वरूपमुपपादयितुं पार्यते, परिदृश्यमानविशिष्टानुपूर्वीकवर्णकलापकरणेनार्थप्रतीतेर्घटमानत्वात् । ननु व्यस्तसमस्तादिविकल्पैरुत्सादितं वर्णानां वाचकत्वम् । 33. Rયાયિક - અહીં અમે પૂછીએ છીએ કે શું અનુમાનના મહિમાથી સ્ફોટને સ્વીકાર કરો છો કે પ્રત્યક્ષપ્રતીતિના બળે તેનો સ્વીકાર કરે છે ? અનુમાન દ્વારા સ્ફોટનું સ્વરૂપ ધટાવવું શકર્યું નથી, કારણ કે દેખાતી વિશિષ્ટ આનુપૂવવાળા વર્ણો દ્વારા અર્થજ્ઞાન Page #44 -------------------------------------------------------------------------- ________________ ક્રમભાવી વર્ણો સાથે મળી વાચક અને છે સ્ફોટવાદી વર્ષાં એકે એકે અથ જ્ઞાનના જનક છે કે બધા સાથે મળી અજ્ઞાનના જનક છે, ઇત્યાદિ વિકલ્પા વડે વર્ણાનું વાચકત્વ નિરસ્ત થઈ ગયુ છે. - 34. ગૈતત્ । તુર્વિવાસ્તે । યસ્તાનાં તાવદ્રાજ નેથતે વર્ગાનામ્ । समस्ता एव ते वाचकाः । यत्तु तत्सामस्त्यं नास्ति क्रमभावित्वादिति तदसत् क्रमभाविनामपि समस्तानां कार्यकारिणामनेकशो दर्शनात् । यथा युगपद्भाविनः समस्तास्त्रयो ग्रावाणः एकामुखां धारयन्तो दृश्यन्ते तथा क्रमभाविनोऽपि समस्ता ग्रासा एकां तृप्तिमुत्पादयन्तो दृश्यन्ते । एकस्मिन्नपि हि ग्रासे हीयमाने न भवति तादृशी તૃતિઃ । અતઃ समस्ता एव ते ग्रासाः तृप्तेः कारणम् । न च समस्ता अपि ते ग्रासाः युगपत् प्रयोक्तुं शक्याः । तथैकानुवाकग्रहणे संस्थानां क्रमभाविनीनामपि सामस्त्ये सति सामर्थ्यम्, एकया संस्थया तदामुखीकरणासम्भवात् । एवं तावल्लोके सामस्त्य क्रमभाविनां दृष्टम् । ૧૯ ; 34. નૈયાયિક ના, એમ નથી. તે વિકલ્પો ખાટા છે. વર્ણી એકે એક અથ ના વાચક છે એમ પ્રુચ્છવામાં આવ્યું જ નથી. વાઁ સાથે મળીને જ અના વાયક છે. તેમનું ભેગા થવુ સ ંભવતુ' નથી કારણ કે તેએ ક્રમભાવી છે એમ જે તમે કહ્યું તે ખાટુ છે, કારણ કે આપણે ક્રમભાવીઓને પણુ સાથે મળી કામ કરતા અનેક વાર દેખ્યા છે. જેમ યુગપદ્ભાવી પથરાએ સાથે મળી એક તપેલીને ધારણ કરતા દેખાય છે, તેમ ક્રમસાવી કાળિયા સાથે મળી એક તૃપ્તિને ઉત્પન્ન કરતા દેખાય છે. એક પણ કાળિયા એ. હૈાય તે તેવી તૃપ્તિ થતી નથી. તેથી તે કેાળિયાએ ભેગા મળીને તૃપ્તિનુ કારણ બને છે તે ભેગા મળેલા કાળિયાએને યુગપત્ પ્રયે!જવા શકય નથી. વળી, ક્રમભાવી સંસ્થાએ (પુનઃ પુનઃ ઉચ્ચારણા) સાથે મળીને એક અનુવાકના (મંત્રસમૂહના) ગ્રહણમાં (મેઢે કરવામાં) સમથ અને છે. એક સંસ્થાથી (પુનઃ ઉચ્ચારણથી) એક અનુવાકને મેાઢે કરી શકતે નથી. [આપણા અનુભવ છે કે એક લેકને અનેક વાર ઉચ્ચારવામાં ગાખવામાં આવે છે ત્યારે જ તે મેઢે થાય છે. આને અથ એ કે બધા ઉચ્ચારણા ભેગા મળી બ્લેકને મેઢ કરાવે છે. આ રીતે અહી ક્રમભાવીએનુ સાસસ્ય સ ંભવે છે.] આમ લેકમાં ક્રમભાવીઓનું સામસ્ત્ય દેખાય છે. 35. वेदेऽपि ' दर्शपूर्णमासाभ्याम् इतीतरेतरयोगशंसिना द्वन्द्वेन समर्पित साहित्यानामाग्नेयादियागानां पक्षद्वये प्रयोज्यत्वेन चापरिहार्यक्रमाणामेकाधिकारसम्पादकत्वं दृष्टम् । तथा 'ऐन्द्रवायवं गृह्णाति' 'आश्विनं गृह्णाति' इति सोमग्रहणाभ्यासानां समस्तानां क्रमभाविनां चैकप्रधाननिर्वर्तकत्वं दृष्टमिति । अतश्च नायं विरोधः सामस्त्यं च क्रमभावित्वं चेति । एवं क्रमवर्तिनोऽपि वर्णा एवार्थाभिधायिनो भविष्यन्ति । Page #45 -------------------------------------------------------------------------- ________________ કમાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે છે તેમાં સમર્થન ननु ग्राससंस्थादीनां युक्तं समस्तानां क्रमभावित्वं यतः कार्यमपि तदीयं तृप्त्यादि क्रमेण निर्वय॑मानं दृश्यते । वर्णेभ्यस्तु क्रमेण श्रयमाणेभ्यः न यावती तावती अर्थावगतिमात्रा निर्वय॑माना दृश्यते । 35. વેદમાં પણ “ રઘુનrarખ્યામ્' = (‘દર્શપૂર્ણ માસથી”) એમ એકબીજાને યોગ જણાવતા ઇન્દ સમાસથી દલિત સાહિત્યવાળા (= સામત્યવાળા) અને શુક્લપક્ષ અને કષ્ણપક્ષમાં જેમને પ્રયોગ ક્રમથી જ થાય છે એવા આગ્નેય આદિ યાગો એક ફળ ઉત્પન્ન કરતા દેખાય છે. [ દશયાગ સુદ એકમે થાય છે અને પૂર્ણ માસયાગ પૂનમે થાય છે. શિયાળ એક આગ્નેય અને બે સાન્નાટ્ય એમ ત્રણ યાગાને સમુદાય છે. પૂર્ણમાસયાગ એ આગ્નેય, અગ્નીમીય અને ઉપાંશુ એ ત્રણ ભાગોને સમુદાય છે. એકલા સાંગ દશથી કે એકથા સાંગ પૂર્ણ માસથી સ્વગરૂપે ફળ ઉત્પન્ન થતું નથી, પરંતુ પરસ્પર ભેગા મળી સાંગ એવા તે બંને ફલાપૂર્વ દ્વારા સ્વર્ગને ઉત્પન્ન કરે છે, એમ “પૂfમાસાભ્યાં શ્વાનો યત એ વાક્યથી જ્ઞાત થાય છે. આથી સ્વર્ગજનક ફલા પૂર્વની પહેલાં, સાંગ દર્શ અને સાંગ પૂર્ણ માસ એ બંનેનું જુદું જુદું એક એક સમુદાયાપુર્વ સ્વીકારવું પડશે કે જે દ્વારા તેઓ (દર્શ અને પૂર્ણમાસ એ બે સમુદા-દર્શના ત્રણ વાગોને સમુદાય અને પૂર્ણમાસના ત્રણ વાગોને સમદાય) એક બીજાને સહકાર સાધી કલાપને પેદા કરી તે દ્વારા સ્વર્ગ ઉત્પન્ન કરી શકે. વળી, ઉપયુક્ત આ પ્રત્યેક સમુદાયાપૂર્વ” પણ સાંગ દશ સમુદાયથી કે સાંગ પૂર્ણ માસ સમુદાયથી ઉત્પન્ન થતું હોવાથી, તત્તસમુદાયધટક પ્રત્યેક પ્રધાન યોગથી જન્ય એક એક ઉત્પજ્યપૂર્વ સમુદાયપૂર્વની પહેલાં સ્વીકારવું આવશ્યક છે, જેથી ભિન્નકાલીન હોવા છતાં તે પ્રધાન યાગોને સમુદાયટકતા તેમ જ સાંગતા પ્રાપ્ત થઈ શકે છે. તે જ પ્રમાણે, અ ગેને પણ સમુદાયઘટક પ્રધાનનું સાહિત્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક અંગજ જુદુ જુદુ એક ઉપપૂર્વ સ્વીકારવું આવશ્યક છે જ. નિષ્કર્ષ કે દરેક અંગના ઉપરાપૂર્વથી યુક્ત જે દર્શધટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાવ ઉત્પન્ન થાય છે, તેમ જ દરેક અંગના ઉત્પન્યપૂર્વથી યુક્ત જે પૂર્ણમા ઘટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાપૂર્વ ઉત્પન્ન થાય છે. આ બે સમુદાય પૂર્વોથી એક પરમાપૂવ ( = ફલા પૂર્વ) ઉતપન્ન થાય છે. અને આ કલાપૂર્વથી 5 વખતે સ્વરૂપે ફળ પેદા થાય છે. આ જ વસ્તુને સંક્ષેપમાં સરળ રીતે આ પ્રમાણે મૂકી શકાય દર્શમાં ત્રણ વાગે કમથી થાય છે અને પૂર્ણમાસમાં પણ ત્રણ વાગે ક્રમથી થાય છે દશ સુદ એકમે થાય છે અને પૂર્ણમાસ પૂનમે થાય છે. આમ તેમને પણ ક્રમ છે. દશ અને પુણેમાસ ભેગા મળીને જ એક ફળ સ્વર્ગ ઉત્પન્ન કરે છે આગ્નેય અને બે સાન્તાય એમ ત્રણ વાગે સાથે મળી દશયાગ થાય છે. આગ્નેય. અનીષોમીય અને ઉપાંશુ એ ત્રણ વાગે સાથે મળી પૂર્ણમાસયાગ થાય છે. અને દશે અને પૂર્ણમાસ સાથે મળી એક ફળ સ્વગ પેદા કરે છે. આમ અહીં ક્રમભાવી ત્રણ વાગેનું સામત્ય અને ક્રમભાવી દશ અને પૂર્ણમાસનું સામાન્ય વેદમાં સ્વીકારાયું છે જ. ] વળી, તિષ્ઠોમમાં સમરસ ભરેલાં અનેક પાત્રોમાંથી પેન્દ્રવજવં જ્ઞાતિ” ( “ઐન્દ્રવાયુનું પાત્ર પ્રહાણું કરે છે') “અશ્વિને #તિ' (“અશ્વિનનું પાત્ર ગ્રહણ કરે છે') એમ સેમ ભરેલાં પાત્રોના Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વર્ષે કમથી અર્થ બધ કરાવે છે તેનું સમર્થન પ્રહણના કમભાવી અને સમસ્ત અભ્યાસનું એક પ્રધાન તિક્ટોમને ઉત્પન્ન કરવાપણું દેખ્યું છે. તેથી સામાન્ય અને કમભાવિત્વ વચ્ચે વિરોધ નથી. આમ ક્રમભાવી હોવા છતાં વણે જ અર્થના વાચક બનશે. ફેટવાદી – કાળિયા, સંસ્થા, વગેરે સમસ્તેનું ક્રમભાવિત્વ બરાબર છે કારણ કે તે દરેકનું તૃપ્તિ વગેરે કાર્ય પણ ક્રમથી ઉત્પન થતું દેખાય છે. પરંતુ કમથી સંભળાતા વર્ષોથી જેટલા વર્ષે સંભળાય તેટલી અર્થજ્ઞાનની માત્રા ઉત્પન્ન થતી દેખાતી નથી. 36. यद्येवमाग्नेयादिभ्यः तर्हि क्रमेण निर्वय॑मानं किं कार्यमुपलभ्यते ? अवान्तरापूर्वमिति बमः, शब्दप्रामाण्यात् । परमापूर्वनिवृत्तिस्तु तेषां सामस्त्ये सति सेत्स्यतीति । 36 નૈયાયિક-જે એમ હોય તે આગ્નેય વગેરેથી કમથી ઉત્પન્ન થતું કર્યું કાર્ય દેખાય છે ? સ્ફોટવાદી–અમે કહીએ છીએ કે અવાર અપૂર્વ, કારણ કે તેમાં શબ્દ પ્રમાણ છે. અવાન્તર અપૂર્વેનું સામત્યુ થતાં પરમાપૂર્વની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. 37. उच्यते । अवान्तरापूर्वनिवृत्ताविदानी क्रमभाविनामाग्नेयावयवभूतक्रियाक्षणानां किमवान्तरं कार्य का वा तस्य निवृत्तिरुपलभ्यते ? अपि च यथाभिमतं यत् कार्य तदभिसन्धानेन प्रवृत्तिः । तत् सामस्त्यात् पूर्व न कचिदुपलभ्यते । न ह्यवान्तरापूर्वेण स्वर्गमात्रा काचिदभिनिर्वय॑ते, शास्त्रार्थस्य तदानीमनिष्पन्नत्वात् । अतः किमवान्तरापूर्वेण कृतेनापि ? यत्किञ्चित्त्ववान्तरापूर्वप्रायं कार्यं वर्णेष्वपि न न दर्शयितुं शक्यते । किं तदिति चेत् , स्वरूपग्रहणं संस्कारो वा भविष्यति । 37. યાયિક–ઉત્તરમાં અમે કહીએ છીએ કે અવાન્તર અપૂર્વોની ઉત્પતિ થતી હેય તો આગ્નેયના અવયવભૂત ક્રમભાવી [ ત્રીહિઅવહનન આદિ | ક્રિયાક્ષણનું કયું અવાક્તર કાય છે ? અથવા તે અવાના કાર્યની કઈ ઉત્પત્તિ દેખાય છે ? વળી ઈચ્છા મુજબ જે ફળ કરવાનું હોય તેને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ થાય છે. તે ફળ સામત્ય પહેલાં ક્યાંય જણાતું નથી, કારણ કે અવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વર્ગ માત્રા ઉત્પન્ન થતી નથી. પ્રવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વગમાત્રા ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે શાસ્ત્રમાં જણાવેલ પ્રધાન અર્થ (= યજ્ઞકર્મ) તે વખતે નિષ્પન્ન થયો હોતા નથી તેથી અવાજોરાપૂર્વક કરવાથી શું ? જે કંઈ થડક ઉપકારરૂપ કાર્ય અવાન્તરપૂર્વ કરે છે તેના જેવું ઉપકારરૂપ કાય” તે વર્ગો પણ કરે છે એ દેખાડવું શક્ય છે જ તે શું છે એમ જે તમે પૂછશે તો અમે કહીશુ કે તે છે સ્વરૂપગ્રહણ કે સંસ્કાર. [સ્વરૂપગ્રહણથી વર્ણનું શ્રૌત્ર પ્રત્યક્ષ સમજવું. ] 38. तयोः प्रधानकार्यावयवत्वं नास्तीति चेत् , मा भूदवयवत्वं, तदुपयोगिता तु विद्यते एव । अवयवावयविव्यवहारस्तु अवान्तरपरमापूर्वयोरपि दुरुपपादः । Page #47 -------------------------------------------------------------------------- ________________ २२ કમભાવી વર્ગોનું સંકલનાજ્ઞાન સંભવે છે पदानां तु वाक्यार्थप्रतिपत्तिलक्षणप्रधानकार्यावयवभूतपदार्थज्ञानाख्यकार्यनिर्वर्तकत्वमतिस्पष्टमस्त्येवेति न तेष्वेष दोषः प्रादुष्यात् । वर्णानामपि गमनक्रियाक्षणानामिव ग्रामप्राप्तौ, ग्रासानामिव तृप्ती, संस्थानामिवामुखीकरणे यद्यपि क्रमोपचीयमानतत्कार्यमात्रासमुन्मेषो नास्ति तथापि तदौपयिकस्योपलब्धिसंस्कारादिकार्यस्य करणात् तत्कार्यावयवी तावत् कृतो भवतीति न समस्तानां क्रमकारित्वमपहीयते । तत्र पर्वे वर्णा अतीता अप्युपकरिष्यन्ति, चरमवर्णस्तु वर्तमान इतीदृश एवायं काल्पनिकः क्रियाक्षणसमूह इव वर्णसमूहोऽर्थप्रत्यायकः । 38. સ્ફોટવાદી–અર્થજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના તે બે (= સ્વરૂપગ્રહણ અને સંસ્કાર ) અવય નથી, નૈયાયિક– ભલે અવયવ ન છે, તેમની તેમાં ઉપયોગિતા તો છે જ. અવયવઅવયવીને વ્યવહાર તે અવાતરપૂર્વ અને પરમાપૂર્વ વચ્ચે પણ ઘટવો મુશ્કેલ છે. વાક્યાથજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના અવયવભૂત પદાથજ્ઞાન નામના કાર્યોને પદો ઉત્પન્ન કરે છે એ અત્યંત સ્પષ્ટ છે, એટલે એમને આ દોષ દૂષિત કરતું નથી. ગમનક્રિય ક્ષણો દ્વારા રામપ્રાપ્તિમાં, કેળિયાઓ દ્વ: રા તૃતિમાં, પુનઃ પુનઃ ઉચ્ચારણ દ્વારા એક અનુવાકને મોઢે કરવામાં જેમ ક્રમથી ધીરે-ધીરે ઉપચય પામતા કાયનો સમુન્મ થાય છે તેમ વર્ષો દ્વારા પદાર્થજ્ઞાનોત્પત્તિમાં ક્રમથી ઉપચય પામતા કાર્યને સમુન્મ થતો નથી; તેમ છતાં પદાર્થ જ્ઞાનના ઉપાયભૂત, વર્ણોનાં શ્રૌત્ર પ્રત્યક્ષ અને વર્ણોના સંસ્કારરૂપ કાર્યોને વણે ઉત્પન્ન કરતા હોઈ તે પદાર્થ જ્ઞાનરૂપ કાર્યાલયવીને પણ તેઓ ઉત્પન્ન કરી દે છે, એટલે સમસ્તનું ક્રથી કાય કરવાપણું હાનિ પામતું નથી. ત્યાં અર્થ જ્ઞાનરૂપ કાર્યોત્પત્તિમાં અન્તિમ વર્ણ પૂર્વેના વર્ષો નાશ પામી ગયા હોવા છતાં ઉપકાર કરે છે, અન્તિમ વર્ણ તો વર્તમાન હોય છે, તેથી કાલ્પનિક ક્રિયાક્ષણસમૂહ જે આ વર્ણસમૂહ અર્થનું જ્ઞાન કરાવે છે. 39. अथ वा क्रमोपलब्धेष्वपि वर्णेषु मानसमनुव्यवसायरूपमखिलवर्णविषयं सङ्कलनाज्ञानं यदुपजायते, तदर्थप्रत्यायनाङ्गं भविष्यति । दृश्यते च विनश्वरेष्वपि पदार्थान्तरेषु क्रमानुभूतेषु युगपदनुव्यवसायो मानसः ‘शतमाम्राणि भक्षितवान् देवदत्तः' इति । न चायं प्रत्ययो नास्ति, सन्दिग्धः, बाध्यते वा । अनभ्युपगम्यमाने चेदृशि समुच्चयज्ञाने तन्निबन्धना भूयांसो व्यवहारा उत्सीदेयुः । 39. અથવા, ક્રમથી પ્રત્યક્ષ થનારા વર્ષો બાબતમાં, તે બધા વર્ગોને વિષય કરનારું જે માનસ અનુવ્યવસાયરૂપ સંકલન જ્ઞાન થાય છે તે અર્થ જ્ઞાન કરાવવામાં કારણભૂત બનશે. વિનશ્વર, કમથી અનુભૂત બીજા પદાર્થોની બાબતમાં, તે બધા પદાર્થોને યુગપત વિષય કરનાર માનસ અનુવ્યવસાય છે, જેમ કે “દેવદત્ત સે કેરી ખાધી', એ જ્ઞાન નથી એમ નહિ. વળી તે સંદિગ્ધ પણ નથી કે બીજ પ્રમાણજ્ઞાનથી બાધિત પણ થતું નથી. જે આવા સમુચ્ચયજ્ઞાનને સ્વીકાર ન કરવામાં આવે તે ઘણા બધા વ્યવહારો ઉછેદ પામે. Page #48 -------------------------------------------------------------------------- ________________ સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે 40. स चायं सङ्कलनाप्रत्ययः स्मर्यमाणानुभूयमानप्राक्तनान्त्यवर्णविषयतया सदसद्वर्णगोचरश्चित्ररूप उपेयते । यदि वाऽन्त्यवर्णेऽपि तिरोहिते भवन् असद्वर्णगोचर एव, न चित्राकारः । सोऽर्थप्रतीतिहेतुरेक एवेति निरवकाशा व्यस्तसमस्तविकल्पाः । 40. આ સલાનાજ્ઞાન વિષય સ્મરણ કરાતા પ્રાફતન વર્ષો અને અનુભવાતે અન્ય વર્ણ ઈ સત અને અસતને વિષય કરનારું, ચિત્રરૂપ ધરાવતું તે જ્ઞાન છે એમ સ્વીકારાયું છે. અથવા તે અન્ય વણે પણ તિરહિત બનતાં સંકેલના જ્ઞાન અસત્ વને જ વિષય કરતું બની રહે છે અને પરિણામે ચિત્રરૂપ રહેતું નથી. આ સંકલનાજ્ઞાન અથ જ્ઞાનનું એક જ કારણ હેઈ કારણે એકે એકે અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે કે ભેગાં મળી કરે છે એ વિકલ્પોને કોઈ અવકાશ રહેતો નથી. 41. ननु सङ्कलनाप्रत्ययेऽपि यदि ते वर्णाः क्रमेणावभासन्ते, तदसावपि पूर्वोत्पन्नैकैकवर्णबुद्धिनिर्विशेष एव स्यादिति तदुपारूढा अपि वर्णा नार्थप्रतीतिहेतवो भवेयुः। यदि त्वेकसुमनस्स्तबकाकारावभासी प्रत्ययवत् स प्रत्ययः तदा तस्मिन् क्रमानवगमाद्विपरीतक्रमा अपि ते वर्णा अर्थप्रतीतिकारिणः स्युः । 41. शटवाही- ले ससानासानमा ५९ ते वर्धा भया । ज्ञात थता हायता તે સંકલનાજ્ઞાનનો પણ એક એક વણને ગ્રહણ કરનારાં જ્ઞાનથી કોઈ વિશેષ ( રમેલ) રહે નહિ, પરિણામે એવા સંકલનાજ્ઞાનમાં ગૃહીત થયેલા હોવા છતાં વર્ષો અર્થ પ્રતીતિના કારણ નહિ બને. જે તે સંકલનાજ્ઞાન ફૂલેના એક ગુચછાને ગ્રહણ કરનાર જ્ઞાન જેવું હોય તો તેમાં ક્રમનું જ્ઞાન જ ન હોવાથી વર્ષે વિપરીત ક્રમમાં પણ અર્થનું જ્ઞાન કરાવે.' 42. उच्यते । विशिष्टानुपूर्वीकवर्णमालाऽनुभवसमनन्तरभावी हि सङ्कलनाप्रत्ययोऽर्थप्रतीतेर्हेतुः, न स्तबकाकारपरिच्छेदमात्रम् । विपरीतक्रमाशङ्कनं च तदानीं कुतस्त्यम् ? स्तबकावभासे तावत् क्रम एव नास्ति, कस्य वैपरीत्यमवैपरीत्यं वा ? यदनन्तरजन्माऽयं समुच्चयप्रत्ययः ताश्च विशिष्टक्रमावभासिन्य एव पूर्वभाविन्यो वर्णबुद्धय इति कुतो वैपरीत्यविकल्पः ? तस्मात् प्रथमावगमनियतानुपूर्वीकास्ते तदनन्तरभाविसमस्तावभासिसङ्कलनाप्रत्ययोपारूढा वर्णा अर्थप्रतीतिकारिण इति न दोषः । यथा वा “पूर्ववर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः” इति [शा०भा० १.१.५] तत्रभवता मीमांसाभाष्यकृता वणितं तथा वर्णानामर्थप्रत्यायकत्वमस्तु । 42. यायि-साना उत्तर अमे पाये छामे. विशिष्ट मानु पूवी वाणी वर्शनी भाणाना અનુભવ પછી તરત જ ઉત્પન્ન થતું સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે, [આનુપૂવરહિત કેવળ ગુચ્છને ગ્રહણ કરનારું જ્ઞાન સંકલનાજ્ઞાન નથી. એમ હાઈ વિપરીત ક્રમની શંકા જ Page #49 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર અ ને જનક છે કયાંથી થાય? ગુચ્છના જ્ઞાનમાં તે ક્રમ ( =આનુપૂર્વી ) જ નથી, તે પછી કેનું વૈપરીત્યા કે અવૈપરી હોય ? જેના પછી તરત જ આ સમુચ્ચયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિશિષ્ટ કમના અવભાસવાળાં વણગ્રાહી પૂજન જ્ઞાન છે; તે પછી વિપરીત્યને વિક૯પ ( પ્રશ્ન) કયાંથી આવ્યો ? તેથી, પ્રથમ પોત પોતાના જ્ઞાનમાં નિયત ક્રમે ગ્રહણ કરાયેલા તે વણી તે જ્ઞાન પછી તરત જ ઉતપન્ન થનારા અને સમસ્ત વર્ગોને એક સાથે અવભાસ કરનારા સંકલના જ્ઞાનનો વિષય બની અર્થજ્ઞાનના જનક બને એમાં કોઈ દેષ નથી, અથવા પૂર્વ વએ પાડેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અથજ્ઞાનને જનક છે એમ માનનીય મીમાંસાભાષ્યના કર્તાએ (શબરે) જેમ નિરૂપ્યું છે તેમ વર્ષો અર્થજ્ઞાનના જનક છે. 43. नन्वत्रोक्तं संस्कारस्यार्थप्रतीतिजनकत्वं न दृष्टपूर्वम्, स्मृतावेव तस्य व्यापार इति । किमियं राजाज्ञा स्मृतिरेव संस्कारेण कर्तव्येति ? 43. ફેટવાદી–અહીં તમે કહ્યું કે સંસ્કાર જ્ઞાનને જનક છે, પણ એવું અમે પહેલાં કદી જોયું નથી; સરકારને વ્યાપાર તે સ્મૃતિને ઉત્પન્ન કરવામાં જ છે. નૈયાયિક–શું આ રાજાશા છે કે સંસ્કાર સ્મૃતિને જ ઉત્પન્ન કરવી જોઈએ ? 44. નિર્ધ રણજ્ઞિ, યાજ્ઞા વેપા ન હિ સંસ્કારો નામ તત્રઃ વોડપ ઘન किन्तु पट्वभ्यासादरप्रत्ययगृहीतेष्वर्थेषु यदात्मनः स्मरणकारणं स संस्कारः । सा च स्मृत्यैव कार्येण कल्प्यमाना शक्तिः । न च शक्तिरूपस्य संस्कारस्य शक्त्यन्तरमर्थप्रतीतिजन्मनि सम्भवति । येनैव कार्येण सा कल्प्यते शक्तिस्तदपहाय किं कार्यान्तरं कुर्यात् ? स्मरणहेतोश्च संस्कारस्य प्रसवकारणमनुभवः । अनुभवहेतोस्त्वस्य नूतनचरितस्य संस्कारस्य जन्मनिमित्तमेव नोत्पश्यामः । तस्मान्नासावर्थप्रतीतिहेतुर्भवति 44. ફેટવાદી—ના, આ રાજાજ્ઞા નથી, પણ નાજ્ઞા તે છે. સંસ્કાર નામના કઈ સ્વતંત્ર ધન નથી પરંતુ પટુ અભ્યાસ અને આદર સાથે જ્ઞાન વડે ગૃહીત અર્થોની બાબતમાં તે અર્થોનું પોતાનું સ્મરણ ઉપન્ન કરનારું કારણ તે સંસ્કાર છે. સ્મૃતિરૂપ કાય” ઉપરથી જ અર્થોપત્તિ દ્વારા ક૯પવામાં આવતી શક્તિ સંસ્કાર છે. શક્તિરૂપ સંસ્કારમાં અર્થજ્ઞાનને ઉત્પન્ન કરનારી બીજી શક્તિ સંભવતી નથી. જે કાર્ય (સ્મૃતિરૂપ કાર્ય ) ઉપરથી જ તે સંસ્કારરૂપ શક્તિની કલ્પના કરવામાં આવી હોય તે કાર્યને ત્યજી શું તે બીજુ કાર્ય કરે ? સ્મરણે દક સંસ્કારનું જનક કારણ અનુભવ છે. અનુભવનું જનક કારણું બનનારા એવા આ નૂતન અપૂર્વ વ્યાપારવાળા સંસ્કારની ઉત્પત્તિનું કારણ જ અમને તે જણાતું નથી. તેથી સંસ્કાર અર્થજ્ઞાનને જનક નથી. 45. નૈતનું વારમ્, વનમતમતે: "સોર્થવ્રતીતિનાત્ / स्मरणशक्तिः संस्कारः, किन्त्वात्मगुणो वासनाख्यः । स च स्मृतिमिवार्थप्रतीतिमपि जनयितुमुत्सहते । सर्वत्र नो दर्शनं प्रमाणम् । स्मरणजननकौशलमपि तस्य तथा Page #50 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર આત્માને ગુણ અને અર્થધને જનક दर्शनादवगम्यते । तदिदमनुभवजननमपि ततो दृश्यते एव । वर्णाश्च तदनुभवाश्च व्यतीताः । अन्यच्च शब्दतत्त्वं नानुभूयते इति वक्ष्यामः । अस्ति चार्थप्रतीतिः । नासौ निष्कारणिका । कारणव्यतिरेकेण हि साऽनुद्भवन्ती कारणमाक्षिपति । यदस्याः कारणं स संस्कार इति स्मृतिरिवार्थप्रतीतिरपि तत्कार्यत्वात् तदनुमापिका भवत्येव । यत्त कुतस्तादृशः संस्कार उदेतीति, जडप्रश्नोऽयम् , अनुभवहेतुकस्य सुप्रसिद्धत्वात् । तथा चाह, 'वस्तुधर्मो ह्येष यदनुभवः पटीयान् स्मृतिबीजमाधत्ते' इति । 45. નૈવિક––આ તમે જે કહ્યું તે સારહીન છે, તુછ છે, કારણ કે વર્ણના ભથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળા પુરુષને અર્થજ્ઞાન થતું દેખાય છે. સ્મરણત્પાદક શક્તિ એ સંસ્કાર નથી પરંતુ આત્માને વાસને નામના ગુણ સંસ્કાર છે અને તે ગુણ સ્મૃતિની જેમ અર્થશાનને પણ ઉત્પન્ન કરવા માટે ઉત્સાહિત થાય છે. સર્વત્ર આપણું દર્શન પ્રમાણ છે. સ્મરણને ઉત્પન્ન કરવાનું સંસ્કારનું કૌશલ પણ તે દર્શનથી જ જ્ઞાત થાય છે. તેથી સંસ્કારનું અનુભવજન પણ તે દર્શનથી જ દેખાય છે. વર્ષો અને તેમના અનુભવે તે અતીત થઈ ગયા છે અને બીજુ તો કોઈ શબ્દતત્વ અનુભવાતું નથી એમ અમે કહીએ છીએ અને અર્થજ્ઞાન તે થાય છે. આ અર્થજ્ઞાન કારણ વિના તો ઉત્પન્ન થાય નહિ. કારણ વિના ઉત્પન્ન ન થતું અર્થશાન કારણનો આક્ષેપ કરે છે. જે તેનું કારણ છે તે સંસ્કાર છે, આમ સ્મૃતિની જેમ અથજ્ઞાન પણ સંસ્કારનું કાર્ય હેવાથી અર્થજ્ઞાન સંસ્કારનું અનુમાન કરાવે છે. તેવા ( અર્થાત અર્થ જ્ઞાનને જનક) સંસ્કાર શેનાથી જન્મે છે એ પ્રશ્ન જે તમે કર્યો છે તે જડ પ્રશ્ન છે, કારણ કે તેનું કારણ અનુભવ છે એ તે સુપ્રસિદ્ધ છે અને કહ્યું પણું છે કે ‘એ તે વસ્તુધર્મ છે કે પટુ અનુભવ સ્મૃતિના કારણુરૂપ સંસ્કારને જન્મ આપે છે.” 46. ननु स्मृतिबीजमिति यदुच्यते तत् कथमनुभवबीजं स्यात् ? नैष नियमः स्मृतेरेव बीजमिति । अनुभवस्तावत् तथाविधमात्मधर्ममाधत्ते । स कार्यभेदोऽपि नोत्पत्तौ कारणान्तरं मृगयते । कार्यभेदश्चास्य तथादर्शनादवगम्यते इत्युक्तम् । ___ अथ वा किमनेन निर्बन्धेन ? न साक्षादर्थप्रतीतिकारी संस्कारः, स्मृतिद्वारेण तां करिष्यति । पूर्ववर्णेषु संस्कारात् स्मरणम् , अन्त्यवणे श्रोत्रोन्द्रियादनुभव इत्येवं स्मर्यमाणानुभूयमानवर्णकारणकोऽर्थप्रत्ययः स्यात् , को दोषः ? 46. ફેટવાદી–જેને તમે સ્મૃતિનું કારણ કહે છે તે અનુભવનું (=અર્થજ્ઞાનરૂપ અનુભવનું) કારણ કેમ બને ? [ ન્યાયદર્શનમાં સ્મૃતિભિન્ન ઉપલબ્ધિને અનુભવ ગણવામાં આવે છે, અનુભવ પ્રમાણ છે, સ્મૃતિ પ્રમાણ નથી ] યાયિક-એ નિયમ નથી કે સંસ્કાર સ્મૃતિનું જ કારણ છે. અનુભવ તેવા (સંસ્કારરૂપ) આત્મધર્મને ઉત્પન્ન કરે છે. આ અનુભવરૂપ વિશિષ્ટ કાર્ય ( =અજ્ઞાન) પિતાની ઉત્પત્તિ માટે બીજું કારણ (સંસ્કારથી અન્ય કારણું) શોધતો નથી. સંસ્કારનું જ આ Page #51 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારથી સંસ્કારોત્પત્તિ એક પ્રકારનું કાર્ય છે એ તેવા દર્શન ઉપથી જ્ઞાત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અથવા, અમારે આ આગ્રહ રાખવાને શો અર્થ? સંસ્કાર સાક્ષાત અર્થજ્ઞાનને જનક નથી, સ્મૃતિ દ્વારા તે તેને જનક બને છે. સંસ્કાર દ્વારા પૂર્વ વર્ગોની સ્મૃતિ થાય છે અને શ્રેગેન્દ્રિય દ્વારા અંત્ય વર્ણને અનુભવ થાય છે. એટલે આમ સ્મરણ કરાતા પૂર્વ વર્ણો અને અનુભવાતે અંય વર્ણ અર્થજ્ઞાનનું કારણ બને એમાં શું ? ____47. नन्वनुभवक्रमाहितसंस्कारसामर्थ्यमनुरुध्यमानाः स्मृतयोऽपि क्रमेणोत्पत्तमर्हन्ति, न युगपदिति । ततश्च प्राक्तन एव दोषः, सामस्त्याभावादिति । नैष दोषः । नानावर्णविषयैः क्रममाविभिरनुभवैः क्रमोपचयात्मा पुटपाकैरिव कार्तखरस्यैक एवात्मनः संस्कारः तादृगुपाधीयते, येन सर्वानेव पूर्वदृष्टान् वर्णानसी सकृत् મરતીતિ | 47. સ્ફોટવાદી – કમથી થનારા અનુભવોએ પાડેલા સંસ્કારોના સામર્થ્યને અનુસરતી સ્મૃતિઓ ક્રમથી ઉત્પન્ન થવાને ગ્ય છે, યુગપત નહિ. તેથી પહેલાં જણાવેલ ટોપ રહે છે. જ કારણ કે સામત્યને અભાવ છે નૈયાયિક—આ દોષ નથી. અનેક વર્ષોને વિષય કરનારા અને કમથી ઉત્પન્ન થનારા અનુભ વડે, ક્રમથી પુષ્ટ થવાના સ્વભાવાળા આત્માને એક જ સંસ્કાર એવો પડે છે કે જેથી સર્વ પ્રદષ્ટ વર્ગોનું એ આત્મા એક સાથે સ્મરણ કરે છે–જેમ અનેક પુટપાક વડે ક્રમથી પુષ્ટ થઈ સોનાને એક જ સંસ્કાર થાય છે તેમ. 48. संस्कारात् संस्कारोत्पत्तिरलौकिकीति चेत् , नालौकिकी, खाध्यायाध्ययने सिद्धत्वात् । उच्चारणक्रियायाः क्षणिकत्वात् तदाहिते संस्कारान्तरकारिणि संस्कारेऽनिष्यमाणेऽन्त्यमुच्चारणं प्रथमोच्चारणान्न विशिष्यतेति । ततः किं ? पुरुषायुषेणापि नानुवाक एक आमुखीक्रियेत । 48. ફેટવાદી—સંસ્કારથી સંસ્કારની ઉત્પત્તિ આ લેકમાં થતી દેખાતી નથી અર્થાત અલોકિક છે. નૈયાયિક–અલૌકિક નથી, કારણ કે આ લોકમાં વેદાધ્યયનમાં તે સિદ્ધ છે. ઉચ્ચારણક્રિયા ક્ષણિક હોઈ તેણે પાડેલે, બીજ (પુષ્ટ) સંસ્કારને ઉત્પન્ન કરનારે સ સ્કાર ન ઈચ્છવામાં આવે તે અન્ય ઉચ્ચારણ પ્રથમ ઉચ્ચારણથી વિશિષ્ટ નહિ બને. સ્ફોટવાદી – તેથી શું ? યાયિક—-પુરુષનું આખું આયખું પૂરું થઈ જાય તો પણ તે પુરુષ એક અનુવકને મોઢે નહિ કરી શકે 49. नन्वयमीदृशः प्रकार: एकस्मरणसिद्धये कल्पनीयः, अर्थप्रतीतिहेतुता वा संस्कारस्य कल्पनीयेति। सर्वथेयमदृष्टकल्पना । अतो न पश्यामहे तत्र कः संस्कार Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટવામાં કલ્પનાગૌરવ प्रति पक्षपातः, कश्च स्फोटं प्रति विद्वेषः, यदेष कल्प्यते नैष इति । उक्तमत्र तेनैव सुगृहीतनाम्ना भाष्यकारेण 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति । 49. ફેટવાદી– આ આવો પ્રકાર (અર્થાત એક સંસ્કાર બીન વધારે પુષ્ટ સંસ્કારને ઉત્પન્ન કરે છે એવો પ્રકાર) એક સ્મરણ (અર્થાત બધા વર્ગોનું એક સ્મરણ) સિદ્ધ કરવા ક૫વો જોઈએ, અથવા સંસકાર અથજ્ઞાનનું કારણ છે એમ કહપવું જોઈએ. બંનેમાંથી તમે ગમે તે ક, સર્વથા અદષ્ટની કલપના થશે. એટલે, સંસ્કાર પ્રતિ પક્ષપાતનું અને ફેટ પ્રતિ નું કોઈ કારણું અમે જોતા નથી, જેથી આની કલ્પના કરાય અને આની કલ્પના ન કરાય નૈયાયિક –અહીં માનનીય મીમાંસાભાષ્યકાર શબરે કહ્યું છે કે “શબ્દસ્ફોટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દરફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે.' 50. ननु नास्ति कल्पनाद्वैगुण्यम् । संस्कारो हि यथाप्रसिद्धि स्थित एव । का तत्कल्पना ? न हि वयं स्मरणैककारणत्वं संस्कारधर्ममतिलचितवन्तो भवन्त इव । कथं न लचितवन्तो भवन्तः ? सर्ववर्णविषयैकस्मरणकारिता भवद्भिरपि कल्पितेव । यैव हि वर्तनी वर्णानामर्थप्रतीतौ सैव स्फोटव्यक्तावपि । तां च कल्पयित्वा शब्दोऽन्यः कल्पित एव । अतश्च संस्कारस्योभयवादिविहितस्य स्मरणकारित्वमुल्लध्यार्थप्रत्ययकारित्वं केवलमस्माभिरभिहितम् । भवद्भिस्तु मूलत एवारभ्याभिनवं विश्वमुत्थापितम्-अपूर्वस्य शब्दस्य तावदस्तित्वं, पुनर्वर्णव्यतिरिक्तत्वं, पुनरवयवराहित्य कल्पितमिति कथं न कल्पनागुरुत्वम् १ तदुक्तम् सद्भावव्यतिरेकौ च तथाऽवयववर्जनम् । तवाधिकं भवेत्तस्माद्यत्नोऽसावर्थबुद्धिषु ॥ इति [श्लोकवा० स्फोट० ९४] 50. સ્ફોટવાદી–અહીં બે કલ્પનાઓ છે જ નહિ. સંસ્કાર તો પ્રસિદ્ધિ અનુસાર સ્થિર થયેલે છે -સિદ્ધ થયેલ છે. એટલે સંસ્કારની કલ્પના કેવી ? એકલા સ્મરણના જ મરણ હવા રૂપ સંસ્કારને ધર્મનું જેમ આપે ઉલંઘન કર્યું છે તેમ અમે કયુ” નથી. નૈયાયિક –કેમ આપે એકલા સ્મરણના જ કારણ હોવારૂપ સે સ્કારધમનું ઉલંઘન નથી કર્યું ? સર્વ વણેને વિષય કરનારા એક સ્મરણનું જનેકત્ર સંરકારમાં આપે પણ કમ્યું છે જ. વર્ષો જે માગે' અર્થજ્ઞાન ઉત્પન્ન કરે છે તે જ માગે' ફેટની અભિવ્યક્તિ કરે છે. સર્વ વર્ણોને વિષય કરનારા એક સ્મરણનું જનકત્વ સંસ્કારમાં કપીને વધારામાં તમે શાબફેટની કલ્પના કરી છે જ. અમે તે ઉભય વાદીને સં મત એવા સંસ્કારની સ્મરણકારણુતાનું ઉલંધન કરી તે સંસ્કાર અથજ્ઞાનજનક છે એટલું જ કહ્યું છે, જ્યારે આપે તે મૂળથી જ શરૂ કરીને નૂતન વિશ્વનું નિર્માણ કર્યું છે–અપૂર્વ ફેટ નામની શબ્દનું અસ્તિત્વ, વળી તેનું વર્ણથી અતિરિક્ત હોવાપણું, અને વળી તેનુ અવયવરાહિત્ય તમે કયું છે, એટલે તમારા પક્ષમાં કલ્પનાગૌરવદોષ કેમ ન આવે ? માટે જ કુમારિલે કહ્યું છે કે “તમે ફેટવાદીઓએ વધારામાં સ્લેટનું અસ્તિત્વ માન્યું છે, ફેટને વર્ષોથી જુદો માન્ય છે, Page #53 -------------------------------------------------------------------------- ________________ આદ્ય વર્ણથી જ નિરંશસ્ફોટની પૂર્ણ અભિવ્યક્તિ માનવી પડે સ્ફોટને અવયવરહિત માન્ય છે. તેથી સંસ્કાર આદિની કલ્પના કરવા રૂપ યત્ન અથજ્ઞાને માટે કરવ', [ ફેટની અભિવ્યકિત માટે ન કરે. ]' 51. यत् पुनरवादि प्रथमवर्णबुद्धिवेलायामेव व्यक्तं स्फोटतत्त्वमुत्तरोत्तरबुद्धिभिरतिशयिततरप्रत्ययविषयतां नीयते रत्नतत्त्ववदिति, स एष विषम उपन्यासः, रत्नस्य हि सावयवत्वात् प्रथमप्रत्ययाविषयीकृतसूक्ष्मतरावयवविशेषग्राहिणामुत्तरोत्तरप्रत्ययानामस्ति तत्रावकाशः । स्फोटस्तु वर्णस्वरूपवदनंश इति तत्स्वरूपसर्वस्वमायेनैव वर्णेन व्यक्तम् । किमिदानीमन्ये वर्णाः करिष्यन्ति ? एकदेशव्यक्तिस्तु निरवयवस्य वर्णस्येव न सम्भवति । यथोक्तम्--- अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि वा नैव गृह्णाति वर्ण वा सकलं स्फुटम् ।। इति [श्लो० वा० स्फोट १०] 151 વળી, તમે જે કહ્યું કે પ્રથમ વર્ણનું જ્ઞાન થાય તે વખતે જ ફોટતત્ત્વ અભિવ્યક્ત થાય છે, પછી ઉત્તરોત્તર દ્વિતીય આદિ વર્ણોની બુદ્ધિઓ વડે વધારે ને વધારે પુષ્ટ (=વિશદ) સ્ફોટનું જ્ઞાન થાય છે, રત્નની જેમ, તેમાં રનનું દષ્ટાન્ત વિષમ છે, કારણ કે ન તો સાવયવ હે ઈ પ્રથમ જ્ઞાન વિષય ન કરેલા સૂક્ષ્મતર અથવવિશેષને ગ્રહણ કરનારા ઉત્તરોત્તર જ્ઞાનેને તેમાં અવકાશ છે. પરંતુ સ્ફોટ તે સ્વરૂપની જેમ અવયવરહિત છે, એટલે તેના સ્વરૂપનું સર્વસ્વ આદ્ય વર્ણથી જ ન થઈ જાય છે, તે પછી અન્ય વણે શું કરશે ? જેમ નિરવયવ વર્ણની એકદેશાભિવ્યક્તિ સંભવતી નથી તેમ નિરવ સ્ફોટની પણ એકદેશભિવ્યક્તિ સ ભવતી નથી, જેમકે કહ્યું છે કે થોડાક પ્રયત્નથી પણ ઉચ્ચારવામાં આવેલા શબ્દને (= વર્ણને) બુદ્ધિ કાં તે ગ્રહણ જ નથી કરતી કાં તે સકલ વર્ણને ફુટપણે ગ્રહણ કરે છે. 52. થોડા દ્રિતીયો દેખાતે ૩ાારિ–યથાગનુવાલા: રોશો વા પ્રથમसंस्थया गृहीतोऽपि संस्थान्तराभ्यासैः स्फुटतरपरिच्छिन्नो भवति तथा स्फोटोऽपि प्रथमवर्णव्यक्तो वर्णान्तरैरतिशयिताभिव्यक्तिर्भविष्यतीति-सोऽपि न सदृशो दृष्टान्तः, श्लोकानुवाकयोरनंशत्वानुपपत्तेः । केचिदवयवा वर्णात्मानः पदात्मानो वा प्रथमायां बुद्धावपरिस्फुरन्तः संस्थाभ्यासलब्धातिशयायां तस्यां प्रकटीभवन्ति । स्फोटस्त्वेकवर्ण इव निरंश इति तत्र को बुद्धेरतिशययोगः ? तस्मादयमपि न सङ्गता दृष्टान्तः । 52. બીજુ જે દટાન તમે આપ્યું કે જેમ અનુવક કે લેક પ્રથમ સંસ્થા વડે ગૃહીત થયું હોવા છતાં અન્ય સંસ્થાઓના અભ્યાસથી વધારે વિશદ રીતે ગૃહીત થાય છે તેમ સ્ફોટ પણ પ્રથમ વર્ણ વડે અભિવ્યક્ત થયો હોવા છતાં અન્ય વર્ગો વડે તેની અભિવ્યક્તિ વધુ વિશદ થાય છે, તે દષ્ટાન્ત પણ સમ દષ્ટાન્ત નથી [અર્થાત વિષમ દષ્ટાન્ત છે, કારણ કે બ્લેક અને અનુવક બનેમાં અનંતા ઘટતી થી. પ્રથમ જ્ઞાનમાં અપ્રકાશિત રહેતા વર્ણ રૂપ કે પદરૂપ કેટલાક અવયવો સંસ્થાના અભ્યાસથી અતિશય પામેલા જ્ઞાનમાં પ્રગટ થાય Page #54 -------------------------------------------------------------------------- ________________ રક ફોટ ધ્વનિવ્યંગ્ય છે એ પક્ષનું ખંડન છે. પરંતુ સ્ફોટ તો એક વર્ણની જેમ નિરવયવ છે એટલે તેની બાબતમાં બુદ્ધિના અતિશય યોગ વળી કયો ? તેથી આ દૃષ્ટાંત પણ સંગત નથી. 53. येऽपि मन्वते ध्वनिव्यङ्गयत्वात् स्फोटस्य न तत्र वर्णविकल्पावसर તિ, તેડપિ ન સમ્બનિઃ , g૨ાજુ વળેલીર્તિ દવનિમ્યઃ શાશ્વતી તેરનુત્પાદ્રા, अतिद्रुतोच्चिचारयिषयाऽनुपलभ्यमानवर्णविभागाच्च शब्दादर्थप्रत्ययाभावात् । 53. ફેટ ધ્વનિથી (વાયુઓથી) વ્યંગ્ય હોઈ, વણે એકે એકે ફેટને વ્યક્ત કરે છે કે સાથે મળી એવા જે વિકલ્પ વની બાબતમાં ઊઠાવવામાં આવે છે તે વિકલ્પોને અહીં અવકાશ નથી એમ જેઓ માને છે તેઓ પણ સમ્મદશી* નથી, કારણ કે વણું પ્રતીતિને છેડીને વનિઓ વડે (=વાયુઓ વડે) શબ્દની (=શબ્દસ્ફોટની) પ્રતીતિ ઉત્પન્ન થતી નથી તેમ જ ઘણી ઝડપથી ઉચ્ચારાવાને કારણે વર્ણના ભેદે સ્પષ્ટ ગૃહીત ન થવાથી તે શબ્દમાંથી અર્થનું જ્ઞાન પણ થતું નથી. 54 अथ ध्वनयः शब्दव्यक्तिमादधानाः स्थानकरणानुरोधेनासत्यमेव वर्णभेदमुपदर्शयन्ति श्यामादिरूपमिव मुखस्य खड्गादय इत्युच्यते तदप्यसत् , असत्यत्वे निमित्ताभावात् । प्रतीयन्ते हि निर्बाधया बुद्ध्या वर्णाः । तदतिरिक्तस्तु शब्दो न प्रतीयते । यश्च न प्रतीयते सोऽस्ति, ये च प्रतीयन्ते ते न सन्तीत्युच्यमाने शो नास्ति विषाणमस्तीति स्यात् । तस्मादयमपि न कल्पनागौरवपरिहारक्षमः पन्थाः । अतः सुष्ठुक्तं 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति । तस्मात् स्फोटप्रतिपत्तौ यः क्रम आस्थेयः सोऽर्थप्रतिपत्तावेवास्थीयतामिति, किं तेन स्फोटेन ? 54. જે તમે કહે કે જેમ ખગ વગેરે મુખના શ્યામ આદિ મિથ્યા રૂપ દેખાડે છે તેમ શબ્દસ્કેટને અભિવ્યકત કરતા દવનિઓ (=વાયુઓ) સ્થાન અને કરણ અનુસાર અસત વર્ણભેદને દેખાડે છે, તો તે કહેવું ગ્ય નથી કારણકે તેમને અસત ગણવા કોઈ નિમિત્ત નથી નિબંધ બુદ્ધિ વડે વણે પ્રતીત થાય છે. વર્ષોથી અતિરિક્ત શબ્દસ્ફોટ પ્રતીત થતો નથી. જે પ્રતીત નથી થતો તે છે, જેઓ પ્રતીત થાય છે તેઓ નથી એમ કહેતાં “શશ નથી, શવિષાણુ છે એમ કહેવા જેવું થશે; તેથી આ માગ પણ કલ્પનાગૌરવ રૂપ દેવથી મુક્ત રહેવા સમર્થ નથી. એટલે યોગ્ય જ કહ્યું છે કે “શબ્દસ્ફોટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દસ્ફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે. તેથી સ્ફોટના જ્ઞાન માટે તમે સ્કોટવાદીઓ જે કમ (=પ્રક્રિયા સ્વીકારે છે તે ક્રમ અર્થજ્ઞાન માટે જ સ્વીકારો, સ્ફોટનું શું પ્રયોજન છે ? 55. अन्ये तु उपलब्ध्यनन्तरसत्ताकानां वर्णानामर्थप्रत्यायकत्वमाचक्षते तदिह नेष्यते, क्षणिकत्वाद्वर्णानाम् , उपलब्धेरूवं सत्तानुपपत्तेः । सर्वथा व्युत्पत्त्यनुसारेण वर्णानामर्थप्रत्यायकत्व, तद्यथा पुरा दृष्टं तथाऽभ्युपगम्यते इति । तदुक्तं 'यावन्तो Page #55 -------------------------------------------------------------------------- ________________ કમયુક્ત વર્ષે અર્થપ્રયાયક યાદા: રૂતિ | યરવત્ર તીવમુરંત “નિયત: દશા:' તિ, તત્ર પ્રતીતય: પ્રyળ્યા, न तपखिनो वयमिति यत्किञ्चिदेतत् । 55. બીજાઓ કહે છે કે વર્ણના અનુભવ પછી સત્તા ધરાવતા તે વર્ષો અર્થપ્રત્યાયક છે; તે વસ્તુ અમે ઈચ્છતા નથી કારણ કે વર્ષો ક્ષણિક હેઈ, તેમના અનુભવ પછી તેમની સત્તા ઘટતી નથી.. સર્વથા વ્યુત્પત્તિ અનુસાર વર્ણો અર્થપ્રત્યાયક બને છે, જેમકે જે પ્રમાણે પહેલાં જોયું હોય તે પ્રમાણે અત્યારે સ્વીકારવામાં આવે છે. એટલે જ કહ્યું છે કે “ વર્ષો જે અર્થનું પ્રતિપાદન કરવા સનથ જણાયેલા છે તેટલા તેવા વણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે – તે જ અર્થના વાચક છે.” આના વિરુદ્ધ તમે જે કહ્યું કે બીજાને થતા જ્ઞાનમાં ક્યા, કેટલા, કેવી રીતે, ક્યા અર્થનું પ્રતિપાદન કરતા વણે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અર્થ [અન્ય કાળે તેની પ્રતીત થાય ?' તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે તમારે પ્રતીતિઓને પૂછવું જોઈએ અને નહિ કે અસહાય એવા અમને. આ તે સહેજ અમથું. 56. यत् पुनरभ्यघायि क्रमव्यत्यासप्रयुक्ता अपि वर्णाः प्रत्यायका भवेयुः, क्रम एव वा स्फोटः स्यादिति, तदपि न पेशलम् , क्रमो हि नाम स कालमेदो, न च काल एव स्फोटो भवितुमर्हति । क्रमोऽपि च न स्वतन्त्रः प्रतिपादकः, पदार्थान्तरवृत्तिर्वा, किन्तु वर्णाश्रित एव । तत्र चोक्तम् द्वये सत्यपि तेनात्र विज्ञेयोऽर्थस्य वाचकः । वर्णाः किं नु क्रमोपेताः किं नु वर्णाश्रयः क्रमः ॥ क्रमः क्रमवतामङ्गमिति किं युक्तिसाध्यता ॥ धर्ममात्रमसौ तेषां न वस्त्वन्तरमिष्यते ।।इति। [श्लो० वा०शब्द नि०२८५-२८६] तस्माद् ये यावत्क्रमका यमर्थ प्रत्यायन्तो दृष्टा वर्णाः ते तत्क्रमका वर्णास्तमर्थ प्रत्याययिष्यन्तीति न स्फोटादर्थावगतिरिति । तदेवं न कार्यानुमानमर्थापत्तिर्वा स्फोटसिद्धये प्रभवतीति सिद्धम् । 36. વળી તમે જે કહ્યું કે ઊલટા ક્રમમાં પ્રયોજવામાં આવેલા વર્ષો પણ તે જ અર્થના પ્રત્યાયક બને, અથવા તે ક્રમ જ ફેટ બને, તે એગ્ય નથી કારણ કે કમ એ કાલભેદ છે અને કાલ જ સ્ફોટ બનવાને લાયક નથી. સ્વતંત્ર એકલે દમ પણ અર્થપ્રતિપાદક નથી, વર્ણ સિવાય બીજા પદાર્થમાં રહેલો ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, પરંતુ વર્ષોમાં રહેતે ક્રમ જ અર્થપ્રતિપાદક છે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે અહીં [=અર્થજ્ઞાનની ઉ૫ત્તિમાં] બંને (ક્રમ અને વર્ષો હોય છે, એટલે બેમાંથી કયો અર્થને વાચક છે એ જાણવું જોઈએ. શું ક્રમવાળા વણે અથના વાચક છે કે વર્ણોમાં રહેતો ક્રમ અર્થને વાચક છે ? કમ એ ક્રમવાળાનું અંગ છે એ શું તર્કથી સિદ્ધ કરવાનું હોય ? ક્રમ એ તો વણેને Page #56 -------------------------------------------------------------------------- ________________ વર્ણોની વાચતાનું સ્ફોટવાદીએ કરેલું ખંડન કેવળ ધર્મ છે, તેને કોઈ બીજી વસ્તુ = ધમ)રૂપે નથી ઈચ્છવામાં આવ્યો. તેથી જે ક્રમવાળા જે અર્થનું જ્ઞાન કરાવતા જે વણે દેખ્યા હોય તે ક્રમવાળા તે વર્ણો તે જ અર્થનું જ્ઞાન કરાવશે, એટલે સ્ફોટમાંથી અર્થશાન થતું નથી. આમ કાર્યાનુમાન કે અપત્તિ સ્ફોટને પુરવાર કરવા સમય નથી એ સિદ્ધ થયું. 57. યમળિ “સદ્ધાર્થ પ્રતિયામ રૂતિ વ્યવહાર: શ્લોટપક્ષસીક્ષિતमेवावलम्बते इति, तदप्यसार, वर्णानां वाचकत्वे यथोक्तनीत्या साधिते तत्पक्षेऽपि तथा व्यवहारोपपत्तेः । 57. “શબ્દ દ્વારા અને અમે જાણીએ છીએ' એ ભાષા વ્યવહાર ફોટપક્ષનું સમર્થન કરે છે એમ તમે જે કહ્યું તે પણ સારહીન છે, કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે વર્ગોનું વાચસ્વ સિદ્ધ કરાતાં તે પક્ષમાં પણ તે ભાષા વ્યવહાર ઘટી શકે છે. 58. ननु कथमुपपत्तिः ? संस्कारस्तावन्न शब्दशब्देनोच्यते । न हि तथा लोके प्रसिद्धिः । संस्कारे च वाचके व्युत्पत्तिरपि दुरुपपादा । परावगतिपूर्विका हि शब्दात् वावगतिः । न च परस्थः संस्कारः परस्य प्रतीतिमुपजनयन् ग्रहीतुं રાય, પરોક્ષત્તાત્ | 58. ફેટવાદી-કેવી રીતે ઘટી શકે ? સંસ્કારને “શબ્દ શબ્દથી કહેવામાં આવતો નથી, કારણ કે લેકમાં તેવી પ્રસિદ્ધિ નથી. સંસ્કાર વાચક હેય તો વ્યુત્પત્તિ ઘટવી મુશ્કેલ બની જાય. બીજાને ‘ગાય લાવ, ગાય દોહ' એમ કહી જેને પ્રકૃત્તિ કરવા પ્રેરવામાં આવેલ તે વીલને ] થયેલા જ્ઞાનપૂર્વક [ “ગાય” શબ્દનો અર્થ ન જાણનાર બાલને ] પિતાને શબ્દ દ્વારા અર્થશાન થાય છે. પરંતુ પરમાં રહેલ સંસ્કાર અન્યને અર્થજ્ઞાન કરાવતે ગ્રહણ કરવો શક્ય નથી, કારણ કે તે પરોક્ષ છે. 59. વળ્યા દ્રશદ્દો વર્તમાન પ્રતિવ િવ વર્તેર વસમુ વા ? प्रतिवर्ण वर्तमाने च 'शब्द' शब्दे न शब्दादर्थप्रतिपत्तिः स्यात् , एकस्य वर्णस्य वाचकવાયો. | સમુદ્ર તુ ન વર્તિતુમતિ શબ્દો , ઝાતિરાવાન્ | વિનવદુवचनान्तव्यक्तिशब्दप्रयोगे हि तस्मात् सामानाधिकरण्येन न जातिशब्द एकवचनान्त: प्रयुज्यते । न हि भवति 'देवदत्तयज्ञदत्तौ पुरुषः' इति, 'धवखदिरपलाशा वृक्षः' इति, तथा 'गकारौकारविसर्जनीयाः शब्दः' इत्यपि । ' 59. વણેને “શબ્દ શબ્દથી જણાવાતા હોય તો પ્રત્યેક વર્ણને ‘શબ્દશબ્દથી જણાવાય છે કે વર્ણસમુદાયને ? પ્રત્યેક વર્ણને “શબ્દ શબ્દથી જણાવાતો હોય તો શબ્દથી અર્થજ્ઞાન ન થાય કારણ કે એક વણું વાચક બનવાને યોગ્ય નથી, વર્ણસમુદાયને “શબ્દ'શબ્દથી જણાવ યોગ્ય નથી, કારણ કે ‘શખ' શબ્દ જાતિ શબ્દ છે. એથી જ દિવચન કે બહુવચનમાં વ્યક્તિ શબ્દ (=સંજ્ઞાવાચક શબ્દ)ને જ્યારે પ્રયોગ થયો હોય છે ત્યારે સામાનાધિકરણ્યમાં જાતિ શબ્દ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ણોની વાચકતાનું ફોટવાદીએ કરેલું ખંડન सवयनमा प्रयोnt नथी, 'देवदत्त-यज्ञदतौ पुरुषः' मेम है 'धवखदिरपलाशाः वृक्षः' अभ प्रयोग यता नथी, तथा 'गकार-ओकार-विसर्जनीयाः शब्दः' मेम प्रयोग ५ यता नथी. 60. ननु 'वनं वृक्षाः' इति वनशब्दवत् तर्हि समुदायवाची भविष्यति शब्दशब्दो, न जातिशब्दवदिति चेत् , न, तत्र समुदायव्यतिरेकनिर्देशदर्शनात् 'आम्राणां वनम् ', 'कपित्थानां वनम्' इति; न चैवमिह व्यतिरेकनिर्देशोऽस्ति, 'गकारादीनां शब्दः' इति अदर्शनात् । 60. ने तमे हे 'वन वृक्षाः मां नरम 'वन' समुदायवायी छ तम 'शश સમુદાયવાચી બનશે, જાતિશબ્દની જેમ તે સમુદાયવાચી છે એમ નહિ, તે તે પણ શકય નથી કારણ કે “વન”શબ્દની બાબતમાં સમુદાયના જુદાપણને નિર્દેશ દેખાય છે, જેમ કે આંબાઓનું વન” “કેઠીઓનું વન', જ્યારે “શબ્દશબ્દની બાબતમાં જુદાપણુને નિર્દેશ નથી, કારણ કે “ગકાર વગેરેને શબ્દ” એ વ્યતિરેક નિદેશ દેખાતું નથી. 61. अथ ब्रूयात् 'आम्रादयो वनम्' इत्यभेदेनापि वनशब्दः प्रयुज्यते तथेहापि 'गकारादयः शब्दः' इति प्रयोक्ष्यते । एतदपि नास्ति । वनादौ भेदव्यपदेशवशेन प्रतिव्यक्ति चाप्रयोगेण सिद्धे समुदायशब्दत्वे समुदायसमुदायिनोरभेदोपचारात् 'आम्रादयो वनम्' इति युज्यते प्रयोक्तुम् । इह तु 'गकारादीनां शब्दः' इति न कदाचिदपि व्यतिरेकनिर्देशो दृश्यते इति समुदायशब्दत्वमघटमानम् । तत्सर्वथा वर्णशब्दवादिनामनुपपन्नोऽयं व्यपदेशः 'शब्दादर्थ प्रतिपद्यामहे' इति । 61. ने तमे आम्रादयो वनम्' (= 'ममा वगेरे वन छ') म सध्या 'वन' शीन प्रयोग यायछ, तवारीत मडी ५९ ‘गकारादयः शब्दः' ( ='२ वगेरे शम्म છે”) એમ પ્રવેગ થ ય છે, તે અમે કહીએ છીએ કે તેમ નથી. “વન' વગેરેમાં ભેદવ્યપદેશને साधे [म 'आम्राणां वनम् मांसासानु वन' ] अने प्रतिव्यक्ति 'वन' शनी प्रयोग [म 'आम्रः वनम् सांभ। वन'] न थती हे, 'वन' शब्द समुदायछे से सिर यता समुहाय अन समुहायामाना समेहना उपन्याश्ने आधारे 'आम्रादयो वनम्' सेवा प्रयोग ३२वा योग्य छ ५२ तु अली 'शम्शामाता 'गकारादीनां शब्दः' (='18२ वोरेना सम्') એ ભેદનિદેશ કદી પણ દેખાતું નથી, એટલે “શબ્દશબ્દ સમુદાયશબ્દ ઘટતું નથી. તેથી, વણે એ જ શબ્દ છે એમ માનનારાઓના પક્ષમાં “શબ્દમાથી અમે અર્થને જાણીએ છીએ એ ભાષા વ્યવહાર કોઈ પણ રીતે ઘટતો નથી. 62. उच्यते । किमनेनोपपन्नेनानुपपन्नेन वा कृत्यम् ? यद्ययमुपपद्यते, ततः किम् ? अथापि नोपपद्यते, ततोऽपि किम् ? न हि लोकव्यपदेशनिबन्धना वस्तुस्थितिर्भवति । ननु शास्त्रकारा अप्येवमेव व्यवहरन्ति-'भावमाख्यातेनाचष्टे इति [निरुक्त] । 62. नैयायि-अमे उत्तर सापाये छामे. पनि पाय भानतां मांयी अभे Page #58 -------------------------------------------------------------------------- ________________ વણેની વાચક્તાનું સમર્થન અને જાણીએ છીએ' એવો લેકવ્યવહાર ઘટે છે કે નહિ તેની ચર્ચા કરવાનો શો અર્થ ? જે લેકવ્યવહાર ઘટતો હોય તો તેથી શું ? કારણ કે લેકવ્યવહાર અનુસાર વસ્તુસ્થિતિ હેતી નથી. ફોટવાદી-શાસ્ત્રકાર ( =નિરુક્તકાર યાસ્કાચાર્ય) પણ આ પ્રમાણે જ વ્યવહાર કરે છે કે “આખ્યાત શબ્દ ક્રિયાને જણાવે છે; [તેઓ એ વ્યવહાર નથી કરતા કે “આખ્યાત શબ્દ ક્રિયાને જણાવે છે.”] 63. શાશાવ્યવહારથામાળિોઈ રાજ્યસેડવુપતુમ્ | તિરહું प्रमाणं लोकव्यपदेशो नाम ? अनुमान तावत् प्रतिक्षिप्तं, प्रत्यक्षमपि प्रतिक्षेप्स्यते, म चान्यत् स्फोटसिद्धौ प्रमाणं क्रमते । तदस्थानेऽयं लोकव्यपदेशनिरूपणेन स्फोटाटोपः । न चात्यन्तमसङ्गतोऽयं वर्णपक्षे लौकिको व्यपदेशः । पूर्ववर्णजनितसंस्कारसहिते तावदन्त्यवर्णे वाचके सुसङ्गत एवायं व्यपदेशः, तस्य शब्दत्वादेकत्वाच्च । 63. નાયિક-શાસ્ત્રકારના વ્યવહારથી પણ અપ્રામાણિક અને (=સ્ફોટને) સ્વીકાર શકય નથી. લેકવ્યવહાર નામનું આ કયું પ્રમાણ છે ? [ ફોટસાધક] અનુમાનનું તે અમે ખંડન કર્યું છે. ફેટ સાધક પ્રત્યક્ષનું ખંડન અમે કરીશું. અને બીજુ કઈ પ્રમાણ સ્ફોટને સિદ્ધ કરવા પ્રવૃત્ત થતું નથી. તેથી લેકવ્યવહારના નિરૂપણ દ્વારા ફોટ માટે આ ગવ પોષવો અસ્થાને છે. વળી, વણે અર્થના વાચક છે એ પક્ષમાં “શબ્દમાંથી અમે અર્થને જાણીએ છીએ એ લૌકિક ભાષાપ્રયાગ અત્યંત અસંગત નથી. પૂર્વ વર્ષોએ જન્માવેલા સરકાર સહિત અન્ય વર્ણ વાચક હોઈ તેમાં આ લૌકિક ભાષાપ્રયોગ સુસંગત છે, કારણ કે તે વર્ણ શબ્દ છે અને તે એક છે. 64. सकलनाप्रत्ययोपारूढवर्णवाचकत्वपक्षेऽपि न दोषः । न हि भेदરક્ત ઈષ રાશક: પ્રયુતે “રાફિમ્યઃ રાષ્ના પ્રતિપામ તિ | केवलस्तु जातिशब्द एकवचनान्ता बहुष्वपि वर्णेषु न विरुद्धः । 64. સંકલનાજ્ઞાનના વિષય બનેલા વર્ષો વાચક છે એ પક્ષમાં પણ દેષ નથી. ગકાર વગેરે ભેદશબ્દની સાથે આ શબ્દ' શબ્દ પ્રયોગ થતો નથી, જેમકે બજારષ્યિઃ શાકાત મથે પ્રતિવદ્યામ, (="ગકાર આદિ શબ્દમાંથી અને અમે જાણીએ છીએ). એકવચનાત કેવળ જાતિ શબ્દને (ભેદશબ્દથી સહિત યા વિશિષ્ટ જાતિ શબ્દને નહિ) અર્થાત્ “શબ્દ શબ્દને પ્રયોગ બહુ વર્ષોમાં કરવો વિરુદ્ધ નથી. 65. વિન્ગ ક્યોટપક્ષે કુતરામનુપાળે ચાર “બ્દાત તિ, प्रातिपदिकस्यार्थस्याभावात् । न हि वर्णवत् स्फोटे शब्दशब्दं प्रयुञ्जानो दृश्यते ब्यवहत॒ जनः । Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ફેટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી 65. વળી, સ્ફોટ અર્થપ્રત્યાયક છે એ પક્ષમાં તે “જા' એ ભાષાપ્રયોગ સાવેય ધટતો નથી, કારણ કે તેમાં પ્રતિપાદિક અને અભાવ છે. જેમ વ્યવહર્તાઓ વડે વર્ણ માટે “શબ્દ શબ્દ પ્રયોજાતે આપણે જોયું છે તેમ ફેટ માટે “શબ્દ”શબ્દ પ્રયોજાતે આપણે જે નથી. 66. अर्थप्रतिपत्तिहेतुत्वं शब्दलक्षणमसाधु, धूमादिभिर्व्यभिचारात् । अथापि प्रक्रमपर्यालोचनया श्रोत्रग्राह्यत्वविशिष्टमर्थप्रतिपत्तिहेतुत्वम् शब्दलक्षणमभिधीयते । तदिदं स्फोट प्रति न सिद्धं, तस्य श्रौत्रप्रत्ययविषयत्वाभावात् । श्रोत्रग्राह्यत्वमेव च तदितरव्यवच्छेदक्षममिति तदेव युक्तं, किमुभयोपादानेन ? श्रोत्रग्राह्यत्वं च वर्णेष्वेव नार्थान्तरस्येति वर्णा एव शब्दाः । तदुक्तम्-- ___ परस्परापेक्षाश्च श्रौत्रबुद्धया स्वरूपतः । वर्णा एवावसीयन्ते न पूर्वापरवस्तुनी । इति [श्लो० वा. स्फोट ९] श्रोत्रप्राह्यत्वं शब्दलक्षणं सत्तादावप्यस्तीति चेन्न, श्रोत्रेणैवेत्यवधारणस्य विवक्षितत्वात् । 66. જે અર્થજ્ઞાનને જનક છે તે શબ્દ' એવું શબ્દનું લક્ષણ અગ્ય છે, કારણ કે અયજ્ઞાનને જનક તે ધૂમ પણ છે પરંતુ તે શબ્દ નથી. પછી, અર્થજ્ઞાનની ઉત્પત્તિની શરૂઆતની પ્રક્રિયાની પર્યાલચના દ્વારા, “જે શ્રોત્રમ્રાહ્યત્વથી વિશિષ્ટ હોવા ઉપરાંત અર્થજ્ઞાનને જનક હોય તે શબ્દ' એવું શબ્દલક્ષણ તમે કહ્યું છે. આ શબ્દાલક્ષણું પણ સ્ફોટની બાબતમાં ટતું નથી, કારણ કે ફોટ શ્રૌત્ર જ્ઞાન વિષય નથી, શ્રેત્રગ્રાહ્યત્વ જ શબ્દતરને વચ્છેદ કરવા સમય છે તે તે જ શબ્દના લક્ષણ તરીકે છે, તે પછી બંનેને (શ્રોત્રમ્રાઘવ અને અર્થશાનજનક એ બન્નેને) શા માટે શબ્દલક્ષણમાં મૂકે છે ? શ્રોત્રગ્રાહત્વ વર્ષમાં જ છે, બીજા કોઈમાં નથી, એટલે વણે જ શબ્દો છે. તેથી જ કહ્યું છે કે, “એકબીજાની અપેક્ષા રાખ્યા વિના વર્ષે સ્વરૂપથી શ્રૌત્રબુદ્ધિ વડે ગૃહીત થાય છે જ, વર્ણના કારણભૂત અવયવો કે વણેને કાર્યભૂત અવયવી ગૃહીત થતો નથી'. શબ્દનું લક્ષણ શ્રોત્રમાઘવ તે સત્તા વગેરેમાં પણ છે એમ જે તમે કહો તો અમે કહીશુ કે ના, એવું નથી કારણ કે શ્રેત્ર વડે જ' એવું અવધારણ અહીં વિવક્ષિત છે. [શ્રોત્રમ્રાવથી અહીં સમજવાનું છે કે શ્રોત્ર વડે જ ગ્રાહ્ય, બીજા કેઈ વડે ગ્રાહ્ય નહિ.) 67. श्रोत्रमनाभ्यां ग्रहणादसिद्धमवधारणमिति चेन, समानजातीयव्यवच्छेदार्थत्वादवधारणस्य चक्षुरादीन्येव तेन व्यवच्छिद्यन्ते, न मनः । तथापि शब्दवे व्यभिचार इति चेन्न, जातिमत्त्वे सतीति प्रक्रमलभ्यविशेषणापेक्षणात् । स्तनयित्नुनादप्रभृतिभिरपि न व्यभिचारः, तेषां शब्दत्वाभ्युपगमात् । तदुक्तं भाष्यकृता દ્વિવિઘથ્થાર્થ શબ્દો વર્તામાં ધ્વનિમાત્રશ્ચ” રૂતિ ન્યિા.મા. ૨.૨.૪૦]. 67. ફોટવાદી – શબ્દ તે શ્રેત્ર અને મન બને વડે ગૃહીત થાય છે, એટલે અવધારણ ધટતું નથી. યાયિક - ના, સમાન જાતીયને વ્યવચ્છેદ કરવા માટે અવધારણું હોય છે, એટલે Page #60 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું લક્ષણ ૩૫ અહીં અવધારણથી ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયને જ વ્યવદ થાય છે, મનને વ્યવહેદ થતો નથી. ફોટવાદી – તે પણ શબ્દવમાં વ્યભિચાર થશે, અથત શબ્દવ, જે પોતે વ નથી તે શ્રેત્ર વડે જ ગ્રાહ્ય છે. યાયિક – ના, વ્યભિચાર નહિ થાય કારણ કે જાતિમત હોતાં' એવા પ્રક્રમલભ્ય વિશેષણની અહીં અપેક્ષા છે વીજળીને કડા, વગેરેમાં પણ વ્યભિચાર નહિ થાય, કારણ કે તેમનું શબ્દત્વ સ્વીકારવામાં આવ્યું છે, એટલે ભાષ્યકાર વાસ્યાયને કહ્યું છે કે “શબ્દના બે પ્રકાર છે – એક વર્ણરૂપ અને બીજે ધ્વનિમાત્ર'. ન્યિાયભા૦ ૨.૨.૪૦] 68. अर्थप्रत्यायकत्वं तु न लक्षणमित्युक्तम् , अगृहीतसम्बन्धे वर्णात्मनि शब्दे तदभावेनाशब्दत्वप्रसङ्गात् , कालान्तरेण सम्बन्धबुद्धौ सत्यां च तस्यैव शब्दत्वमिति अव्यवस्थितमिदं लक्षणम् । 68 અથ'પ્રત્યાયકત્વ એ શબ્દનું લક્ષણ નથી, કારણ કે જેની બાબતમાં શબઅથ’ સંબંધનું ગ્રહણ નથી થયું એવા વણરૂ૫ શબ્દમાં અર્થપ્રત્યાયકત્વ ન હોવાથી તે અશબ્દ બની જવાની આપત્તિ આવે, કાલાન્તરે તેની બાબતમાં શબ્દ અર્થ સંબંધનું પ્રહલ્સ થતાં તે જ વર્ણ (જે અશબ્દ હતો તે જ વર્ણ શબ્દ બની જાય, અટલે આ અર્થપ્રત્યાયકત્વ એ શબ્દલક્ષણ અવ્યવસ્થિત છે. 69. यदपि शब्दखरूपनिरूपणप्रसङ्गेन तदभिधेयानां जातिगुणक्रियादीनां शब्दत्वाशङ्कन तत्परिहरणं च तदपि किमाशयमिति न विद्मः, तेषामतिविभक्तरूपપ્રાત ! 69. શબ્દસ્વરૂપના નિરૂપણ પ્રસંગે શબ્દાભિધેય જાતિ, ગુણ ક્રિયા વગેરેના શબ્દવની તમે આશંકા કરી અને પછી તે આશંકાને તમે દૂર કરી, તેની પાછળ તમારે શું આશય છે એ અમે જાણતા નથી, કારણ કે શબ્દ અને તેના અભિધેયોના સ્પષ્ટ ભેદનું આપણને સૌને ગ્રહણ છે જ. 10. अतः श्रोत्रग्राह्यस्य शब्दत्वात् स्फोटस्य च श्रोत्रग्राह्यत्वाभावाद् वर्णવહિનામેવ “ કાર્ય પ્રતિજામ રૂક્ષ્યનો વ્યદ્દેશો, ન ફ્લોટવાહિનામિતિ રિતમ્ | 10. નિષ્કર્ષ એ કે જે શ્રેત્રગ્રાહ્ય હોય તે જ શબ્દ હેવાથી અને સ્ફોટ પોતે શ્રેત્રગ્રાહ્ય ન હોવાથી, ઘણું જ અર્થવાચક છે એ મતવાળાને જ “શબ્દમાંથી અમે અથ જાણીએ છીએ એ લોકવ્યવહાર અનુકૂળ છે, ફેટવાદીઓને અનુકૂળ નથી એ સ્થિર થયું. 71. कथं पुनः श्रोत्रग्राह्यत्वं स्फोटस्य न मृष्यते ? यवता पदं वाक्यमिति श्रोत्रकरणकमेकाकारं ज्ञानं प्रत्यात्मवेदनीयमस्ति, न चास्य वर्णा आलम्बनीभवेयुरित्युक्तम् । न युक्तमुक्तम् । इह हि शाबलेयादौ प्रतिपिण्डं गौरिति बुद्धिरुपजायमाना Page #61 -------------------------------------------------------------------------- ________________ ફેટ શ્રોત્રગાથ નથી सकलपिण्डसाधारणं रूपं विषयीकरोतीति गोत्वसामान्यं तदिष्यते । एवं यदि प्रतिवर्ण 'पदं पदम्' इति 'वाक्यं वाक्यम्' इति मतिरुपजायेत जातिवत् तर्हि पदं वाक्य च सर्यवर्णवृत्ति किमपि रूपमभ्युपगच्छेम, न त्वेवमस्ति प्रतीतिः । यथा च तन्त्वाद्यवयवपरिघट्टितपटादिकार्यविषयमाद्यनयनसन्निपातसमये एव भेदग्रहरहितमवयविज्ञानमुदेति तथा क्रमसमुच्चरदेकैकवर्णवरूपोपग्रहनिरपेक्षं यदि पदमिति वाक्यमिति ज्ञानं भवेत् तत्पटादिकमवयविनमिव पदं वाक्यमेकैकरूपमनुमन्येमहि । न त्वेवमस्ति । न हि तन्तुभिरिव पटो, वर्णैः पदमारभ्यते । - 71. ફેટવાદી – શા માટે તમે ફેટને શ્રેત્રગ્રાહ્ય નથી સ્વીકારતા ? [સ્વીકારવો જોઈએ], કારણ કે “પદ' “વાક્ય' એવું શ્રેત્રરૂપ કરણથી ઉત્પન્ન થતું એકાકાર જ્ઞાન દરેકને અનુભવાય છે જ, અને વર્ષો આ જ્ઞાન ના વિષયે બની શકે નહિ એમ અમે કહ્યું છે. યાયિક – આમ કહેવું એગ્ય નથી. અહી શાબલેય વગેરે પ્રત્યેક ગોવ્યક્તિને વિશે ગો” “ગી' એવું ઉત્પન્ન થતું જ્ઞાન બધી ગોવ્યક્તિઓમાં રહેલ સાધારણ રૂપને વિષય કરે છે એટલે તે સાધારણ રૂપને સત્વસામાન્ય) અમે સ્વીકારીએ છીએ. તેવી જ રીતે પ્રત્યેક વર્ણવ્યકિતને વિશે “પદ પદ' એવું જ્ઞાન કે “વાક્ય” “વાક્ય” એવું જ્ઞાન જે ઉત્પન્ન થતું હેત તો જાતિની જે બધા વર્ષોમાં સમાનપણે રહેતા એવા કેઈક રૂપને – પદને કે વાક્યને–અમે સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી. વળી, જેમ તન્વરૂપ અવયથી બનેલા પટરૂપ કાયની સાથે આંખોને આદ્ય સાનકર્ષ થતાં જ ભેદગ્રહણુરહિત (અર્થાત્ તખ્તરૂપ અવયના જ્ઞાનરહિત), પટરૂપ કાર્ય વિષયક અવયવિજ્ઞાન થાય છે તેમ ક્રમશઃ ઉચ્ચારાતા એક એક વર્ણના સ્વરૂપના પ્રહણથી નિરપેક્ષ “પદ' “વાક્ય' એવું જ્ઞાન થતું હેત તો પટ વગેરે અવયવીની જેમ પદને કે વાક્યને એક એક રૂપવાળા સ્વીકારત, પરંતુ એવું જ્ઞાન થતું નથી. જેમ તંતુઓ વડે પટ ઉત્પન્ન થાય છે તેમ વર્ણો વડે પદ ઉત્પન્ન થતું નથી. 72. यत्त गौ!रित्येवं ज्ञानमभेदग्राहि दृश्यते तदेकाजुपाधेः । भिन्नाजुपश्लेषे तु देवदत्त इत्यादी नानाक्षरग्रहणमेव विलम्बितमनुभूयते । न चैवं पटादिबुद्धिषु तदवयवाः कदाचिद् विच्छेदेनावभासन्ते । तस्मान्नावयवीव जातिरिव वा पदं वाक्यमभिन्नमवभासते । 72. ગૌ' શબ્દનું ગૌ' એવું શ્રૌત્ર જ્ઞાન અભેગાહી અનુભવાય છે કારણ કે તેમાં એક સ્વરરૂપ એક ઉપાધિ છે. પરંતુ જ્યારે અનેક સ્વરે શબ્દમાં હોય છે, જેમકે દેવદત્ત વગેરે શબ્દોમાં, ત્યારે અનેક અક્ષરનું ગ્રહણ જ ધીમે ધીમે થતું અનુભવાય છે. અહીં જેમ અવયવો જતા અનુભવાય છે તેમ પટ વગેરે અવયવીઓના જ્ઞાનમાં તેમના અવયવો Mી જુદા અનુભવાતા નથી. તેથી અવયવીની કે જાતિની જેમ ૫૬ કે વાકય અભિન્ન (એ, અખંડ) અનુભવાતા નથી Page #62 -------------------------------------------------------------------------- ________________ શું શબ્દવ સામાન્ય જે ફેટ છે ? 73. ननु च याऽसौ शब्दशब्दाद् बुद्धिः, सैवेयं स्फोटबुद्धिः । किमिदानीं यदेव शब्दत्वं सामान्यं स एव स्फोटः ? मैवं, स्फोट एवासौ, न शब्दत्वं सामान्यं तत् । सामान्यं हि तदुच्यते यत्रैकव्यक्तिदर्शने व्यक्त्यन्तरानुसन्धानं, शाबलेयग्रहणे बाहुलेयस्येव । इह तु न गकारग्रहणे औकारानुसंधानमिति नेदं सामान्यम् । एकरूपस्त्वयं प्रतिभासः शब्दतत्त्वविषय एव, शब्दतत्त्वं च स्फोट इत्युच्यते । 13. ફેટવાદી – “શબ્દ શબ્દમાંથી જે આ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે જ આ शटभुद्धि छे. યાયિક – શું જે શબ્દવ સામાન્ય છે તે જ ફેટ છે ? સ્ફોટવાદી -- ને, તે ફેટ જ છે, તે શબ્દવ સામાન્ય નથી. સામાન્ય તે તેને કહેવાય છે જ્યાં એક વ્યકિતનું દર્શન થતાં બીજી વ્યકિતનું અનુસંધાન થતું હોય, જેમકે શાબલેયન દશન થતાં બાહલેયનું અનુસંધાન થાય છે તેમ. પરંતુ અહી તે ગકારનું ગ્રહણ થતાં કારનું અનુસંધાન થતું નથી, એટલે આ સામાન્ય નથી. એકરૂપ આ જ્ઞાન શબ્દતત્વવિષયક જ છે, અને શબદતરવું એ સ્ફટ છે એમ અમે કહીએ છીએ. 74. आ ! ज्ञातम् । अमुनैव हि भयेन कैश्चित् स्फोटशङ्किभिः शब्दत्वसामान्यमपह्नतम् । अस्थाने एव त्वयं संत्रासः । न हि शब्दत्वं स्फोटः । प्रतिवर्ण हि 'शब्द:' 'शब्दः' इति बुद्धिरस्ति, न च वर्णस्फोटः । तदिदं शब्दत्वसामान्यमेव शब्दबुद्धेरालम्बनं, न स्फोटः । 74. यायि। - मोड ! समन्या. भान अपने बाधे शेटना अस्तित्व मानते શંકા ધરાવનારા કેટલાકે (પ્રભાકરેએ) શબ્દ સામાન્યને જ પ્રતિષેધ કર્યો છે. પરંતુ આ ભય અસ્થાને છે. શબ્દવ સ્ફોટ નથી. પ્રત્યેક વર્ણને વિશે “શબ્દ” “શબ્દ” એવું એકાકાર જ્ઞાન થાય છે અને વર્ણફટ તે છે નહિ. તેથી આ શબ્દવ સામાન્ય જ એ “શબ્દ” “શબ્દ' એવા એકાકાર જ્ઞાન વિષય છે, ફોટ તેને વિષય નથી 75. सामान्यसिद्धौ तु व्यक्त्यन्तरानुसन्धानमकारणमिति प्रागेव निर्णीतम् । तस्मान्न शब्दबुद्धावपि स्फोटोऽवभासते, पदवाक्यबुद्धाविवेति । एतच्च सत्यमाह यदियमेककार्यकारित्वनिबन्धना वनपृतनादिबुद्धिसमानयोगक्षेमैव पदवाक्यबुद्धिरिति । न च जात्यादिबुद्धिष्वसमाश्वासो, वैलक्षण्यस्य दर्शितत्वात् । यदप्येककार्यकारित्वनिबन्धनायामभेदबुद्धावितरेतराश्रयपरिचोदनमेकार्थप्रतीतिपूर्विका पदवाक्यबुद्धिः, पदवाक्यबुद्धिपूर्विका चैकार्थप्रतीतिरिति, तदपि न सम्यकू, स्मर्यमाणानुभूयमानवर्णजनितेयमर्थप्रतीतिरित्यवोचाम, नाभिन्नपदपरिच्छेदपूर्विकेति कुत इतरेतराश्रयत्वम् । 75. સામાન્યની સિદ્ધિમાં વ્યજ્યન્તરનું અનુસંધાન હેતુરૂપ નથી એ તે અમે પહેલાં જ નિર્ણત કર્યું છે. “શબ્દ' શબ્દના શ્રૌત્રજ્ઞાનમાં પણ ફોટ ભાસતું નથી, જેમ પદના શ્રૌત્રજ્ઞાનમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કે વાકય એક અખંડ અવયવી નથી કે વાકયના શ્રૌત્રજ્ઞાનમાં તે ભાસતા નથી તેમ. એ સાચું જ કહ્યુ` છે કે પતુ શ્રૌત્રજ્ઞાન કે વાકયનું શ્રાત્રજ્ઞાન એક અખંડ અનુભવાય છે કારણ કે તે એક કાય (=અર્થ જ્ઞાન રૂપ એક કા) કરે છે, આથી પદનું શ્રૌત્રજ્ઞાન કે વાકયનું શ્રૌત્રજ્ઞાન વનના જ્ઞાન અને સેનાના જ્ઞાનની સમાન યોગક્ષેમ ધરાવે છે. જાતિના જ્ઞાનમાં (અર્થાત્ તગત એક કારતામાં) અવિશ્વાસ ન કરવા, કારણ કે જાતિના જ્ઞાન અને વનના જ્ઞાન વચ્ચેનું વૈન્નક્ષણ અમે દેખાડયું છે, એક કાય* (=એકા સન રૂપ એક કાય') કરતું હેવાને કારણે પદનું કે વાકતું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે એ માન્યતામાં તરેતરાશ્રયષની જે આપત્તિ તમે આપે છે'- એકાજ્ઞાનપૂર્વક પતુ કે વાકયનું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે અન પદ કે વાકયના તેવા એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂર્વક એકાથાન થાય છે તે પણ યોગ્ય નથી. સ્મરણુ કરાતા વર્ણ અને અનુભવાતા અન્ય વણુ' દ્વારા જન્મેલુ આ અજ્ઞાન છે એમ અમે કહ્યુ છે, પદના એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂવક આ અજ્ઞાન નથી, તેા પછી ઇતરેતરાશ્રયદેષ કયાં રહ્યો ? 76 ब्रूयात् पदवाक्ययोरेकत्वमन्तरेण कथं पदवाक्यार्थ प्रतीतिरेकरूपा भवेदिति सोऽयमतीव मुग्धालाप:, प्रतीतिभेदाभेदौ हि विषयभेदाभेदावनुरुध्येते, नोपायभेदाभेदौ । भिन्नैरपि लोचनालोकान्तःकरणप्रभृतिभिरुपायैरभिन्नार्थग्राहिणी बुद्धिरुपजन्यते एव । तदिह पदार्थ बुद्धेरेकत्वात् पदार्थ एको भवतु योऽस्या विषयः, न त्वेकं पदं यत्कारणमिति । वाक्यार्थ बुद्धेरप्येकत्वादेको वाक्यार्थो भवतु, न त्वेकं वाक्यम् । वर्गीकरणकारणं क्रमभाविनां बहूनां वर्णानामेतद्भवति यदेकार्थप्रतिपादकत्वं, न त्वभेदमेव पदवाक्ययोर्गमयतीति । a ખડ – 76. જો સ્ફોટવાદી કહે કે પદ્મની એકતા અંખડતા અને વાકયની એકતા - અખંડતા વિના કેવી રીતે પદાથનું જ્ઞાન અને વાયા તું જ્ઞાન એકરૂપ – અખ ડ બને, તે તે તેમનું આ કહેવું અત્યંત મુગ્ધાલાપ છે, કારણ કે જ્ઞાનની એકતા – અપ'ડતા કે અનેકતા ખડતા વિષયની એકતા અખડતા કે અનેકતા નહિ કે ઉપાયની એકતા કે અનેકતા ઉપર. ચક્ષુ, વડે પશુ એકાગ્રાહિણી (=અખ'ડાથ ગ્રાહિણી) પદાર્થનું જ્ઞાન એક અભિન્ન અખંડ હાવાથી અભિન્ન અખંડ હા; પરંતુ પદ, જે પદાર્થ જ્ઞાનના ઉપાય છે તે, એક અભિન્ન અખ’ડ નથી. વાક્રયાનું જ્ઞાન પણ એક અભિન્ન અખંડ હેવાથી તે જ્ઞાનના વિષય વાકયાથ એક અભિન્ન અખંડ હા, પરંતુ વાય એક અભિન્ન અખંડ નથી. જે એક પ્રતિપાદકત્વ છે તે ક્રમભાવી બહુ વર્ણને એક વમાં મૂકવાનું કારણ બને છે, પરંતુ તે પદની એકતા--- અખંડતાને કે વાકયની એકતા – અખડતાને દર્શાવતું નથી. [અર્થાત્ પદ કે વાકચ એક અખડ અવયવી નથી પણ ક્રમશઃ વ་સમૂહ કે પદ્દસમૂહ રૂપ જ છે.] ખડખડતા ઉપર આધાર રાખે છે, પ્રકાશ, અંતઃકરણ વગેરે અનેક ઉપાયો બુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. તેથી અહી પદા, જે તેને વિષય છે, તે એક = 77. विप्रलब्धा एव च वैयाकरणाः पदवाक्योरप्यभेदं मन्यन्ते किल, शाब्दादनन्यभूत एवं शब्दार्थ इति । स पुनरेषां व्यामोह एव तद्भेदस्य दृढप्रमाण Page #64 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થના અભેદ નથી सिद्धत्वात् । शब्दाध्यासस्तु प्रतीतिविरुद्धत्वेन नेष्यते इत्यलं तत्कथया । तस्मात् प्रत्यक्षगम्योऽपि न स्फोट इति सिद्धम् । આ 77. છેતરાયેલા વૈયાકરણા પદની એકતાને (અખંડતાને) અને વાકયની એકતાને (અખંડતાને) માને છે. તેઓ કહે છે કે શબ્દ શબ્દાથી જુદો નથી. [શબ્દાથ એક અખંડ છે, એટલે શબ્દાથી જુદો ન હેાય એ શબ્દ પશુ એક અખંડ જ હોય]. પર ંતુ તેમના બ્યામાહ (=ભ્રાન્તિ) જ છે, કારણુ કે શબ્દ શબ્દાથી જુદા છે એ દૃઢ પ્રમાણુથી સિદ્ધ છે. શબ્દને શબ્દાર્થ ઉપર આરોપ ઇચ્છવામાં આવ્યા નથી કારણ કે એ પ્રતીતિવિરુદ્ધ છે, તેથી સ્ફોટ પ્રત્યક્ષગમ્ય નથી એ પુરવાર થયું. 78. नन्वभिन्नत्वाद् वाक्यार्थबुद्धेर्विषयभेदाभेदानुवृत्तित्वाच्च बुद्धिभेदाभेदयोरभिन्ना વાયાર્થ: સ્થાત્ । વાઢમિમ્નો, ન સ્વનનયત્ર:, घटादेरभिन्नस्यापि सावयवत्वात् । यत्तु निरवयवत्वमुच्यते तदतीव संवित्परामर्शकौशलशून्यं व्याहृतम् । अंशाः सन्ति न सन्तीति चिन्तात्यन्तमसङ्गता । निरंशस्त्वस्ति नास्तीति युक्तं चिन्तयितुं सताम् ॥ पदतदर्थभेदस्य प्रतिवाक्यं विस्पष्टमाभासमानत्वादनुपगृह्यमाणावयवविभागयोश्च वाक्यवाक्यार्थयोरनत्रभासमा । 78. સ્ફોટવાદી વૈયાકરણાવાકયાચ વિષયક જ્ઞાન એક અખંડ એકતા (અખંડતા) કે અનેકતા (ખંડ ખંડત ) અનુસાર જ્ઞાન એક (ખડખંડ) થાય છે આ એ કારણેાને લીધે વાકયાથ એક અખંડ બને, ૩૯ નૈયાયિક હા, બરાબર, વાક્રયાય' એક અખડ છે, પરંતુ તે અનવય નથી, કારણ કે ઘટ વગેરે (અત્રયી) એક અખંડ હોવા છતાં પણ સાવયવ છે. તેના નિરવયવ હાવાનું તમે જે કહેા છે! તે કહેવુ. જ્ઞાનવિચારણાના કૌશલથી અત્યંત રહિત છે. શા (અવયવે!) છે કે નહિ એની વિયારણા અત્યંત અસંગત છે [કારણ કે અંશે તે પ્રત્યક્ષગમ્ય છે, એટલે હેાય તે દેખાય ન હોય તે ન દેખાય] પરંતુ નિરંશ એવી અમુક વસ્તુ છે કે નહિ એ સજ્જનેએ વિચારવું ઉચિત છે [કારણ કે નિરશ વસ્તુ પ્રત્યક્ષ નથી હોતી; તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ તર્કથી જ પુરવાર થઈ શકે.] [વાકય કે વાકયા નિરશ નથી કારણ કે] પરૂપ ભેદો (=અવયવેા) અને પદાર્થાંરૂપ ભેદે પ્રત્યેક વાકયમાં વિશદણે અનુભવાય છે. જે વાક્યના અવયવે અને વાકયા'ના વિભાગે અનુભવાતા ન હેાયતે। વાકયનું કે છે અને વિષયની (અખંડ) કે અનેક વાયાનું સ્પષ્ટ ગ્રહણું જ ન થાય. 19. ગસ્ત્યયપ્રીતિ:, સાતુ પ્રાન્તેતિ ચેન, વાયામાવાત્ । સ્ત્રાસ્તેશ્ર્વ बीजं किमपि वक्तव्यम् । सादृश्यमिति चेत्, कस्य केनेति न विद्मः । यदि हि कचिन्मुख्या अवयवाः प्रसिद्धा भवेयुः, तत्सादृश्यादितरत्र तदभावेऽपि भ्रम इति गम्यते, न त्वेवमस्ति, सर्ववाक्यानामप्यभागत्वात् । तद्वदिहाभ्युपगम्यमाने Page #65 -------------------------------------------------------------------------- ________________ વાકય સાવયવ છે नूनं कचिद्वाक्ये सत्त्वमवयवानामेषितव्यम् । नरसिंहेऽपि नरावयवाः सिंहावयवाश्च पृथक् पृथक् प्रत्यभिज्ञायन्ते । चित्रेऽपि हरितालसिन्दूरादिरूपं, पानके त्वगेलादिरसो, ग्रामरागेऽपि षङ्जर्षभगान्धारादिखरजातं पृथगवगतमिति न ते निर्भागदृष्टान्ताः । 79. સ્ફોટવાદી – વાકથના અવયવોની પ્રતીતિ થાય છે, પરંતુ એ પ્રતીતિ બ્રાન્ત છે. નૈયાયિક – ના, એ પ્રતીતિ બ્રાન્ત નથી, કારણ કે તે પ્રતીતિનું બાધક કેઈ પ્રમાણ નથી. વળી, બ્રાન્તિનું કંઈ પણ કારણ તમારે જણાવવું જોઈએ. ફેટવાદી – તે કારણુ સદશ્ય છે. નૈયાયિક – કોને કોની સાથે સાદશ્ય એ અમે જાણતા નથી. જે કોઈ વાક્યમાં મુખ્ય =અનુપચરિત, સાચા) અવયવ પ્રસિદ્ધ હોય તે તેની (તેવા વાકથની) સાથેના સાદશ્યને કારણે બીજા વાક્યોમાં તે ન હોવા છતાં તેમના હોવાને ભ્રમ થાય, પરંતુ એવું તો નથી, કારણ કે તમારે મને તે સર્વ વાકયો નિરવયવ છે. અને જે તે જ પ્રમાણે અહીં પણ સ્વીકારીએ તે ખરેખર કોઈક વાકયમાં તે અવયવોને મુખ્ય (=અનુપચરિત સાચા માનવા જોઈએ. નરસિંહમાં પણ નરના અવય અને સિંહના અવયવો પૃથક પૃથફ ઓળખાય છે ચિત્રમાં પણ હળદર, સિંદિર વગેરે રંગે, પાનકમાં (પીણામાં) પણ તજ, ઈલાય રસે, ગ્રામરાગમાં પણ વજ, ઋષભ, ગાંધાર વગેરે સ્વરો પૃથક્ પૃથક્ જ્ઞાત થાય છે જ, તેથી ચિત્ર વગેરે નિરવયવ વસ્તુનાં ઉદાહરણ નથી. ....80. चित्रादिबुद्धयस्तर्हि दृष्टान्ता इति चेत्, बाढं वाक्यार्थबुद्धिरपि निर्भागेष्यते एवास्माभिः, बुद्धीनां निरंशत्वेन सर्वासामनवयवत्वात् । बुद्धिविषयीकृतस्त्वर्थो दृष्टान्तदाटीन्तिकयोः सावयव एव । तस्मान्न निर्भागौ वाक्यवाक्यार्थाविति युक्तम् । - 80. ફેટવાદી – ચિત્ર વગેરેનાં જ્ઞાને નિરવયવ વસ્તુનાં ઉદાહરણો છે, નૈયાયિક–બરાબર છે વાગ્યાથજ્ઞાનને અમે પણ નિરવયવ ઈચ્છીએ છીએ જ, કારણ કે બધાં જ્ઞાને નિરાશ હોઈ નિરવયવ છે દૃષ્ટાંત અને રાષ્ટ્રતિક બન્નેમાં જ્ઞાનને જે વિષય છે તે અથ તો સાવયવ જ છે. તેથી, વાક્ય અને વાક્યાથ નિરવયવ નથી એમ માનવું યોગ્ય છે. 81. यदप्यभ्यघायि 'वृद्धव्यवहारेण सम्बन्धबुद्धिर्वाक्यवाक्यार्थयोरेव, न पदतदर्थयोः, पदेन व्यवहाराभावात्' इति, तदप्यसाधु, वाक्यादपि व्युत्पत्तिर्भवन्ती पदार्थपर्यन्ता भवतीति । एवं हि पदतदर्थसंस्कृतमतेरभिनवविरचितादपि वाक्याद् वाक्यार्थप्रतीतिरुपपत्स्यते । तदावापोद्वापपरतन्त्रवैचित्र्येण वाक्यानामानन्त्यादशक्या प्रतिवाक्यं व्युत्पत्तिः, सापि नापेक्षिष्यते । इतरथा हि साऽवश्यमपेक्ष्येत । 81. વળી, તમે જે કહ્યું કે વડીલોના વ્યવહાર ઉપરથી વાક્ય અને વાક્યર્થ વચ્ચેના જ સંબંધન જ્ઞાન થાય છે, પદ અને પદાથ' વચ્ચેના સંબંધનું જ્ઞાન થતું નથી કારણ કે પદ વડે વ્યવહાર થતો નથી તે પણ અયોગ્ય છે, કારણ કે વાવમાંથી થતી Page #66 -------------------------------------------------------------------------- ________________ કેવળ પદ પણ પ્રગાહ છે વ્યુત્પત્તિ પદાર્થ પયત પહોંચે છે; વળી પદ અને પદાર્થથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળાને જ અભિનવ રચના પામેલા વાક્યમાંથી પણ વાકવાર્થની પ્રતીતિ ધટશે. વાક્યો અનન્ત હેઈ, આવા ઉદ્ગાપની વિવિધતા દ્વારા પ્રત્યેક વાક્ય દીઠ વ્યુત્પત્તિ થવી શક્ય નથી. આવાઉધાપ દ્વારા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ ઈચ્છવામાં આવતી નથી. બીજી રીતે (પ્રતિપદ પદ અને પદાર્થના) આવા-ઉદ્વીપ દ્વારા વ્યુત્પત્તિ અવશ્ય ઈચ્છવામાં આવે છે. 82. ધ વર્લ્ડ gટું ન પ્રયુક્ત રૂતિ તત્સમિતિ, તત્સ ત્ , માवाक्यस्थानेऽवान्तरवाक्यं न प्रयुज्यते इति तदप्यसत्यं स्यात् । खार्थे तत् प्रयुज्यते इति चेत्, पदमपि खार्थे क्वचित् प्रयुज्यते एव । यत्र पदान्तराणामर्थोऽर्थप्रकरणादिना लभ्यते तत्र यावदप्राप्तं तावत् पदमेव केवलमुच्चारयन्ति । ग्रन्थग्रहणावसरेषु च स्वरूपावधारणमपि फलवत् वर्णानाम् । मा वा फलवस्त्र पदवर्णानां भूत् तथापि रथावयवानामिव रथकार्येष्वपर्याप्तशक्तीनामपि स्वरूपसत्त्वमनिवार्यम् । 82 તમે જે કહ્યું કે કેવળ પદને પ્રયોગ થતો નથી એટલ પદ અસત્ છે તે પણ અસત્ય છે; એમ તે મહાવાક્ષસ્થાને અવાન્તરવાક્યને પ્રયોગ થતું નથી એટલે અવાન્તરવાકયે અસત્ય બની જશે. ફેટવાદી-અવાન્તરવા સ્વાર્થમાં પ્રયોજાય છે. નૈયાયિક-પદ પણ સ્વાર્થ માં ક્યારેક પ્રજાય છે જ. જ્યાં બીજા પદને અર્થ પ્રકરણ વગેરેથી પ્રાપ્ત થાય છે ત્યાં જેટલે અર્થ અપ્રાપ્ય હોય તેટલે અર્થ જણાવવા કેવળ પદને જ તેઓ ઉચ્ચારે છે [ ઉદાહરણર્થ બંધ કરો” “ઉઘાડો' એવો અર્થ પ્રકરણ વગેરે દ્વારા પ્રાપ્ત થતા હોય ત્યારે બારણું” એ કેવળ એક જ પદને પ્રયોગ કરવામાં આવે છે] જ્યારે બાળક વાંચતા શીખતું હોય ત્યારે વર્ણોના સ્વરૂપનું અવધારણ પણ ઉપયોગી બને છે–ફળ આપનારું બને છે. અથવા તો પદે અને વર્ષે ફળ આપનાર, ઉપગી ભલે ન હો, તેમ છતાં જેમ રથનું કાર્ય કરવાની પર્યાપ્ત શક્તિ ન ધરાવતા રથાવયને પોતાનું સ્વરૂપ સત્ત્વ તે અનિવાર્યપણે હોય છે જે તેમ તેમને (પદને અને વર્ણોને) પણ પિતાનું સ્વરૂપ સત્ત્વ અનિવાર્યપણે હોય છે જ. 83. कार्यान्तराय रथाद् रथावयवाः प्रभवन्तीति चेत् , पदवर्णा अपि कार्यान्तरे प्रभविष्यन्ति । रथकाय कदेशमात्रां कामपि रथावयवाः कुर्यन्तीति यद्यच्यते • पदान्यपि वाक्यकार्य कदेश कमपि कुर्वन्त्येव । वर्णा अपि केचिदर्थवन्तो भवन्त्येवेति । तस्मान्नासन्तः पदवर्णाः । 83. ફેટવાદી–રથના અવયવો રથ જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે. યાયિક–પદે અને વર્ષો પણ વાક્ય જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શક્તિમાન છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ વણે પણ સાવયવ છે એ આપત્તિને પરિવાર ફેટવાદી-રથ જે કાર્ય કરે છે તેના કોઈ એક ભાગને રથાવય કરે છે જ. નૈયાયિક-પદ પણ, વાક્ય જે કાર્ય કરે છે તેના કોઈ એક ભાગને કરે છે જ. કેટલાક વણે પણ અર્થવાળા હોય છે જ. તેથી પદે અને વણે અસત નથી. 84. यत् पुनरवादि वाक्यस्येव पदानि पदानामिव वर्णा वर्णानामप्यवयवान्तराणि स्युरिति, तदिदमपूर्व पाण्डित्यम् । न हि घटः सावयव इति परमाणुभिरपि सावयवैर्भवितव्यम् । परमाणतो वा निरवयवा इति घटैरपि निरवयवैर्भवितव्यम् । उपलब्ध्यनुपलब्धी हि वस्तूनां व्यवस्थापिके। यद् यथोपलभ्यते तत् तथा भवति । यद् यथा नोपलभ्यते तत् तथा न भवति । वाक्यपदयोश्च भागा उपलभ्यन्ते, न वर्णानाम् । तथा युक्तमेतत् अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि वा नैव गृह्णाति वर्ण वा सकलं स्फुटम् ॥ इति [लो.वा. स्फोट.१०] तस्माद् बालिशचोदितमिदं - वर्णस्याप्यवयवा भवन्तु, पदवाक्ययोरपि वा मा भूवन्निति । 84. વળી તમે જે કહ્યું કે જેમ વાક્યને પદો છે, પદને વર્ષો છે તેમ વર્ગોને પણ બીજા અવયવો માનવાની આપત્તિ આવે તે તમારું અપૂર્વ પાંડિત્ય દર્શાવે છે. ઘડાઓને અવયવો છે એટલે પરમાણુઓને પણ અવયવો હોવા જોઈએ એવું નથી. પરમાણુ નિરવયવ છે એટલે ઘડાઓએ પણ નિરવયવ હેવું જોઈએ એવું નથી. વસ્તુઓની વ્યસ્થાપક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થાય તે વસ્તુ તેવી હોય છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થતી નથી તે વસ્તુ તેવી હોતી નથી. વાળના અને પદના ભાગે. ઉપલબ્ધ થાય છે, વર્ણોના ભાગો ઉપલબ્ધ થતા નથી. એટલે જ કહ્યું છે કે અપપ્રયત્નથી ઉચ્ચારાયેલા શબ્દને ( =વર્ણને) બુદ્ધિ કાં તો ગ્રહણ જ કરતી નથી કાં સકલ વર્ણને સ્પષ્ટ ગ્રહણ કરે છે. તેથી તમે આપેલી આ આપત્તિ બાલિશ છે કે વર્ણને પણ અવય હે અથવા [ જે વર્ણને અવયવો ન હ ત ] પદ અને વાક્યને પણ અવયે ન હે. 85. अतश्च सावयवौं वाक्यवाक्या, पदोपजननापायाभ्यां तदर्थोपजननापायदर्शनात् । अनयैव युक्त्या पदभागा अपि प्रकृतिप्रत्ययादयः तात्त्विका इत्यवगन्तव्यं, न कल्पनामात्रप्रतिष्ठाः । वृक्षं वृक्षणेत्यत्र प्रकृत्यर्थानुगमे प्रत्ययार्थो भिद्यते। वृक्ष घटमिति प्रत्ययार्थानुगमे प्रकृत्यों भिद्यते । तत्र योऽर्थो यं शब्दमनुगच्छति स तस्यार्थ इत्यवसीयते । तत्कथमसत्या भागाः ? 85. આથી વાર્થ અને વાકષાર્થ બને સાવયવ છે, કારણ કે પદને ઉમેરવાથી કે લઈ લેવાથી વાકક્ષાર્થનો વધારો કે ઘટાડે થતે દેખાય છે. આ યુકિત વડે જ પ્રકૃતિ અને પ્રત્યય એ પદાવો તાત્ત્વિક છે સત્ય છે એમ જાણવું, તેઓ કલ્પનામાત્રની નીપજ નથી. “ “વૃક્ષેળ–અહીં પ્રકૃત્યથ એકને એક જ છે જયારે પ્રત્યયાર્થ જુદે જુદે છે. વૃક્ષ" Page #68 -------------------------------------------------------------------------- ________________ વર્ણનગમમાત્ર અથનગમને હેતુ નથી q–અહીં પ્રત્યાર્થ એકને એક છે જ્યારે પ્રકૃત્યર્થ જુદે છે જે અર્થ જે શબ્દની સાથે જાય છે તે અર્થ તે શબ્દને છે એવો નિશ્ચય થાય છે. તે પછી ભાગે અસત કેમ ? 86. यत्पुनः 'कूपसूपयूपादौ सत्यपि वर्णानुगमेऽनुगमो न दृश्यते, तेन चाकारणमर्थप्रतीतेवर्णानुगमः' इत्युक्तम् , तदयुक्तम् , यतो नान्वयव्यतिरेकाभ्यामनुत्पन्ना प्रतीतिरुत्पाद्यते, येन कूपादौ तदुत्पादनमाशङ्कयेत । प्रसिद्धायां तु प्रतिपत्तौ वाचकभागेयत्तानियमपरिच्छेदेऽनयोापारः । न चैकत्र वर्णानुगमेऽर्थानुगमो दृष्ट इत्यन्यत्रादृश्यमानोऽपि हठादापादयितुं युक्तः । 86, કૂપ, સૂપ, ધૂપ, વગેરેમાં પ-વણું એને એ જ છે એવું દેખાય છે પરંતુ તેની સાથે જ એકને એક અર્થ દેખાતું નથી, તેથી અર્થજ્ઞાનનું કારણ વનગમ નથી' એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે વણના અવયવ્યતિરેક વડે અન (અપૂર્વ) અર્થ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી કે જેથી કરીને “પ” વગેરેમાં તેની ઉત્પત્તિની આશંકા કરવામાં આવે. પરંતુ પ્રસિદ્ધ પ્રતિપત્તિમાં (=અથજ્ઞાનમાં ) વાચકના ભાગની ઇયત્તાના નિયમને જાણવા માટે આ અન્વયવ.વ્યતિરેકને વ્યાપાર છે. એક ઠેકાણે વર્ણના અનુગામે અર્થને અનુગમ દેખ્યો એટલે અન્યત્ર ન દેખાતા હોવા છતાં ત્યાં બળજબરીથી તેને ઉત્પન્ન કરવા યોગ્ય નથી. 87. रेणुपटलानुगतपिपीलिकापक्तिद्वारकव्यभिचारोद्भावनमपि न पेशलम् , पांसुपटलविकलपिपीलिकापक्तिदर्शनेन तस्याः तत्प्रतीतिकारित्वाभावनिश्चयात् । करिकरभतुरगप्रभृतीनां तु प्रत्येकं व्यभिचारेऽपि बहुप्राणिरूपसामान्यानपायात् तत्कारणमेव धूलिपटलमवगम्यते । 87. ધૂળના ગોટા સાથે કીડીઓની હાર નીકળે છે તેથી કંઈ કીડીઓની હાર ધૂળના ગોટાનું ઉત્પાદક કારણ ન ગણુય એમ કહી વ્યભિચારદેવ આપ યોગ્ય નથી કારણ કે ધૂળના ગોટા વિનાય કીડીઓની હાર દેખાતી હોઈ ધૂળના ગોટાની પ્રતીતિનું કારણ કીડીઓની હાર છે એવા નિચયને અભાવ છે. ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીઓ કે કેવળ ઘોડા કે કેવળ ઊંટ માનતાં વ્યભિચારદેષ આવે [ કારણ કે ઘણી વાર ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીએ, કેવળ છેડાએ કે કેવળ ઊંટ હતાં નથી, ] પરંતુ બહુ પ્રાણી રૂપ સામાન્ય તે ધૂળના ગોટા સાથે ન હોય એવું કદી બનતું નથી, એટલે ધણુ પ્રાણીઓ જ ધૂળના ગોટાને ઉત્પન્ન કરે છે એમ સમજાય છે. 88. यदप्यश्वकर्णादाववयवार्थलोपादन्यत्राप्येवमिति कथितं, तदपि न चतुरश्रम् , अश्वकर्णशब्दो हि कचिदर्थप्रकरणवशात् न्यग्भवदवयवशक्तितया तिरस्कृतावयवार्थवस्त्वन्तरव्यक्तौ न सर्वात्मनाऽवयवार्थाभावः, व्यस्तत्वेन सामस्त्येन वा पुनः प्रयोगान्तरे तदर्थसंप्रत्ययदर्शनात् । 'अश्वमारोह' 'कणे कुण्डलम्' इति व्यस्तयोः Page #69 -------------------------------------------------------------------------- ________________ “અશ્વકર્ણ' વગેરે પદોના અવયવો સર્વથા નિરર્થક નથી प्रयोगः । तुरगश्रोत्रो तु प्रतिपिपादयिषिते 'अश्वकर्णः' इति समस्तप्रयोगः । समस्तप्रयोगेऽपि तदर्थापरित्यागी दृश्यते इति न सर्वात्मना निरर्थका भागाः । 88. જેમ “અશ્વકર્ણ' શબ્દમાં અવયવરૂપ “અવ' અને 'કર્ણ'ના અને લોપ છે. તેમ વાક્યમાં તેના અવયવોરૂપ પદોના અર્થોને લેપ છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે “અવકર્ણ' શબ્દ પ્રકરણવશે ક્યારેક અવયવની શકિત તિરહિત થવાથી અવયના અર્થને બાજુએ કરી વસ્વન્તર રૂપ વ્યકિતને જણાવે છે; પરંતુ સર્વથા સર્વાત્મના અવયવાર્થને અભાવ તે વખતે પણ હેત નથી કારણ કે બીજે પૃથફ કે સાથે સાથે પ્રયોજાય છે ત્યારે તેના અર્થનું જ્ઞાન થતુ' દેખાય છે. “અશ્વ ઉપર આરોહણ કર” “કાનમાં કડળ છે? - અહી“અશ્વ' અને “કણુ'ને પૃથફ પૃથફ પ્રયેળ થયા છે. અવિના કાનનું પ્રતિપાદન કરવાની ઈરશ થતાં “અશ્વકણ” એ સમસ્તકગ કરવામાં આવે છે. સમસ્તપ્રયોગમાં અશ્વ' અને “ક” પોતાના અર્થને છોડી દેતા જણાતા નથી. એટલે, અવયવો સર્વથા સર્વાત્મના નિરર્થક નથી. 89. यत्पुनरन्वाख्यानविसंवादात् प्रकृतिप्रत्ययविभागनियमो नावकल्पते इति एतदपि न युक्तम् , आप्ततरोक्तीनां प्रामाण्यात् । त्रिमुनि व्याकरणमिति । पाणिनिमतमेव हि प्रकृतिप्रत्ययविभागमवितथं प्रत्येष्यामः । कियत्यपि चांशे प्रायेण सर्वेषामन्वाख्यातॄणामविवादः । विकरणादिविसंवादमात्रां त्वकिञ्चित्करम् । अतः पारमार्थिकत्वात् प्रकृतिप्रत्ययांशयोः न कल्पनामात्रोण पृथक्करणम् । . 89. [ પ્રત્યય, આદેશ, આગમ, ગુણ, વૃદ્ધિ, વલેપ, વગેરે ], ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હોઈ, પ્રકૃતિ-પ્રત્યય એ વિભાગનિયમ ઘટ નથી એવું તમે જે કહ્યું તે પણ ઘટતું નથી, કારણ કે વધુ આપ્ત એવા પુરુષોનાં વચનનું આમાં પ્રામાણ્ય છે ‘વ્યાકરણ ત્રણ મુનિનું સજન છે.” પ્રકૃતિ-પ્રત્યાયના વિભાગને જે પાણિનિમાન્ય છે તેને—અમે અવિતથ સમજીએ છીએ. કેટલાક અંશમાં તે પ્રાયઃ બધા વ્યાખ્યાતાઓને કોઈ વિવાદ નથી. વિકરણ આદિ વિશેને જ માત્ર વિસંવાદ ( =વિવાદ) છે જે તુચ્છ છે. આમ પ્રકૃતિ-પ્રત્યયને વિભાગ પારમાર્થિક હેઈ, કેવળ કલ્પનાથી તેમને વિભાગ કરવામાં આવ્યું નથી. 90. વ્યવ િafસામાન્યાપિ પર્વમાં જ્ઞાનં સુઈ “નિત્તના इति, तदप्यसारम् , खरस्मरणादीनां पदभेदावगमोपायानां सम्भवात् । 'सरामः' इत्याख्यातस्यान्यत् स्वरादिरूपं, नाम्नोऽन्यत् । नामत्वेऽपि स इति राम इति च द्वे पदे तयोरन्यद्रूपं, सह रामेण वर्तत इत्येकपदेऽप्यन्यद्रूपम् । अभियोगविशेषवतां सर्व सुभगमिति नाशक्यः पदविभागपरिच्छेदः । 90વળી, તમે જે જણાવ્યું કે વર્ષો સભાનપણે સરખા જ હોવાથી પદવિભાગનું જ્ઞાન દુર્ઘટ છે, ઉદાહરણર્થ “નન્તિના, તે પણ બરાબર નથી, કારણ કે પદને Page #70 -------------------------------------------------------------------------- ________________ પદેનું અસત્યત્વ ઘટતું નથી ૪૫ વિભાગ કરવા માટેના સ્વર, સ્મરણ વગેરે ઉપાયો સંભવે છે. “– અહીં વર્ણો એના એ જ હોવા છતાં ] જે આખ્યાત હોય [ રૂનું પ્ર. પુ બહુવચન હોય] તો તેનું સ્વાદિ રૂપ જુદુ હોય છે. અને જે નામ હોય તો તેનું સ્વરાદિરૂપ જુદુ હોય છે. નામમાં પણ જો “a” ( અર્થાત “તે') અને “રામ” એ બે પદો હોય તે તે બંનેનું સ્વરાદિપ જુદુ હેય છે. અને જો ‘સદ રામેળ વતે રામની સાથે છે' એ અર્થમાં “રામ” જે એકપદ (સમાસ) હોય તે તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. આ બધું ભાષા પંડિતોને સમજવું સરળ છે. નિષ્કર્ષ એ કે પદવિભાગનું જ્ઞાન અશક્ય નથી. 91. यदपि दध्यत्र मध्वत्रेति तथाविधपदरूपादर्शनेऽपि तदर्थसंप्रत्यय इत्युक्तं, सोऽपि न दोषः, यतस्ते एवैते पदे इषद्विकृते, तत्प्रत्यभिज्ञानाच्चेति ત્રિત | 91. “ત્ર' “માત્ર તેમાં જેવું તેમનું સ્વરૂપ તમે માનો છો તેવા સ્વરૂપવાળા પદે (ષિ, મધું, મત્ર) દેખાતા નથી અને છતાં તેમના અર્થનું જ્ઞાન થાય છે, માટે પદે વાસ્તવિક નથી] એમ તમે કહ્યું છે, પરંતુ તે દોષ પણ નથી કારણ કે જરાક વિકૃત બનેલા પણ તેના તે જ પદો છે, તે તેના તે જ પદો છે કારણ કે તે પદોને આપણે ઓળખી શકીએ છીએ. 92. अथवा इगन्तदधिमधुपदवत् यणन्तयोरपि विषयान्तरे साधुत्वात तथैव तद्विधाद् व्युत्पत्तुर्यणन्ते अपि पदे अर्थप्रतिपादके भविष्यत इत्यलमेवंप्रायैः कदाशाભ્યોદત: | 92અથવા ૬ જેના અન્ત છે એવા દધિ, મધુ પદની જેમ વિષયાંતરે વળા જેના અને તે છે એવા દગ્ધ, મગ્ધ પદને પ્રયોગ પણ સાધુ હેઈ જે રીતે દ૬ અન્તવાળા દધિ મધુ પદે વ્યુત્પત્તિ ( =કયા પદને કયે અર્થ છે એ) શીખનારને જે અર્થ જણાવે છે તે જ રીતે વજુ અન્તવાળા દબૂ, મખ્વ પદે તેને તે જ અર્થ જણાવે છે. [ પદે વાસ્તવિક નથી જેવી ] ખોટી આશાઓને જણાવવાનું રહેવા દો. 93. अपि च पदानामसत्यत्वे किमर्थ एष तव्युत्पत्तावियान् प्रयत्नो वृद्धैराधीयते ? असत्यमपि सत्योपायतां प्रतिपद्यते इति चेत् , न, अदृष्टत्वात् । अलीकाहिदंशादयः सत्यमूर्छाहेतवो येऽत्रोदाहृतास्ते तथा न भवन्ति, विषाशङ्काया अपि तत्कार्यहेतुत्वात् । शङ्का हि नाम बुद्धिः । बुद्धिश्च न न कारणम् , न चासती बुद्धिः । 93. વળી, જો પદે અસત્ય હેય તો તેમની વ્યુત્પત્તિ માટે વિદ્વાને આટલે પ્રયત્ન કેમ કરતા હશે? ફોટવાડી- અસત્ય [ વસ્તુ] પણ સત્યને ઉપાય બને છે. તૈયાયિક–ના, એવુ દેખ્યું નથી. અસત્ય સર્પદંશ વગેરેને સત્ય મૂછ વગેરેના હેતુઓ તરીકે જણાવી તેમનાં ઉદાહરણે તમે આપ્યાં છે, પરંતુ સત્ય મૂછ વગેરેના હેતુઓ અસત્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ અસત્ ઉપાયથી સાથેનું જ્ઞાન ઘટતું નથી નથી જ, કારણ કે વિષની આશંકા પણ મૂછરૂપ કાર્યનું કારણ છે; શંકા એ બુદ્ધિ છે અને બુદ્ધિ કારણ નથી એમ નહિ, બુદ્ધિ અસત્ નથી. [ અર્થાત તમે આપેલા દૃષ્ટાંતમાં અસત્ય સર્પદંશ મૂછનું કારણ નથી પરંતુ પિતાને સર્પદંશ થયે છે એવી બુદ્ધિ મૂછનું કારણ છે, અને આવી બુદ્ધિ અસ્તિત્વ ધરાવતી નથી એમ નહિ.] 94. यदपि लिप्यक्षराणामसत्यानां सत्यार्थप्रतिपादकत्वमुच्यते, तदप्यनभिज्ञभाषितम् । रेखाः तावत् स्वरूपतः सत्याः । ताश्च खण्डिकोपाध्यायोपदेशसंस्कृतमतेवर्णानुमापिका भवन्ति । तथा सम्बन्धग्रहणाद् रेखानुमितेभ्यश्च वर्णेभ्योऽर्थप्रतिपत्तिरिति नासत्याः सत्योपायाः । 94 વળી, અસત્ય લિયક્ષરે સત્યાર્થના પ્રતિપ્રાદક છે એમ તમે જે કહ્યું તે પણ અનાની કરે એવી વાત છે. રેખાઓ તે સ્વરૂપત સત્ય જ છે. ઉમ ઉપાધ્યાયના ઉપદેશથી જેની બુદ્ધિ સંસ્કાર પામી છે એવાને તે રેખાએ વર્ગોનું અનુમાન કરાવે છે. રેખા અને વર્ણ વચ્ચેના સંબંધના ગ્રહણને લીધે રેખા ઉપરથી વર્ણનું અનુમાન થાય છે અને અનુમિત વર્ષો અર્થનું જ્ઞાન કરાવે છે; એટલે અસત્ય રેખાઓ સત્યને [ અર્થને ] ઉપાય છે એમ કહેવું ખોટું છે. 95. 'अयं गकारः' इति तु सामानाधिकरण्यभ्रमो लिङ्गलिङ्गिनोरभेदोपचारात् । यथा प्रस्थमिताः सक्तवः प्रस्थशब्देनोच्यन्ते तथा रेखातोऽपि गकारानुमानाद् रेखैव गकार इत्युच्यते । एवमनिष्यमाणे लिप्यनभिज्ञस्यापि ततोऽर्थप्रतिपत्तिः स्यात्, रेखाणामसत्यवर्णात्मनां विद्यमानत्वात् , न चैवमस्ति । तस्माद्वर्णानुमानपुरस्सरैव रेखाभ्योऽर्थावगतिः । अभ्यस्तत्वाद्विषयस्य सूक्ष्मत्वाच्च कालस्य क्रमो न लक्ष्यते, न त्वन्यथा ततोऽवगतिः । तस्मात् पारमार्थिकत्वात् पदतदर्थानां न निरवयवौ वाक्यवाक्यार्थाविति स्थितम् । 95. “આ [ રેખા ] ગકાર ( = ગવણ ) છે' એવો સામાનાધિકરણ્યનો (=અભેદને) ભ્રમ તે લિંગ ( = હેતુ) અને લિંગી ( =ન્સાધ્ય) ને અભેદપચારને કારણે થાય છે. જેમ પ્રસ્થથી મપાયેલા સકતુઓ “પ્રસ્થ' શબ્દથી જણવાય છે, તેમ ગકાર (= ગવર્ણ ) રેખાથી અનમિત થતું હોવાથી રેખા જ ગકાર છે” એમ કહેવાય છે. જો આમ ન ઇચછવામાં આવે તે લિપિથી અજાણું વ્યક્તિને પણ રેખા દ્વારા અર્થનું જ્ઞાન થાય, કારણ કે [ તમારા મત પ્રમાણે ] અસત્ય વણરૂપ રેખાઓ તો ત્યાં વિદ્યમાન છે, પરંતુ આમ થતું નથી. તેથી, રેખાઓ વર્ગોનું અનુમાન કરાવી તે દ્વારા અથનું જ્ઞાન કરાવે છે. વિષયને અભ્યાસ હોવાને લીધે તેમ જ બહુ જ છે કાળ આ પ્રક્રિયામાં લાગતો હોવાને લીધે ક્રમ જણાતું નથી; અન્યથા ( અર્થાત રેખાઓ દ્વારા વર્ષોના અનુમાન વિના) રેખાઓમાંથી અર્થનું જ્ઞાન થતું નથી. નિષ્કર્ષ એ કે પદ અને પદાર્થ પારમાર્થિક હોઈ વાક્ય અને વાક્યથ નિરવયવ નથી એ સ્થિર થયું. Page #72 -------------------------------------------------------------------------- ________________ વાના વિધ્યનું તાત્પર્ય 96. यत् पुनर्वाक्यभागपदवर्णापह्नववर्मना शब्दब्रह्मैवाद्वयमुपदर्शयितुमुपक्रम्यते, तत्र पुरस्तात् सविस्तरं समाधिमभिधास्यामः । 96. વળી, તમે વાકયના ભાગરૂપ પદે અને વર્ગોને પ્રતિષેધ કરી શબ્દબ્રહ્માયને દર્શાવવાનું શરૂ કરેલ; તેને અનુલક્ષી સમાધાનરૂપ ઉત્તર હવે પછી અમે દઈશું. 97. यत् पुनरवादि वाचस्वैविध्यं, तदपि नानुमन्यन्ते । एकैव वैखरी वाग वागिति प्रसिद्धा हि । अन्तःसंजल्पो वर्ण्यते मध्यमा वाक् सेयं बुद्धयात्मा नैष वाचः प्रभेदः । बुद्धिर्वाच्यं वाचकं चोल्लिखन्ती रूपं नात्मीयं बोधभावं जहाति ।। 97. તમે વાણીનું જે શૈવિધ્ય કહ્યું તે પણ અમને માન્ય નથી, કારણ કે વૈખરીવાફ જ એકમાત્ર વાણું છે એવું પ્રસિદ્ધ છે. આંતર સંજ૫નું વર્ણન મધ્યમા વાફ તરીકે કરવામાં આવે છે. આ મધ્યમા વાફ બુદ્ધિરૂપ છે, તે વાણીને પ્રકાર નથી. વાચ્ય અને વાચકને ઉલ્લેખ કરતી બુદ્ધિ (= હું ઘટનું પ્રતિપાદન કરું છું” એમ વાગ્યને ઉલ્લેખ કરતી અને “હું “ધટ' શબ્દને ઉચ્ચારું છું” એમ વાચકને ઉલલેખ કરતી બુદ્ધિ) પોતાનું બેધભાવરૂપ સ્વરૂપ છોડતી નથી. 98. पश्यन्तीति तु निर्विकल्पकमते मान्तरं कल्पितं विज्ञानस्य हि न प्रकाशवपुषो वामपता शाश्वती । जातेऽस्मिन् विषयावमासिनि ततः स्याद्वाऽवमर्शो गिरो न स्याद्वापि न जातु वाग्विरहितो बोधो जडत्वं स्पृशेत् ॥ 98. પશ્યન્તી એ તો નિવિકલ્પ જ્ઞાનનું નામાન્તર કલ્પવામાં આવ્યું છે. પ્રકાશશરીર જ્ઞાનનું સ્વરૂ૫ વાકરૂપ કદી નથી. વિષયને પ્રકાશિત કરતું જ્ઞાન જ્યારે જન્મે છે ત્યારે વાફને (= શબ્દને) પરામર્શ થાય કે ન પણ થાય, પરંતુ વાફવિરહિત જ્ઞાનને જડતા સ્પર્શતી નથી જ. 99. तदास्तामियं शब्दब्रह्मचर्चा । प्रकृतमनुसराम:इति विततया वर्णा एते धिया विषयीकृताः दधति पदतां वाक्यत्वं वा त एव च वाचकाः । न च तदपरः स्फोटः श्रोत्रे विभात्यवबोधने न च विधिहतो वाच्ये बुद्धिं विधातुमसौ क्षमः ॥ 99. તે હવે આ શબ્દબ્રહ્મની ચર્ચા રહેવા દઈએ અને પ્રસ્તુત ચર્ચાને આપણે અનુસરીએ. સંકલનારૂપ લંબાયેલી બુદ્ધિ આ વણેને વિષય કરે છે. તે વાચક વણે જ Page #73 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ માધવિચારતા આરંભ પદ્મપણું કે વાચપણું ધારણ કરે છે. શ્રૌત્ર જ્ઞાનમાં વર્ષોંથી પર એવા સ્ફોટની પ્રતીતિ થતી નથી. [ કોઈ પણ સદુપલલક પ્રમાણેાના વિષય ન બનતા હોવાથી ] દૈવથી હણાયેલે સ્ફેટ વાચ્ય વિષયનું જ્ઞાન જન્માવવા સમર્થ નથી. ४८ [ वायार्थमेोधवियार] 100. एवं स्फोटे प्रतिहते, वर्णेषु वाचकेषु स्थितेषु, कश्चिदाह - बाढं वर्णेभ्यः पदार्थप्रतीतिरस्तु, वाक्यार्थप्रतीतौ न तेषां सामर्थ्यम्, कुतस्तर्हि वाक्यार्थावगति: ? 100. આમ સ્ફુટ પ્રતિષિદ્ધ થઈ ગયા છે અને વર્ષાં વાચક છે એ સ્થિર થયું છે ત્યારે કોઈક કહે છે કે વારુ, વર્ષાં દ્વારા પદાનું જ્ઞાન થાઓ, પણ વાકચાતું જ્ઞાન કરાવવાનું વર્ણોમાં સામર્થ્ય નથી, તે પછી વાકયાથ નુ જ્ઞાન શેનાથી થશે ? 101 पदार्थेभ्य इत्याह । तथा च वर्णानां पदार्थप्रतिपत्तौ चरितार्थत्वात् न वाक्यार्थे सामर्थ्यम् । अपरिम्लानसामर्थ्यास्तु पदार्थ आसते, ते वाक्यार्थ बुद्धेविधातारः । अर्थापत्त्या हि वर्णानां कार्येषु शक्तयः कल्प्यन्ते । तत्र पदार्थबुद्धेरन्यथाऽनुपपन्नत्वाद् यथोक्तनीत्या वर्णानां तत्प्रतिपादने शक्तिरवगम्यते । वाक्यार्थप्रतीतिः पुनरन्यथाऽप्युपपद्यमाना न तत्र तेषां शक्तिमुपकल्पयितुमर्हति । 101. ભાટ્ટ મીમાંસકા-પદાર્થા દ્વારા થશે. પદાર્થનું જ્ઞાન કરાવવામાં વર્ણની બધી શક્તિ ખર્ચાઈ જતી હોવાથી વાકયાથ નુ જ્ઞાન કરાવવા માટે પછી તેમનામાં શક્તિ જ હોતી નથી. પદાર્થાનો શક્તિ તે ખર્ચાયા વિનાની હ્રાય છે, એટલે પદાર્થો વાકષાય બુદ્ધિને જન્માવે છે અર્થાંપત્તિ વડે વર્ણીની કાર્યોમાં શક્તિ કલ્પવામાં આવે છે. પદાનું જ્ઞાન અન્યથા ઘટતું ન હેાઈ યથાક્ત રીતે પદાર્થોનું પ્રતિપાદન કરવામાં વર્ણોની શક્તિ જ્ઞાત થાય છે, જ્યારે વાકથા તું જ્ઞાન ખીજી રીતે [અર્થાત્ પદા' દ્વારા] ઘટતું હાઈ વાકથા નુ જ્ઞાન ઉત્પન્ન કરવામાં વર્ણની શક્તિ કલ્પવી યાગ્ય નથી. संस्कारमादधाना वर्णाः पदार्थ वाक्यार्थं च 102. किञ्च किमेकमेव बोधयन्ति भिन्नं वा ? तत्र च - एकयैव हि संस्कृत्या कथं कार्यद्वयं भवेत् । न चैषां पूर्वसंस्कारादन्योऽस्तीति प्रतीयते ।। वाक्यार्थप्रतीतेरन्यथाऽपि भावात् न नानासंस्कारकल्पनाबीजमस्ति । अपि च पदेषु पूर्ववर्णेषु नातिदूरमतिक्रान्तेषु बुद्धयोपसंहर्तुं शक्येषु घटमानमन्त्यवर्णवेलायामनुसन्धानं वाक्येषु पुनरतिचिरतरतिरोहिताक्षरपरम्परानुसन्धानमतिक्लिष्टमदृष्टपूर्वमिति दुर्घटमेतत् । व्यवहितपदोच्चारणे तु दृश्यते वाक्यार्थप्रतीतिर्यत्र पूर्ववर्णानुसन्धानगन्धोऽपि नास्ति । तस्मात् न वर्णा वाक्यार्थबुद्धिहेतवः । Page #74 -------------------------------------------------------------------------- ________________ વણું વાકયાથ બેધજનક નથી એ મીમાંસક મત ૪૯ 102, વળી, એક જ સંસકાર પાડતા વર્ણો પદાર્થ જ્ઞાન અને વાક્યર્થજ્ઞાન કરાવે છે કે અનેક સંસ્કાર પાડતા વર્ષે ? ( અર્થાત પૂર્વવર્ષોથી જનિત એક જ સંસ્કાર પદાર્થજ્ઞાન અને વાક્યાથજ્ઞાન બન્નેને ઉત્પન્ન કરે છે કે પૂર્વવર્ણોથી જનિત અનેક સંસ્કારોમાંથી કઈ સંસ્કાર પદાર્થ જ્ઞાનને ઉપન કરે છે અને કઈ સંસ્કાર વાકળ્યાજ્ઞાનને ઉપન્ન કરે છે ?) આ બાબતે કહેવામાં આવ્યું છે કે એક જ સંસ્કાર કેવી રીતે બે કાર્યો ઉત્પન્ન કરી શકે ? પૂર્વાવણે જે એક સંસ્કાર પાડે છે તે જ સંસ્કારથી અન્ય બીજો કોઈ સંસ્કાર તો છે નહિ. [ અને એક જ સંસ્કાર તે એક જ કાર્યને-પદાર્થજ્ઞાનને- ઉત્પન્ન કરી શકે, તે ઉપરાંત બીજા કાર્યને વાક્યાયંજ્ઞાનને ઉત્પન્ન ન કરી શકે ] વાક્ષાર્થનું જ્ઞાન બીજી રીતે ( અર્થાત પદાર્થો દ્વારા) પણ થાય છે, તેથી અનેક સંસ્કારોની કલ્પના કરવાનું કઈ કારણ નથી. ઉપરાંત પદની બાબતમાં, પૂર્વવર્ષે ઘણુ વખત પહેલાં નાશ પામ્યા નથી હોતા અને પરિણામે સંકલન જ્ઞાન વડે તેમને ભેગા કરવા શક્ય છે, એટલે જ્યારે અંત્ય વર્ણ સંભળાય છે ત્યારે તે પ્રવર્ગોન અનસંધાન થાય છે; જ્યારે વાક્યની બાબતમાં. તે વર્ગો ઘણા વખત પહેલાં નાશ પામી ગયા હોય છે અને પરિણામે એવા તે વનું અનુસંધાને અત્યંત કલેશ કરનારું અને અદષ્ટપૂર્વ હેઈ દુર્ઘટ છે; પરંતુ થોડા થોડા સમયના અંતરે પદો બોલવામાં આવતાં વાક્યાથની પ્રતીતિ થતી દેખાય છે, જ્યાં પૂર્વવર્ણના અનુસંધાનની ગંધ સરખી પણ નથી. તેથી વર્ણો વાક્યાથજ્ઞાનનું કારણ નથી. 103. કવિ પાર્થ વાયાર્થે ૨ પ્રતિપાદ્યન્તો વળ યુપત પ્રતિપાદુંयेयुः क्रमेण वा ? तत्र सकृदुच्चारितानां युगपदुभयकरणमनुपपन्नम् , अशक्यत्वात् । क्रमपक्षेऽपि पूर्व चेद् वाक्यार्थप्रतिपादनं, तदयुक्तम् , अनवगतपदार्थस्य वाक्यार्थप्रत्ययादर्शनात् । अथ पूर्व पदार्थप्रतिपादनं, ततो वाक्यार्थप्रत्यायनं, हन्त ! तर्हि पदार्थप्रत्ययादेव वाक्यार्थबुद्धेः सिद्धत्वात् किमिति पुनर्व्यापारान्तरे श्रम आश्रीयते ? तस्मात् पदार्थप्रतिपादनपर्यवसितसामर्थ्यानि पदानि, पदार्थेभ्यस्तु वाक्यार्थप्रत्यय इति सिद्धम् । 103. વળી પદાર્થને અને વાકવાથને જણાવતા વર્ષે તે બન્નેને યુગપત્ જણાવે છે કે ક્રમથો જણાવે છે ? તેમાં એક વાર ઉચ્ચારાયેલ વર્ણો યુગપત્ બનેને ઉત્પન્ન કરે એ ઘટતું નથી કારણ કે તે અશક્ય છે. ક્રમ પક્ષમાં પણ જે પહેલાં વાયાથનું જ્ઞાન હોય તો તે અયોગ્ય છે, કારણ કે પદાર્થને જાણ્યા વિના વાક્યાથનું જ્ઞાન થતું દેખાતું નથી જે પહેલાં પદાર્થનું પ્રતિપાદન હોય અને પછી વાક્યાથને જણાવાને હવે તે તો અરે ! પદાર્થ જ્ઞાનમાંથી વાયાર્થજ્ઞાન સિદ્ધ થયુ, તે પછી શા માટે ફરી બીજા વ્યાપારની બાબતમાં શ્રમ કરો છે ? નિષ્કર્ષ એ કે પદાર્થનું પ્રતિપાદન કરવામાં જ પદોનું સામર્થ્ય ખર્ચાઈ જાય છે, પરંતુ પદાર્થોમાંથી તે વાક્યર્થનું જ્ઞાન પુરવાર થાય છે. :04. अपि च अन्वयव्यतिरेकाभ्यामेवमवगम्यते यत् पदार्थपूर्वको वाक्यार्थ इति । यो हि मानसादपचारात् श्रुतेष्वपि पदेषु पदार्थान्नावगच्छति, नावगच्छत्येव Page #75 -------------------------------------------------------------------------- ________________ વર્ણોની અનુપસ્થિતિમાં પણ વાયાર્થજ્ઞાન થાય છે वाक्यार्थम् । यस्तु अश्रतेष्वपि पदेषु प्रमाणान्तरतः पदार्थान् जानीयात् जानात्येवासौ वाक्यार्थम् । पश्यतः श्वेतिमारूपं हेषाशब्दं च शृण्वतः । खुरविक्षेपशब्दं च श्वेताऽश्वो धावतीति धीः ।। दृष्टा वाक्यविनिमुक्ता न पदाथै विना कचित् ।। इति[श्लो०वा०वाक्य०३६८] तदेषा वाक्यार्थबुद्धिः पदार्थप्रतीतिं न व्यभिचरति, व्यभिचरति तु पदप्रतीतिमिति न तत्कार्या भवितुमर्हतीति । 104 વળી, અન્વય. વ્યતિરેક દ્વારા જ્ઞાત થાય છે કે વાકયાર્થ પદાર્થપૂર્વક છે. માનસ અનવધાનને લીધે પદે સાંભળવા છતાં પદાર્થોનું જ્ઞાન માણસને થતું નથી અને વાક્યર્થનું જ્ઞાન પણ થતું નથી જ. પરંતુ પદો ન સાંભળવા છતાં બીજા પ્રમાણે દ્વારા માણસોને પદાર્થોનું જ્ઞાન થાય છે અને વાયાનું જ્ઞાન પણ થાય છે જ[ આમ પદશ્રવણ હોવા છતાં વાક્ષાર્થનું જ્ઞાન થતું નથી જ્યારે પદશ્રવણ ન હોવા છતાં વાકયાથનું જ્ઞાન થાય છે. આ દર્શાવે છે કે વાકય ઈંજ્ઞાનનું કારણ પદશ્રવણ નથી. પરંતુ પદાર્થોનું જ્ઞાન હોતાં વાકયા. ર્થનું જ્ઞાન થાય છે અને પદાર્થોનું જ્ઞાન ન હતાં વાક્યર્થનું જ્ઞાન થતું નથી. આ દર્શાવે છે કે વાક્યાથજ્ઞાનનું કારણ પદાર્થ જ્ઞાન છે. પદે ન સાંભળવા છતાં બીજા પ્રમાણેથી પદાર્થોનું જ્ઞાન અને પછી વાક્યાથનું જ્ઞાન કેવી રીતે થાય છે એ દર્શાવીએ છીએ ] વેત રૂપને ( ગુણને) તે દેખે છે. અહીં શ્વેત રૂપ જે ગુણ છે તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. ] પછી હણહણાટને શબ્દ સાંભળે છે. પછી ખરીના ડાબલાનો અવાજ સાંભળે છે હણહણાટ ઉપરથી (અવ જાતિ) નું અનુમાન કરે છે. ખરીના ડાબલાના અવાજ ઉપરથી ગતિનું અનુમાન કરે છે. અન્યની અપેક્ષા રાખતા અને મેગ્યતાવાળા આ પદાર્થો ગુણ, જાતિ અને ક્રિયા સંસ્કૃષ્ટ બને છે અને “વેત ઘેડે દેડે છે' એવું જ્ઞાન ( = વાકયાર્થ જ્ઞાન ) થાય છે. પદાર્થો વિના વાઢ્યાર્થબુદ્ધિ વાકયમાંથી કદી થતી દેખી નથી. આમ વાયાર્થજ્ઞાન પદાર્થજ્ઞાન વિના કદી થતું નથી પરંતુ પદજ્ઞાન વિના તે વાકયાર્થજ્ઞાન થાય છે, એટલે વાયાર્થજ્ઞાન પદજ્ઞ નનું કાર્ય બનવાને ગ્ય નથી . 105. यदप्युच्यते प्रत्येकं व्यभिचारात् , समुदितानामसाधारण्यात् न पदार्थानां वाक्यार्थावगतिहेतुत्वमिति, तदप्ययुक्तम् । प्रत्येकं तावद् गमकं नेष्यते एव । समुदितानां त्वसाधारण्यं भवदपि न नः क्षतिकरम् । न ह्येते लिङ्गवत् सम्बन्धग्रहणमपेक्षमाणा अवबोधकाः, यदसाधारण्यान्नावकल्पेत । किन्त्वगृहीतसम्बन्धा अपि आकाङ्क्षासन्निधियोग्यतातात्पर्यपर्यालोचनया परस्परं संसृज्यन्ते । स एव वाक्यार्थः यः संसृष्टः पदार्थसमुदायः, इतरविशिष्टो वेतर इति । 105. પ્રત્યેક પદાર્થમાંથી વાક્યર્થ જ્ઞાન થતું ન હોવાથી અને સાથે મળેલા (=સંસૃષ્ટ) પદાર્થો તે અસાધારણ હોવાથી તે પદાર્થો વાક્યાથજ્ઞાનના હેતુ બની શકે નહિ એમ જે Page #76 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો વાક્યાયં બુદ્ધિના જનક છે એ મીમાંસક મત કહેવામાં આવે છે તે પણ અયોગ્ય છે. પ્રત્યેક પદાર્થને વાક્ષાર્થને ગમ, અમે ઇ . નથી જ, અને સમુદિત (=સંસૃષ્ટ) પદાર્થો અસાધારણ હોવા છતાં અમારા પક્ષને હાનિકર નથી. જેમ લિંગ વ્યાપ્તિસંબંધગ્રહણની અપેક્ષા રાખીને સાધ્યનું જ્ઞાન કરાવે છે તેમ સંબંધગ્રહણની અપેક્ષા રાખીને વાકષાર્થનું જ્ઞાન કરાવતા નથી, કે જેથી અસાધારણ હોવાને કારણે પદાર્થો વાક્યાથનું જ્ઞાન કરાવી ન શકે. પદાર્થો તે સંબંધગ્રહણ વિના પણ આકાંક્ષા, યેગ્યતા, સનિધિ અને તાત્પર્યપર્યાલોચના દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ સંસૃષ્ટ પદાર્થો જ વાક્યાથ છે, અથવા તે ઇતરપદાર્થોથી વિશિષ્ટ ઇતરપદાર્થ વાક્ષાર્થ છે. 106. નાથરામર્શ્વ વાર્થવૃતી તેરાશકુનીયમ્, રાઠાવતિમૂન તથા: શબ્દસ્વાત | શબ્દાત પાર્થવૃતિપત્તી વાર્થપ્રતિપત્તિપિતિ પર્યમનવયમ્ | तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि । अथेदानीमवगताः પાથ વ વાવયાર્થમવમિત્તિ' રૂતિ [૪૦ મા .૨.૨૬] 106. આ રીતે ( અર્થાત્ પદાર્થોમાંથી વાક્યર્થજ્ઞાન માનતાં) તે વાકયાર્થજ્ઞાન અશાબ્દ બની જશે એવી આશંકા ન કરવી જોઈએ, કારણ કે શબ્દજ્ઞાન ( =પદજ્ઞાન) મૂલક વાકયાર્થજ્ઞાન હોઈ વાકયાર્થજ્ઞાન શાબ્દ જ છે. શબ્દથી પદાર્થનું જ્ઞાન થાય છે અને પદાર્થનું જ્ઞાન થતાં વાજ્યાર્થિનું જ્ઞાન થાય છે એમ સઘળું દોષરહિત છે. તેથી કહેવામાં આવ્યું છે કે, “પદે પિતતાને અર્થ જણાવા વ્યાપાર કરતાં વિરમે છે. ત્યાર પછી હવે જ્ઞાત થયેલા પદાર્થો જ વાક્ષાર્થને જણાવે છે.શિાબરભા૦ ૧.૧.૨૫] 107. ત્રામિથી “ર grખ્યો વાવવાથવતિ તુ ક્યારેય, તથા च 'अयं वाक्यार्थः' इति प्रसिद्धिः, न 'पदार्थार्थः' इति । यथा हि काल्पनिकवर्णसमूहात्मकं पदं पदार्थप्रतिपत्तिमादधाति, तथा काल्पनिकपदसमूहात्मकं वाक्यं वाक्यार्थप्रतिपत्तिमाधास्यति ।" 107, મૈયાયિક–અહી અમે કહીએ છીએ કે પર્દાર્થોથી વાક્યર્થનું જ્ઞાન થતું નથી પરંતુ વાક્યથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે, અને એટલે જ તો “આ વાક્યર્થ છે” એમ લકે કહે છે, “આ પદાથર્થ છે' એમ લેકે કહેતા નથી. જેમ વણેના કાલ્પનિક સમૂહરૂપ પદ પદાર્થની પ્રતીતિ કરાવે છે તેમ પદના કાલ્પનિક સમૂહપ વાક્ય વાક્યાથની પ્રતીતિ કરાવે છે. 108. ननु पदसमूहात्मकं वाक्यमन्यन्नास्ति, किन्तु पदान्येव वाक्यम् । पदानां च स्वार्थे चरितार्थत्वान्न वाक्यार्थसामर्थ्यमित्युक्तम् । 108. મીમાંસક–નૈયાયિક મતમાં તો પદસમૂહાત્મક વાકય એ પદથી જુદું નથી પરંતુ પદે જ વાય છે. અને પદેનું સામર્થ્ય પોતાના અર્થને જણાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેથી પદેનું સામર્થ્ય વાક્યાથને જણાવવા માટે રહેતું જ નથી. એટલે પદાર્થો વાયાર્થીને જણાવે છે એમ માનવું જોઈએ.] આ પ્રમાણે અમે મીમાંસકોએ કહ્યું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પદસમૂહરૂપ વાકય જ વાકયાર્થધનું જનક 109. નૈતન્, પ્રાર્થનામંgિ ચરિતાર્થત્વ | તેવાં ચરિતાર્થત્વમ્ ૨ खप्रतिपत्तौ । ननु पदानि स्वप्रतिपत्तौ चरितार्थीभूय पदार्थप्रतिपत्तिमादधति । पुनस्तान्येव कथं वाक्यार्थप्रतिपत्तिमाधास्यन्ति ? पदार्थास्तु स्वावगतरूवं न कचित् परत्र चरितार्था इति वाक्यार्थबुद्धेर्विधातारो भवन्तु । 109. નૈયાયિક – ના, આ બરાબર નથી, કારણ કે પદાર્થોનું સામર્થ્ય પણ ખર્ચાઈ ગયું હોય છે. મીમાંસક – તેમનું સામર્થ્ય કયાં ખર્ચાઈ ગયું છે ? નૈયાયિક–સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવામાં. મીમાંસક- પદો તે પોતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શક્તિ ખર્ચીને પછી પદાર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ફરી પાછા તે પદે કેવી રીતે વાકયાર્થનું જ્ઞાન કરાવે ? પદાર્થોએ તે પિતાના વિશેનું જ્ઞાન કરાવ્યા પછી બીજે કયાંય પિતાની શક્તિ ખર્ચા નથી, એટલે તેઓ વાયાર્થેનું જ્ઞાન કરાવે. 110. નૈતક્ટવમ્, બચપદ્રસ્યાખ્યત્ર ચરિતાર્થ વામાવત | સામેવ पूर्वपदस्मरणोपकृतं वाक्यमुच्यते । तदर्थश्च पूर्वपदार्थविशिष्टो वाक्यार्थ इत्येके । तस्माद्वाक्यादेव वाक्यार्थप्रत्ययः । - 110. યાયિક --- ના, એવું નથી, કારણ કે અત્યપદને બીજે કયાંય શક્તિ ખર્ચવાપણું છે જ નહિ. પૂર્વ પદને સ્મરણની સહાય પામેલું અત્યપદ જ વાકય છે, અને પૂર્વ પદોના અર્થોથી વિશિષ્ટ અત્યપદને અર્થ વાકયાથ , એમ કેટલાક માને છે. તેથી આ રીતે વાક્યમાંથી જ વાયાકંનું જ્ઞાન થાય છે. 111. यत्तु किमेकसंस्कारकारणेन कार्यद्वयं पदानि विदधति विभिन्नसंस्कारेण वेति ? तत्र कार्यभेदात् कारणभेदानुमानमिति प्रसिद्ध एष पन्थाः । एकोऽप्यतीन्द्रियः संस्कारः कार्यात् कल्प्यते; बहवोऽपि तत एव कल्पयिष्यन्ते, कार्यस्य भिन्नत्वात् । - 111. પરંતુ શું એક સંસ્કારરૂપ એક કારણ દ્વારા પદે બે કાર્યો ( =પદાર્થજ્ઞાન અને વાયાર્થજ્ઞાન) ઉત્પન્ન કરે છે કે અનેક ( =બે ) સંસકારરૂપ અનેક ( =બે) કારણે દ્વારા – આ તમે ભાદુ મીમાંસકેએ ઊઠવેલા પ્રશ્નના જવાબમાં અમે જણાવીએ છીએ કે કાયભેદ ઉપરથી કારણભેદનું અનુમાન પ્રસિદ્ધ છે, એટલે એ રસ્તો બરાબર છે. એક અનીન્દ્રિય સંસ્કારની કલ્પના કાર્ય ઉપરથી કરવામાં આવે છે; બહુ અતીન્દ્રિય સંસ્કારોની કલ્પના પણ કાર્ય” ઉપરથી જ કરવામાં આવે છે કારણ કે કાર્યો બહુ છે. 112. यदपि चिरतिरोहितवर्णप्रबन्धानुसन्धान दुर्घटमिति कथितं, तदपि न चारु, कयाचित् कल्पनया वर्णानामिव पदबुद्धौ पदानामपि वाक्यबुद्धौ उपारोह सम्भवात् । एतच्चानन्तरं दर्शयिष्यते । Page #78 -------------------------------------------------------------------------- ________________ વર્ષો જ પહેલા પદાર્થનું અને પછી વાક્યાનું જ્ઞાન કરાવે છે એ યાયિક મત ૫૩. 112. ઘણે વખત પહેલાં તિરહિત થઈ ગયેલા વર્ષોની હારનું અનુસંધાન દુર્ધટ છે એમ તમે જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે કોઈક કલ્પના દ્વારા જેમ વણેને પદબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ થાય છે તેમ પદને પણ વાક્યબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ સંભવે છે. હવે પછી તુરત જ અમે આ દર્શાવીશું. 113. यदपि विकल्पितं युगपद्वा क्रमेण वा वर्णाः पदवाक्यार्थप्रत्यये व्याप्रियेरन्निति, तत्राप्युच्यते योगपद्यं तावदनभ्युपगमादेव प्रत्युक्तम् , क्रमोऽप्येषामीदृशो यत् प्रथमं पदार्थमवगमयन्ति, ततो वाक्यार्थम् । सोऽयं तर्हि पदार्थपूर्वक एव वाक्यार्थ उक्तो भवतीति चेत् , मैवम् , पदार्थो हि नाम प्रमेयमेव । न ते प्रमाणवर्गे निपतन्ति । न च पदार्थवाक्यार्थयोरत्यन्तं भेदो येन तयोधू माग्न्योरिव सम्बन्धग्रहणसापेक्षयोस्तदनपेक्षयोर्वा रूपदीपयोरिव प्रत्याय्यप्रत्यायकभावः । न हि स्वशरीर एव गम्यगमकवाचोयुक्तिः प्रवर्तते । कथं भवान् स्वभावहेतुवादिनो बौद्धस्य શિષ્ય રૂવ નિવૃ ત્ત: | 113. વળી, વર્ણો પદાર્થ જ્ઞાન અને વાયાર્થતાનને ઉત્પન્ન કરવામાં ક્રમથી વ્યાપાર કરે છે કે યુગપદ્ વ્યાપાર કરે છે એવા બે વિકલ્પ ઊભા કરી જે પ્રશ્ન કરવામાં આવ્યું તેના ઉત્તરમાં પણ અમે જણાવીએ છીએ કે યૌગપપા તો અમે રવીકાર્યો ન હાઈ પ્રતિષિદ્ધ છે, [ જ્યારે કમપક્ષ અમને સવીકાર્યું છે. ] તે ક્રમ પણ આવો છે–વણે પહેલાં પદાર્થનું જ્ઞાન કરાવે છે, પછી વાક્યાથનું જ્ઞાન કરાવે છે. ભાટ મીમાંસક – તે તે વાક્યા પદાર્થ પૂર્વક જ છે એમ તમે કહ્યું ગણાય : યાયિક -- ના, એવું નથી, પદાર્થ તે પ્રમેય જ છે. તે પ્રમાણુવર્ગમાં પડતું નથી. વળી, પદાર્થ અને વાકયાથને અત્યંત ભેદ નથી કે જેથી સંબધગ્રહ સાપેક્ષ ધૂમ અગ્નિની જેમ કે સંબંધગ્રહણનિરપેક્ષ રૂપ દીપની * જેમ તે બેને પ્રત્યાખ્ય-પ્રત્યાયક ( = ગમ્ય-ગમક) ભાવ હેય સ્વશરીરમાં જ ગમ્ય-ગમક એ શબ્દોને પ્રવેગ થતો નથી, ( અર્થાત વસ્તુ પિતે જ પોતાની ગમ્ય અને ગમક બની શકે નહિ). આ૫ રવભાવહેતુ માનનારા બૌદ્ધના શિષ્ય જેવા કેમ બની ગયા છે. 114. ननु सामान्ये हि पदं वर्तते, विशेषे च वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्ये च विशेषाः । यदुक्तम् , “सामान्यान्यन्यथासिद्धेविशेष गमयन्ति हि' इति [श्लो० वा० अर्थापत्ति ७०] व्यतिरेक एवं प्रत्याय्यप्रत्यायकयोः । 14. ભાક મીમાંસા -પદાર્થ સામાન્ય છે અને વાકયાઈ વિશેષ છે, અને સામાન્ય જુદી વસ્તુ છે અને વિશે જુદી વસ્તુ છે. સામાન્ય વિશેષ વિના ઘટતુ ન હોઈ વિશવનું જ્ઞાન કરાવે છે. આ રીતે પ્રત્યાધ-પ્રત્યયકને ભેદ છે જ. પદાર્થ પ્રત્યાયક અથત ગમક છે, જ્યારે વાકયા પ્રત્યાચ્ય અર્થાત ગમ્ય છે. ] 115. ૩યતે | વાઢમાયમિયાન વ્યતિરેવાઃ | વિતું વિરતધ્યાપારે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાયાર્થમાં પર્યાવસાન પામે છે એ યાયિક મત चक्षुषीव शब्दे धूमादिवत् प्रमेयात् पदार्थादग्नेरिव वाक्यार्थस्यावगमो नास्ति । न हि पदार्थाः प्रमेयीभूय धूमवत् पुनः प्रमाणीभवितुमर्हन्ति । किन्तु पदान्येव तत्प्रतिपादनद्वारेण वाक्यार्थप्रतिपत्तौ पर्यवस्यन्ति । कथमात्मीयमेव ग्रन्यं न बुध्यन्ते भवन्तः । वाक्यार्थमितये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ॥इति [श्लो० वा० वाक्या० ३४३] अवान्तरव्यापारो हि न कारकस्य प्रधाने व्यापारे कारकतां व्याहन्ति । पदानां हि द्वयी शक्तिरभिधात्री तात्पर्यशक्तिश्च । तत्राभिधात्री शक्तिरेषां पदार्थेषु उपयुक्ता, तात्पर्यशक्तिश्च वाक्यार्थे पर्यवस्यतीति । 115. यालिलमान उत्तर अमे आपाये छाय. पा3, 2 माटी मे. परंतु જેમ ચક્ષુને વ્યાપાર અટકી ગયા પછી ધૂમ વગેરે ઉપરથી અગ્નિ વગેરેનું જ્ઞાન થાય છે, તેમ શાને (= પદનો) વ્યાપાર અટકી ગયા પછી પ્રમેય પદાર્થ ઉપરથી વાયાર્થેનું જ્ઞાન થતું નથી. જેમ ધૂમ પ્રમેય બની ફરી પ્રમાણુ બનવાને લાયક છે તેમ પદાર્થો પ્રમેય બની ફરી પ્રમાણ બનવાને લાયક નથી. પરંતુ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકયાથમાં પર્યાવસાન પામે છે. તમે તમારા પોતાના ગ્રંથને જ કેમ સમજતા નથી. તમારો ગ્રંથ છેજેમ પાક કરવાની લાકડાની પ્રવૃત્તિમાં જ્વાલા અવશ્ય હોય છે તેમ વાકયાર્થજ્ઞાન કરાવવાની પદની પ્રવૃત્તિમાં પદાર્થ પ્રતિપાદન અવશ્ય હોય છે. કારકનો અવાન્તર વ્યાપાર તેના પ્રધાનવ્યાપારમાં તેની કારકતાને હાનિ પહોંચાડતા નથી. પદોમાં એ શક્તિ છે-અભિધાત્રી શક્તિ અને તાત્પર્ય શક્તિ પદેની અભિધાત્રી શક્તિ પદાર્થો જણાવવામાં પ્રયોજાય છે, અને પદની તાત્પર્યશકિત વાકયાથમાં પર્યાવસાન પામે છે. 116. भाष्यकारोऽपि ‘पदानि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि' इति वदन् अभिधाव्यापार एव शक्तेः विरतिमाह, न तात्पर्यशक्तेः । अभिधाय निवृत्तव्यापाराणि पदानि यदर्थपरणि, तत्रानिवृत्तव्यापाराण्येवेति । एवं हि शाब्दता वाक्यार्थप्रत्ययस्य न हास्यते । सर्वात्मना तु विरतव्यापारे शब्दे साऽवश्यं हीयते । शब्दावगतिमूलत्वात्त शाब्दत्वे श्रौत्रत्वमपि स्यात् , श्रोत्रस्य पारम्पर्येण तन्मूलत्वात् । शब्दे वितरव्यापारे कतमत् तत्प्रमाणं यस्य वाक्यार्थप्रतीतिः फलमिति न विद्मः । न प्रत्यक्षम् , अतीन्द्रियत्वाद्वाक्यार्थस्य । नानुमानं 'न चानुमानमेषा घीः' [श्लो० वा० वाक्या० २३२] इत्यादिना ग्रन्थविस्तरेण स्वयमेव निरस्तत्वाद् । न शब्दो, निवृत्तव्यापारत्वात् । “सामान्यान्यन्यथासिद्धेर्विशेषं गमयन्ति हि" इति न्यायाद् अर्थापत्तिरिति चेत् , किमिदानीमापत्तिगम्यो धर्मः १ न चैतद्यक्तमिष्टं वा । तदिदं Page #80 -------------------------------------------------------------------------- ________________ પદોની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ યાયિક મત ૫૫ सप्तमं प्रमाणमवतरति पारायं नामेति । तच्च नेष्टम् । अतो न पदार्थनिमित्तको वाक्यार्थप्रत्ययः । ( 116. “પદે પિતા પોતાના અર્થનું અભિધાન કરીને વ્યાપાર કરતાં અટકી જાય છે' એમ કહેતા શાબરભાષ્યકારે અભિધા વ્યાપારમાં જ શક્તિની વિરતિ કહી છે ( અર્થાત્ અભિધાત્રી શક્તિની જ વિરતિ કહી છે,) તાત્પર્યશકિતની વિરતિ કહી નથી. અભિધાન કરીને વ્યાપાર કરતા અટકી ગયેલા પદો જે અર્થપરક હોય છે તે અર્થમાં તે તેમને વ્યાપાર અટકી ગયે હેતે નથી જ. આમ વાક્યર્થજ્ઞાનની શાખતા ચાલી જતી નથી. શબ્દ (૫૬) સર્વથા સર્વાત્મના વ્યાપાર કરતે અટકી જતો હતો તે વાયાર્થજ્ઞાનની શાખતા અવશ્ય નાશ પામત. શબ્દના જ્ઞાનમાં તેનું મૂળ હોવાથી વાય. જ્ઞાનના શાદવમાં શ્રોવેવ પણ હાય કારણ કે વાકયાથ નાનનું મૂળ પરંપરાથી શ્રેત્રમાં છે. જે શબ્દને વ્યાપાર સર્વથા અટકી જતે હોય તે પછી તે કર્યું પ્રમાણ છે કે જેનું ફળ વાકયાર્થજ્ઞાન છે એ અમે જાણતા નથી. તે પ્રત્યક્ષ નથી, કારણ કે વાયાર્થે અતીન્દ્રિય છે. તે અનુમાન નથી, કારણ કે અને આ વાયાર્થજ્ઞાન અનુમાન નથી' વગેરે પ્રવિર દ્વારા તમે પોતે જ તેને નિરાસ કર્યો છે. તે શબ્દ નથી કારણ કે શબ્દને વ્યાપાર તે અટકી ગયો છે. સામાન્ય ( = પદાર્થો ) વિશેષ ( = વાકયાથ ) વિના ઘટતા ન હોઈ વિશેનું જ્ઞાન કરાવે છે' એ ન્યાયે એ પ્રમાણુ અથપત્તિ છે એમ જે તમે કહે તો અમે પૂછીએ છીએ કે આ વાક્યાથ એ શું અર્થપત્તિગમ્ય ધમ છે ? એને અર્થપત્તિ ગમ્ય ધમાં માન યુકત પણ નથી કે ઇટ પણ નથી [ કારણ કે તમારે મીમાંસકોને મતે ધર્મ તો કેવળ શબ્દપ્રમાણગમ્ય છે -વેદગમ્ય છે ], તેથી પરિણામે આ સાતમું પારાશ્ય નામનું પ્રમાણ ઊતરી આવે છે અને તે પણ ઇષ્ટ નથી, [ કારણ કે તમે ભાટ મીમાંસક છ પ્રમાણેને જ સ્વીકારે છે ] નિષ્કર્ષ એ કે વાક્યર્થનું નિમિત્ત પદાથ નથી. 117. यदप्युक्तम् अन्वयव्यतिरेकाभ्यां पदार्थनिमित्तकत्वं वाक्यार्थस्यावगम्यते इति, तत्र पदार्थसंसर्गस्वभावत्वाद्वाक्यार्थस्य सत्यं तत्पूर्वकत्वमिप्यते एव, वाक्यप्रतिपत्तेस्तु न तज्जन्यत्वं, शब्दव्यापारानुपरमात् । मानसे चापचारे सति पदानामपि ग्रहणं नास्त्येव, यतः क्षणान्तरे समाहितचेतास्स वक्ति 'नाहमेतदश्रौषम् अन्यत्र मे मनोऽभूत् , पुनर्ब्रहि' इति । इतरथा हि पदानि स्मृत्वा तदर्थमेवावगच्छेत् , न पुनः पृच्छेत् । तस्मात् पदानां ग्रहणमेव तत्र वाक्यार्थावगमे निमित्तम् । 117. વળી, તમે જે કહ્યું કે અન્ય વ્યતિરેક દ્વારા વાક્ષાર્થનું પદાથ નિમિત્તક હોવાપણું અનુમિત થાય છે તેમાં અમારે કહેવાનું કે વાકયાથ પદાર્થસંસ સ્વભાવ હોઈ સાચે જ વાકષાર્થનાનને પદાર્થપૂર્વક અમે ઈચ્છીએ છીએ જ, પરંતુ વાકયાર્થજ્ઞાનને અમે ૫દાર્થોજન્ય ઈછતા નથી, કારણ કે વાકયાર્થજ્ઞાન વખતે શબ્દને વ્યાપાર અટકી ગયે હતા નથી. માનસ અવધાન હોય ત્યારે પદનું પણ ગ્રહણ નથી જ હતું, કારણ કે પછીની ક્ષણે સમાહિત ચિત્તવાળા કહે છે, “મેં આ સાંભળ્યું ન હતું, મારું ચિત્ત બીજે હતું, ફરી બેલે.” જો માનસ અનવધાન વખતે પદનું ગ્રહણ તેણે કહ્યું હોત તો પદનું સ્મરણ કરી તેમના Page #81 -------------------------------------------------------------------------- ________________ બત અશ્વ દોડે છે એ જ્ઞાન અનુમાનપ્રમાણથી થાય છે અર્થને જણી જ લેત, ફરીથી વકતાને તે પદે કયા હતા એ છત નહિ. તેથી પદેનું ગ્રહણ જ વાકયાર્થજ્ઞાનમાં નિમિત્ત છે [ પદાર્થો નહિ ] ___118. यदपि 'पश्यतः श्वेतिमारूपम्' इति तदपि न किञ्चित् । किं प्रत्यक्षेण शुक्लो गौर्गच्छन्न दृश्यते ? स किं शुक्लो गौः गच्छतीति वाक्यस्यार्थो न भवति ? प्रत्यक्षप्रतिभासात् तु प्रत्यक्षार्थं एवासौं न वाक्यार्थ इत्युच्यते । एवं 'श्वेतोऽश्वो धावति' इत्यानुमानिकोऽयं प्रत्ययः पर्यतेऽग्निरितिवत् । वाक्यश्रवणात् तु विना न वाक्यार्थों भवितुमर्हतीत्यलं प्रसङ्गेन । 118. “પહેલાં શ્વેત રંગને દેખે છે! ઇત્યાદિ તમે જે કહ્યું તે પણ તુછ છે. શુક્લ ગાયને જતી શું પ્રત્યક્ષ વડે માણસ નથી દેખતે ? [અર્થાત દેખે છે.] તે જ અર્થ “શુકલ ગાય જાય છે એ વાક્યને અર્થ શું નથી બનતો ? [અર્થાત બને છે. ] પ્રત્યક્ષથી જ્ઞાત થતો હોવાથી તે પ્રત્યક્ષાર્થ છે, વાકયાર્થ નથી, એમ કહેવાય છે. એ જ રીતે “કત અશ્વ દોડે છે' એ અનુમાનપ્રમાણુથી થતું જ્ઞાન છે, જેમ “પર્વત ઉપર અગ્નિ છે' એ અનુમાન પ્રમાણુથી થતું જ્ઞાન છે તેમાં વાક્યશ્રવણ વિના વાક્યર્થ હોવો યોગ્ય નથી, એટલે તમે આપેલી આપત્તિ નિરર્થક છે. 119. तस्माद् वर्णेभ्य एव कयाचित् कल्पनया पदवाक्यभावमुपगतेभ्यः पदार्थवाक्यार्थसंप्रत्यय इति युक्तम् । तस्मात् पदार्थजन्या न भवति वाक्यार्थबुद्धिरिति सिद्धम् । अनुपरतव्यापाराद् पदाद् एवेयमुद्भवति । i19. તેથી કોઈ કલ્પના દ્વારા પદભાવ અને વાક્યભાવને પામેલા વર્ષોથી જ પદાર્થજ્ઞાન અને વાકયાથજ્ઞાન થાય છે એમ માનવું યુદ્ધ છે. પરિણામે વાયાર્થજ્ઞાને પદાર્થ જન્ય નથી પરંતુ પદજન્ય છે એ પુરવાર થયું. જેમને વ્યાપાર અટકી નથી ગયો એવા પદમાંથી જ વાયાર્થજ્ઞાન જન્મે છે. 120. आह कया पुन: कल्पनया पदवाक्यभावमुपगता वर्णाः पदार्थवाक्यार्थप्रतीतिमादध्युरिति ? तत्राचार्यास्तावदिमां कल्पनामदीदृशन्-प्रथमवर्णज्ञान, ततः संस्कारः, ततो द्वितीयवर्णज्ञानं, तेन प्रथमवर्णज्ञानजनितेन च संस्कारेण पटुतरः संस्कारः, ततस्तृतीयवर्णज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पटुतरः संस्कारः, एवं यावदन्त्यवर्णज्ञानम् , अन्त्यवर्णज्ञानानन्तरं तु ततः संस्कारात् सकलपूर्ववर्णविषयमेकस्मरणं, तेनान्त्यवर्णज्ञानस्य विनश्यत्ता, विनश्यदवस्थग्रहणस्मरणविषयीकृतो वर्णसमूहः पदमिति ज्ञायते । ततः प्रथमपदज्ञानात संस्कारः, ततस्तथैव वर्णक्रमेण द्वितीयपदज्ञानं, तेन Page #82 -------------------------------------------------------------------------- ________________ વની પદભાવ અને વાયભાવને પામવાની પ્રક્રિયા આચાર્ય મતે ૫૭ प्रथमपदज्ञानजन्मना च संस्कारेण पटुतरः संस्कारो जन्यते, पुनस्तेनैव क्रमेण तृतीयपदज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पीवरतरस्संस्कारो जन्यते, एवं यावदत्यपदज्ञानम् । अन्त्यपदज्ञानानन्तरं तु तेन स्थवीयसा संस्कारेण सर्वपदविषयमेकस्मरणमुपजन्यते । संस्कारस्यैवैकत्वात् सोऽयं स्मरणानुभवविषयीकृतवर्णसमूहः पदम् , तथैव च स्मरणानुभवविषयीकृतपदसमूहो वाक्यमित्युच्यते । ततो वाक्यार्थप्रतिपत्तिः । संस्कारस्य च संस्कारान्तरकरणकौशलमवश्यमेषितव्यम् , अन्यथा सर्वत्र क्रियाभ्यासोऽनर्थकः स्यादिति ।। 120 ભાદ મીમાંસક - કઈ કલ્પના દ્વારા પદભાવ અને વાક્યભાવ પામેલા વર્ષે પદાર્થજ્ઞાન અને વાકયાર્થતાન ઉત્પન્ન કરે છે ? જયંત-ત્યા આચાર્યોએ ( = ઉદ્યોતકરવિવૃતિકારે રૂચિકાર વગેરે યાત્રિકોએ ) આ ક૯૫ના દેખાઈ છે . પહેલા વર્ગનું જ્ઞાન થાય છે, પછી તે પહેલા વણના જ્ઞાનથી તે પહેલા વણને સંસ્કાર થાય છે, પછી બીજા વણનું જ્ઞાન થાય છે, પછી તે બીજા વણના જ્ઞાનથી તેમ જ પ્રથમ વણને જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સ સ્કારથી વધુ પટુ સંસ્કાર થાય છે, પછી ત્રીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે ત્રીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રાતન સંસ્કારથી વધારે પટુ સંસ્કાર થાય છે. આ પ્રમાણે અન્ય વર્ણનું જ્ઞાન થાય ત્યાં સુધી ચાલે છે. અત્યવર્ણનું નાન થયા પછી તરત જ તે સંસ્કારથી સકલ પૂવ વર્ણો વિયક એક મરણ થાય છે. તે સ્મરણ વડે અન્યવર્ણજ્ઞાનની વિદત્તા ( = વિનાશ પામવાની શરૂઆત ) થાય છે. વિનાશ પામતા જ્ઞાનને અને સ્મરણનો વિઘય બનેલા બધા વર્ણોન (અર્થાત તે વિનાશ પામતા જ્ઞાન વિષય અન્ય વણ અને સ્મરણ વિષય બધા પૂવવની ) સમૂહું પદ છે એમ જણાય છે પછી પ્રથમ પદજ્ઞા થી સંસ્કાર થાય છે. પછી વર્ણના તે જ ક્રમે દ્વિતીય પદનું જ્ઞાન , થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રથમ પદથી જન્મેલા સ સ્કારથી વધારે પટુ સંસ્કાર જન્મે છે કરી તે જ ક્રમે ત્રીજી પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રાકૃતન સંસ્કારથી વધુ પુષ્ટ સંસ્કાર મે છેઆમ અત્યપદનું જ્ઞાન જન્મે ત્યાં સુધી ચાલે છે. અત્યપદના જ્ઞાન પછી પેલા પુષ્ટ સંસ્કારથી સર્વ પૂર્વપદવિષયક એક સ્મરણ જન્મે છે. સંસ્કાર એક જ હોઈ, સ્મરણ–અનુભવના વિષય બનેલા વર્ગોને સમૂહ શકય બને છે; આ વણેને સમૂહ પદ કહેવાય છે. તેવી જ રીતે પદને સમૂહ શક્ય બને છે; આ પદનો સમૂહ વાકય કહેવાય છે. તે વાક્યમાંથી વાકયાર્થજ્ઞાન થાય છે. સંસ્કારમાં સંસ્કારાન્તરને જન્માવવાનું કૌશલ અવશ્ય છવુ જોઈએ. અન્યથા એકની એક ક્રિયાને અભ્યાસ નિરર્થક બની જાય. _121. બત્ર વેન્તિ–નેય પ્રક્રિયા રસાવી, જ્ઞાનથી વઘઘસાત | તથા हि-चरमपदप्रतिभासानन्तरं यथा पूर्वपदस्मरणं, तथा तदैव संकेतस्मरणेनापि भवितव्यम् । अनवगतपदार्थस्य हि न वाक्यार्थप्रतीतिः, अस्मृतसंकेतस्य च न पदार्थप्रतीतिः । यत्राप्यभ्यस्ते विषये संकेतस्मृतिर्न संवेद्यते तत्राप्यविनाभावस्मृतिरिव बलादसौ कल्प्यते, अनवगतपदपदार्थसम्बन्धस्य नारिकेलद्वीपवासिन इवार्थप्रत्ययाभावात् । . Page #83 -------------------------------------------------------------------------- ________________ આચાર્યમતમાં દેવપ્રદર્શન सम्बन्धानुभवस्य च पूर्ववृत्तत्वेनेदानीं स्मरणमुखेनोपकारित्वात् । तस्मादन्त्यपदज्ञानानन्तरं पूर्वपदसमयस्मरणयोर्युगपदुत्पादात् ज्ञानयोगपद्यम् । अथ समयस्मरणानन्तरं पूर्वपदस्मरणमुपेयते तथापि तत्स्मृतिकाले पदार्थज्ञानोपजननात् पुनरपि ज्ञानयोगपद्यम् । न च तदा पदार्थज्ञानं नादेतीति शक्यते वक्तुम् , अविकलतदुपजननकारणसामग्रीसन्निधानात् प्रतिनायकस्य च तदानीमभावात् । पदार्थज्ञानोत्तरकालं तर्हि पूर्वपदस्मरणमस्त्विति चेत् , एवं तर्हि चरमपदज्ञानप्रत्यस्तमयात् अन्त्यपदरहितं वाक्यं स्यात् । अन्त्यपदज्ञानस्य हि संकेतस्मृतिवेलायां विनश्यत्ता, पदार्थज्ञानवेलायां विनाश एव यतः । अथ ब्र यादसंवेद्यमानमपि तदानीमन्त्यपदमस्त्येवेति, स्वस्ति तर्हि न्यायविस्तराय । अपि च तदानीमनुपलभ्यमानेनापि सता किमन्त्यपदेन क्रियते ? पुनरवगमोऽस्य भविष्यतीति चेत् , स कुतस्त्यः ? श्रोत्रस्य विरम्य व्यापारासंवेदनात् , मनसश्च स्वातन्त्र्येण बाह्ये विषये सामर्थ्यासंभवात् , सत्यपि पुनः तदवगमे ज्ञानयोगपद्यानपायात् । अपि च पूर्वपदरर्थशून्यतया शुष्कनीरसतनुभिरन्त्यपदानुभवसमनन्तरं स्मृतैरपि को गुणः ? न हि तथाविधपदस्मरणमर्थप्रत्यायनाङ्गम् । अथ सार्थकानि प्राञ्चि पदानि स्मर्यन्ते तहि समयस्मरणपदार्थज्ञानादिकार्यसांकर्यकृतमनेकशाख प्रतिपदं ज्ञानयोगपद्यमापद्यते इत्यसतीयं कल्पना । 121. सही नैयापि [नाये प्रमाणे ] ई छ. म प्रडिया परा२ नथी, કારણ કે તેથી જ્ઞાનયૌગપદ્યની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે—–છેલા પદના જ્ઞાન પછી તરત જ જેમ પૂર્વપદનું સ્મરણ થાય છે તેમ તે જ વખતે સંકેતનું મરણ પણ થવું જ જોઈએ. પદાર્થનું જેને જ્ઞાન ન હોય તેને વાક્યર્થનું જ્ઞાન ન થાય, અને જેને સંકેતનું સ્મરણ ન થયું હોય તેને પદાર્થનું જ્ઞાન ન થાય. જ્યાં અભ્યસ્ત વિશ્વમાં સંકેતનું સ્મરણ સંવેદાતું નથી ત્યાં પણ વ્યાતિસ્મરણની જેમ તેને ન છૂટકે કપવામાં આવે છે, કારણ કે પહઅથ સંબંધના જ્ઞાન વિના નાળિયેરીના દીપમાં રહેનાર માણસની જેમ કોઈને પદાર્થનું જ્ઞાન થાય નહિ. સબંધને અનુભવ તો પહેલાં થઈ ગયા હોઈ, અત્યારે સ્મરણ દ્વારા તે ઉપકાર કરે છે. તેથી અન્યપદાન પછી તરત જ પૂવ"પદેનું સ્મરણ અને સંકેતસ્મરણ બને યુગપત ઉત્પન્ન થતાં હેઈ જ્ઞાનનું યૌગપદ્ય આવી પડે છે. [અન્યપદના જ્ઞાન પછી ] સકેતસ્મરણ થાય છે અને પછી પૂર્વપદેનું સ્મરણ થાય છે એમ સ્વીકારવામાં આવે તો પૂર્વપદોના સ્મરણ વખતે પદાર્થજ્ઞાનની ઉત્પત્તિ થઈ જતી હાઈ ફરી પાછું જ્ઞાનગપદ્ય થશે, કારણ કે તે વખતે પદ Wજ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ કહેવું શક્ય નથી. [ કેમ ? ] કારણ કે પદાર્થજ્ઞાનની ઉત્પત્તિની અવિકલ કારણસામગ્રી ( સંકેતસ્મરણ ઉપકૃત પદજ્ઞાન , ઉપસ્થિત છે અને તેના વિધીની (= પ્રતિબંધકની) ત્યાં ઉપસ્થિતિ નથી. પદાર્થજ્ઞાન પછી પૂર્વપદરમરણ થાઓ એમ જે કહેશે તે એમ હતાં અત્યપદજ્ઞાન અસ્ત પામી જવાથી અન્યપદ રહિત વાકય બની Page #84 -------------------------------------------------------------------------- ________________ વની પદભાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓના મતે પk જાય. અત્યપદજ્ઞાનની વિનશ્યત્તા સંકેતસ્મૃતિ વખતે હોય છે જેથી પાથજ્ઞાન વખતે તે તે વિનાશ પામી ગયુ હોય છે જ. જે કહો કે ન અનુભવાતું હોવા છતાં અન્યપદ ત્યારે અતિત્વ ધરાવે છે જ તે તમે ન્યાયશાસ્ત્રને તિલાંજલિ આપી દીધી ગણાય. વળી, તે વખતે ન અનુભવાતુ પણ અસ્તિત્વ ધરાવતુ અન્ય પદ શું કરે છે ? તેનું ફરીથી જ્ઞાન થશે એમ જે કહો તો શેનાથી તેનું જ્ઞાન થશે ? શ્રેત્રથી તેનું જ્ઞાન નહિ થાય કારણ કે શ્રેત્રને વ્યાપાર તે અટકી ગયું હોય છે. મનથી પણ તેનું જ્ઞાન નહિ થાય કારણ કે મનનું સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં સામ નથ; હેય તે પણ ફરીથી તેનું જ્ઞાન માનતાં જ્ઞાનયૌગપદ્ય દૂર નહિ થાય. અન્યપદના અનુભવ પછી તરત પદાર્થ રહિત હોવાથી શુષ્ક નીરસ શરીરવાળા પૂવ"પદના સ્મરણથી પણ શે લાભ ? [અન્યપદના અનુભવ પછી તરત પૂવપદોનું સ્મરણ કરવાથી પણ શે લાભ , કારણ કે તે પૂર્વપદે પદાર્થ શૂન્ય હાથી નીરસ શુષ્ક શરીરવાળા છે.] તેવા પદેનું સ્મરણું વાકયાનું જ્ઞાન કરાવવામાં કારણ નથી. જે કહે કે પદાર્થવાળા પૂવપદનું સ્મરણ કરવામાં આવે છે, તો સંકેતસમયનું સ્મરણ, પદાર્થનું જ્ઞાન વગેરે કાર્યોના સાંઠ્યકૃત, અનેક શાખાઓવાળું જ્ઞાનયૌગપદ્ય પ્રત્યેક પદને સાંભળતી વખતે ઉત્પન્ન થાય, માટે આ કલ્પના ખોટી છે. આ પ્રક્રિયા દૂષિત છે.] 122. ગાથાતારતુ પ્રળિયાન્તરમાવવષ્ણુ: | વનમરણના તાવનું પ્રથમपदज्ञानुमुत्पद्यते । ततः संकेतस्मरणम् । तेन विनश्यदवस्थेन च पदज्ञानेन स्वविषयावच्छेदेन पदार्थज्ञानमाधीयते, यत्र वाचकावच्छिन्नं वाच्यखरूपमवभासते । तथाविधपदार्थज्ञानात् संस्कारः । ततस्तथैव क्रमेण द्वितीयपदज्ञानं, तदनु समयस्मरणम् । तेन विनश्यदवस्थेन च द्वितीयपदज्ञानेन तथैव स्वावच्छेदेन स्वार्थज्ञानम् । तेन प्रथमपदार्थज्ञानाहितेन च संस्कारेण दृढतर: संस्कारः । पुनर्वर्णक्रमेण तृतीयपदज्ञानम् । पुनः संकेतस्मरणम् । संकेतस्मृतिसहायेन तेन विनश्यदवस्थेन - स्वातथैव स्वावच्छिन्न ज्ञानम् । तेन प्राच्येन च संस्कारेण दृढतरः संस्कारः । एवं तावद्यावदन्त्यपदज्ञानात् स्वावच्छिन्नार्थप्रतीतिः । ततः पूर्वोपचितात् महतः संस्काराद्विशिष्टसर्वविषयमेकस्मरणं, यस्य स्वाभिधानावच्छिन्नास्सर्वे पूर्वपदार्था विषयतां प्रतिपद्यन्ते । तस्मिन् स्मरणे तथान्त्यपदार्थज्ञानेऽवच्छेदकत्वेन प्रस्फुरत्पदसमूहो वाक्यम् , अवच्छेद्यत्वेन प्रकाशमानोऽर्थसमूहो वाक्यार्थः । एवं स्मर्यमाणानुभूयमानौ पदपदार्थसमूही वाक्यवाक्यार्थावुक्ती भवतः । 122. વ્યાખ્યાતાઓ ( = ભાષ્યવિવરણ રે પ્રવર આદિનૈયાયિક) બીજી પ્રક્રિયા જણાવે છે. વર્ણાનુપૂવરૂપે પ્રથમપદનું જ્ઞાન થાય છે પછી સંકેતનું સ્મરણ થાય છે. [સંકેતસ્મરણ વખતે પેલું પદજ્ઞાન વિનશ્યત અવસ્થામાં હોય છે. તે સંકેતસ્મરણ સહિતનું વિનશ્યત અવસ્થાવાળું પદજ્ઞાન પદના પિતાના વાયુરૂપ પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જે જ્ઞાનમાં વાચક પદથી વિશિષ્ટ વાચનું સ્વરૂપ પ્રકાશે છે તેવા પદાર્થજ્ઞાનમાંથી સંસ્કાર થાય છે. પછી તે જ તમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતનું સ્મરણ થાય છે. તે સંકેતસ્મરણ Page #85 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાતાઓના મતમાં પ્રદર્શન સહિતનું વિનશ્યત અવસ્થાવાળું બીજા પદનું જ્ઞાન તે જ રીતે તે પદથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે તે પદાર્થજ્ઞાનથી તેમ જ પ્રથમ પદાર્થ જ્ઞાને પાડેલા સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. વળી, વણ ક્રમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેત મેરણ થાય છે અને તે કેતસ્મરણની સહાય પામેલા તે વિનશ્યત અવસ્થા વાળા પદજ્ઞા નથી તે જ રીતે તે પથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન થાય છે. તે પદાર્થજ્ઞાનથી તેમ જ વન સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ રીતે જ્યાં સુધી અત્યપદજ્ઞાનથી અપવિશિષ્ટ અત્યપદાર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલે છે. પછી [ અર્થાત અત્યપદના અર્થનું જ્ઞાન થયા પછી] પહેલેથી ઉપસ્થિત થયેલા મહાસકાર-થો વિશિષ્ટ સવ વિષયનું ૧ = પદાર્થોનું ) એક મણ થ ય છે, પપેતાના પદથી વિશિષ્ટ સ’ પૂર્વ પદાર્થો આ સ્મરણને વિષય બને છે. તે સ્મરણમાં તથા અન્ય પદાર્થ જ્ઞાનમાં અવ છેદક ( = વાચક) તરીકે પ્રકાશ બધા પદેને સમૂહ વાય છે અને અવષેધ ( = વાગ્ય) તરીકે પ્રકાશતો પદાર્થોનો સમૂહ વાકયા છે. આમ સ્મરણ કરતો અને અનુભવાતો પદસમૂહ અને પદાર્થ સમૂહ કામથી વાક્ય અને વાક્યા છે એમ આપે (વ્યાખ્યાતાએ) કહ્યું છે. 123. एतदपि न विचारक्षमम् । अन्त्यपदार्थप्रतीतिसमये तदवच्छेदकतया प्रतिभासमानं पदं तत्प्रतीतौ तावत् कारणमिति नात्र विमतिः । स्वयं च प्रतिभासमानत्वात् कर्मापि भवत्येव । तस्य तदानी कर्मत्वे कारणं चिन्त्यम् । न श्रोत्रं तावत् कारणम् , अन्त्यपदप्रतीत्यनन्तरमेव तद्वयापारस्य विरतत्वाद् , विरम्य च पुनर्व्याप्रियमाणत्वानुपपत्तेः । मनस्तु बाह्ये विषये स्वातन्त्र्येण प्रवर्तितुमसमर्थम् । तत्प्रवृत्तौ सर्वाण्येव प्रथमपदात् प्रभति पदानि मानसव्यवसायगोचरणि भवन्तु । किं स्मर्यमाणत्वमन्येषामुच्यते ।। 123. આ પણ વિચાર કરતાં ટકી શકતું નથી. અન્ય પદાર્થના જ્ઞાન વખતે તેના અવ છેદક ( == વાચક) તરીકે પ્રકારાતુ (અન્ય) પદ તે જ્ઞાનમાં કારણ છે એ વિશે અહીં મતભેદ નથી. તે પદ પોતે પ્રકાશતું હોઈ કમ પણ બને છે જ. તેને આ કર્મપણનું કારણ કર્યું છે એ વિચારવું જોઈએ. શ્રેત્ર કારણ નથી, કારણ કે અન્ય પદના જ્ઞાન પછી તરત જ શ્રેત્રને વ્યાપાર અટકી ગયું હોય છે, અટકીને ફરીથી એ વ્યાપાર કરે એ ઘટતું નથી. મન સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં પ્રવર્તાવા સમર્થ નથી, મન અન્ય પદમાં પ્રવૃત્ત થતું હોય તો પ્રથમ પદથી માંડી બધાં જ પદો માનસ વ્યવસાયનો વિષય બને, શા માટે બીજા પદને સ્મૃતિને વિષય કહે છે ? 124. अथ तदन्त्यपदमर्थे इवात्मन्यपि तदवच्छेदकत्वप्रतिपत्तेः करणत्वं प्रतिपत्स्यत इति मन्यसे, तदयुक्तम् , स्वप्रतीतौ तस्य कर्मत्वात् । न चैकस्यामेव क्रियायां तदेव कर्म करणं च भवितुमर्हति । विस्तरतश्चायं वाचकावच्छिन्नवाच्यप्रतिभासः प्रत्यक्षलक्षणे प्रतिक्षिप्त इत्यलं पुनस्तद्विमर्दैन । Page #86 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ જ્ઞાનપત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત 124. જેમ અન્ય પદ અર્થનું ( = અર્થ જ્ઞાનનું ) કરણ છે તેમ પિતાનું (પોતાના જ્ઞ નું) પણ કણ છે, કારણ કે તે અન્ય પદ અર્થના અવછેદક (=વાચક) તરીકે જ્ઞાત થાય છે એમ જે તમે માનશે તે તે પણ બરાબર નથી કારણ કે પિતાના જ્ઞાનમાં તો તેનું કમં પણ છે અને એક ક્રિયામાં તેની તે જ વસ્તુ કર્મ અને કરણ બને બનવાને યોગ્ય નથી. આ વાચકારિકન વાના પ્રતિભાસનો પ્રતિક્ષેપ અમે પ્રત્યક્ષલક્ષણ પ્રસંગે કર્યો છે, એટલે ફરીથી તેનું ખંડન કરવું જરૂરી નથી. 125. કપર ગાઢ પ્રથમ ઘટૂંજ્ઞાનમ્ તતઃ સંતમ01ન્ા તત: પાર્થજ્ઞાનમ્ | पदार्थज्ञानात् पदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानमपेक्षमाणं श्रोत्रं प्रथमपदावच्छेदेन द्वितीयपदे ज्ञानमादधाति । द्वितीयपदज्ञानानन्तरं पुनः सम्बन्धस्मरणम् । ततः पदार्थज्ञानम् । तेन द्वितीयपदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानसहायात् श्रोत्रात तथैव तदवच्छेदेनोत्तरोत्तरपदज्ञानं तावद्यावदन्त्यपदज्ञानमिति । तज्ज्ञाना. नन्तरं च प्राक्तनप्रक्रियावत् नात्र पूर्वपदस्मरणमुपयुज्यते तत्फलस्य च विनाशदशापतितपदज्ञानकृतावच्छेदमहिम्नैव सिद्धत्वात् । तस्य हिं फलमन्त्यपदावगमसमये सकलपूर्वपदोपस्थापनम् । तच्च विनश्यदवस्थपूर्वपूर्वपदज्ञानकृतोत्तरोत्तरपदानुरागवलादेव लब्धमिति किं तत्स्मरणेन ? तदभावाच नात्र ज्ञानयोगपद्यादिचोद्यावसरः समस्ति । यथोपदर्शितान्त्यपदज्ञानमेव च वाक्यार्थज्ञानमिति न चरितार्थत्वमस्यान्यत्र इत्येवं वाक्यादेव वाक्यार्थप्रत्ययः सेत्स्यति, न पदार्थेभ्य इति । 125. વળી બીજે કઈ કહે છે -- પ્રથમ પદજ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે, પછી પદાર્થ જ્ઞાન થાય છે. પદાર્થ જ્ઞાનથી પદજ્ઞાનની વિનશ્યત્તા (= વિન અવસ્થા) થાય છે. વિનશ્ય અવસ્થાવાળા પદજ્ઞાનની સહાયથી શ્રેત્ર પ્રથમ પદના અવ છેદ ( = ઉપર ગ) પૂર્વક નિીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. દ્વિતીય પદના જ્ઞાન પછી ફરી સંકેતસ્મરણ થાય છે પછી દ્વિતીય પદના અર્થનું જ્ઞાન થાય છેઆ પદાર્થના થી દ્વિતીય પદના જ્ઞાનની વિનશ્યત્તા થાય છે. વિનશ્યત અવસ્થાવાળા. આ દ્વિતીય પદના જ્ઞાનની સહાયથી શ્રેત્ર તે જ પ્રમાણે દ્વિતીય પદના અવછેદ ઉપરાગ) પૂર્વક તૃતીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, અને એ જ પ્રમાણે તે તે પદના અવછેદ (ઉપરાગ) પૂર્વક ઉત્તરોત્તર પદનું જ્ઞાન થતું રહે છે જ્યાં સુધી અંત્ય પદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. અંત્ય પદને જ્ઞાન પછી, જેમ પહેલા જણવેલી પ્રક્રિયામાં પૂર્વ પદેના સ્મરણની આવશ્યકતા છે તેમ અહીં પૂર્વપદેના સ્મરણની આવશ્યકતા નથી, કારણ કે મુવ પઢના સ્મરણનું ફળ તે વિનાશદશા પન્ન પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અવછેદ ( = ઉપરાગ)ના મહિમાથી જ સિદ્ધ થઈ જાય છે. પૂર્વ પદોની સ્મરણનું કળ છે અંત્ય પદને જ્ઞાનના સમયે સકલ પૂર્વપદનું ઉપસ્થાપન, અને તે ફળ વિનશ્ય અવસ્થાવાળા પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અનુરાગના (=ઉપરાગના) બળે જ પ્રાપ્ત થઈ ગયું છે, તો પછી પૂર્વપદોના સ્મરણની શી જરૂર ? Page #87 -------------------------------------------------------------------------- ________________ દર શકરસ્વામીના મતમાં દેષપ્રદશ ન સ્મરણના અભાવ હાવાથી અહીં જ્ઞાનયોગપદ્યની આપત્તિને અવકાશ રહેતે નથી. દર્શાવ્યા પ્રમાણે અંત્યપદજ્ઞાન જ વાકયાથ જ્ઞાન છે, એટલે અત્યપદજ્ઞાનની ચરિતાથતા અન્યત્ર નથી, પરિણામે આમ વાકયમાંથી જ વાકયાથ નુ જ્ઞાન સિદ્ધ થાય છે. 126. ચમપિ ન નિરવવા ૧નેણ્યવરે, પ્રથમપટોપરાપૂર્વઋદ્વિતીયપર્વજ્ઞાનોपजननानुपपत्तेः । प्रथमपदज्ञानान्तरं सम्बन्धस्मरणम् । तेनैव तस्य विनश्यत्ता । पदार्थप्रतिपत्तिकाले च पदज्ञानं विनष्टमेव । विनश्यदवस्था बुद्धिर्बुद्ध्यन्तरविरोधिनीति सामान्येन श्रवणात् । 126. આ કલ્પના પણ નિર્દોષ નથી એમ ખીજા કહે છે, કારણ કે પ્રથમ પદે કરેલા ઉપરાગ પૂર્વક દ્વિતીય પદના જ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી. પ્રથમ પદના જ્ઞાન પછી સંકેતસબંધની સ્મૃતિ થાય છે. સંબંધ સ્મરણથી જ પ્રથમપદનું જ્ઞાન વિનશ્યદ્ અવસ્થાવાળુ બને છે. પદાર્થ જ્ઞાનકાળે પદ્મજ્ઞાન નાશ પામી ગયું હોય છે જ, કારણ કે વિનશ્યદ્ અવસ્થાવાળુ જ્ઞાન ખીન્ન જ્ઞાનનું વિરોધી છે એ તે સામાન્યપણે સ ંભળાતી વાત છે. 127. अथ ब्रूयात् कार्यभूतया बुद्ध्या कारणभूता बुद्धिर्विरोध्येत न बुद्धिमात्रेण बुद्धिमात्रमिति, एतदयुक्तम्, विशेषे प्रमाणाभावात् । 127. આના ઉત્તરમાં તમે કહેશે! કે, કાય ભૂત ખુદ્ધિ વડે કારણભૂત બુદ્ધિના વિરાધ થાય, પરંતુ બુદ્ધિમાત્ર વડે બુદ્ધિમાત્રના વિરોધ ન થાય. તમારું આ કહેવુ પણુ બરાબર નથી, કારણ કે [બધી બુદ્ધિએની બાબતમાં એવું નથી કે એક બુદ્ધિ બીજી બુદ્ધિતા વિરાધ કરે છે, પર ંતુ કેવળ કાય ભૂત બુદ્ધિ જન કારણભૂત બુદ્ધિના જ વિરોધ કરે છે એવા] વિશેષમાં પ્રમાણુના અભાવ છે 128. अभ्युपगम्यापि ब्रमः कार्यकारणभूतयोरेव बुद्ध्योर्भवतु वध्यविघातकभाव:, तथापि पदज्ञानं संस्कार इव समयस्मृतेः कारणमेव, संस्कारेणेव तेनापि विना तदनुत्पादात् । संस्कारप्रबोधे तस्य व्यापार इति चेत्, तेनापि द्वारेण यत् कारणं तत्कारणमेव । तदिह पदज्ञानं, समयस्मरणं, पदार्थज्ञानमिति त्रीणि ज्ञानानि युगपदवतिष्ठन्ते इति परः प्रमादः । 128. તમે કહેલી વાત માનીને પણ અમે કહીએ છીએ કે, ભલે કા ભૂત બુદ્ધિ અને કારણભૂત મુદ્ધિ વચ્ચે જ વધ્યું-ધાતક ભાવ હા, તે! પણ જેમ સંસ્કાર સમસ્મૃતિનુ કારણ છે તેમ પજ્ઞાન પણ સમયસ્મૃતિનું કારણ છે જ, કારણ કે જેમ સરકાર વિના સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી તેમ પદ્મજ્ઞાન વિના પણ સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી. તે કહેા કે સંસ્કાર જગાડવામાં પદજ્ઞાનને વ્યાપાર છે તે અમે કહીશું કે સાંસ્કારાોષ દ્વારા સમયસ્મૃતિનું જે કારણ છે તે કારણ તે છે જ. તેથી અહીં પદજ્ઞાન, સમયસ્મરણ અને પદાર્થ જ્ઞાન એમ ત્રણ જ્ઞાા યુગપદ્ અસ્તિત્વ ધરાવે છે. આ તે મેટ પ્રમાદ–મેટી ભૂલકહેવાય. [ જ્યારે પદાથાન થાય છે ત્યારે વિનમ્ અવસ્થાવાળા પદાનનું અસ્તિત્વ તા Page #88 -------------------------------------------------------------------------- ________________ શંકરસ્વામીના મતમાં દેષ પ્રદર્શન તમે સ્વીકાર્યું છે. અને સંકેતસ્મરણની સત્તા પણ તે વખતે તમે સ્વીકારી છે કારણ કે પદાથજ્ઞાનેત્તર ક્ષણે તેને નાશ થાય છે. ] ___ 129. अपि च पदज्ञानमुपजायमानं वर्णक्रमेण जायते, न सहसैव, निरंशपदवादस्य व्युदस्तत्वात् । तत्र च द्वित्राणि त्रिचतुराणि पञ्चषाणि वाक्षराणि क्रमेण ग्रहीष्यन्ते । तद्विषया हि क्रमभाविन्य उपजननापायधर्मिका बुद्धयः । अत्रान्तरे विनश्यदवस्थमाद्यपदज्ञानमासिष्यते, तदुपरागेण द्वितीयपदज्ञानमुत्पत्स्यते इति दुराशैवेयम् । 129. વળી, ઉત્પન્ન થતું પદજ્ઞાન વર્ણ ક્રમે ઉત્પન્ન થાય છે, સહસા જ ઉત્પન્ન થતું નથી, કારણ કે પદ નિરંશ છે એ વાદનું નિરાકરણ અમે કરી દીધું છે. અને ત્યાં બેત્રણ, ત્રણચાર કે પાંચછ અક્ષરે ક્રમથી જ ગૃહીત થશે. પરિણામે તેમને વિષય કરનારી ઉત્પાદ વ્યય ધર્મોવાળી બુદ્ધિઓ ક્રમથી થશે. [આમ વર્ણકમે દ્વિતીય પદનું જ્ઞાન થશે], દરમ્યાન વિનશ્યત અવસ્થાવાળું પ્રથમપદનું પ્રદાન નાશ પામશે, એટલે પ્રથમ પદજ્ઞાનના ઉપરાગથી દ્વિતીય પદનું જ્ઞાન થશે એમ માનવું એ તે દુરાશા જ છે. 130. अपि च व्यवहितोच्चारितेभ्योऽपि पदेभ्यो वाक्यार्थप्रत्ययो दृश्यते । यत्रानेककार्यपर्यालोचनव्यग्रहृदयः स्वामी रे कन्दलक !' इत्युक्त्वा कार्यान्तरं संविधाय 'तुरगं' इति वदति । पुनः प्रयोजनान्तराय व्यवहृत्य 'कल्पितपर्याणम्' इत्पपि वक्ति । पुनरन्यत् किमपि कृत्वा ब्रवीति 'आनय' इति । तत्र 'रे कन्दलक ! कल्पितपर्याणमश्वमानय' इति वाक्यार्थावगमो भवति । भवन्मते चासो दुरुपपादः, पदानुरागस्य तत्रासम्भवात् , पूर्वपदस्मरणस्य चानभ्युपगमात् । 130. वा, समयना व्यवधानवाni प्यारायला पोथी पाध्यायनुज्ञान यतु गाय છે. અનેક કામની પર્યાલોચના કરવામાં વ્યગ્ર ચિત્તવાળા શેઠ ‘રે કન્વલક' એમ બોલી બીજ કામ પૂરું કરી, છેડા ઉપર’ એમ બોલે છે. વળી, બીજા કામ માટે વ્યવહાર પતાવી પલાણ મૂકી’ એટલું તે બોલે છે. પછી બીજુ કંઈક કામ કરીને તે કહે છે “લાવ.” ત્યાં હે કન્દલક ! ઘોડા ઉપર પલાણ મૂકીને લાવ” એવું વાક્યર્થનું જ્ઞાન થાય છે. આપના મતમાં તો આ ઘટવું મુશ્કેલ છે, કારણ કે પદને અનુરાગ ત્યાં સંભવ નથી અને પૂર્વપદેનું સ્મરણ તે તમે સ્વીકાર્યું નથી. 131. किञ्च न प्रवरमतानुसारिणामिव भवतां विशेषणविशिष्टविशेष्यबुद्धिषु विशेषणविशेष्ये द्वे वस्तुनी आलम्बनम् , अपि तु विशेष्यमात्रम् , उपायभेदादेव प्रतीत्यतिशय इति । तस्मिन् च सत्यपि पूर्वपदानुरागे तत्प्रतिभासाभावात् शुद्धमेव द्वितीयपदज्ञानं संपन्नमिति किं तदनुरागेण ? अतश्चयमनुपपन्ना कल्पना, यतो द्वितीयपदस्य स्वार्थे शुद्धस्यैव संकेतग्रहणं वृत्तं यदा क्वचित् प्रथमं प्रयुक्तमासीत्, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ શ'કરસ્વામીના મતમાં ષપ્રદર્શન अधुना तु तत्पदं पदान्तरोपरक्तं सञ्जातमिति तादृशस्या गृहीतसम्बन्धत्वादर्थप्रतिपत्तिहेतुत्वं न स्यादित्यास्तामपूर्वमिदं शङ्करस्वामिनः पाण्डित्यम् । આ 131. ઉપરાંત, પ્રવરમતના અનુયાયીએના મતની જેમ આપના મતમાં વિશેષણવિશિષ્ટ વિશેષ્યની બુદ્ધિએમાં વિશેષણ અને વિશેષ્ય એ વસ્તુએ આલંબન ( = વિષય) નથી, પર ંતુ કેવળ વિશેષ્ય આલંબન છે; બીજુ` ઉપાયભેદે જ (અર્થાત વિષયભેદે નહિ) જ્ઞાનમાં અતિશય આવે છે. તેથી પૂર્વ પદને ઉપરાગ હાવા છતાં નાનમાં તે ઉપરાગને પ્રતિભાસ ન હેાવાથી દ્વિતીય પદનું જ્ઞાન શુદ્ધ જ બની રહે, તા પછી ઉપરાગની જરૂર શી ? એ કારણે કલ્પના ઘટતી નથી, કારણ કે જ્યારે કથારેક સૌપ્રથમ દ્વિતીય પદ પ્રયેાનયુ ત્યારે શુદ્ધ જ દ્વિતીય પદ્યનુ સ્વાથમાં સંકેતગ્રહણ થયેલું, અત્યારે તે પદ પદાન્તરથી ઉપરક્ત બન્યું છે, એટલે તેવા ( = પદ્માન્તરથી ઉપરક્ત) પદને! તે। સંકેતસબંધ ગૃહીત થયા જ નથો, પરિણામે પદ્માન્તાપરત પ પદાર્થના જ્ઞાનનું કારણ નહિ બને, માટે આ ચર્ચા હવે રહેવા દે. [ ન્યાયભાટીકાના લેખક ] શંકરસ્વામીનું આ તે અવ પાંડિત્ય છે, 132. બહ कल्पना न - यदीमाः सर्वा एव सदोषाः तान्त्रिकरचिताः साधीयस्यश्चेत्, तदा आत्मीया काचन निर्दोषा साध्वी कल्पना निवेद्यताम् । उच्यते । नवयमात्मीयामभिनवां कामपि कल्पनामुत्पादयितुं क्षमाः । न हीयं कविभिः पूर्वैरदृष्टा सूक्ष्मदर्शिभि: । शक्ता तृणमपि द्रष्टुं मतिर्मम तपस्विनी ॥ कस्तर्हि विद्वन्मतितर्कणीय ग्रन्थोपबन्धे तव दोहदोऽयम् । न दोहद : पर्यनुयोगभूभिः परोपदेशाच्च न तस्य शान्तिः ॥ राज्ञा तु गह्वरेऽस्मिन्नशब्द के बन्धने विनिहतोऽहम् । ग्रन्थरचनाविनोदादिह हि मया वासरा गमिताः || 132. કેાઈ જયંતને કહે છે—જો અન્ય નૈયાયિકેએ કરેલી આ બધી કલ્પનાઓ કલ્પના જણાવેા. સદોષ હાઈ સારી ન ઢાય તે! તમારી પોતાની કોઇ નિર્દે જય ત—–આને ઉત્તર અમે આપીએ છીએ. અમે અમારી કોઈ અભિનવ કલ્પના ઉત્પન્ન કરવા સમથ' નથી. પૂર્વના સમદશા" કવિઓએ ન દેખી હોય એવી કલ્પનાને તૃણમાત્ર દેખવા મારી બિચારી મુદ્ધિ શક્તિમાન નથી. પ્રશ્ન—તે। પછી વિદ્યાનેાની બુદ્ધિના તકને વિહરવા માટે યાગ્ય એવે આ ગ્રન્થ રસવાના તમારા આ દેદુદ શા માટે ? જયંતના ઉત્તર-દાહદ એ પય*નુયોગની ભૂમિ નથી. (અર્થાત્ દેહદ પ્રશ્ન કરાવાને કે Page #90 -------------------------------------------------------------------------- ________________ વાક્યાર્થબોધને કમ ટીકા થવાને પાત્ર નથી) પારકાના ઉપદેશથી તે શાંત થતો નથી રાજ [શંકરવર્માએ ] આ એકાન્ત સકામાં. શિખરહિત બંધનમાં મને નાંખ્યો હતે. ગ્રંથરચના દ્વારા પ્રાપ્ત વિનોદમાંસુખમાં-મેં અહીં દિવસે પસાર કર્યા. 133. तथापि वक्तव्यं कथं वर्णेभ्यो वाक्यार्थप्रतीतिरिति । उच्यते । चिरातिक्रान्तत्वमचिरातिक्रान्तत्वं वा न स्मृतिकारणम् । संस्कारकरणकं हि स्मरणं भवति । तच्च सद्यः प्रलीने चिरप्रलीने वा न विशिष्यते इत्येवं पूर्वेषां पदानां चिरतिरोहितानामपि व्यवहितोच्चारितानामपि संस्कारात् स्मरणं भविष्यति । अन्त्यपदस्यानुभूयमानत्वोपगमे ज्ञानयोगपद्यादिप्रमादप्रसङ्ग इति वरमन्त्यपदमपि स्मर्यमाणमस्तु । स्मृत्यारूढान्येव सर्वपदानि वाक्यार्थमवगमयिष्यन्ति । * 133. તેમ છતાં વર્ષોમાંથી વાક્યર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે તે મારે કહેવું જોઈએ. હું કહું છું. ચિરાતિક્રાન્ત વસ્તુ કે અચિરાતિકાન્ત વસ્તુ સ્મૃતિનું કારણ નથી. સંસ્કાર સ્મૃતિનું કારણ છે. સંસ્કાર તાજી જ નાશ પામેલી વસ્તુના હોય કે ધણું સમય પહેલાં નાશ પામેલી વસ્તુના હોય સંસ્કારમાં કોઈ વિશેષ તેનાથી થતું નથી. એટલે, પૂર્વ પદે ચિરતિરોહિત હોય કે વ્યવસિચ્ચરિત હોય તે પણ તે પદોના સંસ્કારથી સ્મરણ થરો. અન્ય પદને અનુભવાતું માનતાં જ્ઞાનયોગપદ્યના દોષની આપત્તિ આવશે, એટલે વધુ સારું તો એ છે કે અન્ય પદ પણ સ્મરણને વિષય છે. સ્મૃતિને વિષય બનેલાં સવ' પદો વાક્યર્થનું જ્ઞાન કરાવશે. 134. तत्र चेयं कल्पना - वर्णक्रमेण तावत् प्रथमपदज्ञानम् । ततः संकेतस्मरणं संस्कारश्च युगपद्भवतः । ज्ञानयोहि यौगपद्यं शास्त्रे प्रतिषिद्धं, न संस्कारज्ञानयोः । ततः पदार्थज्ञानम् । तेनापि संस्कारः । पुनर्वर्णक्रमेण द्वितीयपदज्ञानम् । ततः संकेतस्मरणम् । पूर्वसंस्कारसहितेन च तेन पटुतरः संस्कारः। पुनः पूर्ववर्णक्रमेण तृतीयपदज्ञानं, संकेतस्मरणं, पूर्वसंस्कारापेक्षः पटुतरः संस्कार इत्येवं पदज्ञानजनिते. पीवरे संस्कारे पदार्थज्ञानजनिते च तादृशि संस्कारे स्थितेऽन्त्यपदार्थज्ञानानन्तरं पदसंस्कारात् सर्वपदविषयस्मृतिः, पदार्थांस्काराच्च पदार्थविषया स्मृतिरिति संस्कारक्रमात् क्रमेण द्वे स्मृती भवतः । तत्रैकस्यां . स्मृतावुपारूढः पदसमूहा वाक्यम् , इतरस्यामुपारूढः पदार्थसमूहो वाक्यार्थः । । ... 134. Mi ॥ ४६५ना छ -- १९ मे प्रथमपानु ज्ञान थाय छे. ५छ। सतनु स्मरण થાય છે અને [પ્રથમપદજ્ઞાનથી ] સંસ્કાર પડે છે–આ બન્ને યુગપત થાય છે. બે જ્ઞાનનું વગપદ્ય શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ છે, જ્ઞાન અને સંસ્કારનું યૌગપદ્ય પ્રતિષિદ્ધ નથી. પછી પદાર્થનું જ્ઞાન થાય છે, પદાર્થ જ્ઞાનથી પણ સંસ્કાર પડે છે. ફરી વર્ણમે દિતીય પદનું જ્ઞાન થાય છે. પછી સંકેતનું સ્મરણ થાય છે અને પૂર્વસંસ્કાર સહિત તે દિતીયપદનું જ્ઞાન વધુ ૫૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ શાખધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણ સંસ્કાર ઉત્પન્ન કરે છે. ફરી વર્ણકમે તૃતીય પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે અને પૂર્વસંસ્કારની સહાયથી તૃતીય પદનું જ્ઞાન વધુ પટુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. આમ પદજ્ઞાનજનિત પુષ્ટ સંસ્કાર અને પદાર્થનાનજનિત તે જ પુષ્ટ સંસ્કાર હતાં અત્યપદાથ, જ્ઞાન પછી પદેના સંસ્કારથી બધા પદ વિષયક મૃતિ થાય છે અને પદાર્થોના સંસ્કારથી બધા પદાથ વિષયક સ્મૃતિ થાય છે, આમ સંસ્કારક્રમે ક્રમથી બે સ્મૃતિ થાય છે. ત્યાં એક સ્મૃતિમાં ઉપારૂઢ ( = પ્રતિભાસિત) પદસમૂહ વાક્ય છે અને બીજી સ્મૃતિમાં ઉપારૂઢ પદાર્થસમૂહ વાકથાથ છે, 135. નનું મૃતેરઝમાળવાવ્ઝમાળfમહાન વાવયાગ્રતિપત્તિ: શૈવન, તથાसम्बन्धग्रहणात् । यत्र ह्यन्यथासम्बन्धग्रहणम् , अन्यथा च प्रतिपत्तिः, तत्रायं दोषः । यथा धूमे गृहीतसम्बन्धे नीहारादहनानुमितौ । इह तु क्रमवर्तिनां वर्णानामन्यथा प्रतीत्यसम्भवाद् यथैव व्युत्पत्तिस्तथैव प्रतीतिरिति न किञ्चिदवद्यम् । अचिरनिवृत्तानुभवसमनन्तरभाविनी च स्मृतिरनुभवायते । ર 135. શંકાકરસ્મૃતિ અપ્રમાણ હોઈ વાક્યર્થનું જ્ઞાન અપ્રમાણું બની જશે. , , : જય ત-ના, એવું નથી, કારણ કે [ સંકેતગ્રહણકાળ = ક્ષત્તિકાળે ] જેવો સંબંધ ગ્રહણ કર્યો હતો તેવા જ સંબંધની સ્મરણપ્રતીતિ અત્યારે ( = વ્યવહારકાળે ) થાય છે. (અર્થાત જેમની વચ્ચેનો સંબંધ સંકેતકાળે કર્યો હતે તેમની જ વચ્ચેના સંબંધની પ્રતીતિ સ્મરણથી અત્યારે વ્યવહારકાળે થાય છે). જ્યાં સંબધનું ગ્રહણ અન્યથા કર્યું હોય અને પ્રતાતિ અન્યથા થાય ત્યાં આ દોષ લાગે. ઉદાહરણર્થ, ધૂમમાં વ્યાપ્તિસંબંધનું પ્રહણ થયું હેવા છતાં નીહાર ઉપરથી અમિનું કરવામાં આવતું અનુમાન. અહીં તે કમવતી વની અન્યથા પ્રતીતિ અસંભવિત છે, (અર્થાત “કમલ' પદના વર્ષે જે ક્રમમાં સંકેતકાળે અનુભવ્યા હોય તેનાથી જુદા કામમાં તે વ્યવહારકાળે સ્મરણમાં આવે એ અસંભવિત છે.) તેથી જેવી વ્યુત્પત્તિ છે તેવી જ પ્રતીતિ છે, [અર્થાત્ જે પદની સાથે જે અને સંબંધ સંકેતકાળે રહ્યો હતો તે પદમાંથી જ તે જ અર્થની પ્રતીતિ વ્યવહારકાળે થાય છે.] એટલે, કોઈ દોષ નથી. આસન કાળે અર્થાત તદ્દન નજીકના કાળે ઉત્પત્તિ પામેલા અનુભવ પછી તરત જ થનારી સ્કૃતિ અનુભવના જેવી જ ગણાય. 136. अथ वा कृतं स्मरणकल्पनया । अन्त्यपदार्थज्ञानानन्तरं सकलपदपदार्थविषयो मानसोऽनुव्यवसायः शतादिप्रत्ययस्थानीयो भविष्यति । तदुपारूढानि पदानि वाक्यं, तदुपारूढश्च पदार्थों वाक्यार्थः । तथाविधश्च मानसोऽनुव्यवसायः सकललोकसाक्षित्वादप्रत्याख्येयः । 136. અથવા, સ્મરણની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. અન્ય પદાર્થના જ્ઞાન પછી તરત જ બધા જ પદો અને પદાર્થો વિષયક માનસ અનુવ્યવસાય, સો વગેરે સંખ્યાઓના જ્ઞાન જે, થશે. તે માનસ અનુવ્યવસાયમાં ઉપાઠ પદે વાકય છે, અને તે માનસઅનુ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સ્મરણારૂઢ પાસમૂહ વાકય અને પદાર્થ સમૂહ વાક્યર્થ વસાયમાં ઉપારૂઢ પદાર્થો વાકયા છે. તે પ્રકારને માનસ અનુવ્યવસાય બધા જનેને અનુભવાત હેઈ અપ્રત્યાખ્યય છે. 137. नन्वन्त्यपदार्थज्ञानानन्तरं किं पूर्वपदतदर्थविषयेन स्मरणेनानुव्यवसायेन वा ? अन्त्यपदार्थश्चेज ज्ञातः, समाप्तं कर्तव्यं, किमन्यदवशिष्टं यत् स्मरणेन अनुव्यवसायेन वा करिष्यते ? एकाकारो हि वाक्यवाक्यार्थप्रत्ययः प्रत्यात्मवेदनीयो न शक्योऽपह्रोतुम् । न चासौ स्मरणादनुव्यवसायाद्वा विना सम्पद्यते इत्यस्ति तदुपयोगः । इत्थं स्मरणारूढं संकलनाज्ञानविषयीभूतं वेदं पदनिकुरुम्बं वाक्यं, तथाविघश्चैष वाक्यार्थः । 137. શંકાકાર–અન્ય પદના અર્થને જ્ઞાન પછી પૂર્વપદના અને તેમના અર્થોને સ્મરણનું કે અનુવ્યવસાયનું શું પ્રયજન ? જે અન્ય પદને અર્થ જણાઈ ગયે તે કર્તવ્ય પૂરું થયું. બીજુ શું કરવાનું બાકી છે કે જેને સ્મરણ કે અનુવ્યવસાય કરે ? - જયંત – વાકયજ્ઞાન એકાકાર છે અને પાકક્ષાર્થ જ્ઞાન પણ એકાકાર છે એવો દરેકને અનુભવ છે. જે અનુભવને પ્રતિષેધ કર શકય નથી. અને તે એકાકાર સ્મરણ વિના કે અનુવ્યવસાય વિના થતું નથી, એટલે સ્મરણ કે અનુવ્યવસાયને ઉપયોગ છે. આમ સ્મરણમાં આરૂઢ થયેલે કે સંકલનજ્ઞાને વિષય કરેલે આ પદસમૂહ વાકય છે અને એ જ આ પદાર્થસમૂહ વાક્યર્થ છે. 138. નન મા મૂત પોટો વાવોટર વાવવાઃ | मा च भूतामिमौ वाक्यवाक्यार्थी भागवर्जितौ ॥ वर्णा एव भवन्त्वेते वाचकाः केनचित् पथा । पदं वर्णसमूहोऽस्तु वाक्यं च पदसंहतिः ॥ भवन्तु भवदाख्याताः पदवाक्यादिकल्पनाः । पदार्थानां तु संसर्गे मार्गः कः इति कथ्यताम् । असंसृष्टा हि 'गौरश्वः पुरुषो हस्ति' इति पदार्था न वाक्यार्थभावमधिरोहन्ति । अन्त्यपदार्थज्ञानानन्तरभाविना हि स्मरणेन वाऽनुव्यवसायेन वा विषयीक्रियमाणास्ते यथाऽवगता एव विषयीक्रियन्ते । संसर्गावगमस्तु कुतस्त्य इति चिन्त्यम् । 138. શંકાકાર–પફેટ કે વાક્યમ્ફટ વાચક ન છે. આ વાક્ય ભાગવજિત (= નિરવયવ ) ન હો અને આ વાક્યાયં પણ ભાગવજિત ન છે. આ વર્ષે જ કઈક માર્ગથી ( =રીતથી ) વાચક છે વર્ણ સમૂહ પદ છે અને પદસમૂહ વાકય હે. આપે જણાવેલી પદની વાકયની વગેરે કપનાઓ છે. પરંતુ પદાર્થોને સંસગ કયા માગે થશે એ તમે કહે, સંસર્ગર બંધ ન ધરાવતા “ગાય અશ્વ પુરૂષ હાથી' એ પદાર્થો વાકષાયંભાવને પામતા નથી. અત્યપદના અર્થને જ્ઞાન પછી તરત થતા સ્મરણથી કે અનુવ્યવસાયથી ગૃહીત Page #93 -------------------------------------------------------------------------- ________________ १.८ પદાર્થાના અન્વયનું (સ ંસગ”નું) જ્ઞાન કેવી રીતે થાય છે ? થતા પદાર્થો પૂર્વે જેવા જ્ઞાત થયા છે તેવા જ ગૃહીત થાય છે, તેમના સંસગ સંબંધનુ જ્ઞાન કયાંથી થાય છે એ વિચારવું જોઇ એ. 139. उच्यते । अस्त्यत्र विवादः । केचिदाचक्षते अन्विता एव पदार्थाः पदैरभिधीयन्ते, अन्यथा पदानां वाक्यत्वायोगादिति । अन्ये मन्यन्ते शुद्धानामेव पदार्थानां पदैरभिधानं, ते तु तथाऽभिहिताः सन्तः परस्परमाकाङ्क्षासन्निधियोग्यत्वपर्यालोचनया संसर्गमधिगमयन्तीति । तत्रेदं विचार्यम् –व्युत्पत्तिर्बलीयसी, न हि शब्दोऽर्थमवगमयति व्युत्पत्तिमन्तरेण, व्युत्पत्तिश्च किं वाक्यस्य वाक्यार्थे पदस्य वा पदार्थे इति : यदि वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः, तदन्विताभिधानम् ; पदस्य पदार्थे व्युत्पत्तौ अभिहितान्वय इति । 139. जयंत- अमेत्तर पछी ही विवाह छे, भतलेह छे. डेटलाई કહે છે કે પરસ્પર અન્વિત ( = સસૃષ્ટ ) જ પદાર્થો પદો વડે અભિતિ થાય છે, અન્યથા પદો વાકયપણુ પામે નહિ. પરંતુ ખીજા માને છે કે પદે શુદ્ધ ( = અનન્વિત ) પદાર્થોનું અભિધાન કરે છે. પશુ પછી તે રીતે અભિહિત થયેલા પદાર્થો પરસ્પરની આકાંક્ષા, યેગ્યતા અને સન્નિધિની પર્યાલેચના દ્વારા સ ંસર્ગનું જ્ઞાન કરાવે છે. ત્યાં આ વિચારવું જોઇએ કે—વ્યુત્પત્તિ ( = સ ંકેતસ ંબંધજ્ઞાન) બળવાન છે, કારણ કે વ્યુત્પત્તિનિરપેક્ષ શબ્દ અર્થનું જ્ઞાન કરાવતા નથી વ્યુત્પત્તિ શું વાક્યની વાકયાથ માં છે કે પદની પદાર્થોમાં છે ? જે વાકયની વાકયા"માં વ્યુત્પત્તિ ઢાય તે અન્વિતાભિધાન થાય, જો પદની પદાર્થમાં વ્યુત્પત્તિ હૈય તે અભિહિતાન્વય થાય. 140. किं तावत् प्राप्तम् ? अभिहितान्त्रय इति, पदार्थप्रतिपत्तिपूर्वकत्वाद्वाक्यार्थप्रतिपत्तेः । न ह्यनवगतपदार्थस्य वाक्यार्थसम्प्रत्ययो दृश्यते पदार्थप्रविभागश्च गम्यतेऽस्य पदस्य जातिरर्थोऽस्य द्रव्यमस्य गुणोऽस्य क्रियेति । स चैवमवकल्पते, यदि तावत् सोऽर्थः पदैरभिधीयते । पदान्तरार्थोपरक्ते तु तस्मिन्नभिधीयमाने तदर्थेयत्तैव नावधार्यते, कदम्बाकारार्थप्रतीतेः । आवापोद्वापाभ्यां तदवधारणमिति चेत्, मैवम्, आवापोद्वापपरीक्षावसरेऽपि कदम्बप्रतीत्यनपायात् । नोवमेव किञ्चिद्वाक्यमन्विताभिधायिपदग्रथितम्, अन्यत्र तु शुद्ध एव पदानामर्थः, किन्तु सर्वत्र कदम्बकरूपादुपायात् कदम्बकरूपमुपेयं प्रतीयते इति दुरवगमः पदार्थविभागः । ततश्च पदार्थानामनपेक्षणे गामानयेति वाक्यादश्वानयननियोगः प्रतीयेत, गां बधानेति वाक्यात् अश्वबन्धननियोगः प्रतीयेत 1 Page #94 -------------------------------------------------------------------------- ________________ અભિહિતાન્વયવાદનું વર્ણન ૬૯ 140. અભિહિતાન્વયવાદી–તો પ્રાપ્ત શું થયું ? અભિહિતાવય, કારણ કે વાયાર્થજ્ઞાન પદાર્થનાનપૂર્વક છે. પદાર્થો અજ્ઞાત હોય ત્યારે વાક્યર્થનું જ્ઞાન થતું દેખ્યું નથી. વળી, પદાર્થો અજ્ઞાત હોય તે પદાર્થોને વિભાગ પણ જ્ઞાત થાય નહિ, જેમકે આ પદને અર્થ જાતિ છે, આ પદને અર્થ દ્રવ્ય છે, આ પદને અર્થ ગુણ છે, આ પદને અર્થ ક્રિયા છે. જે તે અર્થ પદથી અભિહિત થતો હોય તો જ તે પદાર્થવિભાગ આ પ્રમાણે ઘટે. જે પદાન્તરના અર્થ થી ઉપરક્ત ( = સંસૃષ્ટ અશ્વિત) અથન અભિધાન પદ કરતું હોય તે તે પદના અનો ઇયત્તાનો નિશ્ચય ન થાય, કારણ કે તેમાં તે સમૂહાકાર થની પ્રતીતિ થાય છે. જે કહેવામાં આવે કે આવાપ-ઉવા૫ દ્વારા પદના અર્થની ઇયત્તાને નિશ્ચય થશે તે અમે જણાવીએ છીએ કે ના, એવું નહિ અને કારણ કે આ વાપ-ઉદ્ધાપ દ્વારા પરીક્ષા કરતી વખતે પણ સામૂહિક અર્થની પ્રતીતિ હટતી નથી. એવું નથી કે વાકયમાં રહેલા પદે અન્વિત અર્થોનું અભિધાન કરે છે અને અન્યત્ર (વાક્ય બહાર) પદો શુદ્ધ ( = અનાન્વિત) અર્થોનું અભિધાન કરે છે, પરંતુ સર્વત્ર પદસમૂહરૂપ ઉપાય દ્વારા અર્થ સમૂહરૂપ ઉપયનું જ્ઞાન થાય છે, એટલે પદાર્થને વિભાગ જાણો કઠણ છે. પરિણામે, વાક્યાથને પદાર્થોની અપેક્ષા ન હેતાં ગાય લાવ” એ વાકયમાંથી અશ્વને લાવવાની આજ્ઞાનું જ્ઞાન થાય અને ગાય બાંધી એ વાકયમાંથી અશ્વને બાંધવાની આજ્ઞાનું જ્ઞાન થાય. 111. અપેસે તુ પાનામર્થ | વોડરેક્ષ્યમાન રૂયાનિતિ નિયતોડવવાतव्यः । तदवधारणं शुद्धाभिधायिषु पदेष्ववकल्पते । तस्मात् पदपदार्थयोरौत्पत्तिकः सम्बन्ध इष्यते । वृद्धव्यवहारेषु च वाक्यादपि भवन्ती व्युत्पत्तिः पदपर्यन्ता भवति, इतरथा हि प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते, सा चानन्त्याद् दुरुपपादेति शब्दव्यवहारोच्छेदः स्यात् । दृश्यते च पदार्थविदामभिनवकविश्लोकादपि वाक्यार्थप्रतीतिः । सा पदतदर्थव्युत्पत्त्याऽवकल्पते । वाक्यवाक्यार्थयोस्तु व्युत्पत्तावपेक्षमाणायां सा न स्यादेव । तस्मान्नान्विताभिधानम् । 141, ખરેખર તો વાયાર્થ પદેના અર્થોની અપેક્ષા રાખે છે જ વાકયાથ વડે અપેક્ષા રખાતો પદાથ “આટલે છે' એમ ચેકસ નક્કી થવા જોઈએ જ. શુદ્ધ = અનન્વિત ) અર્થોનું અભિધાન કરતા પહેલાં જ એ નિશ્ચય ઘટે છે. તેથી, પદ-પદાથ એ વચ્ચે નિત્ય સંબંધ ઈરછવામાં આવ્યો છે. વડીલનાં વ્યવહારોમાં વાક્યમાંથી પણ થતી યુપત્તિ પદ પયત્વની હોય છે. અન્યથા પ્રતિ વાર્થ વ્યુત્પત્તિની અપેક્ષા રહે અને વાકળ્યો અનંત હોઈ તે વ્યુત્પત્તિ ઘટે નહિ અને પરિણામે શબ્દના વ્યવહારને ઉશ્કેદ થઈ જાય. વળ પદાર્થના જાણકારોને કવિએ રચેલા અભિનવ બ્લેકમાંથી પણ વાકળ્યાથનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પદ-પદાર્થની વ્યુત્પત્તિ દ્વારા ઘટે છે. વાય-વાક્યર્થની વ્યુત્પત્તિની અપેક્ષા રાખવામાં આવે તો તે જ્ઞાન ન જ થાય. તેથી પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા નથી.. 142. સતવં, વાતરેશ્વારા સ્થાતિ / જHવેવ પાન્ તદુપર-નવ Page #95 -------------------------------------------------------------------------- ________________ અવિતાભિધાનમાં અનેક વસ્તુઓ ધટતી નથી द्वितीयपदार्थावगतिः सिद्धैव । तदपि पदमन्यानुरक्तस्वार्थवाचीत्यनेनैव न्यायेन एकमेव पदमखिलपदाभिधेयार्थवाचि सम्पन्नमिति तेनैव व्यवहारोऽस्तु । न चासौ सम्पद्यते । गौरित्युक्ते सर्वगुणक्रियावगमान्न ज्ञायते किमुपादीयतामिति । सर्वावगमो ह्यनवगमनिर्विशेष एव, व्यवहारानुपपत्तेः । न हि रसविदां पूर्णोऽप्यब्धिर्मरोरतिरिच्यते सलिलकार्यानिष्पत्तेः । नियतगुणक्रियानुरक्तस्वार्थप्रतिपादने तु गोशब्दस्य न हेतुमुत्पश्यामः । 142. જે પદ અન્વિત અર્થોનું અભિધાન કરતા હોય છે તેથી બીજા પદનું ઉચ્ચારણ નિષ્ફળ બની જવાની આપત્તિ આવે. એક જ પદથી તે પદના અર્થને ઉપરાગ કરનાર બીજા પદાર્થનું જ્ઞાન સિદ્ધ થશે જ. તે બીજુ ૫દ પણ અન્ય પદના અર્થથી ઉપરક્ત પોતાના અર્થનું વાચક બનશે. આ જ ન્યાયથી એક જ પદ અખિલ પદના અભિધેયાર્થોનું વાચક બની જશે, પરિણામે એક જ પદથી વ્યવહાર થાઓ. પરંતુ એક પદથી તે વ્યવહાર થતો નથી. ગાય” એમ બેલતાં શ્રોતાને બધા ગુણે અને બધી ક્રિયાઓનું જ્ઞાન થઈ જવાથી [ એ બધાંમાંથી ] શેને ગ્રહણ કરવા એનું જ્ઞાન તેને થતું નથી બધાંનું જ્ઞાન એ સામાન્યપણે અજ્ઞાન જ છે, કારણ કે તેનાથી વ્યવહાર થતું નથી. સ્વાદને જે પારખી શકે છે તેવા જીવોને માટે પૂર્ણ દરિયો રણથી ભિન્ન નથી કારણ કે તે દરિયે જલકાય (તુષાશમન) કરતો નથી. અમને તો કોઈ જ કારણું દેખાતું નથી કે જેથી “ગાય” શબ્દ નિયત ગુણે અને ક્રિયાઓથી વિશિષ્ટ એવા પોતાના અર્થનું પ્રતિપાદન કરે. 143. पदान्तरसन्निधानं नियमहेतुरिति चेत् , किं खरूपमात्रेणार्थप्रतिपादनेन वा ? स्वरूपमात्रोण जपमन्त्रपदानामिव सन्निधानं भवदप्यसन्निधानान्न विशिष्यते, अगृहीतसम्बन्धस्य तत्कृतोपकारादर्शनात् । अर्थप्रतिपादनेन तु पदान्तरं यदि नियमहेतुः सोऽयमभिहितानामर्थानामन्वय उक्तो भवति । तस्मात् स एव श्रेयान् । पदेभ्यः प्रतिपन्नास्तावदा आकाक्षासन्निधियोग्यत्ववशेन परस्परमभिसम्बध्यन्ते । यो येनाकाक्षितो यश्च सन्निहितो यश्च सम्बन्धुं योग्यः स तेन सम्बध्यते, नातोऽपरः । अत एव 'अमुल्यग्रे हस्तियूथशतमास्ते' इति नास्ति सम्बन्धः, योग्यत्वाभावात् । अन्विताभिधानवादिनां तु अनन्वितस्यानभिधानात् तत्राप्यन्वयः प्राप्नोति, स च नास्ति, तस्मादभिहितानामेव पदार्थानामन्वय इति युक्तम् । तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराण्यथेदानीमर्था अवगता वाक्यार्थ सम्पादयन्ति' इति । ___143. पहने। योस अयं नियत ४२ना२ १२९५ पहान्तरसन्निधान छ मेम ले तमे હતા હો તે અમે પૂછીએ છીએ કે પદાન્તરસન્નિધાન સ્વરૂપમાત્રથી આવું નિયમન કરે છે કે પિતાના) અર્થનું પ્રતિપાદન કરીને ? જપમત્રગત પદની જેમ સ્વરૂપમાત્રથી સન્નિધાન નિયમન કરતું હોય તો તે સન્નિધાનમાં અસન્નિધાનથી કોઈ વિશેષ નથી કારણ કે જે પદને Page #96 -------------------------------------------------------------------------- ________________ અશ્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાવવાનું ખંડન પિતાના અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે પદ બીજા પદને કોઈ ઉપકાર કરતું દેખાતું નથી. પદાક્તરસન્નિધાન, જે પદનું સન્નિધાન છે તે પદના અર્થનું પ્રતિપાદન કરીને જ બીજા પદના અર્થને નિયત કરે છે એમ કહીએ તો અભિહિત પદાર્થોને અન્વય કહ્યો ગણાય. તેથી અભિહિતાન્વયને સિદ્ધાન્ત જ વધારે સારો છે. પદેથી પ્રતિપાદિત અર્થો આકાંક્ષા, ગ્યતા અને સનિધિને આધારે પરસ્પર અવિત થાય છે. જે અર્થ જે અથથી આકાંક્ષિત છે. જે અર્થ જે અર્થની સનિધિમાં છે અને જે અર્થ જે અર્થના સંબંધમાં આવવાને ગ્ય છે તે અર્થ તે અર્થની સાથે અન્વિત થાય છે, બીજો અર્થ અન્વિત થતો નથી. તેથી જ “આંગળીના ટેરવા ઉપર હાથીઓના સે જૂથે હતાં’ એમાં પદાર્થો વચ્ચે અન્વયે સંબંધ નથી, કારણ કે યોગ્યતાનો અભાવ છે. અન્વિતાભિધાનવાદીઓના મતમાં તો અવિત પદાર્થોનું અભિધાન જ થતું ન હોઈ અહીં પણ અન્વયે પ્રાપ્ત થાય પરંતુ તે અન્વયે તો અહીં છે નહિ. તેથી અભિહિત પદાર્થોનો જ અન્વય થાય છે એ મત બરાબર છે માટે જ કહેવાયું છે “પદ પિત પિતાના અર્થનું અભિધાન કરી પિતાને વ્યાપાર અટકાવી દે છે. પછી અવગત પદાર્થો વાક્યાથને પામે છે.” 144. एवं प्राप्ते अभिधीयते-न व्युत्पत्तिनिरपेक्षो दीप इव शब्दोऽर्थमवगमयतीति । व्युत्पत्तिश्च वृद्धव्यवहारात् । वृद्धानां च व्यवहारो वाक्येन, न पदेन, केवलस्य पदस्याप्रयोगात् ।। अर्थप्रकरणप्राप्तपदार्थान्तरवेदने । पदं प्रयुज्यते यत्तद्वाक्यमेवोदितं भवेत् ॥ वक्ता लाक्यं प्रयुक्ते च संसृष्टार्थविवक्षया । तथैव बुद्धयते श्रोता तथैव च तटस्थितः ॥ .. सेयं वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः । 144. આવું પ્રાપ્ત થતાં અન્વિતાભિધાનવાદી કહે છે—જેમ દીવ વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવે છે તેમ શબ્દ યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવતા નથી, અને વ્યુત્પત્તિ તો વડીલેના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેને વ્યવહાર વાક્ય વડે થાય છે, પદે વડે થતો નથી, કારણ કે કેવળ પદને પ્રયોગ થતું નથી. અર્થ (પ્રોજન), પ્રકરણથી પ્રાપ્ત અન્ય પદાર્થોનું જ્ઞાન થતાં જે એક પદને પ્રયોગ કરવામાં આવે છે તેને વાકય જ કહેવાય. વકતા સંસ્કૃષ્ટ ( = અન્વિત) અને જણાવવાની ઈચ્છાથી વાકયને પ્રયોગ કરે છે. શ્રેતા તે પ્રમાણે જ જાણે છે અને તેમની પાસે ઉપસ્થિત ત્રીજી તટસ્થ વ્યકિત તે પ્રમાણે જ વાકથન અથ’ શીખે છે. આ જ છે વાક્યર્થમાં વાક્યની વ્યુત્પત્તિ. 145. वाक्यं च किमुच्यते ? संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यमिति वाक्यविदः । तत्रायं पदसमूह एकार्थो भवति । एवं न संहत्यार्थमभिदध्युः पदानि, Page #97 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનમાં અન્ય પદે વ્યર્થ નથી यद्येकैकस्यैव पदस्य व्यापारः । यथा हि बाह्यानि कारकाणि काष्ठादीनि सर्वाण्ये व पाके व्याप्रियन्ते, यथा च शिबिकाया उद्यन्तारः सर्वे शिबिकामुद्यच्छन्ति यथा त्रयोsपिं ग्रावाण उखां बिभ्रति, तथा सर्वाण्येव पदानि वाक्यार्थमवबोधयन्ति । तदिदमन्विताभिधानम् । अन्यानन्वितनिष्कृष्टस्वार्थपर्यवसायित्वे हि सति न सर्वेषां वाक्यार्थव्यापारः स्यात् । 145. અભિહિતાન્વયવાદી—તમે વાકય કોને કહેા છે ? = અન્વિતાભિધાનવાદી જે પદો ભેગા મળીને એક અથ'નું અભિધાન કરે તે પો વાકય છે એમ વાકયવિદો કહે છે. ત્યાં આ પદસમૂહ એક અવાળા હ્રાય છે. જો એક એક પદને અલગ અલગ વ્યાપાર સત્ર થતા હેય તા પદે ભેગા મળી આ પ્રમાણે એક અનુ અભિધાન ન કરે. જેમ બાહ્ય કારકે ક્રાઇ વગેરે બધાં જ ભેગા મળી એક પાકરૂપ કાયને ઉત્પન્ન કરવા વ્યાપાર કરે છે, જેમ બધા પાલખી ઉચકનારાએ સાથે મળીને પાલખી ઉચકે છે, જેમ ત્રણે પયરા સાથે મળીને હાંડલીને ધારણ કરે છે તેમ બધાં જ પદ્મ સાથે મળીને એક વાકથાના મેધ કરાવે છે. આ અન્વિતાભિધાન છે, બીજા પદાર્થા સાથે અનન્વિત ( = અસંસૃષ્ટ ), નિકૃષ્ટ ( abstracted ) એવા પોતાના અર્થાંમાં જ પર્દા પવસાન પામતા હોય તે તે ખૂધાં પદના એક વાકયાથ નું અભિધાન કરવામાં વ્યાપાર ન થાય, 146. नन्वेवमेकैकस्य कृत्स्नकारित्वे सत्येकस्मादेव कृत्स्नसिद्धेः पदान्तरोच्चारणं व्यर्थमित्युक्तम् । नैतत् पदान्तरेण विनैवै कस्मात् कृत्स्नकार्यसम्पत्त्यभावात् । 146. અભિહિતાન્વયવાદી – । – આમ એક એક પદ કૃત્સ્વકારી (અર્થાત્ વાચાય નુ અભિધાન કરનાર) ડૅાતાં એક જ પથી કૃત્સ્નની (અર્થાત્ વાકયાયની) સિદ્ધિ થઈ જવાથી ખીજાં પદોનુ ઉચ્ચારણ વ્યથ થઈ જાય એમ અમે અગાઉ જણાવ્યુ છે. અન્વિતામિધાનવાદી = ના, એવું નથી, બીજાં પદો વિના જ એક પદથી કૃત્સ્ન ક્રાય' (વ!કભાર્માભિધાન રૂપ કાય*) સ ંપન્ન થતું નથી. 141. ન તહુઁ હ્રનારીતિ શ્વેત્, મૈત્રમ્, વૈશ્ય સ્નqયૅમ્સव्यापारपतितत्वाद् एकैकस्मिन् सति कृत्स्नफलपर्यन्तो व्यापारो निर्वर्तते, एकैकेन विना न निर्वर्तते, इत्येवमेकैकं कृत्स्नकारि भवति । 147. અભિહિતાન્વયવાદી જો એમ હાય તેા એક પદ કૃત્સ્વકારી નથી, અન્વિતાભિધાનવાદી – એવુ નથી, એક એક પદ કૃત્સ્ન ફળ (વાકયા રૂપ ફળ) પત થતા વ્યાપારમાં ફાળા આપે છે; એક એક પદ હતાં કૃત્સ્ન ફળ (વાકયાય રૂપ ફળ) પતના વ્યાપાર પાર પડે છે, એક એક પદ વિના તે વ્યાપાર પાર પડતા નથી, એ અથ'માં એક એક પદ કૃત્સ્વકારી બને છે. 148. नन्वेवं तर्हि समुदाय एव कर्ता भवतु, किं समुदायिभिः ? ततश्च तदेवायातं निरवयवौ वाक्यवाक्यार्थाविति । नैतद्युक्तम् सङ्घातकार्यवत् स्वकार्यस्यापि નાત્ । કર 7 " , ! Page #98 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદીને મતે અનન્વિત પદે પિતાનું કાર્ય (પદાર્થપ્રતિપાદન) કરતા નથી , 148 અભિહિતાવયવાદી- જે એમ હોય તો સમુદાય જ કર્તા , સમુદાયીઓની શી જરૂર છે ? તેમાંથી તો એ જ ફલિત થાય કે વાક્ય અને વાક્યર્થ નિરવયવ છે. અન્વિતાલિ.ધાનવાદી-આ કહેવું ઉચિત નથી, કારણ કે સમુદાયના કાર્ય ઉપરાંત સમુદાયીઓનું પિત પિતાનું કાર્ય પણ દેખાય છે. 149. અથ દ્વિ સંઘાતકાર્યમ્ ? સ્ત્રમ્ ? વાકાર્યકતિત્ત: संघातकार्यम् , स्वकार्य तु पदार्थप्रतिपत्तिः; यथा पाकः संघातकार्य, स्वकार्य ज्वलनभरणादि काष्ठस्थाल्यादीनाम् । 149. અભિહિતાન્વયવાદી-સમુદાયનું કાર્ય શું છે અને સમુદાયીઓનું પિતાનું કાર્ય શું છે ? અન્વિતાભિધાનવાદી-વાક્યાર્થજ્ઞાન સમુદાયનું કાર્ય છે, પરંતુ પદાર્થજ્ઞાન એ સમુદાયનું પોતાનું કાર્ય છે-જેમ પાક સમુદાયનું કર્યું છે અને જ્વલન, ભારણ વગેરે કાઠ, હાંડલી વગેરે સમુદાયીઓનું પોતાનું કાર્ય છે. 150. નનુ પાનાં પાર્થઘતિપાદ્રિનું સ્વાર્થ, શુદ્ધસ્તરું ઘસ્યા ! न शुद्धः पदार्थः, सङ्घातकार्यमकुर्वतां शुद्धानां पदानामदृष्टत्वात् । न ह्येषां स्वकार्ये सङ्घातकार्ये च पृथक् प्रयोगोऽस्ति, सर्वथा संघातकार्ये एव प्रयोगात् । तत्र प्रयुक्तानामप्येषां स्वकार्य न नावगम्यते । अत एव न निरवयवं वाक्यमिष्यते, સ્ત્રપ્રસ્થમજ્ઞાનાત ! 150. અભિહિતાન્વયવાદી-જે પદનું પિતાપિતાનું કાર્ય પોત પોતાના અર્થનું પ્રતિપાદન હોય તે પદને અર્થ શુદ્ધ (=અનન્વિત અનનુરક્ત=અસંસૃષ્ટ) હોય. અવિતાભિધાનવાદી-ના, પદને અર્થ શુદ્ધ (બીજ પદાર્થોથી અનન્વિત ) નથી. કારણ કે સમુદાયનું કાર્ય ન કરતાં શુદ્ધ પદે દેખ્યાં નથી. પોતપોતાના કાર્યમાં અને સમુદાયના કાર્યમાં પદે જુદે જુદે પ્રવેગ નથી થતે કારણ કે સવથા સમુદાયના કાર્યમાં જ તેમનો પ્રયોગ થાય છે, પરંતુ તેથી સમુદાયના કાર્યમાં પ્રયુક્ત પદેનાં પિતા પોતાનાં કાર્યોનું જ્ઞાન નથી થતું એમ નહિ. એટલે જ અમે વાક્યને નિરવયવ નથી મળ્યું, કારણ કે પદોનાં પિતા પોતાનાં કાર્યોનું જ્ઞાન આપણને થાય છે. 151. संहतास्ते संघातकार्य कुर्वन्तो दृश्यन्ते, न संघात एव । संहतेष्वपि कुर्वत्सु स्वकार्य पृथक् पृथगुपलभ्यते । यथा शकटाङ्गानामयमंशोऽनेन कृतोऽयमनेनेति, न पृथक् पृथक् प्रयुज्यमानानि शकटाङ्गानि मनागपि शकटकार्य कुर्वन्तीत्येवं न केवलं पदं प्रयुज्यते, प्रयुक्तमपि वा न तत्कार्याङ्ग, पदान्तरेण तु सह व्यापारात् तदन्वितार्थकार्येव पदमिति युक्तम् । तदिदमुक्तं 'संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यम् , एकार्थः पदसमूहो वाक्यम्' इति । _151. સમુદિત તે પદે સમુદાયનું કાર્ય કરતા દેખાય છે, [ સમુદાયી પદેથી તદ્દન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪ અન્વિતાભિધાનવાદમાં વાયાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે પૃથફ એવો] કેવળ સમુદાય સમુદાયનું કાર્ય કરતો દેખાતો નથી. સમુદિત પદો સમુદાયનું કાર્ય કરતાં હોવા છતાં તેમનું પિતાનું જુદું જુદું કાર્ય પણ આપણને દેખાય છે. શકટરૂ૫ સમુદાયના અવયવો જ્યારે સાથે મળી શટકાય કરે છે ત્યારે શકટકાર્યને આ અંશ અમુક અવયે કર્યો. આ અંશ અમુક અવયવે કર્યો એવું જ્ઞાન આપણને થાય છે જ, પરંતુ શકટરૂ૫ સમુદાયથી અળગા થયેલા અવયવો એક પછી એક પૃથક પૃથફ પ્રજાતાં જરા પણ શકટકાર્ય કરતા નથી. તેવી જ રીતે, સમુદાયથી અળગું થયેલું કેવળ પદ પ્રયોજાતું નથી. અને પ્રજાય તે પણ તે સમુદાયના કાર્યનું કારણ બનતું નથી. પરંતુ પેદાન્તર સાથે તે પદ વ્યાપાર કરતું હોવાથી તે પદ તે પદાન્તરના અર્થ સાથે પોતાના અર્થને અવિત કરે છે, એમ માનવું યોગ્ય છે. તેથી કહેવામાં આવ્યું છે કે “ભેગા મળી જે પદ અર્થનું અભિધાન કરે તે પદ વાક્ય છે, એક અર્ધવાળો પદસમૂહ વાક્ય છે.” 152. तदेवमवयवकार्योपलम्भात् न वैयाकरणवन्निमित्तान्यपि निह्नमहे, कृत्स्नफलसिद्ध्यवधि व्यापारपरिनिश्चयाच्च नान्यमीमांसकवत् शुद्धपदार्थाभिधानमुपगच्छामहे इति । 152. જેમ વૈયાકરણે વાક્યના નિમિત્તભૂત પદોને અને વાકષાર્થના નિમિત્તભૂત પદાર્થોને પ્રતિષેધ કરે છે તેમ અમે તેમને પ્રતિષેધ કરતા નથી કારણ કે ઉપર દર્શાવ્યા પ્રમાણે અવયનું ( =પદેનું ) કાર્ય (= પદાર્થ) જ્ઞાત થાય છે જ. જેમ અન્ય મીમાંસકો (ભાદો) પદ શુદ્ધ પદાર્થોનું અભિધાન કરે છે એવું સ્વીકારે છે તેમ અમે સ્વીકારતા નથી કારણ કે સ્નફલ ( વાકયાર્થ)સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે જ એ આપણને નિશ્ચય હેય છે. 153. યત પુનરખ્યધાય “પ્રતિવાવ ગ્રુપત્તિરપેક્ષળીયા, અન્યથા નવश्लोकादर्थः पदार्थविदो न प्रतीयेत' इति, तदिदं व्युत्पत्त्यनभिज्ञस्य चोद्यम् । न ह्येवं व्युत्पत्तिः 'गोशब्दस्य शुक्लान्वितोऽर्थः' इति । स हि व्यभिचरति, कृष्णान्वितस्यापि तदर्थस्य दर्शनात् । नापि सर्वान्वितस्तदर्थः, आनन्त्येन दुरवगमत्वात् । किन्त्वाकाङक्षितयोग्यसन्निहितार्थानुरक्तोऽस्यार्थ इति । एतां च व्युत्पत्ति वाक्यान्येवावापोद्वापाभ्यां रचनावैचित्र्यभाञ्जि सञ्जनयन्ति । पदार्थपर्यन्तापि भवन्ती व्युत्पत्तिरीदृशी दृश्यते, न शुद्धपदार्थविषया, पदेन व्यवहाराभावादित्युक्तम् । तथापि न न ज्ञायते इयान् पदस्यार्थ इति, शकटाङ्गवदावापोद्वापाभ्यां तत्कार्यभेदस्य दर्शितत्वात् । 153 વળી, તમે જે કહ્યું કે પ્રતિ વાકય વ્યુત્પત્તિની અપેક્ષા કરવી જોઈએ, અન્યથા કવિએ રચેલા અભિનવ લેકને અર્થ પદાર્થવિાને નહિ થાય તે તે વ્યુત્પત્તિને ન જાણનારે આવેલી આપત્તિ છે. “ “ગે' શબ્દનો અર્થ શુકલથી અન્વિત છે' એવી વ્યુત્પત્તિ નથી. તે વ્યુત્પત્તિ વ્યભિચાર પામે છે બાધા પામે છે કારણ કે કૃષ્ણથી અશ્વિત “ગ”શબ્દાર્થનું શન થાય છે. ગે' શબ્દનો અર્થ સર્વથી પણ અવિત નથી, કારણ કે સર્વે અનન્ત હાઈ સર્વથી અન્વિત અર્થ દુર્ગમ છે. પરંતુ આકાંક્ષિત, યોગ્ય અને સન્નિહિત અયથી અન્વિત Page #100 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનમાં અન્યપદેની સન્નિધિતું સા કય અ તેને છે, એવી વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિને રચનાનૈચિત્ર્ય ધરાવતાં વાકયે જ આવાપ ઉદ્ભાપ દ્વારા જન્માવે છે. પદાર્થ પર્યન્ત થતી વ્યુત્પત્તિ આવી દેખાય છે, તે શુદ્ધ પદા વિષયક હોતી નથી, કારણુ કે કેવલ પદ વડે વ્યવહાર થતા નથી એમ જણાવાયું છે. તેમ છતાં ‘પદ્મના અર્થ આટલે છે’ એવુ` નાત થતું નથો એમ નહિ, કારણ કે જેમ આવાપ-ઉદ્વાપ દ્વારા શકટના અવયવના કાર્ય વિશેષ દેખાઈ જાય છે તેમ આવપ-ઉદ્દાપ દ્વારા પદને કાય – વિશેષ દેખાઈ ય છે. 154. तदित्थं न प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते । सन्निहितयोग्याकाडिङ्क्षतार्थीपरक्तखार्थाभिधायित्वेन हि क्वचिद् गृहीतसम्बन्धः सर्वत्र गृहीतो भवति । ततश्च नवकविश्लोकादप्यर्थप्रतिपत्तिरुपपत्स्यते, पदपदार्थयोस्तु न व्युत्पत्तिः, उपायाभावादित्युक्तम् । यदपि पदान्तरोच्चारणमफलमिति, तदपि परिहृतम्, पदान्तरसन्निधाने सर्वाणि पदानि कृत्स्नकारीणि भवन्तीत्युक्तत्वात् । 154. આમ પ્રતિ વય વ્યુત્પત્તિની અપેક્ષા .થી. સન્નિહિત, યોગ્ય, આકાંક્ષિત અથથી અન્વિત અર્થ'ના અભિધાયી તરીકે જેતે સંબ ંધ કયાંક ગૃહીત થયા હૈાય તેને સંબંધ સર્વાંત્ર ગૃહીત બને છે. તેથી જ કવિના અભિનવ બ્લેકમાંથી પણ અથનું જ્ઞાન ઘટશે. પદ્મ અને પદાર્થની વ્યુત્પત્તિ નથી કારણ કે તેને માટેને કોઈ ઉપાય નથી એમ કહેવાયુ છે. વળી, તમે જે જણાવ્યું કે અન્વિતાભિધાનમાં બીજા પદોનું ઉચ્ચારણુ નિષ્ફળ છે તેને પણ અમે પરિહાર કર્યાં છે, કારણ કે ખીન્ન પદોની સન્નિધિમાં સર્વ પદે કૃત્સ્વકારી અને છે એમ અમે ત્યાં કહ્યું છે. 155. f* વદ્વાન્તરસમ્નિયાનેન ર્ઝિયતે કૃતિ શ્વેત્, સર્જનાર,પિ તુછ્યોડયમનુयोगः । संहत्य तु सर्वाणि कुर्वन्ति कारकाणीत्युच्यन्ते । तथा पदान्यपि 1 अर्थाभिधानेनापि चोपकुर्वत्सु पदेषु नाभिहितान्वयो, अनम्वितार्थे व्युत्पत्त्यभावात् । अनुपगमे वा दुरुपपादः पदार्थानामन्त्रयः, उपायाभावात् । 155, અભિહિતાન્વયવાદી-અન્ય પદોની સન્નિધિ શુ કરે છે ? અન્વિતાભિધાનવાદી-બધા કારને વિશે પણ આ જ પ્રશ્ન એક સરખા ઊઠે છે. પરંતુ બધા કારકો ભેગા મળી એક કા" કરે છે એમ કહેવાય છે; તેવી જ રીતે પદે પશુ ભેગા મળી એક કા" (વાકયા) કરે છે. એક અનુ... (=વાકયાથ તુ) અભિધાન કરવામાં પરસ્પરને ઉપકાર કરતાં પદેમાં અભિહિતાન્ત્રય ન બને, કારણ કે અનન્વિત અર્થાંમાં વ્યુત્પત્તિને અભાવ છે. અન્વિત અનુ` અભિધાન ન સ્વીકારીએ તેા પછીથી અનન્વિત પદાર્થોના અન્વય ઘટાવવે મુશ્કેલ બને છે, કારણ કે અનન્વિત પદાર્થના અન્વય કરવા માટે કોઈ ઉપાય નથી. 156. नन्वाकाङ्क्षासन्निधियोग्यत्वान्यभ्युपाय इत्युक्तं, न युक्तमुक्तम् । कस्येयमाकाङ्क्षा ? शब्दस्यार्थस्य प्रमातुर्वा ? शब्दार्थयोस्तावद चेतनत्वाद् Page #101 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય નાક્ષાયોનઃ | ત રૂાં તત્ર તત્ર વાવો; “શબ્દ: રાલ્ફાન્સરમાં ક્ષતિ, ગऽर्थान्तरम्' इति । प्रमातुः पुनः स्वतन्त्रस्याकाङ्क्षा न प्रमाणं, पुरुषेच्छया वस्तुस्थितेरघटमानत्वात् । शब्दाख्यप्रमाणपृष्ठभावेन तु पुरुषस्याकाङ्क्षा भवन्ती भवत्यर्थानां संसर्गहेतुरित्येवं शब्दस्यायमियानिषोरिव दीर्घदी? व्यापारः । उपरतव्यापारे तु शब्दे पुरुषाकाङ्क्षामात्रं न सम्बन्धकारणम् । ગાવું ૨ વાગ્યાર્થકતીરથમ પતેત | व्यवधानमयुक्तं च साक्षाच्छाब्दत्वसंभवे ॥ तस्मादन्विताभिधायीनि पदानीति स्थितम् । एष एव हि संसर्गपन्थाः । 156. અભિહિતાવયવાદી-આકાંક્ષા, ગ્યતા, સન્નિધિ એ ઉપાય છે એમ અમે કહ્યું છે અન્વિતાભિધાનવાદી-પરંતુ એ જે તમે કહ્યું છે તે યોગ્ય નથી. આ આકાંક્ષા કોને હોય છે ? શબ્દને, અને તે પ્રમાતાને ? શબ્દ અને અર્થ તો જડ હોઈ તેમને આકાંક્ષા હાય નહિ. પુિરુષમાં આકોલા જગાડતા હોવાથી ફલત: અહી' તહીં આ વચનપ્રયોગ થાય છે-“શબ્દ બીજા શબ્દની આકાંક્ષા કરે છે, અર્થ બીજા અર્થની આકાંક્ષા કરે છે.' સ્વતંત્ર પ્રમાતાની આકાંક્ષા પ્રમાણ નથી, કારણ કે પુરુષેચ્છાથી વસ્તુસ્થિતિ ઘટતી નથી. [ શબ્દ પ્રમાણુથી વસ્તુસ્થિતિ ઘટે છે. ] શબ્દ નામના પ્રમાણ પછી થતી પુરુષની આકાંક્ષા પદાર્થોના સંસગની (=અન્વયની) હેતુ બને છે, આમ બાણની માફક શબ્દનો આ આટલે દીધ વ્યાપાર થાય છે. શબ્દને વ્યાપાર અટકી ગયા પછી પુરુષની આકાંક્ષા જ પદાર્થના સંસર્ગ. સંબંધનું (અવયનું) કારણ બને છે એવું નથી, એમ માનતાં તે વાકયાંર્થજ્ઞાન અશાદ બની જાય જે વાયાયં જ્ઞાન સાક્ષાત શાખુ સંભવતું હોય તે પરમ્પરાથી તેને શાખ ધટાવવું યોગ્ય નથી. તેથી પદે અન્વિતાર્યાભિધાયી છે એ સ્થિર થવું. પદે ના સંસગ (અન્વયને) આ માગ છે. 157. વ્યતિષાર્થવૃદ્ધયા @િ વ્યતિપtsaખ્ય | अपरं तु न संसर्गप्रतीतेरस्ति कारणम् ॥ न खल्वानय गां शुक्लां ससर्ग इति कथ्यते । व्यवहारे क्वचिद् वृद्धैः पदं संसर्गवाचकम् ॥ - ' કયુષ્યમાનમન્વેતદ્ વાર્જિન હિ શેનતિ | अनन्वितार्थमेव स्याद् दशदाडिमवाक्यवत् ॥ तस्मादन्वितानामेवाभिधानं युक्तम् । 157. સંબદ્ધ પદાર્થોના જ્ઞાન ઉપરથી સંબંધનું જ્ઞાન થાય છે. સંસર્ગ સંબંધનું નાન થવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી “શકલ ગાયને લાવ સંસર્ગ' એ પ્રમાણે Page #102 -------------------------------------------------------------------------- ________________ આંગળીના ટેરવે...' જેવાં વાકયોની બાબતમાં પણ અન્વિતાભિધાન ધટે છે હ૭ વડીલે કયાંય સંસર્ગસંબંધનું વાચક પદ વ્યવહારમાં કહેતા નથી. કોઈકે બાલિશ વ્યકિત એ પદને પ્રયોગ કરે તે પણ તે પદ અનન્વિતાથ જ થાય-દશદાડિમાદિવાકયની જેમ તેથી અશ્વિત હેય એવા જ અર્થોનું અભિધાન માનવું યોગ્ય છે. 15૪. હિં — अङ्गल्यग्रादिवाक्येषु कथं तव समन्वयः ? । उच्यते उक्तानामपि संसर्गे कथं तव समन्वयः ? ॥ 158. અભિહિતાન્વયવાદી-“આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડે જૂથે છે' એવાં વાકયમાં પદાર્થોનો અનય તમે કેવી રીતે સમજાવશે ? અન્વિતાભિધાનવાદી-અમે પૂછીએ છીએ કે તમે ઉક્ત પદાર્થોના સંસર્ગમાં અન્વય કેવી રીતે સમજાવશે ? 159. બા — नन्वत्र योग्यताभावादसंसर्ग उपेयते । आकाडक्षादित्रयाधीनः संसर्गो हि मयेष्यते ॥ ૩યતે– मयापि योग्यासन्नादिसंसृष्टस्वार्थवाचिता ।। पदानां दर्शिता सा च तेषु नास्तीत्यनन्वयः ॥ 159. અભિહિતાવ્યવાદી-અમારા મતમાં યોગ્યતાના અભાવને કારણે સંસગને અભાવ સ્વીકાર લે છે. અમે આ કાંક્ષા વગેરે ત્રણેને અધીન સંસગ ઈચ્છીએ છીએ. અન્વિતાભિધાનવાદી- અમે પણ દર્શાવ્યું છે કે યોગ્યતા, સનિધિ આતિને લીધે પિતાના સંસ્કૃષ્ટ અર્થે પદેના વાય છે. પરંતુ તે વાક્યમાં આવા અર્થો પદે વડે વાચ્ય નથી. એટલે તે વાક્યોમાં અર્થોને અનન્વય છે. 160. બાદ–વિતામિધાનવાલી હિ મવાન્ | તત્તર– ___भवतोऽनभिधानं स्यादन्वयासंभवादिह ॥ अहं त्वभिहितान्वयवादी । तेन __ मम ह्यनन्वितत्वेऽपि नाभिधानं विरुद्धयते । 160, અભિહિતાવયવાદી – આપ તો અન્વિતાભિધાનવાદી છે, અને તેથી તે. અન્વયના અસંભવને કારણે આપના મતમાં અહીં ‘આંગળીના ટેરવે” જેવાં વાકયોમાં અર્થોનું અનભિધાન થવું જોઈએ. હું તે અભિહિતાન્વયવાદી છું, તેથી મારા મતમાં તેના પદાર્થો અનન્વિત હોવા છતાં તેમનું અભિધાન થાય છે તેમાં વિરોધ નથી. ' ' , " . Page #103 -------------------------------------------------------------------------- ________________ ७८ “આંગળીના ટેરવે..” જેવાં વાક્યોમાં પણ શાબ્દ અન્વય છે જ 161. ઉત્તે– कष्टं मीमांसकेनापि भवता सूक्ष्मदर्शिना । नाद्यापि शब्दव्यापारः सुस्पष्टमवधारितः ।। प्रकाशकत्वं शब्दस्य व्यापारो हि निसर्गतः । पुसस्तु गुणदोषाभ्यां तस्मिन् सदसदर्थता ।। क्रियाकारकसंसर्गबुद्धिरत्राऽपि शब्दजा । तादृश्येवायथार्था तु नरबुद्धिप्रमादतः ॥ તદુશમ્ –“માળાન્તર્શનમત્ર વાઘ” તિ | अत एव प्रमाणत्वं शब्दे निष्प्रतिम स्वतः । शब्दे कर्मणि तत्रापि बाधकानुपसर्पणात् ॥ तत्राङ्गुल्यग्रवाक्येऽपि शाब्दोऽस्त्येव समन्वयः । आधाराधेयक्रियानिर्देशस्यात्र प्रतीयमानत्वात् । वस्तुतोऽसम्भवो यस्तु तुल्य एव स आवयोः । अयोग्यत्वेन संसर्गप्रतीत्यर्थनिबर्हणात् ।। 16. અવિતાભિધાનવાદી- અમે ઉત્તર આપીએ છીએ. અરેરે ! આપ સૂક્ષ્મદર્શી મીમાંસક હોવા છતાં હજી પણ શબ્દવ્યાપારને સુસ્પષ્ટ નિચય આપે કર્યો નથી ! અર્થને પ્રકાશિત કરવાનો શબ્દને વ્યાપાર નૈસર્ગિક છે. પરંતુ તેમાં શબ્દને અર્થ સત છે કે સત્ તેને નિર્ણય તો વક્તા પુરુષના ગુણ અને દેષ દૂર થાય છે. અહીં ‘આંગળીના ટેરવે” જેવાં વાક્યોમાં પણ ક્રિયા અને કારકોના સંસર્ગસંબંધની બુદ્ધિ શબ્દજન્ય છે અને નૈસર્ગિક જ છે, પરંતુ તેની અયથાર્થતા તો પુરુષની બુદ્ધિના પ્રમાદથી થાય છે. એથી કહેવામાં આવ્યું છે કે [ શબ્દપ્રમાણ સિવાય ] અન્ય પ્રમાણેથી થતું જ્ઞાન બધા પામે છે. એટલે જ શબ્દમાં પ્રામાણ્ય સ્વતઃ અને અપ્રતિમ છે. ત્યાં “આંગળીના ટેરવે” જેવાં વાકમાં પણ શાખ કમમાં (અર્થાત શબ્દને જે વ્યાપાર છે તેમાં – અન્વયપ્રતિપ્રાદનમાં) કોઈ બાધક નથી. તેથી આંગળીના ટેરવે જેવા વાકયમાં પણ શાબ અન્વય છે જ, આધાર ( આંગળીનું ટેરવું છે આધેય (હાથીઓનાં સેંકડો જૂથ), ક્રિયા (અતિ–છે) વગેરેને નિર્દેશ આ વાક્યમાં પ્રતીત થાય છે. વસ્તુતઃ જે અસંભવ આ વાક્યમાં છે તે તો આપણે બન્નેના મતમાં સમાન છે, કારણ કે બનેના મતમાં અયોગ્યતાને લીધે સંસર્ગ પ્રતીતિ રૂપ અર્થનો અભાવ છે. 16:. ચંદ્ધિ તુ રાષ્ફોડવો ન મત , વટતપાદ્દિવનિર્દેશમાત્રામટું સ્થાન, दशदाडिमादिप्रलापतुल्यं वा स्यात् , अनन्विताभिधानात् वाक्यत्वमेव न भवेत् । अस्ति Page #104 -------------------------------------------------------------------------- ________________ આંગળીના ટેરવે...” જેવાં વાક્યોમાં પણ અન્વિતાભિધાન છે જ ૭૯ तु वाक्यत्वम् । तेन मन्यामहे अस्ति शाब्दोऽन्वयः इत्यत्रापि अन्विताभिधानं न विरुद्धम् । बाधकस्त्वन्यविषय एव, न शब्दसंसर्गविषय इत्युक्तम् । अत एव स्वसामर्थ्यसिद्धनिर्निबन्धकव्यापारे शब्दे स्वता वेदे प्रामाण्यमनाकुलं निर्वक्ष्यति, अपौरुषेयतया विप्लवासम्भवात् । स्वव्यापारस्य स्वत एव शुद्धत्वमित्यलमतिप्रसङ्गेन । इत्यन्विताभिधानेन वाक्यार्थज्ञानसम्भवात् । व्युत्पत्तिरहितः प्राज्ञैः प्रहेयोऽभिहितान्वयः ॥ 162. જે તમે કહે કે શબ્દ અવય પણ અહી નહિ બને તો અમારે કહેવું જોઈએ કે એમ હોય તો “આંગળીને ટેરવે' વાક્ય કચ, , ત પ વગેરે વને નિર્દેશ જ બની રહે અથવા તે દશદાડિમ પ્રલા૫ તુલ્ય બની રહે કારણ કે અનન્વિતનું અભિયાન હોવાથી તેનું વાકયવ જ ન થાય. પરંતુ “આંગળીના ટેરેમાં વાયત્વ તે છે. તેથી અમે માનીએ છીએ કે અહી “આંગળીના ટેરવે'માં શબ્દ અન્વય તો છે. એટલે અહી પણ અવિતાભિધાનને કઈ તરફથી વિરોધ નથી. બાધક જ્ઞાનને વિષય બીજો જ છે, અર્થાત વસ્તુ છે, તેને વિષય શબ્દસંસમાં નથી. [બે જ્ઞાનને વિષય એક જ હોય તે એક જ્ઞાન બીજા જ્ઞાનનું બાધક બને છે. એક જ વિષય “આને અનુલક્ષી એક જ્ઞાન તેને રજત તરીકે જાણે છે અને બીજુ જ્ઞાન તેને જ શુકિત તરીકે જાણે છે, એટલે એક બીજાનું બાધક બને છે. પરંતુ એક જ્ઞાન ‘આ’ને રજત તરીકે જાણે અને બીજું જ્ઞાન તે ને શુતિ તરીકે જાણે તે એક જ્ઞાન બીજાનું બાધક બનતું નથી.] તેથી જ શબ્દનો વ્યાપાર (=અન્વયપ્રતિપાદન) શબ્દના પિતાના સામર્થ્યથી સિદ્ધ છે અને સ્વતંત્ર છે એટલે વેદનું પ્રામાણ્ય સ્વતઃ અને નિરાકુળ છે એ વસ્તુને તે જણાવે છે, કારણ કે વસ્તુઓનો વિપ્લવ (બાધ) તો વેદ અપૌરુષેય હાઈ સંભવતો જ નથી શબ્દને પિતાને વ્યાપાર તે સ્વતઃ શુદ્ધ છે જ લાંબી ચર્ચાનું પ્રયોજન નથી. નિષ્ફ એ કે અન્વિતાભિધાન દ્વારા વાકયાર્થજ્ઞાન સંભવતું હેઈ, જેમાં વ્યુત્પત્તિ જ સંભવતી નથી એવા અભિહિતાન્વયવાદને પ્રાજ્ઞોએ છોડી દેવે જોઈએ. - 163. तदेतदपि नानुमन्यन्ते । यदुक्तं वृद्धव्यवहाराव्युत्पत्तिरिति, तत् सत्यम् । वाक्थेन व्यवहार इत्येतदपि सत्यम् । शिबिकोद्यच्छन्नरवत् सर्वाणि पदानि काणे संहत्य व्याप्रियन्ते इत्येतदपि सत्यमेव । 163. અભિહિતાવયવાદી- આ જે તમે કહ્યું તેને વિવેચકો સ્વીકારતા નથી. વડીલોના વ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ થાય છે એમ જે તમે કહ્યું તે સાચું છે. વાક્ય વડે વ્યવહાર થાય છે એમ જે તમે કહ્યું તે પણ સાચું છે. પાલખી ઉચકનાર પુરુષની જેમ બપાં પદે એક કાર્યમાં ભેગાં મળો વ્યાપાર કરે છે એમ તમે જે કહ્યું છે તે પણ સાચું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ . અન્વિતાભિધાનવાદખંડનારંભ : _164. व्युत्पत्तिः चिन्त्यताम् । किंमेकघटनाकारसंघातकार्यनिष्ठैव सा किं वा पदार्थपर्यन्तेति ? पूर्वस्मिन् पक्षे प्रतिवाक्यं व्युत्पत्तिरपरिहार्या, सा च बहुप्रमादेत्युक्तम् । पदार्थपर्यन्तायां व्युत्पत्तौ नूनं निर्धारणीयम् ‘इयान् पदस्यार्थः' इति । भवद्भिरपि शकटावयवदृष्टान्तवर्णनेन पदव्यापारनिर्धारणमङ्गीकृतमेव । · इतरथा हि पदार्थनियमानपेक्षणे गामानयेति विवक्षावानश्वपदमपि निमित्ततयोपाददीत । न हि भवतामनपेक्षितपदार्थ एव वैयाकरणानामिव वाक्यार्थप्रत्ययः । तदसौ यावान् आवापोद्वापपर्यालोचनया गोपदस्यार्थो निर्धार्यते, तावानेव सङ्घातकार्येऽपि व्याप्रियमाणस्य तस्यार्थः । 164. વ્યુત્પત્તિને તમે વિચાર કરો. શું સમુદાયનું એક ઘટના રૂપ છે. કાર્ય (=વાયાર્થ) છે તનિષ્ઠ વ્યુત્પત્તિ છે કે પદાર્થ પર્યન્ત વ્યુત્પત્તિ છે ? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તો પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ હોવી અનિવાર્ય બની જાય છે અને તેવી વ્યુત્પત્તિ તે બહુદેષા છે એ અમે દર્શાવ્યું છે. જે વ્યુત્પત્તિ પદાર્થપર્યન્ત હોય તો “પદને આટલે અર્થ છે એનું નિર્ધારણ થવું જ જોઈએ. આપે પણ શકટના અવયનું દષ્ટાંત વર્ણવીને તે દ્વારા પદના વ્યાપારનું નિર્ધારણ સ્વીકાર્યું છે જ. અન્યથા, અમુક જ પદાર્થની અપેક્ષા ન રહેતાં ગાય લાવ” એમ કહેવાની ઈચ્છાવાળે “અશ્વ' પદને પણ નિમિત્ત તરીકે પ્રયોગ કરે. જેમ વૈયાકરણે વાક્યાર્થજ્ઞાનને પદાર્થની અપેક્ષા ન રાખનારું માને છે તેમ તમે તો માનતા નથી. તેથી આવા-ઉધાપની પર્યાલચના દ્વારા “ગ” શબ્દને જેટલો અર્થ નક્કી થાય છે તેટલો જ અર્થ સમુદાયના કાર્ય (=વાક્યર્થ) માં વ્યાપાર કરતા તે “ગ' શબ્દને હેય છે. 165. નવાાક્ષિતયોગ્યસનિનહિતાર્થોપશો.સ્થા રૂથુમ્ | મૈતન્ युक्तम् । सर्वदा संहतव्याप्रियमाणमेतत् पदं पश्यतः तवायं भ्रमः । अर्थः तावानस्य યાત્રત્યfમયાત્રી તહ્ય શુત્તિ: | નિયતિ ચ તસ્પામિયાત્રી શકિ, વિયત સ્થાનभिधात्री शक्तिः ? यावन्तमर्थमन्योन्यमाका क्षितैश्च योग्यैश्च सन्निहितैश्च संयुज्यमान न मुञ्चति । कियन्तं च न मुञ्चति ? गोत्वमात्रं तद्वन्मानं वा ? इत्यतस्तावत्येवाभिधात्री शक्तिरन्वयव्यतिरेकाभ्यामस्य निर्धार्यते । 165. અન્વિતાભિધાનવાદી- આકાંક્ષિત, વેગ, સન્નિહિત અર્થથો ઉપરક્ત (=અન્વિત) અથ પદને હોય છે એમ અમે કહ્યું છે, અભિહિતાનયાદી- પરંતુ એ તમે યોગ્ય કહ્યું નથી. સર્વ [બીજા પદોની]. સાથે મળીને કાર્ય કરતા આ પદને જેનાર તમને આ ભ્રમ છે. પદને તેટલો જ અર્થ છે * જેટલામાં તેની અભિધાત્રી શકિત છે. કેટલામાં તેની અભિધાત્રી શકિત છે ? અને કેટલામાં તેની Page #106 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનના દે ૨૧ અભિધાત્રી શકિત નથી? અન્ય આકાંક્ષિત યોગ્ય અને સન્નિહિત પદે સાથે જોડાd પદ જેટલા અર્થને છોડતું નથી તેટલા અર્થમાં તે પદની અભિધાત્રી શક્તિ છે. કેટલા અને કદ (કાહા કે ગે' પદ) નથી છોડતુ' ? ગેત્વમાત્રને કે તદન્માત્રને. એટલે તેટલા અર્થમાં જ પદની (કહે કે “ગોપની) અભિધાત્રી શકિતને અન્વય-વ્યતિરેક દ્વારા નિશ્ચય થાય છે. 166. અત: પરમેશ્ય પચાવોનાર્ સર્વેકા ઘાતવિઝસ્વकार्यचातुर्यानवधारणात् प्रधानकार्गे तात्पर्यशक्तिरस्य व्याप्रियते, नाभिधात्री । तां च पृथगविवेचयता भवताऽन्विताभिधानमभ्युपगतम् । तच्च न युक्तं, सर्वत्राभिघात्र्याः शक्तेरविशेषात् । पदार्थनियमानवधारणं पदान्तरोच्चारणवैफल्यमित्यादिदोषानपायात् । 66. વળી, એક્લા પદનો પ્રયોગ થતો ન હોવાથી સમુદાયના કાર્ય (વાયાર્થ) સિવાય કેવળ પોતાના કાર્યમાં (=પદાર્થમાં ) પદનું ચાતુર્ય નિત થતું ન હઈ પ્રધાન કાર્યમાં (=વાયાર્થમાં) તેની તાત્પર્યશકિત વ્યાપાર કરે છે, અભિધાત્રી શક્તિ નહિ. અભિધાત્રી શકિતથી પૃથક તાત્પર્યશકિતને ભેદ ન કરતાં (અર્થાત અભિધાત્રી શકિતથી પૃથક તાપયશકિતને સ્વીકાર ન કરતાં) આપે અવિતાભિધાન સ્વીકાર્યો છે, [તાત્પર્ય શકિત ને સ્વીકારી અન્વિતાભિધાન સ્વીકારવામાં શે દોષ છે એમ આપ પૂછશે તો એને ઉત્તર નીચે પ્રમાવે છે.] તેમ કરવું અયોગ્ય છે. કારણ કે અવિતાભિધાનના સ્વીકારમાં તે એક એક ૫દમાં સવ’ અર્થોનું અભિધાન કરવાની શક્તિ સમાન છે એ સ્વીકારવું પડે, પરિણામે પદાથે યત્તા અવધારણ અને પદાન્તરોચ્ચારણુફલ્ય વગેરે દેશે આવે છે. 167. येनान्वितमर्थमभिदधाति गोशब्दः, तदनभिधाने तदन्वितानवगमाद् येन सह संसर्गः स न गृह्यते तत्संसृष्टश्च गृह्यते इति विप्रतिषिद्धं स्यात् । तदभिधाने वा तद्वत् सर्वाभिधानमित्येकमेव गोपदं सवार्थ भवेत् । तस्मात् न सर्वत्राभिधात्री शक्तिः पदस्योपपद्यते इति नान्विताभिधानम् । अन्विताभिधानपक्षे च कथमगुल्यग्रवाक्येऽपि नान्वयस्स्यात् । 167. જે અર્થની સાથે અન્વિત અર્થનું “ગે'રબ અભિધાન કરે છે તે અર્થનું અભિધાન તે “ગ” શબ્દ ન કરે તે તેની સાથે અન્વિત અથનું જ્ઞાન ન થાય; એટલે જેની સાથે સંસર્ગસંબંધ હોય છે તેનું ગ્રહણ નથી થતું પણ તેની સાથે સંસર્ગસંબંધ ધરાવનારનું ગ્રહણ થાય છે એમ માનવામાં વિરોધ આવે. તેનું અભિધાન પદ કરે છે એમ માનતાં તેની માફક સવ’ અર્થોનું અભિયાન તે પદ કરે છે એમ થાય, પરિણામે એક જ ‘ગોપ સવ અર્થનું વાચક બને. નિષ્કર્ષ એ કે બધા જ અર્થોમાં પદનો અભિધાત્રી શકિત ઘટતી નથી, એટલે અન્વિતાભિધાન યોગ્ય નથી. અવિતાભિધાન પક્ષમાં આંગળીના ટેરવે” વાકયમાં અન્વય કેમ ન હોય ? Page #107 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાન અને અભિહિતાન્વય અને અરુચિકર 168. શાન્તોસ્ત્યત્ર સમન્વય કૃતિ સેતુ, अर्थासंस्पर्शी રાજ્યઃપ્રાપ્તેાતિ, बहिरन्वयाभावात् । प्रकाशकत्वमात्रं व्यापार इति चेदू, वाढम् । तत्तु अनन्वितान्वितविषयं वेदितुं युक्तं न पुनरन्वितविषयमेवेति शक्यते नियन्तुम्, दशदाडिमादिवाक्यमनन्वितार्थप्रतिपादकमपि दृश्यते यतः । न तद्वाक्यमिति चेत्, तदङ्गुRearraपि न वाक्यमेव । आधाराधेयक्रियासंसर्गप्रतीतिस्तु भ्रममात्रम् । तस्मादम्वितमर्थमभिदधति पदानीत्यसमीचीनम् । ૮૨ 168. અન્વિનાભિધાનવાદી - શબ્દ અન્વય હૈાય છે જ. અભિહિતાન્વયવાદી- એમ માનતાં શબ્દ અર્થાંસ સ્પશી' બની જાય, કારણ કે બહાર અન્વય નથી. અન્વિતાભિધાનવ.દી– પદના વ્યાપાર તા પેાતાના અને પ્રકાશિત કરવામાં or અભિહિતાન્વયવાદી-એમ હોય તે બહુ સારુ. એમ હૈાતાં તે શબ્દને અનિંત અન્યવાળા કે અનન્વિત અથવાળા જાણવા યોગ્ય છે અને નહિ કે શબ્દ અન્વિતાથ" જ છે એમ નિયમન કરવું શક્ય છે, કારણ કે દાડમ આદિ વાક્ય અનન્વિતાથ પ્રતિપાદક પણ દેખાય છે. અન્વિતાભિધાનવાદી- તે દશદાડિમઆદિ વાકય જ નથી. અભિહિનાન્વયવાદો - – તે ‘આંગળીના ટેરવે' આદિ ણુ વાકય નથી જ. આધાર, આધેય, ક્રિયાના સ સની પ્રતીતિ ભ્રમમાત્ર છે. તેથી પદે અન્વિત અયનું અભિધાન કરે છે એમ માનવું અયેાગ્ય છે. 169. तत् किमयः शलाकाकल्पाः परस्परमसंसृष्टा एव पदार्थाः पदैरुच्यन्ताम् ? एतदपि नास्ति, तथाविधव्यवहाराभावात् पश्चादन्वयस्य च दुरवगमत्वात्, विरम्य व्यापारस्य चासंवेदनात् । तस्मात् पक्षद्वयमपि न क्षेमाय । तदुक्तम् — मतद्वयमपीदं तु नास्मभ्यं रोचतेतराम् । कुतोऽन्विताभिधानं वा कुतो वाऽभिहितान्वयः ।। 169. અન્વિતાભિધાનવાદી- તે શું લેખડની સળી જેવા પરસ્પર અસમ્મદ્ પાચનું જ અભિધાન પદે કરે છે? " · જયંત– ના, એમ પણ નથી, કારણ કે એવા વ્યવહાર નથી. પદે પદાર્થોનુ અભિધાન કરે છે ત્યાર પછી તે પદે તે પદાર્થોને અન્વય કરે છે એમ માનવુ. પણ ઋણુ છે કારણ કે પદ્મ પોતાને વ્યાપાર અટકી અટકીને કરતાં અનુભવાતા નથી. તેથી આ બન્ને પક્ષેા સારા નથી, મેાગ્ય નથી. તેથી જ કહ્યું છે કે આ બન્ને મતા પણુ અમને રૂચતા નથી અન્વિતાભિધાન રુએ કે શામ ટ્રે અભિહિતાન્વય રૂચે શા માટે Page #108 -------------------------------------------------------------------------- ________________ અન્વયમાનાભિધાન-અભિધીયમાનાન્વયવાદ 170. કન્યા તુ વાવાયુ વૈશ્ચિત તા – ઝવ્વીયમાનામિષાનમ્, अभिधीयमानान्वयश्चेति । साऽपि न हृदयङ्गमा । न हि द्वे अनुभूयेते क्रिये एते पृथस्थिते । अभिधानक्रिया चान्या वाच्यस्था चान्वयक्रिया ॥ ते हि क्रमेण वा स्यातां युगपद्वा ? क्रमपक्षे पूर्वमन्वयक्रिया चेत् , तदिदमन्विताभिधानमेव, नान्वीयमानाभिधानम् । पूर्व चेदभिधानक्रिया, सोऽयमभिहितान्वय एव, नाभिधीयमानान्वयः । युगपत्त क्रियांद्वयसंवेदनं नास्ति, अर्थगतायाः क्रियायाः शब्दप्रयोगकालेऽनुपलम्भात् । अभिधानक्रियैवैका तदभिज्ञैः परीक्ष्यते । अन्वीयमानताऽर्थानामभिधानाद्विना कुतः ? । गौः शुक्ल इति जातिगुणयोरेकद्रव्यसमवेतयोरपि शब्दमन्तरेण कुतोऽन्वयमवगच्छामः । उक्तेनूतनतैवेयं न पुनर्यस्तु नूतनम् । न चात्रापि निवर्तन्ते दोषाः पक्षद्वयस्पृशः ॥ 170. કોઈકે આ બીજો મત જણાવ્યું છે કે, અન્ય પદાથે સાથે અનય પામતા પદાર્થનું અભિધાન પદ કરે છે અને પદે વડે અભિધાન પામતાં પદાર્થોને અન્વય થાય છે. [ અન્ય પદાર્થ સાથે અવય પામતા પદાર્થોનું અભિધાન પર કરે છે એમ માનતાં મન્વિત પદાથના અભિધાનના પક્ષમાં પહાથે થતાઅનવધારણ અને પદાક્તરસ્યાણજ્ય વગેરે જે. દે છે તે દેશોને અવકાશ રસ્તો નથી અને પદે વડે અભિધાન પામતાં પદાન અવશ્ય થાય છે એમ માનતાં અભિહિત પદાર્થોને અયના પક્ષમાં વાક્ષાર્થ અથાખ બની જવાને જે દોષ છે તે દેશને આ કાશ રહે નથી. ] પરંતુ આ મત હત્યને રુચે એ નથી કાવ કે આ બે કિયા જા જા સ્થાને રહેલી અનુભવાતી નથી-અભિધાક્ષિા વાચકસ્યા અને અન્ય ક્રિયા વચ્ચસ્થા. આ બે કિયાએ કાં તો કમથી થાય કાં તો યુગપત થાય. કમપક્ષમાં જે પ્રથમ અવયક્રિયા થ ય છે એમ કહે છે તે અવિનાભિધાન જ થયું, અન્વય ૫મતાનું અભિધાન ન થયું. જે પહેલાં અભિવાનક્રિયા થાય છે એમ કહે છે તે અભિહિતાન્વય જ થયો, અભિધાન પામતાને અન્યય ન થશે. બે કિયાએને યુગપત અનુભવ થતો નથી કારણ કે પદાર્થાગત યિાને અનુભવ પદપ્રાગકાળે થતા નથી. ભાષાશાસ્ત્રીઓ એક અભિધાનક્રિયાની જ પરીક્ષા કરે છે અભિધાન વિના પાન અન્વય ક્યાંથી [ જ્ઞ ત થાય ] ? “શુકલ ગાય' એમ એક દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેલા ગોત્વજાતિ અને શકલગુણ એ બેને અનય શબ્દ વિના આપણે કયાંથી જાણીએ ? | મનમાં કેવળ કહેવાની રીત જ નવી છે, પણ વસ્તુ નવી નથી. અહીં પણ [અન્વિતાભિધાન અને અભિહિતાન્વય ] એ બન્ને પક્ષોને સ્પર્શતા દેશો દૂર થતા નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય 17. જયતે–સામાજોનાન્નિતામિઘા વિશેષતરામિહિતાન્ય તિ | गोशब्दो हि स्वार्थमनवगतविशेषगुणक्रियासामान्यान्वितमभिधत्ते, तावत्यन्विताभिधानम् । शुक्लादिगुणविशेषसम्बन्धस्तु पदान्तरादवगम्यते, सोऽयं विशेषतोऽभिहितान्वय રૂતિ | 171, બીજાઓ માને છે કે સામાન્યને અનુલક્ષી અવિતાભિધાન છે અને વિરોષને અનુલક્ષી અભિહિતાન્વય છે. અજ્ઞાત વિશેષગુણ અને વિશેષક્રિયાના સામાન્ય સાથે અન્વિત પિતાને પદાર્થનું અભિધાન “ગ” પદ કરે છે એટલે તેટલામાં અવિતાભિધાન છે. પરંતુ શુકલ વગેરે ગુણવિશેષો સાથે તે પદાર્થને અન્વય બીજાં પદેથી જ્ઞાત થાય છે, આ વિશેષગુણ કે વિશેષક્રિયા અભિહિત થયા પછી તેમની સાથે આ પદાર્થને અન્વય થાય છે. 172. તષિ તાદવ | दोषोऽन्विताभिधाने यः सामान्येऽपि स तादृशः । दोषस्तुल्यो विशेषेऽपि यश्चोक्तोऽभिहितान्वये ।। न चेदमपूर्ववस्तु वर्णितम् । अभिहितान्वयवादिनो विशेषे एवाभिहितान्वयमिच्छन्ति । सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । वाक्यार्थप्रतीतये च अभिहितान्वय आश्रीयते इति प्राक्तन एवेष्टः पन्था वेदितव्यः । कथं तययमाभिधामिको व्यवहारः ? सङ्कुलमिवैनं पश्यामः, सर्वत्र दोषसम्भवात् । 172. શંકાકાર—આ પક્ષ પણ ઉપરના પક્ષ જેવો જ છે. જે દેશ અન્વિતાભિધાનમાં છે તે દોષ ગણસામાન્ય-દિયાસામાન્ય સાથે અવિત અથના અભિધાનમાં પણ છે. જે દેષ અભિહિતાન્વયમાં છે તે દેશ અભિહિત વિશવગુણવિશેષક્રિયા સાથેના અર્થના અન્વયમાં પણ છે. આ મતમાં કઈ નવી વસ્તુ કહેવામાં આવી નથી. અભિહિતાવાદીએ તે ગુણવિશેષ-કિયાવિરોષને અનુલક્ષીને જ અભિહિતાવ્ય ઈચ્છે છે. સામાન્યમાં પદને વ્યાપાર છે, વિરોષમાં વાકયને. વાકષાર્થની પ્રતીતિમાં અભિહિતાન્વયને તેઓ આશ્રય લે છે. તેથી આ મતને પહેલાં જ કપેલે માગ સમજો. એટલે પ્રશ્ન ઊઠે છે કે, તે પછી આભિષાનિક વ્યવહાર કેવી રીતે થશે ? આ મતને તો જાણે કે સંકટોથી ઘેરાયેલે અમે સમજીએ છીએ, કારણ કે આ મતમાં સર્વત્ર દેષ સંભવે છે 173. ૩ ન વાચિત્ર સંસ્કૃઢતા | સંરચનારીનિ દિ ઘાનીસ્યુન્ समुदितैः पदैरेको वाक्यार्थः प्रत्याय्यते । स च गुणभूतेतरपदार्थसंसृष्टः कश्चित् पदार्थ एवेति किमत्र सङ्कुलम् । 173. જયંત-આને ઉત્તર અમે આપીએ છીએ, આ મતમાં કોઈ સંકુલતા નથી, કોઈ સંકટ નથી. પદે સાથે મળીને કાર્ય કરે છે એમ કહેવામાં આવ્યું છે. ભેગા મળેલા Page #110 -------------------------------------------------------------------------- ________________ યાયિક મત પદે વડે એક વાકયાથ જ્ઞાત થાય છે. ગૌણ ઈતર પદાર્થોથી સંસ્કૃષ્ટ કઈ પહાથ જ વાકષાર્થ છે. એટલે અહીં શું સંકુલતા છે? 174. ननु किमयमन्विताभिधानपक्षः पुनरुत्थापयितुमिष्टः ! मैवम् , नेदमन्विताभिधानम् । कथं तर्हि संहत्यकारिता पदानाम् ? उच्यते । संहत्यकारिताऽप्यस्ति, न चान्विताभिधानम् । अन्वितमर्थ पदानि संहत्य सम्पादयन्ति, न त्वन्वितमभिदधति । किमिदानी कुर्वन्ति वाक्यार्थ पदानि घटमिव मृदादीनि ? एतदपि नास्ति, ज्ञापकत्वात् तेषाम् । का तीयं वाचोयुक्तिः 'संहत्यकारीणि पदानि, न चान्वितमभिदधति' इति ? 174. १२-शुशक्षा अन्वितालियानपक्षने अनी १२ तमनेट छ १ જયંત—ના, એવું નથી. આ અન્વિતાભિધાન નથી. શંકાકાર–તો પછી પદનું સાથે મળી કાર્ય કરવા પણું કેમ ? જયંત–આને ઉત્તર આપીએ છીએ. સાથે મળીને પદેનું કાર્ય કરવાપણું પણ છે અને છતાં અન્વિતાભિધાન નથી. પદે સાથે મળી અન્વિત અર્થનું સંપાદન કરે છે, પરંતુ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. શંકાકાર–શું માટી વગેરે ઘડાને ઉત્પન્ન કરે છે તેમ પદે વાક્યર્થ ઉત્પન્ન કરે છે. रयत--सेभ ५५ नथा, २६ पह: शा५४ २ छे. શંકાકાર–આ તે કેવી વાત છે કે, પદે સાથે મળી કાર્ય કરે છે પરંતુ અન્વતનું અભિધાન કરતા નથી. 175. इयं वाचोयुक्तिः -- पदान्यन्वितं प्रत्याययन्ति, नान्वितमभिदधति । नाभिधात्री शक्तिरन्वितविषया किन्त्वन्वयव्यतिरेकावगतनिष्कृष्टस्वार्थविषयैव । तात्पर्यशक्तिस्तु तेषामन्वितावगमपर्यन्ता सह व्यापाराद् , व्यापारस्य च तदीयस्य निराकाङ्क्षप्रत्ययोत्पादनपर्यन्तत्वात् । तथा हि अन्यथैव प्रवर्तन्ते प्रत्यक्षायुद्भवा धियः । अर्थ पूर्णमपूर्ण वा दर्शयन्त्यः पुरः स्थितम् ।। अन्यौव मतिः शाब्दी विषयेषु विजम्भते । प्रतिपत्तुरनाकाङ्क्षप्रत्ययोत्पादनावधिः ।। अत एव पदं लोके केवलं न प्रयुज्यते । न हि तेन निराकाङ्क्षा श्रोतुराधीयते मतिः ॥ 175, જયંત—અમારી એ વાત છે કે, પદો અવિત અર્થનું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. અભિધાત્રી શક્તિને વિષય અન્વિત અર્થ નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક મત પરંતુ તેને વિય તે અન્ય વ્યતિરેકથી જ્ઞાત, નિષ્કૃષ્ટ એવો પદને પોતાને અર્થ છે. પની તાત્પયક્તિ તે અન્વિત અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર સહિત રહે છે, કારણ કે તાપર્યશકિતને વ્યાપાર નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી હોય છે. પ્રત્યક્ષ આ પ્રમાણથી ઉત્પન્ન થતી બુદ્ધિએ શબ્દપ્રમાણુથી ઉત્પન્ન થતી બુદ્ધિ કરતાં જુદી રીતે જ પ્રવર્તે છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી ઉત્પન્ન થતી બુદ્ધિઓ સમક્ષ રહેલા અર્થને પૂર્ણ પણે કે અપૂર્ણપણે દર્શાવે છે. પરંતુ શબ્દપ્રમાણુથી ઉત્પન્ન થતી બુદ્ધિ પિતાના વિષયોમાં જુદી રીતે જ પ્રવર્તે છે. જ્ઞાતાને નિરાકાંક્ષ બુદ્ધિ ઉપન્ન ન થાય ત્યાં સુધી શબ્દપ્રમાણુથી થતી મુહિ પ્રવર્તે છે. એટલે જ લોમાં એક જ પદને પ્રયોગ કરવામાં નથી આવતો, કારણ કે તેનાથી શાતાને નિરાકાંક્ષ બુદ્ધિ જન્મતી નથી, 176. નવમાનવૃતિરિત: શોચ: દ્રશ્ય જરનલ્ટપર્યન્તઃ પ્રત્યાયनात्मा व्यापारः ? अस्ति कश्चित् यः सर्वैरेव संसर्गवादिभिरप्रत्याख्येयः । न हि संसोऽभिधीयते प्रतीयते च वाक्यात् । 176. શંકાકાર- શબ્દને અભિધાન વ્યાપારથી જુદે બીજે કર્યો પૂર્ણ ફળ (= વાક્યર્થ) થાય ત્યાં સુધી રહેતા પ્રત્યાયનસ્વરૂપ વ્યાપાર છે ? જયંત– છે કોઈ ને કોઈ જ સંસર્ગવાદીથી પ્રતિષેધ્ય નથી. સંસર્ગનું અભિધાન નથી થતું છતાં વાકયમાંથી પ્રતીતિ તો થાય છે. 177નનું ધિંસ્કૃમિઘાને સતિ સંસ: પ્રતીત્ત, નાન્યથા / નૈતદેવ, संहत्यकारित्वादेव संसर्गावगतिसिद्धेः । न हि संहत्यकरणमसंसृष्टं च कार्य क्वचिद दृश्यते । अपि च, प्रकृतिप्रत्ययौ परस्परापेक्षमर्थमभिदधाते; न च प्रकृत्या प्रत्ययार्थोऽभिधीयते, नियोगस्याधातुवाच्यत्वात् ; न च प्रत्ययेन प्रकृत्यर्थोऽभिधीयते, यागादेः लिङ्वाच्यत्वानुपपत्तेः; न च तो पृथक्पृथक् स्वकार्य कुरुतः । एवं पदान्यपि परस्परापेक्षीणि संहत्य कार्य करिष्यन्ति, न च परस्परमर्थमभिधास्यन्ति । वाक्यान्यपि प्रकरणपतितान्येवमेव । तदुक्तम् - प्रकृतिप्रत्ययौ यद्वदपेक्षेते परस्परम् । पदं पदान्तरं तद्वद्वाक्यं वाक्यान्तरं तथा ।। इति अयमेव च पक्षः श्रेयान् यत् संहत्यकारित्वं पदानामसंकीर्णार्थत्वं च । 177. શંકાકાર–સંસ્કૃષ્ટ અર્થનું અભિધાન થાય તે જ સંસર્ગની પ્રતીતિ થાય, અન્યથા ન થાય. જયંત–ના, એવું નથી, કારણ કે કારણેના સાથે મળી કાર્ય કરવાપણું દ્વારા જ સંસર્ગનું જ્ઞાન સિદ્ધ થાય છે. કાય” કારણે વડે ભેગા મળી કરાયું હોય અને અસંસૃષ્ટ હેય એવું તે કયારેય દેખાતું નથી. વળી, પ્રકૃતિ અને પ્રત્યય પરસ્પરાપેક્ષ અર્થનું અભિ વાત થાય Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૭ નૈયાયિક મત ધાન કરે છે. પરંતુ પ્રકૃતિ પ્રત્યયાર્થીનું અભિધાન નથી કરતી, કારણ કે નિયોગ (=આજ્ઞાર્થ) વગેરે ધાતુવાચ્ય નથી, અને પ્રત્યય પ્રકૃતિના અર્થનું અનિધાન કરતો નથી કારણ કે ત્યાગ વગેરે લિફવાગ્યે ઘટતા નથી. વળી તે બંને જુદા જુદા પિતાનું કાર્ય કરતા નથી. આ રીતે પદે પણ એકબીજાની અપેક્ષા રાખતા હેઈ સાથે મળીને કાર્ય કરશે, એક પદ બીજ પદના અર્થનું અભિધાન નહિ કરે કે પિતાપિતાના અર્થનું અભિધાન કરીને જ નહિ અટકે. પ્રકરણમાં આવેલાં વાળ્યો પણ સ્વતંત્રપણે પોતપોતાના અર્થનું જ્ઞાન કરાવીને નહિ અટકે કે એક વાકય બીજા વાકયના અર્થનું જ્ઞાન નહિ કરાવે પરંતુ બધાં વાતો પ્રકરણને અનલક્ષી એક સંસ્કૃષ્ટ અર્થનું જ્ઞાન કરાવશે. જેમ પ્રકૃતિ અને પ્રત્યય એકબીજાની અપેક્ષા રાખે છે તેમ એક પદ બીજા પદની અને એક વાથે બીજા વાકયની અપેક્ષા રાખે છે. પદે સાથે મળીને એક કાર્ય (= વાક્યાથી કરે છે છતાં પદેના પોતાના અર્થો અસંકાણ રહે છે, સેળભેળ નથી થઈ જતા. આ જ પક્ષ વધુ સારે છે निरपेक्षप्रयोगेऽयःशलाकाकल्पना भवेत् । तदन्विताभिधाने तु पदान्तरमनर्थकम् ।। संहत्यकारिपक्षे तु दोषो नैकोऽपि विद्यते । तेनायमुपगन्तव्यो मार्गो विगतकण्टकः ॥ સમિધાત્રી મતા શત: પઢાનાં સ્વાર્થનિષ્ઠતા | तेषां तात्पर्यशक्तिस्तु संसर्गावगमावधिः ॥ तेनान्विताभिधानं हि नास्माभिरिह मृष्यते । । अन्वितप्रतिपत्तिस्तु बाढमभ्युपगम्यते ।। 178. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદેને પ્રયોગ થાય છે એમ માનતાં છુટી લેખંડની સળીઓની ક૯ ના જેવું બને અને પદ અન્વિત અથ'નું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદોનો પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદો સાથે મળીને એક કાર્ય (વાક્યાથ) કરે છે એમ માનતાં એક પણ દેષ રહેતો નથી. તેથી આ નિકંટક માર્ગ સ્વીકારો જોઈએ. પદેની અભિધાત્રી શકિત પદોના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટી પદોની તાત્પર્યશકિત સંસર્ગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અવિનના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ. 179. સંદરવાજ ઉદ્દાનાં ન રવાથમિધિરાવ' સમુરજારામ, अपि तु प्रधान कार्यमेव कर्तुम् । तदुक्तम् - वाक्यार्थप्रत्यये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ॥ इति [श्लो० वा वाक्या०. ३४३] Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નયાયિક મતને ઉપસંહાર 179. પદે સાથે મળીને કાર્ય કરતા હોઈ તેમના પિતાના અર્થોનું અભિધાન કરવાની ઈચ્છાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળતા નથી પરંતુ પ્રધાન કાય જ કરવાની ઇરછાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળે છે. તેથી કુમારિક ભટ્ટે કહ્યું છે કે વાક્યાથનું જ્ઞાન કરાવવાની તેમની [મુખ્ય] પ્રવૃત્તિમાં પિતાના અર્થનું જ્ઞાન કરાવવાની [ ગૌણ ] પ્રવૃત્તિ પણ પદે અવશ્યપણે કરે છે જ–જેમ લાકડાં બીજાના સહકારમાં પાકરૂપ મુખ્ય ફળને ઉત્પન્ન કરવામાં પિતાને વ્યાપાર કરે છે ત્યારે વાલારૂપ પિતાનું સ્વતંત્ર ગૌણું ફળ પણ ઉત્પન્ન કરે છે જ. [ કવાતિક, વાજ્યાધિકરણ, લેક ૩૪૩ ] 0 180. થે યુત્પત્તિમૂ વિવરણમુમથમાનાકુશ્રી: संस्कारोदारपत्रा कुसुमचयवती प्रोल्लसद्भिः पदाथै : । प्रज्ञावल्ली विशाला फलति फलमिदं स्वादु वाक्यार्थतत्त्वं नैराकाझ्यं तु सान्द्रे हृदय उपगते यान्ति यस्मिन् पुमांसः ।। 180. વિશાળ પ્રજ્ઞાવલી છે. તેનું મૂળ વ્યુત્પત્તિ ( = પદ પદાર્થના સંકેતસંબંધનું પ્રહણ) છે. પદેને સમૂહ એ તેના ફુટતાં અંકુરની શોભા છે. [ પૂર્વ વર્ણના ] સંસ્કારે એ તેનાં વિસ્તૃત પાંદડાં છે. પ્રસ્ફટિત પદાર્થોથી તે પુના ગુચ્છોવાળી છે. તેને વાગ્યાથતત્ત્વરૂપ આ સ્વાદુ ફળ લાગ્યું છે. તે ફળની તીવ્ર ઈચ્છા કરનાર પુરુષનાં હૃદયમાં તે ફળ પહેચતાં તે પુરુષોની ઈચ્છા સંતૃપ્ત થઈ જાય છે. 181. શાહ – पदात् प्रभति या चैषा प्रज्ञा ज्ञातुर्विजम्भते । पुष्पिता सा पदार्थेषु वाक्यार्थेषु फलिष्यति । तस्मादनया नीत्या संसर्गप्रत्ययो भवति साधुः । संसष्टाश्च पदार्था वाक्यार्थ इति न्यवेदि प्राक् ।। 181. અને કહ્યું પણ છે કે પદથી માંડીને જ્ઞાતાની જે આ પ્રજ્ઞા વિકસે છે તે પહામાં પુષિત થઈને પછી વાક્યાર્થીમાં ફળે છે. નિષ્કર્ષ એ કે આ રીતે સંસગ સંબંધનું યોગ્ય જ્ઞાન થાય છે અને સંસ્કૃષ્ટ પદાર્થો વાકયા છે એમ તે અમે પહેલાં જાણવી ગયા છીએ. ક્ષાકરણપ્રયોજન ] 182. વચ્ચેપ ઢોળ્યવહારસિદ્ધિ प्रादर्शि वाक्यार्थमितावुपायः । स एव वेदेऽप्यवधारणीयः तत्रापि तान्येव पदानि तेऽर्थाः ।। आह-लोके प्रमाणान्तरपरिच्छेद्यत्वाद् वाक्यार्थस्य तदवगमोपायत्वं शब्दानां Page #114 -------------------------------------------------------------------------- ________________ વેદવાક્યના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ योजयितुं शक्यते । वेदार्थस्तु अतीन्द्रियः । न च रागादिदोषकलुषमनसामस्मदादीनामतीन्द्रियपदार्थदर्शनकौशलमस्ति । तददर्शिनां च तत्र वृद्धव्यवहारात् न्युत्पत्तिरेव न सम्भवति । सोऽहमद्य वेदार्थ बुभुत्समानो वेदविदं कञ्चिदाचार्यमभिगच्छेयम् । सोऽप्यतीन्द्रियार्थदर्शी न भवतीति तस्यापि तथैव व्युत्पत्त्यभाव इति तेनाप्यन्यः कश्चिदभिगन्तव्यः, सोऽप्यहमिव व्युत्पत्त्यभावादन्यमुपासीत, सोऽप्यन्यमित्यन्धपरम्परा प्राप्नोति । न च वेद एव, 'वृद्धिरादैच' इति पाणिनिरिव, ‘मस्त्रिगुरुः' इति वन् पिङ्गल इव, 'हस्तः करः पाणिः' इति कथयन्नभिधानमालाकार इव, खयमुपदिशति 'एषोऽस्य मामकस्य शब्दस्यार्थः' इति । तस्मात् सर्वथा दुरवगमो वेदार्थः । तदाह स्वयं रागादिमानार्थं वेत्ति चेत्तस्य नान्यतः । न वेदयति वेदोऽपि वेदार्थस्य कुतो गतिः ।।इति [प्र०वा० १.३१७] अथ निगमनिरुक्तव्याकरणवशेन तदर्थकल्पना क्रियते, तर्हि नानामतित्वाद्पदेष्टनाम् अनेकार्थत्वाच्च धातूनां नाम्नामुपसर्गनिपातानां च, न नियतः कश्चिदर्थों व्यवस्थापयितुं शक्यते, अन्यथा तत्कल्पनासम्भवात् । आह च तेनाग्निहोत्रं जुहुयात् स्वर्गकाम इति श्रुतौ । खादेच्छ्वमांसमित्येष नार्थ इत्यत्र का प्रमा ।। इति प्र.वा.१.३२०] . 182. અને વાક્યર્થજ્ઞાનમાં આ લેકસ વ્યવહારસિદ્ધિરૂપ ઉપાય જે અમે દર્શાવ્યો છે તે જ વેદમાં પણ મનથી નિશ્ચિતપણે અવધારો; વેદમાં પણ તે જ પદો અને તે જ मी छे. छ (= यो ) हे छे-सोमा वायाथ मी प्रमाथी ५५ ज्ञेय हो, तने જાણવા માટેના ઉપાય તરીકે શબ્દોને જવા શક્ય છે. પરંતુ વેદાર્થ તો અતીન્દ્રિય છે અને રાગ આદિ દોષથી કલુષિત ચિત્તવાળા આપણુ જેવા માણસોમાં અતીન્દ્રિય પદાથને દેખવાનું સામર્થ્ય હેતું નથી, અતીન્દ્રિય પદાર્થને દેખવાનું સામર્થ્ય માણમાં ન હોવાથી તે પદાર્થોની બાબતમાં વૃદ્ધવ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ જ સંભવતી નથી. વેદાથને જાણવાની ઇચ્છાવાળે આ હું વેદવિદ્ કેઈ આચાય” પાસે જઈશ તે આચાય પણ અતીન્દ્રિયાથદશી* નથી, એટલે તે આચાર્યને પણ તે જ રીતે વ્યુત્પત્તિ નહિ હોય, તેથી તેણે પણ બીજા કઈ પાસે જવું જોઈએ. તે પણ મારી જેમ વ્યુત્પત્તિ ન હોવાથી અન્યની પાસે જાય, તે અન્ય પણ બીજા પાસે જાય, એમ અંધપરંપરા પ્રાપ્ત થાય જેમ પાણિનિ કહે છે કે 'वृद्धिरादै च्' ( अर्थात् व हे ही अ, ४, 3, * तथा अनुसनु मा, मे, मो, आ२, આલૂમાં પરિવર્તન તે વૃદ્ધિ), જેમ પિંગલ કહે છે કે જેમાં ત્રણે ગુરુ હોય તે મગ અને જેમ Page #115 -------------------------------------------------------------------------- ________________ વેદવાકના અર્થને જાણવામાં સહાયક અભિધાનમાલાકાર કહે છે કે “હસ્ત કર પાણિ” તેમ તે પોતે જ ઉપદેશ નથી કે “મારા આ શબ્દને આ અર્થ છે. તેથી વદાર્થ જાણ મુશ્કેલ છે. તેથી [ ધર્મકીતિ પ્રમાણુવાતિક ૧.૧૭માં ] કહે છે કે રાગાદિમાન તેને અથસ્વયં ન જાણુ હોય અને અન્ય ઉપાયથી પણ ન જાણતો હોય અને વેદ પિતે જણાવતે ન હોય તે દાર્થનું જ્ઞાન ક્યાંથી થાય? જે તમે નાવિકે કહે કે નિગમ, નિરુક્ત અને વ્યાકરણના આધારે વૈદિક પદના અર્થની કલપના કરવામાં આવે છે, તે અમારે કહેવું જોઈએ કે ઉપદેટા ઋષિએ ની ભિન્ન ભિન્ન મતિઓ હોવાથી તેમ જ ધાતુઓના, નામના, ઉપસર્ગોના અને નિપાતના અનેક અર્થો થતા હોવાથી એકે જે અર્થ કર હોય તેનાથી જુદે અથ' કલ્પ સંભવે છે, પરિણામે કોઈ એક નિયત અર્થને વિશેષપણે સ્થાપવો શક્ય નથી; અને કહ્યું પણ છે કે “સ્વર્ગકામ અગ્નિહોત્ર હોમ કરે' એ વેદવાક્યને “કૂતરાનું માંસ ખાય' એ અર્થ નથી એમાં શું प्रमाण? [ प्रभावाति १ ३२.] 183. तदेतद् बधिरस्य रामायणं वर्णितमस्माभिः, य एवमपि श्रुत्वा वेदार्थपरिगमाभ्धुपायं मृगयते । अनेन हि पूर्वो न वाक्यार्थपरिगमोपायप्रकरनेन सर्वमपाकृतं भवति । उक्तं हि 'नाभिनवाः केचन वैदिकाः शब्दाः । रचनामात्र वेदे भिधते, न तु पदानि । सर्गात् प्रभति च प्रवृत्तोऽयं वेदविदां व्यवहारः । तत एव दीर्घप्रबन्धप्रवृत्तादद्यत्वे वयसि व्युत्पद्यामहे । व्युत्पद्यमानाश्च तं तमर्थं प्रतिपद्यामहे ।' किञ्च वेदार्थस्य परिज्ञानौपयिकानि व्याकरणमीमांसाशास्त्राणि क गतानि, यदेषु जीवत्सु न वेदार्थोऽधार्यते ? अपि च रे मूढ ! स्वयं रागादिमान् नार्थ वेत्ति, वेदस्य कोऽर्थ इति तु वेत्ति । रागादिमतः प्रत्यक्षमतीन्द्रियेऽर्थे मा प्रवर्तिष्ट, न तु रागादिमान ‘अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' इति वाक्यादपि अग्निहोत्राख्य कर्म स्वर्गसाधनमिति नावगच्छेत् । अतीन्द्रियेऽर्थे नियता कुतो व्युत्पत्तिरिति चेद् , उक्तमत्र वेदवत् तद्व्यवहारस्य तदर्थपरिगमोपायस्य सुचिरप्ररूढत्वात् । वेदश्चार्थश्च तदवगमश्च तदुपायश्च तदनुष्ठानं च नाद्यत्वे प्रवृत्तानि, किन्तु केषाञ्चित् मते अनादीन्येव, अस्मन्मते तु जगत्सर्गात् प्रभति प्रवृत्तानि । कस्तेष्वद्य पर्यनुयोगावसरः ? सेयमनेन पापकारिणा स्वादेच्छवमांसमित्याद्यपभाषणेन केवलमवीचिकेदारकुटुम्बिनमास्मानं कर्तुं वेदनिन्दैव मन्दमतिना कृता, न दूषणमभिनवं किञ्चिदुत्प्रेक्षितमिति । 13. જયંત—તે શું અમે બહેરા આગળ રામાયણ વાંચી કે જે આવું અમારું કહેલું સાંભળ્યા પછી પણ વેદના અર્થને જાણવાને ઉપાય શોધે છે, કારણ કે વાક્ષાર્થને જાણવાને પહેલાં જણાવેલ ઉપાય પ્રકટ કરીને અમે આ બધા દોષને દૂર કરી દીધા છે. જ. અમે અગાઉ કહી ચૂકયા છીએ કે વૈદિક શબ્દ અભિનવ નથી. ( અર્થાત લોકિક શબ્દથી તદ્દન જુદી જ શ્રેણીના નથી), કેટલાક વૈદિક શબ્દોની કેવળ રચના (= રૂપે) Page #116 -------------------------------------------------------------------------- ________________ લોક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ લૌકિક શબ્દોની રચનાથી જુદી છે, વૈદિક પદ લૌકિક પદાથી જુદા નથી. વિદેને આ વ્યવહાર સગથી માંડી શરૂ થયું છે. લાંબી પરંપરાથી ચાલતા આવેલા તે વ્યવહારમાંથી અત્યારની ઉંમરમાં અમે વ્યુત્પત્તિ પામીએ છીએ; વ્યુત્પત્તિ પામતા અમે તે અર્થનું પ્રતિપાદન કરીએ છીએ. વળી, વેદના અર્થનું જ્ઞાન કરવાના ઉપાયભૂત વ્યાકરણ, મીમાંસા વગેરે શાસ્ત્ર ક્યાં ગયા કે તે જીવતાં હોવા છતાં વેદના અને નિર્ણય ન થાય ? ઉપરાંત, આ મૂખે ! રાગાદિવાળો માણસ પોતે પોતાની મેળે અર્થને જાણતો નથી, પરંતુ વેદને શો અર્થ છે એ જાણે છે. રાગાદિવાળા માણસનું પ્રત્યક્ષજ્ઞાન અતીન્દ્રિય અર્થમાં ભલે પ્રવૃત્ત ન થાઓ. પરંતુ રાગાદિવાળે માણસ “સ્વગની કામનાવાળે અગ્નિહોત્ર હમ કરે' એ વેદવાક્ય દ્વારા પણ અગ્નિહોત્ર નામનું કમ સ્વર્ગનું સાધન છે એ ન જાણે એવું નથી. અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ કયાંથી હોય એમ જો તમે પૂછો તો અહીં અમે કહ્યું છે કે વેદની જેમ વિદેને વ્યવહાર, જે વેદાર્થનું જ્ઞાન કરવા માટે ઉપાય છે તે સુચિરપ્રરૂઢ હોવાથી અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ થાય છે. વેદ, અર્થ, તેનું જ્ઞાન, તે જ્ઞાનને ઉપાય અને દાર્થનું અનુષ્ઠાન હમણું વર્તમાનમાં જ શરૂ થયાં નથી, પરંતુ કેટલાકને મતે તો તે અનાદિ છે જ્યારે અમારે મને જગતસગથી માંડી શરૂ થયેલાં છે. તેમની બાબતમાં અત્યારે પ્રશ્ન ઊઠાવવાને અવસર શો ? “કૂતરાનું માંસ ખાય” ઇત્યાદિ અ૫ભાષણ દ્વારા અવીચિ નામના નરક્ષેત્ર સાથે પિતાને સંબંધ કરવા માટે વેદની નિંદા જ એ પાપી મંદબુદ્ધિવાળાએ કરી છે, કોઈ નવું દૂષણ તેણે કપી કાઢયું નથી. 184. अथापर आह-किमेष तपस्वी पराणुद्यते ? किमनेनापराद्धम् ? किमनेन विरुद्धमभिहितम् ? न हि लोकतो वेदार्थे व्युत्पत्तिरवकल्पते । कोऽयं लोको नाम ? किं यः कश्चित् प्राकृत उत वैयाकरण: संस्कृतमतिरिति ? तत्र शाकटिकाः साधुशब्दप्रयोगानभिज्ञमनसो निसर्गत एवाक्षतकण्ठा वराकाः संस्कारबादैर्गाव्यादिभिरेव शब्दैर्व्यवहरन्ति । तैश्च व्यवहरन्तः कथमिव वैदिकेषु शब्देषु व्युत्पत्तिमवाप्नुयुः ? यद्यपि च 'अस्ति' 'एषि' 'एमि' इति कश्मीरेषु, गच्छेति दाभिसारेषु ,करोमीति मद्रेषु कतिपये साधुशब्दाः पामरैरपि प्रयुज्यन्ते, तथाऽप्यतीव प्रविरलसञ्चारोऽसौ व्यवहार इत्यनुपादेय एव वैदिकशब्दव्युत्पत्तः । 184. [બૌદ્ધિને પક્ષ લઈને ] કોઈ કહે છે- શા માટે આ બિચારાને હાંકી કાઢે છે ? તેણે શો અપરાધ કર્યો છે ? તેણે શું વિરુદ્ધ કહ્યું છે? કારણ કે લોક દ્વારા વેદના અર્થમાં વ્યુત્પત્તિ ધટતી નથી. જયંત– આ લોક શું છે? શું જે પ્રાકૃત જન છે તે લોક છે કે જે સંસ્કાર પામેલી બુદ્ધિવાળો વૈયાકરણ છે તે લેક છે ? [ બૌદ્ધને પક્ષ લેનારો પેલે કહે છે ]-ત્યાં ગાડું હાંકનારાઓ સાધુ શબ્દના પ્રયોગથી અજ્ઞાત છે, [ વ્યાકરણના પઠનથી] ક્ષત ન થયેલા કંઠવાળા છે, એટલે તે બિચારા સંસ્કાર Page #117 -------------------------------------------------------------------------- ________________ હર વ્યાકરણની સહાયથી વેદાર્થનું અવધારણ અસંભવ એ પૂર્વપક્ષ બાહ્ય ગાવિ વગેરે શબ્દોથી જ વ્યવહાર કરે છે. તે શબ્દો વડે વ્યવહાર કરતા તેઓ કેવી રીતે व शहोमा व्युत्पत्ति पामे ? ने भीरमा रित' यषि' अभि', हालिस.२. દેશમાં “ગ૭” અને મદ્રદેશમાં “કરેમિ એમ કેટલાક સાધુ શબ્દો પામર મનુષ્ય પણું પ્રયોજે છે છતાં એ વ્યવહાર અત્યંત પ્રવિરલ સંચારવાળે છે, એટલે વૈદિક શબ્દની વ્યુત્પત્તિ માટે सनुपाय छे. 185. अथ व्याकरणस्य वेदाङ्गत्वात् ततः साध्वसाधुशब्दप्रविभागमवगच्छन्तः 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इति विधिनिषेधनियमितमतयः साधुभिरेव शब्दैर्व्यवहरन्तो विद्वांसस्तनीयसैव क्लेशेन वैदिकेष्वपि शब्देषु व्युत्पत्तिमासादयेयुरिति कथ्यते । तदपि न चतुरश्रम् , इतरेतराश्रयप्रसङ्गात् । वेदे हि सिद्धप्रामाण्ये तदङ्गभूतव्याकरणाभ्याससमासादितसाध्वसाधुशब्दप्रविवेकवृद्धव्यवहारपरिचयपुरस्सरा वैदिकशब्देषु व्युत्पत्तिः, तद्व्युत्पत्ती च सत्यां बोधकत्वादप्रतिपादकत्वलक्षणमप्रामाण्यमपोज्झतो वेदस्य प्रामाण्यमिति । 185. વ્યાકરણ વેદાંગ હઈ, વ્યાકરણમાંથી સાધુ શબ્દો અને અસાધુ શબ્દને વિભાગ જાણીને “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ, અસાધુ શબ્દો વડે બોલવું ન જોઈએ એ પ્રમાણેના વિધિ-નિષેધથી નિયમિત મતિવાળા અને સાધુ શબ્દ વડે જ વ્યવહાર કરતા વિદ્વાને સાવ ઓછા કલેશથી વૈદિક શબ્દમાં પણ બરાબર વ્યુત્પત્તિ પામે એમ કેટલાક કહે છે, પરંતુ તે પણ યોગ્ય નથી, કારણ કે તેમાં ઇતરેતરાશ્રયદોષ છે. [ ઇતરેતરાશ્રયદેષ આ પ્રમાણે છે-] વેદનું પ્રામાણ્ય સિદ્ધ હોતાં વેદના અંગભૂત વ્યાકરણના અભ્યાસથી સાધુ અસાધુ શબ્દોને ‘વિવેક જેમણે પ્રાપ્ત કર્યો છે એવા વૃદ્ધોના વ્યવહારને પરિચય થયા પછી વૈદિક શબ્દોમાં વ્યુત્પત્તિ થાય છે, અને વૈદિક શબ્દોમાં વ્યુત્પત્તિ હેતાં પિતાનામાં બોધકપાયું હેવાને કારણે અપ્રતિપાદકપણ રૂપ અપ્રામાયને દૂર કરતા વેદ પ્રામાણ્યને પામે છે. 186. अथ वेदाङ्गमिदमिति श्रद्धामवधूय यदृच्छाधीतेनैव व्याकरणेन पूर्वोक्तकार्यसिद्धेनेंतरेतराश्रयमिति वर्ण्यते । किमिदानीं नाटकप्रकरणादिकाव्योपयोगिसंस्कृतभाषाविशेषपरिज्ञानायैव प्राकृतलक्षणवत् व्याकरणमध्येतव्यम् ? तथाऽभ्युपगमे वाऽनङ्गत्वाविशेषात् प्राकृतलक्षणप्रसिद्धशब्दव्यवहारानुसारेण वैदिकशब्दव्युत्पत्तिरापाद्यते इति सुतरां दुःस्थत्वम् । अपि च सत्यपि व्याकरणाधिगमे, श्रुतेऽपि साधुभिर्भाषितव्यमित्युपदेशे, सत्यं वदत ! वेदार्थानुष्ठानपरायणोऽपि, कृतबुद्धिरपि, निषिद्धाचरणपराङ्मुखोऽपि श्रोत्रियोऽपि, श्रद्धानोऽपि, यदि कश्चित् केवलैः साधुभिरेव शब्दैः व्यवहरन् दृष्टः एकाकी ? तैश्च नानार्थक्रियासाधनभूतभूरिव्यवहारं निर्वहन् तदनुचरः परिज्ञातो न भूयः केवलसाधुशब्दप्रयोगकुशलः कल्पनीयः । कुतश्चासौ लभ्यते ? तस्मान्न वृद्धव्यवहारात् वेदार्थव्युत्पत्तिरुपपद्यते । Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ વેદાર્થને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ 186. વ્યાકરણ વેદાંગ છે એ શ્રદ્ધા છોડી દઈને પિતાની ઈચ્છા મુજબ જ અધીત વ્યાકરણ વડે મુકત કાર્યસિદ્ધિ થતી હોઈ ઇતરેતરાશ્રયદોષ નથી આવતે એમ કેટલાક કહે છે. તેમને અમે પૂછીએ છીએ કે શું નાટક, પ્રકરણ વગેરે કાવ્યને ઉપયોગી સંસ્કૃતભાષાવિશેષના પરિજ્ઞાનને માટે જ પ્રાકૃત વ્યાકરણની જેમ સંસ્કૃત વ્યાકરણ ભણવું જોઈએ ? જે હા, તે બનેમાં વેદાનંગરવ સમનપણે હોવાથી પ્રાકૃત વ્યાકરણપ્રસિદ્ધ શબ્દવ્યવહાર અનુસાર વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ આવી પડે છે, પરિણામે દુઃસ્થત્વ વધારે થાય. વળી, જેને વ્યાકરણનું જ્ઞાન પણ હોય, “સાધુ શબ્દ વડે બેલવું જોઈએ” એ ઉપદેશ પણ જેણે સાંભળ્યો હેય, જે દાર્થોનુષ્ઠાનપરાયણ પણ હોય, કુતબુદ્ધિ પણ હોય શ્રોત્રિય ૫૬ હોય અને શ્રદ્ધાળુ પણ તોય એ સાધુ શબ્દ વડે જ બેલતે જે એક પણ પુરુષ તમે જે હોય તે સાચે જ કહે અને અનેક અર્થ ક્રિયાઓના સાધનભૂત એ ઘણે વ્યવહાર કરતા તેના પરિચિત અનુચર વગરને કેળ સાધુ શબ્દના પ્રયોગમાં જ કુશળ ક૯પ ન જોઈએ. આમ એ ( અર્થાત સાધુ શબ્દ જ બેલનાર) ક્યાંથી મળે ? [ ન જ મળે. ] તેથી વૃદ્ધવ્યવહાર દ્વારા દાથમાં વ્યુત્પત્તિ ઘટતી નથી, 187. રથ ગ્યાલારામેત્ર વેઢાર્થ_uત્ત કરતાં પ્રતિપસ્થિતે રૂતિ મણે, तदपि कथमिति चिन्त्यम् । न हि विवरणकार इव पाणिनिर्वेदं व्याचष्टे । व्याचक्षाणोऽपि वा परिमितदर्शिन्यस्मादृशे देषादिदोषकलुषितमनसि तस्मिन्नस्मदादीनां वेदार्थ बुभुत्समानानां कीदृशो विस्रम्भः ? किं यथैष व्याचष्टे तथैव वेदार्थः, अन्यथावेति । - 187. વ્યાકરણ જ વેદાથમાં વ્યુત્પત્તિ કરાવનાર ઉપાય બનશે એમ જે તમે માનતા હે તો તે કેવી રીતે વ્યુત્પત્તિ કરાવે છે એ વિચારવું જોઈએ. વિવરણકારની જેમ તે પાણિનિ વેદનું વ્યાખ્યાન કરતા નથી. અને વિવરણકારની જેમ તે વ્યાખ્યાન કરતા હોય તો પણ પરિમિત દર્શનવાળા, દેવ આદિ દેથી કલુષિત મનવાળા આપણા જેવા તેમનામાં વેદાયને જાણવાની ઈછાવાળા આપણને બધાંને કેવી શ્રદ્ધા થાય ? શું તે જેની વ્યાખ્યા કરે છે તે જ વેદાથ હશે કે અન્યથા હશે એવી શંકા મનમાં રહ્યા જ કરે. 188. यदि तु साध्वसाधुशब्दविवेककरणद्वारेण व्याकरणं कारणं वेदार्थव्युत्पत्तरित्युच्यते, तत्रापि स्वातन्त्र्येण वेदस्येव व्याकरणस्य शास्त्रत्वानुपपत्तरङ्गत्वप्रसिद्धेश्च वैदिकविध्यपेक्षितार्थसम्पर्कित्वमस्य नूनमेषितव्यम् । तत् कस्य विधेः शेषतया व्याकरणमनतिष्ठेतेति वाच्यम् । साधुभिर्भाषितव्यमसाधुभिर्नेत्यनयोरेव विधिनिषेधयोरिति चे नन्वेतावेव विधिनिषेधौ तावद्विचारयामः । किं प्रकरणे पठितौ किमनारभ्याधीती क्लृप्ताधिकारौ कल्प्याधिकारौ वेति ? आस्तां चेदम् । वितता खल्वियं चिन्ता । साध्वसाधुशब्दस्याप्रसिद्धत्वात् किंविषयाविमौ विधिनिषेधौ स्यातामितीदमेव चिन्त्यताम् । 'ब्रीहिभिर्यजेत' 'न कलम भक्षयेत्' इति व्रीहिकलजस्वरूपस्य लोकतोऽवगतो तद्विषयविधिनिषेधावबोधा न दुर्घटः । इह तु व्रीहय इव कलञ्जमिव न साध्वसाधु Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધુઅાધાબ્દવિભાગ સંભવ નથી એ પૂર્વપક્ષ शब्दस्वरूपं लोके प्रसिद्ध, प्रत्यक्षादिप्रमाणातीतत्वात् । न तावत् साध्वसाधुशब्दः प्रविवेकेन लोकतोऽवगम्यते । कृतश्रमश्रवणयुगलकरणिकासु प्रमितिषु शब्दस्वरूपमेव केवलं विषयतामुपयाति, न जातु तद्गतं साधुत्वमसाधुत्वं वा । न हि शब्दत्वादिजातिवत् उदात्तादिधर्मवच्च साध्वसाधुतायां कस्यचिदपि श्रौत्रः प्रत्ययः प्रसरति । प्रत्यक्षप्रतिषेधे च सति तत्पूर्वकसम्बन्धग्रहणासम्भवादनुमानमपि निरवकाशमेव । शब्दस्तु द्विविधः पुरुषप्रणीतो वैदिको वा । तत्र पुरुषप्रणीतः प्रत्यक्षानुमानविषयीकृतार्थप्रतिपादनप्रवण एव भवति इति तदपाकरणादेव पराकृतः । वैदिकस्तु सम्प्रति चिन्त्यो वर्तते । स हि सिद्धे साधत्वे तद्विधौं सिद्धे चासाधत्वे तनिषेधे व्याप्रियते । न पुनस्तत एव तत्सिद्धियुज्यते । तथाऽभ्युपगमे वा दुरुत्तरमितरेतराश्रयमवतरति - विधिनिषेधसिद्धा साध्वसाधुशब्दसिद्धिः, साध्वसाधशब्दसिद्धौ च विधिनिषेधसिद्धिरिति । 188. સાધુ-અસાધુ શબ્દોને વિવેક કરાવીને તે દ્વારા વ્યાકરણ દાર્થવ્યુત્પત્તિનું કારણ બને છે એમ જે તમે કહેતા હે તો વેદની જેમ વ્યાકરણનું સ્વતંત્રપણે શાસ્ત્રપણું ધટતું ન હોવાથી તેમ જ વ્યાકરણ વેનું અંગ હવાનું પ્રસિદ્ધ હેવાથી અપેક્ષિત અર્થ સાથે એને સંબંધ વેદિક વિધિ ( = વેદનું આજ્ઞાવાક્ય) વડે ઈચ્છવો જોઈએ. પરિણામે કઈ વિધિના અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એ કહેવું જોઈએ. “સાધુ શબ્દો વડે બેલિવું જોઈએ અસાધ શબ્દ વડે ન બોલવું જોઈએ' આ વિધિ-નિષેધન અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એમ જે તમે કહેતા હૈ તો આ બે વિધિ-નિષેધને આપણે વિચારીએ. શું તે બે વિશિ.નિષેધ પ્રકરણમાં પાઠત છે (પ્રયાજ વગેરેની જેમ ) કે અનારભ્યાધીત છે ( “ વનવી ગુ' ની જેમ) કે કલુપ્તાધિકાર છે (ત્રિયા થત'ની જેમ) કે કાધિકાર છે (વિશ્વજિતની જેમ) ? અથવા આ વિચારણું રહેવા દઈએ, કારણ કે આ વિચારણા બહુ લાંબી છે [એના બદલે ] સાધુ-અસાધુ શબ્દો અપ્રસિદ્ધ હોઈ આ વિધિ-નિષેધના વિષયે યા બને છે એ વિચારીએ. “ત્રીહિ વડે યજે' “કલંજને ન ખાય એમાં વ્રીહિ અને કલંજના સ્વરૂપને આપણે લેતઃ જાણુએ છીએ, એટલે તેમના વિશેના વિધિ-નિષેધનું જ્ઞાન દુર્ધટનથી. પરંતુ જેમ વ્રીહિ અને કૉંજનું રૂપ લેકમાં પ્રસિદ્ધ છે તેમ સાધુ-અસાધુ શબ્દનું સ્વરૂપ લોમાં પ્રસિદ્ધ નથી, કારણ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેની ત્યાં પહોંચ નથી, તેમ જ લેતપણ સાધુ-અસાધુ શબ્દોને ભેદ જ્ઞાત થતું નથી. શ્રમપૂર્વક કર્ણયુગલ દ્વારા જન્મતા પ્રમિતિ ૫ જ્ઞાનમાં શબ્દનું સ્વરૂપ જ કેવળ વિષય બને છેપણ શબ્દગત સાધત્વ કે અસાધત્વ વિષય બનતું નથી. કોઈનું પણ શ્રોત્ર પ્રત્યક્ષ જેમ શબ્દવ જાતિ અને ઉદાત્ત વગેરે ધર્મોમાં પ્રસરે છે તેમ સાધુત્વ-અસાધુત્વમાં પ્રસરતું નથી. સાધુત્વ-અસાધત્વને ગ્રહણ કરનાર પ્રમાણુ તરીકે પ્રત્યક્ષને પ્રતિષેધ થતાં પ્રત્યક્ષપૂર્વક થતા વ્યાપ્તિસંબંધના પ્રહણને સંભવ રહેતો ન હોઈ અનુમાન પણ સાધુત-અસાધુત્વને ગ્રહણ કરવા અવકાશ પામતું નથી. શબ્દ બે પ્રકારને છે–પુરુષપ્રણીત અને વેદિક. તેમાં પુરુષપ્રણીત શબ્દ, પ્રત્યક્ષ અનુમાને જે અને વિષય તરીકે ગ્રહણ કરેલ હોય તે અર્થનું જ પ્રતિપાદન કરવાનું વલણ ધરાવે છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ એટલે શું ? એટલે પ્રત્યક્ષ અનુમાનને સાધુત્વ.અસાધુત્વને ગ્રહણ કરનાર પ્રમાણ તરીકે પ્રતિબધ થતાં તેને પણ પ્રતિબંધ થઈ જાય જ છે. વૈદિક શબ્દ તે અત્યારે ચર્ચાને વિષય છે. સાધુત્વઅસાધત્વ સિદ્ધ થતાં સાધુશખવિષયક વિધિ અને અસાધુશખવિષયક નિબંધમાં હિ શબ્દ વ્યાપાર કરે છે. પણ વિધિનિષધથી જ સાધુ-અસાધુ વાદની સિદ્ધિ ધટતી નથી. જે વિધિ-નિષધથી જ સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ માનીને તે દત્તર ઇતરેતરાશ્રય દેષ આવી પડે – વિધિ-નિષેધ સિદ્ધ થતાં સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ અને સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ થતાં વિધિનિષધની સિદ્ધિ 189. किञ्चेदं साधत्वं नाम ? यदि बाचकत्वं, गाव्यादयोऽपि सुतरां वाचका इति तेऽपि कथं न साधवः ? अर्थावगतिसाधनाद्धि साधुत्वं, तच्च यथा गाव्यादिषु झटित्येव भवति न तथा गवादिष्विति प्रथमं ते एव साघवः । एवं च યાદુ: “ગાપુરનુમાન વાવ: સૈશિ’િ રૂતિ [વાવ૫૦ રૂ.રૂ.૨૦] सदत्यन्तमसांप्रतम् , सोपानान्तरप्रतीतिप्रसक्तेर्विपर्ययस्य च लोके प्रसिद्धत्वात् । यस्तावदनधिगतव्याकरणसरणिः पामरादिः स गाव्यादिशब्दश्रवणे सति तावत्येव जातसन्तोषः तत एवार्थमवगच्छन् गवादिशब्दानुमानव्यवधानमनाउदैव व्यवहरति । हेमगिरिमुत्तरेण यादशि मादृशैरनुभूतानि तरुकुसुमफलानि तथाविधास्तस्य साधशन्दा इति सर्वात्मनाऽनवधारितसम्बन्धः स कथं तावदनुमातुं प्रभवेत् ? 169. વળી, આ સાધુત્વ શું છે જે તે વાચક હોય તે ગાવિ વગેરે શબ્દો પણ સુતરાં વાચક હોઈ તે પણ કેમ સાધુ નહિ ? અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું તે સાધુત્વ એમ જ કહે તો “ગાવિ આદિ શાબ્દો જેટલી ઝડપથી અર્થનું જ્ઞાન કરાવે છે તેટલી ઝડપથી તે “ગૌ” આદિ શબ્દ પણ અથનું જ્ઞાન કરાવતા નથી, તેથી પ્રથમ તે “ગાવ' આદિ શબ્દ જ સાધુ છે. “અસાધુ શબ સાધુ શબ્દના અનુમાન દ્વારા વાચક બને છે એમ કેટલાક માને છે' એમ જે કહેવામાં આવ્યું છે તે અત્યત અયોગ્ય છે, કારણ કે એમ માનતાં સાધુ શબ્દના અનુમાનરૂપ પગથિયા પછી અની પ્રતીતિ થવાની આપત્તિ આવે, પરંતુ લેકમાં તો એનાથી ઊલટું પ્રસિદ્ધ છે. જે પામર આદિ અને વ્યાકરણ શીખ્યા નથી તે 'ગાવિ' આદિ શબ્દ સાંભળતાં તેટલામાં જ સંતોષ પામી તેનાથી જ અર્થ જાણી “ગૌ' આદિ શબ્દોના અનુમાનનું વ્યવધાન કર્યા વિના જ વ્યવહાર કરે છે. હિમાલયની ઉત્તરે આવેલાં વૃક્ષોનાં કુસુમો અને ફળે. મારા જેવાએ જેવાં અનુભવ્યાં છે તેવા તેમણે સાધુ શબ્દ અનુભવ્યા છે ( અર્થાત અનુભવ્યાં જ નથી), એટલે અસાધુ શબ્દને સાધુ શબ્દ સાથે સંબંધ તેમણે સવધા ગ્રહણ કર્યો જ નથી. તે પછી સાધુ શબ્દનું અનુમાન કરવા તેઓ કેવી રીતે શક્ત બને? 190. येऽपि व्याकरणार्णवकर्णधाराः चिराभ्यस्तसूक्तयः सूरयः, तेऽपि गाव्यादिभिर्व्यवहरन्तोऽनुमानक्रममननुसरन्त एव तेभ्योऽर्थ प्रतिपद्यन्ते इति प्रत्यात्मवेदनीयमेतत् । तस्माद्वाचकत्वमेव साधत्वं, तच्च गवादिष्विव गाव्यादिषु दृश्यते Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ એટલે શું ? इति तेऽपि साधवः स्युः । असाधुत्वमप्यवाचकत्वमुच्यते तच्च वायसवाशितादिषु व्यवस्थितं न वर्णात्मकेषु व्यक्तवागुच्चार्यमाणेषु शब्देष्विति न तेऽसाधवः । 190. વ્યાકરણુસમુદ્રમાંકણુ ધારરૂપ, ચિરકાળ સુધી વ્યાકરણનુ અધ્યયન કરનારા જે સૂરિ છે તે પણ ‘ગાવિ’ વગેરે શબ્દોથી વ્યવહાર કરતા અનુમાનક્રમને અનુસર્યા વિના જ તે શબ્દોમાંથી અને જાણે છે; આ દરેકને અનુભવ છે. તેથી વાચકત એ જ સાધુત્વ છે, અને વાચકત્વ જેમ ‘ગો' આદિ શબ્દમાં છે તેમ ગાવિ' આદિ શબ્દમાં પણુ દેખાય છે, એટલે ‘ગાવિ' આદિ શબ્દો પણ સધુ બને. અસાધુત્વ એ અવાચકત્વ કહેવાય છે અને તે કાકવાશિત વગેરેમાં રહેલું છે, વ્યક્ત વાણીમાં ઉચ્ચારતા વર્ણાત્મક શબ્દોમાં તે નથી, એટલે તે શબ્દા સાધુ છે. 191. अथ ब्रूयात् नार्थप्रतीतिसाधनत्वमात्रं साधुत्वं, धूमादिभिरतिव्याप्तेः, अपि तु विशिष्ट क्रियाकरणत्वं तच्च गवादिष्वेवास्ति, न गाव्यादिष्विति न साधव इति । एतदपि असमीक्षिताभिधानम् । अभिधानक्रियाकरणत्वं हि वाचकत्व - मिति पूर्वमेव सुनिपुणमुपपादितम् । एतच्च गवादिषु गाव्यादिषु च समानमिति सर्व एव साधवः 1 191. તમે કદાચ કહે કે અંનું જ્ઞાન કરાવવામાં સાધનપણુ એ જ માત્ર સાધુત્વ નથી, કારણ કે તેમ માનતાં ધૂમ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય; પરંતુ વિશિષ્ટ ક્રિયાનું કરણपालु मे साधुत्व छे. ते विशिष्ट ठियानु गुप 'गौ' वगेरे शहोम ०४ छे, 'गावि' આદિ શબ્દમાં નથી એટલે ‘ગાવિ' આદિ શબ્દ સાધુ નથી. આ પણ વિચાર્યા વિનાની વાત છે. અભિધાનક્રિયાનું કરપણું એ વાચકત્વ છે એ અમે પહેલાં સારી રીતે ટાળ્યું છે; અને તે અભિધાનક્રિયાનું કરણપણું ‘ગૌ’ વગેરે શબ્દોમાં અને ‘ગાવિ’ વગેરે શબ્દોમાં સમાન. પણે છે, એટલે બધા જ શબ્દો સાધુ છે 192. अथ लक्षणानुगतत्वं तद्बाह्यत्वं च साधत्वमसाधत्वं च वर्ण्यते, तदयुक्तं, पारिभाषिकत्वप्रसङ्गात् । न चान्यत् किमपि साध्वसाघुलक्षणमतिसूक्ष्मयाऽपि दृष्टया शक्यमुत्प्रेक्षितुम् । अतो वाचकावाचकावेव साध्वसाधू इति स्थितम् । तेन तयोः प्रवर्तमाना विधिनिषेधाविमा व्यर्थौ भवेताम् । कथम् ? साधुभिर्भाषणं तावत् प्राप्तत्वान्न विधीयते । अवाचकनिषेधश्च नाप्राप्तेरवकल्पते । [तन्त्रवा. १.३.२४] न हि सलिलं पिबेदनलं न पिबेदिति विधिनिषेध संभवतः, सलिलपानस्य स्वत: प्राप्तत्वात् अप्राप्ते च शास्त्रस्यार्थवत्त्वात् ; ज्वलनपानस्य च कस्याञ्चिदवस्थायामप्राप्तेः प्रतिषेधानर्थक्यात्, प्राप्तिपूर्वका हि प्रतिषेधा भवन्ति । न हि ग्रीष्मे ज्वालायमानमारवमार्गभ्रमणोज्जृम्भिततृषातिशयतनूकृततनुरपि तनूनपातं पातुं लवणोपयोगापनीततृविकारः करभोऽपि यतेत इति । Page #122 -------------------------------------------------------------------------- ________________ શબ્દોનું સાધુ-અસાધુમાં વર્ગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ૯૭ 192. જે વ્યાકરણનુંસારિતા સાધુત્વ છે અને વ્યાકરણબાસ્થતા અસાધુત્વ છે એમ વર્ણવવામાં આવે તો તે પણ બરાબર નથી, કારણ કે તેમ માનતાં પારિભાષિકતા આવે છે ( અર્થાત “સાધુ' શબ્દને આવો અથ લેકમાં પ્રસિદ્ધ નથી. ) સાધુ-અસાધુ શબ્દનું બીજુ કોઈ લક્ષણ સૂક્ષ્મ દૃષ્ટિથી પણ કલ્પવું શક્ય નથી. તેથી વાચક એ જ સાધુ અને અવાચક એ જ અસાધુ એમ સ્થિર થયું. પરિણામે તે બેન (=સાધુ-અસાધુન) પ્રવર્તમાન વિધિનિષેધ વ્યર્થ બની જાય. કેમ ? સાધુ ( = વાચક) શબ્દો વડે ભાષણ પ્રાપ્ત હોઈ તેને આદેશ આપવામાં આવતું નથી અને અસાધુ (= અવાચક) શબ્દ વડે ભાષણુ અપ્રાપ્ત હે ઈ તેને નિષેધ ઘટતો નથી. “પાણી પીવે’ ‘અગ્નિ ન પીવે' એવા વિધિ-નિષેધ સંભવતા નથી, કારણ કે જલપાન સ્વતઃ પ્રાપ્ત છે જ્યારે શાસ્ત્રની ( = વિધિની ) અર્થવત્તા અપ્રાપ્તમાં છે. જવલનપાન કોઈ પણ દશામાં અપ્રાપ્ત હોઈ તેને પ્રતિષેધ નિરર્થક છે. પ્રતિષેધ પ્રાતિપૂર્વક હોય છે. ગ્રીષ્મમાં બળબળતા રણના માર્ગમાં ભ્રમણ કરવાથી વધેલી અતિ તીવ્ર તૃષાથી નબળા પડી ગયેલા શરીરવાળો ઊંટ પણ અગ્નિ પીવા પ્રયત્ન કરતા નથી, તેની તૃષા તે લવણના ઉપયોગથી દૂર થાય છે. 193. तत्रैतत् स्यात्-गवादेव्यादेश्च वाचकत्वाविशेषे साध्वसाधुशब्दोच्चारणकरणकपुण्यपातकप्राप्तिपरिहारप्रयोजननियमविधानाय शास्त्रसाफल्यं भविष्यति । तदुक्तम् "वाचकत्वाविशेषेऽपि नियमः पुण्यपापयोः" इति [वाक्गप. ३.३.३०] । एतदपि दुर्घटम् , प्रतिपदमशक्यत्वात् , वर्गीकरणनिमित्तस्य चासम्भवात् । अवश्य हि विधि वा निषेधं वा विधित्सतां प्रविधेयांश्च निषेध्यांश्च शब्दानुपदर्य नियमो વિધાતષઃ મમતિમતિ | તત્ર થઇ તે શાળ્યા: પ્રતિવ્યાિ નામपरिगणनपुरःसरमुपदयरन् , तदयमर्थः कल्पशतजीविना भगवतः परमेष्ठिनोऽपि न विषयः, प्रविततवदनसहस्रसंकुलमूर्तेरनन्तस्यापि न गोचरो, वाचस्पतेने भूमि:, सरस्वत्या अतिभारः, तेषामानन्त्येन दर्शयितुमशक्यत्वात् । 193. [ કઈ કહેશે કે] “તે પછી એમ બને કે “” વગેરે શબ્દો અને ગાવિ વગેરે શબ્દ બંનેમાં વાચકત્વ સમાન પણે હેવા છતાં સાધુ શબ્દને ઉચ્ચાર કરવાથી જન્મતા પ્રશ્યની પ્રાપ્તિ કરવાના અને અસાધુ અને ઉચ્ચાર કરવાથી જન્મના પાપને પરિહાર કરવાના પ્રયાજનાથે “સાધુ શબ્દો વડે જ બેલવું, અસાધુ વડે નહિ એવા નિયમનું વિધાના કરવા માટે શાસ્ત્રનું સાફલ્ય છે. તેથી કહ્યું છે કે વાચકવ સભાનપણે હોવા છતાં પુણ્ય-૫.૫ને કારણે સાધુને જ ઉચ્ચાર કરો, અસાધુને નહિ એ નિયમ છે.” આ પણ દુર્ઘટ છે, કારણ કે પ્રત્યેક પદને અનુલક્ષી “આ સાધુ છે ‘આ અસાધુ છે એ દર્શાવવું અશકય છે, અને બધાં પદોને લઈ તેનું સાધુ-અસાધુમાં વગકરણ કરવા માટેનું કોઈ નિમિત્ત નથી. વિધિ અને નિષેધ કરવા ઈચ્છનારે વિધેય અને નિષેધ્ય શબ્દોને દર્શાવી પછી “આ શબ્દ વડે બોલવું જોઈએ, આ શબ્દ વડે નહિ' એવા નિયમનું વિધાન કરવું જોઈએ. જો બન્ને પ્રકારના તે શબ્દને પ્રતિ વ્યક્તિ નામ લઈ એક પછી એક દર્શાવવામાં આવે તો આ અર્થ કલ્પશત Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપલક્ષણને આધારે પણ શબ્દોનુ` સાધુ-અસામાં વગી કરણુ અસભવ જીવી ભગવાન પરમેષ્ઠીને પણ વિષય ન બને, ફાડેલા હારા મેાઢાવાળા અનન્તને પણ વિષય ન બને, વાચસ્પતિને! પણ વિષય ન બને અને સરસ્વતીને અતિભાર થાય કારણ કે શબ્દો અનન્ત હાઈ પ્રત્યેક શબ્દ દર્શાવવે શક્ય નથી. ८८ 194. अथ किञ्चिदुपलक्षणमवलम्ब्य तेषां वर्गीकरणमुपेयते । इन्त ! तर्हि दृश्यतां न च तत् संभवति । अविभक्ता हि शब्दत्वजातिः शब्दापशब्दयोः । न चावान्तरसामान्ये केचिद्वर्गद्वये स्थिते । [तन्त्रवा० १.३.२४.] न हि साधुत्वसामान्यमेकेष्वेव व्यवस्थितम् । इतरेषु त्वसाधुत्वसामान्यमुपलभ्यते ॥ तदनुपलम्भादसंभवतिं वर्गीकरणकारणे कथमेष नियमो विधीयेतेति नावधारयामः । 194. જો તમે કહેા કે ઉપલક્ષણના આધાર લઈ તેમનુ વર્ગીકરણ સ્વીકારવામાં આવે, તે તે! અરે ! તમે જુએ એવુ કાઈ ઉપલક્ષણ હોય તો ! પરંતુ એ સ ંભવતું નથી, કારણુ કે શબ્દત્વ જાતિ તે શબ્દ અને અપશબ્દ બન્નેમાં અવિભક્ત છે-અખંડ છે; અને કાઈ એ અવાન્તર સામાન્ય શબ્દોના બે વર્ગમાં રહેલા નથી, કારણ કે સાવ સામાન્ય અમુક શબ્દોમાં સમવેત નથી અને અસ્માત સામાન્ય અન્ય શબ્દોમાં ઉપલબ્ધ થતું નથી. નિષ્કર્ષોં એ કે ઉપલક્ષણ કોઈ પણ પ્રમાણુધી કેપલબ્ધ ન હોવાથી જ્યારે વગીકરણુ અસંભવ છે ત્યારે આ નિયમનું વિધાન કેવી રીતે થાય એ અમે સમજી શકતા નથી. 195. किञ्च नियमार्थेऽपि शास्त्रे वक्तव्यं कीदृशो नियमार्थः किं साधुभिरेव भाषितव्यमुत भाषितव्यमेव साधुभिरिति । उभयथा च प्रमादः । आह हि - यदि साधुभिरेवेति नासाधारप्रसङ्गतः । नियतं भाषितव्यं चेन्मौने दोषः प्रसज्यते ॥ इति [ तन्त्रवा. १.३.२४ ] न वाचकत्वादन्यत् साधुत्वमित्युक्तमवाचकस्य प्रयोगप्रसङ्ग एव नास्तीति । अथ प्रमादाशक्तिकृतापशब्दप्रयोगप्रतिषेधाय नियम आश्रीयते । तत्रापि प्रमादाशक्तिजाः शब्दा यदि तावदवाचकाः । तेषु प्रसङ्गो नास्तीति तन्निवृत्तिश्रमेण किम् ॥ अथ वाचकता तेषामप्रमादोत्थशक्तिवत् । न तर्हि प्रतिषेधः स्यादप्रमादोत्थशक्तिवत् ॥ तावदपशब्दानामशक्यनिह्नवः नवस्ति परिदृश्यमानो लोकप्रयोग इति Page #124 -------------------------------------------------------------------------- ________________ સાધુ શબ્દભાવનિયમાર્થ શો છે ? અને તે સંભવે છે ? तन्निवृत्तिफल एष प्रयोगनियमः कथं न भवेत् , यद्येवमक्षिनिकोचहस्तसंज्ञादेरपि प्रचुरः प्रयोगो दृश्यते इति तद्व्युदासफलोऽप्येष नियमः स्यात् । - 195. વળી, શાસ્ત્ર નિયમાથે છે છતાં તમારે જણાવવું જોઈએ કે આ નિયમાથ કે છે–શું સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ એ નિયમાથે છે કે સાધુ શબ્દ વડે બેલવું જ જોઈએ એ નિયમાર્થ છે ? બંને તરફ દોષ છે, કારણ કે કહ્યું છે કે જે સાધુ શબ્દો વડે જ' એ પક્ષ સ્વીકારીએ તે અસાધુ શબ્દના પ્રયોગને પ્રસંગ જ ન હોવાથી આ નિયમાથે વ્યર્થ છે અને બોલવું જ જોઈએ' એ પક્ષ સ્વીકારીએ તે મોનમાં દેષ આવી પડે. વાચકત્વથી અન્ય સાધુત્વ નથી એમ અમે કહ્યું છે એટલે અવાચક શબ્દના પ્રયોગને તે પ્રસંગ જ છે નહિ જે તમે કહો કે પ્રમાદ કે અશક્તિથી જન્ય અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવા માટે “સાધુ ( = વાચક) શબ્દ વડે જ બોલવું જોઈએ એવા નિયમને આશરો લેવામાં આવે છે, તે ત્યાં પણ અમારે તમને કહેવું જોઈએ કે પ્રમાદ કે અશક્તિથી જન્ય શબ્દ જે અવાચક હોય તે તેમના પ્રયોગને પ્રસંગ જ નથી એટલે તેમને પ્રતિષેધ કરવાનો શ્રમ શા માટે લેવો જોઈએ ? અને અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તે શબ્દોમાં વાચકતા હોય તો અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તેમના પ્રતિષેધ ન થાય. જે તમે કહો કે અપશબ્દોને પ્રતિષેધ કરો અશક્ય છે કારણ કે લેકમાં અપશબ્દને પ્રચુર પ્રયોગ દેખાય છે, એટલે સાધુ શબ્દને જ પ્રવેગ કરવો જોઈએ? એવા પ્રગવિષયક આ નિયમનું ફળ અસાધુ શબ્દોના પ્રયોગની નિવૃત્તિ છે, તે અમારે કહેવું જોઈએ કે જો એમ હોય તો આંખ મીચકાર, હાથની સંજ્ઞા વગેરેનો પ્રચુર પ્રગ લેકમાં દેખાય છે એટલે “સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઈએ એ નિયમનું ફળ આંખને મીચકાર, હાથની સંજ્ઞા વગેરે ચેષ્ટાઓના પ્રયોગની નિવૃત્તિ બને. 196. અપિ વિધિઃ સર્વત્ર નિયમો મત, તાલુકા इत्यादि । निषेधफला तु परिसंख्या 'पञ्च पञ्चनखा भक्ष्याः' इति । तदयमपशब्दे प्रयोगप्रतिषेधफलश्च नियमश्चेति व्याहतमभिधीयते । परिसंख्या तर्हि भविष्यतीति चेन्न, शब्दापशब्दयोर्युगपत् प्राप्त्यभावात् , "तत्र चान्यत्र च प्राप्ती परिसंख्याऽभिधीयते” इति न्यायात् । 196. વળી નિયમનું ફળ સર્વત્ર વિધિ છે, [ પ્રતિપક્ષની નિવૃત્તિ નથી ]; ઉદાહર Jાથ ‘ઋતુકાળે પત્ની પાસે ] જવું જોઈએ ' [ “ઋતુકાળે પત્ની પાસે જવું જોઈએ? એને અર્થ છે “ઋતુકાળે પત્ની પાસે અવશ્ય જવું જ જોઈએ;' એનો અર્થ એ નથી કે, અનૂતકાળે પત્ની પાસે ન જવું જોઈએ, કારણ કે જે આવો અર્થ કરવામાં આવે તે પને છેડીને એની પાસે જવું' વગેરે આદેશવાર્થ સાથે વિરોધ આવે. ] પરિસંખ્યાનું ફળ નિષેધ છે; ઉદાહરણર્થ ‘પાંચ પાંચનાવાળા પ્રાણીઓ ભક્ષ્ય છે.' [ પાંચ પાંચખેવાળા ભક્ય છેએને અર્થ છે “પંચેતર પાંચનાખવાળા અભય છે-ભક્ય નથી.”નિયમવિધિ અને પરિસંખ્યાવિધિને આ ભેદ છે નિયમોનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃત્તિ નથી જ્યારે પરિસંખ્યા Page #125 -------------------------------------------------------------------------- ________________ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ પણ નથી એનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃિત્તિ છે. ] તેથી અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ એ નિયમનું ફળ છે એમ કહેવું છે તે વાતવ્યાધાત છે. જે તમે કહેશે કે તે પછી એ પ્રતિષેધ નિયમન નહિ પણ] પરિસંખ્યાનું ફળ છે તે અમે જણાવીશું કે ના, તે અપશબ્દોને પ્રતિષેધ પરિસંખ્યા પણ નથી કારણ કે શબ્દ અને અપશબ્દ બન્નેની યુગપત્ પ્રાપ્તિ નથી. પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં અથ યુગપત પ્રાપ્ત હોય ત્યારે [ જે વિધિ હોય તેને] પરિસંખ્યા વિધિ કહે છે. [ જેને વિષય અપ્રાપ્ત—અન્ય પ્રમાણુથી અજ્ઞાત–અર્થ છે તે વિધિ છે, એવું વિધિનું સામાન્ય લક્ષણ છે. અપૂવવિધિ, નિયમવિધિ અને પરિસંખ્યાવિવિ એમ ત્રણ ભેદ વિધિના છે. બિલકુલ અપ્રાપ્ત અર્થને પ્રાપક વિધિ અપૂવવિધિ કહેવાય છે. ઉદાહરણથ, દશપૂર્ણભાસ પ્રકરણમાં આવતો “ગ્રીહીન ક્ષતિ” એ વિધિ. આ વિધિના અભાવમાં દર્શપૂર્ણમાસના હિનું પ્રક્ષણ કોઈ પણ રીતે કોઈ પણ પ્રમાણથી પ્રાપ્ત થઈ શતું નથી, જ્યારે એ વિધિ હતાં અવશ્ય પ્રાપ્ત થાય છે. પક્ષમાં પ્રાપ્ત અર્થને સર્વત્ર (બધા પક્ષમાં) નિયમ કરનાર વિધિને નિયમવિધિ કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ કે, વિક૯પથી પ્રાપ્ત અર્થો પૈકી બીજને નિવૃત્ત કરી અમુક એક અથને જ બધે પ્રાપ્ત કરાવનાર જે વિધિ તે નિયમવિધિ. આને બીજી રીતે સમજાવીએ. અનેક સાધનો પૈકી કોઈ પણ એક સાધનથી સાથે થઈ શકે એવી ક્રિયામાં, જ્યાં અમક સાધન પ્રાપ્ત હોય ત્યાં અન્ય અમુક સાધન અપ્રાપ્ત હોય એ સ્વાભાવિક જ છે, તે ત્યાં પણ તે અપ્રાપ્ત સાધનને જ પ્રાપ્ત કરાવનાર જે વિધિ તેને નિયમવિધિ સમજો. આને ઉદાહરણ દ્વારા સમજીએ. દર્શપણુંમાસમાં “ત્રીદીનવરિત' (=ડાંગરને છાવી) એ વિધિ નિયમવિધિ છે. ઉપત્તિવાકયથી અવગત જે પુરેડાશ છે તે પુરેડાશને બનાવવા માટે જરૂરી તેડુંલ ( = ચોખા ) તૈયાર કરવામાં ડાંગર ઉપરથી ફોતરાં કાઢવાં (= વૈદુષ્ય) જરૂરી છે. ફતરાં કાઢ્યાં વિના ચેખા તૈયાર થાય નહિ, એટલે અર્થાપત્તપ્રમાણુથી કોઈ પણ રીતે ફોતરાં કાઢવાનું પ્રાપ્ત થાય છે. હવે આ ફેતરાં નખથી ફેલીને પણ કઢાય અને ૬ ઢાય જે ત્રીદીનવદત્તિ' એ વિધિ ન હોય તે અવહનનથી ડુંગરનાં તિરાં કાઢવાનું થતું હેય ત્યાં તે અવહનન પ્રાપ્ત છે અને બીજે અર્થાત જ્યાં નખવિદલન આદિથી ડાંગરનાં ફોતરાં કાઢવાનું થતું હોય ત્યાં અવહનન અપ્રાપ્ત છે. પરંતુ આ વિધિ હતાં જ્યાં તે અપ્રાપ્ત છે ત્યાં પણ તે પ્રાપ્ત થાય છે, અર્થાત્ સર્વત્ર પ્રાપ્ત થાય છે. જ્યાં અવહનન સિવાય બીજાં સાધનોથી ડાંગરનાં ફેતરાં કાઢવામાં આવતાં હોય અર્થાત્ જ્યાં અવહનન અપ્રાપ્ય હોય ત્યાં પણ અવહનનથી ફોતરાં કાઢવાનું વિધાન કરનાર વિધિ નિયમવિધિ છે. આમ નિયમવિધિનું ફળ પ્રતિષેધ નથી પણ વિધિ છે. પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં સમાનપણે પ્રાપ્ત અને બેમાંથી એકથી નિવૃત્ત કરે તે વિધિ પરિસંખ્યા વિધિ છે. આનું ઉદાહરણ છે “રનuT: માઃ ' (= “પાંચ નખો ધરાવતા પાંચ પ્રાણીઓ ભર્યા છે. આ પાંચ પ્રાણીઓ છે-શરાક, શલકી, ગોધા, ખડગી અને કૂમ"). જે આ વિધિ ન હોય તે પંચ પંચનખ અને પંચતર પંચનખ બને ભક્ષ્ય બને.. પરંતુ આ વિધિ હતાં પંચતર પંચનખની નિવૃત્તિ થાય છે. પંચ પંચનખનું ભક્ષણ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધુ-અસાધુ શબ્દના પ્રયોગના ફળના વિધાને અથવાદ છે ૧૦૧ તે રાગથી પ્રાપ્ત છે જ, એટલે “is jરનલ મક્યાઃ' એ વિધિનો અર્થ એ ન થાય, કારણ કે વિધિને વિષય તો અપ્રાપ્ત હોય છે. તેથી ન છૂટકે આ વિધિવાક્યના સ્વાર્થને ત્યાગ કરી પરાર્થને અર્થાત “પંચતર પંચનખ ભક્ષ્ય નથી' એ અર્થનો સ્વીકાર કરવો પડે છે. આવી વિધિને પરિસંખ્યાવિધિ કહેવામાં આવે છે. જ્યારે કઈ રસ્તો ન હોય ત્યારે જ ન છૂટકે આ પરિસ ખ્યાવિધિનો અંગીકાર કરવામાં આવે છે, કારણ કે સ્વાર્થ ત્યાગ, પરાથસ્વીકાર અને પ્રાપ્તબાધ એ ત્રણ દેવો પરિસંખ્યામાં હોય છે. તત્ર અને અન્યત્ર બંનેમાં અથ પ્રાપ્ત થાય ત્યારે એકમાંથી અર્થની નિવૃત્તિ કરવ'નું પ્રોજન પરિસંખ્યા વિધિનું છે. આમ પરિસંખ્યાવિધિનું ફળ પ્રતિષેધ છે, વિધિ નથી.] 197. यदपि पुण्यपापफलत्वं शब्दापशब्दप्रयोगस्येति गीयते, तदपि न पेशलं, परिदृश्यमानमविवादसिद्धार्थप्रत्ययजननमपहाय परोक्षस्यादृष्टस्य पुण्यपापात्मनः कल्पनाऽनुपपत्तेः । यश्चायं 'स्वर्गे लोके कामधुग्भवति' इति [महाभाष्ये उद्धृतम् ], साधुशब्दस्तुत्यर्थवादो, यश्च ‘स वाग्वत्रो यजमानं हिनस्ति' इति [पाणिनीयशिक्षा, ५२] अपशब्दे निन्दार्थवादः । तत्र परार्थत्वस्य विस्पष्टदृष्टत्वादर्थवादमात्रपर्यवसितौ च । “द्रव्यसंस्कारकर्मसु परार्थत्वात् फलश्रुतिरर्थवादः स्यात्" इति [जै० सू० ૪.રૂ..] પાપાન ઋાથેતેતિ | 197. જે શબ્દના ઉચ્ચારનું ફળ પુણ્ય છે તે સાધુ શબ્દ અને જે શબ્દના ઉચ્ચારનું કળ પા૫ છે તે અસાધુ શખ એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારમાં કે પરિદૃશ્યમાન અને અવિવાદસિદ્ધ એવું અર્થ જ્ઞાનનું ઉત્પાદક કારણ છેડી પુણ્ય-પાપરૂપ પરાક્ષ અદષ્ટની કલ્પના કરવી ધટતી નથી. ‘ોષવિ રાઃ સભ્ય પ્રત્યુત્ત: સ્વ છે દામષા માલિ' (= એક પણ શબ બરાબર ઉચ્ચારવામાં આવે છે તે સ્વર્ગમાં અને લેકમાં છાને પુરના બને છે.)- આ સાધુ શરદની સ્તુતિરૂપ અથવાદ છે. ‘મત્રો હીનઃ વાતો વળતો જ કિલ્યાણયુકતો ન તમર્થનાદ 8 વાવો વનના હિનતિ... (=સ્વરથી કે વણથી હીન મંત્રનો મિથ્યા પ્રયોગ કરાતાં તે મંત્ર તે અર્થને વાચક બનતા નથી. તે મંત્ર તે વાગ. વજ બની યજમાનને હણે છે ) – આ, અસાધુ શબ્દની નિંદરૂ૫ અર્થવાદ છે. સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગની બાબતમાં જે ફળવિધાને કરવામાં આવ્યા છે તે અર્થવાદમાં જ પર્યાવસિત થાય છે, કારણ કે સાધુ અને અસાધુ શબ્દનો પ્રયોગ પરાર્થે છે (= અર્થ જણાવવા માટે છે ) એ તદ્દન સ્પષ્ટ છે. દ્રવ્ય સ સ્કાર અને કર્મની બાબતમાં ફળનું વિધાન અથવાદ છે, કારણ કે દ્રવ્ય, સંસ્કાર અને કર્મ પરાય છે' એ ન્યાયે સાધ અને અસાધુ શબ્દના પ્રયોગનું ફળ અહીં જે (પુણ્ય પા૫) જણાવાયું છે તે નથી, 198. तदेवं 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इति विधिनिषेधयोरनारभ्याधीतयोः श्रयमाणयोरपि दौस्थित्यात् तन्मूलतया लब्धप्रमाणभावा व्याकरणस्मृतिरङ्गतामेष्यति Page #127 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણની વેદાંગતા બાબત શકા प्रकरणविशेषपाठे तु तयोस्तदुपयोगादेव न सार्वत्रिकी व्याकरणे तन्मूलत्वम् । 198. કઈ અમુક સોંદર્ભમાં ન કહેવાયેલા અને છતાં સાંભળાતા સાધુ શબ્દો વડે ખેલવું જોઈ એ, અસાધુ શબ્દો વડે નહિ' એ બે વિધિ-નિષેધાની સ્થિતિ મુશ્કેલ હાઈ, તેમના મૂળ તરીકે પ્રમાણુભાવ પામેલી વ્યાકરણુસ્મૃતિ વેદનુ અંગપણું પામશે એવી આશા ખાટી જ છે. જો તે વિધિ-નિષેધ અમુક પ્રકરણવિશેત્રમાં પતિ હાય તા તેમને ત્યાં જ ઉપયેાગ હાઈ તેમની સાવત્રિક નિયમાતા નથી, એટલે વ્યાકરણ તેમનું મૂળ સથા નથી . 199. બાદ ર્દિ નિાર: વજ્ઞોનેોડધ્યેયો જ્ઞેયરપ' કૃતિ વિષે: શિક્ષાकल्पसूत्रनिरुक्तच्छन्दोज्योतिःशास्त्रवत् व्याकरणमपि वेदाङ्गत्वादध्येतव्यमित्यवगम्यते । शिक्षादीनामितरेतरसाध्यासंकीर्णविविधविष्यपेक्षितवेदोपकारनिर्वर्तकत्वेन ૧-૨ वेदस्येति दुराशैव । नियमार्थतेति सर्वथा न नैतदप्यस्ति, तदङ्गता सुसङ्गता । व्याकरणस्य तु सुदूरमपि धावनप्लवने विदधतः साधुशब्दप्रयोगनियमद्वारकमेव तदङ्गत्वं सम्भाव्यते, न मार्गान्तरेण । स च नियमो दुरुपपाद इति दर्शितम् । अतो नाङ्गान्तराणि स्पर्धितुमर्हति व्याकरणम् । 199. જો કોઈ કહેશે કે, તેા પછી 'કારણ વિના છ અંગાવાળા વેદ ભણવા જોઈએ અને જાણવા જોઈએ' એ વિધિમાંથી, શિક્ષા, કલ્પ, નિરુત છંદ અને જ્યોતિઃશાસ્ત્રની જેમ વ્યાકરણ પણ વેદનુ અંગ હાઈ ભણુવુ જોઈ એ એ જ્ઞાતથાય છે, તે તે પણ બરાબર નથી, [ તેનું કારણુ જણાવીએ છીએ, ] જે વિધિએના એકબીજાનાં સાધ્યા અસંકીણું છે એવી વિધિએ જેની અપેક્ષા રાખે છે તે વેદોપકાર શિક્ષા વગેરે કરતા હૈાવાને કારણે શિક્ષા વગેરેનું વેદાંગત્વ સુસંગત છે. વ્યાકરણ ભલે સુદૂર સુધી દેડકૂદ કરે તે પણ સાધુશબ્દપ્રયાગનિયમ દ્વારા જ તેનુ વેદાંગત્વ સંભવે ખીજી કોઈ રીતે સ ંભવે નહિ. અને તે નિયમ તા દુરેંટ છે એ અમે દર્શાવ્યું છે. તેથી વ્યાકરણુ ખીજાં વેદાંગા સાથે સ્પર્ધા કરવાને લાયક નથી. 200. 200. निष्कारणषडङ्गवेदाध्ययनविधौ च निष्कारणग्रहणं यथा प्रयोजनशैथिल्यं सूचयति न तथा प्रयोजनवत्ताम् । श्रुतिलिङ्गाद्यत्वप्रमाणापेक्षया षडङ्गता वर्णयिष्यते । કારણ વિના છ અંગવાળા વેજ્ઞના અધ્યયનના વિધિવાકયમાં ‘નિષ્કારણુ ( = કારણ વિના ) ' શબ્દ જેટલુ પ્રયોજનશૈથિલ્ય સૂચવે છે તેટલુ` પ્રયેાજનવત્ત્વ સૂચવતુ નથી. વેદના અંગરૂપ શ્રુતિ, વગેરે પ્રમાણેાની અપેક્ષાએ વેદની ષડગતા હવે પછી વર્ષો વીશું. 201 एतेन " तस्माद् ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै म्लेच्छो ह वा एष यदपशब्दः " इति, “एकः शब्दः सम्यक्प्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति” इति, "आहिताग्निरपशब्द प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टिं निर्वपेत्” Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણનું શિષ્ટપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી ૧૦૩ इति, "तस्मादशेषा व्याकृता वागुच्यते” इत्यादिवचनान्तरमूलताऽपि व्याकरणस्मृतेः પ્રભુ !. 201. “તેથી બ્રાહ્મણે લૈછિત (અશુદ્ધ) બેલિવું જોઈએ નહિ, કારણ કે જે પ્લે (અશુદ્ધ) શબ્દ છે તે અપશબ્દ (અસાધુ શબ્દો છે', “બરાબર જાણેલો અને સારી રીતે પ્રયોજાયેલ એક શબ્દ સ્વર્ગમાં અને લેકમાં ઈચ્છા પૂરનારો બને છે, “આહિતાગ્નિ ( = અગ્નિહોત્ર કરનારે) અપશબ્દનો પ્રયોગ કરીને પ્રાયશ્ચિત્તરૂપે સારસ્વતી ઇષ્ટિ કરે, તેથી સંપૂર્ણપણે વ્યાકૃત વાણીને વાગૂ કહેવામાં આવે છે વગેરે અન્ય વચનેમાં પણ વ્યાકરસ્મૃતિનું મૂળ હોવાને પ્રતિષેધ અમે કર્યો છે, કારણ કે તે વાક્યો અથવાદરૂપ છે.] 202. શિewયોગમૂઠા તઠુિં વ્યાકરણસ્મૃતિરડુ | શિષ્ટા રૂતિ gછો वक्तुमर्हसि । किमभिमतगवादिसाधुशब्दव्यवहारिणो, गाव्याद्यपशब्दवादिनो, द्वये वा ? आये पक्षे दुरुत्तरमितरेतराश्रयत्वम् , शिष्टप्रयोगमूलं व्याकरणं व्याकरणविदश्च शिष्टा इति । न ह्यशिक्षितव्याकरणास्तत्संस्कृतगवादिशब्दप्रयोगकुशला મવતિ | મધ્યમપક્ષે નાથાદ્રિધ્યવારિn: શાળટિણા: શિષ્ટા, તwયોગનૂરું નવાહિशब्दसंस्कारकारि व्याकरणमिति व्याहतमिव लक्ष्यते । तृतीये तु पक्षे गोगाव्यादिशब्दयोगसांकर्यात् किंफलं व्याकरणं भवेत् । 202. તમે કહેશે કે, તો પછી વ્યાકરણસ્મૃતિનું મૂળ શિષ્ટપ્રયોગમાં છે. અમે , જ્યારે પૂછીશું કે શિષ્ટ કર્યું ત્યારે તમારે તેને ઉત્તર આપવો જોઈએ; શું તમને અભિમત ગા' આદિ સાધુ શબ્દો બોલનારા શિષ્ટ છે કે “ગાંવિ' વગેરે અપશબ્દ બોલનારા અશિક્ષિત શિષ્ટ છે કે બને ? પ્રથમ પક્ષ તરીકારતાં ને પાર કરી શકાય એવો ઇતરેતરાશ્રયદેષ આવે --શિષ્ટપ્રગમૂલક વ્યાકરણ છે અને વ્યાકરણવિદો શિષ્ટ છે, કારણ કે વ્યાકરણ ન ભણેલે વ્યાકરણથી સંસ્કૃત ‘ગૌ” આદિ શબ્દ પ્રયોગ કરવા કુશળ નથી. બીજ વચલા પક્ષમાં ગાવિ' આદિ શબ્દ બોલનારા ગાડું હાંકનારાઓ શિષ્ટ છે અને તે શિષ્ટોના પ્રયોગમાં વ્યાકરણનું મૂળ છે જે વ્યાકરણું ‘ગે આદિ શબ્દને સંસ્કાર કરનારું છે, એમ માનતાં તો વદતિ વ્યાઘાત જેવું જણાય છે. ત્રીજા પક્ષમાં “ગ” ગાવિ' આદિ શબ્દપ્રયોગોની સેળભેળ થઈ જવાને કારણે વ્યાકરણનું ફળ શું બનશે ? 203. વૈશવરતરિવાવાળ્યતવમૂત જેત, વૈશવકૃતેતુ ગુમન્વયव्यतिरेकमूलत्वं तथादर्शनादिति । तदनयाऽपि दिशा न प्रयोजनवत्तामुपयाति - ગ્યારમ્ | 203. જે વૈદ્યકશ્રુતિની જેમ વ્યાકરણસ્મૃતિ અન્વય-વ્યતિરેકમૂલક છે એમ તમે 'કહો તે અમારે કહેવું જોઈએ કે વૈદ્યકશ્રુતિનું તે અન્વય-વ્યતિરેકમૂલત્વ છે કારણ કે તેવું દેખાય છે [ પરંતુ વ્યાકરણનું અન્વય-વ્યતિરેકમૂલત્વ નથી કારણ કે તેવું દેખાતું નથી.] નિષ્કર્ષ એ કે આ રીતે પણ વ્યાકરણ પ્રોજનવાળું બનતું નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ 1.४ વ્યાકરણ નિપ્રયોજન છે 204. अतश्च निष्प्रयोजनं व्याकरणं, तत् सूत्रकृता स्वयं प्रयोजनस्यानुक्तत्वात् । न हि 'अथातो धर्मजिज्ञासा' 'प्रमाणादिज्ञानात् साधादिज्ञानाद्वा निःश्रेयसाधिगमः' इतिवत् तत्र सूत्रकारः प्रयोजनं प्रत्यपीपदत् । सुज्ञानत्वान्न प्रत्यपादयदिति चेत् , किमुच्यते सुज्ञानत्वम् ? यदद्यापि निपुणमन्वेषमाणा अपि न विद्मः, यत्र चाद्यापि सर्वे विवदन्ते । 204. ०या २९५ नियोन छ, अरण्य हे सूत्रमारे पोते प्रयोगनायु नयी. ३६नु अध्ययन पछी 6 ( = अथ ), अध्ययननु अयशान पायी ( = अतः) धर्मनी जिज्ञासा मेटले धर्म ५२ वियार ७२३। नाय (धर्मजिज्ञासा)', 'प्रभाष्य આદિના જ્ઞાનથી કે સાધમ્મ આદિના જ્ઞાનથી નિઃશ્રેયસુની પ્રાપ્તિ થાય છે' એની જેમ સૂત્રકારે પ્રયોજનનું પ્રતિપાદન કર્યું નથી. જો તમે કહો કે તેના પ્રજનનું સુજ્ઞાન હેવાથી સૂત્રકારે તે પ્રયોજનનું પ્રતિપાદન કર્યું નથી, તો અમે પૂછીએ છીએ કે શું આને સુજ્ઞાનત્વ કહે છે કે જેને આજ સુધી નિપુણપણે શોધવા છતાં પણ આપણે જાણતા નથી કે જેની બાબતમાં આજ સુધી પણ બધાને વિવાદ છે ? 205. किञ्च धर्मार्थकाममोक्षाश्चत्वारः पुरुषार्थाः, तेषामन्यतमः किल व्याकरणस्य प्रयोजनमाशङ्कयेत । तत्र न तावद्धर्मस्तस्य प्रयोजनम् । स हि यागदानहोमादिस्वभावः तज्जनितसंस्कारापूर्वरूपो वा वेदादेवावगम्यते । चोदनैवः धर्मे प्रमाणमिति तद्विदः । चोदनामूलमन्वादिस्मृतिसदाचरणेतिहासगम्यो वा . काम भवतु । ब्याकरणस्य तु स्वतस्तदुपदेशसामर्थ्यासंभवादङ्गसमाख्यातत्वाच्च न तत्प्रयोजनता युक्ता । प्रयोगनियमद्वारकस्तु धर्मस्तस्याप्रयोजनतया निरस्त एव । अर्थप्रयोजनता तु वार्तादण्डनीत्योः प्रसिद्धा, न व्याकरणस्य । अधीतव्याकरणा अपि दरिद्राः प्रायशो दृश्यन्ते इति न तस्यार्थः प्रयोजनम् । कामस्तु वात्स्यायनप्रणीतकामशास्त्रप्रयोजनतामुपगतो न व्याकरणसाध्यतां स्पृशति । मोक्षे तु द्वारमात्मादिपरिज्ञानमाचक्षते क्लेशप्रहाणं चाध्यात्मविदः । षत्वणत्वपरिज्ञानं पुनरपवर्गसाधनमिति न साधीयान् वादः । तदेवं धर्मादिचतुर्वर्गादेकोऽपि न व्याकरणसाभ्य इति स्थितम् । 205. वा, धर्म, अर्थ, म अने मोक्ष थे या२ Yषा , तेमांना असे વ્યાકરણનું પ્રજન છે એમ કોઈ આશંકા કરી શકે. ત્યાં ધમ વ્યાકરણનું પ્રયોજન નથી. ધર્મ યાગ, દાન, હોમ વગેરે સ્વભાવવાળે છે, અથવા તો યાગ વગેરે કર્મોથી જનિત સંસ્કારરૂપ અપૂર્વ સ્વભાવ છે, અને તે ધર્મ વેદમાંથી જ અવગત થાય છે. વૈદિક પ્રર્વતક વાક્ય ( = ચેદના) જ ધર્મોની બાબતમાં પ્રમાણ છે એમ ધમવિ કહે છે. અથવા, મનુ વગેરેની વેદમૂલક સ્મૃતિ, સદાચાર, પુરાણ, ઇતિહાસ દ્વારા ધર્મ ય ભલે છે. સ્વતઃ ધમને Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી ૧૦૫ ઉપદેશ કરવાનું સામર્થ્ય વ્યાકરણમાં સંભવતું ન હોઈ અને વેદના અંગ તરીકે તેને સમજાવવામાં આવતું હોઈ વ્યાકરણને કઈ પ્રયજન હોવું ઘટતું નથી. વ્યાકરણના પ્રોજન તરીકે કર્મ પ્રયોગના નિયમના દ્વારરૂપ ધર્મને નિરાસ અમે કરી દીધો છે. વાર્તા અને દંડનીતિનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ છે, વ્યાકરણનું પ્રયોજન અર્થમાં પ્રસિદ્ધ નથી. વ્યાકરણ ભણેલા પણ મોટે ભાગે દરિદ્ર દેખાય છે, એટલે વ્યાકરણનું પ્રયોજન અર્થ નથી. કામ તો વાત્રયાયનપ્રણત કામશાસ્ત્રનું પ્રયોજન છે, તે વ્યાકરણનું પ્રયોજન બિલકુલ નથી. આત્મા વગેરેના જ્ઞાનને અને કલેશના ક્ષયને અધ્યાત્મવિદ મોક્ષનું દ્વાર કહે છે. પવણવનું જ્ઞાન અપવગનું સાધન છે એ વાદ કંઈ વધુ સારો નથી. તેથી, આમ ધમ વગેરે ચારના સમુદાયમાંથી એક પણ વ્યાકરણનું સાધ્ય – પ્રયજન – નથી એ સ્થિર થયું. 206. મથે તે સત્યપુરુષાર્થસાર્થસારવિહેંદ્રય ચામવઢાનमङ्गमतस्तत्प्रयोजनेनैव प्रयोजनवदिति न पृथक् प्रयोजनान्तरमाकाङ्क्षतीति, तदपि परिहृतम् । . या हि साधुशब्देतरोपदेशदिशा तस्य तदङ्गता, सा व्युदस्तैव । न चाङ्गस्यापि सतस्तस्य तत्सेवाद्वारमपरमस्तीति, निष्प्रयोजनमेव । न चेदृशमनुपकारकमप्यङ्ग भवितुमर्हति । न हि तत् प्रधानेनाङ्गीक्रियते । नियोगगर्भो हि विनियोग इति न्यायविदः। _206. અહીં તમે કહેશે કે, બધા પુરુષાર્થોના સાધનેના ઉપદેશવિધિરૂપે વેદનું સ લગ્ન અંગ રાકરણ છે, તેથી તેના પ્રયોજન દ્વારા જ તે પ્રોજનવાળું છે, તે પૃથફ પ્રયજનની આકાંક્ષા રાખતું નથી અને પરિહાર પણ અમે કરી દીધું છે. સાધુઅસાધુ શબ્દનો ઉપદેશ આપતું હોવાને કારણે વ્યાકરણ વેદનું અંગ છે અને તે નિરાસ અમે કરી લીધો છે જ. વેદનું અંગ હોવા છતાં વ્યાકરણ વેદની બીજી કોઈ સેવા કરતું નથી. એટલે વ્યાકરણ નિષ્ણ જન જ છે. આવું કંઈ ઉપકાર ન કરનારું વ્યાકરણે વેદનું અંગ લાયક નથી, કારણ કે અનપકારકને પ્રધાન પિતાનું અંગ બનાવતું નથી. નિગને વિનિયોગની અપેક્ષા હોય છે, અર્થાત વિનિયોગ નિગને ઉપકારક છે, એમ ન્યાયવિ કહે છે. નિગ પ્રધાન છે અને વિનિયોગ અંગ છે. અંગ પ્રધાનને ઉપકાર કરે છે. તેથી પ્રધાનને અંગની અપેક્ષા છે. ]. 207. યાજ્ય રક્ષાલન પ્રયોગનાનિ ગ્યારશ્ય વ્યાધ્યામિ મહિતાન, तेषामन्यतोऽपि सिद्धेनं व्याकरणशरणता युक्ता । रक्षा तावदध्येतृपरम्परात एव सिद्धा । मनागपि खरतो वर्णतो वा प्रमाद्यन्तं कञ्चिदधीयानमन्येऽध्येतारः 'मा विनीनशः, श्रुतिमित्थमुच्चारय' इत्याचक्षाणा: शिक्षयन्तीति रक्षितो भवति वेदः । 207 વેદની રક્ષા, વગેરે જે પ્રજને વ્યાકરણનાં વ્યાખ્યાતાઓએ કહ્યાં છે તે પ્રોજને બીજાથી પણ સિદ્ધ થતાં હોવાથી તેમને માટે વ્યાકરણને શરણે જવું યોગ્ય નથી. વેદની Page #131 -------------------------------------------------------------------------- ________________ રક્ષા, ઊહ વગેરે વ્યાકરણનાં પ્રજને નથી રક્ષા અધ્યેતાઓની પરંપરાથી જ સિદ્ધ છે. વેદનું અધ્યયન કરતો કોઈ પણ અધ્યેતા સ્વરથી કે વર્ણથી જરા પણ ઉચ્ચારમાં પ્રમાદ (= ભૂલ) કરે તે તેને બીજા અધ્યેતાઓ “વેદને નાશ કર મા, શ્રુતિને આમ ઉચ્ચાર કરે” એમ કહી શિખવાડે છે, એટલે વેદ રક્ષિત રહે છે. 208. કસ્તુ ત્રિવધો ત્રસામાવિષય: | તત્ર સામવિષયો વર્જાિकशास्त्रादवगम्यते, याज्ञिकप्रयोगप्रवाहाद्वा। मन्त्रविषयोऽप्येवम् । प्रेक्षणादिसंस्कारविषये तु तस्मिन् व्याकरणमपि किं कुर्यात् । _208. [ પ્રકૃતિયાગની જેમ વિકૃતિયાગ કરવાના હેય છે. એટલે પ્રકૃતિયાગની વિગત વિકૃતિયોગમાં લઈ જવાની (= અતિદેશ) હોય છે. પ્રકૃતિયાગમાં પ્રજાયેલ મંત્રો, સામ અને સ કાર વિકૃતિયાગમાં જ્યારે લઈ જવાય (transfer કરાય) ત્યારે સંપૂર્ણપણે તેના તે જ તેઓ તેમાં બંધ બેસતા નથી, એટલે તેમાં જરૂરી યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફ રને ઊહ કહેવામાં આવે છે.] ઊત ત્રણ પ્રકારને છે–મન્નવિષયક, સામવિષયક અને સંસ્કારવિષયક. [૧) મન્નવિષયક ઊંહનું ઉદાહરણ–આગ્નેય યાગમાં વ્રીહિ દ્રવ્ય હેમવામાં આવે છે, હવિ અરિનને આપવામાં આવે છે અને જે મંત્રનો પ્રવેશ કરવામાં આવે છે તે છે ‘અનવે તા 3g' નિમિ ..ત્રીદીનો મેઘ સુમનામાના:”. આનેય થાગ પ્રાકૃત ભાગ છે અને એને વૈકૃત ભાગ સૌ યાર છે. આ પૈકસ સીય યાગમાં દ્રશ્ય ની વાર છે અને કવિ સૂયને આપવામાં આવે છે આ હકીકતને દૃષ્ટિમાં રાખી મંત્રમાં થોડોક ફેરફાર જરૂરી બને છે. પરિણામે આવો કોઈ ફેરફાર કરવાને સ્પષ્ટ આદેશ વેદમાં ન હોવા છતાં એ વૈદિક નું અનુમાન કરી મન્ત્ર એ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે–‘ઘા સ્વર ગુણ નિવારણ ...નીવારોળ મેધ સુમનસ્થમાનાઃ” (૨) સામવિષયક ઊહનું ઉદાહરણ–વૈશ્યસ્તેમના માટે કણ્વન્તર સામ ગાવાને આદેશ છે જ્યારે જે યોગની વૈશ્યસ્તમ વિકૃતિ છે તે, બ્રાહ્મણેથી ' યોજિત પ્રાકૃત ભાગમાં બૃહત અને રથન્તર સામ ગવાય છે. એટલે પ્રશ્ન ઉભો થાય છે કે શુ વૈશ્યસ્તમમાં પ્રાકૃત ભાગના બે સામની જેમ જ સામ ગાવાનો કે પછી બેમાંથી એક સામની જેમ. આ પ્રનને ઉતર આપવામાં શબર અને કુમારિલ વચ્ચે મતભેદ છે. શબર અનુસાર તે સામ બંને રીતે ગાવાને, વિકલ્પ કેવળ એ વિગતની બાબતમાં જ છે જ્યાં બહત એ રથન્તરને સીધે વિધી હોય, ઉદાહરણર્થ જ્યારે બહત ઉચૌઃ ગાવાને હેય ત્યારે રથન્તરને ઉરરીઃ નહિ ગાવાને, કુમારિલ અનુસાર ગાવાની સધળી વિગતેને લક્ષી વિકલ્પ છે અર્થાત જયારે વૈશ્યસ્તીમમાં કવરથન્તર ગાવામાં આવે ત્યારે તેને કાં તે સંપૂર્ણ પણે બૃહતની જેમ ગાવો જોઈએ કાં તો સંપૂર્ણપણે રથન્તરની જેમ ગાવો જોઈએ. (૩) સંસ્કારવિષયક ઊંહનું ઉદાહરણ-વાજપેય યાગ માટે નીવારને ઉપયોગ કરવાને આદેશ છે. જયારે એના પ્રાકત ભાગમાં ત્રીહિ દ્રવ્યને ઉપયોગ થાય છે. આ વ્રીહિના સંબંધમાં પ્રક્ષણ. અવહનન વગેરે સંસ્કારો કરવાનો આદેશ છે. જો કે નીવારની બાબતમાં આવા સંસ્કાર કરવાને સ્પષ્ટ આદેશ નથી છતાં નીવારની બાબતમાં પણ આ સંસ્કારો કરવા જોઈએ કારણ કે આવા સંસ્કાર ન પામેલું દ્રવ્ય યાગમાં ઉપયોગ કરવાને યોગ્ય નથી.] આ ત્રગ પ્રકારના ઊહમાંથી સામવિષયક ફોહ યૌકિતશાસ્ત્રથી અને યા નિકોના પ્રયોગોની પરંપરાથી જ્ઞાત થાય છે. મન્નવિષયક ઊહ પણ એ જ રીતે જ્ઞાત થાય છે અને પેલ પ્રક્ષણ આદિ સંસ્કારવિષયક ઊહમાં તે વ્યાકરણ પણ શું કરે ? = Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આગમ, લઘુ, અસદેહ વ્યાકરણનાં પ્રજને નથી 209. आगमस्त्वनन्तरमेव परीक्षितः । आगमगम्यं च प्रयोजनं भवति, न चागमः प्रयोजनम् । लाघवं तु. किमुच्यते ? बाल्यात् प्रभृति बहुषु वहत्स्वपि वत्सरेषु यन्नाधिगन्तुं शक्यते व्याकरणं, स चेल्लघुरुपायः कोऽन्यस्ततो गुरुभविष्यति ? संदेहाऽपि न कश्चिद्वेदार्थे व्याकरणेन पराणुद्यते । प्रतिवाक्यमुपप्लवमाननानाविधसंदेहसहस्रविषेसनफला मीमांसा दृश्यते, न व्याकरणम् । 'तेन रक्षोहागमलघ्वसंदेहाः प्रयोजनम्' इति यदुच्यते, तन्न सुव्याहृतम् । _209. આગમની પરીક્ષા હમણું જ [ચોથા આહ્નિકમાં] કરવામાં આવી છે. પ્રોજન આગમમાંથી જ્ઞાત થાય છે, આગમ ખુદ પ્રયોજન નથી. લાધવ કોને કહેવામાં આવે છે ? બાળપણથી માંડી ઘણું વહેતાં વર્ષોમાં પણ જે વ્યાકરણને જાણવું શક્ય નથી તે જે લઘુ ઉપાય હોય તે બીજે કયો ઉપાય ગુરુ બનશે ? વદાર્થ બાબત થતા કેઈ સંદેહને વ્યાકરણ દૂર કરતું નથી. પ્રતિ વેદવાકયે ઊઠતા વિવિધ હજારો સંદેહોનો ઉકેલ મીમાંસાનું ફળ છે એ દેખાય છે, વ્યાકરણનું એ ફળ નથી. તેથી, “રક્ષા, ઊહ, આગમ, લઘુ, અસંહ આ બધાં વ્યાકરણનું પ્રયોજન છે' એમ જે કહેવામાં આવે છે તે યોગ્ય નથી. 20. યાપિ પ્રયોગના તળિ મૂર્યાય “તેડવુT ટેસ્ટથી હેય: રૂક્ષ્યાहरणदिशा दर्शितानि, तान्यपि तुच्छत्वादानुषङ्गिकत्वाच्चोपेक्षणीयानि, तदुक्तम् - अर्थवत्त्वं न चेज्जातं मुख्यैर्यस्य प्रयोजनैः । તસ્થાનુષવારા શાવર્ચસ્વની ૫ રૃતિ [તત્રવ૦ ૨.રૂ.૨૮] 210. બીજાં પણ જે ઘણાં બધાં પ્રજને “તેડકુરા દે હેઃ ” એ ઉદાહરણની દિશા દ્વારા દર્શાવ્યાં છે તે તુછ હોઈ, આનુષગિક હેઈ ઉપેક્ષાને પાત્ર છે. વ્યાકરણ ન જાણનારા અસુરોએ ખોટી રીતે “યો હેડ' વગેરે ઉચાર્યું અને પરિણામે તેઓ કચડાયા, સાચે ઉચ્ચાર છે અથ: અરઃ' વગેરે છે. સાચે ઉચ્ચાર કર્યો છે અને કેમ કરે એ દર્શાવવું તે વ્યાકરણનું પ્રયોજન છે એમ માનવું પણ યોગ્ય નથી.] તેથી કહેવામાં આવ્યું છે કે જેનું પ્રયોજનવત્વ મુખ્ય પ્રજને દ્વારા પ્રાપ્ત થતું ન હોય તેની બાબતમાં આનુષંગિક પ્રયજને દ્વારા પ્રયોજનવત્વ પ્રાપ્ત કરવાની આશા ડૂબતા તણખલાને પકડી બચવાની આશા રાખે તેના જેવી છે.” 211. अथ कथ्यते किं प्रयोजनान्तरपर्येषणया ? शब्दसंस्कार एव व्याकरणस्य પ્રયોગનમિતિ | તપ ચાલ્યયમ્ | : શસ્થ સંર: ? તેના વા નોર્થ ? इति । न हि त्रीहीणामिव प्रोक्षणम् , आज्यस्येवावेक्षणम् , अग्नीनामिवाधानं शब्दस्य कश्चन व्याकरणकारितः संस्कारः संभवति । नैयायिकादिपक्षे च क्षणिका वर्णाः, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શબ્દસંસ્કાર પણ વ્યાકરણનું પ્રયોજન નથી तेषामुच्चारितनष्टानां कः संस्कारः ? शरादेरिव न वेगः, नात्मन इव भावना, न शाखादेरिव स्थितिस्थापक इति । वर्णानां नित्यत्वपक्षेऽपि क्षणिकाभिव्यक्तित्वमपरिहार्यम् । अतस्तेष्वपि कः संस्कारः । 21. જે તમે કહે કે બીજા પ્રયજનોને શોધવાની શી જરૂર છે ?, શબ્દસંસ્કાર જ વ્યાકરણનું પ્રજન છે, તો તમારે એ પણ સમજાવવું જોઈએ કે શબ્દને સંસ્કાર એ શું છે ? અથવા તેનાથી શું અર્થ સમજ ? જેમ પ્રક્ષણ વ્રીહિને સંસ્કાર છે, જેમ અવેક્ષણ અજયને સંસ્કાર છે, જેમ આધાન અગ્નિઓને સંસ્કાર છે તેમ વ્યાકરણ શબ્દને કરેલ કઈ સંસ્કાર સંભવતો નથી. નૈયાયિક આદિના પક્ષમાં વર્ષો ક્ષણિક છે. જે ઉચ્ચારતાં જ નાશ પામે છે તે વને વળી સંસ્કાર કર્યો હોય ? જેમ શર વગેરેને સંસ્કાર વેગ છે તેમ તેમને સંસ્કાર વેગ નથી, જેમ આત્માને સંસ્કાર ભાવના છે તેમ તેમને સંસ્કાર ભાવના અને જેમ શાખા વગેરેને સંસ્કાર સ્થિતિસ્થાપકત્વ છે તેમ તેમને સ સ્કાર સ્થિતિસ્થાપકત્વ નથી. વર્ષો નિત્ય છે એ પક્ષમાં તેમની ક્ષણિક અભિવ્યક્તિએ અપરિહાય છે ક્ષણિક અભિવ્યક્તિઓમાં પણું કયે સંસ્કાર છે ? 212. संस्कारश्च वर्णस्य वा पदस्य वा वाक्यस्य वेति विकल्प्यमानो न कस्यचिद् व्यवस्थापयितु शक्यः । वैयाकरणानां तु निरवयववाक्यविदां पदवर्णयोः संस्कारः सुतरामनालम्बन: । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिकमन्यान्येव पदानि संस्करिष्यन्ते इति चेन्न, असतां संस्कार्यत्वानुपपत्तेः । आह च- ... वाक्येभ्य एव परिकल्पनया विभज्य __ संस्कर्तुमिच्छति पदानि महामतियः । उद्धृत्य सौरभविभूषितदिशि कस्मात् आकाशशाखिकुसुमानि न संस्करोति ॥ इति 22 સંસ્કાર વર્ણ, પદને કે વાક્યને ?–એમ ત્રણ વિકલ્પ કરી વિચારતાં કોઈને પણ તે હોય એમ રાબર સ્થાપિત કરવું શક્ય નથી. વાસ્થ નિરવયવ છે એમ માનનાર વૈયાકરણને તે પદ અને વર્ણના સંસ્કારને માટે કોઈ આધાર નથી. વાપોમાંથી પ્રકૃતિ, પ્રત્યય વગેરે બહાર કાઢી, અન્ય પદેને જ સંસ્કાર વ્યાકરણ કરે છે એમ જે વેવાકરશે કહેવું જોઇએ કે અસત પદે સંકાય છે એમ માનવું ઘટે નહિ. અને કહ્યું પણ છે કે “વાકામાંથી જ કલ્પનાથી જુદા પાડીને જે મહામતિ પદેના સંસ્કાર કરવા ઈચ્છે છે તે શા માટે સૌરભથી વિભૂષિત દિશાઓમાંથી આકાશવૃક્ષનાં કુસુમને બહાર કાઢી ઉપાડી તેમને સંસ્કાર કરતા નથી ?' Page #134 -------------------------------------------------------------------------- ________________ શબ્દને સંસ્કાર કરવું જોઈએ એવું વિધિવા ઉપલબ્ધ નથી ૧૮ 213. न च शब्दसंस्कारकर्तव्यतोपदेशी कश्चिदनारभ्याधीतो वा प्रकरणपठितो वा विधिरुपलभ्यते, यमनुरुध्यमानाः शब्दस्योपयुक्तस्य 'चात्वाले कृष्णविषाणां प्रास्यति' इतिवदुपयोक्ष्यमाणस्य वा 'व्रीहिन् प्रोक्षति' इतिवत् कञ्चन संस्कारमनुतिष्ठेम । 'स्वाध्यायोऽध्येतव्यः' इति विधिरामुखीकरणेन माणवकस्य वा ग्रन्थस्य वा संस्कारमुपदिशतीति महती चर्चेषा तिष्ठतु । सर्वथा नायं व्याकरणनिवर्त्यप्रत्ययागमवर्णलोपादेशादिद्वारकशब्दसंस्कारोपदेशशङ्कामपि जनयतीत्यास्तामेतत् । 2a3. કોઈ પણ પ્રકરણ સાથે સંબંધ ન ધરાવતું' વૈદિક વિધિવાળ્યું કે પ્રકરણપતિ વૈદિક વિધિવાક્ય “શબને સંસાર કર્તવ્ય છે' એવો ઉપદેશ આપતુ ઉપલબ્ધ થતું નથી, જેને અનુરોધ પામી અમે ઉપયોગ કરાયેલા ( =ઉપયુકત કે ઉપયોગ કરાતા ( = ઉપયોસ્થમાણ) શબને કંઈક સંસ્કાર કરીએ. જેમ “કાળું શીંગડું ખાડામાં ફેંકી દે એ વિધિ ઉપયુક્ત દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપયુકત શબ્દને સંસ્કાર કરવા માટે કોઈ વિધિ આદેશ આપતી નથી. [ જ્યોતિષ્ટમ યાગ પ્રકચ્છમાં પાઠ છે કે “વત્તાયુ રક્ષિા, નાહ્ય વિજ્ઞાન પ્રાતિ' બધા ઋત્વિજેને દક્ષિણ આપી દીધા પછી યજમાને કંડૂતિને માટે જે કણવિષાણુ રાખ્યું હોય છે તેને તે ચાતાલ નામના ગર્તામા ફેકી દે. આ કૃષ્ણવિષાણુપ્રાસન પ્રતિપત્તિરૂપ ( =વસ્તુને ઠેકાણે પાડવા રૂ૫) કમ છે. વિજ્ઞાનમા વહૂત્તે’ ='કાળા. વિષાણુથી કંડયન કરે'. અહી ત્રીજી વિભકિતનું સ્પષ્ટ શ્રવણ છે. માટે તે વિષાણુ કંચનકર્મનું અંગ છે એમ કહી શકાય, અને તે યજ્ઞની પરિસમાપ્તિ થાય ત્યાં સુધી અપે. ક્ષિત છે. બીજા વાકયમાં વિજ્ઞાન દ્વિતીયા વિભકિતમાં છે, માટે તે પ્રાસનક્રિયાનું કર્મ છે, તેથી યજ્ઞપરિસમાપ્તિ પછી કૃષ્ણવિષાણને ફેંકી દેવું એ પ્રતિપત્તિરૂપ કમ છે. એ પ્રાસન કોઈ યજ્ઞ માટે નથી, માટે તે યજ્ઞકમ નથી. આમ અહી કૃવિષાણુને ઉપયોગ થઈ ગયા પછી તેના ઉપર પ્રસનકર્મથી સંસ્કાર કરવામાં આવે છે. જેમ “વ્રીહિને પાણી છાંટે છે' એ વિધિ ઉપયોફ્યુમાણ દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપાધમાણ શબ્દને સંસ્કાર કરવા માટે કઈ વિધિ અ દેશ આપતા નથી. “સ્વાધ્યાાવેતઃ' વેદનું અધ્યયન કરવું જોઈએ' એ વિધિ અભિમુખીકરણ દ્વારા બટુકને કે ગ્રંથને સંસ્કાર ઉપદેશે છે આ મેરી ચર્ચા છે. તેને રહેવા દઈએ. વ્યાકરણ વડે કરાતા પ્રત્યય. આગમ. વણલેપ. આદેશ આદિ દ્વારા શબ્દસંસ્કારના ઉપદેશની શંકા પણ આ વિધિ કોઇ પણ રીતે ઉત્પન્ન કરતો નથી. [ અર્થાત વ્યાકરણનિત્ય શખસંસ્કારનો ઉપદેશ આ વિધિ આપે છે કે નહિ એવી શું મને પણ સ્થાન નથી, એને અર્થ એ કે એવો ઉપદેશ આ વિધિ નથી જ અ.પતે એ સ્પષ્ટ છે.] એટલે આ વાતની ચર્ચા પણ રહેવા દઈએ. 24. ન જ શબ્દપ્રયોગોપાયાના કોઇપશ્ય માતશ્વિનો વા શ્રોત્રેन्द्रियस्य वा तदुपलब्धिकरणस्य प्रयोक्तुरात्मनो वा बुद्धेर्वा कश्चिद् व्याकरणेन संस्कारलेशः शक्यक्रिय इति तद्वारकेऽपि संस्कारेऽनुपाय एव व्याकरणम् । Page #135 -------------------------------------------------------------------------- ________________ १. શાક દ્વારા પણ વ્યાકરણ શખસંસ્કાર કરવા સમર્થ નથી न च स्थूलपृषतीत्यादिकतिपयशब्दव्युत्पादनमेव व्याकरणप्रयोजनतया वक्तव्यं, तस्यापि कल्पसूत्राद्युपायान्तरलभ्यत्वात् । यश्चाह "तत्वावबोधः शब्दानां नास्ति व्याकरणाहते"इति [तन्त्रवा. १.३.१८], तस्य सोपहासमुत्तरं वार्तिकार एव दर्शितवान् “तत्त्वावबोधः शब्दानां नास्ति श्रोत्रेन्द्रियाहते" इति । [तन्त्रवा० १.३.१८] 214. सम्योगना पायभूत स्थान, ४२९१, वगैरेनी, मा २२५ वायुनो, शहना ઉપલબ્ધિના કરણભૂત શ્રેન્દ્રિયન, શબ્દપ્રયોગ કરનાર આત્માને કે બુદ્ધિને કોઈને પણ કોઈ પણ જાતને જરા પણ સંસ્કાર કરવો વ્યાકરણને માટે શક્ય નથી, એટલે તે દ્વારા પણ વ્યાકરણ શબ્દના સંસ્કારને ઉપાય નથી જ. - “સ્થૂલકૃષતી' વગેરે કેટલાક શબ્દની સમજૂતી આપવી એ જ વ્યાકરણનું પ્રયોજન છે એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે તે શબ્દોની સમજૂતી કપસૂત્ર વગેરે અન્ય ઉપાયથી सभ्य छे. શબ્દના તત્ત્વનું ગાન વ્યાકરણ વિના થતું નથી એમ જે કહેવાયું છે તેને ઉત્તર તંત્રવાર્તિકકારે પિતે જ ઉપહાસસહિત આપે છે, તે ઉત્તર છે-“શબ્દના તવનું જ્ઞાન श्रोन्द्रिय विना यतु नथा.' 215. अपि च व्याकरणेन कृतेऽपि शब्दसंस्कारे तदुपदिष्टसंस्कारबहिष्कृतशब्दप्रयोगान् विदधतस्तत्र तत्र शिष्टाः पूर्वेऽपि दृश्यन्ते । सूत्रकारस्तावत् 'जनिकतु': प्रकृतिः' [१.४.३०.] 'तत्प्रयोजको हेतुश्च' [१.७.५५] 'तृजकाभ्यां कर्तरि' इति [२.२.१५] प्रतिषिद्ध षष्ठीसमासं, तथा जनकर्तुरिति धातुनिर्देशैकविषयं जनिशब्दमर्थनिर्देशेऽपि प्रयुक्तवान् । वार्त्तिककारोऽपि 'दम्भेहल्ग्रहणस्य जातिवाचकत्वात् सिद्धम्' इति [१.२.१०] तथैव प्रयुक्तवान् , 'आन्यभाव्यं तु कालशब्दव्यवायात्' इति [१.१.२.१] च क्लेशेन समाससंज्ञया गुणवचनसंज्ञाबाधितत्वादगुणवचनत्वाद् ब्राह्मणादिंगणापठितत्वात् 'गुणवचनब्राह्मणादिभ्यः' इत्यप्राप्तमेव ध्यनं कृतवान् । भाष्यकारोऽपि 'अविरविकन्यायेन' इति द्वन्द्वगर्भ तत्पुरुषे प्रयुयुक्षिते 'सुपो धातुप्रादिपादकयाः' इति [२.४.७१] प्राप्तमपि लोपं न कृतवान् , 'अन्यथा कृत्वा चोद्यमन्यथा कृत्वा परिहारः' इति [१.१.२.२] अत्र 'अन्यथैवंकथमित्थंसु सिद्धाप्रयोगश्चेत्' [पा. ३.४.२७] इति प्राप्तमपि णमुलमुपेक्ष्य क्त्वाप्रत्ययं प्रायुक्त । तदिदं त्रिमुनिव्याकरणस्य त्रयोऽपि च मुनयः स्खलन्तीति कमुपालमेमहि ? 215. વળી વ્યાકરણે શબ્દને સંસ્કાર કર્યો હોવા છતાં વ્યાકરણે ઉપદેશેલા સંસ્કારથી पति ययेसा शहानी प्रयोग। २ता पिताना या त्यां पड़नां ५५ हेमाय छे. 'जनिभर्तुः Page #136 -------------------------------------------------------------------------- ________________ મુનિયત્રે અપશબ્દોનો પ્રયોગ કરેલા છે ૧૧૧ પ્રકૃતિ.” “તત્રયોના હેતુચ્છ' એ સૂત્રોમાં સૂત્રકારે તૃષાગ્યાં કર્તરિ' એ સૂત્રથી પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસને પ્રયોગ કર્યો છે અને “નિ :” માં જેને વિષય ધાતુને નિર્દેશ કરવાનું જ છે એવા “જનિશબ્દને અર્થને નિર્દેશ કરવામાં પ્રોજેલ છે. એ જ રીતે વાતિકકાર કાત્યાયને પણ ‘મેઈટૂસ્જ નાતિવાદરવાર્ સિદ્ધ' એ વાતિકમાં પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસ (જાતિવાચક)ને પ્રયોગ કર્યો છે. ‘માજમાડ્યું તું યાત્રા દ્વારાત્' એમાં ‘આન્યભાવ્યને સમાસ તરીકે કલેશપૂર્વક કલ્પવામાં આવ્યું છે, પરિણામે સમસસંજ્ઞા વડે ગુણવચન સંજ્ઞાને બાધ થયે, આમ અમુવચન હોવાથી અને બ્રાહ્મણ દિગણમાં અપઠિત હોવાથી બાળવચનગ્રાહ્મળાહિગ્યઃ' એ સૂત્રથી બૂ- પ્રત્યય “આન્યભાગ્યને પ્રાપ્ત થતું નથી છતાં વાતિકકારે લગાવ્યો છે. કન્દગભ તપુરુષ સમાસને પ્રયોગ કરવા ઈચ્છતા ભાષ્યકારે “મવિવિખ્યાન' માં “ધાતુપ્રતિકિયો' એ સૂત્રથી પ્રાપ્ત વિભકિતપ કર્યો નથી. વળી ભાષ્યકારે [ “અત્રથાWાર હિતમન્યથાક્કાર વરિહરઃ એમ કહેવાને બદલે ‘અન્યથા રોજિતમજૂષા લા પરિહાર:' એમ કહ્યું છે. અહીં “ અવવિધંતુ સિદ્ધાત્રયોનસ્' એ સૂત્રમાં આપવામાં આવેલ નિયમ અનુસાર પ્રાપ્ત નમુસ્ ની ઉપેક્ષા કરી જવા પ્રત્યાયનો તેમણે પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે મુનિત્રય અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના પ્રણેતા પાણિનિ, પતંજલિ અને કાત્યાયને ખલન કરે છે, તે પછી કોને ઉપાલંભ આપીએ ? 26. મન્નાદ્રપ્રસ્થ વૃત્તિ વિદત્તોડvશબ્દાઃ 109ત્તે ? “જ્ઞાતાર: સત્તિ મે રૂતિ मनुना, 'अक्षिणी आज्य' इत्याश्वलायनेन, 'मूर्धन्यभिजिघ्राणम्' इति गृह्यकारण, 'तदन्तरं तुभ्यं च राधवस्य' इति वाल्मीकिना, 'जन्मे जन्मे यदभ्यस्तम्' इति द्वैपायनेन प्रयुक्तम् । आह च 'अन्तो नास्त्यपशब्दानामितिहासपुराणयोः' इति [તત્રત્રા .રૂ.૨૮] | 216. મનુ વગેરેના ગ્રન્થોમાં પણ કેટલા અપશબ્દ અમે ગણાવીએ ? [ “જ્ઞાતારઃ નિત મ’ એમ કહેવાને બદલે ] મનુ “જ્ઞતાઃ નત ' કહે છે. [‘અક્ષિી મરવા' એમ કહેવાને બદલે ] આશ્વલાયન “બાળી માથું' એમ કહે છે. [ “મૂર્ધન્યુમિત્રામુ એમ કહેવાને બદલે] ગૃહ્યસૂત્રકાર પૂર્ધન્યમનપ્રાઇમ્' એમ કહે છે. વિત્ત હિંદ જાવેને તત્તર ના ૪ ઘર ' એમ કહેવાને બદલે ] વાલ્મીકિ ‘તદ્દતર તુષં ૨ રાઘવ” એમ કહે છે. [‘મિનિ શનિ ઢચ્ચતમ્' એમ કહેવાને બદલે ] વ્યાસ “નમે ગમે વચ્ચતમ્” એમ કહે છે. અને કહ્યું પણ છે કે “ઇતિહાસ અને પુરાણમાં તો અપશબ્દનો કોઈ પાર નથી.” 217. કથ વા મિનેન પુરાણપુરુષપરિવાઢેર | સર્વથાર્થ વસ્તુસંકો:क्षामोऽपि कश्चिदुपयोगो न लोके वेदे वा व्याकरणस्य विद्यते इति । किञ्चान्यद् 'अथ शब्दानुशासनम्' इत्युपक्रम्य 'केषां शब्दानाम्'इति पृष्ट्वा 'लौकिकानां वैदिकानां રૂતિ પ્રતિજ્ઞાય ન ટૌકિક્ષા: સર્વે વ્યાવતું પારિતા: શબ્દા:, નાવ વૈઢિવાદ ! તથા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાધુ શબ્દોમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ત એવુડ લક્ષણ છે જ નહિ हि— तेषां व्याक्रिया प्रतिपदं वा विधीयते लक्षणतो वा ? प्रतिपदं तावदनुशासनमघटमानं, आनन्त्यात् शब्दानाम् । तथा चाहु: "बृहस्पतिरिन्द्राय दिव्यवर्षसहस्रं प्रतिपदं विहितान् शब्दान् प्रोवाच न चान्तं जगाम " इति । नापि लक्षणतः, તલसंभवात् । न हि सकलसाधुशब्दवर्गानुगतमपशब्देभ्यश्च व्यावृत्तं गोत्वादिवदिह किञ्चिल्लक्षणमस्तीत्युक्तम् । 217. અથવા પ્રાચીન પુરુષોની આ ટીકા કરવાથી શું ? અમારે કહેવાની વસ્તુનો સર્વથા સ ંક્ષેપ આ J- લેકમાં કે વેદમાં જ્યારણનો જરા પણ કાઈ ઉપયોગ નથી. વળી બીજુ એ કે, ‘અથ ચન્દ્રાનુરાસનમ્' (‘હવે શબ્દોનુ' અનુશાસન-શાસ્ત્ર-ઉપદેશ શરૂ કરીએ છીએ', એમ ઉપક્રમ કરીતે, માં ચદ્રાનામ્' (=‘કયા શબ્દનું !') એમ પૂછીને, ટોગિનાં વૈાિનાં ૨' (=‘લૌકિક અને વૈશ્વિક શબ્દાનું') એ પ્રતિજ્ઞા કરી પણ સવ" લૌકિક શબ્દને સમજાવવા તે શક્તિમાન થયા નહિ, સવ વૈદિક શબ્દોને પણુ સમજાવવા શક્તિમાન થયા નહિ. તે આ પ્રમાણે —શબ્દેની સમજૂતી એક એક શબ્દને લઈ કરવામાં આવે છે કે સમાન રક્ષણુને (=ધમ ને) લઈ કરવામાં આવે છે ? પ્રત્યેક શબ્દને લઈ સમજૂતી કરવામાં આવે છે એ પક્ષમાં બધા શબ્દોની સમજૂતી ધટતી નથી કારણ કે શ અનન્ત છે, અને એટલે જ કહ્યું છે કે બૃહસ્પતિએ ઇન્દ્રને દિવ્ય હજાર વર્ષા વિહિત શબ્દોને એક પછી એક લઈ કહ્યા પણ તે બધાને કહી શક્યા નહિ.' સમાન લક્ષ્ણુને આધારે પશુ બધા શબ્દોનો સમજૂતી ઘટતી નથી કારણ કે સમાન લક્ષણૢ જ સંભવતું નથી. બધા સાધુ શબ્દના વર્ગમાં અનુગત અને બધા અપશબ્દોથી વ્યવૃત્ત એવુ...ગેવ આદિ જેવુ કોઈ લક્ષણ છે જ નહિ એ અમે કહ્યુ છે. 218. તૌતત્ યાત્—ન જ્ઞાતિમિદ્ રુક્ષળાંમત્તિતમવ તુ ‘થમનુરાાસनमू' इति प्रश्नपूर्वकमुक्तं 'प्रकृत्यादिविभागकल्पनया' 'सामान्यविशेषवता लक्षणेन' કૃતિ[ાશિના રૃ. ૨] ૨ | તથા हि 'कर्मण्यण्' इति सामान्यविशेषलक्षण कर्मण्युपपदे धातुमात्रादणप्रत्ययो भवतीति । तेनानेन सामान्यविशेषवता लक्षणेन कुम्भकारो नगरकार इत्यादयो, નેટ: कम्बलद इत्यादयश्च भूयांसः शब्दा अक्लेशेनैव व्याकरिष्यन्ते इत्युच्यते । प्रकृत्यादिविभागकल्पनयेत्यत्र यद्वक्तव्यं तत्प्रागेव सविस्तरमभिहितम् । सामान्यविशेषवता लक्षणेनेति तु संप्रति निरूप्यते । 218, તમે વૈયાકરણા કહેશે કે, અમે જાતિ આદિરૂપ લક્ષણ કહેવાની ઇચ્છા ધરાવતા ન હતા. પરંતુ કેવી રીતે શબ્દનુ' અનુશાસન કરવામાં આવશે ?' એ પ્રશ્ન ક. અમે કહ્યું છે કે 'પ્રકૃતિ આદિ વિભાગની કલ્પના દ્વારા અને સામાન્ય વિશેષ બન્નેથી યુકત લક્ષદ્ Page #138 -------------------------------------------------------------------------- ________________ ધાતુનું સ્વરૂપ અનિણત છે દ્વારા.” જેમકે, બ્રમ્ એ સામાન્ય-વિશેષયુકત લક્ષણ છે [પરંતુ ધાતુની પછી પ્રત્યય આવે છે એ સામાન્ય લક્ષણ છે. ] આમ જે ધાતુની પૂર્વનું પદ કર્મવિભકિતમાં હોય તે ધાતુને અ_પ્રત્યય લાગે છે'—આ સામાન્ય-વિશેનયુકત લક્ષણ છે. આ સામાન્ય-વિશેષયુકત લક્ષણ દ્વારા કુંભકાર, નગરકાર, વગેરે ગોદ કાંબલદ વગેરે ઘણુ શબ્દો કલેશ વિના જ સમજાવાશે એમ અમે કહ્યું છે “પ્રકૃતિ વગેરે વિભાગની કલ્પના દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં જે કહેવું જોઈએ તે પહેલાં જ અમે સવિસ્તર કહી દીધું છે. સામાન્ય વિશેષયુકત લક્ષણ દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં અમે અત્યારે નિરૂપણ કરીએ છીએ. _219. તfપ વ્યવસ્થિત ક્ષ = દશ્યતે | તથા દિ–ધતો ઘરે प्रत्यया भवन्तीति लक्षणं कुर्वता वक्तव्यं कः पुनरय धातुर्नामेति । ननु 'भूवादयो વાતવ:' રૂક્યુમેવ તસ્વરૂપમ્ | વન રાઠ્ઠા: યાવિત પરિપાટા ઉતારૂં धातुसंज्ञया लक्ष्यन्ते । तेभ्यः परे तिङः कृतश्च प्रत्यया भवन्तीति । 219. અમે વૈયાકરણને કહીએ છીએ કે તે લક્ષણ પણ વ્યવસ્થિત દેખાતું નથી, જેમકે ધાતુની પછી પ્રત્યયે આવે છે એમ સામાન્ય લક્ષણ કરતી વખતે તમારે જણાવવું જોઈએ કે આ ધાતુ વળી શું છે ? તમે કહેશે કે “મુવાકયો વાતવઃ' (ભૂ વગેરે ધાતુઓ છે) એ સત્રમાં ધાતુનું સ્વરૂપ અમે જણાવ્યું છે જ. કેટલાક અમુક શબ્દ કેક અમુક પરિપાટીથી ૫ઠિત છે. તે શબ્દો ધાતુ સંજ્ઞા વડે વ્યાખ્યાત છે-લક્ષિત છે. તેમની પછી સિર અને ફ્રન્ પ્રત્યો આવે છે, એમ અમે કહ્યું છે. 220. सत्यमुक्तमेतत् । किन्त्वेवं पाठे कृतेऽपि न धातुस्वरूपनिर्णय उपवर्णितो भवति । तथा च गण्डतीत्यपि प्राप्नोति, धातोस्तिप्रत्ययविधानात् । 'घट चेष्टायाम्' इति धातुरस्ति च घट इति प्रातिपदिकम् । 'अमो रोगे' इति धातुरनुबन्धत्यागात् 'अम्' इति भवति । अस्ति च द्वितीयाया विभक्तेरेकवचनमिति । भूशब्दो धातुः, अस्ति च भूप्रातिपदिकम् । 'यती प्रयत्ने' इति लुप्तानुबन्धो ‘यत्' इति धातुः, अस्ति च 'यत्' इति सर्वनाम | तत्र पाठप्रसिद्धिरूपमात्राविशेषादधातोरपि घट-भू-यच्छब्दरूपात् परे तिप्रत्यया भवेयुः । 220. અમે તમને વૈયાકરણને કીએ છીએ, કે તમે સાચે જ તેમ કહ્યું છે, પરંતુ પઠ (પરિગણુન) કર્યો હોવા છતાં ધાતુના સ્વરૂપને નિર્ણય કેવી રીતે થાય છે એ વિગતે વર્ણવ્યું નથી. વળી “તિ' પણ પ્રાપ્ત થાય, અર્થાત “Tozતિગત “r” નામ પણ ધાતુ પ્રાપ્ત થાય કારણ કે જેમની પછી તિરુ પ્રત્ય આવે તે ધાતુઓ છે એવું તમારું વિધાન છે. “ઘટ ચેષ્ટાયામ્' ( = ચેષ્ટા કરવાના અર્થમાં “ધર' ધાતુ છે, એમાં “ધટ' ધાતુ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ક્રિયાવાચકત્વ પણ ધાતુનું લક્ષણ નથી છે, અને “ધર્ટ' શબ્દ પ્રતિપદિ ( = નામ ) ૫ણ છે. “મનો રો' (= “મન' શબ્દ રચના અર્થમાં છે). “મન” માંથી અનુબધુ “” છોડી દેતાં “મમ્' બને છે, જે ધાતુ છે; અને ” એ દ્વિતીયા વિભક્તિનું એકવચન પણ છે. મૂ’ શબ્દ ધાતુ છે અને “' શબ્દ પ્રાતિપાદિક (= નામ ) પણ છે. “યત પ્રયત્ને ( = “જતી' પ્રયત્ન કરવાના અર્થમાં છે), “વતી' માંથી અનુબન્ધ ને લોપ કરવાથી પ્રાપ્ત “ ' ધાતુ છે. અને “વત' એ સર્વનામ પણ છે. આમ અહી પરિંગણન, પ્રસિદ્ધિ, રૂપ અને માત્રા સમાન હોવાથી ધટ, ભૂ, યત શબ્દરૂપ અવાતુ પછી પણ તિરફ પ્રત્યય લાગવાની આપત્તિ આવે છે. 221. શિયાવરનો ધાતુતિ ચેત , “મવતિ “તિષ્ઠતિ’ રૂલ્યાવીનામધાતુર્વ જ્ઞાતિ, अतश्चानर्थकः पाठः । उभयं तर्हि धातुलक्षणं-पाठः क्रियावचनता चेतिन भवितुमर्हति । तदपि हि व्यस्तं वा लक्षणं समस्तं वा ? व्यस्तपक्षे प्रत्येकमभिहिते दोषस्तदवस्थ एव । समस्तपक्षेऽपि भवत्यादौ क्रियावचनत्वस्य द्वितीयस्य लक्षणस्य चाभावादधातुत्वमेव स्यादिति । एवं धातोः प्रकृतेरनिर्णीतत्वात् कुतः परे तिङश्च कृतश्च प्रत्यया उत्पद्येरन् । 221જે તમે વૈયાકરણે ધાતુ ક્રિયાવાચક છે' એવું ધાતુનું લક્ષાણુ કરશે તે જે ક્રિયાવાચક નથી તે “મતિ” “તિzતિ' વગેરે શબ્દો ધાતુપણું પ્રાપ્ત નહિ કરે, અને પરિણામે પાઠ ( = પરિગણન) અનર્થક બનશે. પરિગણુન અને ક્રિયાવચનતા બને ધાતુલક્ષણ છે એમ જે તમે વયાકરણે કહે તો અમે કહીએ છીએ કે તેમ હોવું ઘટતું નથી, તેમ માનીએ તો પણ પ્રશ્ન ઊઠે છે કે તે બન્ને જુદાં જુદાં ધાતુલક્ષણો છે કે બન્ને સાથે મળી એક ધાતુલક્ષણ છે ? તે બન્ને અલગ અલગ ધાતુલક્ષણ છે એમ માનતાં પ્રત્યેકને ધાતુલક્ષણ ગણતાં જે દોષ આવતા અમે દર્શાવ્યા છે તે તેમના તેમ રહે છે. બને સાથે મળી ધાતુલક્ષણ છે એ પક્ષ સ્વીકારતાં પણ “મવાર’ વગેરેમાં દિયાવાચકતા રૂ૫ બીજા લક્ષણને અભાવ હોઈ તેઓમાં ધાતપણ પ્રાપ્ત નહિ થાય. આમ ધાતુની પ્રકૃતિ અનિષ્ણુત હોવાથી શેની પછી તિરૂ અને જ પ્રત્યય લાગે ? 222. વિશ્વ વન તિહુકાયા: વાટાઘTTધયો, ન તવનાઃ | अनुक्तेषु च कालादिषु तत्पूर्वकं 'वर्तमाने लट', 'भविष्यति लट्,' 'भूते लुङ्' इति नियमनिरूपणमशक्यम् । उच्यतां तर्हि तिभिः कालादय इति चेन्न, भाष्यविरोधात् । उक्तं हि भगवता भाष्यकारेण 'भूते धात्वर्थः' इति । न च धात्वर्थेनैव घात्वयों व्यवस्थापयितुं शक्यते । लिङादयश्च सुतरामनधिगम्यमानविषयाः । ते हि विध्यादावथै विधीयन्ते। स च विधिरूपोऽर्थः स्वरूपतश्चीपाघितश्च न शक्यो निणेतुमिति । 222. વળી, કેટલાક વિરુ પ્રત્યય કાલ વગેરેની ઉપાધિઓ છે, કાલ વગેરેના વાચક નથી. તિક પ્રત્યયથી કાલ આદિ અવાચ્ય હોવાથી, તિ, પ્રત્યયોને કાલ આદિ પૂર્વક જણાવી Page #140 -------------------------------------------------------------------------- ________________ કારક બાબતનું અનુશાસન પણ્ ટકે એવુ' નથી ૧૧૫ ‘વત’માનમાં લટ્' ‘ભવિષ્યમાં લદ્ન' અને ‘ભૂતમાં લુ' એ પ્રમાણે નિયમનું નિરૂપણુ કરવું શકય નથી. [ તિવ્· પ્રત્યયને ઢાળવાચક સ્વીકારવામાં આવ્યા નથી અને ધાતુમાંથી તે ક્રિયામાત્રનું જ જ્ઞાન થાય છે. આમ ભૂત આદિકાળનું જ્ઞાન થતું જ ન હાઇ, 'વર્તમાનમાં જ લ' ઇત્યાદિરૂપ નિયમની વ્યવસ્થા કરવી શકય નથી. ] તમે કહેશો કે તે પછી તિતુ. પ્રત્યયાને કાળના વાચક તરીકે સ્વીકારે. પરંતુ એ પણુ શકય નથી, કારણ કે એમાં ભાષ્યને વિરાધ આવે છે. ભગવાન ભાષ્યકારે કહ્યું છે કે ‘મૂર્ત સ્વયં:' ( = ભૂત એ ધાવથ' છે અર્થાત્ ધાતુવાચ્ય છે. ) [આ તે ધાતુ ક્રિયાને પણ વાચક છે અને કાળનેા પણ વાચક છે એમ થયું. આને અથ એ થયો કે ક્રિયા ઋણુ ધાત્વ' છે અને કાળ પણ પાથ' છે. ] ક્રિયારૂપ ધાતથ" વિશેષ્ય ( = વ્યવસ્થાપ્ય) અને કાળરૂપ ધાત્વથ' વિશેષણ ( = ઉપાધિ = વ્યવસ્થાપક) એમ ઘટતુ નથી, એકશવાચ્યનાં બે રૂપો દેખ્યાં નથી. ધાત્વથ વડે જ ધાવ'ની વ્યવસ્થા કરવી શકય નથી. (અર્થાત્ ધાત્વ ને ધાવથ' વડે વિશેષિત કરવા શકય નથી.) લિહૂ સ્માદિના વિષયા તે ઘણા વધારે અજ્ઞેય છે. લિડ્ વગેરેને વિધિ વગેરે અથ માં પ્રજવાને આદેશ છે; અને તે વિધિરૂપ અર્થના તેના સ્વરૂપથી કે તેની ઉપાધિથી નિશ્ચય કરવા શકય નથી (અર્થાત્ વિધિરૂપ અથ કૈષણા છે, અજ્યેષણુા છે કે અનુજ્ઞા છે, તેના નિશ્ચય સ્વરૂપતઃ કય નથી, તેમ જ નિકૃષ્ટ, ઉત્કૃષ્ટ કે ખરાખરીના એમ ત્રણ પ્રકારના મનુષ્યેા રૂપ ઉપાધિ દ્વારા પણુ શકય નથી ) 223. તથા ારાનુરાાસનાના દુ:શ્યમ્। ‘ધ્રુવમપાયેડવાવાનમ્’હ્યુયતે । तत्र धवस्य वृक्षादे: 'वृक्षात् पतिता देवदत्तः' इति पतनक्रियायामचलतः कृशमपि न कारकत्वमुत्पश्यामः । क्रियायोगिता हि कारकम् । सा च वृक्षे नोपलभ्यते इति । 223. વળી,કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી. ‘ધ્રુવમવયે અવાૉનમૂ (= જ્યારે જુદા પડવાની ક્રિયા થાય છે ત્યારે અપાદાનવિભક્તિ ધ્રુવને ( = નિષ્ક્રિયને ) અભિવ્યક્ત કરે છે) એવા નિયમ કહેવાય છે ત્યાં ‘વૃક્ષાત્ પતિતઃ ફેવર્ડ્સ:'(= વૃક્ષ ઉપરથી દેવ:ત્ત પડયો ) એ વાકયમાં પતનક્રિયામાં અચલ વૃક્ષનું જરા પણ કારકત્વ અમે દેખતા નથી, કારણું કે ક્રિય સાથે સબંધ ધરાવે તે કારક છે અને તેવુ ક્રિયાયેાગિવ વૃક્ષમાં ઉપલબ્ધ થતુ નથી. 224. ‘સાર્યાદ્રીન:’ ‘થાત્ પતિત:' કૃતિ સાથે થયો: ત્રિચોપમ્યતે, ન વૃક્ષवन्निश्चलत्वमिति चेत्, सत्यं स्वरसप्रवृत्ता तयोरस्ति क्रिया । हाने याने च पादपनिर्विशेषावेव सार्थरथौ । न च यदेकस्यां क्रियायां कारकं तत्सर्वासु क्रियासु कारकं મતિ, અતિપ્રસન્નાત્ | 224. સાર્થાત્ હીનઃ ( = ‘સાથ વાહથી છૂટા પડી ગયેલે છે...), રથાત્ તિતઃ (=રથમાંથી પડી ગયા' )આ બન્ને ઉદાહરણામાં સાથ વાહ અને રથ એ બેમાં ક્રિયા ઉપલબ્ધ થાય છે, તે વૃક્ષની જેમ નિશ્ચલ નથી, એમ જો તમે કહે તે અમે કહીશું કે તમારી એ વાત સાચી, તેમને તેમની પોતાની ક્રિયા તા છે પરંતુ હાન અને પતનને અનુલક્ષીને તે સાથે વાહ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન અને રથને વૃક્ષથી ભેદ (વિશેષ) છે જ નહિ. [સાર્થવાહને પિતાની ગમનક્રિયા છે, રથને પિતાની ગમનક્રિયા છે અને પિતાની ગમનક્રિયાના તે કારક છે, પરંતુ હાનક્રિયા અને પતનક્રિયા એ તેમને ક્રિયાઓ નથી, તેમની સાથે તેમનો કારકત્વને સંબંધ નથી. જેમ વૃક્ષને પતનક્રિયા સાથે સંબંધ નથી તેમ સાર્થવાહ અને રથને હાનક્રિયા અને પતનક્રિયા સાથે સંબંધ નથી. આ દૃષ્ટિએ સાર્થવાહ અને રથની વૃક્ષથી કઈ વિશેષતા નથી. ] - 225. “ર્મળા યમમāતિ તત્ત સંપાનમ્' રૂક્ષ્યત્ર શબ્દઃ શિવનો વા स्यादीप्सिततमकारकवाची वा । आद्ये पक्षे क्रियया सर्वकारकाण्यभिप्रयन्ते इति संप्रदानतां प्रतिपद्यरेन् । न चोपाध्यायस्य कञ्चिदभिप्रेयमाणस्य व्यापारमुत्पश्याम इत्यसावकारकमेव तत्र स्यात् । प्रतिग्रहस्तु क्रियान्तरमेव । तत्र चोक्तम् क्रियया चाभिप्रेयमाणं फलं भवति, न कारकम् । द्वितीयस्तु पक्षः कर्मणा कारकेण गवादिना यमभिप्रेतीति सुतरां सङ्कटः । क्रियासम्बन्धितया हि कारकं कारकं भवति, न कारकसम्बन्धितया, करोतीति व्युत्पत्तेः । 225. નર્મદા વમિતિ સ rigવાનમ્ ( = “સંપ્રદાન તે છે જેને કમ દ્વારા ઇચછવામાં આવે છે) એ સૂત્ર છે, તેમાં “કમ શબ્દ ક્રિયાવાચક હોય કે ઈસિતતમકારકવાચક હોય. પ્રથમ પક્ષમાં ક્રિયા વડે બધા કારકો ઇછિત થાય છે એટલે બધા કારકે સંપ્રદાનતા પામે. [ષ્યિઃ યુવાધ્યાય રક્ષણ, છતિ 'શિષ્ય ઉપાધ્યાયને દક્ષિણ આપે છે?— ] અહી ક્રિયા વડે ઇચ્છાતા ઉપાધ્યાયનો જરા પણ વ્યાપાર અમે દેખતા નથી એટલે ઉપાધ્યાય અકારક જ બને. અને સ્વીકાર ( = પ્રતિપ્રદ) તે ક્રિયાન્તર છે ! એક ક્રિયાનું કારક હોય તે અન્યત્ર બીજી ક્રિયામાં કારક બનતું નથી. વળી, ત્યાં જ કહ્યું છે કે ‘ક્રિયા વડે ઇચ્છિત જે છે તે ફળ છે, કારક નથી. બીજો પક્ષ સ્વીકારતાં અર્થાત કર્મકારક ગાય વગેરે વડે જે ઈચ્છિત હોય તે સંપ્રદાન એમ માનતાં તે સંકટ ઊભું થાય, કારણ કે ક્રિયાની સાથેના સંબંધના કારણે કારક કારક બને છે, નહિ કે કારક સાથેના સંબંધના કારણે, કારણ કે જે કરે છે તે કારક એવી વ્યુત્પત્તિ છે. 226. “સાધકતમ રણમ્' ત તમવર્ષાનવધારણાનુપનમ્ | ગવારसंदर्भसन्निधाने कार्यमात्मानं लभते । तेषामन्यतमव्यपगमेऽपि न लभते इति ततः किमिव कारकमतिशयशबलितवपुरिति यं तमबर्थ' मङ्गलकलशेनाभिषिञ्चामः ! • प्राचुर्येण प्रधानसंपत्तिपर्यन्तव्यापारयोगित्वमित्यादि सर्वसाधारण न काष्ठैकनिष्ठमिति 'काष्ठैः पचति' इति कथं तेषामेव करणत्वम् ? 226. “સાર્ધશતકં રા' = ( કાર્યને ઉત્પન્ન કરવામાં જે સાધકતમ કારક છે તે કરણ છે) એ સૂત્ર, તમન્ અર્થોનું અવધારણ ન હોઈ, ઘટતું નથી. અનેક કારકેના સન્નિધાનમાં કાર્ય ઉત્પન્ન થાય છે. તેમાંથી ગમે તે કોઈ એકને ૧૫ગમ થતાં કાર્યો ઉત્પન્ન થતું Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ નથી. તે પછી, કયું કારક અતિશયવાળું છે કે જેને તમબૂ અર્થ માટે મંગલકલશથી આપણે અભિષેક કરીએ ? પ્રધાનસંપત્તિ પર્યન્ત પ્રચુરપણે વ્યાપારયુક્ત હોવું એ તો સર્વ કારોમાં સમાન૫ણે છે, એકલા કાષ્ઠોમાં જ તે છે એવું નથી તે પછી “કાઠે વડે રાંધે છે એમ કાઠેનું જ કરણપણું કેમ ? 227. “વાઘારોડધિનરામ તિ વત્તે તત્ર વળ્યું જયાધાર રૃતિ ? क्रियायाः कारकस्य वा ? यदि क्रियाधारत्वमधिकरणलक्षणम् , अशेषकारकाणामधिकरणसंज्ञा प्रसज्येत, क्रियायोगाविशेषात् । अथ यत्र स्थाल्यादौ कर्माश्रितं तण्डुलादि तदधिकरण, 'समे देशे पचति' इति न स्यात्, 'अप्सु पचति' इति स्यात् ;' 'कटे स्थितो भुक्ते' इति चापभ्रंशो भवेत्, कर्तुहिं तदधिकरणं, न कर्मणः । कतकर्मणोः क्रियाश्रययोर्धारणमधिकरणत्वेन कारकमिति चेदुभयाधारत्वं न कटस्य, न स्थाल्या इति द्वयोरप्यधिकरणता हीयेत । एकैकाधारत्वे तु तल्लक्षणे परस्परापेक्षया पुनस्तत्स्वरूपसांकार्य भवेत् । यदि तु सकलकारकाधारत्वमधिकरणलक्षणं, 'स्थाल्यामोदनं पचति' इति न स्यात्, सकलकारकानधिकरणत्वात् , स्थाल्या अधिकरणस्य ચારવા , ન હ્યથારીમધિરાશ્રિત મત ! “Tધ્યાને જ્ઞાતિ “રાત્રીवश्नाति' 'पूर्वस्यां दिशि विरहति' इति कालादीनामव्यापारत्वादकारकत्वमेव भवेत् । तथा च सत्येते प्रयोगा असाधवः स्युः । 227. “માઘારોડધિજરાખું' (=આધાર એ અધિકરણકારક છે,) એમ વૈયાકરણે જે કહે છે તે બાબતે વૈયાકરણોએ જણાવવું જોઈએ કે કોને આધાર ? ક્રિયાને કે કારકને ? જે ક્રિયાને આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે બધાં કારકોને અધિકરણ નામ આપવાની આપત્તિ આવે કારણ કે બધાં કારકને સંબંધ ક્રિયા સાથે સભાનપણે છે. જો તમે વયાકરણે કહો કે જ્યાં તપેલી વગેરેમાં તંડુલ વગેરે કમ રહેલું હોય તે અધિકરણકાર. તે અમારે કહેવું જોઈએ કે એમ સ્વીકારતાં “સમ દેશે રાંઘે છે' એમ નહિ બને, પાણીમાં રાંધે છે' એમ બનશે; “કટ ઉપર રહેલે તે ખાય છે એમ કહેવું અપભ્રંશ બનશે, કારણ કે 'ત’ (=કટ) કતોનું અધિકરણકારક છે, કમનું નથી. જે કર્તા અને કમ બને ક્રિયાના આશ્રયો છે તેમને ધારણ કરનાર અધિકરણકારક છે એમ જે તમે કહો તો કટ અને તપેલીન અધિકરણપણાને હાનિ પહોંચે કારણ કે કટ એ ઉભયને આધાર નથી, તપેલી પણ ઉભયનો આધાર નથી. એ બેમાંથી 1 = કર્તા અને કમમાંથી ) એક એકના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તો [જ્યારે કર્તાના આધાર હોવું એ અધિકરણુકારકનું લક્ષણ હોય ત્યારે કર્મના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે અને જ્યારે કર્મના આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્તાના આધાર હોવુ એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે. આમ બે લક્ષણેની ] પરસપર અપેક્ષાને કારણે તે બે લક્ષણના સ્વરૂપનું સાકાર્ય થશે. જે બધાં કારકના આધાર લેવું એ અધિકરણકારકનું લક્ષણ હેય તો “તપેલીમાં ભાત રાંધે Page #143 -------------------------------------------------------------------------- ________________ કર્મકારકનું સ્વરૂપ અનવસ્થિત છે' એમ નહિ બને કારણ કે તપેલી બધાં કારકેનું અધિકરણ નથી, વળી જે અધિકરણુકારક તપેલી છે તે અકારક બની જવાની આપત્તિ આવે કારણ કે અધિકરણ પિતે અધિકરણશ્રિત ન હોય. [ કાલ આદિ તે સર્વાધાર હોઈ તેઓ અધિકરચકારક છે અને તેથી “મધ્યાહે સ્નાન કરે છે' “રાત્રે ખાય છેપૂર્વ દિશામાં વિહરે છે. એ પ્રયોગો સાધુ છે એમ પણ તમે કહી શકે તેમ નથી. ] “મધ્યાહે સ્નાન કરે છે' “રાત્રે ખાય છે' “પૂર્વ દિશામાં વિહરે છે એમાં કાલ આદિ વ્યાપારરહિત હેઈ કાલ આદિનું અકારકપણું જ થશે. 228.“તુરીપુસિતતમં કર્મ' રૂતિ વાઘhતમવદિાપિ ન વાચો મતરાયાન, सर्वकारकाणा क्रियार्थितया कर्तुरीप्सिततमत्वात् । अथ यदर्था क्रिया तदर्थ कर्तुरीप्सिततमम् , तदर्थ त्वन्यदिति तत्र तमपप्रत्यय इत्युच्यते तर्हि तस्य कारकत्वमेव न युक्तम् । क्रियासम्पादकं हि कारकमुच्यते, न क्रियासंपाद्यम् । क्रियासम्पाद्य तु फलं भवति, न कारकम् । कारकं च क्रियया चाप्तुमिष्टतममिति च विप्रतिषिद्धम् । ___ अथाभिधीयते क्रियोपयोगयोग्यतानिबन्धनोऽयं कारकव्यपदेशः । स च विचित्रः क्रियोपयोगः-अन्यथा करणस्यान्यथाधिकरणस्यान्यथा संप्रदानादेः । इह च क्रियासाध्यत्वेऽप्योदनस्य तरिक्रयोपयोगित्वमनिवार्यम् , तमनुद्दिश्य क्रियायाः प्रवृत्त्यभावादितीत्थमनेन रूपेण तस्य क्रियासाधनत्वात् कारकत्वमिति । नैतदेवं, कारकत्वव्यपदेशो हि न पारिभाषिकः, किन्तु क्रियासम्बन्धनिबन्धनः । क्रियासम्बन्धश्चेदृशो यदुपेया क्रिया, उपायः कारकमिति । विपर्यये तु कीदृशः कारकभावः । अस्तु तर्हि 'तण्डुलान् पचति' इति, मा च भूत् 'ओदनं पचति' इति, ओदनस्य फलदशानुप्रवेशादिति । उक्तमत्र तण्डुलेष्वपि तमबर्थो न वाचकः, तेषामपि फलसाधनोपयोगाविशेषादिति । 228, “રક્ષિતત ચર્મ' (= કર્તાને જે સૌથી વધુ ઇછિત હોય તે કર્મકારક)એવી કર્મારકની વ્યાખ્યા છે. અહીં પણ “સાધકતમ’ગત તમબની જેમ “સિતતગત તમબ અતિશયને વાચક નથી. કારણ કે બધાં કારકો કર્તાને ઈસિતતમ છે કારણ કે કર્તા ક્રિયાને અથી છે. તમે એમ કહો કે જેને માટે ક્રિયા હોય તે અર્થ કર્તાને ઈસિતતમ છે અને તે અર્થ તે બીજે છે (બધાં કારક નથી) એટલે ત્યાં તમપપ્રત્યય છે, તો અમે કહીશું કે એમ હોય તો તે અર્થનું કારકત્વ જ ઉચિત નથી, ક્રિયાને કરનાર ( = સંપાદક) કારક કહેવાય છે, ક્રિયાથી થનાર( = સંપાદ્ય )ને કારક કહેતા નથી, ક્રિયા સંપાઘ તે ફળ હોય છે, કારક નહિ, કારક પણ હોય અને ક્રિયાથી પ્રાપ્ત કરવું ઈષ્ટતમ પણ હેય એ તે વિપ્રતિષિદ્ધ છે. [આ આપત્તિમાંથી રસ્તો કાઢવા ] વૈયાકરણો કહે છે કે ક્રિયાને જરૂરી જે ઉપગ હેય તેને કરવાની યોગ્યતાને આધારે આ “કારક' નામ અપાયું છે; ક્રિયાને જરૂરી તે ઉપયોગ વિવિધ પ્રકારને છે, [ક્રિયાને] કરણને ઉપયોગ જુદી રીતને છે, અધિકરણને ઉપયોગ જુદી Page #144 -------------------------------------------------------------------------- ________________ કોં કારકનું સ્વરૂપ પણ અનવસ્થિત ૧૧૯ રીતને છે અને સંપ્રદાન આદિને ઉપયોગ જુદી રીતને છે; અને અહીં જે કે એદન (= ભાત) ક્રિયા સાધ્ય હોવા છતાં એદન ક્રિયાને અનિવાર્યપણે ઉપયોગી છે કારણ કે તેને ઉદેશ્યા વિના ક્રિયાની પ્રવૃત્તિનો અભાવ થાય—આમ આ રીતે એકન ક્રિયાનું સાધન હાઈ કારક છે. આના ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, એમ નથી, “કારક' નામ એ પારિભાવિક નથી. પરત દિયાસંબંધનિમિત્તક છે; ક્રિયાસંબધ આવે છે. ઉપય ક્રિયા છે અને ઉપાય કાય છે. આનાથી ઊલટા સંબંધમાં કારકભાવ કેવો ? વૈયાકરણે કહે છે કે, ભલે તે “નંદુલને (=ચોખાને) રાંધે છે' એમ હે, “દનને (= ભાતને) રાંધે છે એમ ન હો કારણ કે એદન તે ફલદશામાં પ્રવેશી ગયેલ છે. આ બાબતમાં અમે કહ્યું છે કે સંકુલમાં પણ તમબૂ અથ વાચક નથી કારણ કે તેમને પણ ફળને સિદ્ધ કરવામાં સમાનપણે ઉપયોગ છે. 229. “સ્વતંત્ર વાર્તા ત . લિમિટું સ્વાતયમ્ ? ટૂછાતા પ્રવર્તનમતિ चेत्, 'कुलं पतति' इति चैतन्यशून्यतया कुलस्येच्छानुपलम्भादकर्तृत्वं भवेत् । अथ यद्व्यापाराधीनः कारकान्तरव्यापारः स कर्तेत्युच्यते, सर्वकारकनिर्वय॑त्वात् क्रियायाः न विद्मः किंव्यापाराधीनः कस्य व्यापार इति, समग्रकारकग्रामस्य परस्परापेक्षत्वात् । __ अथ यः कारकान्तराणि प्रयुङ्क्ते, तैश्च न प्रयुज्यते, स कर्तेति, तर्हि पुनरचेतनानामकर्तृत्वप्रसङ्गदोषस्तदवस्थ एव । अथ धातुनाऽभिधीयमानव्यापारः कर्तेति, तत्रापि न विद्मः कस्य धातुनाऽभिहितो व्यापारः, सकलकारकवाचित्वात् पचेः। अन्यथा हि सकलकारकव्यापारानभिधायिनि धातौ तदर्थसाधने सर्वेषां सङ्गतिरेव न स्यात् । तथा च सति सर्वकारकाणि कर्तृ त्वमेव स्पृशेयुः ।। अथ मतमगुणतः धातुनाऽभिधीयमानव्यापारः कर्जेति, तदप्यसत्, सकृदुच्चरितो धातुरनेकस्मिन् कारकचक्रे कस्यचिद् गुणत्वेन कस्यचित् प्राधान्येन व्यापारं कथमिव कथयितुं शक्यत इति । 'तत्प्रयोजको हेतुश्च' इति प्रयोज्येनैव व्याख्यातम् । एवं कारकानुशासनस्याव्यवस्थानात् तदधीनप्रसक्तविभक्तिविधानमपि प्रत्युक्तम् , 'अपादाने पञ्चमी' 'सप्तम्यधिकरणे' इत्यादिविषयनिरूपणपूर्यकत्वात् तद्विधानस्येति । _229. “વતત્ર: વાત' (= જે સ્વતન્ત્ર હોય તે કર્તા છે) એ કર્તાકારકનું લક્ષણ છે. આ વાત છે ? ઈરછાથી પ્રવૃત્તિ કરવી તે સ્વાતંત્ર્ય છે એમ જે તમે વૈયાકરશે કહો તો કિનારે પડે છે એમાં કિનારો અકર્તા બની જાય કારણ કે કિનારે ચૈતન્યશૂન્ય હોઈ તેનામાં ઈચછા ઉપલબ્ધ નથી. જે વૈયાકરણે કહે કે જેના વ્યાપારને અધીન બીજા કાર કેને વ્યાપાર હોય તે કર્તા કહેવાય તે અમારે કહેવું જોઈએ કે ક્રિયા બધાં કારકેથી ઉત્પન્ન થતી હોઈ અમે જાણતા નથી કે કેને વ્યાપારને અધીન કોને વ્યાપાર છે. કારણ કે બધાં જ કરકે પરસ્પરની અપેક્ષા રાખે છે. જે તમે વૈયાકરણે કહે કે જે પોતે બીજા કારકોને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કૃત તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત પ્રયોજે છે અને જેને તે બીજા કારકે પ્રજતા નથી તે કર્તા છે, તો ફરી અચેતનામાં અકર્તાવના પ્રસંગને દોષ એમ ને એમ જ રહે છે. જો તમે વૈયાકરણે કહે કે ધાતુ વડે વાચ્ય વ્યાપાર જે કરતે હોય તે કર્તા છે, તો અમારે કહેવું જોઈએ કે ત્યાં પણ અમે જાણતા નથી કે ધાતુ કના વ્યાપારનું અભિધાન કરે છે કારણ કે પત્ ધાતુ સકલકારક વ્યાપારવાચી છે, જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન ન કરતો હોય તો પચત્યર્થનું સંપાદન કરવામાં બધાં કારકની સંગતિ જ ન થાય, અને જો ધાતુ સકલ કારકના વ્યાપારનુ અભિધાન કરતો હોય તો સકલ કારકે કર્તા બની જાય. વળી જે તમે વૈયાકરણે કહે કે ધતું જે કારકના વ્યાપારનું અભિધાન પ્રધાનપણે કરતે હોય તે કારક કર્તા છે, ને તે પણ બરાબર નથી, એક જ વાર ઉચ્ચારાયેલ ધાતુ અનેક કારમાંથી કોઈને વ્યાપાર પ્રધાનપણે અને કોઈને વ્યાપાર ગૌણપણે જણાવવાને કેવી રીતે શક્તિમાન બને ? બનો દેત' ( = “ તેને અર્થાત કર્તાનો પ્રયજક અર્થાત પ્રેરક જે અર્થ હોય તેની સંજ્ઞા હેતુ છે અને કર્તા' પણ છે'') એ સૂત્રની વ્યાખ્યા પ્રજયની વ્યાખ્યા કરતાં થઈ જ ગઈ છે. અર્થાત્ પ્રયોજય અનવસ્થિત હેઈ, પ્રજા પણ અનવસ્થિત જ છે. આમ કારકાનુશાસન અનવસ્થિત હેઈ, તેને અધીન અને તેની સાથે સમ્બદ્ધ વિભક્તિઓનું વિધાને પણ ખંડિત થઈ ગયું, કારણ કે પ્રધારાને પશ્ચિમી’ ‘સત્તસ્થવિર ર” ઈત્યાદિ વિષયનિરૂપણપૂર્વક વિભક્તિઓનું વિધાન છે. - 230. વિખ્ય યા તdદ્ધતરમાસાનુશાસને તત્ સામનિયમપૂર્વજં, ‘समर्थानां प्रथमाद्वा' 'समर्थः पदविधिः' इति परिभाषणात् । तदत्रापि वक्तव्यम्-सामर्थ्य नाम किमुच्यते इति ? एकार्थान्वयित्वमिति चेत्, तत् कुतोऽवगम्यते १ तद्धितसमासप्रयोगप्रतिपत्तिभ्यामेवेति चेत्, तहि तद्धितसमासप्रयोगप्रतिपत्त्योः सामर्थ्यावगमः, सामणें सति तयोः प्रवृत्तिरितीतरेतराश्रयत्वम् । ગ ૨ સામર્થનત્તરેખાપિ ચિત્ પ્રયુન્નતે તમારૂં, લશ્રાદ્ધમોની વિઘટો गोरथ इति । तथा, सत्यपि सामर्थ्य तद्धितप्रयोगं परिहरन्ति, अङगुल्या खनति, वृक्षमूलादागत इति आंगुलिको वार्भमूल इति न वक्तारो भवन्तीति एतदप्यसमजसमनुशासनम् । [230. ઉપરાંત, કૃત, તદ્ધિત અને સમાસનું જે અનુશાસન છે તે સામર્થનિયમપૂર્વક છે કારણ કે “મનાં પ્રથમ વ’ ‘સમર્થઃ વઃિ ' એવી પરિભાષા કરવામાં આવી છે. [‘સમર્થનાં પ્રથમ વા' એ સૂત્રનો અર્થ એ છે કે વાકયગત સમર્થ પદેમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો વાકય રહે. ઉદાહરણથ, ‘તસ્થ (૩૧) અપભ્રમ' એ લક્ષણવાક્યમાં આવેલાં સમર્થ ( = સબદ્ધ) પદમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો ‘૩૧ળોરાર એવું વાક્ય રહે. “વર ૩૫ોરપક્વં દેવત્તક્ષ્ય' આ વાકય લે. આ વાક્યમાં “ઉપગુશબ્દ “કંબલ” સાથે સંબંધ છે. “અપત્ય સાથે સંબદ્ધ નથી; “અપત્ય' શબ્દ ‘દેવદત્ત સાથે સંબદ્ધ છે, “ઉપગુ’ " Page #146 -------------------------------------------------------------------------- ________________ સમાસ-તદ્વિતને લગતું અનુશાસન અનવસ્થિત ૧૨૧ સાથે સંબદ્ધ નથી. તેથી, “અપત્ય' શબ્દની સાથે “ઉપણું” શબ્દને સંબંધ ન હોવાથી ઉપણું પછી પ્રત્યય આવતું નથી. “સમર્થક પરિઃિ એ સૂત્રને અર્થ એ છે કે પદવિધિ સમર્થ હે જોઈએ. પરિનિષ્પન્ન પદની બાબતમાં સમાસ આદિ જે કાર્યનું વિધાન કરવામાં આવે તે કાર્યને પદવિધિ કહે છે તે સમાસકાર્યરૂપ પદવિધિ સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે વિગ્રહવા કયાર્થાભિધાનમાં શત, સમર્થ"પદાશ્રય હોવાને કારણે પણ પલવિધિ સમર્થ ગણાય. વળી સમર્થ એટલે સમ્બાથ-સંસૃષ્ટાથે, એવાં પદેને વિધિ, એને પણ સમર્થ પદવિધિ ગણાય. અહીં પણ તમારે કહેવું જોઈએ કે સામર્થ કોને કહેવાય છે ? એકાથવયિતવ એ જે સામર્થ્ય હોય તે તે એકાર્યાન્વયિત્વ શેમાંથી જ્ઞાત થાય છે ? [કાર્યાવયિત્વ એટલે એકાથવસ્થાયિત્વ, એકાથી ભાવ, જ્યારે પદો પોતાના અને ગૌણ કરીને કે પિતાના અર્થને છેડીને પ્રધાન અર્થનું ગ્રહણ કરીને દ્વિઅથી* કે અર્થાન્તરાભિધાયી બને ત્યારે એકાથી ભાવ થી કહેવાય તેવા અર્થમાં ] તદ્ધિત-સમાસના પ્રવેશ દ્વારા અને તેવા અથની તદ્ધિત સમસમાંથી પ્રતિત્તિ દ્વારા તે એકાથી ભાવ (સામથ્થ’) જ્ઞાત થાય છે એમ જે તમે વૈવાકર કહે તો અમારે કહેવું જોઈએ કે પ્રોગ-પ્રતિપત્તિથી સામનું જ્ઞાન અને સામર્થ્ય હોતાં પ્રયોગ-પ્રતિપત્તિની પ્રવૃત્તિ એ રીતનો ઇતરેતરાશ્રયદોષ આમાં આવે. વળી, કેટલીક વાર સામર્થ વિના પણ સમાસને પ્રયોગ કરાય છે, જેમકે અશ્રાદ્ધાભેજી, દધિવટ, ગોરધ. [“અશ્રાદ્ધભેજી' સમાસમાં નગને સંબંધ “ભેજી સાથે છે, “શ્રાદ્ધ’ સાથે નથી, એટલે અસામર્થ્ય છે. ‘અશ્રાદ્ધભાજી' ને બદલે ‘શ્રાદ્ધાભ સમાસ જેઈએ. “દધિધટ' સમાસમાં ‘પૂર્ણ' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્યનો અભાવ છે. “દધિધટ' ને બદલે ‘દધિપૂણ ધટ’ સમાસ હેવો જોઈએ. ‘ગોરથ' સમાસમાં ‘યુક્ત' થના પ્રયોગ વિના સામર્થ્યનો અભાવ છે. “ગોરથ' ને બદલે ગોયુક્તરથે સમાસ હોવો જોઈએ. ] ઉપરાંત, કેટલીકવાર સામર્થ્ય હોવા છતાં તદ્ધિતત પ્રયોગ પરિહરવામાં આવે છે, જેમકે ‘અર્થા વનતિ’ ‘પૃષ્ણમૂત્રા માતઃ' એ અર્થમાં અનુક્રમે “આંગુલિકા” “વાર્ફમૂલ:” એમ બેલાતું નથી. એટલે સમાસ તદ્ધિતને લતું આ અનુશાસન પણ અસમંજસ છે, અનવસ્થિત છે. 231, તથા “અર્થવઘાતુરઝાય: પ્રતિદ્રવમ્' તિ સંજ્ઞાઢક્ષામતથાપવ, वाक्यस्यापि प्रातिपदिकसंज्ञाप्रसङ्गात् । अथ ‘कृत्तद्वितसमासाश्च' इति सूत्रान्तरे समासग्रहणं विधिविशेषत्वेन वर्ण्यमानं तदितरप्रतिषेधाय भवतीति ततो वाक्यनिवृत्तिः सेत्स्यति । यद्येवम् 'अधातुरप्रत्ययः' इति न वक्तव्यं, धातुप्रत्ययोरपि तत एव प्रतिषेधसिद्धेः ।। अथैकार्थतया समानशीलस्य वाक्यस्यैव प्रतिषेधे प्रभवति समासग्रहणं, न धातुप्रत्यययोरिति, तदपि दुराशामात्रम् , वाक्यसमासयोरपि 'वा'वचनानर्थक्यकथनेन पार्थगर्थ्यव्यवस्थापनादिति । तदेवं प्रातिपदिकसंज्ञाविषयस्यानिश्चयात् तत्प्रकृतिकानां 'ड्या प्रातिपदिकात्' Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રાતિપદકસંજ્ઞાને વિષય અનિશ્ચિત इत्यधिकृत्य स्वादिप्रत्ययानां विधानमनुपपन्नमित्यलं प्रसङ्गेन । सर्वथा दुर्व्यवस्थित રાદાનુશાસનમ્ | 231. “અર્થવાતુરછત્ય: પ્રતિવ િમ્' ( = ધાતુ અને પ્રત્યયને છોડીને જે શબ્દરૂપ અર્થવાળું હોય તે પ્રાતિ પદિક છે એવું પ્રાતિપદિકસંજ્ઞાનું લક્ષણ અતિ વ્યાપક છે, કારણ કે વાક્યને પણ પ્રાતિ પદિકસંજ્ઞા પ્રાપ્ત થવાની આપત્તિ આવે છે. [આની સામે તમે વયાકરણે કહેશે કે ઉપર જણાવેલા સૂત્ર પછી તરત જ આવતા] “નરહિતસમાસાકર' ( = અને કૃત અર્થાત કૃદંત, તદ્ધિત અર્થાત તદ્ધિતાન અને સમાસ પણ પ્રતિપાદિક છે) એ સૂત્રમાં “સમાસ' પદનું વિધિવિશેષ તરીકે વર્ણવવામાં આવતું ગ્રહણ સમાસેતરને પ્રતિષેધ કરે છે, એટલે તે પદનું ગ્રહણ કરવાથી વાક્યની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે. આની સામે અમારું કહેવું છે કે જે એમ હેય તે “અપાતુરબા ( = ધાતુ અને પ્રત્યયને છેડીને) એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે ધાતુ અને પ્રત્યયની વ્યાવૃત્તિ પણ તે સમાસ' પદના પ્રહણથી સિદ્ધ થાય છે. આની સામે તમે યાકરણ કહેશો, કે એકાÁતાને લીધે સમાનશીલ વાકયના જ પ્રતિષેધને માટે ‘સમાસ’ પદ શક્તિમાન છે, ધાતુ અને પ્રત્યયના પ્રતિષેધને માટે સમાસ પદ શક્તિમાન નથી. આની સામે અમારું કહેવું છે કે આ પણ દુરાશામાત્ર છે, કારણ કે વાતિકકારે [‘સમર્થનાં વયમર્ વ' એ સૂત્રગત] “વા' વચનનું આનર્થક્ય જણવી પૃથફ અર્થોનું વિશેષ સ્થાપન કર્યું છે. [વાક્ય અને સમાસના વિષયે જુદા હોઈ તેમની વચ્ચે બાધ્યબાધકભાવ નથી, એટલે વિકલ્પનું ‘વ’ દ્વારા પ્રતિપાદન કરવાને કઈ અર્થ નથી, જેમને વિષય એક હેય તેમની બાબતમાં વિક૯પ રાય બને, અહીં તો એકાયંતા = એવિષયત્વ છે જ નહિ, એટલે વિકલ્પ નહિ બને. નિષ્કર્ષ એ કે આ પ્રમાણે પ્રાતિપદિસંજ્ઞાના વિષયને નિશ્ચય ન હોઈ તે પ્રતિદિક જેમની બ્રકતિ છે તે સ્વાદિ પ્રત્યેનું “ચાન્ પ્રતિવરિજાત' એ સૂત્રને અનુસરીને વિધાન ઘટી શકે નહિ. વધુ દે જણાવવાની જરૂર નથી. શબ્દાનુશાસન -વ્યાકરણ સર્વથા દુર્વ્યવસ્થિત છે. 232. यश्च व्याख्यातृ णामुक्तानुक्तदुरुक्तनिरीक्षणप्रयत्नः, यश्च वाचकमात्रावर्णाधिक्यमिषपुरःसरलक्षणपरिचोदनप्रकारः, यच्चेदं व्याख्यातृवचनम् इह न भवत्यनभिधानात्' इति, यच्च व्याप्तिसिद्धौ सरलमुपायमपश्यतामाकृतिगुणवर्णनं, यच्च पदे पदे बहुलवचनं तत् सुतरामपरिशुद्धिमनुशासनस्य दर्शयतीति । [232. (૧) પાણિનિનાં સૂત્રોના વ્યાખ્યાકારોએ ઉકત, અનુક્ત અને દુરુકતનું નિરીક્ષણ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે, (૨) વાચકમાત્રા અધિક છે કે વર્ષો વધારે છે એવું બહાનું આગળ ધરી લક્ષણને પ્રતિષેધ કરવાને જે પ્રકાર તે, (૩) “અહીં આ નિયમ લાગુ પડતા નથી કારણ કે તેનું સ્પષ્ટ અભિધાન નથી” એવું વ્યાખ્યાકારેનું જે વચન તે, (૪) વ્યાપ્તિની સિદ્ધિ માટે સરળ ઉપાય ન જણાતાં આકૃતિ-ગુણનું વર્ણન કરવું તે, (૫) અને પદ પદે “બહુલ' શબ્દને પ્રયોગ કરે તે–આ બધું શબ્દાનુશાસનની અપરિશુદ્ધિ (= દે ) દર્શાવે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણાધ્યયન નિરર્થક ૧૨૩ 233. अन्ये तु शोभेति, चीर्णमिति, न याति प्रतिभेत्तमिति, मातुरनुहरतीति, फलबहिणं ह्यद्यासेति, कांदिशीक इति, भ्राजिष्णुरिति, गणेय इति, वरेण्य इति लक्ष्यसंग्रहबहिष्कृतस्मृतिसन्देह विपर्ययप्रतिपादकत्वलक्षणस्खलितं विप्लुतं पाणिनितन्त्रं मन्यमानाः तत्र महान्तमाक्षेपमतानिषुः, स तु स्थूलोदरप्राय इतीह ग्रन्थगौरवभयान्न लिख्यते। 233. 'शाभा', 'चीर्णम्', 'न याति प्रतिभे तुम्' 'मातुरनुहरति' 'फलबहिण ह्यद्यास' 'कांदिशीकः' 'भ्राजिष्णुः' 'गणेयः' 'वरेण्यः'- मां सक्ष्यसहित डापायी स्मृतिસંદેહ ક્ષણ, વિપર્યયલક્ષણ, અપ્રતિપાદકત્વલક્ષણ ખલનાઓવાળું અને વિલુપ્ત પાણિનિતંત્ર છે એમ માનીને "ા કેટલાક તેના ઉપર મટે આક્ષેપ કરે છે. તે આક્ષેપ ઘણે વિસ્તાર કે તેવો છે એટલે ગ્રંથગૌરવના ભયે અમે અહીં લખતા નથી. 234. ननु यदि लक्षणस्य प्रणेता पाणिनिः न सम्यग्दर्शी, तत्र विवरणकाराश्च नातिनिपुणदृशः, काममन्यः सूचीकृतबुद्धिर्भविष्यति वृत्तिकाराश्च प्रौढतरदृष्टयो भविष्यन्ति, तेभ्यः शब्दलक्षणमविप्लुतमवभोत्स्यामह इति । 234. तमे वैया४२६॥ देशी , [मानी सो ४] व्या४२९एन। प्रदेता पाणिनि અસમ્યગ્દશી હતા અને વિવરણુકારે અતિનિપુણ દૃષ્ટિ ધરાવતા ન હતા પરંતુ બીજે સેય જેવી તીક્ષણ બુદ્ધિવાળો થશે અને પ્રૌઢતર દષ્ટિવાળા વૃત્તિકારે થશે, તેમની પાસેથી આપણે અવિલુપ્ત વ્યાકરણશાસ્ત્ર શીખીશું.' ___ 235. नैतदस्ति, तेषामप्यभियुक्ततराः केचिदुत्प्रेक्षन्ते एव दोषं, तेषामपरे, तेषामप्यपरे, तदेवमनवस्थाप्रसङ्गान्नास्ति निर्मलमनुशासनमिति क्लेशाणैव व्याकरणाध्ययनमहाव्रतग्रहणम् । तथा चाह बृहस्पतिः-प्रतिपदमशक्यत्वात् , लक्षणस्यापि अव्यवस्थानात् , तत्रापि स्खलितदर्शनात् , अनवस्थाप्रसङ्गाच्च मरणान्तो व्याधिळकरणमित्यौशनसा इति । इहाप्युक्तम् दुष्टग्रहगृहीतो वा भीतो वा राजदण्डतः । पितृभ्यामभिशप्तो वा कुर्याद् व्याकरणे श्रमम् ।। अन्यैरप्युक्तम् वृत्तिः सूत्रां तिला माषाः कटन्दी कोद्रवौदनः । अजडाय प्रदातव्यं जडीकरणमुत्तमम् इति ।। एवं व्याकरणावगाहनकृतोद्योगोऽपि विद्वज्जनो व्युत्पत्ति लभते न वैदिकपदग्रामे मनुष्योक्तिवत् । Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વ્યાકરણનું અધ્યયન કરવુ જોઈએ એ પક્ષની સ્થાપના अन्यत् किञ्चन तत्प्रतीतिशरणं नास्तीति च व्याकृतं तस्मादप्रतिपत्तिमन्थरमुखो वेदः प्रमाणं कथम् ॥ 235. અમે કહીએ છીએ કે, ના, આ નહિ થાય, કારણ કે તેમનાથી પણ વધારે બુદ્ધિવાળા તેમના દેષ દેખશે, તે બીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે ખીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, તે ત્રીન્દ્ર બુદ્ધિવાળા કરતાં વળા વધારે બુદ્ધિવાળા તે ત્રીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, આમ અનવસ્થાદોષને કારણે વ્યાકરણશાસ્ત્ર નિમલ નથી જ, વ્યાકરણુશાસ્ત્રના અધ્યયનનું મહાવ્રતગ્રહણ કલેશને માટે જ છે. અને ગૃહપતિએ કહ્યુ છે કે, એક એક શબ્દને લઈ તે સાધુ છે કે અસાધુ એ જાણ્યુ' અશકય ડાઈ, લક્ષણુ-સામાન્યવિશેષાત્ લક્ષણ ની સ્થાપના બરાબર થઈ ન હેાઈ, ત્યાં પણ સ ંદેહ, વિપ ય, અપ્રતિપાદકવરૂપ દેષા દેખાતા હાઈ, અને ભવિષ્યમાં પ્રૌઢતર બુદ્ધિવાળા વૃત્તિકાર પાસેથી અવિલુપ્ત શુદ્ધ વ્યકણુશાસ્ત્ર શીખીશું એવી આશામાં અનવસ્થાદોષ હોઇ, વ્યાકરણુશાસ્ત્ર મરણાંત વ્યાધિ છે એમ ઔશનસે માને છે. અહી પણ કહેવાયું છે કે, ‘દુષ્ટ ભૂતષશાચથી ગૃહીત, કે રાજદ'ડથી ભાત, કે પિતૃઓથી અભિશપ્ત વ્યાકરણ ભણવામાં શ્રમ કરે.' બીજાએએ પણ કહ્યું છે કે, ‘વૃત્તિ એ તલ છે, ત્ર એ અડદ છે અને કટન્દી એ કેદરા છે, એ ત્રણ અજડને (મુદ્ધિમાનને) આપવા કારણ કે અજડને જડ કરવા મ ટેને તે ઉત્તમ ઉપય છે.’ ઉપરાંત, વ્યાકરણ ભણવામાં પ્રયત્ન ઉદ્યોગ કરવા છતાં વિદ્યાના જેમ લૌકિક પદોમાં વ્યુત્પત્તિ પામતા નથી તેમ વૈદિક પદોમાં પણ વ્યુત્પત્તિ પામતા નથી. વૈદિક પદોનું જ્ઞાન પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી એમ કહેવાયુ છે. તેથી, વેદાનુ' જ્ઞાન શક્ય જ ન હાવાથી (અર્થાત્ વેદો અપ્રતિપાદક હોવાથી) વેદ નિષ્ક્રિયવદન છે, મૂક છે, તેા પછી વેદ પ્રમાણુ કેમ ? 236, अत्राभिधीयते । यत्तावदिदमवादि गवादिशब्दवत् अनादि प्रबन्धसिद्धमेव गाव्यादेरपि वाचकत्वमिति तत्रामं पक्ष संशयदशामेव तावदारोपयामः । पूर्वपाक्षिकोक्तयुक्तिसमुत्थापितस्थिरतरविपर्ययज्ञानसमनन्तरं सहसैव सम्यग्ज्ञानोत्पादनातिभारात् भारैकदेशावतरणन्यायेन संशयस्तावदुपपद्यते । ततः तर्कात् परिशोधितेऽध्वनि सुगमे सुखं विहरिष्यति सम्यङ्निर्णयोपाया न्याय इति तदुच्यते । 236. નૈયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ. 'ગા' આદિ શબ્દોની જેમ ‘ગાવિ’ આદિ શબ્દનુ પણ વાચકવ અનાદિ પરંપરાથી સિદ્ધ જ છે એમ જે કહ્યું તેને –તે પક્ષને~ સ શયદામાં જ અમે મૂકીએ છીએ. આ પૂર્વ પક્ષીએ યુકિતએ આપી બરાબર સ્થાપેલ વધુ સ્થિર વિપય યજ્ઞાન પછી તરત જ એકાએક જ સમ્યગ્નાનને અતિભાર લાદવા કરતાં સંશયને થોડાક ભાર લાદવા વધુ સારા એ ન્યાયે પહેલાં એ પક્ષ બાબત સંશય પેદા કરવા ઘટે છે. પછી તક વડે પરિશાધિત સુગમ માગમાં સાચા નિણૅયને ઉપાયભૂત ન્યાય સુખે વિહરશે એટલે અમે પ્રથમ સંશયને જણાવીએ છીએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ વેદ અનાદિ છે ૧૨૫ 237. यदि गाव्यादीनां गवादीनामिव शब्दानां प्रयोगे गतिरन्या न काचित् सम्भावनाभूमिमध्येति, तत् सत्यमादिसत्तायाः कल्पने कोऽवसरः ? यथा हि स्वाध्यायाध्ययनसमये यादृशमेव शब्दं यथोदितमात्रानुस्वारस्वरादिस्वरूपसमुत्थितमुच्चारयत्याचार्यः तादृशमेव शिष्यः प्रत्युच्चारयति । प्रमाद्यन्तं वा गुरुरेवैनमनुशास्ति । आ तदुच्चारणसामोपजननं तावन्न मुञ्चति शिक्षयति । सोऽपि शिष्टो यदा गुरुभविष्यति तदा स्वशिष्यं तथैव शिक्षयिष्यति । आचार्यो यदा शैशवे शिष्य आसीत् तदान्येन गुरुणा शिक्षितोऽभूत् , सोपि तदन्येन, सोपि तदन्येनेत्येवमनादित्वं जैमिनीयपक्षे, आ सर्गात्प्रभृति प्रवृत्तत्वं नैयायिकपक्षे वेदाध्ययनस्य व्यवस्थितम् । 231, ગે' આદિ શબ્દના પ્રયોગની જેમ “ગાવિ આદિ શબ્દનો પ્રયોગમાં બીજી કોઈ ગતિ સંભાવનાભૂમિએ પણ પહોંચતી ન હોય તો સાચે જ “ગાવિ આદિ શબ્દોની આદિસત્તાની ( = અનિત્યતાની કલપનાને અવસર જ કયાં છે ? [અર્થાત “ગાવિ આદિ શબ્દો પણ ગ” અદિ શબ્દની જેમ અનાદિ છે. “ગો' આદિ શબ્દ અનાદિ ] આ રીતે છે – વેદાધ્યયન વેળાએ, શાસ્ત્રમાં કહેવાયેલી માત્રા, અનુસ્વાર, સ્વર, આદિ સ્વરૂપથી સમ્યફ પ્રકારે ઉદ્દભવતા જેવા શબ્દને આચાર્ય ઉચ્ચારે છે તેવા જ શબ્દને શિષ્ય સામે ઉચ્ચારે છે. જે તે તેમાં ભૂલ કરે તો ગુરુ જ તેને બરાબર ઉચ્ચાર કરતા શીખવાડે છે. જ્યાં સુધી શિષ્યમાં સમ્યફ ઉચ્ચારણનું સામર્થ ન આવે ત્યાં સુધી ગુરુ શિષ્યને છેડતા નથી અને શિખવે જ ય છે. તે પ્રમાણે બરાબર શીખેલે તે શિષ્ય પણ જ્યારે ગુરુ બનશે ત્યારે પોતાના શિષ્યને તે પ્રમાણે જ શીખવશે. આચાર્ય” પોતે પણ જ્યારે શેશવકાળમાં શિષ્ય હતા ત્યારે અન્ય ગુરુ પાસેથી આ પ્રમાણે જ શીખ્યા હતા, તે અન્ય ગુરુ પણ બીજ ગુરુ પાસેથી - આ પ્રમાણે શબ્દનુ ( = વેદનું , અનાદિપણુ જૈમિનીય પક્ષમાં છે. જગતના સગથી માંડી વેદનું પ્રવૃત્ત નૈયાયિકના પક્ષમાં વ્યવસ્થિત થયેલું છે. 238. इत्थमेव यदि गाव्यादीनां गवादिवत् अप्रमादकृतः सुपरिरक्षितः प्रयोगस्तथैव चैतेभ्योऽर्थप्रतिपत्तिपूर्वको व्यवहारस्तदाऽनादिगवादिशब्दसमानविषया एव गाव्यादय इति तदा कस्य किं ब्रमः । अस्ति त्वत्रान्यः प्रकारः । न ह्येकान्तेन यादृगेव वक्त्रा शब्दः प्रयुज्यते ताडगेव श्रोत्रा प्रत्युच्चार्यते, किन्तु प्रमादालस्यादिविविघापराधविगुणकरणोच्चार्यमाणोऽपभ्रंशतां स्पृशन् दृश्यते इत्यस्ति संशयावसरः । 238. આ રીતે જ ગો' આદિની જેમ “ગાવિ આદિને પ્રયોગ અપ્રમાદકૃત અને સુપરિરક્ષિત હોય તથા તે જ પ્રમાણે તે “ગાવિ' આદિ શબ્દથી અર્થપ્રતીતિપૂર્વક વ્યવહાર કરે તે હોય તે અનાદિ “ગાવિ આદિ શબ્દને વિષય “ગે' આદિ શબ્દના વિષયની સમાન થાય જ, તો પછી અમે કોઈને શું કહીએ ? પરંતુ આ બાબતે બીજો પ્રકાર પણ છે. વકતા જે શબ્દ પ્રયોજે છે તે શબ્દ જ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુલ્ય નથી શ્રોતા એકાન્તપણે પ્રત્યુચ્ચારે છે એવું નથી, પણ પ્રમાદ, આળસ આદિ વિવિધ અપરાધેથી ઘેરાયેલા, ક્ષુબ્ધ કરણથી ઉચ્ચારાતે શબ્દ અપભ્રંશપણું પામે છે, એટલે સંશયને અવસર 239. अपभ्रंशतयाऽपि ये स्थिताः स्थास्यन्त्यपि वा शाकटिकभाषाशब्दास्तानपि गोपालबालाबलासु प्रयुञ्जाना जरठपामराः प्रयत्नेनापि न यथोच्चारितानेव तान् पठितुं शक्नुवन्तीति अशक्तिजशब्दप्रयोगबाहुल्यदर्शनात् संशयाना कुशाग्रबुद्धरेपि बुदिर्भवितुमर्हति किमेते गवादिशब्दा एवानादिसिद्धवाचकशक्तिभाजस्तेभ्योऽन्ये विगुणकरणप्रयोज्याः प्रमादप्रभवाः अपभ्रशाः ? किं वा सर्वे एव तुल्यकक्षा इति ? सर्वेषां तुल्यकक्षत्वे य एते अद्यत्वेऽपि प्रमादजाः प्रमदादासदारकादिवदनेष्वपभ्रष्टा अभ्यधिकतरामपभ्रंशदशां स्पृशन्तस्तेऽपि तामेव गवादिशब्दधुरमधिरोहेयुः ।। [239. ગાડું હાંકનારની ભાષાના શબ્દો જે અપભ્રંશ તરીકે સ્થિર થયેલા છે કે ભવિષ્યમાં થશે તેમને પણ ગોવાળ, બાળક, અબળાઓમાં જે જરઠ-પામર છે તેઓ પ્રયત્નપૂર્વક પ્રાજવા છતાં જેવા ઉશ્યાવાયેલા હોય તેવા બોલવા શક્તિમાન થતા નથી. એટલે અસ્થતિજન્ય શબ્દપ્રયોગનું બાહુલ્ય દેખાતું હોઈ કુશાગ્ર બુદ્ધિવાળાની પણ બુદ્ધિ સંશયાવિષ્ટ બનવાને પાત્ર છે. શું આ “ગ” આદિ શબ્દ જ અનાલિસિદ્ધ વાચકશકિતવાળા છે અને તેમનાથી જદા વિણકરણથી પ્રજત અને પ્રમાદજન્ય “ગાવિ' આદિ શબ્દ અપભ્રંશ શબ્દ છે ? કે પછી બધા જ શબ્દ તુલ્યકક્ષાના છે ? જે બધા જ તત્યકક્ષાના હોય તે અત્યારે પણ પ્રમાથી પ્રમદા, દાસ, કારક આદિના મુખે અપભ્રષ્ટ બનેલા અધિકતર અપભ્રશાદશાને પામેલા આ જે શબ્દ છે તે શબ્દો પશુ તે જ “ગો' આદિ શબ્દની ધુરાએ ચઢી જાય : 240. न चैवमस्त्विति शक्यमभ्यनुज्ञातुम् , इदानीमेव भ्रश्यतां तेषां प्रत्यक्षत उपलब्धेरिति । तस्मादवश्यं तावदद्यत्वे परिदृश्यमानापभ्रंशदशा दुर्वलबालाबलादिशब्दा न गवादिशब्दान् स्पर्धितुमर्हति । ते चेन्न स्पर्धन्ते तदधुना गाव्यादयोऽपि प्रकारान्तरोपपत्तिसम्भावनाभङ्गुरप्रभावाः सन्तो न गवादिशब्दसमानविधित्वमध्यवसातुं शक्नुयुरिति तर्कयामः । तदुक्तं भगवता जैमिनिना "शब्दे प्रयत्ननिष्पत्तेरपराधस्य भागित्वम्" इति [जै. सू. १.३.२५] । भाष्यकारेणापि तद् व्याख्यातं “महता प्रयत्नेन शब्द उच्चारितो, वायुः नाभेरुत्थितः उरसि विस्तीर्णः कण्ठे विवर्तितो मूर्धानमाहत्य परावृत्तो वक्त्रे चरन् विविधान् शब्दानभिव्यनक्ति । तत्रापराध्येताऽप्युच्चारयिता यथा शुष्के पतिष्यामीति कर्दमे पतति, सकृदुपस्पृश्यामीति द्विरुपस्पृशति इत्यादिना ।" Page #152 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧ર૭ 240. આમ હોય એ સ્વીકારવું શકય નથી, કારણ કે શબ્દોને ભ્રષ્ટ થતા અત્યારે જ આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. તેથી દુબળ, બાળ, અબળા વગેરેના મુખે ખેાલાતા, અવશ્યપણે અત્યારે દેખાતા અપ્રભ્રંશક્ષાવાળા મુદ્દે ગા' આદિ શબ્દો સાથે સ્પર્ધા કરવાને લાયક નથી જ. જો તે શબ્દે તેમની સાથે સ્પર્ધા કરતા ન દ્વાય તે અન્ય પ્રકારે જેમને ઘટાવવાની સંભાવના હોવાથી ખ`ડિત પ્રભાવવાળા ‘ગાવિ’ આદિ શબ્દે પણુ ગા’ આદિ શબ્દો સાથે સમાનતા પામવા શક્તિમાન નથી એમ અમે તર્ક કરીએ છીએ. તેથી ભગવાન જૈમિનિએ કહ્યું છે કે, શબ્દની નિષ્પત્તિ ( અભિવ્યકિત ) પ્રયત્નથી થતી હોઇ પુરુષના અપરાધનુ ભાજન શબ્દ બને છે.' ભાષ્યકાર શઅરે તેની સમજૂતી આ પ્રમાણે આપી છે—“મહાપ્રયત્નથી શબ્દને પુરુષો ઉચ્ચારે છે. વાયુ નાભિમાંથી ઉઠે છે, છાતીમાં વિસ્તરે છે, જેઠમાં વિવતન કરે છે, પછી ત.ળવે ટકરાઇ પાછે વળેલે મેઢામાં વિચરતા વિવિધ શબ્દને અભિવ્યકત કરે છે. ત્યાં ઉચ્ચર કરનારા પણ્ અપરાધ કરે જેમકે ‘સૂકામાં પીશ' એમ કહેતે કાદવમાં પડે છે, ‘એક વાર સ્પશ કરીશ' એમ કહેતા એ વાર સ્પર્ધા કરે છે, વગેરે’. 241. आह तर्हि विशेषे प्रमाणं वक्तव्यं यदेते गाव्यादयः प्रमादाद्यपरानिबन्धना एव, न गवादिशब्दसमानविधय इति । उच्यते । भवतु, सिद्धं नः समीहितं । संशयदशां तावदानीतोऽयमनादिगाव्यादिशब्दवाची महापुरुषः सम्बोध्यते મો महात्मन् ! इत्थं पूर्वोक्तनीत्या संशये सति चिन्त्यतां किमेते गाव्यादयो गवादिसमानयोगक्षेमा एव हस्तः करः पाणिरितिवद् भवन्तु किं वापराधसम्भावनया मार्गान्तरमालम्बन्तामिति । 241. કોઇ કહે છે કે ભેદની બાબતમાં પ્રમાણ કહેવું જોઇએ કે આ ‘માવિ” આદિ શ પ્રમાદ આદિ અપરાધના કારણે જ થયા છે, અને તેથી ‘ગૌ' આદિ શબ્દની સમાન નથી. અમે તેને કહીશું કે ભલે, આ તેા અમારું ઇચ્છિત સિદ્ધ થયું. ‘ગાવિ’ આદિ શબ્દ અનાદિ એ એ પક્ષ લેનાર મહાપુરુષને સાયદશાએ પઢાંચાડયા પછી અમે તેને સંબોધીને કહીએ છીએ, હું મહાત્મન્ ! આમ પૂર્વોક્ત રીતે સ ંશય થતાં વિચાર કરો કે જેમ 'હસ્ત', ‘કર’ ‘પાણિ’ શબ્દો સમાન યોગક્ષેમ ધરાવે છે તેમ શું આ ‘ગાવિ' માદિ શબ્દો ગૌ’ આદિ શબ્દની સમાન જ યાગક્ષેમ ધરાવે કે પછી અપરાધની સંભાવનાને કારણે માન્તરનુ અવલંબન કરે છે ?' 242. तत्रैकस्मिन् वाच्ये बहवस्तुल्यकक्ष्या वाचका इति नैष न्यायः 1 कथम् ? प्रत्यर्थं शब्दनिवेशात् । तेनैव सम्बन्धकरणसौकर्यात्, अन्यथा च सम्बन्धे यत्नगौरवप्रसङ्गात् । प्रत्यर्थ शब्दनिवेशे हि सति परस्परमव्यभिचारिणौ शब्दार्थौ भवतः, स शब्दस्तस्य वाचकः, सोऽर्थस्तस्य वाच्य इति । अनेकशब्दवाच्यस्त्वेकाऽर्थस्तं Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અપજશ શખ પુરુષાપરાધજન્ય वाचकं शब्दं विजह्यादपि, तमन्तरेण शब्दाभिधेयतामपि यतः प्रतिपद्यते इति व्यभिचारः । अनेकार्थवाचिनि चैकस्मिन् वाचके इष्यमाणे शब्दोऽर्थ व्यभिचरेत् , तस्येवार्थान्तरस्यापि ततः प्रतिपत्तेरितीत्थमनियमोऽयमुपप्लवेत, हस्तः करः पाणिरित्यादावक्षाः पादा माषा इत्यादौ, किं क्रियते, गतिरन्या नोपलभ्यते, तेनानेकशब्दत्वमनेकार्थत्वं च दैवबलवत्तयाऽङ्गीकृतम् । प्रथमः पुनरेष ऋजुः पन्थाः यदेकस्य वाचकस्यैको वाच्योऽर्थ इति । इह च गत्यन्तरमतिस्पष्टमस्ति प्रमादप्रभवत्वं नाम । तस्मिन् सति किमिति प्रथमप्राप्तोऽयं प्रतिवाच्यं वाचकनियमक्रमो लभ्यते । तेन प्रमादापराधनिबन्धना गाव्यादयो, न गवादिसमानमहिमान इत्युक्तम् । 242. એક વાગ્યના ઘણું તુલ્ય કક્ષાના વાચકો છે એ ન્યાય અહીં નથી. કેમ ? પ્રત્યેક અથે’ જુદે શબ્દ મૂકાય છે. તેને લીધે જ શબ્દ–અર્થ વચ્ચે સંબંધ કરવો સુકર પડે છે. અન્યથા, સંબંધ કરવામાં યત્નગૌરવની આપત્તિ આવે. પ્રતિ અર્થ શબ્દ હેતાં તે શબ્દ તે અર્થને વાચક છે, તે અર્થ તે શબ્દને વાચ છે' એમ શબ્દ અને અર્થ પરસ્પર અધ્યભિચારી બને. અનેક શબ્દ વડે વા એક અર્થ તે તે વાચક શબ્દને છોડી પણ દે છે. તે વાચક શબ્દના વિના તે અથ શબ્દાભિધેયને પામે છે, એટલે વ્યભિચાર થાય છે. અનેક અર્થોને વાચક એક શબ્દ સ્વીકારતાં શબ્દને અન્ય અર્થ સાથે પણ સહચાર થાય (વ્યભિચાર દુષ) કારણ કે એક અર્થની જેમ બીજા અર્થની પણ તે શબ્દમાંથી પ્રતિપત્તિ થાય. આ રીતે આ અનિવમ ઊછળીને ખડે થાય છે, જેમકે “હસ્ત', “કર”, “પાણિ' વગેરેમાં (એક અર્થના અનેક વાચકમાં ) અને “અ”, “પાદ”, “ભાષ' (એક શબ્દના અનેક અર્થમાં ) વગેરેમાં, તે અમે શું કરીએ, બીજી કોઈ ગતિ ઉપલબ્ધ નથી, તેથી એક અર્થનું અને શવ યવ અને એક શબ્દનું અને કાથવાચક– દૈવબલવત્તાને કારણે અમે સ્વીકાર્યું છે. પરંતુ સરળ માર્ગ તે આ છે કે એક વાચક શબ્દનો એક જ વાચ્ય અથ' હોય અને અહીં તે બીજી ગતિ અતિસ્પષ્ટ છે અને તે છે શબ્દોની પ્રમાદજન્ય અપભ્ર શતા. તેમ હોતાં પ્રથમ પ્રાપ્ત પ્રતિ અથ એક એક શબ્દના વાચકનિયમનું ઉલ ધન થાય છે તેથી, “ગાવિ' આદિ શબ્દ પુરુષના પ્રમાદરૂપ અપરાધનું પરિણામ છે, તેઓ ગે' આદિ શબ્દ સમ મહિમાવાળા નથી, આ મત જ મેગ્ય છે. 24 . વિ વાવેશm: નામ સૂરમાં પરમપરોક્ષા અથવસમાત્રાવાવમામા, न तन्मन्दतायामन्यतः कुतश्चिदवगन्तुं पार्यते । सा चेदियमन्यथाऽप्युपपद्यमाना गवादिभ्योऽर्थप्रत्ययादिव्यवहारे मन्दीभवति तेषु शक्तिकल्पनायामापत्तिः । एवं च गवादय एव वाचकशक्तेराश्रयो, न गाव्यादयः ।। (243. વળી, વાચકશક્તિ સૂક્ષ્મ છે, પરમ પરોક્ષ છે, અર્થપત્તિથી જ ગમ્ય છે. અર્થાપત્તિ વાચકશકિતનું જ્ઞાન કરાવવામાં મદ હેય, દુર્બળ હોય તો બીજા કોઈ પ્રમાણથી વાચકશકિતને જાણવી શકય નથી, જો “ગ” આદિ શબ્દમાંથી થતા અર્થજ્ઞાન આદિ વ્યવહારને અનુલક્ષી Page #154 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ શબ્દોમાં નૈસર્ગિક શક્તિ નથી ૧૨૯ ગ' આદિ શબ્દગત વાચકશકિત બીજી રીતે ઘટતી હોય તે તેમની બાબતમાં વાચકશકિત કલ્પવામાં અર્થપત્તિ મંદ-દુર્બળ–બની જાય (પરંતુ બીજી કઈ રીતે વાચકશકિત ઘટતી .) અને આમ ( અર્થાપત્તિ વડે જ પુરવાર થાય છે કે) ગ’ આદિ શબ્દ જ વાચકશકિતના આશ્રય છે, “ગાવિ આદિ શબ્દો વાચકશકિતના આશ્રયે નથી. 244. ચં ત વસૂનામનવરાતવ્યાકરણતત્રાણામવિછિનો વ્યવારઃ ? यथैव म्लेच्छानां म्लेच्छभाषाभिरक्षिनिकोचहस्तसंज्ञादिव्यवहारिणां वा स्वैः स्वरुपायैः । વિમfક્ષનિવાઢીનામાનનgવાવાં નાસ્તિ : ? કોકિયુયરે, કર્થ તëિ तेभ्योऽर्थप्रतिपत्तिः ? नैसर्गिकी तेषां शक्तिर्नास्तीति ब्रूमः । तत्स्वरूपस्याव्यवस्थितत्वेन सांसिद्धिकशक्तिपात्रताऽनुपपत्तेः । प्रतिपत्तिस्तु स्वकृतसमयमात्रनिबन्धना तेभ्यः । 244. શંકાકાર—ત પછી જેઓ વ્યાકરણશાસ્ત્ર ભય નથી એવા ઘણા બધા લોકોને ગાવિ' આદિ શબ્દોથી અવિચ્છિન્ન વ્યવહાર કેમ ચાલે છે ? યાયિક–જેવી રીતે પ્લેનો વ્યવહાર પ્લેઝભાષાઓથી કે અક્ષિનિચિ સંજ્ઞા વગેરે વડે વ્યવહાર કરનારાઓને વ્યવહાર પિતાના તે તે ઉપાયથી ચાલે છે તેવી રીતે જ તેમને વ્યવહાર ચાલે છે. શંકા કાર– તે શું અક્ષિનિકોચ વગેરેમાં કે શુદ્ર લોકેની વાણીમાં શક્તિ નથી યાયિક – નથી એમ અમે કહીએ છીએ. શંકાકાર – તે પછી તેમનાથી અર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? યાયિક – અમારું તે એટલું જ કહેવું છે કે તેમનામાં નૈસગિક શકિત નથી. તેમનું સ્થિર નિશ્ચિત સ્વરૂપ ન હોવાથી તેમનામાં નૈસર્ગિક શક્તિની પાત્રતા ઘટતી નથી, તેમનામાંથી અર્થનું જ્ઞાન તો તેમને ઉપયોગ કરનારે ઘડી કાઢેલા સમયને (arbitrary convention) કારણે થાય છે. 245. નનુ તૈયાયનાં વા ન સમય: પ્રતિવરૂપાયઃ ? , રવીશ્વરप्रणीतः प्रथमसर्गात् प्रभृति प्रवृत्तो मीमांसकाभ्युपगतनैसर्गिकशक्तिसोदर्य एव, न मादृशरचितपरिमितविषयसमयसमानः । स च गवादिशब्देष्वेव प्राप्तप्रतिष्ठो, न गाव्यादिषु । ते तु वर्णसारूप्यच्छायया गवादिशब्दस्मृतिमादधानास्तदर्थप्रतिपत्तिहेतुतामुपगच्छन्तीति । 215 શંકાકાર – યાચિકેના મતમાં પણ અર્થજ્ઞાનને ઉપાય સમય ક્યાં નથી ? યાયિક – તમારી વાત સાચી, પરંતુ તે સમયે તે ઈશ્વરકૃત છે અને પ્રથમ સગથી માંડી પ્રવૃત્ત છે. અને તેથી મીમાંસકે સ્વીકારેલી નૈસર્ગિક શકિતને તે સહોદર છે, તે મારા જેવાએ સ્થાપેલા પરિમિત વિષયના સમય જેવો નથી, તે સમય “ગો' આદિ શબ્દોમાં જ પ્રાપ્તપ્રતિષ્ક છે, ગાવિ' આદિ શબ્દમાં પ્રાપ્તપ્રતિક નથી, તે “ગાવિ' આદિ શબ્દ તે વર્ણ Page #155 -------------------------------------------------------------------------- ________________ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય સારૂપ્યછાયા દ્વારા ગો' આદિ શબ્દનું સ્મરણ કરાવીને ગ” આદિ શબ્દોના અર્થનું જ્ઞાન કરાવવામાં હેતુ બને છે. 246. नन्वनवधृतस्वरूपाणां कथं गवादिशब्दानां स्मरणम् ? तदवधारणे वा कोऽभ्युपायः ? अभियोगविशेष इति ब्रमः । कः पुनरभियोगः ? को वा तस्य विशेषः ? व्याकरणाध्ययनमभियोगः । तदभ्यासानुसारेण लक्ष्यनिरीक्षणं तस्य विशेषः । व्याकरणेन च प्रतिपदमपर्यवसितार्यजनप्रयोज्यसाधुशब्दसार्थसंग्रहतस्तद्विसदृशबर्बरपुरन्ध्रिप्रायप्राकृतगोचरापशब्दपरिहारप्रकारव्युत्पादनमुपक्रम्यते यदानन्त्यात् किल कल्पशतैरपि नावकल्पते । किन्तु व्यपनीतातिव्याप्त्यादिदोषोपनिपातत्रासत्रिमुनिपरीक्षितलक्षणद्वारकस्तदुपदेशः श्रयते । तेन च वेदेनेव धर्माऽधर्मयोः, ब्रह्मावतारेणेव सत्यानृतयोः, नीतिशास्त्रेणेव हिताहितयोः, मन्वादिवचनेनेव भक्ष्याभक्ष्ययोः, दिव्येनेव शुद्धयशुद्धयोः सिध्यत्येव साध्वसाधुशब्दयोरधिगम इति सर्वलोकसाक्षिकमेतत् कथमपनीयते ? 246. શંકાકાર- ગ” આદિ શબ્દનું સ્વરૂપ જેમણે અવધાયું નથી (અર્થાત નિશ્ચિતપણે જાણ્યું નથી) તેઓ ગૌ' આદિ શબ્દોનું સ્મરણ કેવી રીતે કરી શકે છે તેનું અવધારણ કરવાને શો ઉપાય છે ? યાયિક – અમે કહીએ છીએ કે વિશિષ્ટ અભિગ એને ઉપાય છે. શંકાકાર – આ અભિગ એ શું છે અને તેને ખાસ વિશેષ શું છે ? નિયાયિક – અભિયોગનો અર્થ વ્યાકરણ ધ્યયન છે. અને વ્યાકરણના અધ્યયન અનુસાર લક્ષ્યનું ( = શબ્દનું) નિરીક્ષણ કરવું તે તેને વિશેષ છે. શંકાકાર – આર્યજનો વડે પ્રજાના પ્રતિપદ અપર્યવસિત સાધુ શબ્દના સાથ સંગ્રહ દ્વારા, તેમનાથી વિસદશ અને બબ, પુરબ્ધિ વગેરે પ્રાયઃ પ્રાકત અને વ પ્રજાતા અપશબ્દને પરિહાર કરવા માટેની રીતે સમજાવવાને વ્યાકરણને ઉપમ છે, જે કાર્ય વ્યાકરણું ક૫ શતમાં પથ પૂરું ન કરી શકે કારણ કે શબ્દ અનન્ત છે. નૈયાયિક - અતિવ્યાપ્તિ આદિ દોષોના આક્ષેપને ત્રાસ જેમના ઉપરથી દૂર કરવામાં આવેલ છે તેવા અને મુનિત્રય વડે પરીક્ષિત લક્ષણે (=નિયમો) દ્વારા સાધુ-અસાધુ શબ્દોને ઉપદેશ આપણે સાંભળતા આવ્યા છીએ. જેમ વેદ દ્વારા ધર્મ-અધર્મનું, બ્રહ્માવતાર દ્વારા હિત–અહિતનું, મનુ આદિ દ્વારા ભક્ષ્ય અભક્ષ્યનું અને દિવ્ય દ્વારા શુદ્ધિ-અશુદ્ધિનું જ્ઞાન થાય છે તેમ. વ્યાકરણ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન થાય છે–આ હકીકત, જેમાં સાક્ષી સવલલેક છે તેને કેમ કરીને ટાળી શકાય ? 247. दृश्यते ह्यद्यत्वेऽपि व्याकरणकोविदानामितरेषां च कृषीवलादीनामतिमहान् वचसि विशेष इत्येवं प्रमादादिमूलगाव्याघपशब्दप्रयोगसंभवादनेकशब्दगतवाचक Page #156 -------------------------------------------------------------------------- ________________ શબ્દનુ સાધુત્વ અને અસાધુત્વ પ્રત્યક્ષગમ્ય ૧૧ शक्तिकल्पनागौरवप्रसङ्गादभियोगविशेषसाध्यमानसाध्वसाधुशब्दाधिगमसाकर्याच्च गवादीनामेव वाचकत्वं न. गाव्यादीनामिति स्थिते पूर्वपक्षोपन्यस्तः समस्त एव परीवादः परिहृतो वेदितव्यः । 0 247. અત્યારે પણ વ્યાકરણવિદોના અને ખેડૂત વગેરે વ્યાકરણકે વિદેના શબ્દોમાં અતિ મહાન ભેદ દેખાય છે. એટલે આ પ્રમાણે પ્રમાદ વગેરે મૂલક ગાવિ' આદિ અપશબ્દને પ્રયાગ સંભવતો હોવાથી, [“ગ”, “ગાવિ', “ગપતલિકા' વગેરે ] અનેક શબ્દગત ગોકાણીવાચક શક્તિની ક૯પના કરવાના ગૌરવદેશની આપત્તિ આવતી હોવાથી અને અભિગવશેષ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન સુકર હેવાથી, ગૌ” આદિ શબ્દોમાં જ વાચકત્વ છે, ‘ગાવિ આદિ શબ્દોમાં વાચકત્વ નથી એ સ્થિર થાય છે, પરિણામે પૂર્વ પક્ષે રજૂ કરેલી બધી જ નિંદાને પરિહાર થઈ ગયે જાણો. 24. તથા દ યત્ તાવસ્થધાય સાધુનિશ્ચયે ઝમા નાસ્તીતિ साधुत्वं नेन्द्रियग्राह्य लिङ्गमस्य न विद्यते । शास्त्रस्य विषयो नैष प्रयोगा नास्त्यसंकरः ।। इति तत्राय प्रतिश्लोकः । साधुत्वमिन्द्रियग्राह्य लिङ्गमप्यस्य विद्यते । શાસ્ત્રશ્ય વિષયોથે યોજાડઘાર્તા: પારૂતિ [તન્નવા..રૂ.૮] ' 248. શબ્દના સાધુત્વને નિશ્ચય કરવામાં કઈ પ્રમાણુ નથી એમ તમે કહ્યું છે અને તેના વિશે તમે એક લેક લખ્યો છે જે આ પ્રમાણે છે-સાધવ ઈન્દ્રિયગ્રાહ્ય નથી, સાધુત્વનું અનુમાન કરાવનાર કોઈ લિંગ ( = હેતુ) નથી, સાધુત્વ એ શાસ્ત્ર વિષય નથી અને કેવળ સાધુ શબ્દને જ પ્રયોગ થતું નથી (અર્થાત્ સાધુ અસાધુ શબ્દોને સેળભેળ પ્રયોગ થાય છે). એને પ્રતિક આ રહ્યો-સાધુત્વ ઈન્દ્રિયગ્રાહ્ય છે, તેનું અનુમાન કરવા માટે લિંગ પણ છે, સાધુત્વ શાસ્ત્રને વિષય પણ છે અને સાધુ શબ્દોને અમિશ્ર પ્રયોગ પણ છે. - 249. શ્રૌત્રે દિ જે પ્રસ્તના સ્તરે મશાનૂતાદ્રિોવરહિતોદ્રાસાદ્ધિવર્મલप्रसिद्धानुपूर्वीकवर्णगणात्मकपदप्रतिभासस्तावदस्ति । स च न संदिग्धो, न बाधकविधूतधैर्यो, नाशुद्धकरणजन्मा, न कल्पनामात्रस्वरूप इति तत्र परिस्फुरत्स्फुटक्रमवर्णात्मकपदग्रहणमेव साधुत्वग्रहण, . तद्विपरीतयथानिर्दिष्टदोषकलुषितशम्दग्रहणमेत्र चासाधुत्वग्रहणमिति प्रत्यक्षगम्ये एव साधुत्वासाधुत्वे इति । _209. શ્રૌત્ર પ્રત્યક્ષમાં પ્રસ્ત ( = જિહવામૂલથી ગૃહીત અથવા અવ્યક્ત અથવા લુપ્તવર્ણપદ), નિરસ્ત ( = નિષ્ફર અથવા વરિતાદિત), રામશ ( = ગંભીર અથવા કર્કશ), અખૂકૃત ( = વ્યક્ત છતાં અન્તર્મુખ જેવો સંભળાતે, અથવા ઘૂંક ઉડવાના અવાજ સાથે ઉચ્ચરિત), આદિ દોષોથી રહિત, ઉદાત્ત આદિ ધર્મવાળા અને પ્રસિદ્ધ આનુવી માં ગોઠવા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વૈયાકરણના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ-અસાધુત્વ પ્રાઘ યેલા વર્ષોના સમૂહરૂપ પદનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન સંદિગ્ધ નથી હતું, તેની સ્થિરતાને દૂર કરનારું બાધક જ્ઞાન નથી, તે અશુદ્ધ કરણથી ઉત્પન્ન થયેલ નથી, તે કલ્પનામાત્ર સ્વરૂપ નથી. એટલે આ જ્ઞાનમાં પ્રકાશતા ફુટ ક્રમવાળા વર્ગોના સ્વભાવવાળા ૫૦નું ગ્રહણ જ સાધુત્વનું ગ્રહણ છે, અને તેનાથી વિપરીત એવું યથાનિદિષ્ટ દોષોથી દૂષિત શખજ્ઞાન જ અસાધત્વનું પ્રહણ છે. આમ સાધુત્વ અને અસાધુત્વ બને પ્રત્યક્ષગમ્ય છે. " 250. નનું શ્રોત્રાનૈવ ઝોન સાધુવાસાધુ પ્રતિપસાર: प्रतिपद्यन्ते, व्याकरणाध्ययनवन्ध्यबुद्धयोऽपि प्रतिपद्येरन् , न च प्रतिपद्यन्ते । तस्मान्न ते इन्द्रियविषये इति । . नैष दोषः, वैयाकरणोपदेशसहायकोपकृतश्रोत्रेन्द्रियग्राह्यत्वाभ्युपगमात् । यथा ब्राह्मणत्वादिजातिरुपदेशसव्यपेक्षचक्षुरिन्द्रियग्राह्यापि न प्रत्यक्षगम्यतामपोज्झति, यथाऽऽह 'न यद् गिरिशृङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम्' इति, यथा वा सविकल्पक• प्रत्यक्षप्रामाण्यसिद्धौ शब्दानुविद्धबोधेऽपि प्रामाण्यमुपपादितमादौ । किल संज्ञोपदेशिना 'पनसोऽयम्' इति वृद्धवचसा चक्षुरिन्द्रियेण पनसज्ञानमुत्पद्यते, सङ्केतकरणकाले तदुभयजमित्यव्यपदेशपदेन व्यपनीतं, व्यवहारकाले तु पुनः पनसादिज्ञानमुपदेशस्मरणापेक्षचक्षुर्जनितमपि चाक्षुषमेवेति वर्णितम् । एवमिहापि व्याकरणकोविदोपदेशसचिवश्रवणेन्द्रियग्राह्ये अपि साधुत्वासाधुत्वे न प्रत्यक्षतामतिवर्तते । - 250. શંકાકાર– શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા પ્રત્યક્ષ જ્ઞાન વડે જ જ્ઞાતાઓ શબ્દગત સાધુ-અસાધુત્વ જાણતા હોય તો વ્યાકરણના અધ્યયનથી વંચિત બુદ્ધિવાળાઓ પણ તે સાધુત્વ અસાધુત્વને તે પ્રત્યક્ષ જ્ઞાન વડે જાણે પરંતુ તેઓ જાણતા નથી. તેથી સાધુત્વઅસાધવ શ્રોત્રેન્દ્રિય વિષય નથી. * તૈયાયિક – એ દોષ નથી આવતું, કારણ કે વૈયાકરણોના ઉપદેશની સહાયથી ઉપકૃત શ્રેગેન્દ્રિય વડે સાધુત્વ-અસાધુત્વ ગ્રાહ્ય છે, એમ અમે સ્વીકાર્યું છે. ઉદારણાર્થ, ઉપદેશની સહાય પામેલી ચક્ષુરિન્દ્રિય વડે બ્રાહ્મણત્વ જાતિ ગ્રાહ્ય છે છતાં તે બ્રાહ્મણતત જાતિ પ્રત્યક્ષવિષયતા ( = પ્રત્યક્ષગમ્યતા) છોડતી નથી અને કહ્યું પણ છે કે પર્વતશિખરે ચઢયા પછી જે ગ્રહીત થાય તે પ્રત્યક્ષ નથી એમ નહિ.અથવા તે ઉદાહરણાથ, સવિકલ્પક પ્રત્યક્ષના પ્રામાણ્યને સિદ્ધ કરતી વખતે સૌપ્રથમ શબ્દાનુવિદ્ધ બેધનું પ્રામાણ્ય ઘટાવ્યું છે, “આ પનસ છે' એમ સંજ્ઞાને ( = નામને) ઉપદેશ આપતા વડીલનાં વચન અને ચક્ષુરિન્દ્રિય બને મળીને ૫નસજ્ઞાનને ઉત્પન્ન કરે છે, સંકેતકરણુકાળે તે તે ઉભયજ (શબ અને ચક્ષુરિન્દ્રિય બનેથી જન્મેલું) છે એટલે “અવ્યપદેશ્ય પદથી તે પ્રત્યક્ષથી વ્યાવૃત્ત થાય છે, પરંતુ વ્યવહારકાને પનસાદિજ્ઞાન ઉપદેશસ્મરણની સહાયથી ઉપકાર પામેલી ચક્ષુ વડે ઉત્પન્ન થયેલું હોવા છતાં ચાક્ષુષ પ્રત્યક્ષ જ છે એમ વર્ણવવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્યાકરણ વિદોના ઉપદેશની સહાય પામેલી શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય હોવા છતાં સાધુત્વ-અસાધુત્વ પ્રત્યક્ષવિષયતા છોડતા નથી, Page #158 -------------------------------------------------------------------------- ________________ શબ્દના સાધુત્વ-અસાધુત્વનું જ્ઞાન શાસ્ત્ર પ્રમાણુથી પણ થાય છે કે 251. यथा च ब्राह्मणत्वादिजातिप्रतीतौ कारणान्तरमुक्तं 'क्वचिदाचारतश्चापि सम्यग्राजाऽनुपालितात्' इति [श्लो० वा० वनवाद २९] । मन्वादिदर्शितानवद्यवानुसरणनिपुणनरपतिपरिपाल्यमानवर्णाश्रमाणां शङ्कितकृतककपटार्यवेशदुष्टशूद्राव्यभिचारे देशे विशिष्टाचारगम्याऽपि ब्राह्मणत्वादिजातिर्भवति । एवमिहापि विशिष्टशब्दश्रवणोत्तरकालप्रवृत्तव्यवहारावगतार्थप्रतिपत्तिसहितं शब्दानुशासनशास्त्रोपदिष्टप्रकृतिप्रत्ययविकरणवर्णलोपागमादेशादिलिङ्गमव्यभिचारि तत्स्वरूपावधारणे कारणं भविष्यति, यदेवलक्षणकमर्थप्रत्यायकं च शब्दस्वरूपं तत् साधुतयाऽवधृतमिति व्याप्तिग्रहणोपपत्तेः । 251. वा, यामणत्व नितिनु ज्ञान यवामा भानु ॥२९५ पश्य वामां आव्यु છે—કેટલીક વખત રાજા બરાબર ( અર્થાત્ વર્ણાશ્રમ પ્રમાણે ) આચારનું પાલન કરાવતે હેય તે આચાર ઉપથી બ્રાહ્મણત્વ જતિનું જ્ઞાન થાય છે. મનુ વગેરેએ દર્શાવેલા અનવદ્ય માર્ગનું અનુસરણ કરવામાં નિપુણુ રાજા વર્ણધર્મ અને આશ્રમધર્મનું બરાબર પાલન કરાવતે હોય ત્યારે તેના દેશમાં દુષ્ટ શૂદ્રો શંકા પડે એ બનાવટી કપટી આર્યવેશ ધારણ કરતા નથી. એટલે તે દેશમાં બ્રાહ્મણત્વ જાતિ વિશિષ્ટ આચાર દ્વારા જ્ઞાત થાય છે. તેવી જ રીતે વિશિષ્ટ શબ્દ સાંભળ્યા પછી કોઈને પ્રવૃત્તિ કરતો દેખીને આપણને શબ્દના અર્થનું शान य:42; ०५६४२९५शास्त्र अशा प्रकृति, प्रत्यय, वि.२९, सो५, मागम, आदेश આદિ રૂપ અવ્યભિચારિ લિંગ – શબ્દાર્થાન સહિત – શબ્દનું સાધુ સ્વરૂપ નિશ્ચિત કરવામાં કારણ બને છે, કારણ કે જે આવા લક્ષણવાળું અને અર્થ જ્ઞાન કરાવનારું શબ્દનું સ્વરૂપ છે તે નિશ્ચિતપણે સાંધુ છે એ વ્યાપ્તિનું ગ્રહણું ઘટે છે. . 252. शास्त्रमपि श्रुतिस्मृतिरूपमदुष्टशब्दप्रयोगोपनतक्रतूपकारकरणकस्वर्गादिफलसंयोगमुपदिशदपशब्दभाषणप्रभवप्रत्यवायप्रतिपादकं च 'वाग्योगविद् दुष्यति चापशब्दैः' इत्यादि साधुत्वेतरपरिच्छेदे प्रमाणत्वं प्रतिपद्यते एव । 252. अ५२id, अटुट ( = साधु) शप्रयोग 43 यजन। 8५४२ री १२॥ સ્વર્ગાદિ ફળને પ્રાપ્ત કરવાને ઉપદેશ દેતું અને “વાણીને પ્રયોગ ન જાણનાર અસાધુ શબ્દ વડે યાને દૂષિત કરે છે એવું અપશબ્દ બોલવાથી થતા વિદોનું પ્રતિપાદન કરતું શ્રુતિસ્મૃતિ રૂપ શાસ્ત્ર સાધુ-અસાધુનું જ્ઞાન કરાવવામાં પ્રમાણ છે. 253. ननु व्रीहिकलञ्जवत् तत्स्वरूपसिद्धौ सत्यां तद्विधिनिषेधयोः शास्त्रं क्रमते, न तु तत्स्वरूपमेव विधत्ते, स्वरूपस्याभावार्थत्वेन विधिनिषेधविषयत्वायोगादित्युक्तम् । सत्यमुक्तं, किन्तु श्रुतिस्मृतिशास्त्रयोधर्माधर्मोपदेशिनार्यथोपवर्णितेनैव प्रकारेण साध्वसाधुविषयविधिनिषेधपरत्वम् । तत्स्वरूपप्रतिपत्तिकर्तव्यतापरं तु विध्यपेक्षितव्याकरणस्मृतिरूपमेव शास्त्र' वेदितव्यम् । मूलविध्यपेक्षितसाधुत्वान्वाख्यानपरत्वाच्च व्याकरणस्य, मूलशास्त्रमपि तत्र सोपानव्यवहितं प्रमाणीभवत्येव । यदि वा Page #159 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું સાધુવસ્વરૂપ ભૂલશાસ્ત્રને વિષય पाणिन्यादिष्टस्मृतिद्रढिम्ना मूलभूतमाचमनविधिवद् वैदिकमपि तथाविधविधिवाक्यं कल्पयितुं शक्यमिति शास्त्रस्यापि नाविषयः साधत्वम् । _253. શંકાકાર–ત્રીહિ અને કલંજની જેમ સાધુ-અસાધુ શબ્દોનું સ્વરૂપ સિદ્ધ હાય પછી જ સાધુનું વિધાન ( “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ' એમ) અને અસાધુને પ્રતિષેધ ( ‘અસાધુ શબ્દો વડે ન બોલવું જોઈએ” એમ) કરવા શાસ્ત્ર પ્રવૃત્ત થાય. શબ્દોના સાધુ-અસાધુ સ્વરૂપનું વિધાન શાસ્ત્ર કરતું નથી ( અર્થાત્ શાસ્ત્ર આદેશ આપતું નથી કે આ શબ્દનું સ્વરૂપ સાધુ થાઓ” “આ શબ્દનું સ્વરૂપ અસાધુ થાઓ.') શબ્દના સ્વરૂપને અથતિ સાધુત્વ-અસાધુત્વના અભાવ હોય તે શબ્દ વિધિ-નિષેધને વિજય બનવાને યોગ્ય નથી, એમ કહેવાયું છે. નયાયિક – તમારી વાત સાચી છે, પર તુ ધર્મોપદેશી શ્રુતિરૂપ શાસ્ત્ર ઉપર વર્ણવ્યું તે રીતે જ (અર્થાત “સાધુ શબ્દ વડે બેલવું, અસાધુ શબ્દ વડે નહિ એમ આદેશ આપીને જ) સાધુ અને અસાધુ શબ્દના વિધિનિષેધપરક છે. શબ્દના સાધુત્વ-અસાધુત્વ સ્વરૂપની પ્રતિપતિ ( = જ્ઞાન) કરાવવાનું કર્તવ્ય તો વિધિને જેની અપેક્ષા છે તે વ્યાકરણસ્મૃતિરૂપ શાસ્ત્રનું છે, એમ જાણવું જોઈએ. મૂલવિધિને જેની અપેક્ષા છે તે સાધુત્વ સ્વરૂપનું અન્યાખ્યાન વ્યાકરણ કરતું હોઈ ત્યાં ( અર્થાત્ સાધુવસ્વરૂપની બાબતમાં ) વ્યાકરણરૂપ સોપાનથી વ્યવહિત મૂલશાસ્ત્ર પણ પ્રમાણે બને છે જ. [ વ્યાકરણ દ્વારા જ્યારે સાધુવસ્વરૂપને નિર્ણય થાય છે ત્યારે સાધુત્વસ્વરૂપના અનિર્ણયને કારણે પહેલાં મૂલશાસ્ત્રમાં જે અપ્રામાણ્યું હતું તે દૂર થાય છે અને પરિણામે સાધુત્વસ્વરૂપની બાબતમાં પણ મૂલશાસ્ત્ર પ્રમાણુ બને છે.] અથવા પાણિનિએ ઉપદેશેલી વ્યાકરણસ્મૃતિની દઢતાને કારણે મૂલભૂત આચમનાદિ વિધિની જેમ તથાવિધ વિધિવાક્ય પણું કલ્પવું શક્ય છે, એટલે મૂલશાસ્ત્રને પણ સાધુત્વસ્વરૂપ વિષય છે જ. 254. શરવિન્દ્રયોનર સહિત વ તથા હિ–અન્ય gવ નિરવથવक्रमोदीरणोदारगम्भीरगतयः सूक्तयः सूरिजनस्य, अन्या एव दुःश्रवाः कुत्सितसङ्कीर्णवर्णविभागविनिहितहृदयोद्वेगाः ग्राम्यगिरः इति प्रत्यक्षमुपलभ्यते । 254. શબાને શબ્દપ્રયોગ સંકરરહિત જ છે. સરિજનોની શુદ્ધ વર્ણકમમાં ઉચ્ચારાયેલી, ઉદાર-ગંભીર ગતિવાળી સૂક્તિઓ જુદી છે, અને સાંભળવી ન ગમે એવી, કસિત તેમ જ સંકીવણવિભાગવાળી અને હૃદયના ભાવને હણનારી ગ્રામ્ય વાણી જુદી છે, એ તે પ્રત્યક્ષ વડે સાત છે. 255. स चायमसङ्करः प्रयोगो व्याकरणसहायकं प्रतिपद्यमानः साधत्वाधगमोपायतां भजत एवेति सर्यथा नाप्रमाणकः साध्वसाधुशब्दविभाग इति । एवं च 'ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै' 'म्लेच्छो ह वा एष यदपशब्दः' इत्याद्यागमवचनान्यपि तदुपयोगीनि व्याख्यातानीव भवन्ति । Page #160 -------------------------------------------------------------------------- ________________ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે 1255. વ્યાકરણની સહાયથી જ્ઞાત થતા આ અસંકર પ્રયોગ સાધુત્વ જાણવાને ઉપાય બને છે જ, એટલે સાધુ-અસાધુ શબદવિભાગ અપ્રમાણુક ( = પ્રમાણુસિદ્ધ ) નથી. વળી, બ્રાહ્મણે પ્લેછિત અને અપભાષિત ન બોલવું” “આ પ્લેચ્છ શબ્દ છે, જે અપસંદ છે, વગેરે આગમવચન સાધુ શબ્દના સંકરરહિત પ્રયોગના સમર્થક છે એમ સમજાવાય છે. 256. પુનર્નિયમશાત્રે “મિર્યાવિતથમાધમિને રૂરિસન્નપમાવિ, तदपि न पेशलम् । न हि नीरपानोपदेशकृशानुपाननिषेध इवानवकाशमिदं शास्त्रम् , अपशब्दानामनार्यजनवदनप्रतिष्ठानां यथातथार्थप्रतीत्युपायत्वदर्शनपूर्वकप्रयोगप्रसङ्गानपायेन प्राप्तौ सत्यां प्रतिषेधस्यावकाशसम्भवात् साधभिरेव भाषणस्य भोजनप्राड्मुखतादिवन्नियमादृष्टसाफल्यात् । _256. શંકાકાર-નિયમશાસ્ત્રમાં “સાધુ શબ્દ વડે બેલવું જોઈએ, અસાધુ શબ્દો વડે નહિ એમ જે કહેવાયું છે તે બેઠું છે, અપમાષિત છે. યાયિક – આ તમારી બાત બરાબર નથી, તેને ખોટું કે અપભાષિત કહેવું યોગ્ય નથી, કારણ કે પાણી પીવાના ઉપદેશ કે અગ્નિ પીવાના નિષેધન જેમ આ નિયમશાસ્ત્ર અવકાશ વિનાનું નથી, અનાર્યજનના મુખમાં પ્રતિષ્ઠા પામેલા | યથાતથ અર્થપ્રતીતિ કરાવવાના ઉપાય પણ દેખ્યા પછી તેમના પ્રયોગને પ્રસંગ-સંભવ-દૂર થતો ન હોવાથી, તે પ્રયોગને પ્રસંગ પ્રાપ્ત થતાં તે પ્રયોગના પ્રતિષેધનો અવકાશ સંભવે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ કરવામાં આવતા ભોજન વગેરેની જેમ સાધુ શબ્દો વડે જ કરાતા ભાષણનું નિયમાદષ્ટરૂપ સાફય છે. 257. यदपि साध्वसाधुस्वरूपानधारणात् प्रतिपदोपदेशाद्यशक्यत्वमाशकितं तदपि प्रतिहतं, यादृगिदं प्रत्यक्षानुमानगम्यं साध्वसाधशब्दस्वरूपं व्याख्यातं तदवलम्बनपुरःसरनियमकरणस्य सुशक्यत्वात् । अत एव साधत्वं नाम किमुच्यते इति यद्विकल्पितं तत् प्रतिविहितमेव भवति, यतो व्याकरणलक्षणानुगमविशेषितं वाचकत्वं साधत्वमित्युक्तम् । तच्च सर्वानुगामिगोत्वादिवत् सामान्य वा भवतु, पाचकत्वादिवदसत्यपि सामान्येऽवच्छेदकं भवतु, सर्वथा तत्कृतो निर्वहति सर्वो व्यवहारः । वर्गीकरणे हि तदेव कारणमिति । _257. સાધુ-અસાધુસ્વરૂપનો નિશ્ચય ન થવાથી, એક એક પદને લઈ “આ સાધુ છે એમ ઉપદેશ આપ શક્ય નથી એવી જે આશંકા કરવામાં આવી છે તે પણ પ્રતિષિદ્ધ થાય છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનથી ગમ્ય આ સાધુ -અસાધુશખસ્વરૂપને – જેવું સમજાવવામાં અાવ્યું છે તેવા તે સ્વરૂપને-અવલંબીને નિયમ કરવો સહેલાઈથી શકય છે. તેથી જ સાધુત્વ કેને કહે છે એમ કહી જે વિકપ કરવામાં આવ્યા તે નિરસ થઈ જ જાય છે, કારણ કે વ્યાકરણનાં લક્ષણોના (= નિયમોના) અનુસરણથી વિશેષિત એવું વાચકવ એ સાત્વ છે એમ કહ્યું છે. અને તે વાચકત્વ સર્વાનુગત ગેન્દ્ર વગેરેની જેમ સામાન્ય Page #161 -------------------------------------------------------------------------- ________________ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે હો અથવા સામાન્ય ન હોવા છતાં પાચકત્વની જેમ તે વ્યવચ્છેદક છે. [જી જુદી વ્યક્તિ ઓને એક નામથી “પાચક' “પાચક' એમ કહી બેલાવીએ છીએ તેનું કારણ પાચકવ એ સામાન્ય નથી પણ પચિક્રિયા છે. આમ પાચકવ એ સામાન્ય નથી પણ અપાચકવ્યાવૃત્તિ છે. ] સર્વથા તે વાચકને આધારે સવ” સાધુ-અસાધુ વ્યવહાર ઘટે છે. સાધુ-અસાધુ શબ્દના વર્ગીકરણમાં તે વાચકત્વ જ કારણ છે. 258. अथ वा पुनरस्तु वाचकत्वमेव साधत्वं, तथापि तत्र नियमशास्त्रं साधभिरेव भाषितव्यमितिप्रवर्तितुमर्हत्येव । यद्यप्यसाधोरवाचकत्वात् प्रयोगप्रसङ्गो नास्ति तथापि साधस्मरणसरणिसमुपारूढवाचकत्वशङ्कोपप्लवमानप्रसङ्गनिवृत्तये नियमसाफल्यं भविष्यति । विधिफलत्वेन नियमस्य फलतः परिसंख्याकार्यमसाधशब्दनिवृत्तिः स्थास्यतीति सोऽपि न दोषः । 258. અથવા, વાચક જ સાધુત્વ હો, તથાપિ ત્યાં “સાધુ શબ્દ વડે જ બોલવું રએ એ નિયમશાસ્ત્ર પ્રવર્તાવાને ચગ્ય છે જ. ને કે અસાધુ શબ્દ અવાચક હાઈ તેના પ્રયોગને પ્રસંગ નથી તેમ છતાં સાધુ શબ્દના સ્મરણની સરણિએ સમુપારૂઢ વાચકત્વની , જતાં તેના પ્રોગપ્રસંગની નિવૃત્તિ માટે આ નિયમનું' સાથે થશે “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ એ નિયમવિધિના સાધુશખુભાષણરૂપ વિધિફળ (positive fruit) દ્વારા લતઃ પરિસંખ્યાવિધિનું કાર્ય અસાધુશખનિવૃત્તિ સ્થિર થશે, એટલે (અસાધુ શબ્દ અવાચક હોઈ તેના પ્રયોગને પ્રસંગ જ નથી, પરિણામે સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ: એ નિયમ અને તે દ્વારા અસાધુ શબ્દ વડે ન બોલવું જોઈએ એ પ્રતિષેધ ધટતે જ નથી– એ દેશ પણ રહેતો નથી. . - ૧ 259. यदपि परार्थत्वात् फलश्रुतिमर्थवादीकुर्वता पुण्यपापफलत्वं दूषितं, तदपि न सांप्रतम् , अर्थप्रतीतिपारायें सत्यपि प्रयोगनियमापूर्वद्वारकपुण्यपापफलत्वसंभवात् । पर्णमय्यादिष्वपि तथा प्रसङ्ग इति चेद्, भवतु को दोषः, नैयायिकैरेकाकारनिरवलम्बनार्थवादपदोपदेशानभ्युपगमात् , शब्दशक्तितात्पर्यपर्यालोचनमपि तैरन्यथा क्रियत इति प्राग्विचारितमिति तिष्ठत्वेषा कथा । तेन 'कामधुग्भवति' इत्यादिवचनान्यपि व्याकरणाध्ययनफलप्रकटनपटूनि तथैव नेतव्यानि । 259, “સાધુ શબ્દો વડે બેલવું જોઈએ એ પિતાને વિધિરૂપ અથ છોડી નિષેધરૂપ અર્થ ધરાવે છે એ કારણે ફલશ્રુતિને અર્થવાદ ગણું પુણ્ય-પાપફળ તેનું (અર્થાત તેને અનુસારવાનું ફળ પુણ્ય અને તેને ન અનુસરવાનું ફળ પાપ)થતું નથી એમ જે દોષ આપે તે પણ બરાબર નથી, કારણ કે અર્થપ્રતીતિમાં પારાર્થ હોવા છતાં પ્રયોગનિયમ– વિધિના અપૂર્વ દ્વારા પુણ્ય પાપ ફળ સંભવે છે. જે કોઈ કહે કે જેની જહુ પણમયી હોય તે પાપબ્લેક નથી સાંભળતો” માં પણ એ જ પ્રસંગ આવશે, તે અમે કહીશ કે ભલે આવે. એમાં શ ષ છે ? યાયિકોએ એકાકાર, નિરવલંબન અર્થવાદ દેને ઉપદેશ સ્વીકાર્યો ન Page #162 -------------------------------------------------------------------------- ________________ પાણિનિએ વ્યાકરણનુ પ્રયેાજન ન કહેવાનું કારણુ १३७ હાઈ, તે શબ્દક્તિતાત્પય"ની પર્યાલાચના પણ જુદી રીતે કરે છે, આ આપણું (ચેથા આહ્નિકમાં) પહેલાં વિચારી ગયા છીએ, એટલે તેનો વાન રહેવા દઇએ. તેથી, વ્યાકરણુનું અધ્યયન उखाथी भणता इगने नावतां 'कामधुगू भवति' (= ! पूरी रे छे' ) त्यहि दुशण વચાને પણ તેવી રીતે જ સમજવાં હોઈ એ. 260. यदपि सूत्रकृता स्वयं प्रयोजनं किमिति न व्याहृतमिति व्याहृतं तदप्यदूषणमेव, व्याकरणं हि वेदाङ्गमिति प्रसिद्धमेतदा हिमवतः आ च कुमारीभ्यः । वेदश्च यदि निष्प्रयोजनः, स्वस्ति प्रजाभ्यः समाप्तानि दृष्टादृष्टफलानि सर्वकर्माणि, जितं चातुर्वर्ण्यबाह्य रन्त्य जनपदवासिभिः म्लेच्छैः । अथ सप्रयोजना वेदः सोऽङ्गवत्त्वादङ्गैः सहैव सप्रयोजनतां भजते इति कोऽर्थः प्रयोजनान्तर चिन्तया । न मन्वानः स्वयं दर्शपूर्णमासप्रयोजनादन्यत् प्रयाजादिप्रयोजनमन्विष्यते इति सूत्रकृत् प्रयोजनं नाख्यत् । 260. सूत्रकार पाणिनियमे पोते व्याउरणाध्ययनतु પ્રયેાજત કેમ ન જણાવ્યુ એમ કહી જે દેખ જણાવવામાં આવ્યા છે તે દેષ નથી જ. હિમાલયથી કન્યાકુમારી સુધી પ્રસિદ્ધિ છે કે વ્યાકરણ વેદાંગ છે. વેઢ જો નિષ્પ્રયોજન હાય તો પ્રજાનું કલ્યાણ થઈ જાય, દૃષ્ટાદષ્ટ ફળવાળાં બધાં કર્મા સમાપ્ત થઈ જાય, ચાતુણ્ય બાહ્ય અન્ત્યજનપદવાસી મ્લે જીતી જાય. જો વેદ સપ્રયેાજન હોય તે તે પોતે અગાવાળા હાઈ અંગેાસહિત જ સપ્રયેાજન હોય, એટલે અંગના ખીજા જુદા પ્રયેાજનની વિયારણાના કોઈ અર્થ નથી, દશ પૂર્ણ માસના પ્રયેાજનથી જુદુ પ્રયાજાદિનું પ્રયોજન શોધવામાં આવતું નથી, આમ વિચારી સ્વયં સૂત્રકાર પાણિનિએ વ્યાકરણનુ પ્રયેાજન કંહ્યું નથી. 261. व्याख्यातारस्तु मुख्यानुषङ्गिकभेदभिन्नप्रयोजनप्रपञ्चं प्रयोजनातिशयव्युत्पादनद्वारकश्रोतृजनोत्साहपरिपोषसिद्धये दर्शितवन्त इति न कश्चिदुपालभ्यः । कथं पुनरङ्गता व्याकरणस्य, कमुपकारमावहत इति ? कस्य एष पर्यनुयोग : ? वेदवदङ्गानामनादित्वादीश्वरप्रणीतत्वाद्वा पर्यनुयोजनानुपपत्तेः । संक्षेपविस्तरविवक्षया हि पाणिनिपिङ्गलपराशरपभृतयः तत्र तत्र कर्तारः प्रसिद्धिं गताः । परमार्थतस्तु वेद इव तदर्थोपि तदर्थावगमोपायोऽपि हि सर्व एवानादय:, प्रजापतिनिर्मिता वेत्येवमपर्यनुयोज्या एव । अत एव वेदैस्तदङ्गैश्च सह चतुर्दश विद्यास्थानानि गण्यन्ते अङ्गानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः । पुराणं धर्मशास्त्राणि विद्या होताश्चतुर्दश ।। इति 261. સુત્રના વ્યાખ્યાતાઓએ તા શ્રોતાઓને ઉત્સાહ પોષાય એ ખાતર મુખ્ય અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ise વ્યાકરણ શિષ્ટપ્રયોગમૂલક ની આનુષંગિક પ્રયોજનાથી જુદાં ખીન્ન ઘણાં પ્રયોજનાને દર્શાવ્યાં છે, એટલે કોઈ ઠપકાને પાત્ર નથી. શકા વ્યાકરણુ અંગ કેવી રીતે ? તે શું ઉપકાર કરે છે ? નૈયાયિક આ કાને પ્રશ્ન છે ? વેદની જેમ અંગે) અનાદિ હાઇ, કે ઈશ્વરપ્રણીત હાઇ, આ પ્રશ્ન ઘટતા નથી. સંક્ષેપ વિસ્તારની વિક્ષાથી પાણિનિ, પિંગલ, પરાશર ત્યાં ત્યાં કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાથ દૃષ્ટિથી તે વેદની જેમ વેદને અર્થ પણુ અને તે અથને જાણવાના ઉપાય પશુ—બધું જ—અનાદિ છે કે પ્રજાપતિનિમિત છે, એટલે તેમની બાબતમાં કોષ પ્રશ્ન ઊઠાવવા ચૈગ્ય નથી. તેથી જ વેદે અને વેદાંગા સહિત ચૌદ વિદ્યાસ્થાને ગણાવવામાં આવે છે— [છ] અંગા, ચાર વેદો, મીમાંસા, ન્યાય, પુરાણુ અને ધર્મશાસ્ત્ર આ ચૌદ વિદ્યાએ છે. — 262. પેર્ગાના રાËારાવિત્રિશલ્પા: તા:, तेsपि बहुभाषित्वापस्मारनिर्मिता एत्र, न वस्तुस्पृशः । शिष्टा एवात्र प्रष्टव्याः । त एव च जानन्ति - જે સંતા: રાન્દ્રા: ? જે વા ધૂંવરીતા:! ચ તેમાં સાર: ? કૃતિ | ન चैतावता शिष्टप्रयोगमूलमेव व्याकरणं ब्रमो, वेदवदनादित्वस्य दर्शितत्वात् । अन्धपरम्पराप्रसङ्गदोषपरिजिहीर्षया तु शिष्टप्रयोगमूलत्वमभिधीयते, वैद्यक स्मृतेरिवान्वयव्यतिरेकमूलत्वात् । ये हि व्याकरणस्मृतौ साधव इत्यनुशास्यन्ते शब्दास्ते शिष्टैस्तथैव प्रयुज्यमाना दृश्यन्ते, हरीतकीभक्षणादिवारोग्यम् । न तु शिष्टेभ्यः शब्दसमाम्नायमधिगम्य पाणिनिर्ग्रन्थं कृतवान्, न चान्त्रयव्यतिरेकाभ्यां द्रव्यशक्तीरवगम्य चरकः प्रणीतवानिति, विद्यानामनादित्वाभिधानात् । एतेनेतरेतराश्रयमपि प्रत्युक्तम् । न हि शिष्टेभ्यो व्याकरणस्य प्रभव इति । 262. શબ્દસંસ્કાર આદિ જે વિદ્ધા કરવમાં આવ્યા તે પણ બહુભાષિતા અને અપસ્મા ને ( = સનેપાતને । કારણે થયા છે, વસ્તુને સ્પતા નથી. શિષ્ટાને જ અહીં પૂછ્યુ જોઇએ અને તેએ જ જાણે છે કે કયા સંસ્કૃત શબ્દ છે અને કયા અસ ંસ્કૃત શબ્દ છે અને તેમના સંસ્કાર એ શુ છે. આટલા માત્રથી એમ કોઈ ન માને કે અમે વ્યાકરણને શિષ્ટપ્રયોગમૂલક કહીએ છીએ, કારણ કે અમે વ્યાકરણને વેદની જેમ અનાદિ દર્શાવ્યુ છે. અન્ધપરમ્પરાદોષને દૂર કરવ ની ઇચ્છાથી જ તેનુ શિષ્ટપ્રયાગમૂલવ જણાવાય છે, કારણુ કે વૈદ્યાસ્મૃતિની જેમ તે અન્વયવ્યતિરેકમૂલક છે. વ્યાકરણુસ્મૃતિમાં સાધુ એમ હી જે શબ્દોનું અનુશાસન કરવામાં આવ્યુ` છે. તે શબ્દો શિષ્ટા વડે તે રીતે જ પ્રયેાજાતા દેખાય છે— જેમ હરડેના ભક્ષણના કારણે આરેાગ્ય થતું દેખાય છે તેમ. પરંતુ શિષ્ટા પાસેથી સમાસ્નાય જાણીને પાણિનિએ પ્રથની રચના કરી નથી તેમ જ અન્વયવ્યતિરેક દ્વારા દ્રવ્યની શક્તિએ જાણીને ચરકે વૈદ્યકસ્મૃતિ રચી નથી, કારણ કે વિદ્યાએ અનાદિ છે એમ જણાવવમાં આવ્યુ છે. આનાથી તરેતરાશ્રયદોષ પણ પ્રયુક્ત થયા, કારણ કે શિષ્ટમાંથી વ્યાકરણના પ્રભવ Page #164 -------------------------------------------------------------------------- ________________ અન્યષપરિહાર નથી. [ઇતરેતરાશ્રયદોષ કયો : વ્યાકરણ દ્વારા સાધુત્વનું જ્ઞાન થયા પછી સાધુ શબ્દને પ્રયોગ કરનાર શિષ્ટ અને શિષ્ટ પ્રયોગ કરતા હોવાથી વ્યાકરણનું પ્રામાણ્ય-આ तरतयहा५.] 263. यत्तु शिष्टानामपि प्रमादित्वमुपवर्णितं किल पुराणैर्मुनिभिरपि बहुभिरपशब्दाः प्रयुक्ता इति, तत्राभियुक्तैः तदपनयनमार्गः प्रदर्शित एव । स तु ग्रन्थविस्तरत्रासादिह न प्रतन्यते । ___263. पुस मुनिमाये ५५ ५९ अ५ो प्रयोन्या के सभी शिटीना प्रभानु જે વર્ણન કર્યું છે તે બાબતે અભિયુક્તોએ પ્રમાદ પત્તિને દૂર કરવાને માર્ગ દર્શાવ્યે જ છે. તે માર્ગ ગ્રન્થવિસ્તારના ત્રાસને કારણે અહીં જણાવવામાં નથી આવ્યો. 264. यदपि पाणिनितन्त्रे धातुप्रातिपदिककारकाद्यनुशासनविसंष्ठुलत्वमनेकशाखमाख्यापित, तदपि निपुणमतिभिः प्रतिसमाहितमेव । न च तेषामपि दोषोत्प्रेक्षणसंभवादनवस्था, निपुणदर्शितमार्गे विप्लवकारवैतण्डिकपण्डिततस्करावकाशानुपपत्तेः । _264. पाणिनित मां पातु, प्राति५, २४ पोरेना अनुशासननी २ अस्थिरता જણાવવામાં આવી છે તેનું પણ ભતૃહરિ વગેરે નિપુણબુદ્ધિવાળાઓએ સમાધાન કર્યું જ છે. તે નિપુણબુદ્ધિવાળાઓનાય છે કોઈને દેખાવાની સંભાવનાને કારણે જે અનવસ્થાદેષ આપે, તે અનવસ્થામાં પણ નથી આવતે કારણ કે બરાબર દેખાડવામાં આવેલા ભાગમાં વિપ્લવાર વૈતડિ પંડિતરૂપી તસ્કરની સંભાવના ઘટતી નથી. 265. एतेन शोभाचीर्णवरेण्यगणेयभ्राजिष्णुकान्दिशीकादिशब्दासंग्रहस्मृतिसंदेहविपर्ययादिदूषणान्यपि कैश्चिदुत्प्रेक्षितानि प्रतिक्षिप्तानि मन्तव्यानि, तानि च तेरेव समाहितानीति । 265. शोभा, यारी, १२५५, शेय, प्राnिg, निदशी वगेरे शहोमा असंह, સ્મૃતિસંદેલ, વિપર્યય વગેરે દૂષણો કેટલાકે કપ્યા છે, તે દોષ આનાથી (=ઉપર જે કહ્યું તેનાથી) પ્રતિષિદ્ધ થઈ ગયેલા માનવા જોઈએ. તે દેશનું પેલા નિપુણબુદ્ધિવાળાઓએ જ સમાધાન કર્યું છે. 266. बार्हस्पत्यमपि सूत्रमसूत्रमेवेत्यलं स्वमनीषिकाकल्पितानल्पदुर्विकल्पाडम्बरोत्तम्भितालीकपाण्डित्यगर्वगलग्रहणगद्गदगिरामुद्वेगकारिणानेन वस्तुविचारेण । सर्वथा प्रकृतिनिर्मलमत्युदारं व्याकरणाम्बरमेवप्रायैः परिवादपांसुपातैर्न मनागपि धूसरीकतुं पार्यते इति सिद्धम् । __तस्मात् पवित्रात् सर्वस्मात् पवित्रं आर्यजनबहुमतमधिगतचतुर्वर्गमग्राम्यमात्मानं संस्कर्तुमध्येतव्यं व्याकरणम् । आह Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ आपः पवित्र' परमं पृथिव्यां अपां पवित्रं परमा हि मन्त्राः । तेषां च सामर्यजुषां पवित्र महर्षयो व्याकरणं निराहुः ।। 266. બાહસ્પત્યસૂત્ર અસૂત્ર છે [ કારણ કે તે પ્રમાણુવિરુદ્ધ અર્થ સૂચવે છે.] એટલે પોતાની ઈચ્છા મુજબ કલા ઘણું વિકપના ઘટાટોપથી ઊભા કરેલા ખોટા પાંડિત્યના ગર્વનું ગલ ગ્રહણ કરવાથી ગગદ બની ગયેલી વાણીને ગ કરનાર બાપત્યસૂત્રના આ વસ્તુવિચારથી સયું. સર્વથા પ્રકૃતિથી જ નિર્મળ અને ઉદાર વ્યાકરણરૂપી કપડાને આ પ્રકારની નિંદા રૂપી ધૂળ ઉડાડી જરા પણ ખરડવું શક્ય નથી એ પુરવાર થયું. તેથી બધી પવિત્ર વસ્તુઓમાં સૌથી વધુ પવિત્ર, આયંજનેને બહુમત, ચાર વર્ગોથી અધિગત એવા વ્યાકરણને, પોતાની જાતને સુસંસ્કૃત કરવા માટે ભણવું જોઈએ. અને કહ્યું છે કે પૃથ્વી ઉપર પાણી પરમ પવિત્ર છે. પાણીમાં મંત્રો પરમ પવિત્ર છે. તે સામ, ફ, યજુસ મંત્રોમાં વ્યાકરણ પવિત્ર છે. એમાં મહર્ષિઓએ સ્પષ્ટ કહ્યું છે.' 267. ફુઠ્ઠાણુમ્ – रूपान्तरेण देवास्ते विहरन्ति महीतले । ये व्याकरणसंस्कारपवित्रितमुखा नराः ।। સિંખ્ય – वर' हि जातास्तिमयो गभीरे • ના ઘનિ નિયંમૂ | न मानवा व्याकरणाभियोग । प्रबुद्धसंस्कारविहीनवाचः ॥ 267. અહીં પણ કહ્યું છે કે વ્યાકરણના સંસ્કાથી પવિત્ર બનેલ મુખવાળા જે પુરુષે છે તે મહીતલ ઉપર રૂપાન્તરે વિહરતા દેવ છે. વળી, ઊંડા કાકવિલા જળાશયમાં જન્મેલા સદા મૂક માછલાં સારાં પણ વ્યાકરણના અધ્યયનથી પ્રબુદ્ધ થતા સંસ્કારોથી રહિત વાણુવાળા માનવો નહિ સારા. ___268. मनुना च पङ्क्तिपावनत्वेनाधिगतव्याकरणः मीमांसकश्च स्वस्मृती पठितौ "यश्च व्याकुरुते वाचं यश्च मीमांसतेऽध्वरम्" इति । पुष्पदन्तोऽप्याह भ्रष्टः शापेन देव्याः शिवपुरवसतेयद्यहं मन्दभाग्यो ___ भाव्यं वा जन्मना मे यदि मलकलिले मर्त्यलोके सशोके । स्निग्धाभिर्दुग्धधारामलमधुरसुधाबिन्दुनिष्यन्दिनीभिः कामं जायेय वैयाकरणभणितिभिस्तूर्णमापूर्णकर्णः ।। Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણેયયનની પ્રશંસા ૧૪૧ 268. ઉપરાંત, મનુએ પણ વ્યાકરણ ભણેલાને અને મીમાંસકને પિતાની સ્મૃતિમાં પંક્તિપાવન તરીકે ગણાવ્યા છે—જે વાણીને વ્યાકુવે છે અને જે અધ્વરની મીમાંસા કરે છે તે [પંકિત પાવને છે.”] પુષ્પદને પણ કહ્યું છે કે, દુર્ગાદેવીના શાપને કારણે હું શિવપુરની વસતીમાંથી ભ્રષ્ટ થ છું; હવે કમનસીબ એવા મારો ભાવિ જન્મ જે મલકલિલ અને શોકપૂર્ણ મટ્યલોકમાં થવાનું હોય તો દૂધની ધારા જેવી અમલ-મધુર અને સુધાના બિંદુ છે નિણંદ ધરાવતી વૈયાકરણની સ્નિગ્ધ વાણું જન્મતાની સાથે જ મારા કાનમાં પ્રવેશે એવી મારી ઇચ્છા છે. 269. gવું થાકારyrifમયોગગુઢમઢોમિક guતૈ: __ अक्लेशेन विचित्र वैदिकपदव्युत्पत्तिरासाद्यते । अन्यैरप्युपबंहिते दृढतरैरङ्गनिरुक्तादिभिः वेदे स्वार्थघियं वितन्वति कुतः प्रामाण्यभङ्गो भवेत् ।। 269. આ પ્રમાણે વ્યાકરણના અભ્યાસને કારણે જેમને પ્રૌઢ ઉકિતઓ સુલભ છે એવા પંડિત અકલેશે (= સહેલાઈથી ) વેદનાં જુદાં જુદાં રૂપવાળાં પદેને જાણવાની ક્ષમતા ધરાવે છે. બીજા નિરુકત આદિ દતર અંગો વડે ઉપઍહિત વેદમાં પંડિત પિતાની બુદ્ધિ લંબાવે છે તેમાં પ્રામાયને ભંગ કયાંથી થાય ? 27. ગરમાવનિરપેક્ષત્ર ન प्रत्ययो यदिह शब्दविद्यया । वैदिकार्थविषयो विधीयते तत् कुतस्त्यमितरेतराश्रयम् ।। आइतमस्खलितव्यवहारः भोगिमतश्रुतसङ्गिभिरायः । व्याकरणं कथमेतदनादि प्राकृतलक्षणसाम्यमुपेयात् ॥ [270. વ્યાકરણ વેદનું અંગ છે એ ભાવની અપેક્ષા વિના જ આપણને વ્યાકરણમાં વિશ્વાસ હોય તો પછી વ્યાકરણવિદ્યા વડે વૈદિક અર્થરૂપ વિજય આપણે જાણીએ તે એમાં સ્તરેતરાશ્રયદોષ ક્યાંથી આવે ? અખલિત વ્યવહારવાળા ( =શદ્ધશચારવાળા) અને પાતંજલ મહાભાષ્યના અધ્યયનમાં જોડાયેલા ( = લાગેલા ) ભતૃહરિ વગેરે આર્યોએ જેને આદર કર્યો છે તે આ અનાદિ વ્યાકરણ કેવી રીતે પ્રાકૃત વ્યાકરણની સાથે સમાનતા ( =સમકક્ષપણું ) પામે ? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વ્યાકરણ ઉપરના દે દૂર કરવાથી વેદના પ્રામાયની રક્ષા 27. પર્વ વાવમુદ્રીત ન च्छिद्रेण कल्पितपिशाचरवैरनार्यैः । तत्तत्समग्रमपसारितमित्यतश्च । प्रामाण्यमप्रतिहतं स्थितमागमानाम् ।। इति प्रमाणानि यथोपदेश एतानि चत्वारि परीक्षितानि । प्रतन्वतां संव्यवहारमेभिः सिध्यन्ति सर्वे पुरुषार्थसार्थाः ॥ इति श्री भट्टजयन्तकृती न्यायमञ्जर्या षष्ठमाहिकम् ॥ 271. પિશાચ કરે એવા મોટા અવાજે અનાર્યોએ જે છિદ્રો દ્વારા વ્યાકરણનું મૃષાત્વ (=બેટાપણું) જણાયું છે તે બધાં છિદ્રોને–આક્ષેપને–અમે દૂર કરી દીધાં છે. તેથી આગમનું ( = વેદનું ) અપ્રતિહત પ્રામાણ્ય સ્થિર થયું. આમ ગૌતમના ઉપદેશ અનુસાર અમે આ ચાર પ્રમાણેની પરીક્ષા કરી. તે ચાર પ્રમાણે વડે સમ્યફ વ્યવહાર વિસ્તારે. તે ચાર પ્રમાણે વડે સવ’ પુરુષાર્થો સિદ્ધ થાય છે. જયત દ વિરચિન ન્યાયમંજરીનું છઠ્ઠ આહિક સમાસ Page #168 -------------------------------------------------------------------------- ________________ सप्तममाह्निकम् 1. एवं प्रमाणपदार्थे परीक्षिते सति यदर्थं तत्परीक्षणं तत् प्रमेयमिदानीं दर्शयितुमाह- 'आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदु : खापवर्गास्तु प्रमेयम् ॥' [ न्यायसू. १.१.९.] प्रमाणवदिहाप्येतत्सूत्रत्रं व्याख्यायि सूरिभिः । एवं विभाग सामान्यलक्षणप्रतिपादकम् ॥ प्रमेयश्रुतिरात्मादिपदपर्यन्तवर्तिनी । तेषामेव प्रमेयत्वं नान्यस्येति नियच्छति ॥ यथा 'देवदत्तयज्ञदत्तविष्णुमित्रा भोज्यन्ताम्' इत्येवकारादिश्रुतिमन्तरेणापि शब्दसामर्थ्यात् एव भोजनक्रियायोगिनोऽवगभ्यन्ते, नान्ये, तथेहाप्यात्मादयः प्रमेयमित्युक्ते तथैव तदितरप्रमेयनिषेधोऽवधार्यते । સાતસ આહ્નિક 1, આ રીતે પ્રમાણપદાર્થની પરીક્ષા કર્યાં પછી જેતે માટે તે પ્રમાણુપદાથ ની પરીક્ષા मुरी ते प्रमेयने दृर्शाववा भाटे आहे हे 'आत्मा, शरीर, इन्द्रिय, अथ, बुद्धि, मन, प्रवृत्ति, होष, प्रेत्यभाव, इण, दु:ख अने अपवर्ग मे अमेय ' [ न्यायसूत्र १,१.४] अभाष्य. સૂત્રની જેમ આ પ્રમેયસૂત્રને પણ વિભાગ અને સામાન્યલક્ષણુના પ્રતિપાદ્ક તરીકે સરિઓએ समानत्र्यु ं छे. 'प्रमेय' शह आत्मा कोरे होने सते (= प्रत्येक पहने मते) समन्वानो छे. तेथे प्रमेय छे, अन्य दो नहि मे निर्णय हे प्रेम 'हेवहत्त, यज्ञहत्त, विष्णु मित्रने જમાડા’ એમાં ‘જ’કાર આદિ શબ્દ વિના પણું શબ્દસામર્થ્યથી તેમને જ ભોજન કરાવવાનું છે ખીજાતે નહિ એ જ્ઞાત થાય છે, તેમ અહીં પણુ આત્મા વગેરે પ્રમેય છે એમ કહેતાં તે જ રીતે તેમના સિવાય બીજું કોઈ પ્રમેય નથી એ નિણી ત થાય છે. 2. ननु कथं द्वादशविधमेव प्रमेयमवधार्यते यावता समानतन्त्रे पृथिव्यादीनि नव द्रव्याणि, रूपादयश्चतुर्विंशतिर्गुणाः, उत्क्षेपणादीनि पश्र्चकर्माणि, परापरभेदेन द्विविधं सामान्यं, नित्यद्रव्यवृत्तयोऽनन्ता अन्त्या विशेषाः एकः समवाय, इति षट्पदार्थाननुक्रम्य तदवान्तरविशेषैरानन्त्यं प्रमेयस्योपवर्णितमिति ? उच्यते । किं पुनरिह प्रमेयं विवक्षितमितिं तत्सामान्यलक्षणं तावत् परीक्ष्यताम् । 2. अर-न्यारे न्यायदर्शनना સમાનતન્ત્ર વૈશેષિકદર્શનમાં પૃથ્વી વગેરે નવ દ્રવ્યા, રૂપ વગેરે ચેાવીસ ગુણ્ણા, ઉત્સેપણું વગેરે પાંચ કર્યાં, પર અને અપર એ બે ભેદે ખે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રમેયના બાર જ પ્રકાર કેમ ? પ્રકારનું સામાન્ય, નિત્ય દ્રવ્યમાં રહેલા અનન્ત અન્ય વિશેષ, એક સમવાય એમ છ પદાર્થોને ગણાવી તે પદાર્થોના અવાન્તર ભેદો વડે પ્રમેયનું આનન્ય વણવાયું છે, તે પછી પ્રમેયના બાર જ પ્રકાર છે એવો નિર્ણય કેવી રીતે થાય ? નૈયાયિક –અમે ઉત્તર આપીએ છીએ કે અહીં પ્રમેય વિરક્ષિત છે એટલે પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરો. 3. ગાદ–સૂmમિટું, વાસ્થા િવ પૃષ્ઠ: મેં વાઢથતીતિ' દ્રાशविधत्वमाक्षिप्त न प्रतिसमाधत्ते भवान्, प्रमेयस्य सामान्यलक्षणं तु परीक्षत इति । उच्यते । अलं केलिना । एतदेवात्र प्रतिसमाधानं भवति । न हि प्रमाणविषयमात्रमिह प्रमेयमभिमतम् , एवंविधस्य प्रसिद्धत्वेन लक्षणानहत्वात् । प्रमाण एवं ज्ञाते सति तद्विषयोऽर्थः प्रमेयमिति ज्ञायत एवेति किं तेन लक्षितेन । तस्माद् विशिष्टमिह प्रमेयं लक्ष्यते । ज्ञातं सम्यगसम्यग्वा यन्मोक्षाय भवाय वा । तत् प्रमेयमिहाभीष्टं न प्रमाणार्थमात्रकम् ।। तच्च द्वादशविधमेव भवति न न्यूनमधिकं वेति समाहितम् । इत्थं भवति विभागाक्षेपः । 3. શંકાકાર – તમે સારે ઉત્તર આપે ! કઈને કાને સ્પર્શતાં તે કેડ હલાવે એમ તમે તે કર્યું. “પ્રમેયના બાર જ પ્રકાર કેમ ?” એ અમે પ્રશ્ન કર્યો, તેનું સમાધાન આપે કર્યું નહિ પણ પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરવાનું કહ્યું. રયાચિકને ઉત્તર – રમત રહેવા દે. અહી આ જ સમાધાન બને છે. પ્રમાણને વિષય હોવું એ જ માત્ર પ્રમેયને અથ અભિપ્રેત નથી, કારણ કે આવા પ્રકારનું પ્રમેય પ્રસિદ્ધ છે તે લક્ષણને લાયક નથી. પ્રમાણ જ્ઞાત થતાં તેને વિષયભૂત અર્થ જે પ્રમેય છે એ જ્ઞાત થાય છે જતેનું લક્ષણ બાંધવાને શો અર્થ ! તેથી અહી તે વિશિષ્ટ પ્રમેયનું લક્ષણ બાંધવામાં આવે છે. જે સમ્યપણે જ્ઞાત થતાં મેક્ષનું કારણ બનતું હોય અને અસમ્યકપણે જ્ઞાત થતાં સંસારનું કારણ બનતું હોય તેને અહી પ્રમેય તરીકે ઇરછવામાં આવ્યું છે. પ્રમાણના કેવળ વિષયને પ્રમેય તરીકે એક છવામાં આવ્યા નથી; અને તે પ્રમેય બાર પ્રકારનું બને છે, બારથી ઓછા કે વધારે પ્રકારનું તે નથી, એમ સમાધાન થયું. આ પ્રમાણે પ્રમેયવિભાગનો પણ આક્ષેપ થાય છે. 4. कुतः पुनरेष प्रमेयविशेषो लभ्यते ? निःश्रेयसार्थत्वाच्छास्त्रस्य, प्रमेयज्ञानस्य प्रमाणज्ञानवदन्यज्ञानोपयोगितामन्तरेण स्वत एव मिथ्याज्ञाननिवृत्त्यादिक्रमेणापवर्गहेतुत्वप्रतिज्ञानात् , तथाविधस्य चापवर्गोपायत्वस्यात्मादिष्वेव भावात् । Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયરને અર્થે મોક્ષના અંગભૂત પ્રમેય ૧૪૫ 4. શંકાકાર- ‘પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એ શેનાથી સમજાય ? તૈયાયિક – “પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એવું સમજાય છે કારણ કે ન્યાયશાસ્ત્રનું પ્રયોજન નિઃશ્રેયસ્ છે, વળી પ્રમાણજ્ઞાનની જેમ પ્રમેયજ્ઞાન પણ અન્ય જ્ઞાનની સહાયતા વિના સ્વતઃ જ મિથ્યાજ્ઞાનનિવૃત્તિ ઈત્યાદિ ક્રમે અપવર્ગનું કારણ છે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે, અને તે પ્રકારનું અપગને ઉપાય હેવાપણું આત્મા વગેરેમાં જ છે. 5. भवत्वेवं, सूत्रस्य तु कथमीदृशप्रमेयविशेषसमर्थने सामर्थ्यम् ? विशेषनिर्देशात्, 'तु'शब्दप्रयोगसामर्थ्याच्च । सत्यमाकाशकालदिगादि प्रमाणविषयत्वात् प्रमेय भवति, तत्त न सप्रयोजनम् । आत्मशरीरेन्द्रियार्थमन:प्रवृत्तिदोषप्रेत्यभावफलदु:खापवर्गास्तु सप्रयोजनं प्रमेयं, निःश्रयसहेतुत्वादित्याशयः । तदित्थमेष 'तु'शब्दो निःश्रेयसानङ्गभूतप्रमेयान्तरपरिहारद्वारेण विशिष्टमात्मादि प्रमेयमिह सूचयति । 5. શંકાકાર – ભલે એમ છે, પરંતુ આવા વિશિષ્ટ પ્રમેયનું સમર્થન કરવાનું સામર્થ્ય સૂત્રમાં કેવી રીતે ? નૈયાયિક – એ સામર્થ્ય સૂત્રમાં છે કારણ કે પ્રમેયવિશેષને નિદેશ છે અને “તુ શબ્દપ્રગનું સામર્થ્ય છે. એ સાચું કે આકાશ, કાલ, દિફ, આદિ પ્રમાણવિષય હોવાથી પ્રમેય બને છે. પરંતુ તે પ્રમેય સપ્રયોજન ( મોક્ષ માટે) નથી; જયારે આમાં, શરીર, ઇન્દ્રિય, અર્થ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફલ, દુઃખ અને અપવર્ગ સપ્રયજન પ્રમેય છે કારણ કે તે પ્રમેય જ નિઃશ્રેયસૂનું કારણ છે, એમ આશય છે. તેથી આ પ્રમાણે સૂત્રગત આ “G” રાખ નિઃશ્રેયસના અંગભૂત ન હોય એવા બીનું પ્રમેયોના પરિહાર કરીને આત્મા વગેરે વિશિષ્ટ પ્રમેયને અહીં સૂચવે છે. 6. તાજ્ઞવધāડપિ દેવાયતઃ | द्विधोच्यते मुमुक्षूणां तथैव ध्यानसिद्धये ।। तत्र देहादिदुःखान्तं हेयमेव व्यवस्थितम् । उपादेयोऽपवर्गस्तु द्विधाऽवस्थितिरात्मनः ।। सुखदुःखादिभोक्तृत्वस्वभावो हेय एव सः । उपादेयस्तु भोगादिव्यवहारपराङ्मुखः ॥ आत्मनो हि भोगाधिष्ठानं शरीरम् । भोगसाधनानीन्द्रियाणि । भोक्तव्या इन्द्रियार्थाः । आन्तरं हि भोगकारणं मनः । प्रवृत्तिः पुण्यपापात्मिका । रागादयश्च ઢોષા: શરીવ્ઝમતવઃ | ઉતરતરૂચ શરીરાઢિયોગવિયોગાભ્યાસ; માવઃ | ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આત્માદિનું પ્રમેયપણું एतत्कृतमेव च संसारे सुखदुःखरूपं हि फलम् । तच्च विविधमेव । विवेकवतः सर्व दु:खमेवेति । एवं शरीरादिदुःखान्तं हेयतयैव भावनीयम् । एतदनुषक्तश्चात्माऽपि तथैव । एतद्वियुक्तस्त्वात्मैवापवर्ग उच्यते । स चोपादेयतया भावनीय इति । अत एवात्मपदसंगृहीतस्याप्यस्य पुनर्निर्देशः, स हि परमः पुरुषार्थ इति । 6. પ્રમેયના બાર પ્રકારો હોવા છતાં હેય અને ઉપાદેય એ બે ભેદ પ્રમેયના બે ભેદ કહેવાયા છે તેનું કારણ એ છે કે તે રીતે જ મુમુક્ષુઓને ધ્યાનની સિદ્ધિ થાય છે. ત્યાં દેહથી શરૂ કરી દુઃખ સુધીના પ્રમેય હેય જ છે એમ બરાબર સ્થિર થયું છે. પરંતુ અપવગ' ઉપાય છે. આત્માની અવસ્થાના પણ બે પ્રકાર છે. સુખ, દુઃખ, વગેરેના ભક્તાપણના સ્વભાવવાળો આત્મા ય છે, પરંતુ ભાગ વગેરે વ્યવહારથી વિમુખ આમા ઉપાદેય છે. આત્માના ભેગનું અધિષ્ઠાન શરીર છે. ભોગનાં સાધને ઇન્દ્રિયે છે. ભાગનાં કર્મો (પદાર્થો) ઈન્દ્રિયના વિષયો છે. ભોગનું અંતર કારણ મન છે. પ્રવૃત્તિ પુણ્યાત્મક અને પાપાત્મક છે. રાગ વગેરે દે શરીર વગેરેની ઉત્પત્તિનાં કારણે છે. રાગ આદિ દેને કારણે વારંવાર થત શરીર વગેરેને યોગ અને વિયોગ એ પ્રેત્યભાવ છે. રાગ આદિ દોષોને કારણે જ સંસારમાં સુખ-દુઃખરૂપ ફળ થાય છે. તે ફળ વિવિધ પ્રકારનું છે. વિવેકીને તે સર્વ દુઃખ જ છે. આમ શરીરથી માંડી દુ: ખ સુધીનાં બધાં પ્રમેને હેય તરીકે જ ભાવવા જોઈએ. એમની સાથે જોડાયેલે આત્મા પણ તે જ ( =હેય જ) છે. એમનાથી વિયુક્ત આત્મા જ અપવર્ગ કહેવાય છે. તેને ઉપાદેય તરીકે ભાવ, એટલે જ “આત્મા' પરથી અપવગે સંગૃહીત હેવા છતાં અપવર્ગને ફરી નિર્દેશ કરવામાં આવ્યું છે, કારણ કે તે પરમ પુરુષાર્થ છે. 7. एवमिदं द्वादशभेदं प्रमेयं हेयोपादेयतया तत्त्वज्ञानेन भावयन् अभ्यासात् तद्विषयविपरीतग्रहात्मकं मिथ्याज्ञानं क्षिणोति । तत्वज्ञानोदयेनास्य मिथ्याज्ञानेऽपबाधिते । रागद्वेषादयो दोषास्तन्मूलाः क्षयमाप्नुयुः ।। क्षीणदोषस्य नोदेति प्रवृत्तिः पुण्यपापिका। तदभावान्न तत्कार्य शरीराधुपजायते ।। अशरीरश्च नैवात्मा स्पश्यते दुःखडम्बरैः । अशेषदु:खोपरमस्त्वपवर्गोऽभिधीयते ॥ तदित्थमेव द्वादशविधं प्रमेयमतिगहनसंसारमारवस्थलप्रभवभीमसन्तापनिर्वापणमहादतामुपयातीति तदेवोपदेशाहमिति सिद्धम् । Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મા નથી એ ચાર્વાંકમત १४७ 7. આમ આ બાર પ્રકારાવાળા પ્રમેયને તત્ત્વજ્ઞાન વડે હેય અને ઉપાદેય તરીકે ભાવવાન અભ્યાસ કરવાથી પ્રમેય પોતાના વિશેના વિપરીત પ્રહણુાત્મક મિથ્યાજ્ઞાનને નાશ કરે છે. તત્ત્વજ્ઞાનના ઉદ્દયથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે, મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગદ્વેષ આદિ દેશ ક્ષય પામે છે કારણ કે રાગદ્વેષ આદિ દેશોનું મૂળ મિથ્યાજ્ઞાન છે, જેના દેષો ક્ષય પામ્યા છે તેને પુણ્ય-પાષાત્મિકા પ્રવૃત્તિ થતી નથી, પ્રવૃત્તિના અભાવમાં પ્રવૃત્તિના કાર્યભૂત શરીર વગેરે ઉત્પન્ન થતાં નથી, અને અશરીર આત્માને દુ:ખે સ્પર્શતા નથી, નિઃશેષ દુઃખાના ઉપરમને અપવર્ગ કહેવામાં આવે છે. અતિગહન સ`સારરૂપ રણભૂમિમાં ઉદ્ભવતા ભયંકર સંતાપાને શમાવવા દ્વાદશવિધ પ્રમેય આ પ્રમાણે જ શીતળ સરાવર રૂપ બને છે, એટલે તે દ્વાદ્યવિધ પ્રમેય જ ઉપદેશાવાને પાત્ર છે એ પુરવાર થયું. 8. विरक्त संकथास्तावदास्तां तापसोदिताः । आत्मैव त्वस्ति नास्तीति कथं न परिचिन्त्यते ॥ तथा च लोकायतिकाः परलोकापवादिनः । चैतन्यखचितात् कायान्नात्माऽन्योऽस्तीति मन्व ॥ न तावदात्मा प्रत्यक्षतो गृह्यते घटादिवद् बाह्येन्द्रियेण सुखादिवत् मनसा वा परिच्छेत्तुमशक्यत्वात् । अनुमानं तु न प्रामाणमेव चार्वाकाणाम् । न चात्मसिद्धौ किञ्चन लिङ्गमस्ति । ज्ञानादियोगस्तु भूतानामेव परिणामविशेषोपपादितशक्त्यतिशयजुषां भविष्यति । यथा गुडपिष्टादयः प्रागसतीमपि मदशक्तिमासादितसुराकारपरिणामाः प्रपद्यन्ते तथा मृदाद्यवस्थायामचेतानान्यपि भूतानि शरीराकारपरिणतानि चैतन्यं स्प्रक्ष्यन्ति । कालान्तरे च व्याध्यादिना परिणामविशेषमत्रजहन्ति तान्येव चैतन्यशून्यतामुपयास्यन्ति । चैतन्यत्वानपायाच्च तावन्तं कालं तान्येव स्मृत्यनुसंधानादिव्यवहारनिवह निर्वहणनिपुणतामनुभविष्यन्तीति किमनुमानक आत्मा स्यात् ? आगमास्तु मनोरथाधिरूढप्रामाण्याः कथमात्मानमवबोधयितुं शक्ष्यन्ति ? अयमपि चागमोऽस्त्येव 'विज्ञानधन एवेतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुप्रविशति न प्रत्य संज्ञाऽस्ति' इति [ बृ. उप. २.४.१२] । तदात्मनो नित्यस्य परलोकिनोऽभावात् कृतमेताभिरपार्थकपरिश्रमकारिणीभिः परलोककथाभिः । ww 8. अडार (याव४) તાપસેાએ કરેલી વિરક્ત વિશેની વાતા રહેવા દે. આત્મા જ છે કે નહિ એની વિચારણા કેમ નથી કરતા ? પરલોકને ન સ્વીકારનાર ચાર્વાકા માને છે કે ચૈતન્યથી ખચિત શરીરથી જુદે આત્મા નથી. જેમ બાથૅન્દ્રિયથી પ્રત્યક્ષ વડે ઘટ વગેરે ગૃહીત થાય છે તેમ બાઘેન્દ્રિયથી પ્રત્યક્ષ વડે આત્મા ગૃહીત થતા નથી. જેમ મનથી પ્રત્યક્ષ વડે સુખ આદિ જ્ઞાત થાય છે, તેમ મનથી પ્રત્યક્ષ વડે આત્માને જાણવા શકય નથી. અનુમાન તા ચાર્વાકને મતે પ્રમાણ જ નથી. અને આત્માને પુરવાર કરવા કોઇ લિંગ ( ãતુ ) નથી. જ્ઞાન વગેરે સાથેના સબંધ તે પરિણામવિશેષને કારણે જેમનામાં શકતિશય ઉત્પન્ન Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આત્મા અહુ પ્રત્યયગમ્ય છે એ મત થયેા છે તે ભૂતાને (પૃથ્વી આદિને) જ થશે, જેમ ગેાળ, પિષ્ટ વગેરે પહેલાં મશકિત ધરાવતા ન હોવા છતાં પછી જયારે તેએ: દારૂરૂપ પરિણામને પામે છે ત્યારે તે મદશક્તિ પ્રાપ્ત કરે છે, તેમ મૃદ્ ાદિ અવસ્થામાં અચેતન હોવા છતાં ભૂતા જ્યારે શરીર રૂપ પરિણામને પામે છે ત્યારે ચૈતન્યને પ્રાપ્ત કરે છે. કાલાન્તરે વ્યાધિ આદિને કારણે તે પરિણામવિશેષને જ્યારે તે છેાડી દે છે ત્યારે તેએ જ પાછા ચૈતન્યથી રહિત બની જાય છે. ચૈતન્ય જ્યાં સુધી દૂર થતું નથી ત્યાં સુધી તે જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, વગેરે વ્યવહારો પાર પાડવાની નિપુણતા અનુભવરો, તેથી, આત્માનું અનુમાન શેનાથી (કયા લિંગથી) થાય ? વળી, આગમે તે। મનેરથથી પ્રામાણ્ય પામેલા છે, તેથી તે કેવી રીતે આત્માનું જ્ઞાન કરાવવા શક્તિમાન બને ? ‘વિજ્ઞાનધન જ આ ભૂતામાંથી આવિર્ભાવ પામી તેમનામાં જ પાછા તે પ્રવેશી જાય છે, પલક નથી' આ પણ આગમ છે જ. તેથી નિત્ય, પરલેકી આત્માને અભાવ હોવાથી વિકૃત અથ વાળી અને પરિશ્રમકારી આ પરલેાકની વાર્તાથી સયુ. 9. તંત્ર પ્રત્યક્ષમાત્માનમૌપવર્ષા:પ્રતિરે । अहंप्रत्ययगम्यत्वात् स्वयूथ्या अपि केचन ॥ अस्त्ययमहं प्रत्ययः कश्चित् शरीरसामानाधिकरण : 'स्थूलोऽहम् ', 'कृशोऽहम्' इति, कश्चित् ज्ञातृसमानाधिकरणेो 'जानाम्यहम् ' 'स्मराम्यहम्' इति । તંત્ર સ્થૂતિसमानाधिकरणस्तावदास्तामहं प्रत्ययः । ज्ञानेच्छा सुखदुःखादिसामानाधिकरण्यभाक् । यस्त्वहं प्रत्ययस्तत्र नात्मनोऽन्यः प्रकाशते ॥ 18] + न हि ज्ञानसुखेच्छाऽऽदियोगः कायेन्द्रियादिषु । न च ज्ञानादिशून्येऽर्थे जानामीत्यादिसंविदः ॥ 9. નૈયાયિક—— આત્મા પ્રત્યક્ષ છે કારણુ કે તે અહુ પ્રત્યયને વિષય છે એમ ઉપવના અનુયાયીઓએ તેમ જ કેટલાક અમારા પેાતાના જૂથવાળાઓએ પણ પ્રતિપાદન કર્યુ છે. કોઈક અહુ પ્રત્યય શરીરસમાનાધિકરણ હાય છે, જેમ કે ‘હું જાડો છુ. હુ પાતળા છેં. કોઈક અહુ પ્રત્યય જ્ઞાતૃસમાનાધિકરણ હોય છે, જેમ કે ‘હું જાણું છું. હું સ્મરુ' છું”. અહીં સ્થૂલ આદિ સાથેના સમાનાધિકરણવાળા અહંપ્રત્યયને રહેવા દો. જ્ઞાન, ઇચ્છા, સુખ, દુ:ખ, વગેરે સાથેના સમાનાધિકરણવાળે જે અહુ પ્રત્યય છે તેમાં આત્માથી અન્ય બીજુ કંઈ પ્રકાશતું નથી કારણ કે જ્ઞાન, સુખ, ઇચ્છા વગેરે સાથેના યેગ કાય, ઇન્દ્રિય વગેરેમાં સભવતા નથી અને જ્ઞાન વગેરેથી રહિત વસ્તુમાં ‘હું જાણું છુ” ત્યાદિ સ ંવિત સભવતી નથી. 10. ज्ञानमात्रावभासोऽपि वारितः प्रत्यभिज्ञया । ज्ञातवानहमेवादावहमेवाद्य वेद्मि च 11 Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જ અપ્રત્યયમાં પ્રકાશે છે, આત્મા નહિ એ બૌદ્ધમતખંડન ૧૪૯ नोत्तरस्य न पूर्वस्य न ज्ञानक्षणयोई योः । न सन्तानस्य चैतस्मिन् प्रत्ययेऽस्त्यवभासनम् ।। नोत्तरो ज्ञातवान् पूर्व पूर्वो जानाति नाधुना । न द्वयोर्द्वयमप्यस्ति सन्तानस्तु न वास्तवः ॥ अवस्तुत्वाच्च नासौ पूर्व किञ्चित् ज्ञातवान् , न चाद्य किञ्चिज्जानातीति । तस्मादहमेव ह्यो ज्ञातवान् अहमेवाद्य जानामीत्यस्मिन् प्रत्यये ह्यश्चाद्य चानुवर्तमानो ज्ञाता प्रतिभातीति गम्यते । 10. [ક્ષણિક ] જ્ઞાન જ [ અહંપ્રત્યયમાં] પ્રકાશે છે [આત્મા પ્રકાશતો નથી] એ બૌદ્ધ મતને પણ પ્રતિષેધ પ્રત્યભિજ્ઞા વડે અમે કર્યો છે. “શરૂઆતમાં મેં જ જાલ અને અત્યારે પણ હું જ જાણું છું' - આ પ્રત્યભિજ્ઞા ૩૫ જ્ઞાનમાં ઉત્તર જ્ઞાનક્ષણ, પૂવ* જ્ઞાનક્ષણ કે બને જ્ઞાનક્ષણ પ્રકાશતી નથી અને જ્ઞાનક્ષણોની સંતતિ (પ્રવાહ) પણ પ્રકાશતી નથી. ઉત્તર જ્ઞાનક્ષણ પૂર્વે જાણતો નથી અને પૂર્વ જ્ઞાનક્ષણ અત્યારે જાણતો નથી. વળી બને ક્ષણે સાથે તો સંભવતા નથી, અને ક્ષણસન્તતિ પિતે વાસ્તવિક નથી. સંતતિ અવાસ્તવિક હેઈ, પહેલાં તેણે ( =સંતતિએ) કંઈ જાણ્યું ન હોય, અને અત્યારે પણ તે કંઈ જાણે નહિ. તેથી, “ગઈ કાલે મેં જ જાણ્યું હતું, આજે પણ હું જ જાણું છું” એમ આ પ્રત્યભિશામાં ગઈ કાલ અને આજ બન્નેમાં અનુવર્તમાન જ્ઞાતા પ્રકાશે છે એવું . જણાય છે. 1:. न चासौ कायः, बाल्याद्यवस्थाभेदेन नानात्वादचेतनत्वाच्च । एवं च प्रत्यभिज्ञाऽहंप्रत्ययग्राह्ये ज्ञातरि सिद्धे सोऽयं स्थूलादिसमानाधिकरणोऽहंप्रत्ययस्तदभेदोपचारेण शरीरे वर्तमानो मिथ्येति कल्पयिष्यते । न पुनरेतदनुरोधेन ज्ञानादिसमानाधिकरणाहंप्रत्ययस्य मिथ्यात्वकल्पनं युक्तम् , अबाधितत्वात् । न खल्वहं जानामीति प्रत्ययः केनचिदल्पीयसा दोषरेणुना धूसरीकर्तुं पार्यते । तदस्यात्मैव मुख्यो विषयः, तदतिरिक्तं वस्तु भाक्त इति । तस्मादहंप्रत्ययगम्यत्वादात्मा प्रत्यक्ष इति । 11 અને શરીર પોતે જ્ઞાતા નથી, કારણ કે શરીર બાલ આદિ અવસ્થાભેદે ભિન્ન થાય છે તેમ જ તે અચેતન છે. વળી, પ્રત્યભિજ્ઞારૂ ર અહં પ્રત્યયથી ગ્રાહ્ય જ્ઞાતા સિદ્ધ થયો છે ત્યારે સ્થૂલ આદિ સાથે સમ નાવિકરણવાળે અને અભેદપચારથી શરીરમાં રહેતો અહંપ્રત્યય મિથ્યા છે એમ મનાશે પરંતુ આ મિથ્યા અહિં પ્રત્યયને અનુરોધથી જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળા અહંપ્રત્યયને મિથ્યા માનવ એગ્ય નથી કારણ કે તે અબાધિત છે. હું જાણું છું” એ જ્ઞાનને કેઈપણ અ૫ દે રૂપ કારણથી દૂષિત કરવું શક્ય નથી. તેથી આત્મા આ અહંપ્રત્યયને મુખ્ય વિષય છે, આત્માથી અતિરિક્ત વસ્તુ ગૌણ વિષય છે. નિષ્કર્ષ એ કે અહીં પ્રત્યયથી ગ્રાહ્ય હોવાથી આત્મા પ્રત્યક્ષ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ १५. આત્મા ઢાળ પણ છે અને ગ્રાહક પણ છે એ અંગે વિવાદ 12. अत्र वदन्ति-शब्दमात्रोच्चारणमेतत् 'अहं जानामि' 'अहमिच्छामि' 'अहं सुखी' 'अहं दुःखी' इति । न तु ज्ञानादिस्वरूपातिरिक्तस्तदाश्रयः कश्चिदेतासु बुद्विषु परिस्फुरतीति । कथमेकस्यामेव संविदि कर्ता च कर्म चात्मा भवेत् ? ग्राह्यग्राहकतैकस्य ज्ञानस्यापाकरिष्यते । त्वयाऽपि नेष्यते चेति तथा नास्त्यात्मनोऽपि सा ॥ यञ्चावस्थाकृतं भेदमवलम्ब्य ग्राह्यग्राहकभावसमर्थनमेकस्यैवात्मनः कृतं 'किल द्रव्यादिस्वरूपमात्मनो ग्राह्य, ज्ञातृरूपं च ग्राहकम् ' इति, तदनुपपन्नं, द्रव्यादिरूपे ग्राह्य न ज्ञातरि ग्राहकता साधिता स्यात् , आत्मवर्तिनोऽपि द्रव्यादिरूपस्य घटादितुल्यत्वात् । 12. सी पौधोछे-टु न धु' धु' 'भुमा धु' भी છુંએ તે શબ્દમાત્રનું ઉચ્ચારણ છે. ખરેખર તે જ્ઞાનાદિસ્વરૂપથી અતિરિક્ત એ તેને કઈ આશ્રય આ જ્ઞાનમાં પ્રકાશતો નથી. વળી, અહંપ્રત્યયરૂપ એક જ જ્ઞાનમાં ર્તા ( साता) भने म (जेय ) -ने, आत्मा ४३ शत हाय ! તૈયાયિક – એક જ જ્ઞાનની પ્રાથના અને ગ્રાહક્તાને પ્રતિષેધ અમે કરીશું અને તમે પણ ઇચ્છતા નથી, તેવી જ રીતે આત્માની પણ ગ્રાહ્યતા અને ગ્રાહકતા નથી. કુમારિક ભટ્ટ [લેકવાર્તિક, શૂન્યવાદ, શ્લોક ૬૮ માં ] અવસ્થાકૃત ભેદને અવલંબીને એક જ આત્મામાં ગ્રાહ્ય અને ગ્રાહક બંને ભાવોનું સમર્થન કરે છે અને કહે છે કે આત્માનું દ્રવ્યાદિ રૂ૫ ગ્રાહ્ય છે અને જ્ઞાતૃરૂપ ગ્રાહક છે. પરંતુ તે ધટતું નથી, કારણ કે જે આત્મા દ્રવ્ય આદિ રૂપે ગ્રાહ્ય હોય તો તે જ્ઞાતૃરૂપે ગ્રાહ્ય નથી એવું સાબિત થાય કારણ કે આત્મવતી હોવા છતાં દ્રવ્ય આદિ રૂપ ઘટાદિ તુય છે, અર્થાત જેમ ઘટાદિ જ્ઞાતૃરૂપથી પૃથફ છે. તેમ દ્રવ્યાદિરૂપ પણ જ્ઞાતૃરૂપથી પૃથફ છે. 13. यदपि निपुणंमन्यैरुच्यते -- भवतु ज्ञातृतैव ग्राह्या प्राहिका च । तथाऽपि विषयोपाधिकृतोऽस्त्येव भेदः । घटावच्छिन्ना हि ज्ञातृता गाह्या, शुद्धैव तु ज्ञातृता ग्राहिकेति । 'घटमहं जानामि' इति कोऽर्थः ? 'घटं जानन्तम् आत्मानं जानामि' इति, अस्मत्प्रयोगसंभेदाच्चैवमवकल्पते । अन्यत्र तु शुद्धविषयग्रहणमेव भवति 'घटोऽयम्' इति । तदेतदपि सरलमतिप्रतारणमात्रम् । यथा हि घटोऽयमित्यत्र घटमात्रप्रवणैव संवित् , एवं अस्मत्प्रयोगसंभेदेऽपि 'घटमहं जानामि' इत्यत्र घटप्रवणैव बुद्धिः, इयांस्तु विशेषः - पूर्व केवलं घटग्रहणम् , अधुना तु ज्ञानविशिष्टघटावमर्श इति । Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતૃતા પિતે જ ગ્રાહ્ય અને ગ્રાહક એ ઉમ્બકમત ૧૫૧ 13. પિતાને નિપુણ માનનારા [ઉએક વગેરે] કહે છે કે તે પછી ભલે જ્ઞાતૃતા પોતે જ ગ્રાહ્ય અને ગ્રાહક હો, પરંતુ તે જ્ઞાતૃતામાં વિષયરૂપ ઉપાધિને કારણે ભેદ પડે છે જ. ધટથી અવચ્છિન્ન જ્ઞાતૃતા ગ્રાહ્ય છે, પરંતુ શુદ્ધ જ્ઞાતૃતા ગ્રાહક છે. [જ્યારે ઘટ આદિને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહ્ય હોય છે ત્યારે જ ત્યાં આત્માને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહક હોય છે, જેમકે “હું ઘટને જાણું છું'.] “હું ઘટને જાણું છું” એને શું અર્થ છે ? એને અર્થ છે-ઘટને જાણતા આત્માને હું જાણું છું. હું ઘટને જાણું છું' એમાં સંવિત “અસ્મત'– શબ્દના ( =હ શના) પ્રયોગના અનુપ્રવેશને પામેલી હોવાથી આમ ઘટે છે. અન્યત્ર તે શુદ્ધ વિષયનું જ ગ્રહણ થાય છે, જેમકે “આ ઘટ છે.” આ તેમની વાત સરળ બુદ્ધિવાળાઓને છેતરવા માટે જ છે, કારણ કે ખરેખર તે ‘આ ઘટ છે” એમાં જેમ સંવિત ઘટમાત્રપ્રવણ છે તેમ “અસ્મ' શબ્દનો પ્રયોગને અનુપ્રવેશ પામેલી હોય ત્યારે પણ અર્થાત “હું ધટને જાણું છું” એમાં પણ સંવિત ઘટઝવણ હોય છે, ભેદ આટલું જ છે કે પહેલાં કેવળ ધટનું પ્રહણ હોય છે, પણ અત્યારે તો જ્ઞાનવિશિષ્ટ ઘટને અવમશ છે (– “જેને હું જાણું છું તે ઘટ છે.) 14. ननु विभज्यमानायां प्रतीतौ घटोऽयमिति तावद्विषयग्रहणं, जानामीति तु ज्ञानग्रहणमपि भवतु नाम । अहमिति तु कस्य ग्रहणम् ? न चैकस्यामेव प्रतीतावंशविभागेन प्रामाण्यमप्रामाण्यं वा वक्तुं युक्तम्-घटमिति जानामीति च प्रमाणम् , अहमिति तु न प्रमाणमिति । तस्मादत्र ज्ञातुरवभासोऽभ्युपेयः । 14. વિજ્ઞાનવાદી–ભેદ પામતી પ્રતીતિમાં ‘આ ઘટ છે' એ ભાગ વિષયગ્રહણ છે, પરંતુ “જાણું છું' એ ભાગ જ્ઞાનગ્રહણું પણ હે. મીમાંસક – ' એ ભાગ નું પ્રહણ છે ? વળી, એક જ પ્રતીતિમાં અશવિભાગથી પ્રામાણ્ય-અપ્રામાણ્ય જણાવવું યોગ્ય નથી, “ઘટને’ અને ‘જાણું છું' એ પ્રમાણુ પરંતુ “હું” એ અપ્રમાણ એમ કહેવું બરાબર નથી. તેથી જ્ઞાતાને અવભાસ સ્વીકારવું જોઈએ. 15. ૩મત્ર નૈવસ્થા પ્રતીતાવામન વર્મતા તા યાતમિત ! यस्तपाधिस्त्वयोन्नेतुमुपक्रान्तः सोऽयं न घटते, घटप्रवणत्वात् 'अहं घट जानामि' इति प्रतीतेः । विभज्यमानत्वेऽपि घटमिति जानामीति चांशद्वयं विशेषनिष्ठमेव जातम् । अहमिति त्वयमंशो यद्यात्मविषयो इष्यते तर्हि स एव शुद्धोऽवशिष्यते ग्राह्यः ग्राहकश्चति । नावस्थाकृतस्तद्भेदः समर्थितः स्यात् । भेदाभावेन चैकस्यैव ग्राह्यग्राहकभावमनुपाधिकमभिदधता विज्ञानवादवम संश्रितं स्यात् । तस्मादहंप्रत्ययस्य ग्राहकाद्भिन्नं ग्राह्यमभिधित्सता शरीरमेव ग्राह्यमभ्युपगन्तव्यम् । 15. નૈયાયિક – અહી અમે તૈયાયિકોએ અગાઉ કહ્યું છે કે એક જ પ્રતીતિમાં આત્મા ર્તા અને કમ બને ન હેય. જે ઉપાધિ તમે (ઉમ્બકે) કલ્પી છે તે ઉપાધિ ઘટતી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અહંપ્રત્યયનું ગ્રાહ્ય શરીર છે એ મત નથી કારણ કે હું ઘટને જાણું છું' એ પ્રતીતિ પણ ઘટપ્રવણ છે. વળી, એ પ્રતીતિ ભેદ પામતી હોવા છતાં ધટને જાણું છું' એ તેના બે અંશે વિશેષનિષ્ઠ જ બની રહે છે [-ગ્રાઘનિષ્ઠ અને ગ્રહીનિષ્ઠ. ] પણ જે “હું” એ અંશને વિષય આત્મા છે એમ ઈચ્છવામાં આવે છે તે જ શુદ્ધ બાકી રહે જે ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે. અવસ્થાકૃત ભેદ તેની બાબતમાં સમર્થન પામતું નથી. ભેદનો અભાવ હોઈ એકના જ, ઉપાધિ વિના થતા, ગ્રાહ્યભાવ અને ગ્રાહકભેવને જણાવતા તમે વિજ્ઞાનવાદન માગને આશ્રય લીધે એમ થાય. તેથી અહપ્રત્યયના ગ્રાહકથી જ તેનું (=અહપ્રત્યયનું) ગ્રાહ્ય છે એમ કહેવા ઈચ્છનારે શરીર જ ગ્રાહ્ય છે એમ કહેવું જોઈએ. 16. ज्ञानसामानाधिकरण्यानुपपत्तेश्च वरमस्य मिथ्यात्वम् । अस्तु आत्माટુમ્બનતા | अत एव शश्यामसामानाधिकरण्यधीः । शरीरालम्बनत्वस्य साक्षिणी न विरोत्स्यते ।। ननु ममेदं शरीरमिति भेदप्रतिभासात् कथमहंप्रत्ययः शरीरालम्बन: स्यात् ? 16. મીમાંસક – [ “હું જાણું છું' એમાં ] જ્ઞાન સાથે શરીરનું સામાનાધિકરણ્ય ઘટતું ન હોઈ જ્ઞાન સાથે શરીરની સમાનાધિકરણના મિથ્યા છે (અર્થાત અહંપ્રત્યયની શરીરવિષયકતા મિથ્યા છે) એમ માનવું વધુ સારું. તેથી અહીં અહંપ્રત્યયનો વિષય આત્મા છે. તેથી જ “હું કશ છું” “હું શ્યામ છું' એવી કૃશ, શ્યામ સાથે “હું”ને સામાનાધિકરણ્યવાળી બુદ્ધિ અહ બુદ્ધિને વિષય શરીર છે એની શાખ પૂરે છે, એ વિરોધ પામશે નહિ. પરંતુ “આ માર શરીર છે એ પ્રતીતિમાં અહ' (મમ) અને શરીર એ બેના ભેદને પ્રતિભાસ હાઈ કેવી રીતે અહંપ્રત્યયનું આલંબન શરીર બને ? [અહીં તો અહં પ્રત્યાયના આલંબન તરીકે આત્માને સ્વીકાર જોઈએ. ] 17. भोः साधो ! नैवंविधेषु विश्वसितुमर्हसि, ममात्मेत्यपि भेदप्रत्ययस्य दर्शनात् । अवस्थाभेदादिना यथा तथा तत्समर्थनमास्थीयते । तदिह शरीरालम्बनत्वेऽपि सैव सरणिरनुसरिष्यते । तस्मादहंप्रत्ययः शरीरालम्बन एवेति । स च ज्ञानादिसमानाधिकरणे मिथ्या, स्थूलादिसमानाधिकरणस्तु सम्यगिति । ये तु मम शरीरं ममात्मेति च बुद्धी ते द्वे अपि मिथ्या, ममप्रत्ययस्याहंप्रत्ययवदात्मानालम्बनत्वात् शरीरे च भेदानुपपत्तेः । मम पाणिर्भुजो वेति भिन्नत्वादुपपद्यते । शरीरं तु ममेत्येषा कल्पना राहुमूर्धवत् ।। तस्मादहङ्कारममकारयोर्द्व योरप्यविषयत्वादात्मा परोक्ष इति सिद्धम् । Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વત: પ્રકાશે છે એ પ્રાભાકરમત ૧૫૩ 17, નીયાયિક, અરે એ સજજન ! આ પ્રકારના ભેદપ્રતિભામાં વિશ્વાસ રાખો યેગ્ય નથી, કારણકે “મારો આત્મા’ એ પ્રતીતિમાં અહં (મમ) અને આત્મા એ બેના ભેદને પ્રતિભાસ દેખાય છે. [ હકીક્તમાં અહં અને આત્મા બે જુદી વસ્તુ નથી, છતાં તેમના ભેદને પ્રતિ માસ થાય છે.] અવસ્થાભેદ વગેરે વડે જેમ તેમ કરીને મારો આત્મા” એ ભેદપ્રતીતિનું સમર્થન કરવામાં આવે છે. તેથી અહીં. (મારું શરીર માં અહંપ્રત્યયનું) આલંબન શરીર જ છે એ બાબત સમજાવવામાં પણ તે જ પદ્ધતિને (રીતિને અનુસરીથ. [‘માર આ શરીર' એ પ્રતીતિમાં “મારું” એ દ્વારા યૌવનાવસ્થાને પરામર્શ કરી ‘આ’ એ દ્વારા વૃદ્ધાસ્થાને નિર્દેશ કરવામાં આવ્યું છે. ] તેથી અહં પ્રત્યય શરીરાલંબન જ છે, અહં. પ્રત્યય જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળો છે એ વાત મિથ્યા છે, અહંપ્રત્યય સ્થૂલ આદિ સાથે સમ નાધિકરણવાળે છે એ વાત સાચી છે. “મારું શરીર' “મારે આત્મા' આ જે બુદ્ધિ છે તે બને મિશ્યા છે, કારણ કે અહ પ્રત્યયની જેમ મભપ્રત્યયનું આલંબન આત્મા નથી. અને શરીરને આલંબન માનતાં ભેદ ઘટતું નથી. “મારે હાથ' કે “મારો ભુજ’ એ પ્રતીતિ શરીર અને હાથ ભિન્ન હાઈ ઘટે છે પરંતુ “મારું શરીર એ કલ્પના “રાઈનું માથું' એના જેવી છે. નિષ્કર્ષ એ કે અહ કાર અને મમકાર બન્નેને વિષય આત્મા ન હોઈ સામા પરોક્ષ છે એ સિદ્ધ થયું. 18. अपरे पुनराहुः—न ग्राह्यग्राहकरूपोभयसम्पत्तेरेकस्य कर्मत्वं कर्तृत्व च युगपदात्मनो मन्यामहे । किन्तु चितिशक्तिस्वभावमपरसाधनमपरोक्षमात्मतत्त्वं प्रचक्ष्महे । न ह्यात्माऽन्यजन्येन ज्ञानेन घटादिरिव प्रकाशते, अपि तु स्वत एव प्रकाशते । चेतनत्वमपि तस्य नैसर्गिकमेव, न करणापजनितचितियोगनिबन्धनम् । चिद्योगाद्धि चेतनत्वे घटादावपि तत्प्रसङ्गः । न चास्ति नियमहेतुः, अनेककारकपरिघहिततनुरपि चितिरात्मानमेव ज्ञातारौं करोति, न कारकान्तरमिति । तस्मात् स्वत एव चित्स्वभावताऽस्य भद्रिका । तदिदमात्मप्रकाशनं संविद्वदवगन्तव्यम् । यदाहुः ‘संवित् संवित्तयैव संवेद्यते, न वेद्यतया' इति । नास्याः कर्मभावो विद्यत इत्यर्थः । एवमात्मा ग्राहकतयैव प्रकाशते, न ग्राह्यतयैवेति । तद्वै रूप्यस्य चोदनमनुपपन्नमिति । 18. વળી બીજા ( = પ્રાભા કરે) કહે છે – 2 હ્યરૂપ અને ગ્રાહકરૂપ ઉભય સંપત્તિ એકને હોવાથી આત્માનું યુગપત કર્ભત્વ અને કતૃત્વ છે એમ અમે માનતા નથી. પરંતુ ચિતિશક્તિસ્વરૂપવાળા બીજા પર આધાર ન રાખનારા આત્માને અમે અપરોક્ષ કહીએ છીએ. આમા અચજન્ય જ્ઞાન વડે ઘટ વગેરેની જેમ પ્રકાશિત થતું નથી પણ સ્વતઃ જ પ્રકાશિત થાય છે. તેનું ચેતનત્વ પણ નૈસર્ગિક જ છે, કરણે (=ઈન્દ્રિ) દ્વારા ઉત્પન્ન થયેલ ચિત (જ્ઞાન) સાથે ચિતિને (આત્મા) સંબંધ થવાને કારણે નથી. ચિતને ચિતિ સાથે સંબંધ થવાને કારણે ચિતિનું ચેતનત્વ હોય તો ઘટ વગેરે પણ ચેતન બની જવાની આપત્તિ આવે. ચિત્ર સાથે સંબંધ થવાથી ચિતિ જ ચેતન બને, બીજુ કોઈ નહિ એવા નિયમને (restriction). કઈ હેતુ નથી, અનેક કારકેથી ઉત્પન્ન થયેલું ચિત (જ્ઞાન) આત્માને જ જ્ઞાતા કરે છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રભાકરમતખ'ડન બીજા કોઈ કારકને જ્ઞાતા કરતું નથી, [આમ કેમ?]. તેથી, સ્વભાવથી જ આત્મા ચિસ્વરૂપ છે એમ માનવું એવું છે. પરિણામે આત્મપ્રકાશનને સંવિત જેમ સમજવું જોઈએ. કહ્યું છે કે “સંવિત સંવિતરૂપે જ સદાય છે, સંવેદ્યરૂપે સંવેદાતી નથી'. આને અર્થ એ કે સંવિતને કર્મભાવ અસ્તિત્વમાં નથી. આમ આભા ગ્રાહકરૂપે જ પ્રકાશિત થાય છે, ગ્રાહ્યરૂપે પ્રકાશિત થતું નથી. તેથી આત્મામાં બેરૂપ હોવાને આક્ષેપ ઘટતો નથી 19. ન વતુરબ્રમ્ | પરસાધનમતિ કોડર્થ: ? ડાયાસ્તનિરપેક્ષमेव प्रकाशमानमात्मतत्त्वमास्त इति । तदयुक्तम् , अकरणिकायाः प्रतीतेरदृष्टत्वात् । अपूर्वं च तत् किमपि यथाऽभ्युपगतप्रमाणातिरिक्तमेव प्रमाणं स्यात् । न च नियमकारणमत्र पश्यामः--तथा प्रकाशमानः स्व एवात्मा प्रकाशते, न परात्मेति । प्रकाशमानत्वेनात्मनो नूनमनुभूयमानता वाच्या । अनुभूयमानता चानुभवकर्मत्वम् , इतरथाऽस्याः प्रत्यक्षतव न स्यात् । अथोच्यते-न प्रत्यक्ष आत्मा, किन्त्वपरोक्ष इति; नेदमर्थान्तरवचनम् । शिशव एवं प्रतार्यन्ते, न प्रामाणिकाः । प्रत्यक्षश्च न भवति अपरोक्षश्च भवतीति चित्रम् । 19. યાયિક– આ પણ બરાબર નથી. બીજા સાધનો પર આધાર રાખત નથી એમ કહેવાને શો અર્થ છે ? પ્રભાકર – એને અર્થ છે- બીજા ઉપાયની અપેક્ષા વિના જ આત્મતત્ત્વ પ્રકાશે છે. નૈયાયિક – એ બરાબર નથી કારણ કે કરણ વિના પ્રતીતિ દેખી નથી. તે તો સ્વીકૃત પ્રમાણેથી અતિરિક્ત જ કોઈ અપૂર્વ પ્રમાણે બને. વળી, અહીં એ નિયમનું (restrictionનું) કઈ કારણ અમે દેખતા નથી કે પ્રકાશમાન પે.તાને જ આમાં પ્રકાશે છે, પરને આત્મા પ્રકાશ નથી. પ્રકાશમાનતાથી આત્માની અનુભૂયમાનતા વાચ્યું છે. અનુભૂયમાનતા એ ભવન કમ હોવાપણું છે, અન્યથા એની પ્રત્યક્ષતા નહિ બને. જો તમે કહો કે આત્મા પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ છે, “પ્રત્યક્ષ” અને “અપરોક્ષ' એ પર્યાય શબ્દ નથી, તો અમે કહીશું કે શિશુઓ જ આમ છેતરાય છે, તાર્કિકે નહિ, પ્રત્યક્ષ ન હોય અને અપક્ષ હોય એ તો વિચિત્ર છે. - 20. પ્રત્યક્ષજ્ઞાનવર્મવમસ્થ નાસ્તીતિ વેત , તÁપરોક્ષત્રમપિ મા મૂત | प्रकाशत्वादपरोक्षत्वमिति चेत् , न, दीपादेः प्रकाशस्याप्यन्धादिभिरगृह्यमाणस्य प्रकाशमानत्वायोगात् । तस्मात् प्रकाशते चेदात्मा नूनमनुभूयेतापीति बलात् कर्मत्वमपरिहार्यम् । अतश्च तदवस्थैव द्वैरूप्यचोदना । 20. પ્રત્યક્ષ જ્ઞાનનું કર્મ આત્મા નથી એમ જે તમે પ્રભાકરે કહે તો અમે કહીએ છીએ કે તે અપરોક્ષ પણ ન બને. પ્રકાશરૂપ હોવાથી તે અપરોક્ષ છે એમ જે તમે કહે તે તે પણ બરાબર નથી કારણ કે દીપ વગેરે પ્રકાશ પણ, જે અબ્ધ વગેરેથી ગ્રહણ કરતે નથી તે. પ્રકાશમાનતા ધરાવતા નથી. તેથી આત્મા જે ખરેખર પ્રકાશ હોય તે ખરેખર Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાંત અને તેનું ખંડન ૧૫૫ અનુભવાય પણ ખરે, એટલે ન છૂટકે આત્માનું કમપણું અપરિહાર્ય બને છે. તેથી આત્માના દંરૂપ (કર્નરૂપ અને કમરૂપ એ બે રૂ૫) ઉપર આક્ષેપ એમ ને એમ રહે છે. 2. કારજ્ઞાનપક્ષ ૨ ઇતિક્ષેશ્યામ: | સ વારમારિ તુલ્યો ન્યાય | कल्पना रूप्यं च भवताम्-आत्मा च स्वप्रकाशः, संविच्च स्वप्रकाशेति । न च निपुणमतिरपि विवेकमीदृशमुपदर्शयितुं शक्नोति भवान् , इयं स्वप्रकाशा फलरूपा संवित् , अयं स्वप्रकाशो ज्ञातृरूप आत्मेति । चित्रं चेदं यत्तयोद्धयोः प्रकाशयोरन्तराले तव्यापारः परोक्षः ज्ञानाख्यः संपन्न इति । 21. અમે તૈયાયિકે પ્રકાશરૂપ જ્ઞાન પક્ષને પણ પ્રતિષેધ કરીશું. તે ન્યાય આત્મામાં પણ તુલ્યપણે લાગુ પડે છે. આપની Áરૂની કલ્પના છે. આત્મા સ્વપ્રકાશ છે અને સંવિત સ્વપ્રકાશ છે. નિપુણુમતિવાળા આપ પ્રભાકર આ જાતને ભેદ દર્શાવવા શક્તિમાન નથી–આ ફળરૂપ સ્વપ્રકાશ સવિત છે અને આ ખાતરૂપ સ્વ કે તે પ્રકાશની વચ્ચે પેલે જ્ઞાન નામને વ્યાપાર પરોક્ષ થ. 22. નનું “ઘટમë નાનામ રૂક્યત્ર ત્રયકતિમાસ – મિતિ વિષયઃ , अहमित्यात्मा, जानामीति संविदिति । उक्तमत्र घटं जानामीति ज्ञानविशेषणविषयप्रतिभासः । अहमिति तु शरीरे ज्ञातृत्वभ्रमः, एकस्यात्मनो ग्राह्यग्राहकभावानुपपत्तेरिति । 22. પ્રભાકર હું વટને જાણું છું' અહીં ત્રણને પ્રતિભાસ છે-“ધટને એ અંશથી વિષય પ્રકાશે છે, “હું” એ અંશથી આભા પ્રકાશે છે અને જાણું છું” એ અંશથી સંવિત પ્રકાશે છે. નૈયાયિક – અમે કહ્યું છે કે “ઘટને જાણું છું" એમાં જ્ઞાન જેનું વિશેષણ છે તે વિષયનો પ્રતિભાસ છે, “હું” એમાં શરીરમાં જ્ઞાતૃત્વને ભ્રમ છે, કારણ કે એક આતામાં ગ્રાહ્યભાવ અને ગ્રાહકભાવ બને ઘટતા નથી. 23. यदपि स्वतश्चेतनस्वभावत्वमात्मनः कल्प्यते, तदपि न सोपपत्तिकम् । सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । __ नार्थावभासादन्यद्धि चैतन्यं नाम मन्महे ।। यदि च स्वत एवार्थावभाससामर्थ्यमात्मनः, तत् किमिन्द्रियः प्रयोजनम् ? मनष्षष्ठैरिन्द्रियनिरपेक्षपदार्थपरिच्छेदसामर्थ्यपक्षे च सर्वस्य सर्वज्ञताऽऽपत्तिः । अतोऽवश्य ज्ञानसमवायनिबन्धनमेवात्मनश्चेतयितृत्वम् । 23. આત્મા સ્વતઃ ચેતનસ્વભાવ (= જ્ઞાનસ્વભાવ) છે એવું તમે જે કહે છે તે પણ તર્કસંગત નથી. ચિત્ (જ્ઞાન) સાથેના સંબંધથી તે સચેતન છે, તેની સાથેના સંબંધ વિના જડ છે. અર્થના અવભાસથી અન્ય કંઈ ચૈતન્ય નથી એમ અમે કહીએ છીએ. જે અને અવભાસ કરવાનું સામર્થ્ય આત્મામાં સ્વતઃ હોય તો પછી ઇન્દ્રિયોનું પ્રયોજન શું ? Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આત્મા સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ તૈયાયિક્રમત છઠ્ઠા મન સાહિતની છ ઇન્દ્રિયાથી નિરપેક્ષ રીતે પટ્ટાથ જ્ઞાન કરવાનું સામર્થ્ય આત્મામાં છે એ પક્ષમાં સવ આત્મામાં સદા સજ્ઞતાની આપત્તિ આવશે. તેથી આત્મામાં સમવાયસંબંધથી રહેતા જ્ઞાનરૂપ સમવાયિને કારણે જ આત્મામાં ચેતયિતૃત્વ (જ્ઞાતૃત્વ ) અવશ્યપણે છે. 24. न च घटादिभिरतिप्रसङ्ग आशङ्कनीयः । पदार्थस्वभावोपनतस्यैव क्रियावैचित्र्यस्य सर्वलोकप्रसिद्धत्वात् । चेतनादिक्रियाः कर्मसमवायिन्यो न भवन्ति । गमनादिक्रियास्तु कर्तृ समवायिन्य एव । तदियं ज्ञानक्रियाऽपि कर्तृसमवायिन्येव । न च वस्तुशक्तिरनुयोज्या भवति । न जडत्वाविशेषेऽपि कर्मादौ समवैति चित् । न द्रव्यत्वाविशेषेऽपि गन्धः स्पृशति पावकम् ॥ तस्मान्न प्रत्यक्ष आत्मा, नापि स्वतश्चेतयितेति स्थितम् । 24. ધટ આદિ ચિતિશક્તિ બની જવાના અતિપ્રસ`મદેષની આપત્તિની આશંકા કરવી ન જોઈએ, કારણ કે પદાર્થના સ્વભાવને લીધે જ ક્રિયાએનું વૈચિત્ર્ય છે એ સવ જતામાં પ્રસિદ્ધ છે. ચેતના વગેરે ક્રિયાએ કમ માં સમવાયસંબંધથી રહેતી નથી. ગમન આદિ ક્રિયાએ કર્તામાં સમવાયસંબંધથી રહે છે. તે Ο રીતે આ જ્ઞાનક્રિયા પણું કર્તામાં જ સમવાયસંબંધથી રહે છે. અને વસ્તુની શક્તિની બાબતમાં પ્રશ્ન ઊઠાવવા કે વસ્તુની એવી શક્તિ કેમ છે એ અયેાગ્ય છે. કર્મ (ઘટ) વગેરે અને આત્મા સમાનપણે જડ હોવા છતાં કમ વગેરેમાં ચિતક્રિયા (= જ્ઞાનક્રિયા) સમવાયસંબંધથી રહેતી નથી. પૃથ્વી અને અગ્નિ બન્ને સમાનપણું દ્રવ્ય હોવા છતાં ગંધગુણુ [ પૃથ્વીમાં જ સમવાયસ બધથી રહે છે પણ] અગ્નિમાં સમવાયસંબંધથી રહેતો નથી. તેથી, આત્મા પ્રત્યક્ષ પણ નથી કે સ્વતઃપ્રકાશ ( = સ્વસ`વેદ્ય ) પણ નથી એ સ્થિર થયું. 25. स्वयूथ्यास्तु केचिदाचक्षते — यद्येकस्य कर्तृत्वं कर्मत्वं चानुपपन्नमित्यप्रत्यक्ष आत्मेष्यते, तदयमनुमानेनापि कथं ग्रहीष्यते ? आत्मानमात्मनाऽऽत्मैव लिङ्गादनुमिनोति हि । तत्र नूनमुपेतव्या कर्तृता कर्मताऽस्य च ।। तत्रानुमानज्ञानस्य यथाऽऽत्मा याति कर्मताम् । तथाऽहं प्रत्ययस्यैव प्रत्यक्षस्यापि गच्छतु देहादिव्यतिरिक्तश्च यथा लिङ्गन गम्यते । तथाऽहं प्रत्ययेनापि गम्यतां तद्विलक्षणः || 25. અમારા પેાતાના જ જૂથના કેટલાક ( = અનૈયાયિકા) કહે છે કે એક જ ક્રિયામાં એકનું કર્તા અને કર્માં બન્ને હોવું ઘટતું નથી એ કારણે જો આત્માને પ્રત્યક્ષગ્રાહ્ય ન માનના હો તેા આત્મા અનુમાન વડે પણુ કેવી રીતે ગૃહીત થશે ? કારણ કે લિંગ ઉપરથી આત્મા Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ વડે આત્મા જ આત્માને અનુમાને છે, ત્યાં આત્મા કમ અને કર્તા બને છે એમ સ્વીકારવું જોઈશે. જેમ ત્યાં અનુમાનજ્ઞાનન કમ આત્મા બને છે તેમ અહપ્રત્યયરૂપ પ્રત્યક્ષનું કર્મ પણ આમ બને. જેમ લિંગ દ્વારા આત્મા દેહથી જ છે એમ જ્ઞાત થાય છે તેમ અહ પ્રત્યય દ્વારા પણ આત્મા દેહથી ભિન્ન છે એ જ્ઞાત થાઓ. 26. ननु आत्मनः किं रूपं यत् प्रत्यक्षेण साक्षात् क्रियते ? यद्येवं सुखादेरपि किं रूपं यत् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ? नन्वानन्दादिरूपं प्रसिद्धमेव सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु મવાનું ! सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ॥ इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ।। 26. ૨ નૈયાયિકે – આત્માનું કયું રૂપ પ્રત્યક્ષ વડે જાણીએ છીએ ? મ યાયિકે – જે એમ હોય તો સુખ આદિનું પણ કહ્યું રૂપ માનસપ્રત્યક્ષ વડે જ્ઞાત થતું તમે માને છે ? - a Rયાયિક - સુખ વગેરેનું આનન્દ આદિ રૂપ પ્રસિદ્ધ જ છે. * * * નયાયિક – તો તે અનન્દ વગેરેના આધારપણુરૂપ આત્માના રૂપને પણ આપ માનસ પ્રત્યક્ષથી ભાશિ. સુખ આદિ જ્યારે જ્ઞાતે થાય છે ત્યારે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ મતુબના અર્થથી જોડાયેલા જ અનુભવાય છે (અર્થાત “હું સુખી છું” એ રીતે જ અનુભવાય છે ). આમ આત્માનું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જેમ ‘આ ઘટ છે એ રીતે ધટનું જ્ઞાન થાય છે તેમ “આ સુખ છે' એ રીતે સુખને અનુભવ થતે દેખાતો નથી પણ “હું સુખી છું” એ રીતે જ સુખનો અનુભવ થાય છે અને “હું સુખી છું' એ આકારની જ્ઞાતિ સુખ સાથે આત્માને પણ પ્રકાશિત કરે છે. 27. – જ્ઞાતૃજ્ઞાનવિરાછાર્થપ્રહ મિત્ર માત ! स्वयं प्रादीदृशत्तच्च किं वा युक्तमुपेक्षितुम् ॥ विशेष्यबुद्धिमिच्छन्ति नागृहीतविशेषणाम् । पूर्व चाननुभूतस्य स्मरणं नावकल्पते ।। न चानुमानतः पूर्व ज्ञात्वाऽऽत्मानं विशेषणम् । તશિરાર્થવૃદ્ધિઃ સ્થાત્ ત્રામસ્થાનવઘારા || Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આત્મા પ્રત્યક્ષ છે એ મતની સ્થાપના तस्मात् प्रत्यक्ष आत्मा । सामानाधिकरण्यं च स्मरणानुभवादिषु । अनुसन्धीयमानं यद् दृश्यते तत् कथं भवेत् ॥ 'पूर्वमहममुमर्थमनुभूतवान्, अहमेवाद्य पुनरनुभवामि' इति तुल्यविषयतावत् तुल्यकर्तृकताऽपि तत्र प्रकाशते, इतरथा त्वनुमातुमप्यात्मा न शक्येत । ज्ञानेच्छासुखदुःखादि किलेदं लिङ्गमात्मनः । एकाश्रयतया ज्ञातमनुसन्धातृबोधकम् ॥ तथात्वेन च तज्ज्ञानमाश्रयज्ञानपूर्वकम् । ज्ञाते तत्राफलं लिङ्गमज्ञाते तु न लिङ्गता ॥ तस्मात् प्रत्यक्ष एवात्मा वरमभ्युपगम्यताम् । वृद्धागमानुसारेण संविदालोकनेन च । 27. વળી જ્ઞાતાના જ્ઞાનથી વિશિષ્ટ અર્થના જ્ઞાનને (સ્મરણને = પ્રત્યભિના) ભાષ્યકારે પિતે જણાવ્યું છે અને તેને ઉપેક્ષવું શું યોગ્ય છે? જેમાં વિશેષણનું ગ્રહણ ન થયું હોય એવી વિશેષ્યની બુદ્ધિ તાર્કિકે ઈછતા નથી અને પૂર્વે ન અનુભવેલા અથનું સ્મરણ ઘટતું નથી. ન તે પહેલાં આત્મારૂ૫ વિશેષણને અનુમાન દ્વારા જાણ પછી તે વિશેaણથી વિશિષ્ટ અર્થની બુદ્ધિ થાય, કારણ કે આપણને વિશેષણજ્ઞાન અને વિશેષજ્ઞાનના કમને અનુભવ થતો નથી. તેથી આત્મા પ્રત્યક્ષ છે [જે આત્મા પ્રત્યક્ષ ન હોય તો] સ્મરણ, અનુભવ વગેરેનું સામાનાધિકરણ્ય, જે અનુસંધાન પામતું દેખાય છે તે, કેવી રીતે ઘટે ? પહેલાં મેં આ અર્થને અનુભવ કર્યો હતો. હું જ અત્યારે કરી તેને અનુભવું છું” એમ તુલ્યવિષયતાની જેમ તુલ્યન્તકતા પણ ત્યાં પ્રકાશે છે, અન્યથા આત્માનું અનુમાન કરવું પણ રાકય ન બને, જ્ઞાન, ઈછા, સુખ, દુઃખ આદિ રૂ૫ આત્માનું આ લિંગ- આત્મા એ બધાને એક આશ્રય છે એ રીતે જાણેલું આ લિંગ અનુસંધાતાનું બોધક છે. એક આશ્રયમાં રહેનાર તરીકે લિંગનું થતું જ્ઞાન આશ્રયના જ્ઞાન પછી થાય. આશ્રય (આત્મા) જ્ઞાત થઈ ગયા પછી લિંગનું કંઈ કામ નથી, લિંગ નિપ્રયોજન છે, નિષ્ફળ છે. અને જે આશ્રય જ્ઞાત થયો ન હોય તે પછી તે લિંગ લિંગ ન રહે. તેથી, વૃદ્ધાગમાનુસાર અને સંવિદ્ગા આલોકનને આધારે આમાં પ્રત્યક્ષ જ છે એમ તમારે સ્વીકારવું વધુ સારું છે. 28. કથ વાડમિનિસેન સિમનેન ઝોનનમ્ | अनुमेयत्वमेवास्तु लिङ्गेनेच्छाऽदिनाऽऽत्मनः ।। Page #184 -------------------------------------------------------------------------- ________________ આત્માનુમાનપ્રકાર ૧૫ तदाह सूत्रकारः 'इच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानान्यात्मनो लिङ्गम्' [न्यायसूत्र १.१.१०] । इच्छा नाम तावदित्थमुपजायते-यज्जातीयमर्थमुपभुजानः पुरुषः पुरा सुखमनुभूतवान्, पुनः कालान्तरे तज्जातीयमर्थमुपलभ्य सुखसाधनतामनुस्मृत्य तमादातुमिच्छति । सेयमनेन क्रमेण समुपजायमानेच्छा पूर्वापरानुसन्धानसमर्थमाश्रयमनुमापयति, कार्यस्य निराधारस्यानुपपत्तेः । आश्रयमात्रप्रतीतौ चायमन्वयव्यतिरेकवानेव हेतुर्भवति । इच्छा धर्मिणी, आश्रितेति साध्यो धर्मः, कार्यत्वाद् घटादिवद् गुणत्वात् रूपादिवत् इति वा हेतुर्वक्तव्यः । गुणत्वं चेच्छादीनामचाक्षुषप्रत्यक्षत्वादिना रसादिवद्दर्शितमाचार्यैः । एवमन्वयव्यतिरेकवताऽमुना हेतुनाऽधिष्ठानमात्रोऽनुमिते तदधिष्ठानत्वे च देहेन्द्रियादौ प्रसक्ते पूर्वानुभूतसुखसाधनत्वानुसन्धानसव्यपेक्षतदुत्पादनपर्यालोचनया तत्कार्यसमानकर्तृ कत्वावगमात् शरीरादिप्रतिषेधे सति, स एव केवलयतिरेकिभवने तु विशिष्टमाश्रयमनुमापयति । इच्छा शरीरादिविलक्षणाश्रया, शरीरादिषु बाधकोपपत्तौ सत्यां कार्यत्वादिति । अत्र च साधर्म्यदृष्टान्तो न संभवतीति वैधHदृष्टान्तः प्रदर्यते । स च घट एव । कार्यत्वे निर्विशषणे य एव साधर्म्यदृष्टान्तो घटः स एव वैधर्म्यदृष्टान्तः सविशेषणे । यत्र विलक्षणाश्रितत्वं नास्ति तत्र सविशेषणं कार्यत्वमपि नास्ति, यथा घटादाविति न न शक्यते वक्तुम् । तत्र कार्यत्वमात्रयोगेऽपि सविशेषणानां कार्यत्वाभावाद्विलक्षणाश्रितत्वमपि तत्र नास्ति, भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यमानत्वात् ।। 28. ब यायि? -- अया, मा अनिनिवेशनु शु प्रयोल छ ? ४२७१ मा લિંગ દ્વારા આત્મા અનુમેય જ છે. તેથી સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે ઇરછા, ષ, પ્રયત્ન, સુખ દુઃખ અને જ્ઞાન આત્માનું લિંગ છે, ઈછા આ રીતે ઉપન્ન થાય છે – જે જાતિના અર્થને ઉપભોગ કરતા પુરુષે પહેલાં સુખ અનુભવ્યું હતું તે પતિના અથને ફરી કાલાન્તરે દેખીને, પૂર્વે તે જતિનો અર્થ સુખનું સાધન થયું હતું એ યાદ કરીને, તેને પ્રાપ્ત કરવા તે ઇચ્છે છે. આ ક્રમે ઉત્પન્ન થતી તે ઈચ્છા પૂર્વાપરનું અનુસંધાન કરવાને સમર્થ એવા આશ્રયનું અનુમાન કરાવે છે કારણ કે આશ્રય વિનાનું કાર્ય ઘટતું નથી. અને આશ્રયમાત્રની પ્રતીતિમાં આ હેતુ ( “કારણ કે તે કાર્ય છે એ હેતુ ) અન્વય-વ્યતિરેકવાળે જ હેતુ બને છે. ઇરછા ધમ (પક્ષ) છે, “આશ્રિત છે' એ સાધ્ય ધર્મ છે, કારણ કે તે ઘટની જેમ કાર્ય છે' કે “કારણ કે તે રૂપની જેમ ગુણ છે' એને હેતુ કહેવો જોઈએ. જેમ રસ આદિનું ગુરુપણું અચાક્ષુષપ્રત્યક્ષપણુ વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે, તેમ ઈછા આદિન પણ ગુપણું અચાક્ષુષપ્રત્યક્ષપણું વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે. એ રીતે અન્વય-વ્યતિરેકવાળા આ હેતુ વડે અધિષ્ઠાનમાત્રનું અનુમાન થતાં જ્યારે તે અધિષ્ઠાન દેહ, ઈન્દ્રિય Page #185 -------------------------------------------------------------------------- ________________ આત્માનુમાનપ્રકાર વગેરે હોવાની સંભાવના ઊભી થાય છે ત્યારે પૂર્વાનુભૂત અર્થની સુખસાધનતાના અનુસંધાનની સહાયતાની અપેક્ષા રાખતી વર્તમાન તેવા અર્થની ઈછાની ઉત્પત્તિની પર્યાલોચના દ્વારા તે કાર્યો ( = વતમાન પદાર્થનું દર્શન, પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ, પ્રર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ વગેરે કાર્યો) એકકતૃક છે એવું જ્ઞાન થાય છે, પરિણામે શરીર, વગેરેનો તેમના અધિષ્ઠાન તરીકે પ્રતિષેધ થાય છે, તેમ થવાથી તે હેત જ કેવળવ્યતિરેકી બની જઈ વિશિષ્ટ આશ્રયનું અનુમાન કરાવે છે. ઈચ્છાને આશ્રય શરીર આદિથી વિલક્ષણ છે, કારણ કે શરીર આદિમાં બાધક ઘટે છે અને સાથે સાથે શરીર આદિ કાય છે. અહીં સાધમ્મદટાંત સંભવતું નથી એટલે વૈધર્માદષ્ટાંત દર્શાવવામાં આવે છે. તે વૈધમ્ય દષ્ટાંત ઘટ જ છે. નિર્વિશેષણકાર્યત્વ હેતુમાં જે સાધમ્મદષ્ટાંત ઘટ હતો તે જ સવિશેષણકાર્યવહેતુમાં વૈધમ્મદષ્ટાંત બને છે. “જ્યાં વિલક્ષણ આશ્રય સાધ્ય નથી ત્યાં સવિશેષણકાર્યવહેતું નથી, જેમકે ઘટ વગેરેમાં’ એમ કહેવું અશક્ય નથી. ત્યાં કાર્યરત્વમાત્રને યોગ હોવા છતાં પણ સવિશેષણ કાર્યને અભાવ હોવાથી વિલક્ષણ આશ્રયને પણ ત્યાં અભાવ છે, કારણ કે ભૂતલાશ્રિત રૂપે ઘટ પ્રત્યક્ષ ઉપલબ્ધ થાય છે. 29. ननु चान्वयदर्शनमन्तरेण केवलव्यतिरेकः प्रतीयमानः संदिग्धो भवतिकिं तत्साध्याभावकृतैव तस्य तस्माद्वयावृत्तिरुत निमित्तान्तरकृता ? इति । संदिग्धव्यतिरेकस्य हेतोरगमकत्वं निश्चितव्यभिचारहेतुवदिति तार्किकाः । उच्यते । स्यादेतदेवं यदि प्रथममनवगतान्वय एव केवलव्यतिरेकशरणो हेतुः प्रयुज्येत । यत्र त्वन्वयव्यतिरेकवानेव हेतु: कंचन विशेषमाश्रित्य केवलयतिरेकितामवलम्बते, तत्र न सन्दिग्धव्यतिरेकिताऽवकाशं लभते । घटो हि भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यते । तदस्य विलक्षणाश्रयविरहादेव सविशेषणहेतुशून्यता जाता, निर्विशेषणावस्थायां तद्योगदर्शनादिति न संदिग्धो व्यतिरेकः । 29. કા–અન્વયદર્શન વિના કેવળ વ્યતિરેક પ્રતીત થતો હોય તો તે વ્યતિરેક સંદિગ્ધ બને છે, “શું સાથાભાવને કારણે જ તેની (સાધ્યની) તેમાંથી વ્યાવૃત્તિ હશે કે પછી બીજા કોઈ નિમિત્તને કારણે ?' એવી સંદિધતા ત્યાં રહે છે. નિશ્ચિત વ્યભિચાહતની જેમ સંદિગ્ધ વ્યતિરેક હેતુ સાધ્યને ગમક નથી એમ તાર્દિકે કહે છે. નૌયાયિકો- આનો ઉત્તર અમે આપીએ છીએ. જો પહેલાં જેની બાબતમાં અન્વય જાણ્યો નથી જ એવા, (અર્થાત) કેવલ વ્યતિરેક જ જેનું શરણું છે એવા હેતુને પ્રયોગ કરવામાં આવે તે આવું બને. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેકવાળો હેતુ કેઈક વિશેષને આશ્રીને કેવળવ્યતિરેકીપણુનું અવલંબન કરતો હોય ત્યાં એ હેતુમાં સંદિગ્ધ વ્યતિરેકીપણાને અવકાશ નથી. ભૂતલના આશ્રિતરૂપે ઘટ પ્રત્યક્ષ દેખાય છે. તેથી એના વિલક્ષણ આશ્રયના અભાવને કારણે જ સવિશેષણ હેતુને અભાવ થયો છે, કારણ કે હેતુની (કાર્ય ઘટની ) નિવિશેષણ અવસ્થામાં ધટનું ભૂતલાશ્રિતત્વ દેખાય છે; એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા, દેલ વગેરે આત્મસાધક લિંગ કેવી રીતે છે તેની સમજૂતી ૧ 30. अथवा शरीरत्वं सामान्यमिह वैधर्म्यदृष्टान्तीकर्तव्यम् । तत्र हि सर्वात्मना कार्यत्वस्पर्शोऽपि नास्ति । न च तद्विलक्षणाश्रितं, शरीराश्रितत्वस्य प्रत्यक्षत उपलम्भादिति । 30 અથવા, શરીરત્વ સામાન્યને અહીં વૈધમ્મદષ્ટાન બનાવવું જોઈએ, કારણ કે શરીરત્વ સામાન્યમાં કાયપણાનો સ્પર્શ પણ નથી; અને તે શરીરત્વ વિલક્ષણ આશ્રયમાં આશ્રિત પણ નથી કારણ કે તેનું શરીરમાં આશ્રિતપણું પ્રત્યક્ષ દેખાય છે. 31. तदियमिच्छा प्रथमपदार्थदर्शनादिकार्यसमानकर्तृकतयाऽवगम्यमाना शरीरादिविलक्षणमाश्रयमवगमयति, सविशेषणकार्यत्वादिति स्थितम् । यश्च स विलक्षण आश्रयस्तत्रात्मसंज्ञाऽऽगमिकी । 31. तेथी, पहे. पहानु शन, माहि (आहिया ते जतिना पूर्वानुभूत पहायर्नु સ્મરણ, તે પૂર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ, વગેરે) કાર્યોની સાથે સમાનકર્તાકતા ધરાવતી જણાતી ઈચ્છા શરીર આદિથી વિલક્ષણ આશ્રમનું જ્ઞાન કરાવે છે, કારણ કે તે સવિશેષણ કાર્ય છે–એ સ્થિર થયું. અને જે વિલક્ષણ આશ્રય છે તેનું “આત્મા' નામ मागभि छ, [योगि नयी ] 32. एवमेव द्वेषादेरात्मलिङ्गता वक्तव्या । यज्जातीयस्यार्थस्य सन्निधानाद् दुःखमनुभूतवान् पुरुषः, तज्जातीयमर्थं पुनरुपलभमानो दुःखसाधनतामनुसन्धाय तं द्वेष्टीति । सोऽपि प्रतिसन्धातारमेकमन्तरेण नोपपद्यते । आभ्यामिच्छाद्वेषाभ्यामनन्तरं प्रयत्नः समुत्पद्यते । सोऽपि यथोक्तेन क्रमेणानुसन्धानपूर्वक एव । प्रयतमानस्य सुखदुःखे भवतः । ते अपि तथैव द्रष्टव्ये । 32. આ રીતે જ કે આદિનું આત્મલિંગપણું સમજાવવું જોઈએ. જે જાતિના અર્થના સાનિધ્યથી પુરુષે પહેલાં દુઃખ અનુભવ્યું હોય તે જ જાતિના અર્થને ફરીથી દેખતે તે તેની દુઃખસાધનતાનું અનુસંધાન કરીને તેને તે હેપ કરે છે એટલે જ પણ એકપ્રતિસંધાતા વિના ઘટતો નથી ઈડા કે દ્વેષ પછી પ્રયત્ન ઉત્પન્ન થાય છે. તે પણ યક્ત કમે અનસંધાનપૂર્વક જ ઉત્પન્ન થાય છે. પ્રયત્ન કરતા પુરૂને સુખ કે દુઃખ થાય છે. તેમને પણ તે રીતે જ અર્થાત તે ક્રમે અનુસંધાનપૂર્વક જ ઉત્પન્ન થતાં સમજવાં. .. 33. ज्ञानं च शक्यत एवात्मलिङ्गमभिधातुम् । यद्यपि प्रथममनुसन्धाननिरपेक्षमपि भवति तत् तथाऽप्यनुसन्धानपूर्वेच्छाऽऽदिकार्यप्रकरणात् निर्णयात्मकमेव ज्ञानमुदाहर्तव्यम् , तत्र हि बुभुत्साविमर्शादिपूर्वकत्वमुपलब्धमिति तदेककर्तृकत्वमुपकल्प्यते । तदेवमिच्छाऽऽदीन्यात्मलिङ्गानीति स्थितम् । Page #187 -------------------------------------------------------------------------- ________________ ર આત્માનું અનુમાન શકય છે शास्त्रे चाने हेतूक्तिर्न दोषाय कथास्विव । शिष्यः कश्चित् क्वचित् किञ्चिदनुस्मृत्याभिधास्यति ॥ इति कारुणिको मुनिरनेकमिह हेतुमार्गमुपदिष्टवान् । 33. જ્ઞાની પણુ આત્માના લિંગ તરીકે જણાવવુ શકય જ છે. જો કે પ્રથમ જ્ઞાન અનુસ ંધાનનિરપેક્ષ થાય છે, તેમ છતાં અનુસંધાનપૂર્વક થતાં ઇચ્છા વગેરે કાર્યોનુ પ્રકરણ (સદ) હેાવાને કારણે નિણૅયાત્મક જ્ઞાનને જ આત્માના લિંગ તરીકે કહેવું જોઈએ, કારણ કે નિણૅયાત્મક જ્ઞાન ખુશ્રુત્સા, વિમશ વગેરે પૂક થતુ દેખાય છે, એટલે તેમનામાં એકકતુ કતા બઢે છે. તેથી, આ પ્રમાણે ઇચ્છા વગેરે આત્માનાં લિ ંગા છે એ સ્થિર થયું. જેમ જ૫ વગેરે સ્થાઓમાં અનેક હેતુએ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થાય છે તેમ શાસ્ત્રમાં અનેક હેતુએ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થતા નથી. કોઈ શિષ્ય કયારેક કાંઈક ( કોઈક હેતુ ) અનુસ્મરણ કરી કહેશે એમ વિચારી કારુણિક મુનિ ગૌતમે અનેક હેતુ અહીં ઉપદેશ્યા છે. 34. नन्वत्र चोदितमनुसन्धातारमन्तरेण तदेतदिच्छाऽऽदिकार्यं नावकल्पत इति कथं ज्ञायते ? एकत्र प्रमातरि तदर्शनादिति यदुच्यते, तदिदमेकप्रमातृग्रहणादात्मप्रत्यक्षत्वमङ्गीकृतं स्यादिति व्यर्थमनुमानम् । अग्रहणे तु प्रमातुरेकस्य तत्पूर्वकल्वेने च्छाऽऽदेः प्रतिबन्धाग्रहणादशक्यमनुमानमिति । परिहृतमेतत् । कार्यत्वेनैव लिङ्गत्वमिच्छाऽऽदेरुपवर्णितमस्माभिः, न स्मरणादिसमानाश्रयतयेति । 34. શકા— અહી કોઇ પ્રશ્ન ઊઠાવે છે કે, અનુસંધાતા વિના આ ઇચ્છા વગેરે કાય* ઘટતુ નથી એ કેવી રીતે જણાય ? ‘એક પ્રમાતામાં તે કાય નું દર્શીન થતુ હોવાને કારણે' એમ જે કહેવામાં આવે છે તે બાબતે કહેવુ જોઇએ કે જો એમ હાય તા આ એક પ્રમાતાના ગ્રહણુ દ્વારા આત્માના પ્રત્યક્ષને સ્વીકાર થાય, એટલે અનુમાન બ્ય ખતે. અને ને એક પ્રમાતાનું અગ્રહણ હોય તે ઇચ્છા આદિને તપૂ કરૂપે ( = એકપ્રમાતૃપૂ'કરૂપે) વ્યાપ્તિસધ ગૃહીત થાય નહિ, પરિણામે અનુમાન અશકય બને. આશકાને અમે દૂર કરી દીધી છે. ઇચ્છા – મૈં નૈયાયિક વગેરેને કાયાવાને કારણે લિંગ તરીકે વણુબ્યાં છે, સ્મરણુ આદિ સાથે તેમના સમાન આધાર હેાવાને કારણે લિંગ તરીકે વણુ જ્યાં નથી, 35. किमर्थस्तर्हि प्रतिसन्धात्रोपन्यासः १ शरीरादिषु तदाश्रयत्वप्रतिषेधार्थः । न त्वेवं व्याख्यातवन्तो वयमेकस्य प्रमातुरिच्छाऽऽदिकार्याश्रयत्वदर्शनादेकाश्रयत्वानुमानमिति । तस्मान्न दोषः । 35. શકાકાર— તો પછી શા માટે પ્રતિસ ધાતાની વાત કરેા છે. ૬ નૈયાયિક—— તે કાર્યાના આશ્રય શરીર વગેરે નથી એમ પ્રતિષેધ કરવા માટે, અમે એ પ્રમાણે વ્યાખ્યા કરી નથી કે એક પ્રમાતામાં ઈચ્છા વગેરે કાર્યાંનુ દેખાતુ હાઈ એાશ્રયપણાનું અનુમાન કરવામાં આવેલ છે. તેથી દેષ નથી. આશ્રયપણુ Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે 36. ननु कथं न दोषः ? शरीराद्याश्रयत्वप्रतिषेधसाधनेऽपि हेतोर्व्याप्तिग्रहणासम्भवात् । यावद् हिं दर्शनस्मरणेच्छाऽऽदिकार्यजातमेकप्रमातृनियततयाऽनवधारितम्, तावत् कथमस्मदवस्थादिभिः न शरीराद्याश्रयत्वमिति निषेधस्य तत्पूर्वकस्य चैकात्माश्रितत्वस्य सिद्धिः । 36. શંકાકાર – દેષ કેમ નથી ? તે કાર્યોનો આશ્રય શરીર આદિ નથી એ પ્રતિષેધ પુરવાર કરવા માટે પણ હેતુની વ્યાપ્તિનું ગ્રહણ સંભવતું નથી [અહીં હેતુ એકાગ્રત્વ છે અને સાધ્ય પ્રતિસંધતૃવ છે.] જ્યાં સુધી દર્શન, સ્મરણ. ઇચછા વગેરે કાર્યો એક પ્રમાતામાં નિયતપણે આશ્રિત છે એવું નિશ્ચિત ન થાય ત્યાં સુધી આ અવસ્થાએને આશ્રય શરીર આદિ નથી એવા નિષેધની અને તે નિષેધપૂર્વક એક આત્મા તેમને આશ્રય છે એ હકીકતની સિદ્ધિ કેવી રીતે થશે ? ___37. क एवमाह न गृहीतमेककर्तृकतया कार्यमिच्छादीति ? यदि गृहीतं तर्हि वक्तव्यं क गृहीतं, केन वा प्रमाणेन गृहीतमिति ? स्वात्मन्येवेति चेत् , सोऽयं प्रत्यक्ष आत्मा भवेत् । एवमनभ्युपगमे न व्याप्तिग्रहणमिति ।। _37. a યાયિક – કોણે એમ કહ્યું કે એક કર્તાવાળા કાર્ય તરીકે ઇરછા વગેરેનું ગ્રહણ થયું નથી ? શંકાકાર – જે ગ્રહણ થયું છે તો તમારે જણાવવું જોઈએ કે તે ગ્રહણ ક્યાં થયું છે અને કયા પ્રમાણથી થયું છે. જે તમે કહે કે તે ગ્રહણુ આમામાં જ થયું છે તે આ આત્મા પ્રત્યક્ષ બની જાય, અને જો એમ ન માને તો વ્યાપ્તિનું ગ્રહણ ન થાય 38. उच्यते । न च प्रत्यक्ष आत्मा, न च व्याप्तेस्ग्रहणम् । न चैव धर्म्यन्तरे व्याप्तिर्गृह्यते किन्तु स्वसन्तान एव । तथापि न सिद्धयति प्रमातृनियततानुमानम् । कथमिव न सिद्धयति ? सिद्धयत्येव सन्तानान्तरेषु प्रतिसन्धानस्यादृष्टत्वात् । 38. ૨ નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ન તો આત્મા પ્રત્યક્ષ છે. કે ન તો વ્યાપ્તિનું અગ્રહણું છે. અન્ય ધમમાં વ્યાતિ ગૃહીત થતી નથી જ, પરંતુ એક જ ધમમાં અર્થાત એક જ ધમના પિતાના સન્તાનમાં જ વ્યાપ્તિ ગૃહીત થાય છે. શંકાકાર – તે પણ ઇચ્છા આદિ કાર્યોને એક જ પ્રમાતા આશ્રય છે' એવું એક પ્રમાનિયતતાનું અનુમાન સિદ્ધ થતું નથી. ૨ નૈયાયિક - કેમ સિદ્ધ નથી થતું ? સિદ્ધ થાય જ, કારણ કે અન્ય સંતાનમાં પ્રતિસંધાન દેખ્યું નથી [ અર્થાત્ ચૈત્રે દેખેલાનું મૈત્ર સ્મરણ કરતા નથી. ] 39. किञ्च कोऽत्र व्याप्तिग्रहणकाल: ? प्रमातृवद्धि तद्भेदेन भवितव्यम् । ततः किम् ? इदं ततो भवति – कथं स्वसन्तान एव व्याप्तिर्गृह्यताम् ? कथं वा तत्रौत्र प्रमातृनियमोऽनुमीयतामिति सेयमुभयतः पाशारज्जुः । आत्मा वा प्रत्यक्षः व्याप्तिर्वा दुरवगमेति । Page #189 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે - 39. શંકાકાર – વળી, અહીં વ્યાપ્તિગ્રહને કાળ કયો છે ? પ્રમાતૃભેદની જેમ કાળભેદ પણ હેવો જોઈએ. ૧ નૈયાયિક – તેથી શું ? શંકાકાર – તેથી આ થશે – પિતાના જ સંતાનમાં બાપ્તિ કેવી રીતે ગ્રહણ કરશો ? અથવા, ત્યાં જ પ્રમાતૃનિયતતાનું અનુમાન તમે કેવી રીતે કરશે ? આમ બને બાજુ પાયારજજ છે–સંકટ છે. કાંતે આત્મા પ્રત્યક્ષ હવે જોઈએ કાં તે વ્યાપ્તિ ગ્રહણ કરવી મુશ્કેલ હેવી જોઈએ. [ જો આત્મા પ્રત્યક્ષ છે એમ ન સ્વીકારવામાં આવે તે વ્યાપ્તિ ઘટે નહિ અને જે વ્યાપ્તિ ઘટતી હોય તે આત્મા પ્રત્યક્ષ છે એ પુરવાર થાય. ] 40. नैतदेवम् । यथा शाक्यपक्षे सत्त्वात् क्षणिकत्वानुमाने व्याप्तिग्रहणं, तथेहापि भविष्यति । तत्र हि यैव क्रमयोगपद्यव्यावृत्त्या सत्त्वस्य नित्येभ्यो व्यावृत्तिः, स एव क्षणिकरै न्वय । इति धर्म्यन्तरनिरपेक्षतयैव साध्येऽपि धर्मिणि प्रतिबन्धग्रहण चानुमानं च दर्शितम् । तद्वदिहाप्येकप्रमातृपूर्यकत्वेन प्रतिसन्धानस्य धर्म्यन्तरे यद्यपि ग्रहणं नास्ति तथाऽपि सन्तानान्तरभेदे यदस्यादर्शनं तदेवैककर्तृकत्वदर्शनमिति कोऽनयोहेतुत्वे विशेषः ? 40. = નૈયા વિક– ના, એવું નથી. જેમ બૌદ્ધ પક્ષમાં સત્વ હેતુ ઉપરથી કરવામાં આવતા ક્ષણિકત્વના અનુમાનમાં વ્યાપ્તિનું ગ્રહણ થાય છે તેમ અહીં પણ વ્યાપ્તિનું ગ્રહણ બનશે, કારણ કે ત્યાં નિત્ય વસ્તુમાં અક્રિયાના] ક્રમ અને યોગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા સત્ત્વની નિત્ય વસ્તુઓમાંથી જે વ્યાવૃત્તિ થાય છે તે વ્યાવૃત્તિ જ ક્ષણિકની સાથે સર્વને અન્વય છે. આમ બૌદ્ધોએ કંઈ અન્ય સિદ્ધ ધમીની અપેક્ષા વિના જ સાધ્ય ધમમાં વ્યાતિનું ગ્રહણ અને અનુમાન દર્શાવ્યું છે. તે રીતે અહીં પણ એકપ્રમાપૂર્વકત્વની પ્રતિસંધાન સાથેની વ્યાપ્તિનું સિદ્ધ અન્ય ધર્મોમાં ગ્રહણ ન હોવા છતાં અન્ય સંતાનમાં (પ્રમાતૃભેદમાં) તેનું (= પ્રતિસંધાનનું) જે અદશન છે તે જ એકખ્તવદર્શન (= એકપ્રમાતૃત્વદર્શન) છે. એટલે એ બેના હેતુસ્વરૂપમાં શું વિશેષ છે ? ____41. ननु तत्र नित्येभ्यः क्रमयोगपद्यव्यावृत्त्या व्यावृत्तं सत्त्वं शक्यग्रहणम् , इह तु प्रमातृभेदेन प्रतिसन्धानव्यावृत्तिर्दुरवगमा । स्वसन्तानेऽपि ज्ञानक्षणा भिन्ना एव प्रमातारः, न च तेभ्यो व्यावृत्तं प्रतिसन्धानमिति । तिष्ठत्वन्वयः, व्यतिरेकमुखेनापि कष्ट मिदमनुमानं वर्तते, स्वसन्ताने सन्तानान्तरवत् प्रमातृभेदग्रहणातू, तभेदग्रहे हि स्वपरसन्तानविवेको न स्यात् । यद्येवं प्रमातृभेदग्रहणाभावात् पुनरण्यात्मा प्रत्यक्ष आयातः ।। 41. શંકાકાર - ત્યાં નિત્ય વસ્તુઓમાંથી [અર્થ ક્રિયાના] કમૌગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા વ્યાવૃત્ત સત્ત્વનું ગ્રહણ શક્ય છે. પરંતુ અહીં તે પ્રમાતૃભેદ દ્વારા પ્રતિસંધાનની વ્યાવૃત્તિ જાણવી મુકેલ છે. સ્વસન્તાનમાં પણ જ્ઞાનક્ષણોરૂપ પ્રમાતાઓ ભિન્ન છે, તેમનાથી અર્થાત તે જ Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ શક્ય છે જુદા પ્રમાતાઓથી પ્રતિસંધાન વ્યાવૃત્ત નથી. અન્વય તો બાજુએ રહો, વ્યતિરેકમુખથી પણ આ અનુમાન કષ્ટરૂપ છે. જ્યાં એકકર્તા કવ (= એકપ્રમાતૃત્વ) નથી ત્યાં પ્રતિસંધાન નથી એવા વ્યતિરેકની અસિદ્ધિ છે, કારણ કે જેમ સન્તાન્તરમાં પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે તેમ સ્વસંતાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે છતાં પ્રતિસંધાન તે બૌદ્ધ દષ્ટિએ સંભવે છે. જે સ્વસન્તાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ હોય તે સ્વસત્તાન અને પરસંતાનના ભેદનું પ્રહણ નહિ થાય, જે સ્વસત્તાન અને પરસન્તાનના ભેદનું ગ્રહણ ન થાય તે સ્વસત્તાનમાં પ્રમાતૃભેદનું ગ્રહણ ન થાય અને પરિણામે પ્રમાતૃભેદના ગ્રહણના અભાવને કારણે ફરી પાછો આત્મા પ્રત્યક્ષ બની ગયે. 42. मैवम् , नात्मा प्रत्यक्षः । प्रमातृभेदो हि स्वसन्ताने न गृह्यते इत्युक्तं, न पुनस्तदैक्यं गृह्यते । अन्यच्च भेदाग्रहणम् , अन्यच्च तदैक्यग्रहणम् । भेदाग्रहणादेव च व्याप्तिसिद्धेर्न कष्टमनुमानम् । ननु च स्वसन्ताने प्रमातृभेदाग्रहणं किं प्रमातुरेकत्वादुत ज्ञानानां कार्यकारणभावादिति न निश्चीयते । ततश्च संदिग्धो व्यतिरेकः यथा ज्ञानानां कार्यकारणभावो नास्ति, यथा च न तत्कृतोऽयं व्यवहारस्तथाऽनन्तरमेव सविस्तरं वक्ष्यामः । तस्मादिच्छादिकार्येण युक्तमेकप्रमात्रनुमानम् । 42 = યાયિક- એવું નથી. આત્મા પ્રત્યક્ષ નથી. પ્રમાતૃભેદ સ્વસન્તાનમાં ગૃહીત થતું નથી એમ અમે કહ્યું છે, એમ નથી કહ્યું કે તેનું ઐક્ય ગૃહીત થાય છે. બેદાગ્રહણ જુદી વસ્તુ છે અને તેના ઐક્યનું ગ્રહણ જુદી વસ્તુ છે. બેદાગ્રહથી જ વ્યાપ્તિ સિદ્ધ થતી હોવાથી અનુમાન કષ્ટરૂપ નથી. શંકાકાર- વસન્તાનમાં પણ પ્રમાતૃભેદાગ્રહણ શું પ્રમાતાના એક હોવાના કારણે છે કે જ્ઞાનના કાય કારણભાવને કારણે છે એને નિચય થતું નથી. અને તેથી વ્યતિરેક સંદિગ્ધ બને છે. ૧ નૈયાયિક– જ્ઞાનને કાર્યકારણભાવ નથી અને જ્ઞાનના કાર્યકારણભાવને આધારે આ વ્યવહાર નથી, તે હવે પછી તરત જ સવિસ્તર અમે જણાવીશું. તેથી ઈછા વગેરે કાર્ય દ્વારા એક પ્રમાતાનું અનુમાન કરવું યોગ્ય છે. 43. ननु चाश्रितमिच्छाऽऽदि देह एव भविष्यति । भूतानामेव चैतन्यमिति प्राह बृहस्पतिः ॥ उक्तं च मदशक्तिवद्विज्ञानमिति । उच्यते-शरीरं तावन्नेच्छाऽऽदेराश्रयः, शैशवयौवनवार्धकादिदशाभेदेन भिन्नत्वात् । Page #191 -------------------------------------------------------------------------- ________________ ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન તથા હિ નાયરછોડર્થ: સ્મતુમન રાયતે | न चान्येन स्मृते तस्मिन्नन्यस्येच्छोपजायते ।। तेनाद्यादर्थविज्ञानात् प्रभृत्येच्छासमुद्भवात् । एकस्य कार्यचक्रस्य वक्तव्यः कश्चिदाश्रयः ।। शरीरं च बाल्याद्यवस्थाभेदेन भिन्नम् । अतस्तस्य नाश्रयो भवितुमर्हति, सन्तानान्तरवत् । यथा हि देवदत्तदृष्टेऽर्थे यज्ञदत्तस्य न स्मरणमेवं बालशरीरानुभूते युवशरीरस्य तन्न स्यात् । 43. ભૂતચૈતન્યવાદી – ઇચછા વગેરે દેહમાં જ આશ્રિત બનશે. ચૈતન્ય ભૂતોને જ ધર્મ છે એમ બૃહસ્પતિએ કહ્યું છે, અને વળી વધુમાં કહ્યું છે કે વિજ્ઞાન મદશક્તિ જેવું છે. a તૈયાયિક – ઈચ્છા વગેરેને આશ્રય શરીર નથી, કારણ કે શૈશવ, યૌવન, વાર્ધકય આદિ દશા શરીર ભિન્ન ભિન્ન હોય છે. વળી, અન્ય દેખેલા અર્થોનું સ્મરણ અન્ય કરી શકતો નથી અને અન્ય તેનું સ્મરણ કરતાં અન્યને તેની ઈચ્છા થતી નથી. તેથી આઘ અર્થવિજ્ઞાનથી (અર્થાનુભવથી) માંડી ઇ ત્પત્તિ સુધીના એક કાર્યચક્રને કોઈ એક આશ્રય કહેવો જોઈએ. શરીર તે બાલ્ય આદિ અવસ્થાભેદે ભિન્ન ભિન્ન હોય છે. એટલે શરીર આદ્ય અર્થવિજ્ઞાન વગેરેને એક આશ્રય બનવાને લાયક નથી, સાનાન્તરની જેમ. જેમ દેવદરો દેખેલા અર્થનું સ્મરણ યજ્ઞદત્તને થતું નથી તેમ બાલશરીરે અનુભવેલા અર્થનું સ્મરણ યુવા શરીરને ન થાય. 44. नन्ववस्थामात्रमेव भिन्नम् अवस्थातृशरीरस्वरूपमभिन्नमेव, प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यादवगम्यते । न चेयं प्रत्यभिज्ञा लूनपुनर्जातनखादिप्रत्यभिज्ञावदन्यथासिद्धा, विनाशस्यानुपलम्मात् । स्तम्भादौ हि क्षणभङ्गित्वप्रतिषेधः प्रत्यभिज्ञयैव करिष्यते । सा चेहापि तादृश्येव । 44. ભૂતચૈતન્યવાદી – શરીરની અવસ્થાઓ જ ભિન્ન છે, અવસ્થા ધરાવનાર શરીરસ્વરૂપ તે અભિન્ન જ છે, એ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાનના પ્રામાણ્યથી જણાય છે. અને આ પ્રત્યભિજ્ઞા લૂનપુનર્જત કેશ, નખ, વગેરેમાં થતી પ્રત્યભિજ્ઞા જેવી અન્યથાસિદ્ધ નથી, કારણ કે અહીં વિનાશની ઉપલબ્ધિ નથી. સ્તંભ આદિમાં ક્ષણિક્તાને પ્રતિષેધ પ્રત્યભિના વડે જ કરાશે. અહીં પણ તેવી જ પ્રત્યભિજ્ઞા છે. 45. તપુ, સ્તમા નાનાવાર જાગ્રત, દૃ તુ qgરિમાળાત્રિवेशाद्यन्यत्वदर्शनात् सादृश्यनिबन्धनेयं भ्रान्तिरेव प्रत्यभिज्ञा । न खलु शिशुशरीरे तरुणशरीरे जरच्छरीरे च तुल्यमेव परिमाणाधुपलभ्यते । Page #192 -------------------------------------------------------------------------- ________________ શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાક્રિયા १७ आहारपरिणामाच्च देहभेदोऽवगम्यते । पाकजोत्पत्तिमार्गेण न जीर्येतान्नमन्यथा । न भवेत् परिपोषो हि दधिक्षीरादिभक्षणे । प्राक्तनस्याविनाशे न दृश्यते तस्य रिक्तता ।। क्षीणैरवयवै: कैश्चित् कैश्चिच्चाभिनवोद्गतैः । अभिन्न एवावयवी कथं भवितुमर्हति । तथा च केचित् पच्यमानस्य घटादेरपि प्रागवस्थाविसदृशरूपादियोगिनः पाककारणभूतवेगवदग्निद्रव्यसंयोगपर्यालोचनयैव प्रलयोदयौ कल्पितवन्तः । यद्यपि कन्दुकनिक्षिप्ता घटादयः तृणपर्णादिपिहितवपुषोऽपि तद्विवरप्रसृतेन नयनरश्मिना न विनष्टा इत्युपलभ्यन्ते, यद्यपि तत्संख्याः तत्परिमाणाः तत्सन्निवेशास्तद्देशाश्च पक्का अपि दृश्यन्ते, यद्यपि पतन्तो न विभाव्यन्ते, यद्यपि च तदा तेषां कादिकारणकलापासंभवात् पुनर्घटनमघटमानमिव लक्ष्यते, तथाऽपि तेषामनुमानेन विनाशः परिकल्प्यते । सर्वावयवेष्वन्तर्बहिश्च पाकात् पूर्वरूपादिविलक्षणगुणोपलब्धेरन्तःप्रवेशः कृशानोरनुमीयते । तेन वेगवता वह्निद्रव्येण नोदनादभिघाताद्वा नूनं घटाद्यारम्भकेष्ववयवेषु क्रिया जायते, क्रियातो विभागः, विभागाद् द्रव्यारम्भकसंयोगविनाशः, तद्विनाशाद् द्रव्यविनाश इति । अनुप्रवेशपक्षेऽपि सूक्ष्मविवरपरिकल्पनादवश्यमवयवसंयोगविघटनं घटादेरिति विनाश एव । अपि च पाकानन्तरं कन्दुकादपकृश्यमाणाः पिठरादयः केचित् स्फुटिताः, केचिद् वक्रतां गताः, केचित् सन्निवेशान्तरमेव प्रतिपन्ना दृश्यन्ते । तस्मादपि पश्यामो नश्यन्तीति । तत्ख़्यत्वादिति सर्वमनैकान्तिकं सूच्यग्रविद्धकण्ठकोणैः कुम्भादिभिः । अतः पूर्वोक्तनीत्या नष्टेषु घटादिकार्यद्रव्येषु परमाणव एव पच्यन्ते, पक्काश्च श्यामादिगुणानवजहतो रक्तादिगुणान्तरयोगमनुभवन्तः प्राणिगतसुखदुःखोपभोगसाधनभूतादृष्टप्रेर्यमाणाः परस्परं संयुज्य द्यणुकादिप्रक्रमेण तादृशमेव घटादिकार्यमारभन्ते । तत्रामुष्मिन् क्षणेऽमुण्य कार्यस्य प्रसवोऽमुण्य प्रलय इति प्रक्रिया न लिख्यते, ग्रन्थविस्तरभयादप्रयोजनत्वाच्चेति । एवं तपनातपपच्यमानेष्वाम्रादिफलेष्वेष एव न्यायः । शरीरेऽप्यौदर्येण तेजसा पच्यमानेष्वन्नपानादिषु रसमलधातुभावेन परिणाममुपगच्छत्सु प्रायेण प्रतिक्षणमुत्पादविनाशौ सम्भवत इति स्थैर्याभावात् कथमनुसन्धानादिकार्ययोगोऽस्येति ? Page #193 -------------------------------------------------------------------------- ________________ શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા 45. જયંત – તે વાત બરાબર નથી, સ્તંભ વગેરેમાં [પ્રતિક્ષણ ] નાનાત્વના કારણનું અગ્રહણ છે, જ્યારે અહીં રૂપ, પરિમાણ, સન્નિવેશ આદિનું અન્યત્વ દેખાતું હોઈ સાદયને કારણે જન્મતી બ્રાન્તિ જ આ પ્રત્યભિજ્ઞા છે. શિશુશરીરમાં, તરુણશરીરમાં અને વૃદ્ધશરીરમાં એકસરખાં જ પરિમાણ આદિ ઉપલબ્ધ થતાં નથી. પાકોત્પત્તિન્યાયે આહારના પરિણામ (change) ઉપરથી દેહભેદનું જ્ઞાન થાય છે. તેમ ન માને તો અર્થાત શરીરભેદ ન માને તે આહારની પરિણતિ ન થાય, દૂધ-દહીં વગેરે ખાવા છતાં પુષ્ટિ ન થાય. પ્રાફતન શરીરને વિનાશ ન માને તે, અપચય અસંભવ બને, પરિણામે આહાર ન લેવાથી શરીરમાં ઉત્પન્ન થતી રિક્તતા પણ ન થાય. કેટલાક અવય ક્ષીણ થતા હોઈ અને કેટલાક અભિનવ અવયવ ઉત્પન્ન થતા હોઈ અભિન્ન જ અવયવી ( તેને તે જ અવયવી) હા કેવી રીતે ઘટે? અને વળી આ જ રીતે કેટલાકે ( વૈશેષિક એ) પ્રાગવસ્થાથી વિસદશ રૂ૫ આદિ ધરાવનાર પમ્પમાન ઘટ વગેરેના નાશ અને ઉત્પાદ પાકના કારણભૂત વેગવાળા અનિદ્રવ્યના સંયોગની પર્યાલચના દ્વારા કલપ્યા છે. જો કે ભઠ્ઠીમાં પકવવા મૂકેલા. તૃણુ. પણ', વગેરેથી ઢંકાયેલા ઘટ વગેરે ભઠ્ઠીના છિદ્ર વાટે પ્રસરેલા નયનના કિરણે વડે વિનષ્ટ દેખાતા નથી, જે કે કાચા ઘટ આદિની સંખ્યા, તેમનું પરિમાણું, તેમને સન્નિવેશ અને તેમને દેશ પાકા ઘટ આદિમાં પણ દેખાય છે, જો કે ધટ વગેરે પર મૂકેલા તૃણ વગેરે પડી જતા દેખાતા નથી, અને જે કે ઘટોત્પત્તિનાં કારણે કુભાર વગેરે અહી સંભવતા ન હોઈ પનઃ ઘટની ઉત્પત્તિ જાણે કે થતી દેખાતી નથી, તેમ છતાં તે ધટ વગેરેને અનુમાનથી નાશ કલ્પવામાં આવ્યો છે. ધટના સર્વ અવયવોમાં અંદર અને બહાર પાકના લીધે પૂર્વ રૂપ આદિ ગુણોથી વિલક્ષણ ગુણે દેખાતા હોવાથી અગ્નિના અન્તઃપ્રવેશનું અનુમાન થાય છે, તે વેગવાળા અનિદ્રવ્ય દ્વારા નેદનથી કે અભિઘાતથી ઘટના આરંભક અવયમાં કિયા જમે છે. ક્રિયાથી વિભાગ થાય છે, વિભાગથી ઘટદ્રવ્યના આરંભક સંયોગને નાશ થાય છે. તેના નાશથી ઘટદ્રયને નાશ થાય છે. ઘટના સૂક્ષ્મ છિદ્રોની કલ્પના કરી તે બ્રિો દ્વારા તેજસ પરમાણુઓ અવિનષ્ટ ઘટના છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે એવું જ્યાં માનવામાં આવ્યું છે તે યાચિકેના પિરપાવાદમાં પણ અવશ્યપણે અવયવસંગનું વિઘટન અર્થાત્ ધટનાશ છે જ. વળી, પાક પછી ભઠ્ઠીમાંથી બહાર કઢાતા ઘટ વગેરેમાંથી કેટલાક કુટી ગયેલા. કેટલાક વાંકા થઈ ગયેલા, કેટલાક અન્ય સન્નિવેશને પામેલા દેખાય છે. તે ઉપરથી પણ આપણે જોઈએ છીએ કે ઘર આદિ નાશ પામે છે. તેની તે જ સંખ્યા વગેરે જે યાયિકે કહ્યું છે તે અનેકાન્તિક છે કારણ કે સોયની અણીથી વીંધાયેલા કંઠ, કેણ ધરાવતા સ્ટ વગેરેની સંખ્યા વગેરે તેના તે જ હોવા છતાં તે ઘટ વગેરે તેના તે જ નથી એમ યાયિકએ સ્વીકારેલ છે. તેથી પૂર્વોક્ત રીતે નષ્ટ ધટાદિ કાયદ્રમાં પરમાણુઓ જ પાકે છે. પાકેલા પરમાણુઓ શ્યામ આદિ ગુણે છોડી બીજા રક્ત આદિ ગુણેને યમ પામે છે. અને પ્રાણીગત સુખ-દુ:ખના ઉપભેગના સાધનભૂત અદષ્ટથી પ્રેરાયેલા તે પરમાણુઓ પરસ્પર સંગ પામી દયકાદિ ક્રમે તેવા જ ઘટ આદિ કાયને ઉત્પન્ન કરે છે. તેમાં અમુક ક્ષણે અમક કાર્ય ઉત્પન્ન થાય છે અને અમુક કાર્યોને નાશ થાય છે એમ પ્રક્રિયા લખતા નથી, કારણ કે તેમ કરતાં ગ્રંથનો વિસ્તાર વધી જવાને ભય છે અને વળી તેમ કરવાનું પ્રયોજન પણ નથી. સૂર્યના તાપથી પાકતા આમ્ર વગેરે ફળમાં આ જ ન્યાય છે. શરીરમાં પણ Page #194 -------------------------------------------------------------------------- ________________ નયાયિકને પિઠેરપાકવાદ જઠરાગ્નિથી પાકતા અને રસ-મલ -ધાતુરૂપે પરિણામ પામતા અન્નપાન આદિમાં પ્રાયઃ પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થાય છે, એટલે શરીરમાં ચૌર્યને અભાવ હોવાથી અનુસંધાન આદિ કાર્યને વેગ શરીરને કેમ કરીને હેય ? ____46. अपरे पुनः प्रत्यक्षबलवत्तया घटादेरविनाशमेव पच्यमानस्य मन्यन्ते। सुषिरद्रव्यारम्भाच्चान्तर्बहिश्च पाकोऽप्युपपत्स्यते । दृश्यते च पक्वेऽपि कलशे निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणम् । अतश्च पाककाले ज्वलदनलशिखाकलापाऽनुप्रवेशकृतविनाशवत् तदापि शिशिरतरनीरकणनिकरानुप्रवेशकृतविनाशप्रसङ्गः । न चेदृशी प्रमाणदृष्टिः । अतः प्रकृतिसुषिरतयैव कार्यद्रव्यस्य घटादेरारम्भादन्तरान्तरा तेजःकणानुप्रवेशकृतपाकोपपत्तेरलं विनाशकल्पनया । पिठरपाकपक्ष एव पेशलः । यादृगेव हि निक्षिप्तः घटः पाकाय कन्दुके । पाकेऽपि तादृगेवासावुद्धृतो दृश्यते ततः ॥ क्वचित्त सन्निवेशान्तरदर्शनं काष्ठाद्यभिघातकृतमुपपत्स्यते । पावकसंपर्कस्य तत्कारित्वे तु सर्वत्र तथाभावः स्यात् । तस्मादविनष्टा एव घटादयः पच्यन्ते । सोऽयं तु घटादिन्यायः शरीरे नेष्यते । न ह्यन्नपाकः स्थैर्ये ऽपि तत्र कुम्भादिपाकवत् । चयापचययुक्तं हि शरीरमुपलभ्यते ॥ तस्मात् परिमाणादिभेददर्शनान्नैक शरीरमिति ज्वालादिप्रत्यभिज्ञावत् तत्प्रत्यभिज्ञेति स्थितम् । 46. બીજાઓ (= યાયિકે) પ્રત્યક્ષના બળે પમાન ઘટ આદિને અવિનાશ જ માને છે. ઘટદ્રવ્ય છિદ્રાળ હોઈ અંદર-બહાર પાક પણ ઘટશે. પાકા ઘડામાં ભરેલા પાણીના શીત સ્પર્શનું ગ્રહણ બહાર થતું અનુભવાય છે, એ દર્શાવે છે કે ઘડે ક્રિોવાળો છે. અને તેથી પાકકાળે બળતા અગ્નિની શિખાઓના અનુપ્રવેશને લીધે થતા ધટવિનાશની જેમ ત્યાં પણ ખૂબ ઠંડા પાણીના કણેના અનુપ્રવેશને લીધે ઘટવિનાશની આપત્તિ આવે પરંતુ પ્રમાણ દ્વારા આવું દેખાતું નથી. તેથી, કાયદ્રવ્ય ઘટ વગેરે સ્વભાવથી જ છિદ્રાળુપણાવાળા જ ઉત્પન્ન થતા હાઈ વચ્ચે વચ્ચે તેજના કોણેને અનુપ્રવેશ થાય છે અને તે અનુપ્રવેશથી પાક છત હોવાથી વિનાશની કલ્પના કરવાની જરૂર નથી. તેથી પિડરપાકપક્ષ જ ગ્ય છે. ભઠ્ઠીમાં પાક મ ટે જે ઘડો મૂકવામાં આવ્યું હોય છે તે જ ભઠ્ઠીમાંથી બહાર કાઢે પાક ધડ દેખાય છે. કોઈક વાર અન્ય સન્નિશા દેખાય છે તે તે લાકડા વગેરેના અભિવાતને કારણે ઘટશે. અગ્નિસંગને કારણે આ અન્ય સ-િનવેશ થાય છે એમ માનવામાં આવે તે [ એક નિભાડાના ] બધા ધડામાં આવે અન્ય નિવેશ થાય, (પણ બધા ધાઓમાં આવે અન્ય સન્નિવેશ થતો નથી.] તેથી અવિનષ્ટ ઘટ આદિ પાક પામે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શરીર અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ છે કે અમે ? આ જ ઘટાદિન્યાય શરીરમાં ઇછવામાં આવ્યો નથી. જેમ ઘટ આદિને પાક ઘટ આદિમાં સ્થિરતા હોવા છતાં (નાશ વિના) થાય છે તેમ અન્નને પાક અન્નમાં સ્થિરતા હોવા છતાં અર્થાત્ (અન્નના નાશ વિના) થતું નથી, કારણ કે શરીર ચયાપચયુક્ત દેખાય છે. તેથી પરિમાણ અ દિને ભેદ દેખાતે હાઈ એકન' એક શરીર રહેતું નથી. એટલે દીપશિખા વગેરેની પ્રત્યભિજ્ઞાની જેમ શરીરની પ્રત્યભિજ્ઞા છે, એ સ્થિર થયું. 47. यदप्युच्यते अवस्थानामेव नानात्वम् , अवस्थाता पुनरेक देहाख्य इति, तदप्ययुक्तम् , भेदाभेदविकल्पानुपपत्तेः । यदि शरीरादव्यतिरिक्ता एव तदवस्थाः, तर्हि तन्नानात्वात् शरीरनानात्वप्रसङ्गः । एकस्मात् शरीरादप्यनन्यत्वात् अवस्थानामप्यन्योन्यं भेदो न स्यात् । अथ व्यतिरिक्ताः शरीरादवस्थाः, तर्हि भेदेन तदुपग्रहो दर्शयितव्यः । न चासावस्ति । गोत्वादावनुवृत्तिबुद्धिरनन्यथासिद्धा सती जातितद्वतोः भेदमापादयन्ती न केनचित् प्रतिहन्यते । इह पुनरवस्थातुरेकत्वग्राहिणी बुद्धिः पूर्वनीत्या प्रमाणबाधितत्वाद् भ्रान्तेति । तस्माच्छरीरस्य भिन्नत्वात् सन्तानान्तरवत् स्मृत्यनुसन्धानादिकार्ययोगो दुर्घट इति न तस्येछादिकार्याश्रयत्वम् । 47. અવસ્થાઓ જુદી જુદી છે પરંતુ દેહ નામને અવસ્થાવાન તો એક જ છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી કારણ કે દેહ અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ અને અભેદના અને વિક ઘટતા નથી. જે શરીરની અવસ્થાએ શરીરથી અભિન્ન હોય તે અવસ્થાએ અનેક હોઈ શરીર અનેક બની જવાની આપત્તિ આવે. અવસ્થાઓ એક શરીરથી અભિન્ન હોવાથી અવસ્થાનો પરસ્પર ભેદ પણ નહિ બને. હવે જે શરીરથી અવસ્થાઓ ભિન્ન હોય તે ભેદથી તેને ઉપગ્રહ (ઉપકાર) દેખાડવો જોઈએ, અને એ તો શક્ય નથી. ગત વગેરેમાં અનુવૃત્તિબુદ્ધિને અન્યથા ખુલાસે થતો ન હે તે અનુવૃત્તિબુદ્ધિને જાતિ જાતિના ભેદનું આપાદન કરતાં કોઈ વારતું નથી, પરંતુ અહીં અવસ્થાતૃના ( = શરીરન ) એકત્વને ગ્રહણ કરનારી બુદ્ધિ પહેલાં જણાવ્યા પ્રમાણે પ્રમાણુથી બાધિત હાઈ બ્રાન્ત છે. તેથી શરીર પોતે ભિન્ન ભિન્ન હોઈ, સન્તાન્તરની જેમ શરીરને સ્ત્ર અનુસંધાન વગેરે કાયને યોગ ઘટો મુશ્કેલ છે, એટલે તે ઈછા આદિ કાર્યને આશ્રય નથી. 48. સૂતશ્ચ શરીરશ્ય જ્ઞાનાદ્રિયોન, પરિણામવાત ક્ષીરવત; giदिमत्त्वात् तद्वदेव; अनेकसमूहस्वभावत्वात्, त्रिदण्डादिवत् ; सन्निवेशविशिष्टत्वाच्च बाह्यभूतवत् । चैतन्यशून्यं शरीरं, शरीरत्वात् , मृतशरीरवत् । न शरीरधर्मश्चैतन्यम् अयावद्र्व्यभावित्वात्; न च कायादिभिर्व्यभिचारः, तदुपजनापाययोनिमित्तान्तरजन्यत्वदर्शनात्, इह च तदभावात् । विशेषगुणत्वे सतीति वा विशेषणोपादानान्न Page #196 -------------------------------------------------------------------------- ________________ ભૂતચેતન્યવાદ અને તેનું ખંડન ૧૭૧ व्यभिचारः, तद्विशेषगुणत्वे हि चैतन्यस्य रूपादिवत् तदवस्थानादविनाशप्रसङ्गः । यत्तु मदशक्तिवदित्युक्तम् तत्र मदशक्तेदृ ष्टत्वात् अभ्युपगमः, न तु ज्ञानस्य तत्र दर्शनम् । 48. શરીરને જ્ઞાન આદિને યોગ નથી કારણ કે (૧) લીરની જેમ તે પરિણમી છે, (૨) ક્ષીરની જેમ તે રૂપ આદિ ગુણ ધરાવે છે, (૩) ત્રિદંડ વગેરેની જેમ તે અનેકના સમૂહ રૂપ છે, (૪) બાહ્ય ભૂતની જેમ તે વિશિષ્ટ સન્નિવેશ ધરાવે છે. શરીર ચૈતન્યશૂન્ય છે, કારણ કે તે શરીર છે, મૃતશરીરની જેમ. રૌતન્ય શરીરને ધર્મ નથી કારણ કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ હોતું નથી. કાર્ય આદિ સાથે આને વ્યભિચાર નથી (અર્થાત્ શરીરને જે ધર્મ હોય તે યાવતશરીરભાવી હોય, કાર્ય શરીરને ધર્મ હોવા છતાં યાવતશરીરભાવી નથી એટલે અહીં વ્યભિચાર આવે છે એમ નહિ કહી શકાય કારણ કે શરીરમાં કાર્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખીએ છીએ, પણ મૈતન્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખતાં નથી. [ચૈતન્ય] શરીરને વિશેષણગુણ હોતાં' એ જાતનું વિશેષણ ચૈતન્યને આપવાથી વ્યભિચારદોષ આવતું નથી [એમ ન કહેવું જોઈએ] કારણ કે શરીરને વિશેષગુણ હતાં ચૈતન્યની અવસ્થિતિ રૂપ આદિની જેમ–અર્થાત્ જયાં સુધી શરીર હોય ત્યાં સુધી થવાથી શરીર અવિનાશી (અમરન મરે એવું) બની જવાની આપત્તિ આવશે. જેમ કિવ આદિમાં મદશક્તિ આવિર્ભાવ પામે છે તેમ ભૂતમાં (= શરીરમાં) જ્ઞાન આવિર્ભાવ પામે છે એમ જે કહેવામાં આવ્યું ત્યાં કિશ્વ આદિમાં મદશક્તિ દેખાતી હોઈ તેનો અમે મૈયાયિકે સ્વીકાર કરીએ છીએ પરંતુ ભૂતેમાં જ્ઞાનનું દર્શન થતું નથી [ એટલે ભૂતેમાં જ્ઞાનને અમે સ્વીકાર કરતા નથી.]. 49: ननु ज्ञानमपि तदन्वयव्यतिरेकानुविधायि प्रायेण दृश्यते । भूतेष्वन्नपानाधुपयोगपुष्टेषु पट्वी चेतना भवति, तद्विपर्यये विपर्ययः । ब्राह्मीघृताधुपयोगसंस्कृते च कुमारशरीरे पटुप्रज्ञता जायते । वर्षासु च स्वेदादिनाऽनतिदवीयसैव कालेन दध्याद्यवयवा एव चलन्तः पूतनादिक्रिमिरूपा उपलभ्यन्ते । चैतन्ये च गुरुलाघवव्यवहारोऽपि भूतातिशयसदसत्त्वकृतो भविष्यतीति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यते । 49, ભૂતચૈતન્યવાદી – જ્ઞાન પણ ભૂત સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું પ્રાયઃ દેખાય છે. અન્નપાન આદિના ઉપયોગથી પુષ્ટ ભૂતેમાં પટુ ચેતન દેખાય છે અને અનપાન આદિનાં ઉપગના અભાવમાં ક્ષીણું ભૂતોમાં મંદ ચેતન દેખાય છે. બ્રાહ્મી ઘી વગેરેના ઉપયોગથી સંસ્કૃત કુમારશરીરમાં પટુ પ્રજ્ઞા જન્મે છે અને વર્ષાકાળમાં ભેજ વગેરેને લીધે થોડા જ વખતમાં દહીં વગેરેના અવયવો જ ચાલતા પૂતાના આદિ કમિરૂપ દેખાય છે. ચૈતન્યમાં તીત્ર-મંદને વ્યવહાર ભૂતે.ના અતિશયના હેવા ન હોવાના આધારે થશે, એટલે ભૂતચૈતન્યપક્ષ જ યુક્તિયુક્ત છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભૂતૌતન્યવાદનું ખંડન 50. नैतच्चारु । चेष्टेन्द्रियार्थाश्रयः शरीरं लक्ष्यते । तत्र तदनुग्रहात् इन्द्रियानुग्रहे सति पटुकरणत्वाद् विषयग्रहणमपि पटुतरमिव भवति । न हि विषयग्रहणादन्यच्चैतन्यं नाम । एतेन ब्राह्मीघृतोपयोगोऽपि व्याख्यातः । व्यापकत्वादात्मनः सर्वत्र भावे सति भोगायतनत्वेन कदाचित् भूतावयवानां समुपादानम् । अतः शुक्रशोणितादिवत् दध्यवयवान् विकृतानुपादास्यते । तथा च स्वेदजादिभेदे बहुभेदो भूतसर्गः प्रवर्तते विचित्रकर्मपरिपाकापेक्षयेति यत्किञ्चिदेतत् । तस्मान्न सर्वथा भूतानां चैतन्यमिति सिद्धम् । 50. नैयायि: - मापात उ मेवी नथी. येष्टा, 4 अने अथना आश्रय શરીર છે એ શરીરનું લક્ષણ છે. ત્યાં શરીરના અનુગ્રહથી ઇન્દ્રિયને અનુગ્રહ થતાં કરણે પટુ થવાથી વિષયગ્રહણ પણ ટતર જાણે કે બને છે, અને વિયગ્રહણથી અન્ય ચૈતન્ય નથી. આનાથી બ્રાહ્મી ઘીનો ઉપયોગ પણ સમજાવાઈ ગયે. આત્મા વ્યા૫ક હાઈ તેને સવંત્ર ભાવ હતાં કેઈક વાર ગાય-નરૂપે ભૂતાવયવોને તે ગ્રહણ કરે છે. તેથી શુકશેણિત આદિની જેમ વિકત દધ્યવયને તે ગ્રહણ કરશે વળી, દજ આદિ ભેદે બહુ ભેજવાળો ભતસગ ઉપન થાય છે -વિચિત્ર કમેંના પરિપાકની અપેક્ષાએ આ તે સહેજ. તેથી ચેતન્ય ભૂતોને ધર્મ સર્વથા નથી એ સિદ્ધ થયું. 51. नापीन्द्रियाणि यथोक्तस्य ज्ञानादेः कार्यस्याश्रयतां प्रतिपद्यन्ते, 'दर्शनस्पर्शनाभ्यामेकार्थग्रहणात्' न्यायसूत्र ३.१.१] । 'यमर्थमहमद्राक्षं चक्षुषा तमेवैतर्हि स्पर्शनेन स्पशामि', 'यमस्प्राक्ष स्पर्शनेन तमधुना चक्षुषा पश्यामि' इति कतरदिन्द्रियमेवमनुसन्दधीत ? न चक्षुः, स्पर्शाविषयत्वात् । न त्वगिन्द्रिय, रूपाविषयत्वात् । तस्मादुभयविषयग्रहणसमर्थः कश्चिदनुसन्धाताऽस्तीति स इन्द्रियव्यतिरिक्तो गम्यते। अमुनैव प्रसङ्गेन रूपादिव्यतिरेकिणः । वक्तव्या गुणिनः सिद्धिरेतबुद्धिनिबन्धना ।। रूपादिषु स्वतन्त्रेषु न ह्येष प्रत्ययो भवेत् । न रूपमस्य विषयो न स्पर्शो न च तद् द्वयम् । अतश्च 'न गुणव्यतिरिक्तो गुणी, भेदेनाग्रहणाात्' इत्यसिद्धः परोक्तो हेतुः, भेदग्रहणस्य दर्शितत्वात् । वृत्तिविकल्पादीनां तु प्रतिसमाधानं सामान्यसमर्थनावसरे कथितम् , अवयविसिद्धौ वक्ष्यते चेत्यलमवान्तरचिन्तया । 5. પ્રસિદ્ધ પણ યથાત જ્ઞાન આદિ કાર્યને આશ્રય બનતી નથી, કારણ કે ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બંને વડે એક અર્થનું ગ્રહણ થાય છે. જે અને ચક્ષુથી Page #198 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયૌતન્યપક્ષનિરાસ ૧૦૩ મે' દેખ્યા હતા તે જ અથને સ્પર્શનેન્દ્રિયથી પશુ છુ ' ‘જેને હું સ્પર્શે તેન્દ્રિયથી સ્પk હતા તેને જ અત્યારે ચક્ષુથી દેખું છું એમ બેમાંથી કઇ ઇન્દ્રિય અનુસ ંધાન કરે ? ચક્ષુ ન કરે, કારણુ કે પશુ ચક્ષુને વિષય નથી. ત્વગિન્દ્રિય ન કરે, કારણ કે રૂપ ગિન્દ્રિયને વિષય નથી, તેથી બન્નેય વિષયને ગ્રહણ કરવામાં સમથ ડ્રાય એવા કાઇ અનુસ ધાતા છે. એટલે ઇન્દ્રિયાથી તે જુદે જણાય છે આ જ પ્રસંગથી રૂપ આદિ ગુણાથી જુદા ગુણીની (=દ્રવ્યની ) જે સિદ્ધિ કહેવી જોઇએ તે આ અનુસંધાનજ્ઞાનના આધારે થાય છે. રૂપ આદિ ગુણા પાતે દ્રશ્ય સાથે સમવાયસંબંધન ધરાવતા હાત અને પરિણામે તદ્દન] સ્વત ંત્ર હૈાત તે! આ અનુસ ધાનજ્ઞાન ન થાત. આ જ્ઞાનને વિષય ન તેા રૂપ છે, ન તેા સ્પર્શે છે કે ન તે તે મે છે, અને તેથી ગુથી અતિરિક્ત ગુણી નથી, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીતું ગ્રહણુ થતુ નથી” એમાં ખીજાએએ (બૌદ્ધોએ ) જણાવેલા હેતુ અસિદ્ધ છે, કારણુ કે ગુણથી અતિરિક્ત ગુણીનુ પ્રહણ અમે દર્શાવ્યુ છે. ગુણા દ્રવ્યમાં એકદેશથી રહે છે કે કૃસ્નપણે રહે છે એવા વિકલ્પાનુ સમાધાન સામાન્યના સમથન વખતે અમે કર્યુ છે અને અવયવીને પુરવાર કરતી વખતે અમે ફરી કરીશું, એટલે અવાન્તર વિચારણા અહી” રહેવા દઈએ. 52. તત્ત્વ નેન્દ્રિયાળાં ચૈતન્ય, વાત, વાયાવિત્ । મૌતિષ્ઠાનિ चेन्द्रियाणि वर्णयिष्यामः । तेन य एष भूतचैतन्यनिराकरणे न्यायो वर्णितः, स તેવિ યોનનીયઃ । તરવૈત્રમ્ ‘ન્દ્રિયાન્તરવિારાત્' [ન્યાયસૂત્ર રૂ.૨.૨૨ ] । आम्रे हिं चक्षुषा दृष्टे रसनिष्यन्दसुन्दरे । रसनस्य विकारः स्यान्नु दन्तोदकसंप्लवः ॥ बहूनामिन्द्रियाणां च भिन्नाभिप्रायता भवेत् । तेनैकत्रैव सन्ताने नानाचेतनता भवेत् ॥ अतितुच्छश्चायमिन्द्रियचैतन्यपक्ष इति किमत्र बहु लिख्यते । 52 વળી, ચૈતન્ય ઇન્દ્રિયોને ધમ' નથી, કારણ કે ઇન્દ્રિયા કરણ છે, વાંસલાની જેમ. ઇન્દ્રિયા ભોતિક છે એ અમે વણુવીશું. એટલે ભૂતચૈતન્યના ખંડનમાં જે તર્ક અમે રજૂ કર્યાં તે તર્ક ઋન્દ્રિયામાં પણ યોજવા. તેથી જ આમ કહ્યુ` છે કે [ ઇન્દ્રિયો યથાકત જ્ઞાન આદિ કાર્યના આશ્રય નથી ] કારણ કે [ એક ઇન્દ્રિય વિષયગ્રહણ કરે છે ત્યારે ઘણી વાર પૂર્વાનુભૂત વિષયના સ્મરણને લીધે] અન્ય ઇન્દ્રિયમાં વિકાર થાય છે, [જો ઇન્દ્રિય જ્ઞાનાદિ કાયા આશ્રય ઢાય તે] મધુર રસવાળી સુ ંદર કેરીતે ચક્ષુથી દેખતાં રસનાને વિકાર—જીભમાં પાણી છૂટવારૂપ—ન થાય [કારણ કે એકના દેખવાથી ખીજાને સ્મરણ થતું નથી]. વળી, જો ઇન્દ્રિય જ્ઞાન આદિ કાર્યના આશ્રય હોય તે ધણી ઇન્દ્રિયોને ભિન્ન ભિન્ન અભિપ્રાયા ( ઈચ્છાએ ) થાય, પરિણામે એક જ સંતાનમાં અનેક ચેતને થાય ઇન્દ્રિયચૈતન્યપક્ષ ધા તુચ્છ છે એટલે અહીં બહુ શું લખીએ ? Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મનમૈતન્યપક્ષખંડન 53. ननु मनस्तर्हि इच्छादेरधिष्ठानं भविष्यति । तद्धि नित्यमेकं सर्व विषयमभौतिकमिति न प्राक्तनदोषैः स्पृश्यते । उच्यते । मनसोऽपि तदाश्रयत्वमनुपपन्नम् । કુતઃ ? “જ્ઞાતજ્ઞનસાધનોug: સંજ્ઞામે માત્રમ્' (ન્યાયસૂત્ર રૂ. ૨. ૨] | મનનો हीच्छाद्याश्रयत्वे ज्ञानादौ कर्तृत्वात् तस्यापि बाह्यगन्धादिविषयज्ञानयोगपद्यानुपपत्तेस्तद्ग्रहणकरणघ्राणाद्यधिष्ठानपटुना केनचिदान्तरसुखदुःखादिविषयग्राहिणा स्मृत्यादिक्रियाकारिणा च करणेन भवितव्यमिति तत्रात्मसंज्ञा भवेत् , आत्मनि च कर्तरि मनः. સંતિ | 53. મનસ્વૈતન્યવાદી– તે પછી ઈચ્છા વગરનું અધિષ્ઠાન મન બનશે મન નિત્ય છે, એક છે, સવે વિષયને જાણનાર છે, અભૌતિક છે, એટલે પહેલા જણવેલા દેશે તેને સ્પર્શતા નથી. તૈયાયિક – એને ઉત્તર આપીએ છીએ. મન પણ ઇચછા આદિને અશ્રય ઘટતુ નથી. કેમ ? મન જે જ્ઞાતા (જ્ઞાનને આશ્રય) હેય તે તે મન જ્ઞાનનું સાધન ( = કરણ ) ઘટી શકે નહિ, અને જ્ઞાનનું સાધન મનથી જુદુ બીન કેઈ નામે સ્વીકારો તે નામભેદમાત્ર થશે. જે મન ઇરછા વગેરેને આશ્રય હોય તે મન જ્ઞાન આદિને કર્તા (જ્ઞતા વગેરે) બને. હવે મન જ્ઞાતા હોવાથી મનને પણ બાહ્ય ગંધ આદિ વિષયને જ્ઞાનનું ગપઘ ઘટે નહિ. તેથી બાહ્ય ગંધ આદિના ગ્રહણના કરણે ઘાણ આદિ સાથે ઝડપથી જોડાતું, આંતર સુખદુઃખ આદિ વિષયને ગ્રહણ કરતું અને સ્મૃતિ વગેરે ક્રિયા કરનારું કોઈ કારણ હોવું જોઈએ, તે કરણની “આત્મા' સંજ્ઞા થશે, કર્તા ( =જ્ઞતા આદિ) આત્માની “મન” સંજ્ઞા થશે. 54. ન ચાહ્ય વાહ્યકારઃ વિધ્યત્તિ સાટા: શિયાઃ | न च स्मृतिसुखेच्छादौ चक्षुरादीनि साधनम् ।। तेनेच्छास्मृतिसुखदुःखवेदनानाम् आधारो न खलु मनो न चेन्द्रियाणि । देहोऽपि व्रजति न तत्समाश्रयत्वं तेनान्यं पुरुषमतः प्रकल्पयामः ।। 54. બાહ્ય કરણોથી બધી ક્રિયાઓ સિદ્ધ થતી નથી. અને સ્મૃતિ, સુખ, ઇચ્છા વગેરેમાં ચશ્ન વગેરે કરણ નથી. તેથી ઈછા, સ્મૃતિ, સુખ, દુ:ખ અને વેદનાને આધાર (કર્તા) ન તે મન છે કે ન તો ઈન્દ્રિયો છે. દેહ પણ તેમને આશ્રય (કર્તા) બનતું નથી. તેથી જુદા પુરુષની અમે કલ્પના કરીએ છીએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ १७५ 55. दिक्प्रदर्शनमिदं कृतमिच्छा द्वेषयत्नसुखदुःखमतीनाम् । लिङ्गताकथनमात्मनि तत्र त्वस्ति हेतुनिवही बहुरन्यः ॥ क प्रयोज्यता खलु दृष्टा दात्रादिकरणजातस्य । त्वक्श्रोत्राद्यपि करण तथैव का प्रयुज्येत ।। हिताहितप्राप्तिविसर्गयोग्या चेष्टा न दृष्टा नियता शरीरे । तच्चेतनाधिष्ठितताममुष्य गन्त्रीरथादेरिव कल्पयामः ।। प्राणादिमारुतानामन्तश्चलतां चलाचलगतीनाम् । सहजनिजकर्मविकृतौ कारणमनुमीयते किञ्चित् ॥ इदं च देहादितरत्र दुर्लभ निरीक्ष्य वृद्धिक्षतभग्नरोहणम् । ध्रुवं गृहस्येव गतिः प्रकल्पते निजाश्रयक्षेमपरायणा नरः ॥ उक्तं च नैव मनसा ह्यनधिष्ठितानां स्वार्थप्रमाकरणकौशलमिन्द्रियाणाम् । स्यात् कश्चिदिष्टविषयानुगुणः प्रयत्नो। यत् प्रेरितं समधितिष्ठति तानि चेतः ।। ज्ञानप्रयत्नादिमतोऽथ कस्य दृष्टान्तता स्यात् करणादिलिने । 55. 1, द्वेष, प्रयत्न, सुभ, जानने यात्माना लिपीन भात दिशाસૂચનમાત્ર કર્યું છે. આત્માને પુરવાર કરવા બીજા ઘણું હેતુઓ છે. દાતરડું વગેરે સઘળાં સાધનોને પ્રયોજનાર કર્તા દેખાય છે. ત્વફ, શ્રોત્ર વગેરે કરણે પણ તે જ રીતે કર્તા વડે પ્રયોજાય, હિતપ્રાપ્તિ અને અહિત પરિવારને યોગ્ય ચેષ્ટા શરીરમાં સદા દેખાતી નથી પરંતુ કક્યારેક કયારેક દેખાય છે. ] તેથી, જેમ ગાડા અને રથની કદાચિત્ની ગતિને પ્રેરક ચેતન છે તેમ શરીરની કદાચિકી ચેષ્ટાને પ્રેરક ચેતન છે એમ અમે વિચારીને કલયું છે. શરીરની અંદર ચાલતા, ચલ-અચલ ગતિવાળા પ્રાણ આદિ વાયુઓનાં પોતાનાં સહજ કમની વિકૃતિમાં કારણ Page #201 -------------------------------------------------------------------------- ________________ १७ આત્મસિદ્ધિ ભૂત કોઈક કારણનું અનુમાન થાય છે. દેહથી અન્યત્ર દુર્લભ એવાં આ દેહવૃદ્ધિ, ઘાનું પુરાવું, ભાંગેલાં હાડકાંનું સંધાવું જોઈને, પિતાના આશ્રયરૂપ ઘરની સંભાળ રાખવામાં પરાયણું નર ઘરને જેમ જિર્ણોદ્ધાર કરાવે છે તેમ શરીરમાં રહેનારે શરીરના ક્ષેમ માટે આ બધું કરે છે એમ બરાબર ઘટે છે. મનથી અનધિષ્ઠિત (અપ્રેરિત ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું પ્રમાજ્ઞાન ઉત્પન્ન કરવાનું કૌશલ ધરાવતી નથી એમ કહેવામાં આવ્યું છે. ઇષ્ટ વિષયને અનુગુણ કોઈ પ્રયત્ન થાય જેનાથી પ્રેરાયેલું મન તે ઇન્દ્રિયોને પ્રેરે છે. શંકાકાર– કરણ આદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળો કોણ દૃષ્ટાનત બને ? ['વાંસલાની જેમ' એમ જે કહેવામાં આવ્યું ત્યાં વાંસલાનો કયો અધિષ્ઠાતા વિવક્ષિત છે–શરીર કે બીજ કોઈ ? શરીરને અધિષ્ઠાતા માનતાં દૃષ્ટાંત સાધ્યવિકલ બને અને બીજુ કોઈ તે હજુ અસિદ્ધ છે. એટલે અમે પૂછીએ છીએ કે કરણાદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળા કેણ દૃષ્ટાન્ત બને !] 56. कार्यों न नः पर्यनुयोग एष सामान्यमात्रस्य तवापि सिद्धेः ।। प्रत्यक्षादिप्रमाणैर्यो व्यवहारः स चात्मना । बिना नित्येन नेत्येवं ततस्तस्य प्रकल्पनम् ॥ यत् प्रत्यक्ष प्रत्यभिज्ञास्वभाव ज्ञात्रन्यत्वे तस्य न ह्यात्मलाभः । ग्राह्यस्यैक्यं यद्वदर्थस्य तस्मात् सिद्धयत्येवं ग्राह कस्यापि पुंसः ।। अविनाभावग्रहणं लिङ्गज्ञानं तदन्वयस्मरणम् । लिङ्गिप्रमितिरितीदं न बोद्धृभेदेऽनुमानं स्यात् ।। ज्ञाते वनेचरमुखादतिदेशवाक्ये । दृष्टे मृगे विपिनवर्तिनि गोसदृक्षे । तत्संज्ञितामितिफलं लभते प्रमातृ भेदे न चेदमुपमानमिति प्रतिष्ठम् ।। वर्णानां श्रवणं क्रमेण समयस्मृत्या पदार्थग्रह स्तत्संस्कारजमन्त्यवर्णकलनाकाले तदालोचनम् । आकांक्षादिनिबन्धनान्वयकृतं वाक्यार्थसंपिण्डनं ज्ञात्रैकेन विनाऽतिदुर्घटमतो नित्यात्मसिद्धिर्बुवा । Page #202 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આત્માની આવશ્યકતા ૧૭૭ मयेदं पूर्वेद्युर्विहितमिदमन्येधुरपरं _ विधातव्यं चेति श्रुतिकृषिवणिज्यादिषु जनाः । यदेवं चेष्टन्ते निपुणमनुसन्धाय तदमी ध्रुवं सर्वावस्थानुगतमवगच्छन्ति पुरुषम् ॥ इत्यात्मलक्षणमवादि यदेतदिच्छा देषप्रयत्नसुखदुःखसमाश्रयत्वम् । तत्सङ्गिनं तदिह हेयतया व्यवस्येत् तद्विप्रयुक्तमधिगम्यतया मुमुक्षुः ॥ 56. યાયિક – આ પ્રશ્ન તમારે અમને કરવું જોઈએ નહિ કારણ કે કેવળ સામાન્યરૂપ પ્રયત્નાદિમતમાત્ર તે તમારે ત્યાં પણ સિદ્ધ છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે જે વ્યવહાર થાય છે તે નિત્ય આત્મા વિના ધટતે નથી, એટલે તે ઉપરથી એની કલ્પના કરવામાં આવે છે. જો જ્ઞાતા ક્ષણે ક્ષણે જુદે હોય તો જે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાસ્વભાવ છે તે સંભવે જ નહિ. તેથી જેમ 2 હ્ય વસ્તુની એક્તા પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે તેમ ગ્રાહક પુરુષની એકતા પણ પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે. “પહેલા વ્યાતિનું ગ્રહણ થાય છે, પછી લિગદશન થાય છે. તે પછી વ્યાપ્તિનું સ્મરણ થાય છે. પછી સાયની અનુમિતિ થાય છે.' એટલે જ્ઞાતાને ક્ષણે ક્ષણે જુદે માનતાં અનુમાન પ્રમાણ નહિ સંભવે. “ગાય જેવા પ્રાણીને ગય' નામ અપાય છે” એવુ અતિદેશવાક્ય વનેચર પાસેથી સાંભળીને પછી જંગલમાં ગાય જેવું પશુ તે દેખે છે, પછી તે પશુની સંજ્ઞાના જ્ઞાનરૂ૫ ફળને તે પામે છે. જે પ્રમાતા પ્રતિક્ષણ જુદે જ હોય તે આ ઉપમાન પ્રમાણુ પ્રતિષ્ઠિત થશે નહિ. વર્ગોનું ક્રમથી શ્રવણ, સકેતસમયના સ્મરણથી પદાર્થનું ગ્રહણ, વર્ણોના સંસ્કારથી જન્મતું અત્યવર્ણકલનાકાલે પદાર્થનું આલેચન, આકાંક્ષા વગેરેને આધારે પદાર્થાન્વયકૃત વાક્યર્થનું સંપિંડન – આ બધું એક જ્ઞાતા વિના અત્યંત ૬ ટ છે, તેથી નિત્ય આત્માની સિદ્ધિ અવશ્ય થાય છે. ‘મેં ગઈ કાલે આ કર્યું હતું અને બીજા દિવસે મારે આ કરવાનું છે” એમ શ્રુતિ, કૃષિ વાણિજ્ય આદિને અનુલક્ષી લે કે કહે છે. આમ નિપુણ રીતે અનુસંધાન કરીને જેઓ વર્તે છે તે આ લેકે ચે કકસપણે બધી અવસ્થામાં અનુગત એવા પુરુષને જાણે છે –સ્વીકારે છે. ઇચછા, દેષ પ્રયત્ન, સુખ, દુઃખનું સમાશ્રયવ એ આત્માનું લક્ષણ છે એમ અમે કહ્યું છે મુમુક્ષુ તેમનાથી (=ઈછા, દેષ આદિથી ) યુક્તને અહી હેય તરીકે નકકી જાશે અને તેમનાથી મુકતને અધિગમ્ય (ઉપાદેય) તરીકે નક્કી જાણે. 57. થો તથા+ાતા: પ્રાદુ: કિં પુસા સહિતેન વ: | ज्ञानमात्रोण पूर्वोक्तो व्यवहारोऽवकल्पते ।। ज्ञानं किमात्मवन्नित्यं सौगतै रुपगम्यते । प्राग्दर्शितानुसन्धानस्मरणादिक्रियाक्षमम् ।। ज्ञानं बौद्धगृहे तावत् कुतो नित्यं भविष्यति । ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ १७८ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત अन्येऽपि सर्वे संस्कारा अक्षणिका इति गृह्यताम् ।। क्षणिकं चेष्यते कार्य न क्वचित् किञ्चिदाश्रितम् । स्वतन्त्रां ज्ञानमेवातो नान्यस्तेनाऽनुमीयते ॥ ज्ञानस्यैव प्रभेदोऽयमिच्छाद्वेषसुखादिकः । न वस्त्वन्तरमित्येवं न ततोऽप्यन्यकल्पनम् ।। गुणत्वमपि नास्त्यस्य यतोऽधिष्ठानकल्पना । न गुणव्यतिरिक्तश्च गुणी नामास्ति कश्चन । निराश्रयेषु विज्ञानस्कन्धेषु क्षणभङ्गिषु । कथं स्मृत्यादिकार्य वा परलोकोऽपि वा कथम् ॥ सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतविप्रणाशौ पराक्रियेते ? येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतं, तस्य विनाशान्न तत्फलोपभोगः यस्य च फलोपभोगः तेन न तत्कर्म कृतमिति । 57. હવે બૌદ્ધો કહે છે— અમારે આત્માની કલ્પના કરવાથી શું ? કેવળ જ્ઞાનના આધારે પૂર્વોકત વ્યવહાર સિદ્ધ થાય છે. યાયિક શું બોદ્ધો જ્ઞાનને આત્માની જેમ નિત્ય સ્વીકારે છે કે જે પહેલાં દર્શાવેલ અનુસંધાન સ્મરણ આદિ ક્રિયા કરવા સાથે હેય ? બૌદ્ધગૃહે જ્ઞાન નિત્ય કયાંથી હશે ? [ જે તમે બૌદ્ધો જ્ઞાનને નિત્ય સ્વીકારે તે ] બીજા બધા સંસ્કાર પણ નિત્ય છે એમ તમે સ્વીકાર. [ પરંતુ તમે તો બધા સંસ્કારોને ( કાર્યોને) ક્ષણિક ગણે છે.] પ્રત્યેક કાર્યને તમે ક્ષણિક ઈરછા છે, પરિણામે તે કયાંય આશ્રિત નથી. તેથી જ્ઞાન સ્વતંત્ર જ છે અર્થાત કયાંય આશ્રિત નથી એટલે તેના વડે અન્યનું (અર્થાત તેને આશ્રય આત્માનું) અનુમાન થતું નથી. વળી બૌદ્ધમતે આ ઇચ્છા, દ્વેષ, સુખ, વગેરે જ્ઞાનના જ ભેદ છે, જ્ઞાનથી જુદી વસ્તુ નથી, એટલે આમ ઈચ્છાદિ વડે અન્યની (=આત્માની) કલ્પના કરવામાં આવી નથી. [ આશ્રયરહિત ગુણ હેવો અસંભવ છે, એટલે ] જ્ઞાનમાં ગુણપણું પણ નથી જેથી તેના આશ્રયની કલ્પના કરવી પડે. ગુણથી અતિરિકત ગુણી નામને કઈ છે નહિ. [આની સામે અમે મૈયાયિક બૌદ્ધોને પૂછીએ છીએ કે ] ક્ષણિક, નિરાશ્રય વિજ્ઞાન સ્કંધે હોય તો સ્મૃતિ વગેરે કાર્ય કે પરલેક પણ કેવી રીતે ઘટે ? અને પરલેક હોય તો પણ અકૃતાભ્યાગમ અને કૃતપ્રભુશ એ બે દેનું નિરાકરણ કેવી રીતે થાય છે જે જ્ઞાને ચૈત્યવંદન આદિ કર્મ કર્યું તે જ્ઞાનને નાશ થઈ જવાથી તે જ્ઞાન તે કર્મના ફળનો ઉપભેગ કરી શકશે નહિ. અને જે જ્ઞાન તે કર્મના ફળને ઉપભોગ કરે છે તે જ્ઞાને તે કામ કર્યું નથી. ___58. नैष दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् । अनादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । एष एव च सन्तान इत्युच्यते । तत्कृतश्चायमनुसन्धानादिकार्यनियमः । सन्तानानादित्वादविच्छेदाच्च परलोकोऽपि न क्लिष्टकल्पनः । Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રતીત્યસમુત્પન્ન ક્ષણિક વિજ્ઞાનની સત્તતિથી બૌદ્ધો અનેક દોષ દૂર કરે છે ૧૭૯ यद्यपि च सन्तत्यन्तरपतितज्ञानजन्यमपि सन्तत्यन्तरे ज्ञानं दृश्यते, तथाऽपि न तादृशकार्यकारणभावेन सन्तानव्यवहारः प्रतिसन्धानादिकार्यनिर्वाहो वा, किन्तूपादानरूपतद्विशेषनिबन्धन एवैष निर्वहति नियमः । तस्मिन्नेव सति स्वरूपसन्तानविभागोऽवकल्पते । स्मृतिवत् परिहर्तव्यौ कृतनाशाकृतागमौ । तत्सन्तानोपसंक्रान्त्या कुसुमे वीजरागवत् । आह च यस्मिन्नेव तु सन्ताने आहिता कर्मवासना । फलं तत्रौव बध्नाति कार्पासे रक्तता यथा ।। यथा यस्मिन्नेव हि कर्पासबीजे वर्णः रक्तताख्यः कृतः, तस्यैव कुसुममपि रक्तम्, नान्यस्य, तथा यस्मिन्नेव ज्ञानसन्ताने यादृशी कर्मवासना, तादृशं फलं तस्मिन्नेव सन्ताने भवति, नान्यस्मिन् ज्ञानसन्ताने इत्यर्थः । तथा च कृतहानाकृताभ्यागमदोषनिरासः । नित्यस्त्वात्माऽभ्युपगम्यमानो यदि सुखादिजन्मना विकृतिमनुभवति तदयमनित्य एव चर्मादिवदुक्तः स्यात् । निर्विकारत्वे तु सताऽसता वा सुखदुःखादिना कर्मफलेन कस्तस्य विशेष इति कर्मवैफल्यमेव । तदुक्तम् वर्षातपाभ्यां किं व्योम्न: चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः ॥ इति तस्मादुत्सृज्यतामेष मूर्धाभिषिक्तो प्रथमो मोहः आत्मग्रहो नाम । तन्निवृत्त्या चात्मीयग्रहोऽपि विरं स्यति, 'अहमेव न, किं मम' इति । तदिदमहंकारममकारग्रन्थिप्रहाणेन नैरात्म्यदर्शनमव निर्वाणद्वारमवलम्ब्यताम् । तस्य च मार्गः क्षणिकपदार्थनिश्चयः । क्षणिकेषु हि सर्वभावेषु निराश्रयेषु ज्ञानस्याप्याश्रयविरहात् कुतस्त्यमात्मकल्पनमिति । 58. मोर- सा हो पाया था, १२९५ तेन नियाम आय २९ मा . અનાદિ પ્રવાહગત જ્ઞાનમાં હેતુફાભાવને પ્રવાહ છે. અને આ જ સંતાન છે એમ કહેવાય છે. અનુસંધાન આદિ કાર્યને આ નિયમ સંતાકત છે. સંતાન અનાદિ હોઈ તેમ જ તેનો વિચછેદ ન હઈ પરલેક પણ કિલટ કલ્પના નથી. જો કે એક સંતાનમાં રહેલા જ્ઞાનથી બીજા સંતાનમાં જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય છે ( જેમકે ગુરુસંતતિગત જ્ઞાનથી શિષ્યસંતતિગત જ્ઞાન ઉન્ન થાય છે, તેમ છતાં તેવા કાર્યકારણભાવને ધારે સંતાનવ્યવહાર થતો નથી કે પ્રતિસંધાન આદિ કાર્યને નિર્વાહ પણ થતું નથી, પરંતુ ઉપાદાનરૂપ તેના (=કાર્યકારણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રતીત્યસમુત્પન્ન ક્ષણિક વિજ્ઞાનાની સન્તતિથી બૌદ્ધો અનેક દેષો દૂર કરે છે ભાવના) વિશેષને આધારે જ આ નિયમને નિર્વાહ થાય છે, તે હેતાં જ સ્વરૂપસન્તાનને વિભાગ ધટે છે. સ્મૃતિ ઘટશે નહિ એ દેષના જેમ પરિહાર કર્યો તેમ કૃતનાશ અને અકૃતાગમ એ એ દોષાના પણ પરિહાર કરવા જોઈએ. કૃતનાશ અને અકૃતાગમ દોષ નહિ આવે કારણ કે ખીજના લાલ રંગ જેમ કુસુમમાં એક સંતાનમાં સંક્રાન્તિ દ્વારા આવે છે તેમ એક જ સંતાનમાં કમને ફ્ળભાગ સોંક્રાન્તિ દ્વારા સંભવે છે. અને કશું પણ છે કે જે સંતાનમાં કમવાસના પાડવામાં આવી હાય તે જ સંતાનમાં ફળ બંધાય છે, જેમકે કપાસમાં રક્તતા. જેમ જે કપાસના ખીજમાં રક્તતા નામનેા રંગ કરવામાં આવ્યે હેાય તેના જ ફૂલમાં પણ લાલ રંગ આવે છે, બીજાના કૂમાં નહિ, તેવી જ રીતે જે જ્ઞાનસંતાનમાં જેવી કમવાસના પડે છે, તેવું ફળ તે જ જ્ઞાનસ ંતાનમાં થાય છે, અન્ય જ્ઞાનસ ંતાનમાં થતું નથી. અને એ રીતે કૃતહાન અને અમૃતાભ્યાગમ દેષને નિરાસ થાય છે. તમે ઐય વિકાએ સ્વીકારેલા આત્મા ને જન્મથી સુખ આદિ વિકૃતિ અનુભવતા હોય તે તે ચમ` આદિ જેમ અનિત્ય જ કહેવાયા ગણાય. પરંતુ જો નિવિકાર હોય તે સત્ કે અસત્ સુખ-દુઃખ આદિ કમફળ દ્વારા તેનુ શું વિશેષ થાય (શું ફેર પડે ? ) [ કઈ નહિ, ] એટલે ક*વૈલ્ય જ આવી પડે. તેથી કહ્યું છે કે વરસાદ અને તડકાથી આકાશને શું ફળ થાય છે—શું અસર થાય છે? [કંઈ જ નહિ, ] ચામડાને જ તેમનાથી ફળ થાય છે— અસર થાય છે. જો આત્મા ચ જેવા હાય । તે અનિત્ય છે અને જો આકાશ જેવા હોય તેા તેને ફળ હોય જ નહિ, તેથી આત્મપ્રહ નામને મૂર્ખાભિષિક્ત આ પ્રથમ માહ ત્યજી દે. તે આત્મગ્રહની નિવૃત્તિ થતાં આત્મીયગ્રહ પણ અટકી જશે – ‘હું જ નથી, તેા મારુ શું હુંય ?” એમ. તેથી, અહંકાર-મમકારની આ ગ્રંથિને નાશ થવાથી નિર્વાણુનું જે દ્વાર છે તે નૈરામ્યદશ નનું અવલંબન લે. નૈરાશ્યે પહોંચવાના મા પદાર્થા ક્ષણિક છે એવે નિશ્ચય છે, બધી જ વસ્તુ ક્ષણિક અને નિરાશ્રય હતાં ન!ન પણ આશ્રયરહિત હોવાથી આત્માની કલ્પના કરવાનુ કયાંથી અને? 59. कथं पुनरेषः सकलप्रमाणातीतः क्षणिकपदार्थवादः शक्यते शाक्यैरभ्युपगन्तुम् ? न खलु क्षणभङ्गित्वे भावानामक्षजा मतिः । प्रमाणं क्षणिकाकार कल्पनोत्पत्त्यसम्भवात् ॥ अथवाप्यविना भूतहेतुज्ञानानुपपत्तितः । न भूमिरनुमानस्य विकल्पनियतस्थिते: । स्मरणप्रत्यभिज्ञाने प्रत्युत स्थैर्यसाधके । एवं च वञ्चनामात्रमा शुनाशित्व देशना ॥ 59. નૈયાયિક— આ ક્ષણિક પદાવાદ સકલપ્રમાણાતીત હૈાવાથી બૌદ્ધો કેવી રીતે સ્વીકારી શકે ! વસ્તુની ક્ષણિકતાને પ્રત્યક્ષપ્રમાણ ગ્રહણ કરતું નથી કારણ કે વસ્તુની ક્ષણિક્તાના વિકલ્પ ઉત્પન્ન થવા સંભવતો નથી. [ બૌદ્ધમતે નિવિકલ્પ પ્રત્યક્ષ જ પ્રમાણુ Page #206 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક્તા પુરવાર કરતું અનુમાન ૧૮૧ છે, સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ બધાં નિવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણે નથી, જે નિવિકલ્પ પ્રત્યક્ષ સવિકલપક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે તે જ પ્રમાણ છે. જે વસ્તુમાં ક્ષણિક્તા હોય તો તેને નિવિકલ્પ પ્રત્યક્ષ ગ્રહણ કરે અને તે નિવિકલ્પક પ્રત્યક્ષ ક્ષણિકતાનું સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે જ. પરંતુ “આ ઘટ છે' આ રક્ત છે' આદિ વિક૯પે ઉ૫ન્ન થાય છે પરંતુ “આ ક્ષણિક છે' એવો વિકલ્પ ઉત્પન થતો નથી. આનો અર્થ એ કે નિવિકલપ પ્રત્યક્ષ ક્ષણિકતાને ગ્રહણ કરતું નથી, ક્ષણિકતા નિવિક૯પ પ્રત્યક્ષને વિષય નથી. ] અથવા અવિનાભૂત હેતુનું જ્ઞાન ઘટતું ન હોવાથી, અવિનાભાવાત્મક ( = વ્યાતિરૂ૫) વિક૯૫માં જેની સ્થિતિ છે તેવા અનુમાન વડે ગ્રહીત થવાને યોગ્ય ક્ષણિકતા નથી. વળી, સ્મરણ અને પ્રત્યભિજ્ઞા તે આૌર્યસાધક છે. આમ ક્ષહિકતાનો ઉપદેશ કેવળ વંચના છે. 60. उच्यते । प्रत्यक्षगम्यं क्षणिकत्वं भवति न भवतीत्येष करिष्यते विचारः । अनुमानं तु संप्रत्येवमभिधीयते-सत्त्वात् क्षणिकाः पदार्था इति । सत्त्वं तावदर्थक्रियाकारित्वमुच्यते । यथोक्तम् 'अर्थक्रियासमर्थ यत् तदेव परमार्थसत्' इति प्रमाणवार्तिक] ॥ सत्प्रत्ययगम्यत्वे हि सत्त्वे केशोण्डूकादेरपि सत्त्वप्रसङ्गः । सत्तासम्बन्धित्वे तु सत्त्वे सामान्यादीनां तदसम्बन्धादसत्त्वं स्यात् । अर्थक्रियासामर्थ्यसत्त्वानुवर्ती च लौकिको व्यवहारः । सत्यपि पुत्रो तत्कार्यादर्शनात् 'अपुत्रा वयम्' इति व्यपदिशन्ति लौकिकाः । पुत्रादन्यस्मिन्नपि तत्कार्यकारिणि सति सपुत्रा वयम्' इति च ब्रवते । तस्मादर्थक्रियाकारित्वमेव सत्त्वम् ।। 60. બૌદ્ધ– આને ઉત્તર અમે આપીએ છીએ. ક્ષણિકતા પ્રત્યક્ષને વિષય બને છે કે નહિ એને વિચાર પછી કરીશુ. ૫રંતુ અત્યારે તે ક્ષણિકતાને પુરવાર કરતુ અનુમાન અમે જણાવીએ છીએ – પદાર્થો ક્ષણિક છે કારણ કે તેઓ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વને અથ ક્રિયાકારિત્વ કહેવામાં આવે છે, જેમકે [ પ્રમાણુવાર્તિક ૧. ૩૨. માં] કહેવામાં આવ્યું છે–જે અર્થ ક્રિયા કરવા સમર્થ છે તે જ પરમાર્થ સત છે”. “છે એવા જ્ઞાનને જે વિષય તે સત એમ જે હોય તો કેશડૂક આદિ પણ સત બની જવાનો પ્રસંગ આવે. સત્તા સાથે સમવયસંબંધ જેને હવે તે સત્ એમ જે હોય તે સામાન્ય વગેરેને સત્તા સાથે સમવાયસંબંધ ન હોવાથી સામાન્ય વગેરે અસત બની જાય. વળી, “જેનામાં અથક્રિયા કરવાનું સામર્થ્ય હોય તે સત' એ વ્યાખ્યાને અનુસરીને લૌકિક વ્યવહાર થાય છે. પુત્ર હોવા છતાં પુત્રનું કાય ન દેખાવાથી ‘અમે અપુર છીએ' એમ લેકે કહે છે. પુત્રથી અન્ય બીજુ કે પુત્ર કાર્ય કરનારું હોય તે “અમે સપુર છીએ' એમ કહે છે તેથી અર્થક્રિયાકારિતા જ સત્ત્વ છે. 61. भवत्वेवं, तस्य तु कुत्र कथं वा क्षणिकत्वेन व्याप्तिग्रहणम् ? कुत्रोति यत् पृच्छसि, यत्र रोचते महाभागाय घटे पटे वा गृह्यतां व्याप्तिः । किं साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपद्यते ? Page #207 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કયાં અને કેવી રીતે થાય છે ? धीमन् ! कोऽत्र प्रमाद: ? न हि दैवनिर्मितः कश्चित् साध्यधर्मी नाम | ग्रहीतुं शक्यते चेत् व्याप्तिः यत्र तत्र सा गृह्यतामिति । यत् तु कथमस्या ग्रहणमिति तदुच्यते—भावानां हि सत्त्वं क्रमयौगपद्याभ्यां व्याप्तम् । ૧૮૨ किमिदं रजतमुत शुक्तिकेति विशेषांशे संशेरतां नाम प्रमातारः, न तु सामर्थ्यं प्रति दोला काचित् संभवति 'किमिदं ज्ञानं समर्थेन जनितमुत तदितरेण ?' इति, असमर्थस्य जनकत्वानुपपत्तेः । व्यापकानुपलम्भस्यापि व्याप्तिग्राहिणः स्वत संशयविपर्यययोस्तत्राप्यभावात् । एव प्रामाण्यम्, 61. नैयायि -- असे, तेम हो. परंतु क्षत्वि साथै सत्त्वनी व्याप्तिनु ह કાં અને કેવી રીતે થાય છે ? नित्येषु च पदार्थेषु व्यापकानुपलम्भनात् । तद् व्याप्तमपि सत्रं हि बलात् तेभ्यो निवर्तते ॥ न च राशिस्तृतीयोऽस्ति तेन गत्यन्तरक्षयात् । क्षणिकानेव तान् भावान् सत्त्वं समवलम्बते । तच्च स्वग्राहकाद् बोधादसन्दिग्धं प्रतीयते । ज्ञानोत्पत्यैव तद्धेतोरसामर्थ्ये पराकृते । असमर्थात् समुत्पादो दृश्यते न हि कस्यचित् । शक्ताशक्तप्रसूतत्वे न तद्बोधोऽस्ति संशयः ॥ अत एव च तज्ज्ञानं प्रमाणं जगदुः स्वतः 1 स्वरूपे शक्तिजत्वे तु संशयादेरसभवात् ॥ બૌદ્ધ- કાં ?' એમ તમે જે પૂછેા છેા, તેને ઉત્તર એ છે કે આપ મહાભાગને જ્યાં રુચે ત્યાં— ઘટમાં કે પટમાં– વ્યાપ્તિનું ગ્રહણ ક નૈયાયિક—શું વ્યાપ્તિનું ગ્રહણુ સાધ્ય ધર્મીમાં ધટે છે ? जौद्ध- એ બુદ્ધિમાન ! અહીં આ ભૂલ કેવી ? વે નિમે*લ કોઇ સામ્ય ધી છે જ નહિ. જે વ્યાપ્તિ ગ્રહણ કરવી શક્ય હૈાય તેા ગમે ત્યાં તેને ગ્રહણ કરીશ. વ્યાપ્તિનું ગ્રહણુ કેવી રીતે થાય છે એમ જે તમે પૂછ્યું તેની બાબતમાં અમે જણાવીએ છીએ કે— વસ્તુઓનું સત્ત્વ (=અસ્તિત્વ) (અય*ક્રિયાના) ક્રમ અને યૌમપદ્ય ખેથી વ્યાપ્ત છે. વ્યાપક આ મયોગપદ્ય બન્નેની ઉપલબ્ધિ નિત્ય પદાર્થોમાં ન હેાવાથી તેમનાથી વ્યાપ્ત એવું સત્ત્વ ન છૂટકે નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે. નિત્ય અને ક્ષણિકથી અતિરિકત એવા - Page #208 -------------------------------------------------------------------------- ________________ ક્ષાણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કર્યાં અને કેવી રીતે થાય છે ? ૧૮૩ ત્રીજો રાશિ (= વિકલ્પ) છે નહિ, એટલે બીજી કોઈ ગતિ ન હોવાથી તે સત્ત્વ ક્ષણિક વસ્તુઓને જ અવલંબે છે. અને તે રાત્ત્વ ક્ષણિક પદાર્થોના પિતાના ગ્રાહક જ્ઞાન વડે જ અસંદિગ્ધપણે પ્રતીત થાય છે, સર્વના જ્ઞાનની ઉત્પત્તિ વડે જ તે જ્ઞાનોપત્તિના ઉત્પાદક કારતું (=ક્ષણિક પદાર્થનું) અસામી દૂર થઈ જાય છે. અસમર્થોમાંથી ઉત્પત્તિ થતી કે એ દેખી નથી. જે પોતાના સત્ત્વનું જ્ઞાન જન્માવવામાં સમર્થ કે અસમર્થ ક્ષણિક પદાર્થોમાંથી સત્તનું જ્ઞાન દિ૫ને થતુ હોય તે સવનું અસંદિગ્ધ જ્ઞાન થાય નહિ, સંશય થાય. તેથી જ સત્તનું જ્ઞાન રસ્વતઃ પ્રમાણ છે એમ કહેવામાં આવ્યું છે, કારણું કે તેના શક્તિ જત્વરૂપ સ્વરૂપમાં સંશય વગેરે સંભવતા નથી. ‘શુ આ રજત છે કે છાપ છે' એમ વિશેષાંશમાં પ્રમાતાઓ ભલે શંકા કરે, પરંતુ જ્ઞાન ઉપન્ન કરવાના તેના ( = ક્ષણિક પદાર્થના ) સામર્થ્યની બાબતમાં “શું આ જ્ઞાને સમર્થથી ૩પન્ન થાય છે કે અસમર્થથી ?” એવા કઈ શંકા સંભવતી નથી, કારણ કે અસમર્થનું જનકપણું ઘટતું નથી. વ્યાપ્તિ માહી વ્યાપકાનપલભન સ્વતઃ જ પ્રમાણે . કારણ કે સંશય અને વિપર્યયન ત્યાં પણ अभाव छ. 62. कथं पुनर्नित्येषु पदार्थेषु सत्त्वव्यापकयोः क्रमयोगपद्ययोरनुपलम्भः ? उच्यते । नित्यो हि भावः क्रमेण वा कार्य कुर्यात योगपद्येन वा, परस्परपरिहारस्थितात्मनां तृतीयप्रकारानुपत्तेः । न तावत् क्रमेण । स हि समर्थो वा स्यात् असमर्थों वा । समर्थश्चेत् किं क्रमेण, समर्थस्य कालक्षेपायोगात् । असमर्थस्त्वसमर्थत्वादेव न करोति किञ्चिदिति तस्यापि किं क्रमेण ? सहकार्यपेक्षया करोतीति चेत् , न, असमर्थस्य सहकारिणाऽपि सामर्थ्याधानानुपपत्तेः । समर्थस्य स्वत एव सामर्थ्ये सति सहकारिवैयर्थ्यात् । सहकारिसन्निधानेऽपि चास्य स्वरूपेण वा कर्तृत्वं स्यात् पररूपेण वा ? स्वरूपस्य च प्रागपि भावात् , तस्य च कारकत्वात्, किं सहकारिणा ? पररूपेण कर्तृत्वे पूर्वरूपपरित्यागात् तद्रूपान्तरापत्तेश्च क्षणिकत्वमापद्यते। एवं सहकार्यपि समर्थासमर्थतया विकल्पनीयः । स्वतोऽस्य सामर्थ्य किं परोपकरणदैन्येन, असमर्थस्तु सचिवः किमागत्यापि तपस्वी करिष्यति ? किञ्च, किञ्चित्करो वा सहकारी स्यात्, अकिञ्चित्करो वा ? अकिञ्चित्करपक्षे सर्वः सर्वस्य सर्वत्र कार्ये साचिव्यमुपगच्छेत् । किञ्चित्करश्चत , वक्तव्यं किं करोतीति । उपकारमिति चेत् , स उपक्रियमाणात् भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् , स एव कृतः स्यात् । भेदे तस्य किमायातं यदसौ नु पूर्ववदास्ते । कार्यदपि भेदाभेदाभ्यां चिन्त्य उपकारः । न कार्याद् भिन्नोऽनुपलम्भाद् द्वयकरणाभावाच्च । कार्यादव्यतिरिक्ते तूपकारे सहकारिणा क्रियमाणे कार्यमेव तेन कृतं स्यादिति मूलकारणानर्थक्यम् । 62. यायि: - 4, सपना व्या५४ ४म योग५५ योनी अनुपम नित्य पहाभां કેવી રીતે છે ? Page #209 -------------------------------------------------------------------------- ________________ નિત્ય પદાર્થ ક્રમથી અથ ક્રિયાકારી નથી બૌદ્ધ—અમે ઉત્તર આપીએ છીએ. નિત્ય વસ્તુ કાં તે। ક્રમથી કાર્યકરે કાં તે યગદ્ કાય' કરે, કારણ કે ક્રમ અને યૌગપદ્ય એ બે એકબીનના પિરહાર કરીને જ રહેતા હાઇ ત્રીજો કોઇ વિકલ્પ ઘટતા નથી. નિત્ય વસ્તુ ક્રમથી કાય* ન કરે. નિત્ય વસ્તુ [પેાતાનાં કાર્યા કરવા] કાંતા સમથ' હાય કાં તે અસમ . જે સમ હોય તેા ક્રમથી કાર્ય શા માટે કરે? કારણ કે સમ કાલક્ષેપ કરે જ નહિ. તે અસમ' હુંય તે અસમર્થ હાવાથી તે કોઇ પણ કાર્યો ન કરે, એટલે અસમથ તે પણુ ક્રમનું કંઇ પ્રયેાજન નથી, સહકારીની અપેક્ષાને લીધે તે ક્રમથી કાય કરે છે એમ જો તમે કહેતા હૈ। તે તે બરાબર નથી કારણુ કે જે અસમ છે તેનામાં સહકારી પણુ સામર્થ્યનું આધાન કરે એ ઘટતુ નથી. અને સમથમાં સ્વતઃ જ સામર્થ્ય હોય છે એટલે સહકારી વ્યથ" છે. સહકારીનું સન્નિધાન હેય ત્યારે પણુ તેનું ( =નિત્ય પદાથતું) કર્તૃત્વ સ્વરૂપથી છે કે પરરૂપથી ? સ્વરૂપ તેા પહેલેથી હોવાથી અને સ્વરૂપ જ કારકપણું હોવાથી સહકારીનુ શું પ્રયેાજન ? પરરૂપથી કતૃત્વ હેાય તે પૂર્વ રૂપને પરિત્યાગ અને બીજા રૂપને સ્વીકાર આવી પડવાથી ક્ષણિકત્વ આવી પડે છે. આ જ રીતે સહકારીનો બાબતમાં પણુ સમર્થ અસમના બે વિકલ્પે ઊડાવવા જોઇએ. જો પેતે જ સમથ હોય તો બીજાને સહાય કરવાનુ દૈન્ય તે શા માટે દાખવે ? જે તે અસમથ હાય તેા આવાને પણ તે બિચ!રે શુ કરવાને ? વળી સહકારી કિંચિત્કર છે કે અકિંચિત્કર ? અકિંચિત્કરપક્ષમાં બધાનાં બધાં કાર્યોંમાં બધે સહકારીપણું તે પ્રાપ્ત કરે, જો તે કિંચિત્કર હાય તે! તમારે જણાવવું જોઇએ કે તે શું કરે છે? જો તમે હેા કે ઉપકાર કરે છે, તે અમે પૂછીએ છીએ કે તે ઉપકાર, ઉપકાર પામતી પેલી નિત્ય વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હાય તેા સહકારીએ પેથી નિત્ય વસ્તુને જ કરી કહેવાય, જે ભિન્ન હાય તે તેથી શું લાભ ? કારણુ કે તે નિત્ય વસ્તુ તે પહેલાના જેવી જ રહે છે. વળી ઉપકાર કાથી ભિન્ન છે કે અભિન્ન એ પણ ચિન્તવવુ જોઇએ. તે કાથી ભિન્ન નથી, કારણ કે ક્રાય'થી ભિન્ન ઉપકાર ઉપલબ્ધ થતા નથી અને વળી એની ઉત્પત્તિના અભાવ છે. ક્રા`થી અભિન્ન એવા ઉપકારને સહકારી કરતા હેય તેા સહકારીએ જ તે કાર્ય કર્યું, ગણાય, એટલે મૂળ કારણુ ( = પેલી નિત્ય વસ્તુ ) નિરક બની જાય. ૧૮૪ 63. ननु चैक एव भावः कारकः, स एव हि समर्थ:, तदितरपदार्थसन्निधानं तु स्वहेतुवशादुपनतमिति नोपालम्भमर्हति । नैतद्युक्तम्, एकस्य कदाचिदपि कारकत्वानुपलब्धेस्तत्सामर्थ्यस्य दुरधिगमत्वात् । एवं ह्यसौ समर्थ उच्यते, यद्येकः कदाचित् कार्यमुत्पादयन् दृश्येत, न तु विस्मृत्यापि दृश्यते । 63. નૈયાયિક— એક જ ભાવ ( ભાવરૂપ નિત્ય વસ્તુ) કારક (=કારણ ) છે, કારણ કે તે જ સમ` છે. તેનાથી ઇતર પદાર્થોનુ" (= સહકારીઓનુ` ) સન્નિધાન તે તે તર પથેના પોતપોતાના કારણને લઇને થયેલુ હાય છે, એટલે તે ઇતર પદાર્થોનું સન્નિધાન ઉપાલંભને પાત્ર નથી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ નિત્ય પદાર્થ ક્રમથી અક્રિયાકારી નથી બૌદ્ધ– આ બરાબર નથી, કારણ કે કદી પણ એકનું કારકપણું દેખ્યું ન હોઈ તેના સામર્થ્યનું જ્ઞાન થવું મુશ્કેલ છે. જે એકને કદી કાય ફકતપન્ન કરતું દેખીએ તે એ સમર્થ કહેવાય, પરંતુ એકને કાર્ય કરતું કોઈ ભૂલથી પણ દેખતું નથી. 64 ૩૪થ સ્થાઉં સ્ત્રમાવો જમાનોત્પરતે, સાર તુ શનિ ! तदप्ययुक्तम् , कार्यस्वभावपराधीनत्वेन कारणस्य सामर्थ्य विरहप्रङ्गात् । एवं ह्यसौ समर्थः कथ्येत यदि कार्यस्वभावमनादृत्य स्वतन्त्र एक एव प्रसह्य कार्य जनयेत् । न चैवं दृश्यत इति यत्किञ्चिदेतत् । 64. નાયિક—એ તે કાર્યને એવો સ્વભાવ છે કે તે એકથી ઉત્પન્ન થતું નથી બાકી કારણ તે એકલું જ તેને ઉપન્ન કરવા સમર્થ છે. બૌદ્ધ – તે બરાબર નથી, કારણ કે જેને કારણે પોતે કાર્યના સ્વભાવને પરાધીન હેય તો તે કારણે સામર્થ્યરહિત હોવાની આપત્તિ આવે. જે કાર્યના સ્વભાવનો અનાદર કરીને સ્વતંત્રપણે એક કારણ જ બલાત્કારે કાર્યને ઉત્પન્ન કરે તે જ એને સમર્થ કહેવાય, અને આવું દેખાતું નથી, એટલે તમારી વાત તુચ્છ છે. 65. अथ समर्थमेव कारणम् । तस्य त्वयं स्वभावो यत् सहसैव कार्य न करोति, कतिपयक्षणव्यवधाने तु कार्य करोतीति । यद्येवं न कदाचित् कार्योत्पादः स्यात् । कार्योत्पादसमयेऽपि कतिपयक्षणव्यवहितकार्यजननस्वभावानपायात्, पुनः कतिपयक्षणावेक्षणं स्यात् । तेष्वपि कतिपयेषु क्षणेष्वतिक्रान्तेषु स एवास्य स्वभावस्तदवस्थ इति पुनरप्येवं भवेदिति कदा नाम कार्य जनयेत् ? तदेवमादिदोषोपहतत्वात् न क्रमेण भावानामर्थक्रियासामर्थ्यम् । 65. યાયિક- કારણ સમર્થ જ છે. પરંતુ તેને એ સ્વભાવ છે કે તે સહસા કાર્યને ઉપન્ન કરતું નથી પણ કેટલીક ક્ષણના વ્યવધાન પછી કાયને ઉત્પન્ન કરે છે. બૌદ્ધ – જે અ વું હોય તો કાયની ઉપત્તિ કદી ન થાય. કાર્યની ઉત્પત્તિના સમયે પણ કેટલીક ક્ષણેની વ્યવધન પછી કાયને ઉત્પન્ન કરવાને કારણને સ્વભાવ ચાલ્યો ગયો ન હોઈ ફરી તે કેટલીક ક્ષણેની રાહ જોશે. તે કેટલીક ક્ષણે ચાલી નય ત્યારે પણ તેનો તે જ સ્વભાવ તેવો ને તે જ રહે છે, એટલે ફરી પણ એમ જ થાય, પરિણામે તે કાયને ઉત્પન્ન કયારે કરે ? તેથી, આમ આ અને બીજા દેથી હણાયેલ હોવાને કારણે ભાવ (= નિત્ય વસ્તુઓ ) ક્રમથી અથક્રિયા કરે છે એ પક્ષ ટકતું નથી. 66. नापि युगपत् , लोके तथा व्यवहारादर्शनात् । युगपत्कृतकार्यस्यापि स्थिरस्य पुनरकरणे हेत्वभावः । पुनश्च कुर्वन्नपि भावः कार्य न तदेव कुर्यात्, कृतस्य करणायोगात् । कार्यान्तरकरणे तु स एवायं पुनः क्रमपक्ष आपतेदिति एवं क्रमयोगपद्ये नित्येभ्यः पदार्थेभ्यः निवर्तेते । ते च निवर्तमाने सत्त्वस्य व्यापके इति सत्वं तेभ्य आदायैव निवर्तते। तेभ्यः प्रच्युतं सत्त्वं गत्यन्तरविरहात् क्षणिकेष्वेव Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિત્ય પદાર્થ યુગપત્ પણુ અથ*ક્રિયાકારી નથી निविशते । अतो यद्यपि कार्यहेतो धूमाग्न्योरिव स्वभावहेतावपि वा कचिद् वृक्षत्वशिंशपात्वयोरिव पूर्यमिह साध्यसाधनधर्मयोहणं धर्म्यन्तरे न वृत्तं तथाऽपि साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपत्स्यते, विपक्षव्यावृत्तेः सुपरिनिश्चितत्वात् । यैव च विपक्षाद् व्यावृत्तिः स एव चास्य हेतोः स्वसाध्येनान्वयः । न ह्येवं संभवति नित्येभ्यश्च व्यावृत्तं सत्रं क्षणिकेषु च न निष्ठमिति, तृतीयराश्यभावात्, निराश्रयत्वानुपपत्तेश्च । तदेवं कचिद् धर्मिणि व्याप्तौ गृहीतायां यदि स एव कदाचित् परं प्रति दृष्टान्तीक्रियते तदैवं नाम भवतु, को दोष इति । 66. નિત્ય પદાર્થાં યુગપત્ પણુ અથ ક્રિયા કરતા નથી, કારણ કે લેાકમાં તેવા વ્યવહાર દેખ.તેા નથો. યુગપત્ કા' કરનાર નિત્ય કારણને પુનઃ કાર્ય ન કરવામાં કોઇ પશુ હેતુને અભાવ છે. વળી, તે નિત્ય કારણ ફરીથી કાર્ય કરે તે તે જ =પહેલાં કરેલા ) ક્રાંતે ઉત્પન્ન ન કરે, કારણ કે જે કાને ઉત્પન્ન કર્યું હોય તેને જ ફરી ઉત્પન્ન કરવાનુ ધટતુ નથી. જો તે નિત્ય કારણ ખીજા કાને કરે તે પેલે ક્રમપક્ષ જ આવીને પડે. આમ ક્રમ અને યૌગપદ્ય બન્ને નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે. તે નિવૃત્ત થતાં તે સત્ત્વના વ્યાપક હોવાથી નિત્ય પદાર્થોમાંથી સત્ત્વ પણ નિવૃત્ત થાય છે. નિત્ય પદાર્થોમાંથી યુત થયેલુ રાત્ત્વ, બીજી કોઇ ગતિ ન હોવાથી, ક્ષણિક પદાર્થમાં જ રહે છે. તેથી, જો કે કાર્ય હેતુની બાબતમાં જેમ ધૂમ અને અગ્નિ અને સ્વભાવહેતુની બાબતમાં જેમ વૃક્ષત્ર અને શિશુપાવ એ સાધ્ય-સાધન ધર્મનું ગ્રહણ ધર્માંન્તરમાં પહેલાં થયુ હોય છે તેમ અહી સાધ્યધમ અને સાધતધમતું ગ્રહણ ધર્માંન્તરમાં પહેલાં થયું હાતુ નથી તેમ છતાં સાષ્યરૂપ ધી'માં જ વ્યાપ્તિનું ગ્રહણ ઘટશે કારણ કે વિપક્ષમાંથી સાધનધમ ની વ્યાવૃત્તિ બરાબર નિશ્ચિત છે. વિપક્ષમાંથી સાધનધની વ્યાવૃત્તિ ણુ તે જ છે અને એ સાધનધમ ને! પેાતના સાધન સાથે અન્વય પણ તે જ છે, કારણકે એવું સ ંભવતું નથી કે સત્ત્વ નિત્ય પદાર્થોમાંથી વ્યાવૃત્ત હોય અને છતાં તે સત્ત્વ ક્ષણિક પદાર્થામાં રહેતું ન હેાય, કારણ કે નિત્ય અને ક્ષણિક એ એથી જુદો ત્રીજો વગ સભયતા નથી; એટલે હવે જો નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થયેલું સત્ત્વ ક્ષણિક પદાર્થોમાં ન રહે તે તેના નિરાશ્રાયપણાની આપત્તિ આવે. આમ, કયારેક સાધ્યધમી મા વ્યાપ્તિ ગૃહીત થઇ ઢાય ત્યારે જે તેને (તે ધીતે જ) ખીજાતે અનુલક્ષી દૃષ્ટાન્ત બનાવવામાં આવે તેા ભળે એમ હા, એમાં શુ દોષ છે ? 67. ननु व्यापकानुपलब्धिरनुमानम् । अनुमानेन चानुमानस्य व्याप्तिग्रहणेऽनवस्था । नानवस्था, तावत्येव पर्यवसानात् । न हि व्यापकानुपलब्धेरनुमानान्तरात् व्याप्तिनिश्चयः, किन्तु प्रत्यक्षविकल्पादेव 1 तदनया रीत्या व्यातिनिश्चयात् सिद्धमेतत् यत् सत् तत् क्षणिकमिति । 67. નૈયાયિક વ્યાપ્તિનું ગ્રહણુ માનતાં અનવસ્થા થાય, - વ્યાપકાનુપલબ્ધિ એ અનુમાન છે. અનુમાન દ્વારા અનુમાનની Page #212 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિકતાની સત્ત્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ ૧૮૭ બદ્ધ– ના, અનવરથા થતી નથી કારણ કે તેટલામાં જ પર્યવસાન છે. [ તેટલામાં જ પર્યાવસાન છે ] કારણકે બીજા અનુમાનથી વ્યાપકાનુપલબ્ધિની વ્યાપ્તિનો નિશ્ચય થતો નથી, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષથી જ તેને નિશ્ચય થાય છે. તેથી આ રીતે વ્યાપ્તિનિશ્ચયથી આ સિદ્ધ થાય છે કે જે સત્ છે તે ક્ષણિક છે. 68. જો તુ રીવન્તરેન વ્યાપ્તિનિરચયમાચક્ષતે | વિરુદ્ધયોરેરિન્યतरनिवृत्तिरवश्यंभाविनी, विरुद्धत्वादेव । विरुद्ध च सत्वनित्यत्वे पूर्वोक्तयैव रीत्या । सत्वं च विस्पष्टमुपलभ्यते भावानामिति तदुपलम्भान्नित्यत्वनिवृत्तिः, नित्यत्वनिवृत्तेरेव क्षणिकत्वनिश्चयः, प्रकारान्तराभावाद् । 68. બીજા બૌદ્ધો બીજી રીતે વ્યાપ્તિનિશ્ચય જણાવે છે. બે વિરોધીઓમાંથી એકનું જ્ઞાન થતાં બીજાની નિવૃત્તિ અવસ્થંભાવી છે, તેનું કારણ એ જ કે તે બે વિરોધી છે અને સત્ત્વ અને નિત્ય બને અગાઉ જણાવી ગયા તે રીતિ પ્રમાણે વિરોધી છે. ભાવોનું (વસ્તુ એન) સવ તે વિસ્પષ્ટપણે ઉપલબ્ધ છે. તેથી સવની ઉપલબ્ધિ હોવાથી નિત્યત્વની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે નિયત્વની નિવૃત્તિ જ ક્ષણિકવ નિર્ચાય છે, કારણકે નિત્ય અને ક્ષણિકત્વ એ બેથી અન્ય ત્રીજો પ્રકાર સંભવ નથી. 69. ननु शीतोष्णायोः पृथगुपलम्भाद् विरोधनिश्चये युक्त एकग्रहणे द्वितीयव्युदासः । इह तु सत्वमेत्रोपलभ्यते, न नित्यत्वमिति कथं तद्विरोधादितरव्यावृत्तिः ? _ नैष दोषः, पृथगुभयानुपलम्भेऽपि सत्वबुद्धयैव नित्यत्वनिराससिद्धः । कथमन्यविषयबुद्धिरन्यमुदस्यति ? 60. યાયિક –શીત અને ઉણ એ એને પૃથફ (જુદા જુદા સ્થાને) ઉપલભ હોવાથી અર્થાત બનેને એક સ્થાને ઉપલંભ થતો ન હોવાથી જ્યારે તે બેના વિરોધને નિશ્ચય થયો છે ત્યારે એકનું ગ્રહણ થાય ત્યારે બીજાને સુદાસ હોય એ વ્યાજબી છે. પરંતુ અહીં તો સર્વને ઉપલંભ થાય છે, નિત્યત્વનો તે કયાંય ઉપલભ થતો નથી, એટલે સત્ત્વની સાથે નિત્યને વિરોધ હોવાથી સત્ત્વ નિત્યને વ્યાવૃત્ત કરે છે એમ કેવી રીતે કહેવાય ? બૌદ્ધ – આ દોષ નથી આવતો, કારણ કે બેની પૃથફ ઉપલબ્ધિ ન હોવા છતાં, સત્ત્વની બુદ્ધિ વડે જ નિત્યને નિરાસ સિદ્ધ થાય છે. નૈયાયિક – અન્યવિષયક બુદ્ધિ અન્યને બુદાસ કેમ કરીને કરે ? 70, ૩ – द्विचन्द्रदर्शनस्यैकशशभबिम्बवेदिनी । धीरतद्विषयत्वेऽपि यथा मिथ्यात्वकारणम् ॥ तथा स्थैर्यासमाविष्टा सामर्थ्यग्राहिणी मतिः । स्थिरत्वाविषयत्वेऽपि तद्व्यवच्छेदकारिणी ।। Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કારકવરૂપ કાવતી જ છે सत्वं नानास्वभावत्वं स्थैर्थ मेकस्वभावता । तयोर्विरोधो युक्त्याऽपि वक्तु न हि न शक्यते ।। तस्मात् सत्चप्रतीतिरेव नित्यत्वनिवृत्तिः, सैव च क्षणिकत्वव्याप्तिरिति सिद्ध सत्वात् क्षणिकत्वम् । अपि च सर्वदा कार्यानुत्पादात् कारकावस्था नूनमेकक्षणस्थायिनी भावानामुपगन्तव्या । व्यापारावेशवशेन वा श्रोत्रियादिपक्षे, सहकार्यादिसन्निधानासादनेन वा नैयायिकादिपक्षे, कारकत्वं नाम वस्तुनो रूपमेकक्षणवृत्त्येव, कार्योत्पत्त्यैव तत्कल्पनात्; ततः पूर्वमुत्तरकालं वा कारकत्वायोगात् । कारकत्वमेव च परमार्थसत्, अकारकस्य ज्ञानजनकत्वाभावादस्तित्वमपि दुर्वचम् । अतश्च सर्ववादिभिरेव प्रायेण क्षणिकत्वमिदमम्युपगतमिति यश एव केवलं सौगताः पीतवन्तः । तस्मात् सिद्धं यत् कारकं यच्च सत् तत् क्षणिकमिति । 70. બૌદ્ધ –– અમે ઉત્તર આપીએ છીએ. એક ચંદ્રબિંબને ગ્રહણ કરનારી બુદ્ધિ, તેનો વિષય દિચદ્ર ન હોવા છતાં, દિચંદ્રદરાનને મિથ્યા પણાનું [ બેધક ] કારણ છે. તેવી રીતે, ઐયંમાં ન સમાયેલી એવી સામર્થ્યગ્રહિણી બુદ્ધિ, તેનો વિષય શૈર્ય ન હોવા છતાં, શેર્યની વ્યાવૃત્તિ કરે છે. સત્ત્વ એટલે નાના સ્વભાવપણું અને સ્વય” એટલે એકસ્વભાવપણું, તે બેને વિરોધ યુક્તિથી કહે શકય નથી એમ નહિ – અર્થાત્ શક્ય છે જ. તેથી સત્વપ્રતીતિ જ નિત્યત્વની નિવૃત્તિ છે, અને તે નિવૃત્તિ જ [ સત્ત્વ સાથે ]ક્ષણિકત્વની વ્યાતિ છે, એટલે સત્ત્વ હેતુ દ્વારા ક્ષણિક પુરવાર થયું. વળી, સર્વદા કાર્ય ઉત્પન્ન થતું ન હોવાથી વસ્તુઓની (=કારણેનો) કારકાવસ્થા ખરેખર એકક્ષણથાયી સ્વીકારવી જોઈએ મીમાંસકપક્ષમાં [ કારણરૂપ વસ્તુનું સ્વરૂપ એનું એ જ રહેવા છતાં કાર્યોત્પત્તિ પહેલાં તેનામાં થતાં ] વ્યાપાર વેશને લીધે, નૈયાયિકપક્ષમાં સહકારી આદિની સન્નિધિ [ કારણરૂપ વસ્તુને ] પ્રાપ્ત થવાને લીધે, વસ્તુનું ( =તે કારણરૂપ વસ્તુનું) કારકત્વરૂપ ક્ષણવતી જ છે, કારણ કે કાર્યો પત્તિથી જ તેની (= કારકવરૂપની) કલ્પના કરાય છે; તેને પહેલાં કે પછી તેનામાં કારકત્વ હેતુ થી. કારકત્વ જ પરમાર્થ સંત છે, કારણ કે અકારકમાં જ્ઞાનજનકપણું ન હોવ અસ્તિત્વ ટુવચ છે. નિષ્કર્ષ એ કે સવંવાદીઓએ પ્રાયઃ ક્ષણિકત્વ સ્વીકાર્યું છે, એટલે યશ જ કેવળ બૌદ્ધોએ પીધે છે. તેથી પુરવાર થયું કે જે કારક છે અને જે સત્ છે તે ક્ષણિક છે. 71. अतश्च क्षणभङ्गिनो भावाः, प्रलयं प्रति हेतुनिरपेक्षत्वात् । भावो हि स्वतो नश्वरात्मा भवेत तद्विपरीतो वा ? विनश्वरस्वभावेऽस्मिन् कृतं प्रलयहेतुभिः । अनश्वरस्वभावेऽपि कृतं प्रलयहेतुभिः ॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનો નાશ નિહેતુક છે ૧૮૯ 11. વળી, વસ્તુઓ ક્ષણિક છે કારણકે વિનાશને માટે કોઈ કારણની ( = હેતુની ) તેને અપેક્ષા નથી. વસ્તુ સ્વતઃ નશ્વરસ્વભાવ છે કે અનશ્વરસ્વભાવ છે ? જે તે સ્વતઃ નશ્વરસ્વભાવ હોય તે વિનાશને માટે કઈ હેતુની તેને જરૂર નથી. જે તે સ્વતઃ અનશ્વરસ્વભાવ હોય તે પણ વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી. 72. क तर्हि मुद्गरादीनां व्यापारः ? विजातीयसन्ततिजन्मनीति बमः । अभावस्तु तज्जन्यो न संभवत्येव, प्रमाणविरुद्धत्वात् । भावो हि स्वरूपेण न भवति, न त्वभावोऽप्यस्य न भवतीति । स्वरूपं तु तस्य भवनात्मकं चेत् सर्वदैव भवेदेव, न न भवेत् । अभवनात्मकं तु सदैव न भवेत् , परापेक्षाया अभावात् । न हि मुद्गरादिकारणान्तरसापेक्षः कुम्भादेविनाशो भवितुमर्हति, उत्पत्ताविव नाशेऽपि समर्था समर्थभिन्नाभिन्नोपकारसहकार्यादिविकल्पकलापानपायात् । 72. તૈયાયિક – તે પછી મુગર આદિને વ્યાપાર શેમાં છે. બૌદ્ધ– વિજાતીય સત્તતિને ઉત્પન્ન કરવામાં. વસ્તુની થવામાંથી વિરતિ (=વિનાશ) મુગર આદિથી જન્યું હોય એ સંભવતું નથી, કારણકે તે પ્રમાણવિરુદ્ધ છે. [ પ્રમાણુવિરુદ્ધ આ પ્રમાણે છે ] – વસ્તુનું થવું (=ઉત્પત્તિ) સ્વરૂપથી થાય નહિ, પરંતુ વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) સ્વરૂપથી થતી નથી એમ નહિ, અર્થાત્ સ્વરૂપથી જ થાય છે. જો થવું એ (=ઉપતિ) વસ્તુનું સ્વરૂપ હોય તે વસ્તુ સદાય થયા જ કરે, તે કદી થવામાંથી વિરમે નહિ. જે ન થવું એ (કવિનાશ) વસ્તુનું સ્વરૂપ હોય તો વસ્તુ સદા (પ્રતિક્ષણે થવામાંથી વિરમે (=નાશ પામે), કારણકે ન થવામાં (થવામાંથી વિરમવામાં નાશ પામવામાં) તેને કઈ કારણની અપેક્ષા નથી. કુંભ આદિના વિનાશે મુદૂગર આદિ બીજાં કારની અપેક્ષા રાખવી યોગ્ય નથી, કારકે ઉ૫ત્તિની જેમ વિનાશમાં પણ કારક વિશે સમર્થ—અસમથ, ઉપકાય – ઉપકારક તેમજ ઉપકાર- ઉપકાર્ય વિશે ભિન્ન-ભિન્ન વગેરે વિકપ દૂર થતા નથી. 73. अथ कतिपयक्षणव्यवहितविनाशस्वमावो भाव इष्यते, तर्हि प्राक्तननयेन कदाचिदपि न विनश्येत्, विनाशसमयेऽपि तत्स्वभावानपायेन पुनः कतिपयक्षणापेक्षणप्रसङ्गात् । अपि च यदाऽपि तेन नष्टव्यं तदाऽप्यस्य न स्वरूपादतिरिक्तः कश्चन विनाशहेतुरवतरति । तच्च स्वरूपम् आद्येऽपि क्षणे तस्य तादृशमेवेति तदैव वा नश्येत्, न कदाचिद् वा। 73. નૈયાયિક– [ન્યાયદર્શનમાં કેટલીક ક્ષણોના વ્યવધાન પછી વિનાશ પામવાના સ્વભાવવાળો ભાવ પદાર્થ ઈરછવામાં આવ્યો છે. બૌદ્ધ– તે પહેલાં જણાવી ગયા એ તર્ક અનુસાર તે કદી નાશ નહિ પામે, કારણકે વિનાશના સમયે પણ તેને તે સ્વભાવ દૂર થતો ન હોવાથી તેને ફરી કેટલીક ક્ષણની અપેક્ષા રહેવાની આપત્તિ આવશે. વળી, જ્યારે પણ વસ્તુને નાશ થવો જોઈએ ત્યારે તેના સ્વરૂપથી અતિરિક્ત કોઈ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રત્યભિજ્ઞાન ફ્રાણુભ ́ગસાધક અનુમાનનું આધક નથી નાશતે હેતુ ઊતરી આવતે નથી, તેનું તે સ્વરૂપ તેા આદ્ય ક્ષણે પણ તેવું ને તેવુ હોય છે, એટલે આદ્ય ક્ષણે જ તેનેા નાશ થાય અથવા તે કદી પણુ નાશ ન થાય. 74. अथ मृत्योरपक्रान्तस्तस्य चेत् प्रथमः क्षणः । अविनाशिस्वभावत्वादास्तां युगशतान्यपि ॥ न चैवमभ्युपगम्यते । तस्मादात्मलाभाविनाभावी ः क्षणभङ्गः । सिद्ध: 74. હવે જો તેની પ્રથમ ક્ષણે મૃત્યુને એળંગી જાય તે (તે અવિનાશી સ્વભાવવાળે ઠરે, અને) અવિનાશી સ્વભાવવાળા હાવાથી સેંકડો યુગે તે રહે. પરંતુ એવુ તે તમે સ્વીકારતા નથી. તેથી ઉત્પત્તિની સાથે અવિનાભાવી એવે વસ્તુના વિનાશ છે. આમ વસ્તુ ક્ષણિક છે એ પુરવાર થયું. 75. यदपि क्षणभङ्गसाधकस्य पदार्थस्थैर्यासायि प्रत्यभिज्ञानमनुमानस्य बाधकमभिधीयते, तदपि न पेशलम्, अशिथिलप्रतिबन्धहेतौ बाधकस्य निरवकाशत्वात् । उक्तं हि—'बाघाविनाभावयोर्विरोधान्नैकत्र समावेश:' इति । 'अनुष्णस्तेजोऽवयवी, कृतकत्वात्' इत्यत्रापि प्रतिबन्धवै धुर्यमेव साध्यसिद्धिं निरुणद्धि, नाध्यक्षबाध्यत्वम् । भावानां विनाश इति 75. પદાર્થ સ્ટૌય ના નિશ્ચય કરનાર પ્રત્યભિજ્ઞાન ક્ષણુભંગસાધક અનુમાનનું બાંધક છે એમ તમે કહ્યુ છે તે પણુ યગ્ય નથી, કારણકે દૃઢ વ્યાપ્તિસંબંધવાળા હેતુમાં બાધકને અવકાશ નથી. કર્યું છે કે બાધ અને અવિનાભાવ એ બે વચ્ચે વિધ હાઈ, એક स्थाने समावेश नथी' 'अनि मनुष्य छे, हरगुडे ते है 15 (4) 'छे' अहीं પણુ વ્યાપ્તિના અભાવ જ સાજ્યની સિદ્ધિને થતી અટકાવે છે, પ્રત્યક્ષબાપણું સાધ્યની સિદ્ધિને અટકાવતું નથી. 76. अथ वा किमनेन निर्बन्धेन ? अग्निशैत्यानुमानादौ युक्तं प्रत्यक्षबाधनम् । तस्य ह्यनन्यथासिद्धेरिह त्वेवं न युज्यते ॥ प्रत्यभिज्ञायाः क्षणभङ्गपक्षेऽपि सदृशपरापरक्षणगणप्रसवप्रतारित मतीनामुपपद्यमानत्वात् । एवं च सति यदि हि व्याप्तिशैथिल्यं सिद्धं किं प्रत्यभिज्ञया । अथ न व्याप्तिशैथिल्यं सिद्ध किं प्रत्यभिज्ञया ॥ - न च प्रत्यभिज्ञैत्र व्याप्तिविप्लवकार गम्, इतरेतराश्रयप्रसङ्गात् । व्याप्तिविप्लवेनानुमाने न्यग्भूते प्रत्यभिज्ञा प्रमाणं भवति, तस्यां च प्रमाणीभूतायां व्याप्तिवे Page #216 -------------------------------------------------------------------------- ________________ અનુમાનનું પ્રામાણ્ય વ્યાપ્તિના મહિમાથી જ છે धुर्यादनुमानाप्रामाण्यम् । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तस्य प्रतिबन्धमहिम्नैव प्रामाण्यसिद्धेः । न हि तस्य प्रत्यभिज्ञादौर्बल्यनिबन्धनं प्रामाण्यम् । 76. અથવા તો આ આગ્રહથી શું ? અગ્નિની શીતતાના અનુમાનમાં પ્રત્યક્ષબાધ ગ્ય છે. કારણકે અગ્નિની ઉગ્રતાના પ્રત્યક્ષની બીજી કોઈ રીતે સિદ્ધિ ધટતી નથી; પરંતુ અહી તો એવું નથી, કારણકે ઉત્તર ઉત્તર દશ ક્ષાની નિરન્તર ઉત્પત્તિને લીધે છેતરાયેલી બરવાળાને ક્ષણભંગપક્ષમાં પણ પ્રત્યભિજ્ઞા થવી ઘટે છે. અને આમ હતાં, જે વ્યાતિની શિથિલતા સિદ્ધ હોય તો પ્રત્યભિજ્ઞાથી શું ? જે વ્યાપ્તિની શિથિલતા સિહ ન હોય તે પણ પ્રત્યભિજ્ઞાથી શું ? આમ પ્રત્યભિજ્ઞા વ્યાપ્તિ માધનું કારણ નથી જ, કારણ કે તેઓ માનતાં ઇતરેતરાશ્રયદષની આપત્તિ આવે છે. વ્યાતિબાધથી અનુમાન ભ્રષ્ટ થતાં પ્રત્યભિજ્ઞા પ્રમાણ બને છે અને પ્રત્યભિજ્ઞા પ્રમાણુ બનતાં વ્યાતિવૈધુય ને લીધે અનુમાન અપ્રમાણ બને છે. અનુમાનના પ્રામાણ્યની બાબતમાં પણ તે જ દેષ અન્યોન્યાશ્રયદોષ) આવે છે એમ જે તમે નયાયિકે કહે તે અમે બેઠો કહીએ છીએ કે ના, અનુમાનનું પ્રામાણ્ય તો વ્યાપ્તિસંબંધના મહિમાથી જ સિદ્ધ છે, તેનું પ્રમાણ પ્રત્યભિજ્ઞાન દૌબયને કારણે નથી. __77. अपि च केयं प्रत्यभिज्ञा नामेति नैपुण्येन निरूपयितुमर्हन्ति अत्रभवन्तः । किं स एनायं स्तम्भ इत्येकं ज्ञानमुत द्वे एते स्मृत्यनुभवज्ञाने ? यद्येकं, तदस्य कारणं वाच्यं यत उत्पद्यते ? नेन्द्रियं, 'स' इत्यस्मिन्नशे तस्यासामर्थ्यात् । न संस्कारः, तस्यापि 'अयम्' इत्यंशे कौशलाभावात् । उभाभ्यां न च सम्भूय तज्ज्ञानमुपजन्यते ।। पथक् पथक् स्वकार्ये हि नितिं कौशलं तयोः ।। संस्कारस्य स्मृतिरेव कार्यम् , इन्द्रियस्यानुभव एव । संभूय न ताभ्यामेकं कार्यमारभ्यते । न हि मृत्पिण्डतन्तुनिर्वये मेकं घटपटरूपं कार्यमुपलब्धम् । न चेन्द्रियं केवलमीशि कार्ये समर्थम् , यथासन्निहिताकारमात्रग्राह्यविषयकमिन्द्रियं प्रत्यभिज्ञानमातनोतीति विस्मयः ? तस्माद् द्वे एते ज्ञाने, 'स' इति स्मरणम् , 'अयम्' इत्यनुभवः ।। स्मृतिः स्मर्तव्यविषया ग्रहणं ग्राह्यगोचरम् । न तदैक्यपरामर्शि दृश्यते प्रत्ययान्तरम् ।। यथा निरन्तरोत्पन्ने घटज्ञानपटस्मृती ॥ न तुल्यविषये तद्वदेते अपि भविष्यतः ।। 77. વળી, આ પ્રત્યભિજ્ઞા એ શું છે તે નિપુણ રીતે આપે નિરૂપવું ઘટે છે. “આ તે જ સ્તંભ છે ? એ એક જ્ઞાન છે કે સ્મૃતિ અને અનુભવ એવાં એ જ્ઞાન છે ? જે તે Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિજ્ઞ!ના સ્વરૂપની વિચારણા એક જ્ઞાન હોય તે તેનું કારણ જણાવવું જોઇએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. તે કારણ ઇન્દ્રિય નથી, કારણકે 'તે' એ અંશમાં ઇન્દ્રિયનું સામર્થ્ય નથી. તે કારણુ સંસ્કાર પણ નથી, કારણકે ‘આ' એ અંશમાં સંસ્કારનું સામર્થ્ય નથી, ઇન્દ્રિય અને સ ંસ્કાર બન્ને ભેગા મળી પ્રત્યભિન્નારૂપ એક જ્ઞાનને ઉત્પન્ન નથી કરતા કારણ કે પૃથક પૃથક્ પેતાના કાય'માં જ તેમનું કૌશલ જણાયુ છે, સંસ્કારનું કાય. સ્મૃતિ છે, ઇન્દ્રિયનું કાય. અનુભવ જ છે. બન્ને ભેગા મળી એક કા* ઉત્પન્ન કરતા નથી. સૃષિંડ અને ત ંતુ એ બન્નેથી ઉત્પન્ન થનારુ ઘટપરરૂપ એક કામ* દેખ્યુ નથી. આવું પ્રત્યભિજ્ઞારૂ એક કાર્ય ઉત્પન્ન કરવામાં કેવળ ઇન્દ્રિય સમથ નથી; સન્નિહિત (સન્નિદૃષ્ટ) આકારમાત્ર જ જેને! ગ્રાહ્ય વિષય છે એવી ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરે એ તે આશ્રય' છે. તેથી પ્રત્યભિજ્ઞા એ બે જ્ઞાનેા છે; 'તે' એ સ્મરણુ છે અને આ' એ અનુભવ છે. સ્મતવ્ય વિષય સ્મૃતિને છે અને ગ્રાહ્ય વિષય અનુભવને છે. તે એ વિષયની એકતાનું અનુસધાન કન ુ` સ્મૃતિ અને અનુભવથી અન્ય ત્રીજુ જ્ઞાન દેખાતું નથી. અન્તરરહિત ઉત્પન્ન ધટાનુભવ અને પટસ્મરણના વિષય તુલ્ય ( =એક ) નથી, તેવું જ આ એવું પણ બનશે. ૧૯૨ 78, યદ્મા મવતુ નામેમેવમેવ હિલેનમ્ । यथा हि तद्वदिहापि - तथाऽपि कीदृशं वस्तु स्पृशतीति परीक्ष्यताम् ।। अतीतकालयुक्तं चेत् स्मरणान्न विशिष्यते । अनागतविशिष्टं चेत् सङ्कल्पप्रायमेव तत् ॥ वर्तमानै कनिष्ठं चेत् स्थिरत्वं तर्हि सुस्थितम् । कालत्रयपरीतं चेद् विरोधात्तत्तु दुर्लभम् ।। परस्परपरित्यागव्यवस्थितनिजात्मनाम् । एकत्र न समावेशः कथञ्चिदुपपद्यते ॥ नीलाभावाविनाभूतलोहिताद्यपसारणम् । कुर्वता नीलबोधेन नीलं भवति निश्चितम् ॥ तदभावाविनाभूतभूतकालाद्यपोहनम् । विदधद् वर्तमानार्थज्ञानं तद्ग्रहितां व्रजेत् ॥ एतेन पूर्वज्ञानविशिष्टार्थग्राहित्वं प्रत्यभिज्ञायाः प्रत्युक्तम्, पूर्वज्ञानस्येदानीमसरवेन विशेषणत्वानुपपत्तेः, अगृहीतविशेषणायाश्च विशिष्टबुद्धेरभावात् । अथोपजननापाय Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિજ્ઞાને વિષય કે છે ? रहितवस्तुस्वरूपग्राहिणी प्रत्यभिज्ञेत्युच्यते । तदप्ययुक्तम् , वर्तमान कनिष्ठतायाः प्रदर्शितत्वात् । भावानां च विनाशजन्मनोर्वर्तमानो वा कालः स्यादन्यो वा ? तदन्यस्तावद् ग्रहीतुमशक्य इत्युक्तम् । वर्तमाने तु तदुत्पादविनाशकाले कथ्यमाने तद्ग्रहणात् तदविनाभूतौ भावानामुत्पादविनाशावपि गृहीतौ स्याताम् । सेयं तपस्विनी स्थैर्य प्रसाधयितुमागता । प्रत्यभिज्ञा विनाशित्वं प्रतिष्ठाप्य गमिष्यति ॥ 78. અથવા, આ પ્રત્યભિજ્ઞા એક જ જ્ઞાન હો, તેમ છતાં તે કેવી વસ્તુને સ્પર્શે છે એની પરીક્ષા કરે. જે તે અતીતકાલયુક્ત વસ્તુને સ્પર્શતી હોય તો તે સ્મરણથી ભિન્ન ન ઠરે. જે તે અનાગતવિશિષ્ટ વસ્તુને સ્પર્શતી હોય તો તે સંક૯૫પ્રાયઃ જ ઠરે. જે તે વર્તમાનમાં જ રહેલી વસ્તુને સ્પર્શતી હોય તે વસ્તુની સ્થિરતા તેને બરાબર સ્થિર કરી ! જે તે ત્રણેય કાળથી વિશિષ્ટ વસ્તુને સ્પર્શે છે એમ તમે કહે તો અમારે કહેવું જોઈએ કે તે ત્રણ કાળ પરસ્પર વિરુદ્ધ હોઈ ત્રણે કાળથી વિશિષ્ટ એવી એક વસ્તુ હેવી દુર્લભ છે. એકબીજાને પરિત્યાગ કરી પોતાનું સ્વરૂપ વ્યવસ્થિત રાખનારાઓને એકત્ર સમાવેશ કોઈ રીતે ઘટતું નથી, ઉદાહરણાથ, નીલાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા લહિત આદિને દૂર કરતા નીલજ્ઞાન વડે નીલ વસ્તુ છે એવો નિશ્ચય થાય છે. તેવી જ રીતે અહીં પણ વતમાનકાલાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા ભૂતકાલ આદિને દૂર કરતું વતમાનાથ'જ્ઞાન વર્તમાન ને ગ્રહણ કરવાની યોગ્યતા પામે છે. આનાથી પૂર્વજ્ઞાનવિશિષ્ટ અર્થને મણ | યોગ્યતા પ્રત્યભિજ્ઞામાં પ્રતિષેધવામાં આવી, કારણકે પૂવજ્ઞાન અત્યારે અસત હોઇ તેનું [ વર્તમાન અર્થનું ] વિશે ઘણુ બનવું ઘટતું નથી અને જેમાં વિશેષણનું ગ્રહણ થયું ન હોય એવી વિશિષ્ટબુદ્ધિ સંભવતી નથી. ઉત્પાદ અને વિનાશ રહિત વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનારી પ્રત્યભિજ્ઞા છે એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારણકે વસ્તુનો વર્તમામૈકનિષ્ઠતા અમે દર્શાવી છે. વસ્તુઓના વિનાશ અને જન્મને કાળ વર્તમાન છે કે અન્ય ? જે અન્ય કાળ હોય તો તેને ગ્રહણ કરે અશક્ય છે એમ અમે જણાવ્યું છે. જે વસ્તુના ઉત્પાદ અને વિનાશને કાળ વર્તમાન છે એમ કહેવામાં આવે તે વર્તમાનકાલનું ગ્રહણ થતાં તેની સાથે અવિનાભૂત એવા વસ્તુઓના ઉત્પાદ અને વિનાશ પણું ગૃહીત થઈ જાય. સ્થિરતા પુરવાર કરવા આવેલી આ બિચારી પ્રત્યભિજ્ઞા વિનાશિતા – ક્ષણિકતાને સ્થાપીને જશે. ___79. अपि च लूनपुनर्जातकेशनखादिषु सादृश्यात् दृश्यमाना प्रत्यभिज्ञा स्तम्भादिष्वपि तद्वदेव न स्थिरतामुपपादयेत् । तत्र बाधकयोगादिति चेत् , इहाप्युक्त एव बाधकः परस्परविरोधिभूतादिकालसमावेशस्यैकत्र दुर्घटत्वादिति । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययस्य बाधकस्य भावात् सिद्धमानुमानिकं भावानां क्षणिकत्वम् । Page #219 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ઔદ્દો ક્ષણિકતાને પ્રત્યક્ષગમ્ય માને છે 9. વળી, કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં સાદશ્યને કારણે દેખાતી પ્રત્યભિજ્ઞા સ્તમ્ભ આદિમાં પણ તે જ રીતે સ્થિરતાને ઘટાવશે નહિ. જો તમે કહેા કે કાપી નાખેક્ષા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે બાધક છે એટલે કેશ નખની સ્થિરતા તે ધટાવશે નહિ [ પણું સ્તંભ આફ્રિમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે કોઇ બાંધક નથી એટલે સ્તલ આદિની સ્થિરતાને પ્રત્યભિજ્ઞા ધટાવશે, તેા તે બરાબર નથી ], કારણ કે અહીં પણ બાધક છે એમ અમે કહ્યું છે, કારણ કે પરસ્પર વિરોધી ભૂતકાળ આદિકાળાને એકમાં સમાવેશ દુધ”ટ છે. તેથી પ્રત્યભિન્નારૂપજ્ઞાનનો બાધક સ ંભવતા હોઇ, વસ્તુઓનુ ં આવુ. માનિક ક્ષણિકત્વ સિદ્ધ થયું. 80. अपरे पुनः प्रत्यक्षगम्यमेव क्षणिकत्वमाचक्षते । ૧૯૪ नातीतानागतौ कालौ विचारयति चाक्षुषम् । वर्तमान क्षणश्चिक इति तन्निष्ठमेव तत् ।। यदि वर्तमानताव्यतिरिक्तग्राहि प्रत्यक्षमिष्यते तद्वक्तव्यम् - किं पूर्वविज्ञानमनागतकालावच्छिन्नपदार्थग्रहणनिपुणम् उत उत्तर विज्ञानमतीतकालालिङ्गितभावाकलनकुशलमिति ? तत्राद्यविज्ञानसमुपजननसमये तत्क्षणातिरिक्तभाविकालासन्निधानात् न तेन तद्ग्रहणम्, अनागतग्रहणे वा कथमागामिजन्मग्रहणं न स्यात् ? उत्तरविज्ञानप्रसवसमयेऽपि भूतकालस्य भूतत्वादेव न सन्निधानम्, असन्निहितभूतकालग्रहणे वा पूर्वजन्मग्रहणप्रसङ्गः । अथ वर्तमानानुप्रवेशेन भूतभाविनोः कालयोग्रहणं मन्यसे तर्हि वर्तमानाप्रवेशात् वर्तमान एव स कालः गृहीतः स्यात्, न भूतो भावी वा । अथ न कश्चिदेव कालः क्वचिद् गृह्यते, अर्थ एव प्रकाशते केवल इति । तदयुक्तं, तदनवच्छिन्नभावग्रहणस्य भवद्गृहे चानभ्युपगमात् । 80. ખીજા ક્ષણિકત્વને પ્રત્યક્ષગમ્ય જણાવે છે. ચાક્ષુષ પ્રત્યક્ષ અતીત અને અનાગત કાળના વિચાર કરતું નથી. એક ક્ષણુ જ વ"માન છે, એટલે પ્રત્યક્ષ પણ તે એકક્ષણનિષ્ઠ છે જો પ્રત્યક્ષને વત માનતાથી જુદા ભૂતતા કે ભવિષ્યત્તાનું ગ્રહણ કરતુ. તમે ઇચ્છતા હો તા તમારે કહેવુ' જોઈએ કે શુ પૂવિજ્ઞાન અનાગતકાલવિશિષ્ટ પદાર્થને ગ્રહણ કરવામાં નિપુણ્યુ છે કે ઉત્તરવિજ્ઞાન અતીતકાલવિશિષ્ટ પદાથનું આક્લન કરવામાં કુશળ છે ? તેમાં પૂવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે તે ક્ષણુથી અતિરિક્ત અનાગતકાલનું સન્નિધાન ન હોવાથી પૂર્વ'વિજ્ઞાન અનાગતકાલનું ગ્રહણ કરતું નથી; અથવા જે પૂર્વવિજ્ઞાન અનાગત કાલનું ગ્રહણુ રતું હોય તે આગામી જન્મનું ગ્રહણ કેમ ન થાય? ઉત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે પણ ભૂતકાળ અતીત થઈ ગયા હાઈ તેનુ સન્નિધાન નથી, અને જો અસન્નિહિત ભૂતકાળનુ ગ્રહણ ઉત્તરવિજ્ઞાનથી થતુ હોય તે પૂર્વજન્મના ગ્રહણુની આપત્તિ આવે. જો તમે એમ Page #220 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમતે કાલ માનતા છે કે ભૂતકાળ અને ભાવિકાળને વર્તમાનકાળમાં અનુપ્રવેશ હોવાથી ભૂતકાળ અને ભાવિકાળનું ગ્રહણ ચાક્ષુષ પ્રત્યક્ષથી થાય છે તો અમે કહીએ છીએ કે તેમને વર્તમાનમાં અનુપ્રવેશ હોવાથી વર્તમાન જ તે કાળ ગૃહીત થાય, ભૂત કે ભાવિ કાળ નહિ. જો તમે કહે કે કોઈ કાળ ક્યારેય ગૃહીત થતો નથી, કેવળ અથ જ પ્રકાશે છે તો તે અગ્ય છે કારણ કે કાળથી અનવછિન્ન વસ્તુનું પ્રહણ તે તમારા ન્યાયદર્શનમાં પણ સ્વીકારાયું નથી. ___81. ननु कोऽयं कालो नाम शाक्यानाम् ? न कश्चिद् वास्तवः, किन्तु काल्पनिक एव, काल्पनिकेन च कालेन व्यवहारः । सर्वथेन्द्रियजं ज्ञानं वर्तमानकगोचरम् । पूर्वापरदशास्पर्शकौशलं नावलम्बते । वर्तमानः कियान् काल एक एव क्षणस्ततः । पूर्वः क्षणोऽतीततां स्पशत्युत्तरस्त्वनागतताम् ॥ 81. યાયિક – બ્રહોને મતે કાલ શું છે ? બોદ્ધ – તે કઈ વાસ્તવિક પદાર્થ નથી પરંતુ તે કાલ્પનિક છે. કાલ્પનિક કાળથી વ્યવહાર સિદ્ધ થાય છે. ઇન્દ્રિયજ જ્ઞાન સર્વથા એક વર્તમાનને જ ગ્રહણ કરે છે. પૂર્વાપર અવસ્થાને સ્પર્શવાનું કૌશલ તે ધરાવતું નથી. નૌયાયિક – વતમાનકાળ કેટલે વિસ્તૃત છે ? બૌદ્ધ– એક ક્ષણ એટલે વિસ્તૃત છે. તેનાથી પૂર્વ ક્ષણ અતીતતાને સ્પર્શે છે જ્યારે ઉત્તર ક્ષણ અનાગતતાને સ્પર્શે છે. 82. ननु पचति पठतीति वर्तमानोऽपि वितत एव कालः प्रतीयते । नैतत् सारम् । न ह्यस्ति कालावयवी नानाक्षणगणात्मकः । वर्तमानक्षणो दीर्घ इति बालिशभाषितम् ॥ क्षणसमुदायात्मकत्वे तु नानारूपत्वमेव तस्य भवेत् , अतीतानागतक्षणानुप्रवेशात् । तस्मादेकक्षणो वर्तमानः, स चात्यन्तमल्पीयानित्येवमेकक्षणपरीतार्थदर्शि चाक्षुषं, ततः पूर्वमूवं वा न पदार्थसत्तां गृहातीति क्षणिका एव भावाः । ननु च वर्तमानक्षणात् पूर्वमूर्ध्व वा तदस्तित्ववत् नास्तित्वमपि न गृहीतमेवेति कथं क्षणिकत्वम् ? - 82. તૈયાયિક – તે રાંધે છે તે વાંચે છે' એમ વર્તમાનકાળ પણ વિતત પ્રતીત થાય છે. બૌદ્ધ– એ વાતમાં સાર નથી. અનેક ક્ષણના સમુદાયરૂપ કાલાવયવી છે નહિ. વર્તમાન ક્ષણ પતે દીધું છે એમ કહેવું બાલિશ છે. વર્તમાનકાળ ક્ષણસમુદાયાત્મક હોય તે તેનામાં નાનારૂપતા આવે, કારણ કે તેમાં અતીત અને અનાગત ક્ષણેને અનુપ્રવેશ થાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ વિતતકાલ પ્રત્યભિજ્ઞાન વિષય નથી તેથી વર્તમાન કાળ એક ક્ષણરૂપ જ છે, તે ક્ષણ અત્યન્ત અલ્પ છે, એટલે એક ક્ષણથી ઘેરાયેલા અર્થને દેખનારું ચાક્ષુષ જ્ઞાન છે, તે ક્ષણથી પૂર્વની કે પછીની પદાર્થની સત્તાને ચાક્ષુષ જ્ઞાન ગ્રહણ કરતું નથી, એટલે વસ્તુઓ ક્ષણિક જ છે Rયાયિક – ચાક્ષુષ જ્ઞાન જેમ વર્તમાન ક્ષણથી પૂર્વનું કે પછીનું અસ્તિત્વ નથી ગ્રહણ કરતું તેમ નાસ્તિત્વ પણ નથી જ ગ્રહણ કરતું, એટલે વસ્તુની ક્ષણિકતા તે ગ્રહે છે એમ કેમ કહેવાય ? 83. क एवमाह न गृहीतं नास्तित्वम् ?, अनुपलब्धेः एव नास्तित्वव्यवहारात् । उपलम्भो हि भावानां सत्त्वम् , अनुपलम्भश्च नास्तित्वम् । दर्शनादर्शने एव सदसवयोर्लक्षणम् । तस्मात् क्षणान्तरे तदनुपलम्भाद् नास्तित्वमेवेत्येवं क्षणिकत्वग्राहि प्रत्यक्षामिति स्थितम् । 83. બૌદ્ધ – એવું કશું કહે છે કે નાસ્તિત્વને ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ નથી કરતું ? કારણ કે અનુપલબ્ધિને અનુલક્ષીને જ નાસ્તિવને વ્યવહાર થાય છે. ઉપલબ્ધિ જ વસ્તુઓની સત્તા છે અને અનુપલબ્ધિ જ વસ્તુઓનું નાસ્તિત્વ છે. દર્શન અને અદર્શન એ અનુક્રમે સત્ત્વ અને અસત્ત્વનું લક્ષણ છે. તેથી વર્તમાન એક ક્ષણ સિવાય અન્ય ક્ષણે વસ્તુ અનુપલબ્ધ હેવાથી તે અન્ય ક્ષણે વસ્તુનું નાસ્તિત્વ જ છે, આમ પ્રત્યક્ષ ક્ષણિક્તાગ્રાહી સ્થિર થયું. 84 નવુ જ કામિંજ્ઞાતો સીસ્ટન્વનિરાઃ | किमद्यापि न मुक्तोऽसि तत्प्रामाण्यकुतृष्णया । परीक्षित हि तस्याः स्वरूपं कार्य च कारणम् । न शक्नोत्येव सा स्थैर्यमुपपादयितुं ध्रुवम् ।। न पूर्व नोत्तरं ज्ञानं ग्राहि कालान्तरस्थितेः । तदिदं बोध्यमानोऽपि रागान्धो नावबुद्धयते ॥ पूर्व हि ज्ञानं तत् कालमेव उत्तरमपि खकालमेव वस्तु गृह्णाति, मध्ये तु नास्त्येव ग्रहणम् , अग्रहणमेव मध्यमाहुः । 84. નૈયાયિક– પ્રત્યભિજ્ઞા દ્વારા (વર્તમાન-)કાળની દીર્ધતાને નિશ્ચય થાય છે. બૌદ્ધ– શું હજુ પણ પ્રત્યભિજ્ઞાના પ્રામાણ્યની કુષ્ણમાંથી તું મુક્ત થયો નથી ? પ્રત્યભિજ્ઞાનાં સ્વરૂપ, કાય અને કારણની પરીક્ષા કરી. પ્રત્યભિના સ્થૌર્યને ઘટાવવા ખરેખર શક્તિયાળી નથી. પૂર્વજ્ઞાન કે ઉત્તરજ્ઞાન અન્ય કાળની સ્થિતિને ગ્રહણું કરતું નથી આ વસ્તુને અમે સમજાવી હોવા છતાં રાગાધ તું સમજતો નથી. પૂર્વજ્ઞાન તત્કાલીન વસ્તુને જ ગ્રહણ Page #222 -------------------------------------------------------------------------- ________________ ધારાવાહિનાન ઐયંસાધક નથી કરે છે, ઉત્તરજ્ઞાન પણ સ્વકાલની જ વસ્તુને ગ્રહણ કરે છે. વચમાં તો ગ્રહણુ જ નથી, કારણ કે મધ્યમને અગ્રહણ જ કહ્યું છે. 85. नन्वविच्छिन्नदृष्टीनां न हि त्रुटयदवस्थितिः । स्तम्भादिरवभातीति कथमेतस्य भङ्गिता ॥ नैतदेवम् , तत्राप्येकक्षणवृत्तित्वाज्ज्ञानस्य, क्षणान्तरे तु ज्ञानमेव नास्ति तत् , तत् कस्याविच्छिन्नसत्ता, कस्यात्रुटितसत्ता, कस्य वा किं बोधकम् ? 85. યાયિક– અવિછિન દર્શનવાળાઓને સ્તંભ આદિ તૂટતી અવસ્થાવાળા ભાસતા નથી, તો પછી સ્તંભ આદિની ક્ષણભંગિતા કેવી રીતે ? બૌદ્ધ– ના, એમ નથી. ત્યાં પણ જ્ઞાન તો એક ક્ષણ જ રહે છે. બીજી ક્ષણે તે તે જ્ઞાન જ હેતું નથી તે પછી કોની અવિચ્છિન્ન સત્તા ? કોની ત્રુટિત સત્તા ? અને [ ५] माधः ? 86. नन्वस्त्येव क्षणान्तरे तु ज्ञानम् , अविच्छिन्नत्वाद् दृष्टेरिति । मैवम् , बुद्धेरदीर्घकालत्वात् ज्ञानान्तरोत्पाद एवासावित्यवधारयत्वायुष्मान् । तस्माद्यथैव सन्तानवृत्त्या ज्ञानक्षणोदयः । तथैवोपपाद्यतामेषा स्तम्भक्षणपरम्परा ॥ ... सोऽयमविच्छिन्नदृष्टीनामत्रुटितपदार्थसत्ताग्रहणाभिमान इत्थमुत्थितः । स्थिरेणापि न बोधेन दीर्घकालस्थितिग्रहः । न ह्यसन्निहितग्राहि प्रत्यक्षमिति वर्णितम् ।। तत्काले सन्निधिर्नास्ति क्षणयोर्भतभाविनोः । वर्तमानक्षणश्चैको न दीर्घत्वं प्रपद्यते ॥ तेन बुद्धिस्थिरत्वेऽपि स्थैर्यमर्थस्य दुर्वचम् । न त्वनन्तरया नीत्या तस्या अपि चिरं स्थितिः ॥ साऽपि हि स्वसंवेद्यत्वादेकक्षणपरीतैव प्रकाशत इति । तस्मात् क्षणिकग्राहि प्रत्यक्षमिति सिद्धम् । 86. નૈયાયિકઅન્ય ક્ષણે વિજ્ઞાન હોય છે જ, કારણ કે દષ્ટિ અવિચિછન્નપણે ચાલુ જ રહે છે. બૌદ્ધ– એવું નથી. બુદ્ધિ દીર્ધકાલ રહેતી નથી એટલે એ તે બીજા વિજ્ઞાનની પત્તિ હોવી જોઈએ એ નિશ્ચય આ૫ કરે. તેથી જેમ એક સંતાનમાં રહીને જ્ઞાનની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિનાશ નોંતુક છે ક્ષને નિરંતર ઉત્પાદ થાય છે તેમ એક સંતાનમાં સ્ત બની ક્ષણેની આ પર પરા છે એમ વાય. અવિન્તિ દૃષ્ટિવાળાને (= મટકું માર્યા વિના એક ધારું જોઈ રહેનારાઓને) ભારત પાસત્તાનું આ અભિમાન આ રીતે ઊભું થાય છે. [જ્ઞાનને સ્થિર માનીએ તે પSી રિવર શાનથી પણ વસ્તુની દીર્ઘકાલ સ્થિતિનું ગ્રહણ થતું નથી. પ્રત્યક્ષ અસનિહિત આપનું ગ્રહણ કરતું નથી એ તે અમે જણાવી ગયા છીએ. તે કાળે (=વર્તમાનકાળ) ભૂત અને કવિ શોની સન્નિધિ હોતી નથી. અને વર્તમાન ક્ષણ એક છે એટલે તે દીર્ઘતા વિમો મળી તેય જ્ઞાન સ્થિર હોય તો પણ અર્થનું ચીર્ય તે દુવંચ છે. એ જ રીતે શાનની પણ ચિરસ્થિતિ નથી. જ્ઞાન સ્વસંવેદ્ય હોઈ એક ક્ષણથી ઘેરાયેલું જ પ્રકાશે છે. તેથી પ્રત્યક્ષ ક્ષણિકગ્રાહી છે એ પુરવ ર થયું. 87. નનું ધૈર્ય પાર્થીનામનુમાનાર્ પ્રતીયતે | अन्वयव्यतिरेकाभ्यां मुद्गरादिविनाशकः । निश्चीयते घटादीनां तेन पूर्व तदागमात् । विनाशरहितत्वेन सिद्धयत्येषामवस्थितिः ।। न, अनुपलम्भव्यतिरिक्तस्य हेतुमतो विनाशस्यानुपलब्धेः । उपलम्भः एवास्तित्वं भावानाम् , अनुपलम्भश्च नास्तित्वम् । न च घटानुपलब्धिमुद्गरादिकार्या, ततः કામ માવા | 87. યાયિક – પદાર્થોનું ય અનુમાન દ્વારા જણાય છે. અન્વય-વ્યતિરેક દ્વારા મુગર આદિને ઘટ આદિના વિનાશક તરીકે નિશ્ચય થાય છે, કારણકે ઘર આદિના વિનાશ પૂર્વે મુદ્દગર આદિને ફટકો પડે છે. વિનાશરહિતપણાને કારણે પટ આદિની અવસ્થિતિ પુરવાર થાય છે. બૌદ્ધ- ના, એવું નથી, કારણ કે અનુપલંભથી જુદ, હેતુવાળે વિનાશ ઉપલબ્ધ થતું નથી. ભાવોની ઉપલબ્ધિ એ જ ભાવનું અસ્તિત્વ છે અને ભાવોની અનુપલબ્ધિ એ જ ભાવોનું નાસ્તિવ છે. ધટની અનુપલબ્ધિ એ મુદ્દગર આદિનું કર્યું નથી કારણકે ધટની અનુપલબ્ધિ તો મુદગર આદિની પહેલાં પણ હોય છે. 88. ननु दृश्यानुपलब्धेरसत्त्वनिश्चयः । स च कपालकाल एव घटस्यावकल्पते । मध्ये तु अदर्शनमन्यथाऽपि स्यादिति नादर्शनमात्रमेव नास्तित्वम् । मैवम् , त्वदभिमते मध्येऽपि दृश्यस्यैव घटस्य अनुपलम्भ इति तदापि अस्य नास्तित्वमेव । થrf મળે સર્વેષ ન ઘટાનુપસ્ટમનમ્ | तद्वत् कपालकालेऽपि सर्वेषामिति का प्रमा ? ।। Page #224 -------------------------------------------------------------------------- ________________ વિનાશ મુદ્દગર આદિનું કાર્ય નથી यदहं न वेद्मि तत् परोऽपि न वेत्ति इति चेत् तर्हि मध्येऽपि घट सर्व एव न पश्येयुरिति नास्त्येवासौ, कपालीभूतघटवत् । अपि च यदि यत् त्वं न जानासि तदन्योऽपि न गृहणाति । स्वजायाजधनस्पर्शसुखमप्येष मा ग्रहीत् ॥ यदि वा बुध्यसे यत् त्वं तदन्योऽप्यधिगच्छति । त्वज्जायाजधनस्पर्शसुखमप्यधिगच्छतु ।। तदलं ते परगृहवृत्तान्तचिन्तया । यत् पश्यसि तदस्तीति जानीहि, यन्न पश्यसि तन्नास्तीति विद्धि । एवमनुपलम्भ एव भावानां विनाश इति न तस्य मुद्गरादिकार्यत्वम् । अतोऽनुमानमपि न स्थैर्यसाधकम् । तस्माद् यथोक्तक्रमेण प्रत्यक्षमेव क्षणिकपदार्थपरिच्छेत्रिति स्थितम् । 88. Rયાયિક– દશ્યાનુપલબ્ધિને કારણે અસત્ત્વને નિચય થાય છે. તે દશ્યાનુપલબ્ધિ કપાલન વખતે જ ઘટને ઘટે છે. ઘટોત્પત્તિકાળ અને કપાલકાળ વચ્ચે ઘટનું અદર્શન બીજા કારણે (દેશાન્તરનયન, આકાભાવ આદિ કારણે) પણ બને, એટલે અદર્શનમાત્ર જ નાસ્તિત્વ નથી. બૌદ્ધ- ના. એવું નથી તમે સ્વીકારેલા મધ્યમાં પણું દશ્ય ધટને અનું પલભ હોય છે એટલે મધ્યમાં પણ ધટનું નાસ્તિવ જ છે. જો તમે કહે કે મધ્યમાં બધાને ઘટને અનુપલન હેતો નથી તે અમે કહીએ છીએ કે તે જ પ્રમાણે કપાતકાળે પણ બધાંને ધટને અનુપલંભ હેય છે એમ કહેવામાં શું પ્રમાણ છે ? જેને હું નથી જાણતા તેને બીજો પણ નથી જાણતો એમ જે તમે કહો તો અમે કહીએ છીએ કે મધ્યમાં પણ ઘટને બધા જ ન જુએ [કારણ કે હુ મધ્યમાં ઘટને જેતે નથી]; એટલે કપાલમાં ફેરવાઈ ગયેલા ઘટની જેમ તે ધટ પણ નથી જ. તમે જેને જાણતા નથી તેને બીજો પણ જાણતો નથી એમ જે તમે કહો તો તે પોતાની પત્નીના જધનના પર્શના સુખને પણ ન જાણે [કારણ કે તમે તે સુખને જાણતા નથી]. અથવા, તમે જેને જાણે છે તેને બીજો પણ જાણે છે એમ જ કહે છે તે તમારી પત્નીના જધનના સ્પશનું સુખ પણ જાણે શું કારણ કે તમે તે સુખને જાણે છે. 1 બીજાના ધરની બાબતની ચિન્તા તું રહેવા દે. જેને તુ દેખે છે તે છે એમ જાણ જેને તું દેખાતું નથી તે નથી એમ જાણ આમ ભાવ પદાર્થોને અનુપલભ એ જ ભાવ પદાર્થોને વિનાશ છે, એટલે ભાવ * દાર્થોને વિનાશ એ મુદ્દગર આદિનું કાર્ય નથી. તેથી અનુમાન પણ થિરતાનું સાધક નથી. તેથી યથે ક્ત ક્રમે પ્રત્યક્ષ જ ક્ષણિક પદાર્થને ગ્રહણ કરે છે એ સ્થિર થયું. 89. રમાકામજ્ઞાનસ્વાર્ટમોરવૃતાઃ | क्षणिकत्वेऽपि कथितः कार्यकारणभावतः ॥ એક ભા ને વિના મગર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ક્ષણભંગવાદના ખંડનનો પ્રારંભ तदेवमुपपन्नेयं गृह्यतां क्षणभङ्गिता । त्यज्यतां दीर्घसंसारकारणं स्थिरताग्रहः ।। 89. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને પોતે કરેલાં કર્મોના ફળનું ભોકતાપણુ એ ક્ષણિકતામાં પણ કાર્યકારભાવને આધારે અમે કહ્યું છે. તેથી આ પ્રમાણે ઘટેલી ક્ષણભંગિતાને તમે ગ્રહ અને દીર્ઘ સંસારના કારણભૂત સ્થિરતાની પકડ છોડે. 90. ગત્રામિઘીતે નૈવ પ્રમાદ્રિયમથઃ | भावानां क्षणभङ्गित्वमुपपादयितु क्षमम् ।। अर्थक्रियासमर्थत्वं सत्वं यत्तावदुच्यते । तदसत्कूटहेमादिव्यभिचारावधारणात् ॥ किन्त्वबाधितसबुद्धिगम्यता सत्त्वमिष्यते । सदसद्वयपदेशस्तु पुत्रादावौपचारिकः ।। एवं च बाधकाभावपर्येषणपरायणम् । न सत्त्वग्राहकं ज्ञानं स्वतः प्रामाण्यमर्हति ॥ सश्वे च संशयोऽप्यस्ति सकलप्राणिसाक्षिकः । उपलब्ध्यव्यवस्थात इत्येवं वर्णयिष्यते ।। 90. યાયિક – આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે તમે સ્વીકારેલ બે પ્રમાણે પણ ભાવ પદાર્થોની ક્ષણિક્તા ઘટાવવા શક્તિમાન નથી. અર્થાકિયા સામર્થ્ય જ સત્ત્વ છે એમ તમે જે કહ્યું છે તે ખોટું છે, કારણકે બનાવટી સોનું વગેરેની બાબતમાં વ્યભિચારનો આપણને નિશ્ચય છે જ. જેિમ સત સુર્વણ સુર્વણઝાન ઉત્પન્ન કરે છે તેમ અસત સુવર્ણ પણ સુવર્ણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. બંને એકસરખી જ અક્રિયા કરે છે. તો એક સત અને બીજુ અસત કેમ ? માટે જે અર્થક્રિયાસમર્થ છે તે સત્ છે એમ કહેવું યોગ્ય નથી ] પરંતુ અબાધિત સત બુદ્ધિને જે વિષય બને છે તે સત્ છે એમ અમે ઇચ્છીએ છીએ. પુત્ર આદિને] સત કે અસત કહી વર્ણવવા એ પુત્ર આદિની બાબતમાં ઔપચારિક છે. તમે જ્ઞાનનું સ્વતઃ પ્રામાણ્ય માને છે, પરંતુ] બાધકાભાવને શોધવામાં પણ એવું સર્વગ્રાહક જ્ઞ ન સ્વતઃ પ્રામાણ્યને લાયક નથી. સત્ત્વની બાબતમાં સંશય થાય છે – જે સંશયની બાબતમાં બધાં પ્રાણીઓ સાક્ષી છે– કારણકે સત અને અસત બન્નેની ઉપલબ્ધિ થતી હોવાથી આ સત જ છે કે “આ અસત્ જ છે' એવી વ્યવસ્થાને અભાવ છે એવું અમે વર્ણવીશું. 91. ગક્રિયાસમર્થર્વ વંદુત્તે સવમસ્તુ વા | तदपि व्याप्तिशून्यत्वान्न हेतुर्गन्धवत्त्ववत् ।। Page #226 -------------------------------------------------------------------------- ________________ २ .५ ક્ષણિક વસ્તુ અર્થ ક્રિયાસમર્થ નથી क्षणिकस्यापि भावस्य सत्त्वं नास्त्येव सोऽपि हि ।। क्रमेण युगपद्वाऽपि न कार्यकरणे क्षमः ॥ क्षणिकस्य क्रमः कोदृग्युगपत् करणे पुनः । एकवस्तुक्षणस्यापि रूपभेदः प्रसज्यते ।। कार्याण्येकेन रूपेण भिन्नानि जनयेत् कथम् । रूपभेदविरोधात्तु वस्तुनो नास्तिता भवेत् ।। 91, અથવા તે તમે કહેલું અર્થક્રિયા સામર્થ્ય એ ભલે સત્ત્વ છે પરંતુ તે અઈક્રિયાસામગ્ધ વ્યાપ્તિશૂન્ય હેવાથી સિત્ત્વસાધક] હેતુ નથી. ગંધવત્વની જેમ જેમ ગધવત્ત્વની સાવ સાથે વ્યાપ્તિ નથી તે અર્થ ક્રિયા સામર્થની સવ સાથે વાત નથી. ક્ષણિક વસ્તુને સત્ત્વ નથી જ, કારણ કે તે ક્ષણિક વસ્તુ પણ ક્રમથી કે યુગપત કાંય કરવા શક્તિમાન નથી. ક્ષણિક વસ્તુને ક્રમ કઈ 11તને ? યુગપત કાર્ય કરવાના પક્ષમાં વળી એક ક્ષણિક વસ્તુમાં ૩૩ પભેદની અપત્તિ આવી પડે એક વરૂ થી ભિન્ન ભિનું કાર્યો તે કેવી રીતે ઉતપન્ન કરે ? અને [ એક વસ્તુમાં સ્વરૂપભેદ માનતાં તે ] સ્વરૂપભેદના વિરોધના કારણે વસ્તુનું અસ્તિત્વ જ ન રહે 92. स्थिते च वस्तुसद्भावे क्षणिकत्वं परीक्ष्यते । तदसत्त्वे तु तच्चिन्ता व्याम्नि रोमन्थकेलिवत् ।। ज्ञाने क्षणिकचिन्ता चेत् किं तस्यापि पराकृतौ । वदन्त्येतानि शास्त्राणि ज्ञेयाभावे च तत् कुतः ।। 92, બાહ્ય વસ્તુ છે એ સ્થિર થયા પછી હવે અમે ક્ષણિકત્વની પરીક્ષા કરીએ છીએ. બાહ્ય વસ્તુ જ અસત હોય તો તેના ક્ષણિકત્વને વિચાર કરવો એ તો આકાશમાં રોમન્થકેલિ કરવા બરાબર છે. [બાહ્ય વસ્તુ સત્ નથી, જ્ઞાન જ સત્ છે, એટલે] જ્ઞાનની ક્ષણિકતાની વિચાર કરવામાં આવે છે એમ જે તમે કહો તો અમે કહીએ છીએ કે જ્ઞાનની ક્ષણિકતાનું ખંડન કરવાથી શું ?, કારણ કે શાસ્ત્રો કહે છે કે રોયના અભાવમાં જ્ઞાન ક્યાંથી હોય ? 93. अपि च, क्षणिकत्वपक्षे किमेकस्मादेकोत्पादः, उत बहुभ्य एकोत्पत्तिः, अथैकस्मादनेकनिष्पत्तिः, आहोस्वित् बहुभ्यो बहुसंभव इति परीक्षणीयम् । न तावदेकस्मादेकोत्पत्तिः, अलौकिकत्वात् , एकस्मादप्यग्नेर्भस्मधूमेन्धनविकाराद्यनेकप्रकारकार्योत्पाददर्शनात् , कार्यसिद्धये च सर्वत्र सहकारिसन्निधापनप्रयत्नदर्शनात् , 'नैक किञ्चिदेकं जनकम्' इति ग्रन्थविरोधाच्च । एतेन तृतीयः पक्षो निरस्त एकस्मादनेकनिष्पत्तिरिति । एकश्च नैकं जनयत् क्रमेण जनयेद्युगपद्वा ? न क्रमेण, स्थैर्य Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ એક કારણુમાંથી એક કાય, બહુકારણમાંથી એક કાર્ય વગેરે વિકાની વિચારણા યુનવત્ ક अदृष्टत्वात् 1 एकस्य चानेककार्यकरणशक्तियोगे प्रसङ्गात् 1 न तद्भेदान्नानात्वप्रसङ्गः । विरुद्धधर्मयोगेऽपि यदि चैकत्वमिष्यते । अनेकक्षणयोगेऽपि भाव एकोऽभ्युपेयताम् ॥ अथ बहुभ्य एकोत्पादनमिति पक्ष आश्रीयते तद्वक्तव्यं किमेतदेकं कार्य कैर्त्रा बहुभिरुत्पाद्यते इति । न ह्यस्माकमित्र भवतामनेकावयवनिवहनिर्मितमवयविस्वरूप' कार्यमस्ति, संचितैः संचिता एव जन्यन्त इत्यभ्युपगमात् 1 यदि चानेककारणकार्यमेकमुच्यते तदस्य कारणभेदोपनतस्वभावनानात्वयोगादेकत्वमेव तावद्विरुध्यते, अन्यथा हि न कारणाधीनं भावानां रूपमित्याकस्मिकत्वप्रसङ्गः । कारणभेदापादितनानात्वस्यापि यदि वैकत्वं तदस्य नानाकालयोगिनोऽप्येकत्वं स्यात्, असत्त्वं वा भिन्नस्वभावस्य वस्तुन इति पूर्ववद् वक्तव्यम् । 93 વળી, ક્ષણિકત્વપક્ષમાં એક કારમાંથી એક કાય* ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી એક કા ઉત્પન્ન થાય છે કે એક કારમાંથી બહુ કાર્યો ઉત્પન્ન થાય છે કે બહુ કારણુમાંથી બહુ ક્રાર્યો ઉત્પન્ન થાય છે?—એની પરીક્ષા કરવી જોઇએ, એક કારણમાંથી એક કાર્યોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે અલૌકિક છે અર્થાત્ લેકમાં તેમ થતું નથી, લેકમાં તે એક અગ્નિમાંથી ભસ્મ, ધૂમ, ઇન્ધનવિકાર આદિ અનેક પ્રકારનાં કાર્યાની ઉત્પત્તિ થતી દેખાય છે; વળી કાયની ઉત્પત્તિને માટે સત્ર સહકારીઓને મુખ્ય કારણુની નજીક લાવવાના પ્રયત્ન થતા દેખાય છે; ઉપરાંત, ‘કોઇ એક કારણ જનક નથી' એવા ગ્રંથવચન સાથે આ પ્રથમ પક્ષ સ્વીકારતાં વિરાધ આવે છે. આનાથી જ એક કારણમાંથી અનેક કાર્યની ઉત્પત્તિ'ને ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ જાય છે. વળી, એક કારણ અનેક કાર્યાને ઉત્પન્ન કરતું હોય તે પ્રશ્ન ઊઠે છે કે તે અનેક કાર્યોને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગપત્ ઉત્પન્ન કરે છે ? તે કારણુ ક્રમથી ઉત્પન્ન ન કરી શકે કારણ કે એમ માનતાં કારની સ્થિરતા માનવાની આપત્તિ આવે. તે કારણ યુગપત્ ઉત્પન્ન ન કરે, કારણ કે તે કાર્ડને યુગપત્ ઉત્પન્ન કરતું દેખાતું નથી. એક કારમાં અનેક કાર્યો કરવાની શક્તિ છે એમ માનતાં એક કારમાં સ્વરૂપભેદ માનવા પડે, પરિણામે એક કરણ એક ન રહેતાં અનેક બની જવાની આપત્તિ આવે, વિરુદ્ધ અનેક સ્વભાવાને યાગ હોવા છતાં પણુ જો તેનુ એકત્વ તમે ઇચ્છતા હો તો અનેક ક્ષણેાના યાગ હોવા છતાં પણ વસ્તુ એક જ રહે છે એમ તમે સ્વીકારેા, અનેક કારણામાંથી એક કાય"ની ઉત્પત્તિ થાય છે' એ પાને તમે સ્વીકારતા હો તે તમારે જણાવવુ જોઈએ કે તે એક કાય' શું છે ? અને કયા બહુ કારણે થી તે ઉત્પન્ન થાય છે ?, કારણ કે અમારી જેમ તમે અનેક અવયવેાના સમૂહથી જન્ય અવયવી સ્વરૂપ ધરાવતુ એક કા તમે સ્વીકારતા નથી; વળી તમે તે સંચિતથી સંચિત જ ઉત્પન્ન Page #228 -------------------------------------------------------------------------- ________________ અનેકકારણમાંથી એક કાર્યના પક્ષનું ખંડન ૨૦૦૩ થાય છે એમ સ્વીકારે છે. ઉપરાંત, જે અનેક કારણથી ઉત્પન્ન કાર્યને તમે એક ગણુતા હે તે કારણોના ભેદથી કાર્યમાં આવેલી સ્વભાવની અનેક્તા વડે કાર્યનું એકત્વ વિરોધ પામશે, કારણ કે અન્યથા (અર્થાત કાર્યનો સ્વભાવ કારણુયત્ત છે એમ ન સ્વીકારે તે) કાર્યોનો સ્વભાવ કારણધીન નહિ રહે અને પરિણામે કાયના સ્વભાવને આકસ્મિક માનવાની આપત્તિ આવશે. કારણભેદથી આવેલ અનેક સ્વભાવ ધરાવનારા કાર્યનું પણ એવું સંભવતુ હોય તે પછી અનેક કાળ સાથે સંબંધ ધરાવનારનું પણ એકત્વ બને, અથવા તો અનેક સ્વભાવ ધરાવનાર વસ્તુનું અસત્ત્વ છે એમ તમારે પૂર્વવત કહેવું જોઈએ. 94. लोचनालोकमनस्कारादिकारणभेदेऽपि कार्यमेकरूपं ज्ञानमिति चेत् , न, तस्य भवन्मते विषयाकारग्राहकत्वस्वसंवेदनरूपभेदात् । निराकारज्ञानवादिनो हि बौद्धस्य प्रतिकर्मव्यवस्था न सिध्यति, जनकस्य कर्मणः प्रतिभासे स्थैर्यप्रसङ्गात् । एकसामाग्रयधीनत्वपक्षस्यासंभवात् , संभवेऽपि ग्राह्यनियमनिमित्तत्वाभावादिति । 94 જે તમે બૌદ્ધો કહે કે ચક્ષ, પ્રકાશ, મનસ્કાર આદિ અનેક ભિન્ન ભિન્ન કારણે હેવા છતાં તેમનું કાર્ય જ્ઞાન એકરૂપ થાય છે, તે અમારું કહેવું છે કે ના એમ નથી, કારણ કે તમારા (=સૌત્રાન્તિક બૌદ્ધોના) મતે તે જ્ઞાન [એકરૂપ નથી પણ વિષયકાર, ગ્રાહકાકાર અને સ્વસંવેદન એવાં ભિન્ન ભિન્ન રૂપે ધરાવે છે અને જે બૌદ્ધો નિરાકારજ્ઞાનવાદી છે તેમના (અર્થાત વૈમ.ષિકેના) સિદ્ધાંતમાં તે પ્રતિકમ વ્યવસ્થા [ = આ જ્ઞાનને વિષય – કમ આ જ વસ્તુ છે એવી વ્યવસ્થા] જ ઘટશે નહિ; નીલથી ઉત્પન્ન થયું હોઈ આ જ્ઞાન નીલનું છે એમ કહેવાય છે અને આમ તદુત્પત્તિથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટે છે એવું જે તમે નિરાકારનવાદી બોદ્ધો કહેતા હો તે તે બરાબર નથી કારણ કે તેમ માનતા) જન્ય જ્ઞાનને અનુલક્ષી જનક કામના સ્થયની આપત્તિ આવે. [ આ આપતિને ટાળવા માટે નિરાકાર જ્ઞાનવાદી બૌદ્ધોએ લીલે આ] પક્ષ -- નીલ અને નીલજ્ઞાન બને એકસામગ્રીજન્ય છે, અર્થાત સહભૂ છે એટલે તે જ્ઞાન તે કર્મનું જ છે એ વ્યવસ્થા ઘટે છે – સંભવ નથી [ કારણ કે કર્મભૂત ક્ષણિક અર્થની ઉત્પત્તિ જ્ઞાનની ઉત્પત્તિ વખતે થતી નથી; પૂર્વોત્પન્ન વસ્તુને જ જ્ઞાન વિષય કરે છે.] [ જ્ઞાન તે જ વસ્તુને રહે છે જે વસ્તુ જ્ઞાનજનક સામગ્રીથી જ ઉત્પન્ન થઈ હોય છે –] આ પક્ષ સંભવતે હેય તે પણ વસ્તુ જ ગ્રાહ્ય [અને જ્ઞાન જ ગ્રાહક] એવા નિયમનું નિયામક તે કઈ જ નથી. 95. अथोच्यते किमनभ्युपगतपक्षोपमर्दनेन ? बहुभ्यो बहुसंभव इत्येष एव नः पक्षः । सन्तानवृत्या वर्तमाना पूर्वसामग्री सरूपामुत्तरसामग्रीमारभते, विजातीयकारणानुप्रवेशे तु विरूपाम् इति । 95. બૌદ્ધ– જે પક્ષે અમે સ્વીકાર્યા નથી તેમનું ખંડન કરવાથી શું ? અનેક કારણથી અનેક કાર્યો ઉત્પન્ન થાય છે એ જ અમારો પક્ષ છે. સંતાનરૂપે વર્તમાન પૂર્વ સામગ્રી( = ઘટરૂપે સંચિત અણુઓ) તેના જેવી જ ઉત્તર સામગ્રીને ( = ઘટરૂપે સંચિત Page #229 -------------------------------------------------------------------------- ________________ २०४ અનેક કારણોથી અનેક કાર્યોના પક્ષનું ખંડન અણુઓને) ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે સામગ્રીમાં વિજાતીય કારણનો (અર્થાત મુગર આદિન) અનુપ્રવેશ થાય છે ત્યારે વિરૂપ સામગ્રી (ધરૂપે સંચિત અણુઓને બદલે ઠીંકરારૂપે સંચિત અણુઓ) ઉત્પન્ન થાય છે. 96. થ ય સામગ્રી નામ ? ન સમપ્રેગ્યો મિના, પૃથાનુપમાત્ | अव्यतिरेके तु समग्र एव सामग्री । तत्र पूर्वसमुदायेनोत्तरसमुदायारम्भे तदन्तर्गतं समुदायिनमेकमेक एव उत्पादयेदेकं वा सर्वे संभूयेति । तत्राद्ये पक्षे सैवेयमेकस्मादेकोत्पत्तिरुक्ता स्यात् । सा च प्रतिषिद्धा । अथैकैकसमुदायिनिष्पत्तौ सर्वसमुदायिनां व्यापारः, स तु क्रमेण वा यौगपद्येन वा ? तत्र क्रमपक्षे क्षणिकत्वहानिः । ये हि तत्र पञ्चषट् समुदायिनः क्षणा वर्तन्ते, ते एकं तमुत्पाद्य पुनरपरमारभेरन् पुनरन्यमिति तावत्कालप्रतीक्षणादक्षणिकत्वम् । अथ युगपदेव सर्वनिष्पत्तौ सर्वे व्याप्रियन्ते, तर्हि निकुरुम्बरूपमेव कार्य निकुरुम्बरूपादेव कारणादुत्पन्नमिति कारणविवेकनियमाभावाद् रूपरसादिप्रविभागा न स्यात् । इदं रूपमेष रस इति कथं निश्चीयते ? चित्रेण चित्रमुत्पादितमिति सर्व रूपं स्यात् सर्वो वा रसो, यद्वा न रूपं न रसेोऽन्यदेव किञ्चिद् वस्त्वन्तरं स्यात् । 96 નાયિક– આ સામગ્રી એ શું છે ? બૌદ્ધ- તે સામગ્રી તેના સભ્યોથી જુદી નથી, કારણ કે તેમનાથી પૃથફ સામગ્રી ઉપલબ્ધ થતી નથી. નૈયાયિક સામગ્રી તેના સભ્યોથી અભિન્ન હોય તો સભ્યો જ સામગ્રી છે. એમ હતાં પૂવ સમુદાય ઉત્તરસમુદાયને ઉત્પન્ન કરે ત્યારે પૂર્વ સમુદાયાન્તર્ગત એક સભ્ય ઉત્તરસમુદાયના એક સભ્યને જ ઉપન્ન કરે અથવા તે પૂવ સમુદાયાન્તગત બધા સભ્યો ભેગા મળી ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરે ? ને તમે પ્રથમ પક્ષ સ્વીકારે તે કારણમાંથી એક જ કાયની ઉત્પત્તિ કહેવાઈ ગણાય અને તેને તે તમે પ્રતિષેધ કર્યો છે. હવે જે બીજે પક્ષ પીકારી તમે કહે કે ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરવામાં પૂવસમુદાયના બધા સભ્યોને વ્યાપાર છે તો અમે પૂછીએ છીએ કે તે બધા સભ્ય એક પછી એક તે સભ્યાને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગ પત્ ? જો ક્રમપક્ષ તમે સ્વીકારશે તે ક્ષણિકતની હાનિ થશે. પૂર્વ સમુદાયમાં જે પાંચ-છ ક્ષણે હોય છે તે એક સભ્યને ઉપન્ન કરી પછી બીજા સભ્યોને ઉત્પન્ન કરે, પછી ત્રીજને ઉત્પન્ન કરે એમ એટલે બધો વખત પૂર્વસમુદાયના તે પાંચછ ક્ષણને પ્રતીક્ષા કરવી પડતી હોવાથી અક્ષણિક્તા આવી ઊભી રહે. જે પૂર્વસમુદાયના બધા સભ્ય ઉત્તરસમુદાયના બધા સભ્યને યુગપદ્ ઉપન કરે તે સમુદયાત્મક કારમાંથી જ સમુદાયાત્મક કાર્યો જ ઉપન થાય, પરિણામે કારણવિવેકના નિયમને અભાવ થવાથી રૂપ, રસ, આદિને વિભાગ નહિ થાય. તો પછી તમે આ રૂપ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનેકારણ–સહકારીકારણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી २०५ છે, અ' રસ છે એ નિશ્ચય કેવી રીતે કરશે ? ચિત્રથી ચિત્રને ઉપાદ થયે હોવાથી બધું રૂપ થાય, કે બધું જ રસ થાય, અથવા તે રૂપ પણ નહિ અને રસ પણ નહિ બીજુ જ વ ન્તર તે થાય. ____97. अथोच्यते-यद्यपि रूपरसादिसामग्री तत्सामग्रया एव जनिका तथाऽपि कचित् किञ्चिदुपादानकारणम् , इतरत्सहकारिकारणम् । तत्र रूपक्षणनिष्पत्तौ रूपस्योपादानकारणत्वादितरेषां च सहकारिकारणत्वात् न पदार्थसंकर इति । एतदयुक्त, सर्वथा कारणत्वानपायात् । अपि च येन रूपेण रूपस्य रूपं प्रत्युपादानकारणता तेनैव यदि रसं प्रति सहकारिकारणता तदा पुनरपि रूपरसयोरविशेषः । अथान्येन रूपेण रूपस्य रूपोपादानता अन्येन च रससहकारितेति, तर्हि स्वभावभेदान्नानात्वं, नानात्वे च स्थैर्यम् , असत्त्वं वेत्युक्तम् । अथ नास्त्यनयोः किञ्चिद्विरुद्धत्वं स्वभावयोः । कथं बौद्धगृहे जातस्त्वमेवमभिभाषसे ॥ भावानां परस्परपरिहारव्यवस्थितरूपत्वादस्त्येवैषां लाक्षणिको विरोधः । अपि च क्षणिकत्वे पदार्थानामिदमत्रोपादानकारणमिदं सहकारिकारणमिति विशेषोऽपि दुरवगमः । तथा हि किमिदमुपादानं नाम ? किं स्वसन्तानविनाशेन बीजादिवत् कार्यजनकमुपादानमत स्वविशेषसमर्पणेनोत्पादकमिति ? यदि पूर्वः पक्षः, परलोकचर्चा चार्वाकवदुपेक्षिता स्यात् , ज्ञानसन्तानविनाशेन ज्ञानान्तरारम्भप्रसङ्गात् । स्वविशेषार्पणपक्षेऽपि सर्वविशेषार्पणं वा स्यात् कतिपयविशेषार्पणं वा ? सर्वविशेषापणे निर्विकल्पकज्ञानं सविकल्पकस्य नोपादानकारणं स्यात् । लिङ्गदर्शनजन्या च प्रतिबन्धस्मृतिः कथम् ? । ___ कथं वा रसविज्ञानं रूपज्ञानादनन्तरम् ? ।। 97. यो-ले ३५, २स महिना सामयी ३५, २स माहिनी सामयीन सत्पन्न કરે છે છતાં કયાંક કોઈ ઉપાદાનકારણ છે અને બાકીના સહકારીકારણ છે. રૂપેક્ષણની ઉત્પત્તિમાં રૂપ ઉપાદાન કારણ હોઈ અને બાકીના રસ આદિ સહકારી કારણ હોઈ પદાર્થસંકર थती नथी. નૈયાયિક તેમ કહેવું યોગ્ય નથી, કાણું કે [ ઉપાદાનકારણ કહે કે સહકારી કારણ કહે ] કારણુપણું કોઈ પણ રીતે દૂર થતું નથી. વળી, જે સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણ છે તે જ સ્વરૂપે જે રસ પ્રતિ તેની સહકારીકારતા હોય તે ફરી પાછો ૩૫ અને રસને ભેદ રહેશે નહિ. જે અન્ય સવરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણુતા અને અન્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ २०६ ઉપાદાનકારણ-સહકારીકારણ જાણભંગવાદમાં ઘટતાં નથી સ્વરૂપે રૂપની રસ પ્રતિ સહકારી કરતા હોય તો જુદા જુદા સ્વભાવ ધરાવવાને કારણે રૂપમાં અનેતા આવે, અને અનેક્તાને પરિણામે આૌયની અથવા અસત્ત્વની આપત્તિ આવે એમ અમે અગાઉ કહ્યું જ છે. [રૂપમાં અહીં અનેક સ્વભાવ હેવા છતાં દર્શનથી તેની એકતનું ગ્રહણ વિરોધ પામતું નથી, તેવી રીતે સમર્થ—અસમર્થ અનેક સ્વભાવ હોવા છતાં અક્ષણિક વસ્તુની એક્તાનું પ્રહણ વિરોધ પામશે નહિ– ] આ રીતે વસ્તુના યની આપત્તિ આવશે અથવા તો વિરૂદ્ધ સભાવ ધરાવવાના કારણે 1 વસ્તુની કાપનિકતાની (=અસત્ત્વની) આપત્તિ આવશે. જો તમે બૌદ્ધો કહે કે એ બે સ્વભાવમાં કંઈ વિરોધ નથી તે અમે કહીએ છીએ કે બૌદ્ધગૃહમાં જન્મેલ તું આવું કેમ બોલે છે ? [ કારણ કે એ તે બૌદ્ધ સિદ્ધાન્ત છે કે ] વસ્તુઓના પોતપોતાના સ્વભાવ પરસ્પર પરિહારથી સ્થિર થયેલા હોઈ વસ્તુઓ વચ્ચે વસ્તુસ્વભાવવ્યવસ્થાપક ( = લાક્ષણિક ) વિરોધ છે જ. વળી બૌદ્ધમતે પદાર્થો ક્ષણિક હોઈ આ અહી ઉપાદાનકારણ છે અને અહીં સહકારી કારણ છે એ વિશેષ સમજવો કઠિન છે. આ ઉપાદાન એ શું છે ? શું બીજ આદિની જેમ જે પિતાના સંતા નના નાશ દ્વારા પોતાના કાર્યને ( = અંકરસંતાન આદિને ) ઉત્પન્ન કરે તે ઉપાદાન કે જે પિતાના વિશેષને સમર્પણ દ્વારા પોતાના કાર્યને ઉત્પન્ન કરે તે ઉપાદાન ? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે છે, જેમ ચાર્વાક પરલેકની ચર્ચાની ઉપેક્ષા કરે છે તેમ તમારે બોદ્ધોએ ૫ણ ૫કની ચર્ચાની ઉપેક્ષા કરવી પડશે (કારણ કે હવે સંતાનની એક્તા તૂટવાથી પરસેક ઘટશે નહિ, ] વળી એક જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન)ના નાશથી બીજા તદ્દન નવા જ જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન )ની ઉપતિ માવાની આપત્તિ આવશે. જે પિતાના વિશેષના સમર્પણ દ્વારા પિતાના કાર્યને ઉત્પન્ન કરે છે તે ઉપાદાન એવા બીજા પક્ષમાં બે વિકલ્પ ઊઠે છે–શું પોતાના બધા વિશેષોના સમર્પણુ દ્વારા તે કાર્યને ઉત્પન્ન કરે છે કે કેટલાક વિશેષોના સમર્પણ દ્વારા શું જે કહે કે તે પોતાના બધા વિશેષના સમર્પણ દ્વારા કાર્યને ઉપન્ન કરે છે તે નિર્વિકલ્પક જ્ઞાન સવિક પક જ્ઞાનનું ઉપાદાનાકારણ નહિ બની શકે; લિંગદર્શન વ્યાતિસ્મરણનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે રે; અથવા રૂપવિજ્ઞાન રસવિજ્ઞાનનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે ? 98. सन्तानभूयस्त्वाद्भविष्यतीति चेत् , न, एकप्रमात्रधीनप्रतिसन्धानोपनिबन्धनव्यवहारप्रतिबन्धविप्लवप्रसङ्गात् । नित्यमेकमात्मानमन्तरेण सन्तानकतायामपि तावदसौ व्यवहारो नावकल्पते, किमुतैकौव देवदत्ते सन्तान भूयस्वे सतीति ? 93. બૌદ્ધ -- [ દશનજ્ઞાન, સ્મરણુજ્ઞાન, રૂપજ્ઞાન, રસજ્ઞાન આદિ જ્ઞાનેના ] ઘણું સન્તાને હેઈઆ ઘટશે. નયાયિક – ના, એ બરાબર નથી, [ જે જુદા જુદા જ્ઞાનસંતાનો માનશે તે એક પ્રમાતા નહિ પણ અનેક પ્રમાતા એક શરીરમાં માનવા પડશે. ] પરિણામે એક પ્રમાતાને અધીન પ્રતિ-સંધાનજ્ઞાનને આધારે થતો વ્યવહાર અને વ્યાતિસંબંધ તૂટી જવાની આપત્તિ આવશે. નિત્ય એક આત્મા સિવાય સંતાનની એકતામાં પણ આ વ્યવહાર ઘટતું નથી તે પછી એક સ્થાને દેવદત્તમાં સંતાનોની અનેકતામાં તે વ્યવહાર કયાંથી ધટે ? Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનકારણ-સહકારીકારણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી ૨૭ 99. कतिपयविशेषार्पणेन तु यधुपादानता, तदानी रूपमपि ज्ञानोपादानकारणतां प्रतिपद्येत । तस्मान्नोपादानं नाम किञ्चित् । तन्निरासेन च तद्वैलक्षण्यलक्ष्यमाणस्वरूपस्य सहकारिणोऽपि व्युदासो वेदितव्यः । अपि च प्रतिक्षिपसि मत्पक्षे सर्वथा सहकारिणम् । स्वयं चाङ्गीकरोषीति, भिक्षो ! रागीव लक्ष्यसे ।। भिन्नाभिन्नोपकारादिविकल्पास्त्वत्प्रकल्पिताः । सहकारिप्रतिक्षेपकारिणः क्वाधुना गताः ।। आ ! ज्ञातं युक्तिशक्त्यैष युष्माभिरुपकल्पितः । दोषो न बाधते युष्मान् मन्त्रोत्थापितसर्पवत् ।। 99 ले २ पोताना यो विशेषोना अपाय ६॥२॥ यत्पन्न आयनु ઉપાદાનકારણ એ પક્ષ સ્વીકારવામાં આવે તે રૂપ ( = બાહ્ય જડ વસ્તુ છે પણ જ્ઞાનનું ઉપાદાનકારણ બની જાય [ કારણ કે તે પિતાને આકાર જ્ઞાનને આપે છે. ] તેથી ઉપાદાનકારણ જેવું કંઈ નથી. ઉપાદાનકારણના નિરાચ્છી, ઉપાદાનકારણથી વૈશક્ષણ્ય 6:રા જેના સ્વરૂપનું લક્ષણ બાંધવામાં આવ્યું છે તે સહકારી કારણને પણ નિરાસ થઈ ગયે સમજ જોઈએ. વળી, મારા યાયિક પક્ષમાં સ્વીકારવામાં આવેલા સહકારીકરણનું તમે ખંડન કરે છે, અને તમે પોતે તો સહકારી કારણું સ્વીકારે છે, હે ભિક્ષુ ! તમે રાગી જણાવ છો. સહકારીકરણ ઉપાદાનકારણને જે ઉપકાર કરે છે તે ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન એવા, સહકારીકરણને પ્રતિક્ષેપ કરતા તમારા વિકપે અત્યારે કયાં ગયા ? અરે ! ખબર પડી – જેમ મંત્રથી અસ્તિત્વમાં આવેલ સર્ષ માંત્રિકને કઈ બાધા કરતા નથી તેમ યુક્તિશક્તિ વડે તમે જ કલ્પેલે દેવ તમને બાધા કરતો નથી. 100. अथ वा तिष्ठतु तावदुपादानसहकारिकारणविवेकः, कार्यकारणभाव एव भदन्तसिद्धान्ते दुरुपपादः । परोत्पत्तावव्याप्रियमाणमेव यदि कारणमुच्यते सर्व सर्वस्य कारणं स्यात् । न चालब्धात्मनस्तस्य व्यापारः परजन्मनि । लब्धात्मनस्तु व्यापारे स्थितिः सिद्धा क्षणान्तरे ॥ अथ ब्रयादिदं प्रतीत्येदं प्रतीयते इतीदंप्रत्ययतामात्रमेव कार्यकारणभाव इति, तथाऽपि लब्धात्मनः क्षणस्य प्रतीतिरिति द्वितीयक्षणावस्थानमपरिहार्यमेव । न चानन्तर्यमात्रेण कार्यकारणताग्रहः । अहेतुफलभावेऽपि तथाऽऽनन्तर्यदर्शनात् ।। Page #233 -------------------------------------------------------------------------- ________________ २०८ ક્ષણભંગવાદમાં કાર્યકારણભાવ જ દુધટ व्यापारस्तु परोत्पत्तौ नास्त्येव क्षणभङ्गिनः । न वर्तमानकालस्य न भूतस्य न भाविनः ॥ 100, અથવા ઉપ દાન કારણ અને સહકારી કારણ વચ્ચેને વિવેક બાજુએ રહો, આ કાર્યકારણભાવ જ બૌદ્ધ સિદ્ધાંતમાં દુર્ઘટ છે. પરની (અર્થાત ઉત્તરકાલીન કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન કરતું હોય તેને જે તમે કારણ કહેતા હે તો સર્વ સર્વનું કારણ બની જાય છે પોતે જ અસ્તિત્વ ન ધરાવતું હોય તેને વ્યાપાર પરની (= ઉત્તરકાલીન કાર્યની ઉત્પત્તિમાં હોય નહિ. અને જે અસ્તિત્વ ધરાવતું હોય તેને જ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર છે એમ જે તમે સ્વીકારે છે કારણની સ્થિતિ બીજી ક્ષણે પણ છે એ પુરવાર થાય. “આને આધાર લઈને પછી આ અસ્તિત્વમાં આવે છે' એવી એની ( = કાર્યની) એના (કારણના) ઉપરની પતન્નતા માત્ર જ કાર્ય કારણભાવ છે એમ જે તમે કહે તે પણ અસ્તિત્વ ધરાવતી ક્ષણને જ આધાર લેવાય એટલે દિતીય ક્ષણે કારણનું અવસ્થાન અપરિહાર્યો છે. કેવળ આનન્તર્ય. માત્રથી કાર્યકારણુમાવનું જ્ઞાન થતું નથી, કારણકે કાર્ય કારણુભાવના અભાવમાં પણ આનન્તર્યાનું જ્ઞાન થાય છે. ક્ષણિક વસ્તુને (=કારણને) - પછી તે વર્તમાન હય, ભૂત હોય કે ભાવિ હેય – વ્યાપાર પરની (=ઉત્તરકાલીન કાર્યની) ઉત્પત્તિમાં હેત નથી. 101. अथ मन्येथा यथा तुलान्तयो मोन्नामौ भवत एवं पूर्वोत्तरयोः क्षणयो शोत्पादावित्येवं पूर्वक्षणविनाशेनोत्तरक्षणनिर्वत्तेरियतैव तौ कार्यकारणभावमश्नुवीयाताम् इति । तदप्यमनोरमम् , न ह्ययमायुष्मता सम्यगवधृतस्तुलादृष्टान्तः । तत्रान्यदेव हेमादि नामोन्नामनिबन्धनम् । उन्नामो न तु नामेन तेन वा स विधीयते ॥ इहापि न पूर्वण क्षणेन नापि तद्विनाशेनोत्तरः क्षण उत्पद्यते, न च हेमस्थानीयमिहान्यदस्तीत्यनुत्पत्तिरेवावशिष्यते । 101. જો તમે બૌદ્ધો એમ માને કે જેમ ત્રાજવાના બે છેડામાં એક નમતાં બીજે ઉપર જાય છે તેમ પૂર્વ-- ઉત્તર બે ક્ષણોમાંથી પૂર્વ ક્ષણને નાશ થતાં ઉત્તર ક્ષણને ઉત્પાદ થાય છે, એટલે આમ પૂર્વ ક્ષણુના નાશથી ઉત્તર ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી આટલે જ કાર્ય. કારણભાવ તેઓ પામે છે – તો તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે તમે ત્રાજવાના દૃષ્ટાંતને બરાબર સમજ્યા નથી, ત્રાજવાની બાબતમાં એક છેડાના નવા અને બીજા છેડાના ઉપર જવાનું કારણું સુવર્ણ વગેરે છે. ઉપર જવું એ નીચે જવાનું કારણ નથી કે નીચે નમવું એ ઉપર જવાનું કારણ નથી. અહીં પણ પૂર્વ ક્ષણ કે પૂર્વ ક્ષણના વિનાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થતો નથી, અને સુવર્ણ સ્થાનીય બીજુ કંઈ અહીં તો છે નહિ, એટલે ઉત્તર ક્ષણની અનુપત્તિ જ બાકી રહેશે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ક્ષણૂિત્વની સિદ્ધિમાં ‘સત્ત્વ' હેતુ વિરુદ્ધ છે 102. सर्वथा परनिष्पत्तौ निर्व्यापारं न कारणम् । सव्यापारस्य कर्तृत्वे क्षणिकत्वं तु दुर्घटम् ॥ इत्थं च सत्रं व्यावृत्तं क्षणिकेभ्यो विशेषतः । तेनासाधारणत्वेन यायात् संशयहेतुताम् ॥ 102. પરની (=પરવી કાયની) ઉત્પત્તિમાં કારણુ સવથા વ્યાપારરહિત ઢાય નહિ અને સવ્યાપાર કારણુંને કાર્તા માનતાં તે તે કાચ્છુનું ક્ષણિકત્વ દુટ ખની જાય. આમ ક્ષણિક વસ્તુમાંથી વિશેષપણે સત્ત્વ વ્યાવૃત્ત થયું. તેથી ‘સત્ત્વ' હેતુ અસાધારણતા પામતા હાઈ સશયનું કારણ બને છે. 103. अथवा लब्धात्मनः पदार्थस्य परोत्पत्तौ व्याप्रियमाणत्वेन कारणत्वावधारणाद् द्वित्रिक्षणस्थायित्वमवश्यमनन्तरनीत्या भवेदिति प्रत्युत सत्त्वादक्षणिकत्वसिद्धेर्विरुद्धोऽयं हेतुः । 103. અથવા, અસ્તિત્વ ધરાવતા પદાથ પરની (=પરવતી ક્રાય ની) ઉત્પત્તિમાં વ્યાપાર કરતા જ કારણ તરીકે વધારાતા હોઇ, તેનું બેત્રણ ક્ષણુનું સ્થાયિત્વ અવશ્યપણું થાય, એટલે ‘સત્ત્વથી અક્ષણિકત્વની સિદ્ધિ થવાથી આ ‘સત્ત્વ' હેતુ વિરુદ્ધ છે. ૨૦૯ 104. अतश्चैवं नित्यानामेवार्थक्रियाकारित्वोपपत्तेः समवाय्यसमवायिनिमित्तभेदेन त्रिविधा कारणसामग्री परस्परसंसर्गमागत्य यथासन्निधानं कार्य प्रसूत इति कृतं क्रमयौगपद्यविकल्पैस्तावकैः । यदैवाविकलसामग्री तदैव कार्योत्पत्तिः । अत एव च कार्याणां युगपन्न समुद्भवः । न चापि कारणं नित्यं सामग्री हि न सर्वदा ॥ प्राणिकर्मविपाकोऽपि सामग्र्यन्तर्गतोऽस्ति नः । सर्वस्य सुखदुःखादिहेतोस्तदुपपादनात् ॥ न च समग्र व्यतिरेकाव्यतिरेकविकल्पोऽस्मत्पक्षे सामग्रीं बाघते, समग्रधर्मत्वात् सामग्रयाः । समग्रापेक्षया च सामग्रयेव तमबर्थातिशययोगात् करणमिति प्रमाणसामान्यलक्षणे निर्णीतम् । समर्थत्वासमर्थत्वविकल्पेऽपि न सङ्गतः । सामग्रया एव सामर्थ्यं ततः कार्यस्य दर्शनात् ॥ तदन्तर्गतस्य तु कारकजातस्य शकटाद्यङ्गस्येव सामर्थ्यं यावत्तावदभ्युपगतमेव, तदपेक्षस्य सामग्रयाः साधकतमत्वस्य निर्वहणात् । न हि भवति कृष्णाच्छुक्लतर ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અવિકલ સામગ્રીનું જ કાર્યોપત્તિમાં અવિકલ સામર્થ્ય इति । अविकलं तु सामग्रया एव सामर्थ्यं यदनन्तरं कार्यनिष्पत्तिरिति कार्यनिष्पत्तिदर्शना देवावगम्यते । 104 આમ નિત્ય પદાર્થોમાં જ અ ક્રિયાકારિતા ધટતી હા, સમવાયિકારણુ, અસમવાચિકારણ અને નિમિત્તકારણુ એ ત્રણ પ્રકારનાં કારણેાથી બનેલી ત્રિવિધ કારણેાની સામગ્રી પરસ્પરના સ ંસગ*માં આવીને સન્નિધાન પ્રમાણે કાને ઉત્પન્ન કરે છે. એટલે તમારા ક્રમ અને યૌગપદ્યના વિકલ્પાથી સયુ”. જ્યારે સામગ્રી અવિકલ હાય છે ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય છે. અને એટલે જ કાર્યાંની યુગદ્ ઉત્પત્તિ થતી નથી; તેમ જ કારણ નિત્ય નથી કારણ કે સામગ્રી સદા હાતી નથી. પ્રાણીએ કરેલાં કર્મીને વિપાક પણુ અમે માનેલી સાશ્રીની અન્તત છે, કારણકે બધાંના સુખ, દુ:ખ, વગેરેના હેતુ તરીકે પ્રાણીકમ વિપાકને ઘટાવવામાં આવે છે. સામગ્રી તેના સભ્યાથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પે અમારા પક્ષમાં સામગ્રીને બાધક નથી કારણકે સામગ્રી પોતે સામગ્રીઅંતગત સભ્યાના ધ છે. સભ્યોની અપેક્ષાએ સામગ્રી જ તમ' પ્રત્યયને અથ* – અતિશય – ધરાવતી હાઇ તે રણુ છે એ અમે ‘પ્રમાણુસામાન્યલક્ષણુ' નામના પ્રકરણમાં નિશ્ચિત કયુ" છે. સમથ" છે કે અસમર્થ એ વિકલ્પ પણ યોગ્ય નથી, કારણુકે સામગ્રીમાં જ સામર્થ્ય" છે, કારણકે સામગ્રીમાંથી થતું કાય દેખાય છે. ગાડાના અંગાની જેમ સામગ્રીમાં રહેલા સભ્ય કારાનુ જેટલું સામર્થ્ય હાય છે તેટલું તે। અમે સ્વીકાર્યું જ છે, કારણકે તેની અપેક્ષાએ તે સામગ્રીનુ સાધકતમણુ` નિર્વાહ પામે છે; કૃષ્ણની અપેક્ષાએ ફાઈ શુકલતર બનતા નથી. અવિકલ સામર્થ્ય તા સામગ્રીનુ જ છે કે જેની પછી તરત or કાર્યની ઉત્પત્તિ થાય છે, એટલે કાયની ઉત્પત્તિના દનથી જ સામગ્રીનુ' અવિકલ સામર્થ્ય જ્ઞાત થાય છે. 105, થપિ ક્ષળસ્થાયિકારનું સ્વાદ્યુિદ્ઘોષિત હૈ:, તત્તિ અસદ્, कार्यनिष्पत्तिपर्यन्तत्वादवस्थानस्य, एकेन च क्षणेन कार्यनिष्पत्तेरघटमानत्वात् । कार्यनिष्पत्तेरूर्ध्वं तु सामग्री विप्लवते, न समग्राणि तेषामेकैकशः क्वचित् क्वचिदुपलम्भात् चक्रसूत्रदण्डादीनाम् । इत्थं स्थिराणामेव पदार्थानाम् अर्थक्रियासामर्थ्य समर्थितमिति न ततः क्षणभङ्गसिद्धिः । 105, કારક એક ક્ષણ સુધી સ્થાયી છે એવું બૌદ્ધોએ જે જાહેર કર્યુ " તે પણ ખાટું છે, પારણુ કે કારકનું અવસ્થાન કાર્યોપત્તિ સુધી ઢાય છે અને એક ક્ષણમાં કા ની ઉત્પત્તિ ઘટતી નથી. કાયની ઉત્પત્તિ પછી સામગ્રી નાશ પામે છે, સભ્યા નાશ ષામતા નથી, કારણુ કે તે દંડ, ચક્ર, સૂત્ર, આદિ સભ્યામાંચી એક એક કયારેક કયારેક ઉપલબ્ધ થાય છે. આમ સ્થિર પદાર્થો જ અથ*ક્રિયાસમ છે એ સમર્થિત થયું. તેથી પદાર્થો ક્ષણિક છે એ સિદ્ધ ચતું નથી. 106. एवं च सत्त्वनित्यत्वयोः विरोधात् सत्त्वप्रतीत्यैव एकचन्द्रबुद्धिवत् तदितरनिराकरणमित्यादि यत् प्रलपितं तत् प्रतिक्षिप्तं भवति । Page #236 -------------------------------------------------------------------------- ________________ નારી પણ નાશક સામગ્રીને અમીન ૨૧૧ 106. વળી, સત્ય અને નિત્યત્વને વિરોધ હોઈ, સત્ત્વની પ્રતીતિ દ્વારા જ નિત્યત્વનું નિરાકરણ થઈ જાય છે જેમ એચંદ્રની બુદ્ધિ દ્વારા દિચંદ્રનું નિરાકરણ થઈ જાય છે તેમ –એમ જે તમે કહ્યું તે પણ નિરાકૃત થઈ થયું. 107. यदप्यभाणि नाशं प्रत्यनपेक्षत्वात् क्षणिकाः पदार्था इति तदपि यत्किञ्चित् , द्रुघणादिव्यवहारान्वयव्यतिरेकानुविधायिनस्तत्कार्यस्य घटाद्यभावस्य विस्तरतः प्रमाणचिन्तावसरे प्रसाधितत्वात् । प्रध्वंसाभावश्च विनाश इत्युच्यते । 107. પેતના નાશને માટે કોઈ કારણની અપેક્ષા રાખતા ન હોવાથી પદાર્થો ક્ષણિક છે એમ જે તમે કહ્યું તે પણ તુચ્છ છે, કારણકે મુગર આદિના વ્યવહાર સાથે અન્વયવ્યતિરેક ધરાવતું મુદગર આદિનું ઘટ આદિના અભાવરૂપ જે કાર્ય તેની સિદ્ધિ પ્રમાણ. વિચારણાના પ્રસંગે અમે વિસ્તારથી કરી છે. પ્રધ્વસાભાવ એ વિનાશ છે એમ અમે કરીએ છીએ. 108. નશ્વરાનશ્વરતવાઢિવાપાતુ ન સાધવ: | __ सामग्रयधीनः प्रध्वंसः भावानामात्मलाभवत् ॥ मुद्गरादिसामग्रया घटस्य किं क्रियते ? मृत्पिण्डादिसामग्रया किमस्य क्रियते ? आत्मलाभ इति चेत् , अनयाऽप्यात्महानं करिष्यते । 108. પદાર્થો નશ્વર છે કે અનશ્વર છે વગેરે વિકલ્પ બરાબર નથી. પદાર્થોની ઉત્પત્તિ જેમ સામગ્રીને અધીન છે તેમ પદાર્થોનો નાશ પણ સામગ્રીને અધીન છે. બૌદ્ધ— મુદુગર આદિ સામગ્રી વડે ધટનું શુ કરાય છે ? નૈયાયિક- મૃપિંડ આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? બૌદ્ધ– ધટની ઉત્પત્તિ કરાય છે યાયિક – મુગર આદિ સામગ્રી વડે ઘટને નાશ કરાશે. 109. ननु नश्वरश्चेत् तत्कारणमफलम् , अनश्वरत्वे त्वशक्तमिति । उत्पत्तावपि तुल्योऽयं प्रलापः । भवनस्वभावश्चेत् घटः स्वत एव भवति, कि दण्डादिकारकसामग्रया ? अभवनस्वभावस्तु कर्तुमशक्यः, खरविषाणवदिति । 109. બૌદ્ધ – વસ્તુ નશ્વર હોય તો નાશના કારણનું કંઈ પ્રયોજન નથી. વસ્તુ અનસ્વર હોય તે નાશનું કારણ નાશ કરવા અશક્ત છે નૈયાયિક– વસ્તુની ઉત્પત્તિની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. ઘટને સ્વભાવ ઉત્પન્ન થવાનો હોય તે સ્વતઃ જ ઉપન થાય, દંડ આદિ કારક સામગ્રીનું શું પ્રયોજન ? જે તેને સ્વભાવ ગધેડાના શિંગડાની જેમ ઉપન્ન ન થવાનો હોય તે તેને ઉપન કરો સામગ્રીને માટે અશકય છે 110. કારવ્યાપારક્ષાઢનાર્ ગાર્યનુયોગ gવ તિ રેત, વિનાશ च समः समाधिः, उत्पत्तिवत् विनाशस्यापि कारकान्वयतिरेकानुविधायित्वात् । Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અવયવવિભાગ કે આશ્રયનાશ વિનાશનું કારણુ तस्मादुत्पन्नमात्रस्य विनाशो नास्ति वस्तुनः । आविनाशकसद्भावादवस्थानमिति स्थितिः ॥ 110, બૌદ્ધ કાર્યોત્પત્તિમાં તે કારકવ્યાપાર કામ કરતા દેખાય છે, એટલે ઉત્પત્તિમાં કારકવ્યાપાર કારણ છે કે નહિ એ પ્રશ્ન જ ઊઠતા નથી. નૈયાયિક વિનાશની બાબતમાં પણ સરખા જ ખુલાસે છે, કારણૂકે ઉત્પત્તિની જેમ વિનાશ પણ કારની સાથે અન્વય-વ્યતિરેક ધરાવે છે. તેથી ઉત્પન્ન થતાં જ વસ્તુના વિનાશ થતા નથી. વિનાશક કારણુ આવે ત્યાં સુધી વસ્તુ ટકી રહે છે એમ સ્થિર થયું. 111. ननु सापेक्षाणां भावानां नावश्यंभाविता भवेदिति एवं घटस्य विनाशहेतुनपनिपतेदपि कदाचित् इत्येवमसौ किं नित्य एव न भवेदिति । अहो ! महान वज्राशनिः, दुष्परिहरोऽयं दोष उत्थितः । यदि घटो नित्यो भवेत्, एष कालाग्निरुद्र इत्रिभुवनमपि भस्मीकुर्यात् । પ્રમાZ: उत्सन्नाः પ્રઞા:, पतितो महान् 111 બૌદ્ધ વસ્તુએ ઉત્પત્તિ ઉત્પત્તિ અવશ્ય થશે જ એવુ` ચોકકસ ક્યારેય કદી આવીને પડે જ નહિ તેા માટે ખીજાની અપેક્ષા રાખે છે, તેથી તેની નથી. એ રીતે, ઘટના વિનાશતા હેતુ ધટ ઉપર પિરણામે શું તે ટ નિત્ય જ ન અને ? રૈયાયિક— અડ્ડા ! મોટી ભૂલ થઈ ગઈ ! પ્રજાના ઉચ્છેદ થઇ ગયે ! મેટા વજ્રપાત થયા ! દૂર ન થઇ શકે એવા મેાટા દોષ ઉભે થયા ! કે જો અહી ડે નિત્ય બને તા કાલાગ્નિ રુદ્રની જેમ એ નિત્ય ડેા ત્રિભુવનને પણુ બાળીને ભસ્મ કરી નાખે ! 112. ત્તિ ૨, रे मूढ ! सावयवस्य आश्रितस्य च कार्यस्य नूनमवयवविभागात् आश्रयविनाशाद् वा यदा कदाचिद् भवितव्यमेव विनाशेनेति कस्तन्नित्यत्वशङ्कावसरः ? तथाहि न रामाभिषेककलशमद्य यावदनुवर्तमानमीश्वरवेश्मन्यपि पश्यति लोक इत्यवश्यंभावी तस्य विनाशहेतुः । तस्मात् सहेतुको विनाश इति न स्वत एव विनश्वरो भावः । 112. વળી, એ મૂઢ ! અવયવેા ધરાવતા અને અવયવેામાં સમવાય સંબધથી રહેતા કાના અવયવો છૂટા પડવાથી કે આશ્રયને નાશ થવાથી કયારેક તા વિનાશ થવાને જ, એટલે કાર્યોની નિત્યતાની શંકાને અવકાશ કયાં છે? લેાકેાને રામના અભિષેકને કલશ આજે ઈશ્વરના ધરમાં પણુ વર્તમાન દેખાતે નથી એટલે તેના વિનાશના હેતુ અવશ્ય ભાવી છે. તેથી વિનાશ સહેતુક છે, અર્થાત્ વસ્તુઓ સ્વતઃ વિનશ્વર નથી. 113. अपि च प्रत्यभिज्ञा स्वतेजेाविभवविधूतबौद्धसिद्धान्तध्वान्तसन्ततिरभङ्गुरमेव भावनिवहमनिशमुपदर्शयन्ती दिनेशदीधितिदशशतविभागवती सर्वतो जाज्वलतीति Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિના ખરેખર એક જ્ઞાન છે कस्तस्यां सत्यां क्षणभङ्गिनो भावानभिदध्यात् । यच्च किञ्चन तस्यामपभाषितं तत् सर्वमसमञ्जसम् । 113. ઉપરાંત, પિતાના તેજના વૈભવથી બૌદ્ધ સિદ્ધાંત રૂપી અંધકારને દૂર કરીને સ્થાયી વસ્તુઓને જ સદા દર્શાવતી, સૂર્યના પ્રકાશથી હજાર ગણું ભાગો ધરાવતી પ્રત્યભિજ્ઞા સવંતઃ પ્રકાશે છે, એટલે પ્રત્યભિજ્ઞાના હતાં કેણ વસ્તુઓ ક્ષણિક છે એવું વિચારે ? પ્રત્યભિજ્ઞાને વિશે તમે બૌદ્ધો જે ખરાબ બોલ્યા તે બધું અસમંજસ છે. 114. यत् तावदिदं विकल्पितं 'स एवायम्' इति किमेकं विज्ञानमुत द्वे इति, तत्रोच्यते - सामानाधिकरण्येन एकविषयावद्योतनप्रवणैकप्रतीतिसंवेदनात् केयं द्वित्वाशङ्का ? यः 'अयम्' स 'सः', यः सः' स 'अयम्' इत्येकत्वावमर्शिनी खल्वेका, याऽनेकप्रतीतिरनुभूयते घटोऽयं पटोयमिति तद्वत् न सा भिन्नविषयाऽनेका बुद्धिः । निरन्तरोत्पन्नघटज्ञानपटस्मरणवत् च न तद् भिन्नविषयं बुद्धिद्वयमिति । 114. 'ते ५ मा ' मे मे ज्ञान छ है ये शान मेवारे प्रश्न બૌદ્ધ ઊઠાવ્યો તેની બાબતમાં અમે નયાચિકે ઉત્તર આપીએ છીએઃ સામાનાધિકરથી (તે આ) એક જ વિષયનું પ્રકાશન કરવામાં પ્રવણ એવી એક પ્રતીતિનું સદન થતુ હોઈ તેના દિવની આશંકા કેવી ? [ તે આશંકાને અવકાશ જ નથી.] જે “આ છે તે “તે' છે, જે “તે’ છે તે “આ” છે, એટલે એકત્વને સ્પર્શતી આ પ્રત્યભિજ્ઞા ખરેખર એક જ્ઞાન છે. આ ઘટ છે” “આ પટ છે” એવાં જે અનેક જ્ઞાને અનુભવાય છે તેની જેમ આ પ્રત્યભિજ્ઞા ભિન્નવિષયા અને અનેકા નથી; વળી અંતર વિના ઉત્પન્ન થતાં ઘટજ્ઞાન અને પટમરણની જેમ પ્રત્યભિજ્ઞા ભિન્ન વિષયોવાળાં બે જ્ઞાન નથી. 115. यत्तु किमेकप्रतीतिजन्मनि कारणमिति कार्य चेदवगम्येत किं कारणपरीक्षया । कार्य चेन्नावगम्येत किं कारणपरीक्षया ॥ 15. તે એક જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ શું છે? એમ જે તમે પૂછો છો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે કાર્યનું જે જ્ઞાન થતું હોય તો કારણની પરીક્ષાનું શું પ્રયોજન ? અને જે કાર્યનું જ્ઞાન થતું જ ન હોય તો પણ કારણની પરીક્ષાનું શું પ્રયોજન ? 116. न च कार्यमकारणं भवितुमर्हति कार्यत्वस्यैवानुपपत्तेरिति भवितव्यमेव तत्र कारणेन । अस्ति च संस्कारसहितमिन्द्रियमस्या: प्रतीतेः कारणं पथक् । कार्यताऽपि तयोर्दर्शनादेव गम्यते । तदिह सन्निहितयोरेककार्यजन्मनि व्यापारात् तदन्यत्रापि किमिति नेष्यते ? मृत्तन्तुकार्यमेकमदर्शनादेवानभ्युपगतम् , इदं तु दृष्टत्वाद् दुरपह्नवम् । कचित्तु केवलेन्द्रियव्यापारात् कार्यदर्शनान्न सर्वत्र तथाविधस्यैव तस्य कार्यकारित्वं, सहकार्यपेक्षणेन कार्यान्तरजननात् । Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સંસ્કાર સહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું કારણ 116. કારણ વિના કાર્યનું ઉત્પન્ન થવું ઘટતું નથી, કારણકે તો તેનું કાર્ય પણું ઘટે જ નહિ, એટલે ત્યાં કારણ તો હોવું જ જોઈએ. સંસ્કાર સહિત ઇન્દ્રિય એ આ જ્ઞાનનું =પ્રત્યભિજ્ઞાનું) પ્રત્યક્ષના કારણથી જુદું કારણ છે. સંસ્કાર અને ઇન્દ્રિય બેનું આ પ્રત્યભિજ્ઞા એક કાય છે એ દશનથી જ જ્ઞાત થાય છે. તો પછી અહીં બે સનિહિત વસ્તુઓને એક કાયને ઉત્પન્ન કરવામાં વ્યાપાર થતો હોઈ તેવું અન્યત્ર પણ શા માટે ઈચ્છતા નથી? અત્ર તેવું ઈચ્છતા નથી કારણકે માટી અને તખ્ત બનેને વ્યાપાર એક કાર્યોને ઉત્પન્ન કરવામાં થતો દેખ્યો નથી એટલે ત્યાં તે સ્વીકાયું નથી જ્યારે અહી તે દેખ્યું છે એટલે એના પ્રતિષેધ કરો દુકર છે. કેટલીક વાર કેવળ ઇન્દ્રિયવ્યાપારથી પણ કાય” (=પ્રત્યક્ષ) ઉત્પન્ન થતું હોઈ અર્થ તેવું જ કારણુ કાર્યકારી ( પ્રત્યક્ષને ઉત્પન્ન કરનાર) નથી કારણકે સહકારી સંસ્કારની સહાયથી ઇન્દ્રિયવ્યાપાર અન્ય કાયને (=અત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. કેવળ ઈદ્રિયથી ઉત્પન્ન થત જ્ઞાન પ્રત્યક્ષ છે. સંસ્કારસહિત ઇન્દ્રિયથી ઉતપન્ન થતુ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે કારણ કે તેનું પ્રધાન કારણ તો ઇન્દ્રિય જ છે, તેમ છતાં પેલા પ્રત્યક્ષથી આ પ્રત્યક્ષ જરા વિશિષ્ટ છે, કારણ કે તેમાં ઈન્દ્રિયનું સહકારી સંસ્કાર પણ કારણ તરીકે છે. ] li7. વત્ત દશોર્થ પ્રત્યfમજ્ઞાપામવમાતીતિ, તીતે વનિઃ શરવો दत्तोत्तरा अपि यत्पुनरस्माननुयुञ्जते तेन बलवदुद्विग्नाः स्मः । उक्तमत्र प्रमितयः प्रष्टव्याः, न तु वादिन इति । अतीतकालविशिष्टो वर्तमानकालावच्छिन्नश्चार्थ एतस्यामवभासते । 117. કેવો અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે, એવું કે તમે પૂછ્યું તેના ઉત્તરમાં તમને વાદીઓને સે વાર અમે જવાબ આપે છતાં ફરી પાછા તમે અમને પૂછે છે તેથી એ અબ દિન છીએ. અમે આ બાબતે જણાવ્યું છે કે તમારે પ્રમિતિઓને ( જ્ઞાનેને) પૂછવું જોઇએ, અમને નહિ. અતીતકાલવિશિષ્ટ અને વર્તમાનકાલાવચ્છિન્ન અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે. 118. નનું પૂર્વાપરી શ્રી પરસ્પરવિધિની | नैकत्र विशतस्तेन तद्भेदाद् वस्तु भिद्यते ।। नैतदेवम् , केयूरकिरीटकटककुण्डलादिभेदेऽपि देवदत्तस्याभेदात् । अवयव्यस्ति नास्तीति परीक्षणं वादान्तरगमनम् । अपवर्गाह्निके च विस्तरेणावयवी साधयिष्यत इत्यास्तामेतत् । कुण्डलादीनामविरोधादिति चेन्न, लाक्षणिकविरोधाभ्युपगमात् । परस्परपरिहारव्यवस्थितात्मानो हि सर्वे भावा इति वदभिर्भवद्भिरभ्युपेत एषां વિરાઘઃ | Page #240 -------------------------------------------------------------------------- ________________ અર્થ તે અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ 118. બૌદ્ધ– પૂર્વકાલ અને અપરકાલ એ બે પરસ્પરવિરોધી છે એટલે તે બને એક જ વસ્તુમાં રહે નહીં', કાળભેદથી વસ્તુ પણ ભિન્ન થાય છે. ને વિક– ના, એવું નથી કારણ કે કેયૂર, કિરીટ, કટક, કુંડળ આદિ ભિન્ન હોવા છતાં તેમને ધારણ કરનાર દેવદત્ત તો એક છે, અભિન્ન છે. અવયવીનું અસ્તિત્વ છે કે નહિ એની પરીક્ષા કરવી એ અન્ય વાદમાં (=ચર્ચામાં પ્રવેશ કરવા બરાબર છે; અપવર્ગ આફ્રિકામાં વિસ્તારથી અવયવીને અમે પુરવાર કરીશું, એટલે એ પરીક્ષા અહીં રહેવા દે. બૌદ્ધ– કુંડળ આદિમાં પરસ્પરવિરોધ ન હોવાથી તેઓ એક સ્થાને રહે છે. નૈયાયિક– ના, એવું નથી, કારણકે તમે તેમની વચ્ચે લાક્ષણિક વિરોધ તો સ્વીકાર્યો છે. પરસ્પરને પરિહાર કરીને બધી વસ્તુઓ પિતાના સ્વરૂપને – આત્માને વ્યવસ્થિત કરે છે એમ કહેનાર આપ કુંડળ આદિમાં પરસ્પરવિરોધ સ્વીકારે છે. 119. ननु केयूरादीनां विरोधेऽपि तदाऽवस्थानादेकदेवदत्तसम्बन्धित्वमभ्युपपद्येतापि । भूतवर्तमानयोस्तु युगपदसन्निधानात् कथं तद्विशिष्टता स्तम्भादेरुच्यते । प्रतीयते च द्वौ कालौ, न च सन्निहिताविति चित्रम् । किं भूतोऽपि काल इदानीमस्ति ? मैवम् , नासावस्तीत्युच्यते, अपि त्वासीदिति । अस्तीत्युच्यमानः वर्तमान एव स्यात् , न भूतः । हन्त ! तर्हि भूतो भूतत्वादेव नेदानीमस्तीति कथं प्रतिभासते ? भूतत्वेनैवेति बमः । भूतः कालो भूततया गृह्यते, वर्तमानो वर्तमानतयैवार्थस्तूभयानुगत एक एव, तथा ग्रहणात् । 19. બૌદ્ધ– કેયૂર વગેરેમાં પરસ્પરવિરોધ હોવા છતાં તે વખતે [બધાંની યુગપત] અવસ્થિતિ હોઈ તેમને એક દેવદત્ત સાથે સંબંધ ઘટે પણ ખરો. પરંતુ ભૂતકાલ અને વર્તમાન કાલ બનેનુ યુગપત હોવું (=સન્નિહિત હેડવું) અસંભવ હેઈ, કેવી રીતે સ્ત ભ આદિ તે બનેથી વિશિષ્ટ છે એમ કહેવાય ? બે કાળની પ્રતીતિ થાય છે અને તે બે સન્નિહિત નથી એ તો વિચિત્ર કહેવાય ? શું ભૂતકાલ ભૂત (=અતીત) હોવા છતાં અત્યારે છે ? નવાયિક– ના, એવું નથી. તે છે' એમ કહેવાતું નથી, પરંતુ તે હતો' એમ કહેવાય છે. “તે છે' એમ કહેવાય તો એ વતમાન બની જાય, ભૂત ન રહે. બૌદ્ધ– અરે જે ભૂતકાળ ભૂત હોવાને કારણે અત્યારે નથી તે પછી તે જ્ઞાનમાં ભાસે છે કેવી રીતે ? યાયિક- અમે કહીએ છીએ કે તે ભૂતકાળ ભૂતરૂપે જ ભાસે છે. ભૂતકાળ ભૂત તરીકે જ પ્રહાય છે, વર્તમાનકાલ પણ વતમાન તરીકે જ ગ્રહાય છે, અર્થ (=વસ્તુ ) તે ઉભય કાળમાં અનુસ્મૃત હેઈ, એક જ છે, કારણકે તે એક તરીકે જ ગૃહીત થાય છે. 120. નનું મૂતલક્થાનમાવાત તદર્થ જ્ઞાનમાર્થ સ્થાન , ન, धर्मिणस्तदवच्छिन्नस्य ज्ञानजनकस्य भावात् । भूतः कथमवच्छेदक इति चेत् Page #241 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળથી વિરોષિત અથ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને વિષય કેવી રીતે ' तथा प्रतिभासात् । प्रतीतिमवमृषतु भवान् ‘स एवायम्' इति यः पूर्वमासीत् स इदानीमप्यस्तीति । सोऽयमतीतकालविशिष्टोऽर्थ एतस्यां बुद्धावभासते । 120. ૌદ્ધ— ભૂતકાળના અત્યારે અભાવ દ્ગાઇ તેને વિષય કરનારું જ્ઞાન અથ જન્ય નહિ બને. ભૂતકાળથી અવચ્છિન્ન ધી (= વસ્તુ) જે બને ? નૈયાયિક અવચ્છેદક છે કારણકે તેવું જ્ઞાન થાય જ આપ પૂછે. તે આ પ્રતીતિને અથ છે જે પૂર્વે વિશિષ્ટ તે આ' અથ` આ બુદ્ધિમાં ભાસે છે. નૈયાયિક- ના, એવુ' નથી, કારણ કે જ્ઞાનજનક છે તેને તેા ભાવ હોય છે. બૌદ્ધ ભૂતકાળ કેવી રીતે અવચ્છેદ છે. ‘તે જ આ છે' એવી પ્રતીતિને હતા તે અત્યારે પણ છે.' ભૂતકાળ 121 नन्वसता भूतकालेन विशेषितमर्थं कथमिन्द्रियजा प्रतीतिरालम्बनीર્થાત્ યતે अन्त्य संख्येय संवित्तिकाले प्रागवलोकिताः । यथा शतादिज्ञानानि जनयन्ति पदातयः || अतीतकालसंसर्गो भवन्नेवं विशेषणम् । स्तम्भादिप्रत्यभिज्ञायाः कारणत्वं प्रपद्यते ॥ 121. બૌદ્ધ અસત્ ભૂતકાળથી વિશેષિત અથ તે ઈન્દ્રિયજન્ય જ્ઞાન કેવી રીતે પોતાના વિષય બનાવે ? નૈયાયિક— આને ઉત્તર અમે આમ આપીએ છીએ પદાતિને સંખ્યા વડે ગણવામાં આવતા હોય ત્યારે જે પદાતિને છેલ્લે ગણવામાં આવે તે પાતિની પહેલાં અવલેાકાયેલા પદાતિ શત આદિ જ્ઞાના ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ભૂતકાલને સાંસ સ્તંભ આદિનું વિશેષણુ બનતાં સ્તંભ આદિની પ્રત્યભિન્નાનું કારણપણું પામે છે. 122. संख्येयाः पदातयः सन्ति अतीतकालस्तु नास्ति इति चेत् कपित्थेषु भक्ष्यमाणेषु किं वक्ष्यति देवानांप्रियः १ शतं कपित्थानां भक्षितवान् वाहीक इति प्रतीतिदर्शनात् । न च नवनवतावनुपयुक्तेषु कपित्थेषु एकत्रैव शततमे 'शतं तेन भक्षितम्' इति मतिः । अतः यथा तत्रातिक्रान्तान्यपि नवनवतिकपित्थानि शतप्रतीतिहेतुतामुपयान्ति प्रतिभासोपारूढत्वात् एवमतीतकालयोगोऽपि प्रतिभासमानः प्रत्यभिज्ञामाधास्यतीति । 122, બૌદ્ધ— સંખ્યા વડે ગણુવામાં આવતા બધા પદાતિએ તે અસ્તિત્વ ધરાવતા હોય છે પણ અતીતકાલનુ તેા અસ્તિત્વ હૅતું નથી, Page #242 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ? ૨૧૭ નૈયાયિક– કપિન્ય એક પછી એક ખવાતા હોય ત્યારે તેમની ગણતરીની બાબતમાં આપ દેવાનાંપ્રિય ' કહેશે ?, કારણકે બળદ સે કપિથાને ખાઈ ગયો’ એવી પ્રતીતિ ત્યાં થતી દેખાય છે. પૂર્વે ખવાઈ ગયેલા ૯૯ કપિત્થને ગણતરીના ઉપગમાં લીધા વિના કેવળ છેલ્લા એકને જ વિલય કરીને તેમાં જ “ તેણે ખાધા” એવી પ્રતીતિ થતા નથી, તેથી જેમ અહી અતીત બની ગયેલા હોવા છતાં પેલા ૯૯ કપિથે શતપ્રતીતિના હેતુ બને છે કારણકે તેઓ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે તેમ અતીતકાલનો સંબંધ (યોગ) પ્રત્ય. ભિજ્ઞાને હેતુ બને છે કારણકે તે પણ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે. 123. વિજપમાડ્યાં શતપ્રાય તિ ચેત, મો મહામન્ ! કિં વા તવ ન विकल्पमात्रम् ? किन्तु जीवन्त्यमी सविकल्पकप्रामाण्यवादिनः । यश्च सामान्यसंसिद्धौ प्रकारः प्राक् प्रदर्शितः । योज्यः स एव द्वित्वादिसंख्यासद्भावसिद्धये ॥ इत्यलं कथान्तराक्षेपेण । 123. બૌદ્ધ– શતપ્રતીતિ તો વિકલ્પમાત્ર છે [ અને વિકલ્પ તે અપ્રમાણ છે, મિથ્યાજ્ઞાન છે. ] યાયિક – એ મહાત્મા ! તમારે તે શું વિક૯૫માત્ર નથી ? પરંતુ આ અમે સવિકલ્પક જ્ઞાનનું પ્રામા સ્વીકારનારા જીવીએ છીએ. સ.માન્યની સિદ્ધિ માટે અમે જે રીત અગાઉ દર્શાવી તે રીત જ અહીં દિવ આદિ સ ખ્યાના સદ્દભાવની સિદ્ધિ માટે થાજવી જોઈએ. બીજી ચર્ચાને અહી ખેંચી લાવવાની જરૂર નથી. 124. નવંતાન્તપ્રાપ્તિ ૨ પ્રસ્થમજ્ઞાત્રિજ્ઞાનમનિયાર્થસન્નિાન વેતિ कौतुकमिदम् । किं त कौतुकम् ? अर्थस्तावदस्य पुरोऽवस्थितोऽस्त्येव जनकः स्तम्भादिः । नन्वस्ति, स तु वर्तमानकाल एव । न केवलवर्तमानकालयोगिनाऽर्थे न तत्प्रत्ययजननात् तस्य वर्तमान इवातीतोऽपि कालोऽवच्छेदकतां प्रतिपद्यते । स च तदवच्छिनोऽर्थ इदं च ज्ञानमादधातीत्यर्थजमेतदिन्द्रियजमपि भवति, तद्भावाभावानुविधानात् । 124. બૌદ્ધ – પ્રત્યભિજ્ઞાન એ અતિક્રાન્તયહી છે અને સાથે સાથે ઇન્દ્રિયાસન્નિકજન્ય પણ છે એ તે અમને આશ્ચર્ય પમાડે છે. નાયિક– તેમાં આશ્ચર્ય શું છે ? સ્તંભ આદિ તેને જનક અર્થ તો તેની સમક્ષ રહેલો હોય છે જ. બૌદ્ધ – અસ્તિત્વ ધરાવતા હોય છે ! તો પછી તે વર્તમાનકાળથી જ વિશિષ્ટ હોય. નયાયિક – કેવળ વર્તમાનકાળવિશિષ્ટ અથ” પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરતો ન હોઈ , વર્તમાનકાળની જેમ અતીતકાળ પણ તેને અવછેદક બને છે. અને વર્તમાનકાળ તેમ જ અતીતકાળથી અવછિન્ન અર્થ આ જ્ઞાનને [=પ્રત્યભિજ્ઞાન] ઉત્પન્ન કરે છે. પરિણામે આ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય નથી અર્થજન્ય પ્રત્યભિજ્ઞા ઇન્દ્રિયજ પણ છે કારણકે ઇક્યિ હોતાં તે થાય છે અને ઇન્દ્રિય ન હોતાં તે થતી નથી. 125. નન્નતીર્થ નથમિ પ્રવર્તતે? જશૈવ વર્ષનુવોઃ? નેન્દ્રિયસ્થ, अचेतनत्वात् । पुरुषस्त्वविस्फारिताक्षो नेदृशीं प्रतिपत्तिं लभते विस्फारिताक्षस्तु लभते इति सोऽपि नानुयोज्यः । 125. બૌદ્ધ - અતીત અર્થમાં ઇન્દ્રિય કેવી રીતે પ્રવતે ? યાયિક- આ પ્રશ્ન કેને પૂછે છે ? ઈન્દ્રિયને તો નહિ જ કારણ કે તે અચેતન છે એટલે આનો જવાબ તે આપી શકે નહિ. અને તે આંખ બંધ હોય તે આવું જ્ઞાન થતું નથી અને ઉઘાડી હોય તો આવું જ્ઞાન થાય છે એટલે તેને પણ આ પ્રશ્ન પૂછી ન શકાય. 126. નવંતીતપ્રાહિત કામાર્થે વહ૫યિતું ગુમસ્યા યુદ્ધ / દ્રિયस्यातीतेऽपि सामर्थ्य दृष्टपूर्वमिति । मैवम् , अप्रामाण्यं नाम बाधकप्रत्ययात् कल्प्यते, न चासावस्ति प्रत्यभिज्ञायाम् । अनुमानं तु बाधकं प्रतिक्षिप्तम् । 126. બૌદ્ધ અતીતનું ગ્રહણ કરતું હોવાથી આ જ્ઞાનનું અપ્રામાણ્ય ક૯૫વું યોગ્ય છે. ઇનિદ્રયનું અતીતમાં પણ સામર્થ્ય પહલાં કદી જોયું નથી. યાયિક— ના એવું નથી. બાધક જ્ઞાનને કારણે અપ્રામાણ્ય કપાય છે, અને એવું બાધક જ્ઞાન તો પ્રત્યભિજ્ઞાનું છે નહિ. અનુમાનને બાધક તરીકે પ્રતિષેધ અમે કરી દીધા છે. - 127. નનુ પારદ્વોપાપિ વાથતે વાઝામાખ્યમ્ | ગાયુષ્યન્ ! સોડથુંच्यताम् । उक्त एवेन्द्रियस्यातीतविषयग्रहणे सामर्थ्यविरहः । वत्स ! न सम्यगुक्तवानसि । नायमिन्द्रियस्य तिमिरादिरिव दोषः । अतीते काले स्वतन्त्रो तस्यासामर्थ्य, न तद्ग्राह्यवर्तमानवस्तुविशेषणीभूते । संस्कारसचिवस्य चास्य सामर्थ्य, न केवलस्येत्युक्तम् । तस्मादतीतकालविशेषितपुरोवर्तिवर्तमानस्तम्भादिपदार्थविषयमिन्द्रियादिसन्निकर्पोत्पन्नमेवेदं प्रत्यभिज्ञाज्ञानमिति सिद्धम् ।। 127. બૌદ્ધ– પ્રત્યભિજ્ઞાના કારણના દેવને લીધે પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય ક૯૫વામાં આવ્યું છે નૈયાયિક– હે આયુમન્ ! તે દેપને આપ જણ. બોદ્ધ – અતીતને ગ્રહણ કરવામાં ઈદ્રિયના સામર્થ્યના અભાવરૂપ દેષને અમે જણાવ્યે જ છે યાયિક – હે વસ ! તમે તે દેષ વિશે જે કહ્યું છે તે બરાબર નથી. ઇન્દ્રિયની તિમિર આદિ દેષના જે આ દેષ નથી. સ્વતંત્ર અતીતકાળમાં ઇન્દ્રિયનું અસામર્થ્ય છે અને નહિ કે ઇન્દ્રિયગ્રાહ્ય વર્તમાન વસ્તુનું વિશેષણ બનેલા અતીત કાળમાં. વળી, સંસ્કારની Page #244 -------------------------------------------------------------------------- ________________ અથવા પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ ૨૧૯ સહાય પામેલી ઇન્દ્રિયમાં અતીતકાળને ગ્રહવાનું સામર્થ્ય છે, એકલી કેવળ ઇન્દ્રિયમાં જ અતીતકાળને ગ્રહવાનું સામર્થ્ય નથી, એમ અમે કહ્યું છે. તેથી અતીતકાળથી વિશિષ્ટ, પુરોવતી', વતમાન સ્તંભ આદિ પદાર્થને વિષય કરનારું અને ઇન્દ્રિયાથેસનિકર્ષથી જ ઉત્પન્ન થયેલું આ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાન છે એ પુરવાર થયું. 128. બથ વા પૂવિજ્ઞાનવિશિષ્ટપ્રાહિ માનમ્ | इष्यतां प्रत्यभिज्ञानं गन्धवत्कुन्दबुद्धिवद् ॥ यथा हि लोचनगोचरेऽपि कुन्दकुसुमे तदविषयगन्धविशेषिते बाह्येन्द्रियद्वारक ग्रहणमघटमानमिति मानसमेव 'सुरभि कुसुमम्' इति ज्ञानम् , एवं पूर्वविज्ञानविशेषितस्य स्तम्भादेविशेषणमतीतक्षणविषय इति मानसी प्रत्यभिज्ञा । पूर्वप्रवृत्तबाह्येन्द्रियोपजनितज्ञानविशिष्ट बाह्यविषयमाहिणि चान्तःकरणेऽभ्युपगम्यमाने सति नान्धाद्यभावप्रसङ्ग इति बहुशः कथितम् । 128. અથવા, આંખથી કુંદપુપને જોતાં ગધવિશિષ્ટ કુંદપુષ્પનું થતું જ્ઞાન જેમ માનસ પ્રત્યક્ષ છે તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ વિષયને ગ્રહણ કરનાર પ્રત્યભિજ્ઞાન પણ માનસ પ્રત્યક્ષ છે. જેમ ચક્ષુથી અગ્રાહ્ય ગધથી વિશેષિત એવા ચક્ષુગ્રાહ્ય કુંદપુ૫નું બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ઘટતું ન હોવાથી કુંદપુ૫ સુગંધી છે' એવું જ્ઞાન માનસ પ્રત્યક્ષ છે, તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ સંભ અ દિન વિશે અતીત ક્ષણનો વિષય હોવાથી પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ છે. પૂર્વે પ્રવૃત્ત બશેન્દ્રિયથી ઉત્પન્ન જ્ઞાનથી વિશિષ્ટ બાહ્ય વિષયને ગ્રહણ કરનારું અન્તઃકરણ (૩મન) છે એવું સ્વીકારતાં અંધ અ દિના અભાવની આપત્તિ આવશે નદિ, એવું અમે અનેકવાર કહ્યું છે. 129. નનુ વન્દ્રાર્વિશેષ વર્તમાનમતિ સીરમમ્, રૂહ વતીર્ત પૂર્વવિજ્ઞાનमिति कथितं विशेषणमत्र । उक्तमत्र । किं तेन सता करिष्यसि ? शतादिबुद्धिष्वतिक्रान्तस्यापि कपित्थादेः कारणत्वदर्शनादिति । तदेवमन्तःकरणजन्मनाऽपि प्रत्यभिज्ञानेन स्थैर्यमवस्थाप्यत एव भावानाम् । 129. બૌદ્ધ – કુંદપુષ્યનું વિશેષણ સૌરભ વર્તમાન હોય છે, જ્યારે અહીં તો અતીત પૂર્વ અનુભવ વિશેષણ તરીકે કહેવાય છે [એટલે અતીત પૂર્વ અનુભવ વિશેષણ કેવી રીતે બની શકે ? ] યાયિક – એનો ઉત્તર અમે અહી આપીએ છીએ : તે અસ્તિત્વ ધરાવતાં સુગંધથી તમે શું કરશે ? તમે શું સાધશે ? કંઈ જ નહિ,] કારણ કે શત આદિ બુદ્ધિઓની બાબતમાં તો અતિક્રાત (=અતીત) કપિથ આદિનુ પણ કારણુપણું દેખ્યું છે. નિષ્કર્ષ એ કે મનથી ઉત્પન્ન પ્રત્યભિજ્ઞા વડે વસ્તુઓની સ્થિરતા અને સ્થાપીએ છીએ. 130. યા તુ મુ0િ તળેશાદ્રિસ્થમજ્ઞાનતુયતા | स्तम्भादिप्रत्यभिज्ञायाः कथ्यते साऽप्यसङ्गता ।। Page #245 -------------------------------------------------------------------------- ________________ વહેતુબલવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ પ્રમાણ तत्रान्तराले मुण्डितशिरोदर्शनमेव बाधकम् , इह तु न किश्चिदस्ति । अत एव शब्दे तदैव स्फुरन्त्या विनाशबुद्ध्या वैधुर्यमुपनीता प्रत्यभिज्ञा स्थास्नुतां स्थापयितुम् असमर्थेत्युक्तम् । ज्वालादावपि तैलवर्तिक्षयानुमानबाधितत्वाद् भ्रान्ता प्रत्यभिज्ञा, न तु तथा स्तम्भादावनुमानमपि बाधकमस्ति । सत्त्वानुमानं तु निरस्तमेव । - 130. મુંડાયેલા કેશને સ્થાને બીજા ફરી ઊગેલા કેશ વગેરેમાં જે પ્રત્યભિના થાય છે તેના તુલ્ય સ્તંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞા છે એમ તમે જે તુલ્યતા જણાવો છો તે અસંગત છે, કારણ કે વચગાળામાં થતું મૂડિત શિરનું દર્શન જ તેમાં બાધક છે જ્યારે સ્તંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞાન' બાધક એવું કંઈ જ નથી. તેથી જ શબ્દની બાબતમાં શબ્દો ઉચ્ચાર થાય છે ત્યારે જ થતી શબ્દના વિનાશની બુદ્ધિ દ્વારા વૈધુય (=પ્રામાણ્યશન્યતા) પામેલી “આ તે જ ગકાર છે' એવા આકારવાળી પ્રત્યભિજ્ઞા શબ્દની નિત્યતા સ્થાપવા અસમર્થ છે એમ અમે કહ્યું છે. જવાલા વગેરેની બાબતમાં પશુ તેલ, ૧ ટ, વગેરેના ક્ષયના અનુમાનથી બાધિત થતી હોવાથી “આ તે જ જ્વાલા છે' એવી પ્રત્યભિજ્ઞા બ્રાન્ત છે, પરંતુ સ્તંભ આદિની પ્રત્યભિજ્ઞામાં અનુમાન પણ બાધક નથી. વસ્તુના સત્ત્વ ઉપરથી તમે કરેલા વસ્તુની ક્ષણિકતાના અનુમાનને તો અમે નિરાશ કરી દીધો છે જ. 131. यद्यपि च नैष नियमः प्रत्यक्षानुमानयोर्विरोधे प्रत्यक्ष बलीय इति, त्वरिततरपरिभ्रमितचक्रीभवदलातग्राहिणः प्रत्यक्षस्यानुमानबाधितत्वदर्शनादिति, तथापि प्रकृतं क्षणिकत्वानुमानमन्यथासिद्धम् , अनन्यथासिद्धं तु प्रत्यक्षमिति प्रत्यक्षमेव क्षणिकत्वानुमानस्य बाधकम् । न चेतरेतराश्रयत्वम् , अनुमानमिथ्यात्वनिबन्धनप्रत्यभिज्ञाप्रत्यक्षप्रामाण्यानभ्युपगमात् , स्वहेतुबलवत्तयैव प्रत्यभिज्ञाप्रत्यक्ष प्रमाणम् । न तस्येदं दैन्यं यदनुमानमिथ्यात्वे सति तत्प्रमाणीभविष्यतीति । 11. જો કે એ નિયમ નથી કે પ્રત્યક્ષ અને અનુમાન વચ્ચે વિરોધ હોય ત્યારે પ્રત્યક્ષને વધુ બળવાન ગણવ' કારણ કે અત્યંત ઝડપથી ફેરવવામાં આવતા તારામંડળમાં વર્તુળાકાર અગ્નિપ્રકાશનું ગ્રહણ કરતું પ્રત્યક્ષ અનુમાનથી બાધિત થતું દેખાય છે, તેમ છતાં સત્વ ઉપરથી ક્ષણિકતાનું પ્રકૃતિ અનુમાન અન્યથાસિદ્ધ છે જ્યારે [થિરતાનું પ્રત્યક્ષ (પ્રત્યભિજ્ઞા) અન્યથાસિદ્ધ નથી એટલે આ [સ્થિરતાનું] પ્રત્યક્ષ જ ક્ષણિકત્વાનુમાનનું બાધક છે. વળી, ઇતરેતરાશ્રયષ નથી આવતો, કારણ કે અનુમાનના મિથ્યાપણુને કારણે પ્રય ભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું પ્રામાણ્ય અમે સ્વીકારતા નથી. પોતાના ઉત્પાદક કારણની બળવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞા રૂપે પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. પ્રત્યક્ષની એવી દાનતા નથી કે અનુમાનનું મિથ્યાત્વ સિદ્ધ થાય તો જ તે પ્રમાણુ બને. Page #246 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ 132. બાસ્તાં વા પ્રમજ્ઞાનં go uથમાક્ષન: | ___ स्तम्भादिबोधस्तेनापि बाध्यते क्षणभङ्गिता ॥ तुल्यसामग्रयधीनत्वस्य निराकृतत्वात् , साकारत्वस्य निराकरिष्यमाणत्वात् , अन्वयव्यतिरेकोपकृतमानसप्रत्यक्षनिश्चितजनकत्वस्य चार्थस्यावभास्यत्वनिश्चयात् उत्पन्नोऽर्थों ज्ञानं जनयति जातेन च ज्ञानेन गृह्यत इति बलाद् द्वित्रिक्षणावस्थायित्वमस्यापद्यत इति कुतः क्षणिकत्वम् ? 132. અથવા તો પ્રત્યભિજ્ઞાની વાત છેડે. સ્તંભ આદિને ઈન્દ્રિયજન્ય સૌપ્રથમ જે બંધ થાય છે તેનાથી પણ ક્ષણિકતા બાધિત થાય છે. વસ્તુ અને વસ્તુનું જ્ઞાન બને એક જ કારણસામગ્રીથી ઉપન્ન થાય છે અને નિરાસ અમે કરી દીધો છે, જ્ઞાન સાકાર છે એનું ખંડન અમે કરવાના છીએ, અને અન્વય-વ્યતિરેક્ષ્મી ઉપકૃત માનસ પ્રત્યક્ષ વડે અર્થનું જ્ઞાન જનકપણું નિશ્ચિત થયેલું છે અને જ્ઞાનને જનક અર્થ જ જ્ઞાનમાં પ્રકાશે છે એ નિશ્ચય છે – આ બધાં કારણેથી (હેતુઓથી) નિશિચત થાય છે કે ઉત્પન્ન અર્થ જ્ઞાનને ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલું જ્ઞાન તે અર્થનું ગ્રહણ કરે છે, એટલે ન છૂટકે એ અથની બેત્રણ ક્ષણોની અવસ્થિતિ આવી પડે છે, પરિણામે તેનું ક્ષણિક ક્યાં રહ્યું ? यदि लब्धस्वरूपोऽपि न नष्टः प्रथमे क्षणे । हेत्वन्तराद्विनाशोऽस्य न स्वरूपनिबन्धनः ।। विचित्रा च पदार्थानां प्रतीतिरिह दृश्यते । चिरन्तनमतिः काचित् काचित् तत्कालजातघीः ॥ सलिलाहरणव्यग्रकुम्भावगतिरन्यथा । तथैव कन्दुकाकृष्टकुम्भावगतिरन्यथा ॥ एतेन रविगुप्तोऽपि परिम्लानमुखीकृतः । क्षणिकत्वक्षमाध्यक्षसमुत्प्रेक्षणपण्डितः । 133. જે ઉત્પન્ન થયેલ હોવા છતાં પણ ઘડે પ્રથમ ક્ષણે જ નાશ ન પામે તો [ઉત્પાદક કારણથી અન્ય એવા] બીજા કારણથી તેને નાશ થાય, પરિણામે એવું સિદ્ધ થાય છે કે તેને નાશ તેના (નશ્વર)સ્વરૂપને કારણે નથી, પદાર્થોની પ્રતીતિ અહીં જાતજાતની થતી દેખાય છે. કોઈ પ્રતીતિ સ્થિરતાની થાય છે, કોઈ પ્રતીતિ તક્ષણે અન્નની થાય છે. પાણી ભરી લાવવામાં વ્યસ્ત કુંભની પ્રતીતિ જુદી હોય છે તેમ જ નીભાડામાંથી ખેંચી બહાર કાઢેલા કુંભની પ્રતીતિ જુદી હોય છે. આનાથી રવિગુપ્તનું મોટું અમે વીલું કરી દીધું. રવિગુત ક્ષણિકત્વને પુરવાર કરવા માટે સમર્થ” પ્રત્યક્ષની કલ્પના કરવામાં [ક પ્રતીક્ષા કરવામાં જ પંડિત છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ 134 तथा हि वर्तमानवस्तुविग्रहग्राहि विज्ञानमनन्तरोक्तनयेन स्वजनकार्थप्रतिभासनाद् द्वित्रिक्षणस्थायितामर्थस्य गमयतीत्युक्तम् । आद्यं च किंचिद्विज्ञानमनागतकालस्पर्श भवति, यथाऽऽह भट्ट :- 'रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते' इति । उत्तरमपि प्रत्यभिज्ञानं अतीतकालावच्छिन्नमर्थमवद्योतयतीति दर्शितम् । ૨૨૨ 134. વમાન વસ્તુના શરીરને ગ્રહણ કરનારુ` વિજ્ઞાન અનન્તરોક્ત રીતે પોતાના જનક અ`તા પ્રતિભાસ (=પ્રકાશ) કરનારુ' હાઈ અથતું એત્રણુ ક્ષણનું સ્થાયિત્વ [અનુમાનથી] જણાવે છે એમ અમે કહ્યું છે અને કોઇક આદ્ય જ્ઞાન અનાગતકાલને ગ્રહણ કરતું હાય છે, જેમકે કુમારિલ ભટ્ટે કર્યુ છે કે ‘રજતને જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે ચિરસ્થાયી છે એમ ગ્રહાય છે', [અર્થાત્ વ માનરજતગ્રહણકાળે અનાગતરજત અવશ્ય ગૃહીત થાય છે કારણુ કે વર્તમાન રજત જ્યારે ગૃહીત થાય છે ત્યારે તે ઉત્તરક્ષવતા રજતને ઉત્પન્ન કર્ વાના સ્વભાવવાળી જ ગૃહીત થાય છે.] પછી થતું પ્રત્યભિજ્ઞાન પણ અતીતકાલાવચ્છિન્ન અથને પ્રકાશિત કરે છે એ અમે દર્શાવ્યુ છે. 135. न चातीतानागतजन्मग्रहणमाशङ्कनीयम्, इयति कारणसामर्थ्यनियमात् । न ह्यतीतानागतजन्मग्रहणमशक्यक्रियमिति यदपि दृश्यमानं ग्रहणं तदप्यपह्नोतुं યુńમ્ | न चैतावताऽतीतानागतकालावच्छिन्नवर्तमानवस्तुग्रहणमात्रेण सामान्यतोदृष्टेनादृष्टमप्यतीतानागतज्ञानं कल्प्यम् । यथादर्शनं हि वस्तूनि व्यवस्थाप्यन्ते, न तु किञ्चिद् दृष्ट्वाऽन्यदपि कल्प्यते, दृष्टमपि वा निहूनूयत इति । 135. અતીત જન્મ અને અનાગત જન્મના ગ્રહણુની આશંકા કરવી જોઈએ નહિ, કારણ કે આટલમાં જ કારણનું સામર્થ્ય નિયંત્રિત છે. અતીત જન્મ અને અનાગત જન્મનું ગ્રહણ કરવું અશકય છે એટલા ખાતર જે દશ્યમાન ગ્રહ છે તેને પણુ ઈનકાર કરવા યેાગ્ય નથી. અતીત કાળ અને અનાગત કાળથી અવચ્છિન્ન વર્તમાન વસ્તુના જ્ઞાન માત્રથી — જે સામાન્યતઃ દૃષ્ટ છે તેનાથી અદૃષ્ટ એવુ અતીત અને અનાગતનું જ્ઞ!ન પણુ કલ્પવુ જોઈએ નહિ. દર્શીન પ્રમાણે વસ્તુઓની સ્થાપના થાય છે, પરંતુ ક ંઈક દેખીને અન્યની કલ્પના કરાતી નથી, કે દેખેલ હોય તેનેા પ્રતિષેધ પણુ કરાતા નથી. 136. अपि चानिमेषदृष्टेरत्रुटितसत्ताक स्तम्भादिपदार्थग्राहि प्रत्यक्षमुपपद्यते । तत् कथं क्षणिकग्राहि कथ्यते ? यच्च तत्र विकल्पितमतीतानागतक्षणयोरसन्निहितत्वेन प्रत्यक्षग्राह्यताऽनुपपत्तेवर्तमान क्षणस्य चातिसूक्ष्मत्वात् तत्कालग्राहिणा प्रत्यक्षेण क्षणिकत्वं गृहीतं भवतीति, तदनुपपन्नम् मा नामाभूदतीतानागतकालग्रहणं, वर्तमान एव तत्रानिमेषदर्शने " Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે. कियान् काल इति चिन्त्यताम् , निमेषकृतस्यापि दर्शनविच्छेदस्यानवकाशात् । यावद्धि दर्शनं न विच्छिन्नं तावान् वर्तमानः काल इति तद्ग्रहणेन स्थैर्य गृहीत भवति, न क्षणिकत्वम् । 136 વળી, અનિમેષ દૃષ્ટિથી જોનારને અત્રુટિત સત્તાવાળા સ્તંભ આદિ પદાર્થોને ગ્રહણ કરનારું [ધારાવાહી] પ્રત્યક્ષ ઘટે છે. તેને કેવી રીતે ક્ષણિકગ્રાહી કહેવાય ? અતીત અને અનાગત બે ક્ષણ અસનિધિત હોવાથી તેની પ્રત્યક્ષમાધતા ધટતી ન હોવાને કારણે અને વર્તમાન ક્ષણ અતિ સૂમ હોવાને કારણે તત્કાલગ્રાહી પ્રત્યક્ષ વડે ક્ષણિકત્વ જ ગૃહીત થાય છે એમ તમે જે વિકલપ કર્યો છે તે ઘટતો નથી. ભલે અતીત અને અનાગત કાળન ગ્રહણ ન થાઓ, પરંતુ ત્યાં અનિમેષદર્શનમાં વર્તમાન જ કેટલે [લાંબો] કાળ છે એ વિચારવું જોઈએ, કારણ કે નિમેષકૃત દર્શનવિચછેદને અહીં અવકાશ નથી જ્યાં સુધી દશ. નને વિચ્છેદ ન થાય ત્યાં સુધી વર્તમાનકાળ જ છે, એટલે તેના ગ્રહણથી સ્થિરતા ગ્રહીત થાય છે, ક્ષણિકતા નહિ. 137. ननु तावानसौ कालः क्षणसमुदायो भवति, न क्षणः । क्षणश्चैक एव वर्तमानो भवति । ततः पूर्वापरौ क्षणावतीतानागतौ भवतः, तयोश्च न ग्रहणमित्युक्तम् । भी महात्मन् ! सिद्धे क्षणिकत्व एव एवं शक्यते वक्तु, न तु तत्साधनावसरे । कालो ह्येको नित्यो विभुरिति साधितोऽनुमानपरीक्षायाम् । न तु क्षणसमुदायात्मा कालः । कालस्य तु भेदाः क्रियोपजननविनाशाद्यपाधिनिबन्धनाः कल्प्यन्त इत्यपि तत्रौव परीक्षितम् । तदयमनिमेषदृष्टेः दर्शनविच्छेदानुपग्रहात् तावान् एकः कालः स इति वर्तमान एव भवति, न नानाक्षणसमुदायः । क्षणसमुदायात्मकेऽपि वा काले दर्शनविच्छेदानवधारणात् क्षणसमुदाय एव वर्तमानीभवतु । 0 137. બૌદ્ધ – તેટલો લાંબો એ કાળ ક્ષણસમુદાય હોય છે, ક્ષણ નથી હોત, અને એક જ ક્ષણ વર્તમાન હોય છે. તેથી પૂર્વ અને અપર એ બે ક્ષણે અતીત અને અનાગત હોય છે અને તેમનું ગ્રહણ થતું નથી એમ અમે કહ્યું છે. તૈયાયિક- મહાત્મા ! ક્ષણિકત્વ સિદ્ધ થયે જ આમ કહેવું શક્ય છે; તેને સિદ્ધ કરતા હોઈએ ત્યારે નહિ. અનુમાનપરીક્ષામાં અમે પુરવાર કર્યું છે કે કાળ એક, નિત્ય અને વિભુ છે, કાળ ક્ષણસમુદાયરૂપ નથી. કાળના ભેદ તો ક્રિસ્પત્તિ ક્રિયે પરમ આદિ ઉપાધિએને આધારે કલ્પવામાં આવ્યા છે, એની પરીક્ષા પણ ત્યાં જ કરવામાં આવી છે. તેથી અનિમેષદષ્ટિવાળાને દર્શનવિચ્છેદની સહાય ન હોવાથી એિટલે વખત દષ્ટિ અનિમેષ રહે] તેટલે વખત તે એક જ કાળ છે, એટલે તે વર્તમાન જ હોય છે, અનેક ક્ષણનો સમુદાય હેતું નથી. કાળ ક્ષણસમુદાયરૂપ હોય તો પણ દર્શનવિચ્છેદનું અનવધારણ હોવાથી ક્ષણસમુદાય જ વતમાન બને, Page #249 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વર્તમાનકાલીન ઢાવા છતાં અતીત અને અનાગતને ગ્રહણ કરે છે 138. ननु कालो नाम न कश्चित् पारमार्थिकः पदार्थ एव परिदृश्यमानो वर्तमानादिव्यवहारहेतुः । स च न चिरमनुभूयत इति क्षणिक उच्यते । भिक्षो ! अलमवान्तरगमनेन । मा भूत् कालः । पदार्थस्त्वनिमेषदृष्ट्यविच्छेदादविच्छिन्नसत्ताक एव दृश्यत इति न क्षणिकग्राहि प्रत्यक्षम् । ૩૪ 138. मौद्ध — કાળ નામને કોઈ પારમાર્થિક પદાથ જ દેખાતા નથી કે જેને તમે વર્તમાન આદિ વ્યવહારને હેતુ ગણા છો. અને કાળ લાંબા વખત સુધી અનુભવાતા નથી એટલે તે ક્ષણિક છે એમ અમે કહીએ છીએ. તૈયાવિક એ ભિક્ષુ ! અવાન્તર ચર્ચા મેષદષ્ટિના અવિચ્છેદને કારણે વસ્તુ અવિચ્છિન્ન ક્ષણિગ્રાહી નથૌ. રહેવા દો. ભલે કાળ પદાથ ન હૈા. અનિસત્તાવાળી જ દેખાય છે એટલે પ્રત્યક્ષ 139. ननु भवद्भिरपि न स्थिरं ज्ञानमिष्यते । क्षीणे च ज्ञाने सोऽर्थो द्वितीयक्षणे केन गृह्यते ? ज्ञानान्तरेण तु गृह्यमाणः स एवेत्यत्र को निश्चयः । अनिमेषदृष्टेर्ज्ञानं न क्षीयत एवेत्येके । अथ वा किं न एतेन ? न हि विषयप्रतिभासकाले ज्ञानमवभासत इत्यसकृदुक्तं वक्ष्यते च । तेन तत्कीदृशमिति कुतो वयं विद्मः ? अर्थस्त्वविच्छिन्नसत्ताक एव गृह्यते । ज्ञानं तु वर्तमानकालमप्यतीतानागतकालग्राहि भवति, स्मरणमिव भूतभविष्यद्वृष्टयनुमानमिव । 139, मौ આપ પણ જ્ઞાનને સ્થિર ઈચ્છતા નથી. અને જ્ઞાન નાશ પામતાં તે અથ બીજી ક્ષણે કાનાથી ગૃહીત થાય છે ? [જો ખીન્ન જ્ઞ.નથી ગૃીત થતા હૈાય તે] બીજા જ્ઞાનથી ગૃહીત થતા તે તે જ છે' એવા નિશ્ચય અહીં કેવા ? નૈષાયિક એટલે જ કેટલાક માને છે કે અનિમેષદષ્ટિવાળાનું જ્ઞાન નાશ પામતું જ નથી, અથવા તે અમારે એનાથી શું? વિષયને જ્યારે પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનના અવભાસ થતા નથી એ તે અમે વારંવાર કહ્યું છે અને કહીશું'. તેથી જ્ઞાન કેવુ છે [અર્થાત્ નાશ પામે છે કે નહિં] એ અમે કમાંથી જાણીએ? પરંતુ અં તે અવિચ્છિન્ન સત્તાવાળા જ ગૃહીત થાય છે. અને જ્ઞાન તે વમાનકાલીન હોવા છતાં અતીત અને અના ગતને ગ્રહણ કરે છે – સ્મરણુની જેમ, ભૂત અને ભવિષ્યત વૃષ્ટિના અનુમાનની જેમ. 140. नन्विन्द्रियव्यापारो न क्षणान्तरस्थायीतिं तस्मिन्नसति कुतोऽर्थस्य विततकालताग्रहणम् ? भदन्त ! भवान् श्रान्तोऽसि 1 निमेषकृतोऽपि विच्छेदोऽस्य नास्ति अथ च न स्थिर साहसिकतामात्रम् । सन्निकर्षश्चास्य विषयग्रहणे व्यापारः, लज्जस्वैवं ब्रुवाणः । इन्द्रियव्यापार इति स च स्थिर एव, Page #250 -------------------------------------------------------------------------- ________________ નાશ હેતુજન્ય હેવાથી વસ્તુ સ્થાયી છે ૨૨૫ तस्माद् विततकालस्य वस्तुनः प्रत्यक्षेण ग्रहणमिति स्थितम् । एवं च स्थिते न स्वरूपमात्रनिबन्धन एव भावानां विनाश:, किन्तु हेत्वन्तरनिबन्धनो भवति । ततश्च आविनाशहेतूपनिपातात् अवस्थानमेव भावानाम् । अविद्यमानविनाशकारणानां च नित्यत्वमेव व्योमादीनामिति सिद्धम् । - 140. બૌદ્ધ – ઈન્દ્રિયવ્યાપાર ક્ષણે તરસ્થાયી નથી એટલે તેના તેવા ન હોતાં અયની વિતતકાલતાનું ગ્રહણ કેવી રીતે ઘટે ? નૈયાયિક – હે ભદન ! તમે થાકી ગયા લાગે છે. આવું બોલતા તમે લાજે. નિમેષને લીધે થતે વિચ્છેદ પણ તેને નથી અને ઇન્દ્રિયવ્યાપાર સ્થિર પણ નથી – આમ કહેવું એ સાહસિકતા માત્ર છે. સનિક એ જ વિષયગ્રહણમાં ઈન્દ્રિયવ્યાપાર છે અને સન્નિકર્ષ તો સ્થિર જ છે. તેથી વિતતકાળવાળી (=ચિરસ્થાયી) વસ્તુનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે એ સ્થિર થયું. આવું સ્થિર થતાં વસ્તુઓના વિનાશનું કારણ વસ્તુઓને સ્વભાવ નથી પરંતુ બીજુ જ છે. તેથી વિનાશનું કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી વસ્તુઓનું અવસ્થાન (=સ્થિરતા) જ છે. પરિણામે જેમના વિનાશનું કારણે વિદ્યમાન નથી તે આકાશ વગેરે નિત્ય જ છે એ સિદ્ધ થયું. 141. यत् पुनरभाणि दर्शनादर्शने एव सत्त्वासत्त्वे भावनामिति, तदपि व्यामूढभाषितम् । दर्शनादर्शनाभ्यां भावाभावयोः परिच्छेदः, न पुनदर्शनादर्शने एव भावाभावौ । अभावश्च विस्तरतः प्राक् प्रसाधितः । स च सहेतुक इति न स्वत एव विशरारवो भावाः । एवं तु अनिष्यमाणे पदार्थास्थैर्यपक्षे ज्ञानजनकस्य नियतस्य वस्तुनो दर्शनम् , दर्शनविषयीकृतेऽस्य प्रवृत्तिः, प्रवृत्तिविषयीकृतस्य प्राप्तिरिति व्यवहारो न स्यात् , अर्थक्षणनानात्वात् । बाध्यबाधकभावश्च क्वचिज्ज्ञानानां दृष्टः । स च न स्यात् पूर्वावगतरजतादिविषयाभावग्राहिणो ज्ञानस्य गृहीतमुद्गरदलितघटाभावज्ञानवद् बाधकत्वानुपपत्तेः । पूर्वदृष्टस्य स्मरणं, स्मृतस्य कस्यचित् प्रत्यभिज्ञानं, प्रत्यभिज्ञातस्य च गृहादेरर्धकृतस्य समापनमित्यादयश्च व्यवहारा विलुप्येरन् । 141. વળી, વસ્તુઓનું દર્શન અને અશન જ વસ્તુઓનું સર્વે (ભાવ) અને અસત્ત્વ (અભાવ) છે એમ જે તમે કહ્યું તે પણ વ્યામૂઢનું ભાષિત છે. દર્શન અને અદશનથી તે ભાવ અને અભાવનું જ્ઞાન થાય છે અને નહિ કે દર્શન અને અદર્શન પતે જ અનુક્રમે ભ વ અને અભાવ છે. અમે અભાવને પહેલાં વિસ્તારથી પુરવાર કર્યો છે અને તે સહેતુક છે, એટલે વસ્તુઓ વતઃ નવર નથી. જે આમ ન ઇચછવામાં આવે તે પદાર્થોઐયપક્ષમાં, જ્ઞાનની જનક જે નિયત વસ્તુ છે તેનું જ દર્શન થાય છે, શનને વિષય બનેલ જે વસ્તુ હોય છે તેમાં જ પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિને વિજય બનેલી જે વસ્તુ હોય છે તેની જ પ્રાપ્તિ ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ક્ષણભંગવાદમાં સત્તાન દ્વારા પણ વ્યવહારો ધટતા નથી થાય છે એવો વ્યવહાર નહિ થાય કારણ કે અર્થક્ષણે તે જુદા જુદા અનેક . છે, વળી કોઇ વાર જ્ઞાનોમાં બાયબાધકભાવ દેખાય છે તે પણ નહિ થાય કારણ કે જેમ મુગરથી ફુટી ગયેલા ( નાશ પામેલા) ઘટના અભાવનું જ્ઞાન [ ધટસત્તા કાલભાવિ પૂર્વવત ઘટજ્ઞાનનું ] બાધક ધટતું નથી તેમ પૂર્વાવગત રજતના અભાવને ગ્રહણ કરનારું જ્ઞાન જનસત્તાકાલભાવિ પૂર્વવત રજાનુભવનું બાંધક ધટતું નથી, [ પૂર્વાવગત રજતને હાલ અભાવ છે, જ્યારે પૂર્વ અનુભવકાળે તેને ભાવ હતું એટલે પૂર્વાનુભવનું બાધક હાલનુ અભાવજ્ઞાન કેવી રીતે હોય ? ] ઉપરાંત, પૂવદષ્ટનું સ્મરણ, મૃત કોઈ વસ્તુનું પ્રત્યભિજ્ઞાન, અને પ્રત્યભિજ્ઞાત અધુરા ઘરનું સમાપન ઇત્યાદિ વ્યવહારો પણ લે૫ પામે. 142. ગઇ સત્તાનમશ્રા જિયતે તરસમર્થનમ્ | न, तस्य भिन्नाभिन्नत्वविकल्पानुपपत्तितः ।। अभेदपक्षे क्षणवद् व्यवहारो न सिध्यति । व्यतिरेके तु चिन्त्योऽसौ वास्तवोऽवास्तवोऽपि वा ।। अवास्तवत्वे पूर्वोक्तं कार्य विघटते पुनः । वास्तवत्वे स्थिरो वा स्यात् क्षणिको वेति चिन्त्यताम् ॥ सन्तानिनिर्विशेषः स्यात् सन्तानः क्षणभङ्गुरः । न सिध्येत् पुनरप्येष व्यवहारः पुरोदितः ॥ अथापि नित्यं परमार्थसन्तं सन्ताननामानमुपैषि भावम् । ત્તિછ મિક્ષો ! ત્રિતાસ્તવાસા: सोऽयं समाप्तः क्षणभङ्गवादः ॥ તવ સતિ સત્તાન છાનો વિનિવારણાત્ | लोकयात्रा स्थिरै रेव पदार्थैरुपपाद्यताम् ।। 142, બૌદ્ધ– સંતાનને (continuum ને ) આધાર લઈ આ બધા વ્યવહારનું સમથન અમે કરીશું. . નૈયાયિક – ના, એમ ન થઈ શકે, કારણ કે સંતાન ક્ષણથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઘટી શકતો નથી. [ સંતાન ક્ષણોથી અભિન્ન છે એ ] અભેદપક્ષમાં ક્ષણોની જેમ સંતાનમાં વ્યવહાર સધાતો નથી. [સંતાન ક્ષણથી ભિન્ન છે એ] ભેદપક્ષમાં વિચારવું જોઇએ કે . આ સંતાન વાસ્તવિક છે કે નહિ ? જે તે અવાસ્તવિક હોય તે પૂર્વોક્ત કાય” (અર્થાત વ્યવહાર) લેપ પામી જાય. જે તે વાસ્તવિક હોય તો તે સ્થિર છે કે ક્ષણિક એ વિચારે. [ જે તે ક્ષણિક હોય તે 1 સંતાની ક્ષણેકી તેનો કે વિશેષ ન રહે અને તે પણ ક્ષણભંગુર બને. પરિણામે અગાઉ જણાવેલ વ્યવહાર કરી પાછા ન ઘટે, જે તમે સંતાન નામને નિત્ય . Page #252 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની ક્ષણિક્તા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ૨૨૭ પરમાર્થ સત ભાવ ઈચ્છશે તે અમે કહીશું, “ઓ ભિક્ષુ ! ઊભો થા, તારી આશા ફળી, ક્ષણભંગવાદ સમાપ્ત થયો.' નિષ્કર્ષ એ કે આમ હોતાં સંતાનરૂપ છમ વડે યાત્રા બંધ થતી હોઈ (=અટકી જતી હેઈ) સ્થિર પદાર્થો વડે જ તેને ઘટા. 143. एवमनन्तरनिगदितदूषणनिकरुम्बविनिहतप्रसरम् । नाध्यक्षं क्षणिकत्वे न चानुमानं प्रमाणं तत् ।। क्षणभङ्गे निरस्ते च कार्यमाधारवद् ध्रुवम् । अतो ज्ञानादिकार्येण युक्तमाश्रयकल्पनम् ।। सुखादेरपि कार्यस्य विज्ञानाद् व्यतिरिक्तता । प्रागुक्तेति तदप्यन्यद्भवत्यस्यानुमापकम् ।। 143, તથા અનન્તર પૂર્વે કહેલ દૂષણોથી જેને [ ક્ષણિકતા પુરવાર કરવામાં ] પ્રસાર નાશ પામે છે તેવું પ્રત્યક્ષ ક્ષણિક્તામાં પ્રમાણ નથી, અને અનુમાન પણ ક્ષણિકતામાં પ્રમાણ નથી. ક્ષણભંગને નિરાસ થતાં, કાયને ચેકકસ આશ્રય હાવ ઘટે છે. તેથી જ્ઞાન આદિ કાય" ઉપરથી તેમના આશ્રયની કલ્પના કરવી યોગ્ય છે. સુખ વગેરે કાર્યની વિજ્ઞાનથી અતિરિક્તતા અમે પહેલાં જણાવી છે, એટલે તે પણ એ આશ્રયનું બીજુ અનુમાપક છે. 144. किञ्च नाङ्गोकरोषि त्वमात्मानं पारलौकिकम् । उपैषि परलोकं च विदितं ते बकवतम् ।। कर्मसन्तानिनाऽन्येन यत्कृत' चैत्यवन्दनम् । ततोऽद्य फलमन्येन भुज्यतेऽकृतकर्मणा ।। न वा निर्वत्तिरप्यस्य चैत्यवन्दनकर्मणः । ज्ञानक्षणेन नैकेन किञ्चित् कर्म समाप्यते ॥ कार्यकारणभावश्च यस्त्वदुक्तः स दूषितः । कार्यकारणभावेऽपि न ह्यन्यत्वं निवर्तते ।। अनैकान्तिकता चास्य सन्तानान्तरबुद्धिभिः । उपादानत्वरूपोऽपि विशेषः प्राङ निराकृतः ।। कार्पासरागसंक्रान्तिदृष्टान्तो यश्च वर्णितः । सोऽप्ययुक्तः स्वरूपेण तत्र तस्यैव दर्शनात् ।। य एवं रागः कार्पासवीजे समुपकल्पितः । स एव दृश्यते पुष्पे न तु तस्मात् फलान्तरम् ।। एवं कर्मानुवृत्तिः स्यात् फलभोगस्तु दुर्घटः । Page #253 -------------------------------------------------------------------------- ________________ २२८ ક્ષણભંગવામાં પલેક આદિ ઘટતાં નથી कर्मानुवृत्तिरप्येषा न चैकस्यास्ति कस्यचित् ।। कार्यकारणयोर्भेदात् कार्पासकुसुमादिवत् । अन्यत्रौव हिं कर्म स्यादन्यत्रौव च तत्फलम् ।। न च सन्तानभोगाय कश्चित् कर्मानुतिष्ठति । फलमस्मान्ममैव स्यादिति सर्वः प्रवर्तते ॥ सर्वथा शाक्यभिक्षूणां परलोको विसंष्ठुलः । न तत्प्रसाधने तेषां काचिद्गमनिकाऽस्ति वा ।। गर्भादौ प्रथमं ज्ञानं विज्ञानान्तरपूर्वकम् । ज्ञानत्वादित्ययं हेतुरप्रयोजक इष्यते ।। मूर्छाद्यनन्तरोद्भूतज्ञानैश्च व्यभिचार्ययम् । मूर्छितस्यापि विज्ञानमस्तीत्येतत्तु कौतुकम् ।। न ह्यर्थावगते रन्यद्पं ज्ञानस्य किञ्चन । मूर्छादिषु कुतस्तस्यात् कुतो वा कललादिषु ।। कललादिदशायां वा यदि विज्ञानमिष्यते । मातापितृस्थयोरस्तु शुक्रशोणितयोरपि ॥ ततश्चैकत्र सन्ताने चेतनद्वयमापतेत् । चेतनानां वहुत्वं वा दम्पत्योर्बहुपुत्रयोः ॥ न चैष नियमो लोके सदृशात् सदृशोद्भवः । वृश्चिकादेः समुत्पादो गोमयादपि दृश्यते । शरीरान्तरसञ्चारचातुर्य च धियां कथम् । ज्वालादिवन्न मूर्तत्वं न च व्यापकताऽऽत्मवत् ॥ आतिवाहिकदेहेन नीयन्ते चेद्भवान्तरम् । नन्वातिवाहिकेऽप्यासां कथं सञ्चारसंभवः ।। आस्तामेवैष वा जीवद्देहेऽपि पथि गच्छताम् । प्रदेशान्तरसंचारो ज्ञानानां भवतां कथम् ॥ न ह्येषां भूतधर्मत्वं न स्वतो गतिशक्तिता । न च जात्यादिवद् वृत्तिर्न च व्यापकताऽऽत्मवत् ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ २२६ ક્ષણભંગવાદમાં પરફેક આદિ ઘટતાં નથી एवं यदैव निष्क्रान्तो विहारकुहराद् भवान् । तदा काष्ठी भवेद् देहो ज्ञानसंक्रान्त्यसंभवात् ॥ तदयं संक्षेपार्थस्त्यक्तव्यो वा निरस्य कौरुकुचीम् । सुरगुरुवत् परलोकः नित्यो वाऽऽत्माऽभ्युपेतव्यः ॥ यत्वस्य चर्मगगनोपमतां विकल्प्य । - नाशित्वमुक्तमथ वा विफलत्वमेव । तन्नैव साधु सुखदुःखदशोपभोग योगेऽपि नाशमधिगच्छति नायमात्मा ॥ विकृतिश्च तस्य सुखदुःखजन्मनो न हि तादृशी भवति लुप्यते यया । सहकारिकारणवशात् तु जायते तदवश्यमेव समुपैति भोक्तृताम् ॥ अथवोपजनव्ययस्वभावः स्वदशाभेदसमन्वये हि पुंसः । फणिनः किल कुण्डलाद्यवस्था नुगतस्येव न भिन्नतेति केचित् ।। अक्स्था एवैताः प्रसभविलयातङ्कविधुराः अवस्थाता त्वेकः स्फुरति निरपायस्थिरवपुः । असत्यस्मिन् पूर्वावगतविषयानुस्मृतिभुवां । न सिद्धिः कार्याणामिति निपुणमावेदितमिदम् ॥ 144 વળી, તમે પહેલેકમાં જનાર આત્માને સ્વીકાર કરતાં નથી અને પરલોકને સ્વીકાર કરે છે. અમે તમારું બકવ્રત જાણુએ છીએ. કમ કરનાર સંતાનીએ =હાણે) જે. ચૈત્યવંદન કર્યું. તેમાંથી થનારું ફળ જેણે કામ કર્યું નથી તે અત્યારે ભોગવે છે. આ ચૈત્યવંદનરૂપ કમની નિવૃત્તિ [=પૂર્ણતા] પણ ક્ષણિજ્વાદમાં ઘટતી નથી. એક જ્ઞાનક્ષણથી કોઈ પણ કમ પરિપૂર્ણ થતું નથી. જે કાર્યકારણભાવ તમે કહ્યો છે તે દૂષિત છે. કાયકારણભાવ હોવા છતાં અન્યત્વ તો દૂર થતું નથી. [ કાર્યકારણુભાવ અને અન્યત્વ સાથે ન જ રહી શકે એવું નથી. કાર્યકારણભાવ અનાતિક છે, અર્થાત તે અન્યત્વ સાથે પણ રહે છે. આ વસ્તુ સન્તાનાતરની બુદ્ધિથી પુરવાર થાય છે. ઉપાધ્યાયબુદ્ધિ અને શિષ્યબુદ્ધિ બે અન્ય [+જુદી] હેવા છતાં તે બે વચ્ચે કાર્યકારણુભાવ છે. અહીં એક સંતાનગત, કાર્યકારણભાવ ધરાવતી, પૂર્વોત્તર બુદ્ધિઓમાં પૂર્વ બુદ્ધિ ઉપાદાન છે અને ઉત્તર બુદ્ધિ ઉદય છે, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ક્ષણભંગવાદમાં પરલે ક આદિ ઘટતાં નથી જયારે સતાનાન્તરની અદ્ધિઓમાં ઉપાદાનપાદેયભાવ નથી એમ તમે જે વિશેષ દર્શાવ્યો તેને પણ અમે પહેલાં નિરાસ કર્યો છે. કપાસની રતતાની સંક્રાન્તિનું દૃષ્ટાન્ત તમે જે વર્ણવ્યું તે પણ સ્વરૂપથી અયુક્ત છે કારણકે તે રક્તતાનું જ દર્શન થાય છે જે રક્તતા કપાસબીજમાં બરાબર કરવામાં આવી છે તે જ પુપમાં દેખાય છે, તેનાથી અન્ય ફળ થતું નથી. એ રીતે કમની અનુવૃત્તિ થાય પણ ફળમે:ગ તે દુર્ઘટ છે. કમની આ અનુવૃત્તિ પણ કે ઈ એમની બાબતમાં થતી નથી કારણ કે કપાસબીજ-કુસુમની જેમ કાર્યકારણને ભેદ છે. કર્મ અન્યત્ર થાય છે અને ફળ અન્યત્ર થાય છે અને સંતાનને ભોગ માટે કમનું અનુષ્ઠાન કઈ કરતુ નથી. આ કમમાંથી થતુ કળ મને જ થાય એમ સમજીને જ બધાં કર્મમાં પ્રવૃત્તિ કરે છે. બૌદ્ધ ભિક્ષુઓના મતમાં પરલેક સર્વથા અસિદ્ધ છે. પરલોકને સિદ્ધ કરવામાં તેમને કોઇ તક નથી. ગભ વગેરેમાં જે પ્રથમ જ્ઞાન થાય છે તે વિજ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ કે તે જ્ઞાન છે' આ હેતુને અમે અપ્રોજક ગણુ છે. વળી, આ હેતુ મૂછ આદિ પછી ઉદ્ભવતા જ્ઞાને વડે વ્યભિચાર પામે છે, [ અર્થાત મૂર્છા આદિ પછી થતાં જ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક નથી, કારણ કે મૂછમાં વિજ્ઞાન હેતું નથી. ] મૂર્શિતને પણું જ્ઞાન હોય છે. એમ કોઈ કહે છે. પણ તે તો જાણે છે, કારણ કે અથવગતિથી અન્ય એવું કોઈ સ્વરૂપ જ્ઞાનનું નથી. મૂર્ણા વગેરેમાં કે કલલ વગેરેમાં જ્ઞાનનું સ્વરૂપ અર્થાવગતિ કયાંથી હોય ? ન જ હોય. જે કાલ આદિ અવસ્થામાં જ્ઞાન ઇચ્છવામાં આવે તે માતામાં રહેલ શેણિત અને પિતામાં રહેલ શુકમાં પણ જ્ઞાન ઇરછવું પડે, તેથી એકત્ર (=બાળકમાં) બે ચેતન માનવાની આપત્તિ આવે અથવા તો અનેક પુત્રો ધરાવતા દંપતીમાં ચેતનાનું બહુત્વ માનવાની આપત્તિ આવે. ઉપરાંત, લેકમાં એવો નિયમ નથી કે સદશમાંથી જ સદશની ઉત્પત્તિ થાય. કારણ કે છાણમાંથી પણ વીછી આદિની ઉત્પત્તિ થતી દેખાય છે. વળી, મુમૂષશરીરમાંથી ગર્ભશરીરમાં જવાની શક્તિ જ્ઞાનમાં કેવી રીતે હોય ? કારણ કે જ્ઞાન જવાલાની જેમ ન તો મૂર્તા છે કે આમાની જેમ ન તે વ્યાપક છે. આતિવાહિકદેહ (= અન્તરાભવશરીર) જ્ઞાનને ભવાન્તરમાં (=મૂવું શરીરમાંથી ગર્ભશરીરમાં) લઈ જાય છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે મુમ્ શરીરમાંથી આતિવાહિક દેહમાં જ્ઞાનનું જવું કેવી રીતે સંભવે ? અથવા આ પ્રશ્નને રહેવા દો. તમારા મતમાં, તે જનારાઓના જીવતા દેહમાં જ્ઞાન ને પ્રદેશાન્તરસંચાર કેવી રીતે થાય ! કારણ કે તેમનામાં ( જ્ઞાનમાં) ભૂતધર્મો તો છે નહિ, વળી તેમનામાં રવતઃ ગતિ કરવાની શક્તિ પણ નથી, ઉપરાંત જાતિ વગેરેની જેમ તેઓ આશ્રયમાં રહેતાં નથી, તેમ જ ન તો તેઓ આત્માની જેમ વ્યાપક છે. આમ જેવા તમે વિહારમાંથી કે ગુફામાંથી બહાર નીકળે તે જ તમારે દેહ લાકડા જે જડ બની જાય, કારણ કે જ્ઞાનસંક્રાતિને સંભવ નથી. ટૂંકમાં વાત આટલી જ છે – કાં તે દંભ દૂર કરી ચોંકની જેમ તમારે પરલેક ન સ્વીકાર જોઇએ કાં તે નિત્ય આત્મ સ્વીકારવું જોઇએ. આત્મા અમે જે છે કે આકાશ જેવો ? એવા વિક૬૫ કરીને આત્માનું વિનાશીપણું અથવા કર્મોનું વૈફલ્ય તમે કહ્યું છે, તે બરાબર નથી જ, કારણ કે સુખ-દુઃખરૂપ અવસ્થાના ઉપભોગના આત્માને સંબંધ હોવા છતાં આ આમાં નાશ પામતે નથી. સુખદુઃખના જન્મથી આત્માની થતી વિકતિ એવી નથી હતી કે જેનાથી આત્માનો નાશ થાય, સહકારિકા રણવશાત તે વિકૃતિ જન્મે છે. તેથી આત્મા અવશ્ય તે વિકૃતિનું ભકતૃત્વ પામે છે. અથવા, ઉત્પાદ–વ રવભાવવાળી પિતાની Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્માને નિત્ય માનવાથી કૃતકમફળભેગ ઘટે ૨૩૧ ભિન્ન ભિન્ન અવસ્થા માં આત્મા બરાબર અનુયૂત હોવાથી આત્માનો તે અવસ્થાએથી ભેદ નથી -જેમ કુડલાકાર આદિ અવસ્થાઓથી તેમનામાં અનુસ્મૃત સપનો ભેદ નથી તેમ-- એમ કેટલાક (=ભાઇ મીમાંસકો) કહે છે. આ અવસ્થાએ પ્રસંભ (અર્થાત નિતક) વિનાશના આતંકથી રહિત છે, અવસ્થાવાન આત્મા એક છે અને અપાયરહિત સ્થિર કલેવરવાળો છે; એમ ન હોય તો પૂર્વાનુભૂત વિષયની સ્મૃતિથી જન્મતાં કાર્યોની સિદ્ધિ થાય નહિ એ અમે નિપુણ રીતે કહ્યું છે. 145. ननु विमृशति भोगे कर्म नित्योऽपि नात्मा न हि नरकनिमग्नो मन्यते कश्चिदेवम् । किल यदहमकार्ष प्राग्भवे कर्म पाप फलमुपनतमस्माद् भुज्यते तन्मयेति ॥ कार्योपभोगसमये किमनेन कृत्य नास्य प्रवृत्तिरधुना न निवृत्तिरस्मात् । यस्तु प्रवृत्तिजननौपयिकाऽवमर्शः __ शास्त्रादसौ भवति शास्त्रविदामवश्यम् ।। विमर्शोऽयं पश्चादपि भवति दृष्टे तु विषये मया यूना यत्तत्किमपि सदसद्वा कृतमभूत् । ततो वृद्धोऽद्याहं फलमनुभवामीति तदयं .. पुमानस्ति स्थायी सुकृतफलभोगादिनिपुणः । नास्त्यात्मा फलभोगमात्रमथ च स्वर्गाय चैत्यार्चनं - संस्काराः क्षणिका युगस्थितिभृतश्चैते विहाराः कृताः । सर्व शून्यमिदं वसूनि गुरवे देहीति चादिश्यते વિદ્ધાનાં વરિત વિમાહિતી ત્મસ્થ ભૂમિ: gRT . 145. બૌદ્ધ– ફળભગ સમયે નિત્ય આત્મા પણ કર્મને વિચાર કરતા નથી. નરકમાં પડેલો કોઈ આમ વિચારતો નથી કે “પૂર્વ ભવમાં જે પાપ કમ મેં કરેલું તેનું ફળ આવી પડયું છે, તેને હું ભોગવું છું.' ફળપભોગસમયે આવી વિચારણ શું કરે? [કંઈ જ નહિ.] ન તો તે અત્યારે ફળ પગસમયે સુફળ માટેની પ્રવૃત્તિ જન્માવી શકે કે ન તો કુફળમાંથી -કુફળજનક કુકમમાંથી નિવૃત્ત કરી શકે. તૈયાયિક–પરંતુ પ્રવૃત્તિને ઉત્પન્ન કરવામાં ઉપાયભૂત આ જે વિચારણું છે તે તો શાસ્ત્રજ્ઞોને શાસ્ત્રને આધારે અવશ્ય થાય છે. દૃષ્ટ વિષયમાં આવી વિચારણા ફલેપભોગકાળે થાય છે. હું જ્યારે યુવાન હતા ત્યારે મેં જે કંઈ સારું-ખાટું કર્યું હતું તેનું ફળ અત્યારે હું વૃદ્ધ થયેલે ભેગવું છું' એમ માણસ વિચારે છે. તેથી આ આત્મા સ્થાયી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મા વિશે ચાર્વાક મત છે જે પોતે કરેલાં સુકૃતોનાં ફળ ભોગવવા વગેરેમાં નિપુણ છે. આત્મા નથી, [કર્મ કર્યા વિના જ] ફળને કેવળ ભોગ છે એમ બૌદ્ધો કહે છે અને વર્ગ ને માટે ચૈત્યનું પૂજન કરે છે. સંસ્કારો ક્ષણિક છે એમ કહે છે અને યુગો સુધી સ્થિતિ કરનારા આ વિહારો તેઓએ આપ્યા છે. આ બધું શન્ય છે એમ કહે છે અને આદેશ આપે છે કે ગુરુને ધન આપે. બોદ્ધોનું આવું ચરિત બીજું તો શું પણ દંભની એટલી તો ઉત્કટ ભૂમિ છે " (કે ન પૂછો વાત! _146. अत्र सुशिक्षिताश्चार्वाका आहुः यावच्छरीरमवस्थितमेकं प्रमातृतत्त्वमनुसन्धानादिव्यवहारसमर्थमस्तु नाम कस्तत्र कलहायते ? शरीराद् ऊर्ध्व तु तदस्तीति किमत्र प्रमाणम् ? न च पूर्वशरीरमपहाय शरीरान्तरं संक्रामति प्रमाता । यदि ह्येवं भवेत् , तदिह शरीरे शैशवदशानुभूतपदार्थस्मरणवदतीतजन्मानुभूतपदार्थस्मरणमपि तस्य भवेत् । न हि तस्य नित्यत्वाविशेषे च शरीरभेदाविशेषे च स्मरणविशेषे कारणविशेषमुत्पश्यामो यदिह जन्मन्येवानुभूतं स्मरति नान्यजन्मानुभूतमिति । तस्मादूर्व देहान्नास्त्येव प्रमातेति नित्यात्मवादमूलपरलोककथाकोरुकुचीमपास्य यथासुखमाસ્થતામ્ | યથા આદું यावज्जीवं मुखं जीवेन्नास्ति मृत्योरगोचरः । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ इति 146. અહીં સુશિક્ષિત ચાર્વાક કહે છે–જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી ટકનારું, અનસંધાન આદિ વ્યવહારને માટે સમર્થ એવું એક પ્રમાતા નામનું તત્વ ભલે હો, કેણ તેમાં વિવાદ કરે છે? (કે નહિ.) પરંતુ શરીર પડ્યા પછી તે પ્રમાતૃત અસ્તિત્વ ધરાવે છે એમાં શું પ્રમાણ છે? પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં તે પ્રમાતા સંક્રમણ કરતો નથી. જે પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં સંક્રમણ કરતો હેત તો અહીં આ શરીરમાં બાળપણમાં અનુભવેલા પદાર્થનું જેમ તેને સ્મરણ થાય છે તેમ અતીત જન્મમાં અનુભવેલા પદાર્થનું તેને સ્મરણ થાય. પ્રમાતા અને સ્થાને સભાનપણે નિત્ય હાય, શરીર પણ બને સ્થાને સમાનપણે ભિન્ન હોય છતાં અહીં આ જન્મમાં પૂર્વાનુભૂતનું સ્મરણ થતું હોય અને નૂતન જન્મમાં અન્ય શરીરમાં રહેલા પ્રમાતાને પૂર્વ જન્મમાં પૂર્વ શરીરમાં અનુભૂતનું સ્મરણ ન થતું હોય તે તેને માટેનું કોઈ વિશેષ કારણ હોવું ઘટે, પણ એવું કોઈ કારણું તો આપણને દેખાતું નથી કે જેથી અહીં આ જન્મમાં અનુભવેલું પ્રમાતા સ્મરે પરંતુ અન્ય જન્મમાં અનુભ વેલાને તે ન મરે. તેથી શરીર નાશ પામ્યા પછી પ્રમાતાનું અસ્તિત્વ છે જ નહિ. એટલે નિત્ય આત્મા છે એ વાદ જેના મૂળમાં છે એવી પરલેકની વાત કરવાનો દંભ છોડી યથાસુખ રહે અને કહેવામાં પણ આવ્યું છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખે છે, કારણ કે જેને નાશ થતો ન હોય એવી કોઈ વસ્તુ (=આત્મા) નથી, અને બળીને ભસ્મ થઈ ગયેલા દેહનું તે પુનઃ સંસારમાં આગમન કયાંથી હોય? Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ આત્મા અવિનાશી છે એ યાયિક મત 147. ગત્રાથને = વહુ નિપુfમય શિક્ષિાતમાગુલમતા ચાર્વાક્રાચાર્યચતુ– र्यम् । यावच्छरीरमेकमनुयायि प्रमातृतत्त्वमस्तीति यदुक्तवानसि तन्न विस्मर्तुमर्हसि । न चास्तित्वाविनाभावी भावानां विनाशः स्वाभाविकः, किन्तु हेत्वन्तरनिमित्तक इति सौगतैः सह कलहमतिमात्रमधुनैव कृत्वा समर्थितोऽयमर्थः । न च विनाशहेतु: प्रमातुरतिचिरमपि विचार्यमाणः कश्चित् कुतश्चिदवाप्यते । न चानुपलभ्यमानोऽप्यसौ कल्पयितुं पार्यते । * 147. Rયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. (તમે બૌદ્ધોએ તમારા પક્ષના સમ થનમાં ચાર્વાક આચાર્યોને હવાલે પરંતુ તમે ચાવક આચાર્યનું ચાતુર્ય બરાબર નિપૂણ રીતે શીખ્યા નથી. જ્યાં સુધી શરીર ટકે છે ત્યાં સુધી એક અનુસ્મૃત પ્રમાતૃતત્વ હોય છે એમ તમે કહ્યું છે એ ભૂવું' તમારે માટે એગ્ય નથી. ભાના અસ્તિત્વ સાથે અવિ. નાભાવ સંબંધ ધરાવતે અર્થાત સ્વાભાવિક વિનાશ નથી પરંતુ અન્ય હેતુ તેમાં નિમિત્તા છે એ વસ્તુનું સૌગતે સાથે જ વિવાદ કરીને હમણું જ અમે સમર્થન કર્યું છે. પ્રમાતાના વિનાશનું કોઈ કારણ ક્યાંયથી પણ લાંબો વિચાર કરતાં અમને પ્રાપ્ત થયું નથી. વિન શ ને હેતુ ઉપલબ્ધ ન હોય તેમ છતાં તેની કલ્પના કરવી એ તો અમારા માટે શકય જ નથી, 148. न ह्यात्मा पटादिरिव सावयव उपलभ्यते, यदवयवविभागादिना नक्ष्यतीति गम्यते । उत्पत्तिरपि न आत्मना दृष्टा, यतस्तदविनाभावी निरवयवस्यापि વારિવ વિનાશઃ પ્રતીત | ન જૈવ વાસ્થચિવામાં કુળો નાશ્રયવિનારાહ્મ विरोधिगुणान्तरप्रादुर्भावाद्वा प्रध्वसमासादयेत् । 148. આત્મા પટ આદિની જેમ સાવયવ દેખાતો નથી કે જેથી અવયના વિભાગ આદિ વડે તેને નાશ થશે એવું આપણે અનુમાન કરીએ. આત્માની ઉપત્તિ પણ થતી દેખાતી નથી કે જેથી ઉત્પત્તિને અવિનાભાવી વિનાશ નિરવયવ કર્મ આદિની જેમ આત્મામાં પણ પ્રતીત થાય. ન તો આત્મા કેઈનો ગુણ છે કે જેથી સમાધિકારણરૂપ આશ્રયને નાશ થવાથી કે અન્ય વિરોધી ગુણને પ્રાદુર્ભાવ થવાથી તે નાશ પામે. 149. न चैवं शक्यते वक्तुं किं विनाशहेत्वनुमानेन ? प्रत्यक्ष एवास्य विनाशो दृश्यत इति, यतो न शरीरवदसौ दह्यमानः शकुनिभिरवलुप्यमानो वा कदाचिदुपलब्ध इति । तस्माद् विनाशादर्शनाद् विनाशहेत्वनुमानासंभवाच्च अस्ति चेदात्मा नित्य एवेत्यवधार्यताम् । 149. “આત્માના વિનાશના હેતુનું અનુમાન કરવાની જરૂર જ કયાં છે ? કારણ કે તેનો વિનાશ તે પ્રત્યક્ષ દેખાય છે એમ કહેવું શકાય નથી કારણ કે શરીરની જેમ તે બળાતો કે પક્ષીઓથી ખવાત કરી દેખાતો નથી. તેથી વિનાશ ન દેખાતે હોવાને કારણે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મા વ્યાપક છે એમ માનવામાં શું પ્રમાણ છે ? તેમ જ તેના વિનાશના કારણનું અનુમાન શક્ય ન હોવાને કારણે આત્મા હોય તો નિત્ય हाय अव। निश्चय तमे ।. 150. तस्माद् भूतचैतन्यमेव चिरन्तनचार्वाकाचार्यवत् परलोकापलापपरितोषालम्बितयत्किञ्चित्कारित्वसुलभसुखासिकासक्तहृदयैर्वरमाश्रितुम् । आशरीरमवस्थिते तु प्रमातृतत्वे सति न फलन्त्येते परलोकापलापमनोरथाः । भूतचैतन्यपक्षोऽपि च पुरा पराकृत एव । तस्मादस्ति नित्यः परलोकी प्रमातेति । नित्यत्वे सति पूर्वदेहसम्बन्धी भविष्यदेहान्तरसम्बन्धश्चास्य न दुरुपपादः । शरीरान्तरसंचारस्त्वस्य नास्तीति यदुक्तं तद्युक्तमेव । व्यापिनः सर्वत्र विद्यमानस्यात्मनः कः संचारार्थ ? - 150 તેથી, પરલેકા પલાપજન્ય પરિતોષને લીધે પ્રાપ્ત થકિંચિકારી સુલભ સુખમાં આસક્ત હૃદય ધરાવનાર બૌદ્ધોએ ચિરન્તન ચાર્વાકાચાર્યની જેમ ભૂતપૈતન્યનો જ આશ્રય કરવો વધુ સારે. શરીર ટકે ત્યાં સુધી પ્રમાતૃતત્ત્વ હોય તો પરિકનો અપલા કરવાના મનોરથે ફળશે નહિ. ભૂતચૈતન્યપક્ષનું પણ પહેલાં અમે નિરાકરણ કરી દીધું જ છે. તેથી નિત્ય, પરલેકમાં જ પ્રમ, તા છે. તે નિત્ય હતાં તેનો પૂર્વ દેહ સાથે સંબધ અને ભવિષ્ય અન્ય દેટ સાથે સંબંધ ધટાવો મુશ્કેલ નથી. શરીરન્તરસંચાર આત્માનો થતો નથી એમ તમે જે કહ્યું તે યોગ્ય જ છે. યાપક, સર્વત્ર વિદ્યમાન આત્માને સંચારનું પ્રયોજન શું? ___151. व्यापित्व एव किं प्रमाणमिति चेत् , सर्वत्र कार्योपलम्भः प्रमाणम् । इतो वाराणसीमपि गतस्य मे भवत्येव स्मरणेच्छाऽऽदिकार्ययोगः । स चात्मैकप्रभवः । आत्मनश्च शरीरस्येव न तत्र गमनममूर्तत्वात् । न शरीरगुणवत् तदनाश्रितत्वात् । न प्राणादिवद् अन्तःशरीरवृत्तित्वाभावात् । अन्तःशरीरवृत्तित्वाभावे किं प्रमाणमिति चेत् , उच्यते-अन्तःशरीरवृत्तित्वे हि द्वयी गति:-एकदेशवृत्तित्वं सर्वशरीरापूरकत्वं वा । तत्र सर्वशरीरापूरकत्वे शरीरपरिमाणानुविधायित्वात् बालयुवस्थविरशरीरवत् पूर्वनीत्या परिमाणान्यत्वेन तदन्यत्वात् पुनरपि प्रतिसन्धानादिकार्यवैधुर्यप्रसङ्गः। करिमशकशरीरयोगे च कर्मपरिणामोपनते तस्य संकोचविकासौ प्राप्नुतः । तौ च नित्यस्य विरुध्येते । एकदेशवृत्तित्वे तु तदनधिष्ठितानामवयवानामनात्मकत्वात् मृतशरीरावयववदयथेष्टविनियोज्यता काष्ठीभावः स्यात् । 151. मो-तना व्या५ सेवामां शु प्रभाय । નૈયયિક-તેના કાર્યની સર્વત્ર ઉપલબ્ધિ એ જ પ્રમાણે છે. અહીંથી વારાણસી ગયેલા મને સ્મરણ ઈછા વગેરે કાર્યોને વેગ થાય છે જ. તે સ્મરણ, ઈરા આદિ કાર્યોનો વેગ કેવળ એક આત્મામાંથી જ પેદા થાય છે, પણ શરીરની જેમ આમા તો ત્યાં જ નથી કારણ કે તે અમૂર્ત છે, તે શરીરગુણની જેમ ત્યાં જ નથી કારણ કે તે શરીરની જેમ શરીરાશ્રિત નથી, તે પ્ર | આદિની જેમ ત્યાં જ નથી કારણ કે તે પ્રાણ આદિની જેમ શરીરમાં રહેતું નથી, Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મા શરીરમાં રહેતા નથી એમ માનવામાં શું પ્રમાણ છે ? ૨૩૫ બૌદ્ધ–તે શરીરમાં રહેતો નથી તેમાં શું પ્રમાણ છે? યાયિકઆનો ઉત્તર અમે આપીએ છીએ જે તે શરીરની અંદર રહેતા હોય તે એ જ વિયે સંભવે -તે કાં તે શરીરના એક દેશમાં રહે કાં તે આખા શરીરને પૂર્ણ ભરીને રહે તેમાં આખા શરીરને પૂર્ણ ભરીને આત્મા રહેતો હોય તે શરીરપરિમાણ આત્મ નું જ પરિમાણુ થતુ હોવાથી બાલ, યુવા અને સ્થવિરના શરીરની જેમ પહેલાંની રીતે પરિમાણુ જુદુ જુદુ થતાં આત્મા જુદે જુદે બનતો હોવાથી ફરી પાછી પ્રતિસ ધન આદિ કાર્યોના અભાવની આપત્તિ આવશે. વળી, હાથી - મરછરના શરીરની પ્રાતિ કમં પરિણામને પરિણામે થતાં આત્માને સંકેચ-વિકાસ પ્રાપ્ત થાય અને સંકોચ વિકાસ તો તેના નિત્યને વિરોધી છે. હવે જે આત્મા શરીરના એક દેશમાં રહે તે હોય તે તે જે અવયવ માં ન રહે તે હેય તે અવયવો આત્મરહિત હોવાથી મૃત શરીરના અવયવોની જેમ તે અવયવોને પિતાની ઈચ્છા મુજબ તે વિનિયોગ કરી શકે નહિ અને તે અવયવો લાકડા જેવા જડ બની જાય. 152. પ્રવાસકૃણામન: સવાશીરાધિષ્ઠાતૃત્વમતિ ત , afágदेशोपचिततेज:पिण्डवदेकत्र शरीरावयवे सविशेषचतन्यसंवित्तिः स्यात् । अस्त्येव हृदयदेशे तदतिशय इति चेत, न, अनुपलम्भात् । दहन हिमकृपाणादिस्पर्शेषु हि न हृदयस्य प्रदेशान्तरस्य वा शरीरे वेदनाविशेषं पश्यामः । तस्मान्न हृत्पुण्डरीके दीपवदवस्थानमात्मनः । अत एव 'अगुष्ठमात्र पुरुषं निश्चकर्ष यमो बलात्' इति व्यासवचनमनेवंपरमवगन्तव्यम् । 152. બૌદ્ધ –જેમ પ્રદીપ ઓરડાના એક દેશમાં રહેતો હોવા છતાં આખા એારડાને પ્રકાશિત કરે છે તેમ આત્મા શરીરના એક દેશમાં રહેતો હોવા છતાં આખા શરીઝુ નિયંત્રણ – અધિષ્ઠાન કરે છે. યાયિક – આમ માનવું બરાબર નથી, કારણ કે તેમ માનીએ તો જેમ વાટની જગ્યાએ પુષ્ટ તેજને પિંડ દેખાય છે તેમ એક શરીરવયવમાં સવિશેષ ચૈતન્યનો અનુભવ થાય, પરંતુ એવો અનુભવ થતો નથી. ] બૌદ્ધ – હૃદયદેશમાં ચૈતન્યને અતિશય હોય છે. યાયિક – આમ કહેવું એગ્ય નથી, કારણ કે હૃદયદેશમાં ચૈતન્યના અતિશય અનુભવ થતો નથી. અગ્નિ, હિમ, કૃપા આદિને સ્પર્શ થતાં શરીરમાં હૃદયને કે પ્રદેશતરને વિશેષ વેદના થતી દેખાતી નથી. હપુડરીકમાં દીપની જેમ આત્માનું અવસ્થાન નથી. તેથી જ અંગુષ્ઠમાત્ર પુરુષને યમે બળપૂર્વક (હૃદયદેશમાંથી બહાર ખેંચી કાઢયો' એ વ્યાસ વચન આભપરક નથી એમ સમજવું. 15. વઢિ તુ મને વ શવૃત્તરગુપૂરિમાઈનસ્થા સંચરત: શરીરnfઘાતૃत्वमात्मनः कथ्यते, तथाऽपि सहसैव चिरपोषितागतदयितजनदर्शनोद्गतसकलशरीर Page #261 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક આત્માનું કર્તુત્વ કેવી રીતે ઘટે ? व्यापिस्वेदरोमाञ्चादिदर्शनं विरुध्यते । न च द्वयोरण्वोरात्ममनसोः कर्तृकरणव्यवस्थाऽपि निर्वहतीति । तस्मान्नाणुरात्मा न च शरीरपरिमाण इति व्यापक एवावशिष्यते । तदेवं वाराणस्यामप्ययमात्मा विद्यत एवेति तत्र तत्कार्यदर्शनमवकल्पते, नान्येन गमनादिप्रकारेणेति । 153. મનની જેમ શરીરના એક દેશમાં આમ રહેતો હોઈ આશુ સંચરણથી તે આખા શરીરને અધિષ્ઠાતા ઘટે છે એમ જે આત્માની બાબતમાં ક૯પવામાં આવે તે પણ જેને પ્રિયતમ લાંબા સમયથી પરદેશ ગયેલે છે એવી સ્ત્રી તેને આવેલા જોઈને એકદમ આખા શરીરે સ્વેદ અને રોમાંચ અનુભવતી દેખાય છે એ ઘટનાની સાથે વિરોધ આવશે. વળી, આત્મા અને મન બને અણુપરિમાણ હોય તો તેમની વચ્ચે જે કર્તા-કરણ વ્યવસ્થા છે તે પણ ઘટશે નહિ. તેથી આમાં અણુપરિમાણ પણ નથી કે શરીરમાત્રપરિમાણુ પણ નથી, એટલે તે વ્યાપક જ છે એ વિકલ્પ બાકી રહે છે. તેથી આમ બનારસમાં પણ આ આત્મા છે જ, એટલે તેનાં કાર્યોનું દર્શન ત્યાં થવું ઘટે છે, બીજી રીતે આત્માનું ગમન આદિ માનીને તે ઘટતું નથી. 154. નનું સર્વત્ર પુત્વજ્ઞાનાહિતાર્થનાત સકાળનામે જીવાત્મા મવેત ! न, सखदुःखव्यवस्थादर्शनाद् बन्धमुक्तव्यवस्थोपपत्तेश्चात्मभेदस्य दर्शयिष्यमाणत्वात् । व्यापिनः कथं कर्तृत्वमिति चेत् , ज्ञानचिकीर्षाप्रयत्नसमवाय एवास्य कर्तृत्वं, न व्यापारयोग इति निर्णीतमेतत् । 154. કેઈ કહેશે કે સર્વત્ર સુખ, દુઃખ, જ્ઞાન આદિ કાર્યો દેખાતાં હે ઈ બધા પ્રાણુઓને એક જ આત્મા હેય. આના ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, સુખ-દુ:ખ વ્યવસ્થા દેખાતા હોઈ બધા પ્રાણીઓને એક આત્મા નથી, બદ્ધમુક્તની વ્યવસ્થાને ઘટાવવા : આત્મબહુત જરૂરી છે એ અમે દેખાડવાના છીએ. જે વ્યાપક હોય તેનામાં કતૃત્વ કેવી રીતે હોય ?' એમ જો તમે પૂછો તો અમારે ઉત્તર છે કે જ્ઞાન-ચિકીર્વા-પ્રયત્નને સમવાય જ એની બાબતમાં કતૃત્વ છે, વ્યાપારને યોગ એ કત્વ નથી, એ નિર્ણત થયેલું છે. ___155. ननु व्यापिन्यात्मनि कथं शरीराद् बहिरण्वपि कार्य न दृश्यते ? कर्माक्षिप्तशरीरेन्द्रियादिसहकारिसन्निधाननिबन्धनो हि तत्कार्योत्पादः । स कथं ततो बहिर्भवेद् તિ | तस्मादनन्तरोक्तेन प्रकारेणोपपादितम् । नित्यत्वाद् व्यापकत्वाच्च परलोकित्वमात्मनः ।। 155. બૌદ્ધ — જે આત્મા વ્યાપક છે તો પછી શરીરની બહાર તેનું અણુમાત્ર કાર્ય પણ કેમ દેખાતું નથી ? Page #262 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ તૈયાયિક – તેનું કારણ એ છે કે કમથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, આદિ સહકારીઓના સન્નિધાનને લીધે તેના કાર્યને ઉત્પાદ થાય છે. એટલે આત્માનું કાર્ય કેવી રીતે શરીર બહાર હેય ? નિષ્કર્ષ એ કે અનાર કહેલી રીતે નિત્યત્વ અને વ્યાપકત્વના કારણે આત્માનું પરલેકીપણું અમે ઘટાડ્યું. 156. सूत्रकारस्तु पारलौकिकत्वसिद्धये हेत्वन्तराणि प्रत्यपादयत् । सद्यो जातस्य बालस्य वदनविकासरोदनाद्यनुमितो हर्षशोकादियोगस्तावदस्ति । युवशरीरादौ रोदनादि शाकादिकारणकमवगतम् , आननविकासादि च हर्षहेतुकम् । एवं शिशोरपि तन्निबन्धनस्तदुत्पादः । तौ च हर्षशोको सुखदुःखसाधनाधिगमतदनुस्मरणान्यतरकारणकौं भवितुमर्हतः, तथा दृष्टत्वात् । इह चास्य न सखदुःखसाधनपदार्थानुभवः तदानीमस्तीति तदनुस्मरणेमेव हर्षशोकहेतुर्भवेत् । तदनुस्मरणमपि तदनुभवप्रभवम् , अनुभवश्चेह जन्मनि सद्यो जातस्य न समस्तीति जन्मान्तरानुभूतसखदु:खसाधनानुस्मरणनिमित्तक एवास्य हर्षशोकसमुत्पाद इति जन्मान्तरानुगमान्नित्य आत्मा । - 156. આત્માના પરફેકીપણાની સિદ્ધિ માટે સૂત્રકાર ગૌતમે બીજા હેતુઓ જણાવ્યા છે. તાજા જન્મેલા બાળકના વદનવિકાસ, રોદન આદિ ઉપરથી બાળકને હર્ષ, શોક આદિને યોગ અનુમિત થાય છે. યુવાન શરીર આદિમાં રોદન વગેરેનું કારણ શેક આદિ છે અને વનવિકાસ આદિનું કારણ હષ આદિ છે એમ આપણે જાણ્યું છે. એ જ રીતે નવજાત શિશુમાં પણ વદનવિકાસ, દિનની ઉત્પત્તિનું કારણ કમથી હર્ષ અને શક છે. અને તે હર્ષ–શક સુખ-દુઃખનાં સાધનોના દર્શનથી કે તે સાધના અનુસ્મરણથી ઉત્પન્ન થવા ઘટે છે, કારણ કે તેવું આપણે દેખ્યું છે. અહીં તાજા જન્મેલા શિશુને સુખ- દુઃખના સાધનરૂપ પદાર્થને અનુભવ તે વખતે નથી એટલે તે પદાર્થોનું અનુસ્મરણ જ તેના હર્ષશોકનું કારણ છે. તે અનુસ્મરણ પણ અનુભવજન્ય છે. અને અનુભવ તે તાજા જન્મેલ શિશુને અહીં આ જન્મમાં ઘટતું નથી એટલે પૂર્વજન્મમાં અનુભવેલા, સુખદુઃખનાં સાધનરૂપ પદાર્થોનું અનુસરણ થતાં તે અનુસ્મરણને કારણે જ તે શિશુને હર્ષ-શોકની | છે. આમ પૂર્વજન્મના અનુમાનજ્ઞાન ઉપરથી આત્મા નિત્ય પુરવાર થાય છે. 157. नन्वभिनवजीवलोकावलोकनालादनिबन्धन एवास्य मुखविकासः, तथा योनिद्वारनिर्गमनोद्गतनिरर्गलक्लेशपीडितस्य तस्य रोदनमिति न जन्मान्तरानुभूतस्मरणं कल्पयितुं युक्तम् , अतिप्रसङ्गात् । मैवं, सुखदुःखहेतुमीदृशमननुभवतोऽप्यकस्मादेव हर्षशोकदर्शनात् । 17. ચાર્વાક– અભિનવ જીવલેનું અવલોકન કરવાથી થયેલ આહલાદને લીધે તાજા જન્મેલા શિશુને મુખવિકાસ થાય છે, તથા યોનિદ્વારમાંથી બહાર નીકળવાથી ઊભા થયેલા નિરગળ કલેશની પીડા થવાથી તેને રૂદન થાય છે, એટલે પૂર્વજન્મમાં અનુભવેલ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ સુખ દુઃખના સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ કલ્પવું એગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ દેષ આવે છે. નૈયાયિક - ને. એવું નથી, કારણ કે સુખ -દુખના હેતુભૂત પદાર્થોને આમ અનુભવ્યા વિના પણ માણસને અકસ્માત જ હર્ષ–શોક થતા દેખાય છે [એનું કારણ જન્માન્તરમાં અનુભવેલ સુખ-દુઃખના હેતુભૂત પદાર્થોનું સ્મરણ છે.] ___158. ननु कमलमुकुलविकासादिवत् स्वाभाविकमेव शिशोर्मुखविकासादिकार्य स्यात् । स्वाभाविकं नाम किमुच्यते ? किमहेतुकमविज्ञातहेतुकमनियतहेतुकं वा ? न तावदहेतुकं कार्य सम्भवति, कार्यत्वहानिप्रसङ्गात् । नाप्यविज्ञातहेतुकं तद्भवितुं युक्त, कार्यमुपलभ्यत इति, तद्धेतुपरिज्ञाने यततां भवान् , किमुदास्ते ? न चासौ ज्ञातुमशक्यः, कार्यस्यैव तत्र ज्ञापकत्वात् । नाप्यनियतहेतुकं कार्य किञ्चिदस्ति, कार्योत्पादननियमेनैव हेतुनियमसिद्धेः । अत एव तत्कार्यमुत्पादयितुकामास्तन्नियतमेव कारणमुपाददते लौकिकाः । यत्राप्यनियतो हेतुर्वश्चिके गोमयादिकः । अभियुक्तास्तु तत्रापि विशेष न न मन्वते ।। तदेव कारणनियमोऽपि कार्यविशेषदर्शनाद् दुरुपहव इति मुखविकासस्य हर्ष एव कारणमवगम्यते, सहस्रकृत्वस्तथा दर्शनात् । अचेतनानां तु तामरसादीनां विकासकारणं तरणिकिरणनिकरपरिष्वङ्गाधुपलब्धम् इति तदपि न स्वाभाविकम् । तस्मान्मुखविकासस्य हर्षो हर्षस्य च स्मृतिः । સ્મતેરનુભવો હેતુઃ સ ચ ન માન્તરે શિશેn: | 158, ચાર્વાક–જેમ કમલના મુકુલને વિકાસ સ્વાભાવિક છે તેમ શિશુના મુખને વિકાસ પણ સ્વાભાવિક છે. યાયિક – તમે સ્વાભાવિક કોને કહે છે ? શું અહેતુકને કે વિજ્ઞાનહેતુકને કે અનિયતહેતુકને ? કાર્ય અહેતુક તે સંભવતું નથી, કારણ કે તેમ માનતાં તે કાર્યવની જ હાનિ થાય. કાર્યનું વિજ્ઞાનહેતુક હે વું પણ યોગ્ય નથી, કારણકે કાર્ય દેખાય છે. તેના હેતુને જાણવા આપ પ્રયત્ન કરે, શા માટે ઉદાસીન બને છે ? તેને જાણ અશક્ય નથી કારણ કે કાર્ય પિતે જ તેનું જ્ઞાપક છે. અનિયતહેતુક ક યં તો કે.ઈ છે જ નહિ. અમુક જ કાર્યની ઉત્પત્તિ કરતા હોવાથી જ તે તેને જ હેતુ છે એવો નિયમ સિદ્ધ થાય જ તે કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા લેકે તે નિયત કારણને જ ગ્રહે છે. જ્યાં કાર્યને અનિયતહેતુ, જેમકે વીંછીને છાણ આદિ, કહેવાય છે ત્યાં પણ જાણકાર તો વિશેષ માને છે જ અર્થાત છાણમાંથી જન્મતે વીછી વાંછામાંથી જન્મતા ની છ થી જુદા પ્રકારના Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ ( = વિશિષ્ટ ) હોય છે, એટલે અહીં પણ કાર્ય અનિયતકારણુક નથી પણ નિયતકારણક જ છે. તેથી જ કાયવિશેષના દર્શનને કારણે કારણનિયમ પણ દુર૫હવ છે, એટલે મુખવિકાસનું કારણ હર્ષ જ છે એમ જ્ઞાત થાય છે કારણ કે હજાર વાર તેમ આપણે દેખ્યું છે. અચેતન કમળ વગેરેના વિકાસનું કારણ સૂર્યનાં કિરાને સ્પર્શ આદિ ઉપલબ્ધ છે એટલે કમળને વિકાસ પણ સ્વાભાવિક નથી. નિષ એ કે મુખવિકાસનું કારણ હર્ષ છે, હર્ષનું કારણ સ્મૃતિ છે, સ્મૃતિનું કારણ અનુભવ છે જે અનુભવ તાજા જન્મેલા બાળકને જન્માન્તરમાં થયે છે. _159, નનુ શિર્વમાનત્તરાનુમૂતમને સર્વદ્રા સમાપ્રસન્ન, ન, થાવાર્ય कारणकल्पनात् । न हि सर्वदा सर्वस्मरणं संवेद्यते । न च तत्कल्पनायां कारणमुपलभ्यते । न चैकदर्शनात् सर्व कल्प्यं, दृष्टमपि वा निह्रोतव्यमिति परीक्षकाणामुचित एषः पन्था इत्यसकृदुक्तम् । अपि च पयसस्तृप्तिहेतुतामनुस्मरन् बालकः स्तन्याभिलाषण मातुः स्तनतटे दृष्टिं निदधाति । न चाद्य तेन तस्य तत्साधनत्वमवगतमिति जन्मान्तरे सम्बन्धग्रहणमस्य वृत्तमिति मन्यामहे । __ न चायस्कान्तदृष्टान्तसमाश्रयेण स्वाभाविकमेव तत् बालकस्य कुचकलशनिकटोपसर्पणमिति वक्तुमुचितम् , अनन्तरमेव निरस्तत्वात् । 159. ચાર્વાક– જે શિશુને જન્માક્તરમાં અનુભવેલાનું સ્મરણ થતું હોય તે તેને સર્વદા સર્વને સ્મરણની આપત્તિ આવે. નયાયિક– ના, એવું ન બને, કારણ કે જેટલું કાર્ય હોય તેટલા કારણની કલ્પના થાય છે. તેથી સર્વદા સવનું સ્મરણ સંવેદાતું નથી. સર્વદા સર્વના સ્મરણની કલ્પના કરવા માટે કોઈ પણ કારણું દેખાતું નથી. એકના દર્શન ઉપરથી સર્વેની કલ્પના કરવી જોઈએ નહિ, તેમ જ એવું દેખ્યું હોય તે તેને પ્રતિષેધ પણ કરવું જોઈએ નહિ, એ પરીક્ષકોને માટે ઉચિત છે, એ ખરે માર્ગ છે, એમ અમે વારંવાર જણાવ્યું છે. વળી, ‘તૃતિનું કારણ પયસ્ છે એનું સ્મરણ કરતું બાળક સ્તન્યના અભિલાષથી માતાના સ્તનતટે દષ્ટિ સ્થિર કરે છે. પરંતુ અત્યારે બાળકે સ્તન્ય તૃપ્તિનું સાધન છે એમ જાણ્યું- અનુભવ્યું નથી એટલે વૃતિ અને પયન્સ વચ્ચેના વ્યાતિસંબંધનું ગ્રહણ તેણે જમાન્તરમાં કર્યું છે એમ અમે માનીએ છીએ. લેહચુંબકના દૃષ્ટાન્તને આધાર લઈને બાળકનું સ્તનકલશની નિકટ જવું સવાભાવિક છે એમ કહેવું ઉચિત નથી, કારણ કે અનન્તર તેને નિરાશ કરી દીધું છે ___160. ननु च गर्भशय्याशायिनोऽपि परिपोषदर्शनात् तत्साधनोपादाने तदनुस्मरणमेव प्राप्नोति । यदि कार्यमवगम्यते तत्रापि तत्कारणमवगम्यतां, को दोष: १ तत्र तु जनयित्रीजठरपतितान्नपानपरिपाकसंक्रान्त्या तत्परिपोषमायुर्वेदविदो वदन्तीति कथं तत्र Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જગચિવ્યનું કારણ કર્મચિય स्मरणादिकल्पना ? कल्पनायां वा प्रथमं निषेकानन्तरमेव कललादिशुक्रशोणितविकारसम्भवात् तद्दशास्वपि स्मरणकल्पनाप्रसङ्गः । न च तत्कल्पनायामपि काचिदस्माकं क्षतिः । अयं तु स्तन्याभिलाषेण कुचक्षीरकलशावलोकनोपसर्पणादरो दारकस्य तदनुस्मरणकृत एवेति सर्वथा जन्मान्तरसम्बन्धानुमानान्नित्य आत्मेति । अतश्चैवं 'वीतरागजन्मादर्शनात्' न्यायसूत्र ३.१.२३] । रागादिवासनाभ्यासेन सुदृढप्ररूढेनानादिप्रबन्धप्रवृत्तेन अपरित्यज्यमानाः सरागा एव जन्तवो जायन्ते । न खलु लोके कश्चन तादृशा दृश्यते प्राणी यो जाता वीतरागश्चेति । स एष सरागो जायमानः पूर्वोपचितां रागादिवासनामनुसरतीति सिद्धो जन्मान्तरसम्बन्धः । 160, ચાર્વાક–ગર્ભાશયામાં સૂતેલાનું પણ પિષણ થતું દેખાતું હેઈ, પિષણના સાધનના ગ્રહણમાં તે પિષણનું સાધન છે એવું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે; જે કાર્ય જણાય તે ત્યાં પણ તેનું કારણ જાણે, એમાં શું દેશ છે ? નૈયાયિક— ત્યાં તો જનનીના જઠરમાં પડેલા અન્ન-પાનના પરિપાકની સંક્રાંતિથી તેને પરિપષ થાય છે એમ આયુર્વેદાચાર્યો કહે છે, એટલે ત્યાં સ્મરણ વગેરેની કલ્પના શા માટે? ત્યાં સ્મરણ વગેરેની કલ્પના કરવામાં આવે તે નિષેક પછી તરત જ કલ આદિ શુ વિહાર સંભવતે તે દશાઓમાં પણ સ્મરણની કલ્પના કરવી પડવાની આપત્તિ આવે. વળી, સ્મરણની કલ્પના કરવામાં અને તે કંઈ હાનિ નથી. સ્તન્યના અભિલાષને લીધે. કચરૂપી ક્ષીરકલશન દર્શન થતાં તેની નજીક જવામાં બાળકને આ આદર તેના અનુસ્મરણને કારણે જ હોય છે, એટલે સર્વેથા પૂર્વજન્મ સાથેના તેના સંબંધના અનુમાનજ્ઞ નથી નિશ્ચિત થાય છે કે આ આત્મા નિત્ય છે, અને એટલે જ [ગૌતમે આમ કહ્યું છે કે વીતરાગને જન્મ થતો દેખાતું નથી. રાગ આદિની વાસનાના અભ્યાસથી સુદઢ પ્રરૂઢ થયેલી અનાદિ પરંપરામાં ચાલ્યા આવતા હોવાથી સરીગ જ પ્રાણીઓ જન્મે છે. ખરેખર જગતમાં એ કઈ પ્રાણી દેખાતે નથી જે જમેલો હોય અને વીતરાગ હોય. આ પેલે રાગસહિત જન્મ પ્રાણી પૂર્વે ઉપસ્થિત કરેલી રાગ આદિની વાસનાને અનુસરે છે, એટલે જન્માન્તર સાથે તેને સંબંધ પુરવાર થયો. 161. તથા ૨ વિજ્ઞાન્ત ટોમમાત્રjરાયTI: | द्रव्यसंग्रहणैकाग्रमनसा मूषकादयः ।। मनाभवमयाः केचित् सन्ति पारावतादयः । कूजत्प्रियतमाचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचित् क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥... Page #266 -------------------------------------------------------------------------- ________________ કમવૈચિત્ર્યને ખુલાસો जगतो यच्च वैचित्र्यं सुखदुःखादिभेदतः । कृषिसेवादिसाम्येऽपि विलक्षणफलोदयः ।। अकस्मान्निधिलाभश्च विद्यत्पातश्च कस्यचित् । क्वचित् फलमयत्नेऽपि यत्नेऽप्यफलता कचित् ॥ तदेतद् दुर्घट' दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनादृष्टमुपेतव्यमस्य किञ्चन कारणम् ।। अदृश्यो भूतधर्मस्तु जगद्वैचित्र्यकारणम् । यदि कश्चिदुपेयेत को दोषः कर्मकल्पने ॥ संज्ञामात्रो विवादश्च तथा सत्यावयोर्भवेत् । भूतवद् भूतधर्मस्य न चादृश्यत्वसम्भवः ।। दृष्टश्च साध्वीसुतयोर्यमयोस्तुल्यजन्मनोः । विशेषो वीर्यविज्ञानसौभाग्यारोग्यसम्पदाम् ।। स्वाभाविकत्वं कार्याणामधुनैव निशकृतम् । तस्मात् कर्मभ्य एवेष विचित्रजगदुद्भवः ।। 161, કેટલાંક મૂષક આદિ પ્રાણુઓ લોભમાં જ પરાયણ અને દ્રવ્યને સંગ્રહ કરવામાં જ એકાગ્ર મનવાળા જન્મે છે. કેટલાંક પારેવાં આદિ પ્રાણુઓ કામવાસનામય અને કૃજતી પ્રિયતમાની ચાંચને ચુંબવામાં અસક્ત ચિત્તવાળા જ જન્મતા હોય છે. કેટલાંક સપ આદિ પ્રાણીઓ ક્રોધપ્રધાન અને બળબળતી ઝેરરૂપી અગ્નિની જવાળાઓથી ભરપૂર મુખવાળા જન્મે છે. જગતમાં સુખદુઃખ આદિના ભેદથી વૈચિત્ર્ય છે. એક સરખી ખેડ અને સેવા આદિ હોવા છતાં તેમનાં ફળ વિલક્ષણ હોય છે; કોઈને અકસ્માત નિધિલાભ થાય છે અને કેઈન ઉપર અકસ્માત વીજળી પડે છે કેટલાકની બાબતમાં પ્રયત્ન કર્યા વિના તેમને ફળ મળે છે અને કેટલાકની બાબતમાં સખત પરિશ્રમ કરવા છતાં તેમને ફળ મળતું નથી –આ બધુ વૈચિય દુષ્ટ કારણેથી ધટાવવું દુષ્કર છે, કારણ કે બધાં દૃષ્ટ કારણે વ્યભિચારી છે. તેથી એનું કોઈ અદષ્ટ કારણ સ્વીકારવું જોઈએ. જે કોઈ અદશ્ય ભૂતધર્મને જગતના વૈચિત્ર્યનું કારણ માનવામાં આવે તે પછી કર્મને જગતના વૈચિયનું કારણ ક૯પવામાં શ ષ છે ? તેમ હતાં આપણા બને વચ્ચે કેવળ સંજ્ઞાની બાબતમાં જ વિવાદ રહે. ભૂતની જેમ ભૂતધર્મનું અદશ્ય હેવાપણું સંભવતું નથી. સાધ્વી પતિવ્રતા સ્ત્રીના બે જોડિયા પુત્રોમાં વીર્ય, વિજ્ઞાન, સૌભાગ્ય અને આરોગ્યરૂપ સંપત્તિ બાબતે ભેદ દેખાય છે. કાર્યોનું સ્વાભાવિક હોવાપણું હમણાં જ અમે નિરાકૃત કર્યું છે. તેથી કર્મો થકી જ આ વિચિત્ર જગતને ઉભવ છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २४२ કર્મચિયને ખુલાસો 162. कर्मणां ननु वैचित्र्यं कर्मान्तरकृतं यदि । अनिष्टं तत् स्वत:सिद्धं जगत्येव तदिष्यताम् ॥ कर्मणां शास्त्रतो ज्ञाता विचित्रफलशक्तता । दृष्टार्थेषु च वाक्येषु दृष्टा प्रत्यक्षतोऽपि सा ।। तस्माद् दृष्टस्य कार्यस्य युक्ता कारणकल्पना । कारणस्य त्वदृष्टत्वात् किं हेत्वन्तरचिन्तया ।। हेत्वतन्तरं तु तद्धेतो स्तीत्येतावतैव किम् । दृष्टस्याप्यस्य कार्यस्य युज्यते हेत्वपह्नवः ।। हेत्वन्तरनिमित्तेऽपि कर्मवैचित्र्यकल्पने । संसारस्य त्वनादित्वान्नानवस्था भयावहा ।। तथा च पुण्यः पुण्येन पापः पापेन कर्मणा । जायते जन्तुरित्येवं धर्मशास्त्रेषु पठ्यते ॥ तस्मात् कुतर्कमूलेन दृष्टकार्योंपधातिना । सर्वलोकविरुद्धेन चोयेन कृतमीदृशा ।। तस्मात् कल्प्यानि कर्माणि दृष्टकार्योपपत्तये । एषां च क्षणभङ्गित्वात् संस्कारद्वारिका स्थितिः ।। स कर्मजन्यसंस्कारो धर्माधर्मगिरोच्यते । विना च नित्यमात्मानं क धर्माधर्मयोः स्थितिः ॥ 162. यावा-भानु वैचित्र्य अन्ति२०४न्य होय तो अनवस्याहोष सावे. या દોષમાંથી બચવા કર્મોનું વૈચિત્ર્ય સ્વતઃ સિદ્ધ છે એમ જે કહેતા હો તો અમે કહીશું કે જગતवैयिन्यमा (= सवैथिम्यमा) ॥ स्वत:सित्व तमे छ।, माना. તૈયાયિક – આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે કર્મોની વિચિત્ર ફળ દેવાની શક્તિ શાસ્ત્રમાંથી જ્ઞાત થાય છે. [ અગ્નિહોત્ર વગેરે કર્મોની જુદાં જુદાં ફળો આપવાની શક્તિ શાસ્ત્રમાંથી જાણી અમુક ફળને વાંછુ અમુક કર્મમાં પ્રવૃત્ત થાય છે, તે કમમાં પ્રવૃત્તિ માટે કારણ તરીકે કર્માન્તરની જરૂર નથી.] આયુર્વેદશાસ્ત્રમાં દૃષ્ટાથ વાકયેની બાબતમાં કર્મની વિચિત્ર ફળ દેવાની શક્તિ આપણે પ્રત્યક્ષ દેખી છે. [ અર્થાત્ હરડેભક્ષણ આદિ કર્મોની જુદાં જુદાં ફળ આપવાની શક્તિ આયુર્વેદશાસ્ત્રના વાકયથી જાણ તે કર્મો કરનારને તે ફળની પ્રાપ્તિ થતી પ્રત્યક્ષ દેખી છે. ] તેથી દષ્ટ કર્યાના કારણની કલ્પના કરવી ઉચિત છે, પણ કારણ અદષ્ટ હોવાથી તે કારણના કારણની કલ્પના કરવાનું શું પ્રયોજન ? તે કારણનું અન્ય કારણ નથી એટલા માત્રથી જ શું આ દૃષ્ટ કાર્યના હેતને Page #268 -------------------------------------------------------------------------- ________________ કમચિયને ખુલાસે (= १२४ना) प्रतिषेध व योग्य छ ? ते १२९ नु (मयियनु) अन्य २५ ( કર્માન્તર) ક૯૫વામાં આવે તે પણ સંસાર અનાદિ હોવાથી અનવસ્થા ભયાવહ નથી. વળી ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુણ્યથી પુણ્ય જતુ અને પાપથી પાપજતુ જન્મે છે. તેથી तभूख, आर्यनाश, सावि३६ सेवा ॥ वांधायी - प्रश्नयी सयु". भारे, ह કાર્યને ખુલાસો કરવા કર્મોની કલ્પના કરવી જોઈએ. અને કર્મો ક્ષણભંગી હોવાથી સંસ્કાર દ્વારા કર્મોની સ્થિતિ છે. તે કમજન્ય સંસ્કારને ધમ-અધર્મ શબ્દથી અમે જણાવીએ છીએ. નિત્ય આત્મા વિના ધર્મ અને અધર્મની સ્થિતિ નથી. 163. नित्यस्तस्माद्भवति पुरुषः स्वप्रणीतानुगच्छ धर्माधर्मक्रमपरिणतानन्दतापापभोगः । प्रामाण्यं च स्फुटमभिहितं पूर्वमेवागमानां तेभ्योऽव्यात्मा जनननिधनातीततत्त्वः प्रसिद्धः ।। यद्विज्ञानघनादिवेदवचनं तत्पूर्वपक्षे स्थितं । पौर्वापर्यविमर्शशून्यहृदयैः सोऽर्थो गृहीतस्तदा । मैत्रोय्या परिचोदितस्तु भगवान् यद्याज्ञवल्क्योऽब्रवीत् आत्मा नैव विनश्यतीति तदिदं सिद्धान्तसारं वचः ॥ तेनात्मनित्यत्वसमर्थनेन सुस्पष्टसिद्धः परलोकमार्गः । .. य एव देहान्तरसङ्गमोऽस्य तमेव तज्ज्ञाः परलोकमाहुः ।। इति कवलने मांस्पाकानां परस्वपरिग्रहे कितवजनतागोष्ठयां वेश्यामुखाम्बुजचुम्बने । रतमतिरभूद् धूर्तो मत्वा भवान्तरनास्तितां तदयमधुना तत्संसिद्धेरहो बत दूयते ।। तस्मान्नित्योऽयमात्मा न च कलुषफलस्तस्य नैसर्गिकोऽयं रागद्वेषादियोगोऽपि तु सकलगुणापोढमेवास्य रूपम् । तेनानादिप्रबन्धोपचितपरिणमत्कर्मपाकोपनीतं दुःखं संत्यज्य नि:श्रेयसमखिलभयातीतमाप्तुं यतेत ।। इति श्री भट्ट जयन्तकृतौ न्यायमञ्जर्या सप्तममादिकम् सुस Page #269 -------------------------------------------------------------------------- ________________ આત્મનિત્યાદિને ઉપસંહાર 163. તેથી આત્મા નિત્ય છે. પોતે કરેલાં કર્મોને અનુસરતા ધર્મ અને અધર્મથી ક્રમથી જન્મેલાં સુખ અને દુઃખને તે ઉપભોગ કરે છે. આગમોનું પ્રામાણ્ય ફુટપણે અમે પહેલાં જ જણાવ્યું છે. તે આગમમાંથી પણ આત્મા જન્મ-મરણથી પર એવું તવ છે એમ પ્રસિદ્ધ છે. “આત્મા વિજ્ઞાનઘન જ છે' આદિ વેદવચન પૂર્વપક્ષ રજુ કરે છે, પૌપને વિચાર કરવાની ક્ષમતા વિનાના હૃદયવાળાઓએ તે અર્થને તે જ ગ્રહણ કરી લી. મૈોયીએ જ્યારે ભગવાન યાજ્ઞવલક્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા કે આત્મા નાશ પામતો જ નથી. આ વચન જ સિદ્ધાંતના સારરૂપ છે. તેથી આત્માના નિયત્વનું સમર્થન કરવાથી પરલોકમાગ સ્પષ્ટપણે સિદ્ધ થયો. [ આ જન્મના દેહને છોડી જન્માક્તરમાં 1 અન્ય દેહની સાથે આત્માનો સંબંધ થવો તેને જ તજજ્ઞો પરલોક કહે છે. ભવાન્તર ( =પરલક) નથી એમ માની જે ધૂત પરસ્ત્રીમાં, જુગારીઓની ગોષ્ઠીમાં, વેશ્યાઓના મુખકમળને ચુમવામાં આસક્ત બુદ્ધિવાળે છે તે હવે પરલેકની સિદ્ધિ થતાં દુ:ખી થાય છે–પરિતાપ પામે છે. નિષ્કર્ષ એ કે આ આત્મા નિત્ય છે, કલુષફળ તેનું નૈસગિક નથી; રાગ-દ્વેષને યોગ પણ તેને સ્વાભાવિક નથી; બધા ગુણેથી રહિત જ તેનું સ્વરૂપ છે અનાદિ પ્રવાહમાં ઉપચિત થયેલાં અને ફળમાં પરિણમતાં કર્મોથી જન્ય દુખ સંપૂર્ણપણે ત્યજીને અખિલ ભયાથી પર નિઃશ્રેયસૂને માટે તે પ્રયત્ન કરે. જયન્તભત ન્યાયમંજરીનું સાતમું આલિંક સમાપ્ત Page #270 -------------------------------------------------------------------------- ________________ अष्टमम् आह्निकम् [ gીક્ષા] 1. आत्मानन्तरं विभागसूत्रे शरीरनिर्देशात् तदनुक्रमेण तत्स्वरूपनिरूपणार्थमाहવેદ્રિયાશ્રય: સારી [ભ્યાયસૂત્ર ૨.૨.૨૨] | शरीरस्य यल्लक्षणं येन च रूपेण भाव्यमानस्यापवर्गोपयोगिता तदुभयमपि प्रतिपाद्यते । આઠમું આહ્નિક [૧. શરીર પરીક્ષા ] 1. પ્રમેયોની ગણતરીના સૂત્રમાં આત્મા પછી શરીરને ઉલેખ હોઈ, તે અનુક્રમમાં શરીરના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર ગૌતમ કહે છે, “શરીર ચેષ્ટા, ઇદ્રિય અને અર્થને આશ્રય છે.' [ ન્યાયસૂ૦ ૧ ૧,૧૧] - શરીરનું જે લક્ષણ છે તે અને શરીરના જે રૂપની ભાવના ( = ધ્યાન) અપવર્ગમાં ઉપયોગી છે તે બન્નેનું પ્રતિપાદન અમે કરીશું. . 2. तत्र शरीरत्वमेव तावत् प्रथमं शरीरस्य लक्षणम् । तेन हि समानासमानजातीयेभ्यस्तद् व्यवच्छिद्यते । तस्मिन् सत्यपि चेष्टेन्द्रियार्थाश्रयत्वं यदस्य लक्षणमुच्यते, तत् तेन रूपेणात्मना भोगायतनं शरीरमिति ज्ञापयितुम् । चेष्टेन्द्रियार्थाश्रयतया हि शरीरमात्मनो भोगायतनं भवति । मुमुक्षुणा च सुख-दुःखोपभोगरहितात्मतत्त्वस्वभावनिःश्रेयसाधिगमविनिहितमनसा तथा भोगाधिष्ठानतया शरीरं भावयता तत्परिहरणे यत्नः कार्य इत्याचार्यश्चेष्टेन्द्रियार्थाश्रयत्वमस्य लक्षणमुक्तवान् । 2. તેમાં પ્રથમ શરીરત્વ જ તે શરીરનું લક્ષણ છે, કારણ કે તેના વડે જ તે સમાન જાતીય [ આત્મા આદિ પ્રમેયે ] અને અસમાનજાતીય પ્રમાણ આદિથી શરીરની વ્યાવૃત્તિ થાય છે. તે લક્ષણ હોવા છતાં ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થના આશ્રયપણુને શરીરનું લક્ષણ કહેવામાં આવ્યું છે તે તો તે રૂપે શરીર આત્માનું ગાયતન છે એ દર્શાવવા માટે. ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થને આશ્રય હેવાને કારણે જ શરીર આત્માના ભેગનું આયતન ( = અધિકાન ) બને છે. મોક્ષની ઈચ્છાવાળા, સુખદુઃખના ઉપભોગથી રહિત આત્મતત્ત્વના સ્વભાવભૂત નિ: શ્રેયસૂને પામવામાં લાગેલા મનવાળા તથા શીરને આત્માના ભાગના અધિષ્ઠાનરૂપે ભાવતા વે શરીરનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ; એટલા માટે આચાર્યે ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થના આશ્રયપણાને શરીરનું લક્ષણ કહ્યું છે. 3. ननु चेष्टा क्रिया । क्रियाश्रयत्वे च सत्यपि न वृक्षादीनां शरीरत्वमित्यतिव्यापकं लक्षणम् । न, विशिष्टचेष्टाश्रयत्वस्य विशिष्ट प्रमेयलक्षणप्रक्रमतोऽवसीयमान Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શરીક્ષક્ષણુ અઘ્યાતિ અને અતિયાપ્તિ દેષોથી રહિત છે त्वात् । हिताहितप्रप्तिपरिहारयोग्यव्यापाराधिकरणं शरीरमुच्यते, न चेष्टामात्रस्याधिष्ठानम् । रथादिनाऽपि नातिव्याप्तिः, यथोक्तप्रक्रमवशादेव 'अन्येन प्रेरणायामसत्याम्' इति विशेषलाभात् । आत्मप्रयत्नातिरिक्तप्रेरक निरपेक्ष हिताहितोपादानपरित्यागोपाधिकचेष्टाविशेषाश्रयः शरीरमित्यर्थः । 3. શકાકાર- ચેષ્ટા તેા ક્રિયા છે વૃક્ષ વગેરે પણ ક્રિયાના આશ્રયેા હોવા છતાં તેમનામાં શરીરત્વ નથી, એટલે આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળુ છે. નૈયાયિક—ના, આ લક્ષણ અતિવ્યાપ્તિદેવાળું નથી, કારણ કે વિશિષ્ટ ( અર્થાત્ મેક્ષ પ્રાપ્તિ માટે જાણવા જરૂરી ) પ્રમેયના લક્ષણના પ્રક્રમ ઉપરથી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રમપણાને નિશ્ચય થાય છે. તિપ્રાપ્તિ અને અતિપરિદ્વાર માટેના યોગ્ય વ્યાપારનું અધિષ્ઠાન શરીર કહેવાય છે, ચેષ્ટામાત્રનું અધિષ્ઠન શરીર કહેવાતું નથી. થ વગેરેમાં પણુ શરીરનુ" સક્ષણ લાગું પડતું નથી અને અતિભ્યાપ્તિ થતી નથી, કારણ કે થેકત પ્રક્રમને લીધે અન્યની પ્રેરણા ન હૈાવા છતાં' એવા વિશેષના લાભ છે. આત્મપ્રયત્નથી અતિરિકત અન્ય પ્રેરઢની અપેક્ષા વિના હિતપ્રાપ્તિ અને અહિતયાગરૂપ ઉપાધિને લીધે થતી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રય શરીર છે, એવા અથ છે. 4. ननु पाषाणान्तर्गतमण्डूकादिशरीरेषु तदाश्रयत्वादर्शनादव्याप्तिः । न, योग्यतायास्तत्रापि भावात् । सत्यामपि क्रियायोग्यतायां सर्वतो निर्विवरनिबिडदृषत्कर्परोपरुद्धावकाशतया चलितुमसौ न प्रभवति भेको वराकः । तथा च स्फुटिते तस्मिन्नेवाश्मनि तत्क्षणमेवासौ चलन् दृश्यते इति निबिडपाशसंयतशरीरवत् तदानीं चेष्टाया अदर्शनेऽपि नाव्याप्तिः । શંકાકાર—પાષાણાન્તગ ત દેડકાનાં શરીરમાં ચેષ્ટાશ્રયત્વ દેખાતુ` નથી એટલે પ્રસ્તુત લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. 4. નૈયાયિક— ના, અવ્યાપ્તિદેષ નથી આવતા, કારણ કે તે પાષાણાન્તગ ત દેડકાએનાં શરીરશમાં પણુ ચેષ્ટાના આશ્રય બનવાની યોગ્યતા રહેલી છે. તે દેડકાનાં શરીરમાં ક્રિયા કરવાની યોગ્યતા હોવા છતાં ચારે બાજુથી વિવરરહિત, નિબિડ, પથરા-ઠીકરાંથી ઘેરાયેલા અવકાશમાં બિચારા દેડકા હલનચલન કરી શકતા નથી. પરંતુ જ્યારે તે પથરા તૂટે છે ત્યારે તે જ ક્ષણે તે હલનચલન કરતા દેખાય છે, એટલે મુકેટાટ બાંધવામાં આવેલા બંધનથી જકડાયેલા શરીરની જેમ તે વખતે ચેષ્ટા ન દેખાતી હૈ।વા છતાં અવ્યાપ્તિ નથી. 5. મુમુક્ષુરારીરમેન અમિસ્ત્ય, તેન ન મજૂરારીરાતિમિર્ખ્યાńિ:, અક્ષળીयत्वात् तेषामिति । तदयुक्तं, नियतस्य मुमुक्षूणां शरीरस्याभावात् । तादृशि च भेकादिशरीराणि नितरां निर्वेदकारीणि भवन्ति, मुमुक्षुरपि च कर्मविपाकमनेकप्रकार - Page #272 -------------------------------------------------------------------------- ________________ શરીર ઇન્દ્રિયોને આશ્રય કેવી રીતે ? ૨૪૭ माकलयन् मण्डूकीभावमात्मनोऽपि न न शङ्कते । प्रत्यासन्नापवर्गपुरप्रवेशविपश्चित्तमपश्चिमजन्मानं मुमुक्षु प्रति लक्षणाद्युपदेश एव कोपयुज्यते ? इत्यतः पूर्वोक्त एवाव्याप्तिपरिहारः श्रेयान् । 5. કેટલાક કહે છે કે લક્ષ્ય છે મુમુક્ષુનું જ શરીર, તેથી દેડકાને શરીર આદિને લીધે અવ્યાપ્તિ થતી નથી, કારણ કે તે શરીરે અલક્ષણય છે. પરંતુ તેઓનું આમ કહેવુ યોગ્ય નથી, કારણ કે મુમુક્ષને અમુક જ શરીર હોય છે એવું નથી. તેવા દેડકા આદિના શરીર નિતરાં નિર્વેદ જમાવે છે અને મુમુક્ષુ પણ અનેક પ્રકારનો કવિપાક પામીને આત્માનો દેડકારૂપ ભાવ થવાની શંકા નથી સેવતા એમ નહિ. મોક્ષરૂ૫ નગરમાં જેને પ્રવેશ તદ્દન નજીક છે અને જેને પુનર્ભવ નથી એવા વિવેકી મુમુક્ષુ પ્રતિ લક્ષણ આદિના ઉપદેશની ઉપયોગિતા જ કયાં છે ? એટલે પૂર્વોકત જ અવ્યાપ્તિ પરિહાર વધુ સારો છે. 6. भवत्वेवं चेष्टाश्रयत्वं शरीरलक्षणम् , इन्द्रियाश्रयत्वं तु कथम् ? भौतिकानि हीन्द्रियाणि स्वावयवसमाश्रितानि घ्राणनयनस्पर्शनरसनानि । श्रोत्रमनसी तु नित्यद्रव्यत्वादनाश्रिते एवेति कमिन्द्रियाश्रयता शरीरस्येति ? 6. શંકાકાર– ચેષ્ટાશ્રયત્વ એ શરીરનું લક્ષણ ભલે હે પરંતુ ઇન્દ્રિયાશ્રયત્ન શરીરનું લક્ષણ કેવી રીતે ઘટે ? શ્રેણ, રસન, નયન અને સ્પર્શન આ ચાર ઈદ્રિય ભૌતિક છે અને પિતાના અવયમાં સમવાયતંબ ધથી રહે છે. શ્રેત્ર અને મન એ બે તે નિત્ય દ્રવ્યો છે તેથી કયાંય આશ્રિત નથી જ. તો પછી શરીર ઈન્દ્રિયોને આશ્રય કેવી રીતે ? * 7. દવે? | નાત્રાધારા માવ સાથયાર્થ, વિનુ તદ્દનુબ્રાહ્મવાત તાશ્રિતાનીन्द्रियाण्युच्यन्ते । देशकालदशानुकूलपथ्यभोजनाभ्यङ्गव्यायाममर्दनाधुपचारोपचितशरीरस्य हि पुसः पटुतराणि स्वविषयग्रहणे भवन्तीन्द्रियाणि दीर्घाध्वलङ्घनकदशनशुष्कजरत्पुरन्ध्रिसेवनादिक्लिष्टशरीरस्य हि पुंसो मन्दशक्तीनि भवन्तीति तदनुग्राहकत्वादिन्द्रियाणामाश्रयः शरीरम् । 7. યાયિક– અમે ઉત્તર આપીએ છીએ. અહી આશ્રયને અથ’ આધારાધેયભાવ નથી, પરંતુ શરીરથી ઇન્દ્રિય અનુગ્રાહ્ય હોવાથી શરીરને ઇન્દ્રિયને આશ્રય ગયે છે. દેશ. કાલ અને દશાને અનુકૂળ પથ્ય ભોજન, અભ્યગ, ન્યાયામ, મદન વગેરે ઉપચારોથી પુષ્ટ શરીરવાળા પુરુષની ઇન્દ્રિયો પિતાને વિષયનું ગ્રહણ કરવામાં વધારે પટુ બને છે. લાંબાં લાંધણ, ખરાબ અન્ન, શુષ્ક-ઘરડી સ્ત્રીનું સેવન વગેરેથી કલેશ પામેલા શરીરવાળા પુરુષની ઇન્દ્રિયેની શકિત મંદ પડે છે. આમ, શરીર ઇન્દ્રિયનું અનુગ્રાહક હેવાથી, શરીર ઈદ્રિયોને આશ્રય છે. 8. अर्थानां तु रूपरसगन्धादीनां केषाञ्चिदाश्रयः शरीरं भवत्येव तत्समवयिनां, न तु तावता किञ्चिद् भोगायतनत्वोपयोगि रूपमभिहितं भवति । लक्षणमपि तदति Page #273 -------------------------------------------------------------------------- ________________ २४८ શરીર એને આશ્રય ક્યા અર્થમાં व्यापकं, रूपरसादिसमवायस्य वृक्षादावपि भावात् । तस्मात् तदर्थाश्रयत्वमीदृशमत्र विविक्षितं य एते परवनितादिशरीरवर्तिनः प्रविकचमुचुकुन्दकुन्दकन्दलकुमुदकुड्मलादिबाह्यविषयसमवायिनश्च रूपरसादयोऽर्था रमणीयतामादधाना रागवृद्विहेतवो भवन्ति भोक्तुरात्मनः शरीरे सति, न शरीररहितस्येत्यर्थानां भोगसाधनभावादाश्रयः शरीरम् । अतः सुष्ठुक्तं चेष्टेन्द्रियार्थाश्रयः शरीरमिति । तदित्थं भोगायतनत्वेन बन्धहेतुत्वाद्धयमित्यर्थः । 8. is अर्थात् मारीभां समवायसवयी रहेता ३५, २स, मध वगैरे અર્થોનો આશ્રય શરીર છે જ પરંતુ તેની ભેગાયતનને ઉપયેગી એવું લક્ષણ કહ્યું ન ગણુય. વળી, તે લક્ષણ અતિવ્યાપક છે કારણ કે રૂ૫ રસ, વગેરે સમવાયસંબંધથી વૃક્ષ આદિમાં પણ રહે છે તેથી તે અર્થોનું આયપણુ જે અહી વિવક્ષિત છે તે આ જાતનું છે – આ જે પરવનિતા વગેરેના શરીરમાં સમવાય સંબંધથી રહેતા અને પ્રકુલ મુચુકુન્દ, કુન્દ, કન્દલ, કમુદની કળીઓ વગેરે બાહ્ય વિષમાં સમવાયસંબધથી રહેતા રૂપરસ આદિ અર્થે રમણીયતાનું સર્જન કરી ભોકતા આત્માના રાગની વૃદ્ધિનાં કારણ બને છે. –સશરીર ભકતા આત્માના, શરીરરહિત ભ કતા આત્માને નહિ. આમ રૂ૫ રસ વગેરે અર્થો ભોગનાં સાધને લેવાથી શરીર તેમને આશ્રય છે. તેથી યોગ્ય જ કહ્યું છે કે શરીર ચેષ્ટા, ઇન્દ્રિય અને અયને આશ્રય છે. નિષ્કર્ષ એ કે આમ શરીર ગાયતનરૂપે બંધનું કારણ હાઈ હેય છે એ તાત્પર્યાથ છે. 9. तदिदानीमस्मदादिशरीर किं पार्थिवमेव किं वा नानाभूतनिर्मितमिति परीक्ष्यते । ननु किमनया परीक्षया प्रयोजनम् ? निःश्रेयसोपयोगो हि यः शरीरस्य दर्शितः । सोऽनेकप्रकृतित्वेऽपि न स तस्य विशिष्यते ॥ मैवं वोचः । प्रतिपन्नस्वरूपस्य चिन्त्या कार्योपयोगिता । कार्यः कार्यार्थिनाऽप्यादौ यत्नस्तद्रूपनिर्णये ॥ तथा चेन्द्रियाणि भौतिकत्वाहङ्कारिकत्वादिविवेकेन परीक्षिष्यन्ते, अर्था अपि कति किंगुणा इति, बुद्धिरपि किं प्रधानस्य प्रथमो विकारो महच्छब्दवाच्यः उतात्मन एव धर्मो ज्ञानाख्यः क्षणिक इत्येवं सर्वत्र द्रष्टव्यम् । 9. આપણું શરીર શું પાર્થિવ છે કે અનેક ભૂતોનાં બનેલાં છે એની પરીક્ષા હવે અમે કરીએ છીએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ આપણાં શરીરે પૃથવીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતનાં ૧ ૨૪૯ શંકાકાર– આ પરીક્ષાનું પ્રયોજન શું છે? શરીરને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં જે ઉપયોગ દર્શાવ્યો છે તેમાં શરીર અનેક ભૂતસ્વભાવ હોય ( અર્થાત્ શરીરનું ઉપાદાનારણસમવાયીકારણે અનેક ભૂત હેય) તે પણ કઈ ફેર પડતો નથી નૈયા વિક– આવું ન કહે [ શરીર વગેરેના ] સ્વરૂપનો નિર્ણય કર્યા પછી જ તેમની કાર્યમાં મેિ ક્ષ પ્રાપ્તિ વગેરેમાં ] ૯૫ગિતા વિચારવી જોઈએ. તેથી કાર્યાથી પુરુષોએ પણ સો પ્રથમ તેમના સ્વરૂપને નિર્ણય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. [ શરીરના રૂપની પરીક્ષાની જેમ ] ઈનિદ્ર ભોતિક છે કે આહકારિક, વગેરે વિવેચના દ્વારા અમે ઈન્દ્રિયસ્વરૂપની પરીક્ષા કરીશું. અર્થો પણ કેટલા છે અને શા ગુણે ધરાવે છે એની પરીક્ષા પણ અમે કરીશુ. વળી, બુદ્ધિ પણ શુ પ્રધાનને “મહત' શબ્દ વા પ્રથમ વિકાર છે કે આત્માને જ્ઞાન નામને ક્ષણિક ધમ છે એની પરીક્ષા અમે કરીશુ. આમ સર્વત્ર સમજવું જોઈએ. 10. तत्र पार्थिवमेवास्मदादिशरीरमिति केचित् , असाधारणो हि धरणिधर्मो गन्धस्तस्मिन्नुपलभ्यते इति । पृथिव्युदककारणमित्यन्ये, क्लेदस्यापि तस्मिन् दर्शनात् , असति हि सलिलसंसर्गे न पार्थिवावयवाः क्लेदमनुभवन्तीति । क्षितिजलज्वलनजनितमित्यपरे, गन्धक्लेदवदूष्म गोऽपि तत्रोपलम्भादिति । वसुमतीसलिलसितेतरसरणिसमीरणरचितमिति चान्ये, रचनाविशेषस्य पवनकार्यस्य तत्रावधारणादिति । अवनिवनदहनपवनगगनविनिर्मितमिति चापरे, गन्धादिवदवकाशस्याप्याकाशकार्यस्य तत्र दर्शनात् । सुषिर हि शरीरमुपलभ्यते । अवकाशे चाकाशैकदेशेऽप्यवच्छेदाभिप्रायेण श्रोत्रवद् भक्तया तत्कार्यत्वव्यपदेश इति । 10શરીરસ્વરૂપની બાબતમાં. આપણાં માનવ શરીરે પાર્થિવ જ છે એમ કેટલાક માને છે કારણ કે પૃથ્વીને અસાધારણ ધર્મ ગંધ તેમાં ઉપલબ્ધ થાય છે, પૃથ્વી અને ઉદક બે સમવાયીકારણથી ઉત્પન્ન થયેલું તે છે એમ કેટલાક માને છે, કારણ કે તેમાં ભીનાશ પણ દેખાય છે. પાણી સાથે સંબંધમાં આવ્યા વિના પાર્થિવ અવયવ ભીનાશ પામતા નથી. શરીર પૃથ્વી, પાણી અને અગ્નિ એ ત્રણ સમવાયીકારણથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં ગધ અને ભીનાશની જેમ ઉષ્ણુતાની પણ ઉપલબ્ધિ છે. શરીર પથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર સમવાયીકરણોથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં પવનના કાયરૂપ રચનાવિશેષનું નિશ્ચયાત્મક જ્ઞાન આપણને થાય છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ માનવશરીરે પાર્થિવ છે પથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ સમવાયીકારણથી શરીર રચાયું છે એમ કેટલાક માને છે કારણ કે ગંધ વગેરેની જેમ આકાશના કાર્યરૂપે અવકાશનું દર્શન પણ શરીરમાં થાય છે. શરીર દ્રિાળ દેખાય છે અવકાશ એ આકાશનો એક ભાગ હોવા છતાં શ્રેત્રની જેમ અવછેદાભિપ્રાયથી ઉપચારથી આકાશનું કાર્ય કહેવાય છે. 11 तदत्र किं तत्त्वम् ? पार्थिवमेवास्मदादिशरीरमिति, विजातीयकार्यस्यावयविनोऽनुपपत्तः, पार्थिवावयवसमवेतशरीरावयविग्राहिणश्चाभेदप्रत्ययस्य तृणपर्णपाषाणमूलकाद्यभेदप्रत्ययवदपवादासम्भवात् । न च वयमिह भूतान्तराणां कारणभावनिषेधं शिक्ष्मः, केवलपार्थिवतया निर्विवादसिद्धेऽपि कुम्भादावम्भःप्रभृतीनां कारणत्वानपायात् तद्व्यतिरेकेण घटादेर्घटयितुमशक्यत्वात् । किन्तु घटादौ इव शरीरेऽपि समवायिकारणतां पथिव्यवयवानामेवाचक्ष्महे, तदाश्रितत्वस्यास्य प्रत्यक्षेण ग्रहणात् । सहकारिकारणत्वानुप्रविष्टभूतान्तरसम्बन्धनिबन्धनस्तु तस्मिन् क्लेदोष्मव्यूहावकाशसम्प्रत्ययः । तद्यथाऽऽगमपठितेषु वरुणलोकादौ केवलजलादिजन्येषु शरीरेषु सहकारित्वानुप्रविष्टपार्थिवावयवावष्टम्भवशेन स्थैर्याद्यपलम्भ इति । तस्मादस्मदादिशरीरं पार्थिवम् । 1. શંકાકાર – તે અહીં સાચી વાત શી છે? નિયાયિક – આપણું માનવશરીરે પાર્થિવ છે, કારણ કે જેમાં પરસ્પરવિરોધી જાતિઓ રહેતી હોય એવો એક કાર્ય રૂપ અવયવી ઘટતો નથી. વળી, તૃણમૂલક, પણું મૂલક, પાષાણુમૂલક, વગેરેના અભેદજ્ઞાનની જેમ પાર્થિવ અવયમાં સમવાયસંબંધથી રહેતા શરીરરૂપ અવયવીનું ગ્રહણ કરનાર અભેદજ્ઞાનમાં કોઈ અપવાદ સંભવતા નથી. અનેક જાતિના અવયવોથી બનેલા અવયવીમાં એકવગ્રાહી જ્ઞાન સંભ નહિ. પરંતુ અવયવીમાં એકવગ્રાહી જ જ્ઞાન થાય છે - અનેકત્વગ્રાહી જ્ઞાનને સંભવ જ નથી. તેથી અવયવીના આરંભક — સમવાયીકરણરૂ૫ – અવયે એક જાતિના જ હોવા જોઈએ, અનેક જાતિના નહિ. કોઈ પણ વસ્તુના આરંભક પરમાણુઓ એક જ જાતિના હોય છે. એક વસ્તુના આરંભક પરમાણુઓ અનેક જાતિના માનતાં સંકરદેવ આવે છે.] અમે અહી' અન્ય ભૂવને કારણુ તરીકે નિષેધ કરવાનું શિખવતા નથી, કારણ કે કુંભ વગેરે નિવિવાદપણે કેવળ પાર્થિવ હોવા છતાં કુંભ વગેરેમાં પાણી વગેરેનું કારણ નથી એમ નહિ. પાણી વગેરે વિના ઘટ વગેરેને ઘડવા અશક્ય છે. પરંતુ ઘટ વગેરેની જેમ શરીરનું પણ સમવાયીકાર પાર્થિવ અવયવ છે એમ અમે કહીએ છીએ, કારણ કે શરીરનું પાર્થિવ અવયવોમાં સમવાયસંબંધથી રહેવું એ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે. સહકારી કારણરૂપે [સમવાયીકારણ સાથે જોડાયેલા અન્ય ભૂતના લીધે શરીરમાં ભીનાશ, ઉષ્ણતા, રચનાવિશેષ અને અવકાશનું જ્ઞાન થાય છે. આગમવર્ણિત વરુણલક, [આદિત્યલેક] વગેરેમાં પ્રાપ્ત Page #276 -------------------------------------------------------------------------- ________________ માનવશરીરે પાર્થિવ છે એ તૈયાયિક મતને વેદનું સમર્થન ૨૫૧ અનુક્રમે કેવળ જલજન્ય, કેવળ અગ્નિજન્યો વગેરે શરીરોમાં, સહકારીકા રણ તરીકે જોડાયેલા પાર્થિવ આદિ અવયવોની સહાયને લીધે સ્થય વગેરેની ઉપલબ્ધિ થાય છે. તેથી આપણું મનુષ્ય આદિનાં શરીર પાર્થિવ છે. 12. वेदे च तथैव व्यवहारो दृश्यते । अग्नीषोमीयादिपशाः प्रलयकाले यजमानस्य वा प्रेतस्य पात्रचयनकर्मणि 'सूर्य ते चक्षुर्गमयतात्' इत्यायुपक्रभ्य 'पृथिवी ते शरीरम्' इति पठ्यते । तच्च प्रकृतिगामित्ववचनं, यद्यतः प्रकृतेरुत्थितं तत्तस्यामेव लीयतामित्यर्थः । तत्र यथा तैजसं चक्षुरिति सूर्याख्ये तेजसि उद्गमन. मुपदिष्टमेवं पृथिव्यां शरीरस्येति । 12 વેદમાં પણ તેવાં જ વચનો દેખાય છે અનિષોમીય પશુના પ્રલયક છે કે મૃત યજમાનના પાત્રચયનકમમાં ‘તારી ચહ્ન સૂ પ્રતિ જાઓ’ એ વાકયથી શરૂ કરી 'તારું શરીર પૃથી પ્રતિ જાઓ” એમ કહ્યું છે. પ્રકૃતિ (=ઉપાદાન કારણ સમવાયીકારણુ) પ્રતિ જવાનું કહેતું આ વચન છે. જે વસ્તુ જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે તે વસ્તુ તે પ્રકૃતિમાં લય પામો એ એને અથ* છે. ત્યાં જેમ ચશ્ન તેજસ્ (અર્થાત તેજ – અગ્નિરૂ૫ ઉપાધાનકારણમાંથી જન્મેલી) હાઈ સૂય નામના તેજમાં – અગ્નિમાં જવાને તેને ઉપદેશ છે. તેમ શરીર પાર્થિવ હોઈ યુથીમાં જવાનો શરીરને ઉપદેશ છે. 13. તમાતુ પૃથિવ્યવરિયમમાદ્રિ देहो निबद्ध इति नात्र सतां विवादः । सोऽयं च दु:खवसतेर्भवमन्दिरस्य स्तम्भः कठोर इति यत्नत एव हेयः ।। 13. નિષ્કર્ષ એ કે આપણાં માનવ આદિનાં શરીરો પાર્થિવ અવયવો વડે બનેલાં છે એ બાબતે અહીં કોઈ પુરુષોને વિવાદ નથી. દુ:ખને જ્યાં વસવાટ છે એવા ભવમદિરને કઠોર સ્તભ શરીર છે, માટે તેને પ્રયત્નપૂર્વક ત્યજવું જોઈએ. 14. પ્રારાક્ષdશ્રોત્રાળદ્રિયાન મૂતેભ્યઃ ! [વાયસૂત્ર ૨.૨.૨૨] | अत्रेन्द्रियाणां विषयोपलब्धिकारणत्वं सामान्यलक्षणं प्रसिद्धमेव । विभागोऽपि पञ्चबाह्यन्द्रियाणीत्येष सूत्रित एव । स चानन्तरमेव तीर्थान्तरकथितकर्मेन्द्रियनिषेधात् साधयिष्यते । [ ૨. ઇન્દ્રિય પરીક્ષા ] 14. ઘાણ, રસન, ચક્ષુ, સ્પર્શન અને શ્રેત્ર ઇન્દ્રિય [અનુક્રમે પૃથ્વી, જળ, તેજ (અગ્નિ), વાયુ અને આકાશ એ] ભૂતોમાંથી ઉત્પન્ન થયેલી છે [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૨]. રૂ૫ આદિ વિના જ્ઞાનનું કારણ હોવાપણું એ ઈન્દ્રિયોનું સામાન્ય લક્ષણ પ્રસિદ્ધ જ છે. બાદ્રિ પાંચ છે એ પ્રમાણે આ ઇન્દ્રિયવિભાગ પણ આ સૂત્રમાં જણાવી દીધા Page #277 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૨ ચક્ષુ વગેરે ઈન્દ્રિયનાં વિશેષલક્ષણે છે જ. અન્ય દાર્શનિકોએ કહેલ કમેન્દ્રિયને નિષેધ કરીને તે દ્વારા આ પ્રક્રિયવિભાગને હવે પછી અમે પુરવાર કરીશું. 15. विशेषलक्षणानि तु पञ्चानां पञ्च समाख्यानिर्वचनसामर्थ्यात् प्रमाण- . वदवगन्तव्यानि । जिघ्रत्यनेनेति घ्राणं गन्धं गृह्णातीति गन्धोपलब्धावसाधारणं कारणं घ्राणं, रसयत्यनेनेति रसनं रसं गृह्णातीति रसोपलब्धावसाधारणं कारण रसनम् । चष्टेऽनेनेति चक्षः रूपं पश्यतीति रूपोपलब्धावसाधारणं कारणं चक्षुः ईक्षणं लोचनं तदुच्यते । स्पृशत्यनेनेति स्पर्शनं स्पर्श गृह्णातीति स्पशेपिलब्धावसाधारणं कारणं સ્પર્શનમ્ | - 15. પ્રમાણેના વિશેષલક્ષણોની જેમ ઈનિદ્રાના વિશેષલક્ષણો પાંચ ઈન્દ્રિના પાંચ નામોની વ્યુત્પત્તિ ઉપરથી જાણી લેવા જોઈએ જેનાથી સુંધવામાં આવે છે તે ઘણું ગધને ગ્રહણ કરે છે, તેથી ગંધના જ્ઞાનનું અસાધારણ કારણ ધ્રણ છે. જેનાથી રસને અનુભવ થાય છે તે રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે તેથી રસના જ્ઞાનનું 'અસાધારણ કારણ રસનેન્દ્રિય છે જેના વડે દેખાય છે તે ચક્ષુ રૂપને દેખે છે, તેથી રૂપના જ્ઞાનનું અસાધારણ કારણું ચક્ષુ છે, તેને ઈક્ષણ કે લોચન પણ કહેવામાં આવે છે. જેના વડે સ્પર્શ કરવામાં આવે છે તે સ્પર્શનેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરે છે, તેથી સપના જ્ઞાનનું અસાધારણ કારણ પશનેનિદ્રવ છે. ___16. स्पर्शनमिति वक्तव्ये त्वग्ग्रहणमुपचाराद् मञ्चा: क्रोशन्तीतिवत् तदधिष्ठानं दर्शयितुम् । यथा त्रिपुटिकाधिष्ठानं घ्राणं, जिह्वाधिष्ठानं रसनं, गोलकाधिष्ठानं चक्षुः, तथा सकलत्वगधिष्ठानं स्पर्शनं, शिरःप्रभृत्यापादाङ्गुष्ठं स्पर्शोपलम्भात् । त्वगिति च न बाह्यमेव चर्म केवलमुच्यते अपि तु सकलशरीरव्यापि, तुहिनकणशिशिरसलिलपानसमये अन्तर्हृदयेऽपि शीतस्पर्शोपलम्भादिति । 06. જેમ “મંચસ્થ બાળક રડે છે' એમ કહેવાને બદલે મંચે રડે છે એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે રડનારનું અધિકાને મંચ છે એ દર્શાવવું, તેમ સ્પર્શનેન્દ્રિય” એમ કહેવું જોઈએ ત્યારે “વચા” એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે પર્શનેન્દ્રિયનું અધિકાન વચા છે એ દર્શાવવું જેમ ધ્રાણેન્દ્રિયનું અધિકાન ત્રિપુટિકા (=ત્રિકોણાકાર રચના) છે, રસનેન્દ્રિયનું અધિષ્ઠાન ભ છે, ચક્ષુરિન્દ્રયનું અધિષ્ઠાન ડોળો છે તેમ સ્પર્શનેન્દ્રિયનું અધિષ્ઠાન ત્વચા છે, કારણ કે મસ્તકથી માંડી પગના અંગૂઠા સુધી સ્પર્શનો અનુભવ થાય છે. ત્વચાને અર્થ કેવળ બાહ્ય ચામડી જ નથી પરંતુ સકલ શરીરમાં વ્યાપ્ત ચામડી છે. કારણ કે બરફના ગાંગડા નાખવાથી ઠંડા થયેલા પાણીને પીતી વખતે અંદર હૃદયમાં પણ શીતપશનો અનુભવ થાય છે. આ 17. स्वावयवसमवायित्वे चेन्द्रियाणां त्रिपुटिकाद्याश्रयत्वमाश्रयत्वमात्रापेक्षयोच्यते, न समवायित्वादिति । शृणोत्यनेनेति श्रोत्र, शब्दं गृह्णातीति शब्दोपलब्धावसाधारणं Page #278 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયાને હૈય તરીકે ભાવવી જોઇએ कारणं श्रोत्रम् | तच्चाकाशैकदेशत्वादनाश्रितमपि तदेवं विशेषलक्षणानि पञ्च पञ्चानामुक्तानि भवन्ति । ૨૫૩ कर्णशष्कुल्यधिष्ठानमुच्यते । 17. ખરેખર તેા ઇન્દ્રિયેા સમવાયસ બધથી પેાતાના અવયવેામાં રહે છે, તેમ છતાં તેમને ત્રિપુટિકા વગેરેમાં આશ્રય કરતી કહી છે તે તે કેવળ આશ્રયત્નની અપેક્ષાએ અને નહિ કે સમવાયિત્વની અપેક્ષાએ. [જેનામાં સમવાયસ બંધથી કોઇ રહેતુ. હાય તેને સમવાયી કહેવામાં આવે છે અને જે રહેતું હુંય તેને સમવેત કહેવામાં આવે છે.] જેનાથી સભળાય છે તે શ્રેત્રેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તેથી શબ્દના ज्ञाननु અસાધારણ કારણું શ્રેત્રેન્દ્રિય છે. શ્રેત્ર આકાશને જ એક ભાગ હાવાથી અનાશ્રિત છે, છતાં કહ્યું શખુલીને તેનું અધિષ્ઠાન કહેવામાં આવેલ છે. આમ પાંચ ઇન્દ્રિયાનાં પાંચ વિશેષલક્ષણા અમે જણાવ્યાં. 18. तानीमानीन्द्रियाणि स्वविषयग्रहणान्यात्मनो भोगसाधनत्वात् संसारकारणानीति हेयतया भावयितव्यानि । तथा भाव्यमानानि निर्वेदोत्पादनादिद्वारेणापवर्गाय कल्पयिष्यन्ते इति । 18. पोतपोताना विषयानुग्रह खानु सक्षगु घरावती या एन्द्रियो, भोगनु સાધન હાઈ, સોંસારનાં કારણા છે, એટલે તેમને ય તરીકે ભાવવી જોઇએ, એ પ્રમાણે તેમને ભાવતાં નિવેદ આદિને ઉત્પન્ન કરીને તે દ્વારા તેઓ અપવ'ને અપાવવા સમથ मने छे. 19. 'भूतेभ्यः' इति किमर्थम् ? उक्तं हीन्द्रियाणां स्वविषयग्रहणलक्षणत्वम् । तत्र न भूतग्रहणं लक्षणार्थम् अपि तु तद्विनिश्चयार्थम् यथा 'आप्तोपदेशः शब्दः ' इत्यत्राप्तग्रहणं लक्षणविनिश्चयार्थम् । स्वस्वविषयोपलब्धिलक्षणत्वं हीन्द्रियाणां भूतप्रकृतित्वे सति निर्वहति, नान्यथेति । तानि पुनरिन्द्रियकारणानि पृथिव्यप्तेजोवायुराकाशमिति भूतानि । भूतेभ्यः पञ्चभ्यो यथासङ्ख्यं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि पञ्चेन्द्रियाणि भवन्ति । भूतप्रकृतित्वमिति भूतस्वभावत्वं व्याख्यायमानं पञ्चस्वपि सम्भवति । भूतकारणकत्वं त्वन्येषु चतुर्ष्वपि तथैव, श्रोत्रे तु कथञ्चित् कर्णशष्कुल्यवच्छिन्ननभोभागाभिप्रायेण व्यवहारतः समर्थनीयम् । एवं भोतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमधिगन्तुमुत्सहन्त इति तल्लक्षणत्वमेषां सिध्यतीति । अतो 'भूतेभ्यः' इत्युक्तम् । 19. 'भूतो भांथी [ उत्पन्न थयेशी हे ]' सेभ शा भाटे तमे छु ? नैयायि એમ કહ્યું કારણુ કે પોતપેાતાના વિષયને ગ્રહવે એવું ઇન્દ્રિયાનુ लक्षष्णु म्यु ऐ. प्रेम ''तना उपदेश शब्द ' [ न्यायसूत्र १.१.७ ] सूत्रभां' 'याप्त' -- Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઈન્દ્રિય ભૌતિક છે પદનું ગ્રહણ લક્ષણને નિશ્ચય કરવા માટે છે તેમ પ્રસ્તુત સૂત્રમાં “ભૂત'પદનું ગ્રહણ લક્ષણને માટે નથી પણ તે લક્ષણને નિશ્ચય કરવા માટે છે. ઇન્દ્રિય તે તે ભૂતની બનેલી હોય તે જ રૂપ આદિ તિપિતાના વિષયનું ગ્રહણ કરવું એ ઈન્દ્રિયેનું લક્ષણ નિર્વાહ પામે, અન્યથા ન પામે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ આ ભૂતે ઈન્દ્રિયોના સમવાયીકારણે (=ઉપાદાનક રણે) છે. આ પાંચ ભૂતોમાંથી યથાક્રમ ઘાણ. રસન, ચક્ષુ, પર્શન અને શ્રેત્ર આ પાંચ ઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે. ‘ભૂત ઇન્દ્રિયની પ્રકૃતિ છે' એની વ્યાખ્યા ‘ભૂત ઈન્દ્રિયોનો સ્વભાવ છે' એવી કરીએ તે તે પાંચે ઇન્દ્રિમાં ભૂતપ્રકૃતિ સંભવે છે. ભૂતકારણતા તો શ્રેત્ર સિવાય અન્ય ચારમાં તે તે રીતે જ અર્થાત્ મુખ્યામાં જ સંભવે છે, પરંતુ શ્રેત્રની બાબતમાં શ્રેત્ર પોતે કર્ણશષ્ફલિથી ઘેરાયેલો આકાશનો ભાગ છે એ અભિપ્રાયથી ગૌણુથમાં વ્યવહારથી તેની ભૂતકારણકતાનું સમર્થન કરવું જોઈએ. આમ હોવાને કારણે ભૌતિક ઈન્દ્રિયો પિતપોતાના રૂપ આદિ વિલયને ગ્રહણ કરવાને માટે ઉત્સાહ કરે છે, એટલે તે તેમનું લક્ષણ સિદ્ધ થાય છે. માટે, “ભૂત માંથી [ઉત્પન્ન થયેલી છે'] એમ સૂત્રમાં કહ્યું છે. 20. तत्रौतत् परीक्षणीयं वर्तते-किं भौतिकानामिन्द्रियाणां स्वविषयग्रहणकरणत्वमुतान्यथेति ? एवं हि साङ्ख्याः संप्रवदन्ते आहङ्कारिकाणीन्द्रियाण्यर्थ साधयितुमहन्ति, नान्यथा । तथा हि-कारक कारकत्वादेव प्राप्यकारि भवति । भौतिकानि चेन्द्रियाणि कथं प्राप्यकारीणि दूरवर्तिनि विषये भवेयुः ? आहङ्कारिकाणां तु तेषां व्यापकत्वाद्विषयाकारपरिणामात्मिका वृत्तिवृत्तिमतोऽनन्या सती सम्भवत्येवेति सुवचं प्राप्यकारित्वम् । अपि च महदणुग्रहणमाहङ्कारिकत्वे तेषां कल्पते, न भौतिकत्वे । भौतिकत्वे हि यत्परिमाणं ग्रहणं तत्परिमाणं ग्राह्यं गृह्णीयात् , अस्ति च गोलकाद- - धिकपरिमाणस्य पटपिठरादेर्ग्रहणं, हीनपरिमाणस्य च वटधानादे: । अतोऽपि न भौतिकानीन्द्रियाणि । भौतिकानामपि दीपादीनां परं प्रकाशयतां स्वात्मप्रकाशकत्वमपि दृष्टम् । एवमिन्द्रियाण्यपि पटादिस्वरूपं प्रकाशयन्ति स्वरूपमपि प्रकाशयेयुः । न च प्रकाशयन्तीत्यतोऽपि न भौतिकानि । 20. શંકાકાર– આ પરીક્ષણીય છે કે સ્વવિષયને ગ્રહવામાં કરયુત્વ ભૌતિક ઈન્દ્રિયોનું છે કે અભૌતિક ઈન્દ્રિયોનું ? સાંખ્યો આમ કહે છે – આહંકારિક ઈદ્રિય અર્થને જાણવાને પાત્ર છે, અન્યથા તે પાત્ર નથી (અર્થાત ભૌતિક ઇન્દ્રિય અને જાણવાને પાત્ર નથી.) તે આ પ્રમાણે - કારક કારકપણુને કારણે જ પ્રાયકારી બને છે. [ અર્થાત્ ક રકનો સ્વભાવ જ એવો છે કે તે પ્રાણકારી હોય જ. ઇન્દ્રિયો કારક હાઈ પ્રાયકારી હેવી જોઈએ જ. પરંતુ ઇન્દ્રિયે જો ભૌતિક હોય તો તેઓ પ્રાયકારી ન બની શકે. આ મ ઇન્દ્રિય કારક હોઈ તેમણે પ્રાયકારી હોવુ જોઈએ પણ જે તેઓ ભોતિક હોય તે તેઓ પ્રયકારી ન Page #280 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિોને ભૌતિક માનતાં તેમનું પ્રાયકારી કેવી રીતે ઘટશે ? ૨૫૫ બની શકે.] દૂર રહેલા વિષયની બાબતમાં ભૌતિક ઈદ્ધિ પ્રાપ્યકારી કેવી રીતે બને ? આહકારિક ઇન્દ્રિયો તે વ્યાપક છે. વિષયાકાર પરિણામને પામેલી ઈન્દ્રિયવૃત્તિ વૃત્તિમાન ઇન્દ્રિયથી અભિન્ન હોવાથી ઇન્દ્રિયનું પ્રાયકારી સંભવે છે જ, એટલે ઈન્દ્રિય પ્રાયકારી છે એ વચન સુવચન છે. વળી, મહતપરિમાણ અને અણુપરિમાણનું ગ્રહણ ઇન્દ્રિયને આલંકારિક માનતાં ઘટે છે, ભૌતિક માનતાં ઘટતું નથી. ઈન્દ્રિયો ભૌતિક હોય તો ઈદ્રિયના પરિમાણુ જેટલા પરિમાણવાળા વિષયને જ તે ગ્રહણ કરે. પરંતુ ચક્ષુના ગલકના પરિમારાથી અધિક પરિમાણવાળા પટ પિટર વગેરેનું પ્રહણ ચશ્ન કરે છે અને ઓછા પરિમાણવાળા, વડના ટેટાના બીજ આદિનું ગ્રહણ પણ તે કરે છે. તે કારણે પણ ઈદ્રિય ભૌતિક નથી ઉપરાંત, ભૌતિક દીપ વગેરે બીજાને પ્રકાશિત કરતાં પિતાને પણ પ્રકાશિત કરે છે એ આપણે દેખીએ છીએ. એ જ રીતે ભૌતિક ઈન્દ્રિયો પણ પટ આદિના સ્વરૂપને પ્રકાશિત કરતાં પિતાના રૂપને પણ પ્રકાશિત કરે. પરંતુ ઇન્દ્રિયે પિતાના રૂપને પ્રકાશિત કરતી નથી. એ કારણે પણ ઇન્દ્રિયો ભૌતિક નથી. 21. ત્રામિથીયતે | ય તાવત્ પ્રાથiારિર્વ મૌતિકાવપક્ષે નાતજાતે રૂતિ जस्पितवानसि तत् मन्ये त्वया गोलकमेव चक्षुरिति चेतसि गृहीतम् , अन्यथा कथमित्थमकथयिष्यः १ स चायमायुष्मतो महान् भ्रमः । न खलु कृष्णसारं चक्षुः, तदधिकरणं तु तेजश्चक्षुः । तच्च वेगवगव्यत्वाद् दूरमपि प्रसरतीति कोऽस्य प्राप्यकारितायां प्रमादः ? 21. તૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ભૌતિકત્વપક્ષમાં ઈનિદ્રાનું પ્રાયકારીપણું ઘટતું નથી એમ તમે જે કહ્યું તે બાબતે અમને લાગે છે કે તમે મનમાં એવું ધાર્યું છે કે ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે, અન્યથા તમે આવું કેમ કહે ! તે આ૫ આયુપ્પાનને મોટો ભ્રમ છે. ખરેખર કીકી ચક્ષુરિન્દ્રિય નથી પરંતુ તેના આશ્રયભૂત તેજ ચક્ષુરિન્દ્રિય છે અને તેજ વેગવાળું દ્રવ્ય હેઈ દૂર દૂર પણ પ્રસરે છે, એટલે એની પ્રાયકારીતા માનવામાં પ્રમાદ કેવો (=ભૂલ કેવી ?). ____22, ननु गोलके चिकित्सादिप्रयोगात् गोलकगुणदोषानुवर्तित्वाच्च विषयोपलब्धेर्गोलकमेव चक्षुः स्यात् । अनुपलभ्यमानं च तेजः कथमिन्द्रियमुच्यते ? कथं च तेजसा वेगवताऽपि सहसैव विस्फारिते चक्षुषि योजनशतसहस्रव्यवहितसितकरतरणितारकादि ग्रहीतुं शक्यते ? कथं वा तदरपकं वराकं नायनं तेजः समन्ततः प्रसरता सकलभुवनप्रथितप्रभावेन महीयसापि मिहिरमहसा न प्रतिहतगति भवेदिति भास्करदर्शनमित्थं न सम्पद्यते । तेज:पक्षे च काचाभ्रकपटलस्फटिकान्तरितपदार्थोपलब्धिः कथं समर्थेत । तस्माद् वरं शक्तिविशेषयुक्तं गोलकमेव साधो ! चक्षुरभ्युपगच्छेति । Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડન _22. શંકાકાર – ગોલકમાં ચિકિત્સા આદિને પ્રયોગ થતો હોવાથી અને ગોલકના ગુણ-દેષ અનુસાર વિષયના જ્ઞાનમાં ગુણ-દેવ આવતો હોવાથી ગોલક જ ચક્ષુરિન્દ્રિય બને, ન જણાતા તેજને કેમ ઈન્દ્રિય કહેવામાં આવે છે ? તેજ વેગવાન દ્રવ્ય હોય તો પણ ચક્ષ ખુલતાં જ એકાએક લાખ પેજન દૂરના સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને તેજ કેવી રીતે ગ્રહી શકે ? અથવા તે નયનનુ બિચારુ અ૫ તેજ ચારે બાજુ પ્રસરતા, સકલ ભુવનમાં ફેલાયેલા પ્રભાવવાળા વિપુલ સૂર્ય તેજથી પોતાની ગતિમાં રુકાવટ પામે, પરિણામે આ રીતે તો આપણને સૂર્યનું દર્શન ન થાય. વળી ચક્ષુ તેજસ્ દ્રવ્ય છે એ પક્ષને સ્વીકારી તમે કાચ, અભ્રપટલ, સ્ફટિકથી અન્તરિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું સમર્થન કેવી રીતે કરશો ? તેથી હે સજજન ! શક્તિવિશેષથી યુક્ત ગલક જ ચક્ષુરિન્દ્રિય છે એમ સ્વીકારો. 23. ૩યતે | ન વહુ મચંદ્રનુશાસન યુmિવિરુદ્ધમડુપરછામ: | प्राप्यकारि हि कारकं दृष्टम् । कृष्णसारपक्षे च कुतः प्राप्यकारित्वम् ? शक्तिरपि कल्प्यमाना निराश्रया न परिकल्पनीयैवेति तदाश्रयचिन्तायां न गोलकमात्रमाश्रयो भवितुमर्हति, अप्राप्यकारित्वप्रसङ्गात् इति तदधिकरणं तेज एव शक्तेराश्रयो भवेत् । 23. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે તમારા હુકમથી યુક્તિવિરુદ્ધના અર્થને સ્વીકાર નહિ કરીએ. કારકને અમે પ્રાયકારી દેખ્યું છે. હવે કીકી ચક્ષુ છે એ પક્ષમાં ચક્ષુની પ્રાયકારીતા ક્યાંથી ઘટશે ? શકિતની કલ્પના કરે તે પણ શક્તિને નિરામય તે ન ક૯પવી જોઈએ. એટલે શકિતના આશ્રયને વિચાર કરવો જોઈએ. તે વિચારણામાં ગેલકમાત્ર તેને આશ્રય બનવાને લાયક નથી, કારણ કે તેમ માનતાં ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી બની જવાની આપત્તિ આવશે. તેથી, ગોલકના અધિકરણભૂત તેજ જ શકિતને આશ્રય બને. 24. ननु च प्राप्यकारित्वमेव चिन्त्यं वर्तते । तद्धि रसनस्पर्शनयोः केवलमवलोक्यते लोके । चक्षुःश्रोत्रो तु दूरदेशव्यवस्थितविषयग्राहिणी कथं प्राप्यकारिणी स्याताम् ? घ्राणं तु त्रिपुटिकानिकटनिहितपदार्थगन्धमपि गृह्णाति; दूरतोऽपि च प्रचलदनिलबलवेल्लितफुल्लमल्लिकादिसौरभमुपलभते । त्रिपुटिकोपकण्ठढौकितेनापि द्रव्येण न तस्य सन्निकर्ष इति तदप्यप्राप्यकार्येव । तस्माच्छक्तिविशेषणमधिष्ठानमेव तत्तदिन्द्रियमिति गृह्यताम् । उत्सृज्यतां प्राप्यकारित्वपक्षः । चक्षुषि च चन्द्रार्कग्रहादिग्राहिणि नितरां प्राप्यकारित्वमयुक्तमेव ।। 24. શંકાકાર – પ્રાયકારીત્વ વિચારણીય છે. લેકમાં તો કેવળ રસનેન્દ્રિય અને સ્પશનયિની પ્રાયકારીતા દેખાય છે. ચક્ષુરિન્દ્રિય અને શ્રેગેનિદ્રય તો દૂર દેશમાં રહેલા વિષયનું ગ્રહણ કરે છે. એટલે તે કેવી રીતે પ્રાપ્યકારી બને ? ધ્રાણેન્દ્રિય તો નાક પાસે રાખેલા પદાર્થની ગંધને પણ ગ્રહણ કરે છે અને વાતા પવનના બળે હાલતા વિકસિત મલિકાપુપની સુમધને પણ તે દૂરથી ગ્રહણ કરે છે. નાક પાસે લવાયેલા દ્રવ્ય સાથે પણ ધ્રાણેન્દ્રિયને સન્નિષ નથી, એટલે તે અપ્રાપ્યકારી જ છે. તેથી શકિતથી વિશિષ્ટ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયાની પ્રાપ્યકારિતા ૨૫૦ અધિષ્ઠાન જ તે તે ઇન્દ્રિય છે તેમ તમે સ્વીકારા, પ્રાપ્યકારીતાના પક્ષ છેડી દે. ચન્દ્ર, સૂર્યાં, ગ્રહ વગેરેને ગ્રહણ કરનારી ચક્ષુને પ્રાપ્યકારી ગણવી એ તા સદ ંતર અયાગ્ય જ છે, 25. अत्रोच्यते । न प्राप्यकारित्वमुत्स्रष्टुं शक्नुमः । कारकत्वमेव हि तथा सत्येषामुत्सृजेम । कारकं चाप्राप्यकारि चेति चित्रम् । अदृष्टमपि कारकमात्मनो व्यापकत्वात् तद्वृत्ति धर्मादिकं न अप्राप्यकारि भवेत्, किमुत दृष्टं चक्षुरादि कारकमिति ? अप्राप्यकारित्वे च शक्तेरविशेषात् कुड्यादिव्यवहितमपि वस्तु चक्षुषा दृश्येत । तत्र कार्यानुपलम्भान्न शक्तिः कल्प्यते इति चेत्, किं शक्तिः कल्प्यते ? । 25. નૈયાયિક આને ઉત્તર અમે આપીએ છીએ, અમે પ્રાપ્યકારીતાને છેડી શકીએ નહિ. એમ કરીએ તા અમે કારકતાને જ છેડી દીધી ગણાય. કારક ડ્રાય અને છતાં અપ્રાપ્યકારી હાય એ તે વિચિત્ર ગણુય. આત્મા વ્યાપક હોઇ તેમાં સમવાય બધથી રહેતા ધ' આદિ અદૃષ્ટ કારક પણ અપ્રાપ્યકારો ન ઢાય તે પછી ચક્ષુ આદિ દૃષ્ટ કારક અપ્રાપ્યકારી કયાંથી હૈય? ચક્ષુ અપ્રાપ્યકારી ઢાય તે તેનામાં અપ્રાપ્ત (=અસન્નિદૃષ્ટ) બધી વસ્તુઓને ગ્રહણ કરવાની શક્તિ સમાનપણે હાઇને ભીંત વગેરેથી વ્યવહિત વસ્તુને પશુ ચક્ષુ દેખે, ભીંત વગેરેથી વ્યહિત વસ્તુના દ"નરૂપ કાર્યની અનુપલબ્ધિ ઉપસ્થી ત્યાં શક્તિને કલ્પવામાં નથી આવતી એમ જો તમે કહો તા અમે કહીશું કે તે! પછી શક્તિની કલ્પના જ તમે શા માટે કરે છે ? - 26. किं तेज इति ? तेजः सम्प्रधारणायां तेजसो द्रव्यत्वात् व्यवधानाद्यनुगुणम्, अमूर्तायास्तु शक्तेर्व्यवधानमबाधकं भवेदिति तेज एवेन्द्रियं कल्पनीयं न शक्तिः, शक्तिमदधिष्टानं वा । 26. શ’કાકાર ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી કલ્પના તમે કેમ કરે છે ? [તે ધારણાનું શું પ્રયે.જન છે ?] નૈયાયિક ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી ધારણા અમે કરીએ છીએ કારણ કે તેજ દ્રવ્ય હૈાઇ, તે વ્યવધાન વગેરેને અનુકૂળ છે, અર્થાત્ વ્યવધાન વગેરેને કારણે ચક્ષુ વિષયનું ગ્રહણ કરી શક્તી નથી, જ્યારે શકિત તે અમૂર્ત હાઇ વ્યવધાન વિષયગ્રહણુમાં બાધક ન બને; એટલે તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એમ કલ્પવુ જોઇએ અને નહિ કે શક્તિ કે શક્તિયુક્ત અધિષ્ઠાન ચક્ષુરિન્દ્રિય છે એમ. 27. प्राप्यकारिता च श्रोत्रस्य तावत् वीचीसन्तानसदृशशब्द परम्परारम्भणद्वारेण दर्शिता शब्दाधिकरणे । घ्राणस्यापि समीरणान्दोलित कुन्द लतादिप्रसृततत्परमानिकराधिकरणगन्धग्रहणात् प्राप्यकारिता । न च परमाणूनामपसर्पणे द्रव्यपरिक्षयाद्याशङ्कनीयं, भूयस्त्वात् परमाणूनाम् । अत एव गन्धद्वारकतद्द्रव्यसम्पर्कदोषनिर्हरणाय प्रायश्चित्तमशुचिद्रव्यघ्राणे समामनन्ति । ૧૭ - Page #283 -------------------------------------------------------------------------- ________________ २५ તેજના પ્રસારના કારણે ચક્ષની પ્રાયકારિતા 27. દ્રિયની પ્રાયકારીતા જળતરંગોની હારના જેવી શબ્દની હારની ઉત્પત્તિ દ્વારા શબ્દાધિકરણમાં દર્શાવી છે. પવનથી આંદલિત કુંદલતા વગેરેમાંથી ફેલાતા પરમાણુઓરૂ૫ અધિકરણમાં રહેલી ગંધને ગ્રહણ કરવાને કારણે શ્રોત્રેનિદ્રયની પ્રાયકારીતા છે. પરમાણુઓના અપસપણમાં દ્રવ્યના ક્ષય વગેરેની આશંકા ન કરવી જોઈએ, કારણ કે પરમાણુઓ ધણું હોય છે. ધ્રાણેનિય પ્રાકારી હોવાથી જ ગંધ દ્વરા થતા તે દ્રવ્યના સંપર્કને દોષ દૂર કરવા અશુચિ દત્યને સંધવામાં શાસ્ત્રો પ્રાયશ્ચિત્ત જણાવે છે. 28. चक्षुषस्तेजःप्रसरणात् प्राप्यकारिता । अनुपलभ्यमानं तेज इति चेत् , किं चन्द्रमसः परभाग उपलभ्यते पृथिव्याश्चाधोभागः ? न खलु प्रत्यक्षैकशरणा: पदार्थाः, अनुमानादिभिरप्येषामुपलम्भः सम्भवत्येव । उक्तं चानुमानम् । रूपोपलब्धिकार्येण तैजसमेव चक्षुरनुमीयते, तेजोद्रव्यं हि दीपादि रूपस्य प्रकाशकं दृष्टमिति । 28. તેજના પ્રસારના કારણે ચક્ષુની પ્રાયકારીતા છે. તેજ દેખાતું નથી એમ જે તમે કહે તે અમે કહીશું કે શું ચંદ્રને પાછલે ભાગ દેખાય છે, પૃથ્વીને નીચલો ભામ દેખાય છે ? પદાર્થોનું અસ્તિત્વ કેવળ પ્રત્યક્ષથી જ સિદ્ધ થતું નથી. અનુમાન આદિ વડે પણ એમની ઉપલબ્ધિ સંભવે છે જ, અને અમે અનુમાન આપ્યું છે. રૂપની ઉપલબ્ધિરૂપ કાય ઉપરથી ચહ્ન તેજસૂ જ છે એવું અનુમાન થાય છે, કારણ કે દીપ આદિ તેજસ દ્રવ્ય રૂપનું પ્રકાશક છે એવું દેખ્યું છે. 29. प्रत्यक्षेण तु नायनं तेजः किमिति नोपलभ्यते इति ? तदुच्यते । विचित्रा हि द्रव्यगुणानामुद्भवाभिभवादिवशेन गतयो भवन्ति । तद्यथा - सर्यतः प्रसरता बहलबहलेन शीतस्पर्शाश्रयेण द्रव्येण व्याप्तौ हेमन्तशिशिरौ ऋतू भवतः, निराधारस्य शीतस्पर्शगुणस्यानुपलब्धेः । अथ सत्यपि तत्र सलिलद्रव्ये तद्गुणस्य शीतस्पर्शस्यैवोपलब्धिर्न शुक्लरूपस्येति । तेजोद्रव्येण च निरर्गलं विजम्भमाणेन भूयसा ग्रीष्मो भवति । तत्र सत्यपि तेजोद्रव्ये तद्गुणस्योष्णस्पर्शस्यैव ग्रहणं, न भास्वररूपस्येति । भास्वरं च कार्तस्वरादौ तैजसद्रव्ये रूपमुपलभ्यते, नोष्णस्पर्शः । उदकान्तर्गते च तेजसि ज्वलनतप्ते जले ज्वलनगुण उष्णस्पर्शोऽनुभूयते, न भास्वरं रूपमिति । एवमिह नयनरश्मौ तेजसि द्रव्ये द्वावपि रूपस्पशी नोपलभ्येते इति कमुपालभेमहि । उक्तं च--'दृष्टानुमितानां हि नियोगप्रतिषेधानुपपत्तिः प्रमाणस्य तत्त्वविषयत्वात्' इति [न्यायसूत्र ३.१.५३] । न च सर्वत्र नयनरश्मेरनुपलभ्भ: । क्वचिद्धि वृषदंशप्रभृतीनां नक्तञ्चराणां निशि निबिडतमतम:पङ्कपटलावलिप्ते वेश्मनि सञ्चरतां चाक्षुषं तेजो भास्वरं रूपं दूरमपि प्रसरदुपलभ्यत एव । Page #284 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી નથી રપટ अन्यत्र तु मध्यन्दिनोल्काप्रकाशवदग्रहणमस्मदादिनयनरश्मेः । अयं तु विशेषः उल्कारूपस्य दिवाकरकरविभवाभिभूतत्वादग्रहणं, नयनरश्मिरूपस्य त्वनुद्भूतत्वादेवेति । यत्तु काचाभ्रपटलस्फटिकान्तरितपदार्थोपलम्भनं, तत्र काचादीनां केषांचित् अतिस्वच्छत्वात् केषांचिच्च ससुषिरत्वाच्चाक्षुषतेजःप्रसरनिरोधकौशलं नास्तीति नाप्राप्यकारित्वं चक्षुषस्तावता भवति । 29. શંકાકાર - પ્રત્યક્ષ વડે નયનનું તેજ કેમ ઉપલબ્ધ થતું નથી ? યાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ઉદ્દભવ, અભિભવ વગેરેને લીધે દ્રવ્યો અને ગુણોની વિચિત્ર દશાઓ થાય છે. ઉદાહરણાર્થ, ચારે બાજુ પ્રસરતા, શીત સ્પશના આશ્રયભૂત પુષ્કળ દ્રવ્યથી જલથી) હેમન્ત અને શિશિર બન્ને ઋતુઓ વ્યાપ્ત હોય છે, કારણ કે આધાર વિનાના શીતપગુણની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં જલદ્રવ્ય હોવા છતાં શીતપશની જ ઉપલબ્ધિ થાય છે. શુક્લ રૂપની ઉપલબ્ધિ થતી નથી, તેજસ્ દ્રવ્ય નિરગલ ખૂબ જ વિસ્તરતાં ગ્રીમ ઋતુ થાય છે, ત્યાં તેજસ્ દ્રવ્ય હોવા છતાં તેના ગુણ ઉષ્ણસ્પર્શનું જ ગ્રહણ થાય છે, ભારરૂપનું ગ્રહણ થતું નથી. સુવર્ણ આદિ તેજસ્ દ્રવ્યમાં ભાસ્કર રૂપનું ગ્રહણ થાય છે, ઉષ્ણસ્પર્શનું ગ્રહણ થતું નથી. ઉદકાન્તર્ગત તેજસ દ્રવ્યમાં ૯, ગુરૂશને અનુભવ થાય છે, ભાસ્કર રૂપનો અનુભવ થતો નથી. એ જ રીતે અહીં ચક્ષુમાંથી નીકળતાં કિરણોમાં તેજસ્ દ્રવ્યમાં રૂપ અને સ્પર્શ બને અનુભવાતા નથી, એટલે એને અનુભવીએ ? અને કહ્યું પણ છે કે “દષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એ વિધિ કે નિષેધ કરવા પ્રમાણેએ ધટતે નથી; કારણ કે પ્રમાણેનું કામ તે અર્થોના તત્ત્વને – સ્વભાવને જ ગ્રહણ કરવાનું છે. વળી, સત્ર ચહ્નકિરણની અનુપલબ્ધિ નથી. કેટલીક વાર બિલાડા વગેરે નિશાચર પ્રાણીઓ જયારે રાત્રે ઘોર અંધકારથી ઘેરાયેલા ઘરમાં સંચરે છે ત્યારે તેમની ચક્ષુનું ભાસ્વર રૂપ ધરાવતું તેજ દૂર સુધી પ્રસરતું આપણને જણાય છે જ. અન્ય પ્રાણીઓની બાબતમાં, મધ્યાહૂને જેમ ઉકાપ્રકાશનું ગ્રહણ નથી થતું તેમ આપણુ ચક્ષુકિરણનું ગ્રહણ નથી થતું – ફેર માત્ર એટલે કે સૂર્યકિરણેના પ્રતાપથી અભિભૂત થવાને કારણે ઉલકાના રૂપનું ગ્રહણ નથી થતું જ્યારે ચક્ષુકિરણેનુ રૂપ અનુભુત હોવાથી તેનું ગ્રહણ નથી થતું. કાચ, અબરખ, સ્ફટિકથી અન્તરિત પદાર્થોનું ગ્રહણ ચક્ષુ કરે છે તેમાં કાચ વગેરેમાંથી કેટલાક અતિસ્વચ્છ હોવાને કારણે અને કેટલાક છિદ્રાળ હેવાને કારણે કાચ વગેરે ચાક્ષુષ તેજના પ્રસારને અવરોધ કરી શકતા નથી, એટલે કાચ વગેરેથી અતરિત પદાર્થોનું ચક્ષુરિંદ્રિય ગ્રહણ કરે છે એટલા માત્રથી ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બની જતી. 30 વત્ત કુતો નયનરરીદશી ગતિમાનમાત્રમ્પ યમસ્તિમસ્ટિને સ્થાતિ, न प्रतिहन्यते च सावित्रेण वेगवता तेजसेति । उक्तमत्र दृष्टानुमितानां नियोगप्रतिषेधानुपपत्तिरिति । कार्यसत्तया हि तथाविधं कारणं कल्प्यते, यद् दूरमपि Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બધી ઇન્દ્રિો પ્રાપ્યકારી છે प्रसरति, प्रसरदपि परेण न निरुध्यते । दृष्टश्चानिरोधो भर्जनकपालादौ तेजसः पच्यमानद्रव्यपाकसिद्धेः । कलशे च निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणादनिरोधः । एवं नयनरश्मेरपि भविष्यति । न तु गोलकस्यैव शक्तिकल्पना लध्वीति वक्तव्यम् , प्राप्यकारिकारकस्वरूपपरित्यागप्रसङ्गात् । प्राप्यकारीणि चक्षुःश्रोत्रे, त्वगादिवत् इति । अत एव सर्वेन्द्रियाणां प्राप्यकारित्वं पश्यद्भिः शास्त्रज्ञैरिन्द्रियार्थसन्निकर्षः षट्प्रकारो व्याख्यातः । 30. નયનકિરણની બાબતમાં એવું કેમ કે ગગનને ઉલંઘી તે સૂર્યને સ્પર્શે છે અને સૂર્યના વેગવાન તેજથી તે પ્રતિઘાત પામતા નથી ! – આ જે પ્રશ્ન તમે પૂછો છો તેના ઉત્તરમાં અમે કહ્યું છે કે દુષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એ વિધિ કે નિષેધ પ્રમાણે કરો ઘટતું નથી. કાયની સત્તા ઉપરથી તેવા પ્રકારનું પવામાં આવે છે જે દૂર દૂર પ્રસરે છે અને પ્રસરતુ તે બીજાથી અવરોધ પામતું નથી. કઢાઈ, તાવડી, આદિમાં તેજનો અવરોધ થતે દેખે નથી કારણ કે રાંધવા મૂકેલ દ્રવ્યનો પાક થાય છે, ઘડામાં નાખેલા પાણીના શીતસ્પર્શનું ઘડાની બહાર ગ્રહણ થાય છે એ ઉપરથી પુરવાર થાય છે કે જલદ્રવ્યને અવરોધ થતો નથી; એવી જ રીતે નયનકિરણનું પણ થશે. ગોલકની શક્તિની કલ્પના કરવામાં લાધવ છે એમ ન કહેવું જોઈએ કારણ કે કારકના પ્રાયકારીતારૂપ સ્વરૂપને ત્યાગ કરવાની આપત્તિ આવે. ચક્ષુ અને શ્રોત્ર પ્રાપ્યકારી છે, ત્વફ આદિની જેમ. એટલે જ બધી જ ઇન્દ્રિયોને પ્રાયકારી દેખતા શાસ્ત્ર એ ઇન્દ્રિ યાર્થસન્નિકર્ષના છ પ્રકારો સમજાવ્યા છે. 31. प्राप्यकारिता च न गोलकस्योपपद्यते, तदप्राप्तस्य पर्वतादेर्ग्रहणात् प्राप्तस्य च प्रत्युताञ्जनशलाकादेरग्रहणात् । अतो न गोलकं चक्षुः । चिकित्सादिप्रयोगस्तु गोलके यः प्रवर्तते । सोऽयमाघारसंस्कारः आधेयस्योपकारकः ।। अत एव गोलाकगुणदोषानुवर्तित्वमपि विषयोपलब्धेर्घटमानम् , आधारद्वारको हिं तदाधेयस्यैव तौ गुणदोषाविति । तस्मादप्राप्तविषयग्रहणानुपपत्तोलकचक्षुःपक्षो भिक्षत्प्रेक्षितः प्रक्षावतां हृदयेषु न विश्राम्यतीति प्राप्यकारि तेज एव चक्षुरिति સ્થિતમૂ | 31. ગલકની પ્રાયકારીતા ઘટતી નથી. કારણ કે ગોલક સાથે સંગ ન પામેલા પર્વત વગેરેનું ગ્રહણ થાય છે જ્યારે ગોલક સાથે સંયોગ પામેલાં અંજન, શલાકા આદિનું ગ્રહણ થતું નથી તેથી ગોલક ચક્ષુ નથી. ગોલક ઉપર ચિકિત્સા વગેરેને જે પ્રયોગ કરવામાં આવે છે તેનાથી ચક્ષુરિન્દ્રિયના આશ્રયરૂપ ગોલકને સંસ્કાર થાય છે જેના દ્વારા આધેયરૂપ Page #286 -------------------------------------------------------------------------- ________________ ક આહંકારિક છે એ સાંખ્ય મત ઘટતા નથી ચક્ષુરિન્દ્રિયને ઉપકાર થાય છે. એટલે જ ગોલકના ગુણ–દેષ અનુસાર વિષયના જ્ઞાનમાં પણ ગુણ-દેષ ઘટે છે, કારણ કે આધાર દ્વારા તે આધારના આધેયમાં તે ગુણદોષ આવે છે. અપ્રાપ્ત વિષયનું ગ્રહણ ન ઘટતું હેઈ, ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે એ બૌદ્ધોએ કપેલે પક્ષ બુદ્ધિમાનોના હૃદયમાં સ્થિર થતું નથી. એટલે પ્રાયકારી તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એ નિશ્ચિત થયું. ___32. इत्थं भौतिकेन्द्रियवादेऽपि प्राप्यकारित्वसिद्धेन कापिलकथितमाहङ्कारिकत्वमिन्द्रियाणामुपपद्यते ।। 32 આમ ઇન્દ્રિય ભૌતિક છે એ સિદ્ધાન્તમાં પણ ઈન્દ્રિયની પ્રાયકારીતા સિદ્ધ થતી હેઈ, સાંખ્યોએ કહેલ ઈદ્રિયોની આહંકારિકતા ઘટતી નથી. ___33. ननु पक्षद्वयेऽपि प्राप्यकारित्वोपपत्तेः कोऽयं भौतिकत्वं प्रत्यभिनिवेशातिशयो भवतामिति ? उच्यते । एकप्रकृतिकत्वे हीन्द्रियाणामेकमेव सर्वविषयप्रकाशनकुशलमिन्द्रियं भवेत् सर्वाणि वा सर्वविषयग्राहीणि भवेयुः, कारणस्याविशेषात् । कारणनियमाधीनो हि कार्यनियमः । अहङ्काराख्यं च कारणं सकलविषयप्रकाशनशक्तियुक्तम् । इन्द्रियाण्यपि तथा भवेयुः । एकविषयप्रकाशनशक्तियुक्ते तस्मिन् कथमिन्द्रियान्तराणि विषयान्तरमाहीणि भवेयुः ? भौतिकत्वे तु भूतानां भेदात् गुणोत्कर्षयोगित्वान्नियतविषयग्राहीन्द्रियप्रकृतित्वम् । तथा च प्रदीपादितेजः रूपरसाधनेकविषयसन्निधानेऽपि रूपस्यैव प्रकाशकमुपलब्धम् । अतस्तेजःप्रकृति चक्षुरिन्द्रियमपि रूपस्यैव प्रकाशकं भवितुमर्हति । एवमिन्द्रियान्तरेष्वपि वक्तव्यम् । तदेष विषयनियम: प्रकृतिनियमकारित इन्द्रियाणामिति भौतिकानीन्द्रियाणि । 33. શંકા કાર – ઉપયુક્ત બન્ને પક્ષમાં પ્રાયકારીતા ઘટતી હેઈ, ઈન્દ્રિયોના ભૌતિક પ્રત્યે તમને તૈયાયિકોને કેમ પક્ષપાત છે ? નિયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જો બધી ઈન્દ્રિયનું ઉપાદાનકારણ એક જ હોય તે કાં તો બધા વિષયોને જાણનારી એક જ ઇન્દ્રિય હોય, કાં તે બધી ઈન્દ્રિયો બધા વિષયને જાણનારી હોય કારણ કે તેમનું ઉપાદાનકારણ એક જ છે. અમુક કારણને અધીન અમુક કાર્ય હોય છે. અહંકાર નામનું ઉપાદાનકારણુ બધા વિષયને જાણવાની શકિત ધરાવે છે, તેથી ઇન્દ્રિયો પણ તેવી જ હોય. જે અહંકાર એક વિષયને જ જાણવાની શક્તિ ધરાવતું હોય તો બીજી ઈન્દ્રિયે બીજા વિષયને કેવી રીતે જાણી શકે ? ઇન્દ્રિયોને ભૌતિક માનતાં, ભૂતો તો ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં હોઈ, અમુક જ વિષયને ગ્રહણ કરનારું તે તે ઇન્દ્રિયનું તે તે ઉપાદાનકારણ છે. પ્રદીપ આદિનું તેજ રૂપ, રસ આદિ અનેક વિષયો નજીક હોવા છતાં રૂપને જ પ્રકાશિત કરે છે. તેથી તેજ જેનું ઉપાદાનકારણ છે એવી ચક્ષુરિન્દ્રિય પણ રૂપને જ પ્રકાશિત કરવાને લાયક છે. આમ જ બીજી ઈન્દ્રિયોની બાબતમાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર અદ્ધિને ભૌતિક માનતાં વિષયસાંકયાઁષ નથી આવતું કહેવું જોઈએ. તેથી અમુક ઈન્દ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એનું નિયામક છે અમુક ઇન્દ્રિયનું ઉપાદાનકારણ અમુક જ ભૂત છે એ, એટલે ઈન્દ્રિયે ભૌતિક છે. 34. यद्येवं तैजसेन चक्षुषा कथं पार्थिवस्य रूपस्य ग्रहण पथिव्या एव वा, आप्येन च रसनेन पार्थिवस्य रसस्य, वायवीयेन स्पर्शनेन्द्रियेण च पृथिव्यादिस्पर्शस्य, तदिदं प्रकृतिनियमेऽपि कथं विषयसाङ्कर्यमिति ? नैष दोषः, रूपादिविषयविषयोऽपि ह्येषां नियमो न तदाश्रयविषयः । तैजसं हि प्रदीपादिद्रव्यं रूपमेव प्रकाशयद् दृश्यते, न तेजोवृत्त्येव रूपम् । आप्यमपि द्रव्यं रसमेव व्यनक्ति, न तु सलिलस्थमेवेति । घ्राणे तु न कश्चिद्दोषः, तद्ग्राह्यस्य गन्धस्य पृथिव्येकवृत्तित्वादिति । द्रव्यस्यापि दर्शनस्पर्शनग्राह्यत्वमविरुद्धमित्थं भौतिकत्वेऽपीति । 34. શંકાકાર –– જે એમ હોય તે તૈજસ ચક્ષુરિન્દ્રિય પાર્થિવ રૂપનું કે પુથ્વીના જ રૂપનું ગ્રહણ કેમ કરે છે ? જલીય રસનેન્દ્રિય પાર્થિવ રસનું ગ્રહણ કેમ કરે છે ? વાયવીય સ્પર્શનેનિદ્રય પૃથ્વી વગેરેના સ્પર્શનું ગ્રહણ કેમ કરે છે ? આમ અમુક ઇન્દ્રિય અમુક જ ઉપાદાનકારણથી ઉત્પન્ન થઈ હોવા છતાં વિષયસાંયે કેમ ? યાયિક . - આ દોષ (વિષયસાંકરૂપ દોષ) આવતો નથી. અમક ઉપાદાનકરણથી ઉત્પન્ન થયેલી ઈદ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એ નિયમ રૂ૫ આદિ વિષયવિષયક છે અને નહિ કે રૂપ આદિ વિષયના આશ્રયવિષયક, કારણ કે તજસૂ પ્રદીપ આદિ દ્રવ્ય રૂપને જ પ્રકાશિત કરતુ દેખાય છે અને નહિ કે તેજદ્રવ્યમાં જ રહેલા રૂપને, જલીય દ્રવ્ય - રસને જ પ્રકાશિત (અભિવ્યકત) કરે છે અને નહિ કે જળમાં જ રહેલા રસને, ધ્રણની બાબતમાં તો કોઈ દોષ નથી કારણ કે ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય ગંધ કેવળ પૃથ્વીમાં જ સમવાય સંબંધથી રહે છે. આમ ઈદ્રિ ભૌતિક હોવા છતાં પણ દ્રવ્ય ચક્ષુરિદ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે એ બાબતમાં કોઈ વિરોધ કે બાધા આવતી નથી. તે ___35. यदुक्तं महदणुग्रहणाच्चाभौतिकानीन्द्रियाणीति, परिहृतं तत् , गोलकाद्यधिष्ठानातिरिक्तस्येन्द्रियस्य दर्शितत्वात् । तच्च विततत्वात् विततग्राहि भवत्येव । विततेनापि च तेजसाऽणुद्रव्यं प्रकाश्यमानं दृश्यते दीपादिना तण्डुलादीति । अतोऽपि नाहकारिकत्वम् । 35. ઇન્દ્રિ મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓને ગ્રહણ કરતી હોવાથી તે ભૌતિક નથી એમ તમે જે કહ્યું તેનું નિરાકરણ અમે કર્યું છે, કારણ કે અમે દર્શાવ્યું છે કે ઇન્દ્રિય ગેલક આદિ અધિષ્ઠાનોથી અતિરિકત છે અને તેવી ઈન્દ્રિય મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓનું ગ્રહણ કરે છે. તે વિતત હોઈ વિતતને ગ્રહણ કરે જ. તેજ દ્રવ્ય વિતત હોવા છતાં અણુદ્રવ્યને પણ પ્રકાશિત કરતું દેખાય છે, જેમકે દ૫ આદિ ચેખાના કણ આદિને પ્રકાશિત કરે છે. તેથી પણ ઇન્દ્રિયે આહંકારિક નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિોનું ભૌતિકત્વ પુરવાર કરવું અનુમાન २९७ 36. यत् पुनरभ्यधायि भौतिकत्वे परगुणवत् स्वगुस्यापि प्रकाशकमिन्द्रियं स्यादिति, तदयुक्तम् , सगुणस्येन्द्रियस्येन्द्रियभावात् । इन्द्रियेण हि सता तेन विषयः परिच्छिद्यते । सगुणस्य चास्येन्द्रियत्वं, स्वगुणरहितं तदिन्द्रियमेव न स्यात् , अनिन्द्रियं च कथं ग्राहकम् ? अत इन्द्रियगुणानाम् प्रमाणकोटयन्तःपतितत्वान्न प्रमेयत्वम् । तस्माद् भौतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमुपलभन्त इति सिद्धम् । 36. વળી, તમે જે કહ્યું કે ઇન્દ્રિયો ભૌતિક હોય તો તેઓ પરગુણની જેમ સ્વગુણને પણ પ્રકાશિત કરે, તે યોગ્ય નથી કારણ કે સગુણ ઇનિય જ ઇન્દ્રિય છે. ઇન્દ્રિય હોવાથી જ ઈન્દ્રિય વિષયને જાણે છે. સગુણ ઇન્દ્રિયમાં જ ઇન્દ્રિયપણું છે, સ્વગુણરહિત ઇન્દ્રિય ઇન્દ્રિય જ ન બને, અને જે ઇન્દ્રિય ન હોય તે ગ્રાહક કેવી રીતે બને છે તેથી ઈન્દ્રિયગુણે પ્રમાણુની કેટિમાં પડતા હોવાથી તેઓ પ્રમેય નથી. તેથી ભૌતિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયને જ જાણે છે એ પુરવાર થયું. 37. પ્રયોગg-gifä ઘાઈ, દ્રવ્ય તિ પઢિમળે ઝઘચૈવ ચુન્નकत्वात् , गन्धयुक्तद्रव्यवत् । तत्र व्यञ्जकत्वमात्रमनैकान्तिकमिति गन्धस्यैव विशेष्यते । सोऽयमसिद्धो हेतुर्भवेत् , गन्धत्वस्यापि घ्राणव्यङ्गयत्वादिति रूपादिमध्य इत्युक्तम् । तथाऽपि सन्निकर्षेण व्यभिचार इति तद्वयदासाय द्रव्यत्वे सतीति विशेषणम् । एवं रसनादिष्वपि प्रयोगा योजनीयाः । श्रोत्रां त्वाकाशैकदेश इति शब्दाधिकरणे निर्णीतम् । गन्धादि विषयोपलब्धिनिबन्धनसुख दुःखोपभोगहेतुभूतधर्माधर्मोपनिबद्धानां चेन्द्रियाणामिन्द्रियत्वमिति तद्वशाद्यथा यथा नियतविषयग्रहणकरणता घटते तथा तथा कल्प्यते इति सर्वमनवद्यम् । 37. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે-ઘાણનું ઉપાદાનકારણે પૃથ્વી છે, કારણ કે ઘાણ દ્રવ્ય હોવા સાથે રૂપ આદિમાંથી કેવળ ગંધનું જ વ્યંજક (પ્રકાશક) છે, ગંધયુકત દ્રશ્યની જેમ. ત્યાં કારણ કે તે વ્યંજક છે” એટલુ જ કહેતાં હેતુ અનૈકાન્તિક બની જાય, એટલે ગંધનું જ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. તે ગંધનુ જ વ્યંજક છે એટલે હેતુ અસિદ્ધ બની જાય, કારણ કે ગંધત્વ પણ ધ્રાણેન્દ્રિયથી વ્યંગ્ય છે, એટલે “રૂપ આદિમાંથી એમ કહેવામાં આવ્યું છે. તે પણ સનિકથી વ્યભિચારદેવ આવે, એટલે તે દૂર કરવા ‘દ્રવ્ય હવા સાથે એવું વિશેષણ મૂકયું છે. આ જ પ્રમાણે રસનેન્દ્રિય આદિની બાબતમાં પણ અનુમાનપ્રયોગો કરવા જોઈએ. શ્રોત્રેન્દ્રિય તે આકાશને જ ભાગ છે એ વસ્તુ શબ્દાધિકરણમાં નિર્ણત કરવામાં આવી છે. ગંધ આદિ વિષયોના ગ્રહણને કારણે થતા સુખદ:ખના ઉપભોગના હેતુભત ધમ અધમ અનુસાર ઘટિત ઈદ્રિયોનું ઇન્દ્રિયપણું છે, એટલે તેને વશે જેમ જેમ નિયત વિષયના પ્રહણની કરતા ઘટે તેમ તેમ કુલ્પવામાં આવે છે, તેથી સધળ' નિર્દોષ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ २६४ એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન ___38. आह - भवन्तु भौतिकानीन्द्रियाणि, पञ्चेति तु न युक्तमुक्तम् । त्वगेव ह्येकमिन्द्रियं भवितुमर्हति, सर्वत्रानपायात् । करतलकपोलकण्ठादिवर्तिनापि त्वगिन्द्रियेण रूपोपलम्भप्रसङ्ग इति चेत् , न, अवयवविशेषे शक्तिविशेषनियमात् । न हि पाणिना पादेन वोपस्थकार्य कर्तुं शक्यते । अस्ति चावयवविशेषे स्वभावविशेषवैचित्र्यम् । तुषारकर्पूरापूर्णवारिण्युत्तरमानसे । यथा च वृषणौ स्नातुः स्फुटतो न तथा स्फिचौ ॥ क्लिन्नातृणकाष्ठादिधूमेन कटुना यथा । मूर्धाऽक्षिवेदनोदेति न तथाऽवयवान्तरे ॥ तस्मादवयवविशेषव्यवस्थितनानाशक्तिखचितं त्वगेवैकमिन्द्रियमिति । 38. શંકાકાર – ભલે ઇન્દ્રિયે ભૌતિક છે. પરંતુ ઇન્દ્રિય પાંચ છે એમ કહેવું ગ્ય નથી. ત્વચા જ એકમાત્ર ઈન્દ્રિય બનવાને પાત્ર છે, કારણ કે તે સર્વત્ર વ્યાપી છે. નૈયાયિક – [એમ માનતાં] કરતલ (=હથેળા), ગાલ, કંઠ આદિમાં રહેલી વગિન્દ્રિય વડે રૂપના ગ્રહણની આપત્તિ આવશે. શંકાકાર – ના, આ આપત્તિ આવશે નહિ, કારણ કે જીભ, નાક વગેરે અવયવવિશેષમાં જ અમુક શક્તિવિશેષ છે. હાથ કે પગ ઉપસ્થનું કાર્ય કરવા સમર્થ નથી. અવયવવિશેષોમાં સ્વભાવવિશેની વિવિધતા છે. તુષાર અને કપૂરથી પૂણ જળવાળા ઉત્તરમાનસ સરોવરમાં સ્નાન કરનારના જેમ વૃષ ફાટે છે તેમ કૂલ ફાટતા નથી. વળી, ભેજવાળા અને ભીના તૃણુ કાઇ વગેરેના તીવ્ર ધુમાડાથી જેમ મૂર્ધા અને અક્ષરમાં વેદના થાય છે તેમ બીજા અવયવોમાં થતી નથી. તેથી અવયવવિશેષોમાં રહેલી જુદી જુદી શક્તિઓથી ખચિત ત્વચા જ એકમાત્ર ઇન્દ્રિય છે. 39. उच्यते । कुतोऽयमपूर्व एष महाप्राज्ञो वादी सरलमतीनस्मान् वञ्चयितुમાતઃ થોડવાવવિશેષે વેવિશેષમાશ્રયષ્યામિનિટથે મન્યતે | શક્તિમાશ્રયમેदाच्च नानात्वमेवैतदिन्द्रियाणां युक्तमित्यलं महात्मभिः सह कलहेन । मनुष्यैः सह संवादो मादृशानां हि शोभते । देवास्तु नररूपेण त इमे भान्ति वादिनः ।। 39. Rયાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. આ અપૂવ મહાપ્રાણ વાદી અમને સરળ બુદ્ધિવાળાને છેતરવા કયાંથી આવ્યું, જે અવયવવિશેષમાં શકિતવિશેષ માનીને પણ એક ઈન્દ્રિય માને છે ? શકિતભેદે અને આશ્રયદે ઈજિનું અનેક હવું જ યુક્ત છે. એટલે એ મહાત્માઓ સાથે કલહ =વિવાદ) કર રહેવા દઈએ. મારા જેવાઓએ મનુષ્ય સાથે સંવાદ કરવો શોભે, જ્યારે આ વાદીઓ તે નરુપે ભમતા દેવો જણાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ બધાં ભૂતેમાં બધા ગુણે નથી ૨૭. 57, યાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. બધા ગુણો બધાં ભૂતેમાં ઉપલબ્ધ થતા નથી, કારણ કે સર્વોત્ર પાણી ગંધરહિત ઉપલબ્ધ થાય છે પરંતુ જ્યારે જલ મુવીના સંપર્કમાં આવે છે ત્યારે પાર્થિવ કાન સંક્રમણને કારણે જેલમાં બંધની ઉપલબ્ધિ થાય છે [આમ જલમાં ઉપલબ્ધ થતી ગંધ જલની સ્વાભાવિક નથી પણ ઓછાધિક છે. તેવી જ રીતે તેજસ દ્રવ્ય સુવણમાં ગંધ-રસની ઉપલબ્ધિ ગધ-રસ જેમનામાં સમવાય સંબંધથી રહે છે તે પાર્થિવ- જલીય દ્રવ્યોને સુવણ સાથે સંયોગ થવાને કારણે થાય છે. શબ્દ તો સદાય આકાશમાં જ રહેતા જણાય છે. પૃથ્વી વગેરેના અવયવોના સંયોગ અને વિભાગથી શબ્દ ઉ૫ન થતું હોવાથી તે પૃથ્વી વગેરેમાં આશ્રિત છે એવો ભ્રમ પેદા કરે છે, પરંતુ આકાશ વિના તેનું ગ્રહણ થતું નથી, એટલે શબ્દ આકાશને જ ગુણ છે, આ અમે અગાઉ પુરવાર કર્યું છે. તેથી સર્વ ભૂતોના સવ ગુ નથી. 58 यच्च पृथिव्याश्चतुर्गणत्वे तद्गुणानां चतुर्णामपि पार्थिवघ्राणेन्द्रियग्राह्यत्वं स्यादिति, तन्न, गुणोत्कर्षस्य नियामकत्वात् । सातिशयगन्धगुणाधिकरणैः विजातीयद्रव्यावयवसंस्पर्शलेशरहितैः केवलपृथिव्यवयवैरदृष्टसहकारिभिर्घटितं घ्राणेन्द्रियमिति गन्धस्यैव ग्राहकम् । एतदेव च भूयस्त्वमाचक्षते, यथाऽऽह कणव्रतः 'भूयस्त्वाद्गन्धवस्वाच्च पृथिवी गन्धज्ञानप्रकृतिः' [ वैशेषिकसूत्र ८.२५] । इहाप्युक्तम्-'तव्यवस्थानं तु भूयस्त्वात्' इति [न्यायसूत्र ३.१.७१] । दृश्यन्ते च केवलपृथिव्यवयवोपादानेष्वपि पदार्थेषु व्यवस्थितकार्यनियमाः शक्तयः, यथा पार्थिवत्वाविशेषेऽपि विष मरणकारणम् । अगदद्रव्यमन्यत्तु जीविताय प्रकल्पते ॥ तस्मादपर्यनुयोगोऽयं 'पार्थिवेन घ्राणेन गन्धवत् तद्रसादयोऽपि कथं न गृह्यन्ते ?' इति । सातिशयप्रकृतिगुणयोगेऽपि च न स्वगुणग्रहणनैपुण्यमिन्द्रियाणामितीन्द्रियचिन्तायां निर्णीतम् । श्रोत्रेण तु स्वगुणस्य शब्दस्य ग्रहणमिति परिशेषाનુમાનઝમાળવોડામર્થ: રાજ્ક્ષાયામેત્ર પુરક્ષિત રૂથ૪મતિન | 58. પૃથ્વી ચાર ગુણ ધરાવતી હોય તો તેના ચારે ગુણે પાર્થિવ ઘાણેન્દ્રિયથી ગ્રાહ્ય બને એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે ગુણાત્કર્ષ નિયામક છે. વિજાતીય દ્રયના અવયને જરા પણ સંસ્પર્શ ન ધરાવતા અને ઉતકટ ગંધગુણના આશ્રયભૂત એવા કેવળ પૃથ્વીના અવયવો અદષ્ટનો સહકાર પામી ધ્રાણેન્દ્રિયને ઉત્પન કરે છે. એટલે ધ્રાણેન્દ્રિય ગંધની જ ગ્રાહક છે. આને જ ભૂયરત્વ કહેવામાં આવેલ છે, જેમકે કણદે કહ્યું છે કે “ભૂયત્વને કારણે અને ગંધવત્વને કારણે ઘાણનું ઉપાદાનકારણ પૃથ્વી છે.' Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઇન્દ્રિયા અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ ? [વૈ. સૂ. ૮ ૨૧]. અહી` ન્યાયશાસ્ત્રમાં પણ ગૌતમે કહ્યુ` છે કે ‘ભૂયત્વને કારણે ઇન્દ્રિયા અમુક નિયત વિષયની જ ગ્રાહક છે' [ન્યાયસૂત્ર ૩.૧.૭૧]. કેવળ પૃથ્વીના અવયા જેના ઉપાદાનકારણ છે તે પદાર્થોમાં પણ અમુક નિયત કાર્ય કરવાની શક્તિએ ઢાય છે. વિષ અને રાગશમનમાં ઉષાયભૂત અન્ય દ્રવ્ય બન્ને પાર્થિવ હોવા છતાં વિષે મરણુનું કારણુ છે જ્યારે અન્ય દ્રવ્ય રેગીને જીવાડવા સમથ છે. તેથી આવે! પ્રશ્ન કરવા અયેાગ્ય છે કે પાર્થિવ ઘ્રાણેન્દ્રિય ગંધની જેમ રસ આદેતું કેમ ગ્રહણુ કરતી નથી ? પોતાના ઉપાદાનકારણના ઉત્કટ ગુણના યોગ ઇન્દ્રિયાને હોવા છતાં ઇન્દ્રિયા સ્વગુણુને ગ્રહણ કરવાનું નૈપુણ્ય ધરાવતી નથી, એ અમે ઇન્દ્રિયની વિચારણા વખતે નિણી ત કર્યું છે. પરંતુ શ્રેાત્ર વડે સ્વગુણુ શબ્દનું ગ્રહણ થાય છે એ વસ્તુ પરિશેષાનુમાનરૂષ પ્રમાણુયી પુરવાર થાય છે, એની પરીક્ષા શબ્દપ્ીક્ષા વખતે જ કરી છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 59. इति निपुणधियामसम्मतैषा सकलगुणैकगुणत्वकल्पना । तदयमकलुषोऽभ्युपेयतां गुणविनियोगविधिर्यथेोदितः ॥ 59. તેથી નિપુણુમુદ્ધિવાળાએ બધાં ભૂતામાં બધા ગુણા છે એ કલ્પનાને કે એક ભૂતમાં એક ગુણુ છે એ કલ્પનાને સ્વીકારતા નથી. માટે, અમે જણુાવ્યા મુજબને નિર્દોષ ગુણુવિનિયેાગવિધિ સ્વીકારે, 60. તેડમી હૈયા: તમયુર્ં. રૂપમાૉયન્ત स्तिक्ताहाराः परिणतिविपत्कारिणो हीन्द्रियार्थाः । त्यक्ताश्चैते व्यपगतमहामोह पङ्केन पुंसा तीर्णश्चार्यं भवजलनिधिः क्लेशकल्लोलरौद्रः || 60. બનાવટી મધુર રૂપ દર્શાવતા આ ઇન્દ્રિયોના વિષયેા તીખા તમતમતા આહારની જેમ પરિામે દુ:ખ દેનાર છે, એટલે હૈય છે. મહામેાહરૂપ કાદવ દૂર થવાથી નિળ બનેલા પુરુષ તેમને ત્યજે છે અને [પરિણામે] ક્લેશરૂપી મેાજાએ ઊઠવાથી ભય કર બનેલા ભવસાગરને તરી જાય છે. [૪. યુપીir] 61. વુદ્ધિ પર્રાિનમિયનન્તિરમ્' [ન્યાયસૂત્ર ૨.૨.૫] નનુ પર્યાયોच्चारणमेतत्, न बुद्धेर्लक्षणाभिधानम् । न, पर्यायप्रयोगस्यैव लक्षणक्षमत्वात् । लक्षणं हि तदुच्यते येन समानेतरजातीयेभ्यो लक्ष्यं व्यवच्छिद्यते । व्यवच्छिद्यते च बुद्धिर्बुद्ध्यादिपर्यायवाच्यतयैव तेभ्य इति नाभिधानमालामात्रमिदम् । 61. નૈયાયિક સૂ. ૧.૧.૧૫]. — [કે. બુદ્ધિપરીક્ષા] ‘બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ શબ્દે એકાય વાચી છે' [ન્યાય Page #292 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિનું લક્ષણ २७५ શંકાકાર – આ તો પર્યાયશબ્દોનું ઉચ્ચારણ છે, બુદ્ધિના લક્ષણનું પ્રતિપાદન નથી. નૈયાયિક – ના, એમ નથી, કારણ કે પર્યાયશબ્દને પ્રયોગ જ લક્ષણ બનવા સમર્થ છે. જે સજાતીય અને વિજાતીયથી લક્ષ્યને વ્યવચછેદ કરે, લક્ષ્યને જુદું પાડી આપે તેને લક્ષણ કહેવામાં આવે છે. બુદ્ધિ વગેરે પર્યાયશબ્દથી વાચ્ય હોવાપણું જ બુદ્ધિને સજાતીય અને વિજાતીયથી જુદી પાડે છે, એટલે આ કેવળ નામ જ નથી. 62. ननु सामयिकत्वाच्छब्दार्थप्रत्ययस्य, समयस्य च पुरुषेच्छानुवर्तित्वात् कथमिदं व्यवस्थितं लक्षणं स्यात् ? मैवम् , सार्वजनीनस्य समयस्य विप्लावयितुमशक्यत्वात् तद्विशिष्टस्य तद्वाच्यस्य च लक्षणत्वात् । 62. શંકાકાર – શબ્દાર્થનું જ્ઞાન તે સંકેતસમયને આધારે થાય છે અને સંકેતસમય તે પુરુષેચ્છાધીન છે, એટલે આ લક્ષણ બુદ્ધિનું જ છે એ કેવી રીતે નક્કી થાય ? નિયાયિક – ના, એવું નથી, કારણ કે સાર્વજનીન સંકેતસમયને અનાદર કરવો કે એને તેડવો અશક્ય છે, વળી અમુક શબ્દથી વિશિષ્ટ છે અને અમુક શબ્દથી વાગ્ય છે એમ જણાવવું એમાં લક્ષણનું લક્ષણપણું છે. 63. પ્રારાતા ઋક્ષામા: વિનિતિ નોmમિતિ ચેત, રાપારોमिदम् । तस्मिन्नप्युक्तेऽनुयुञ्जीत भवान् 'इत्थं किमिति नोक्तम्' इति । 63. શંકાકાર – બીજી રીતે બુદ્ધિનું લક્ષણ કેમ નથી કહ્યું ? નૈયાયિક -- આ તે શિંશપાપ્રશ્ન જેવો પ્રશ્ન છે [શિશપાપ્રશ્ન શું છે ? “અશોકવાટિકામાં તે તાલ, તમાલ વગેરે અનેક વૃક્ષો હતા, તો પછી સીતાને શિંશપાવૃક્ષની નીચે કેમ રાખી ?' – આવો પ્રશ્ન કરનારને જે કહેવામાં આવે કે “સીતાને શિશપાવૃક્ષની નીચે નહિ અન્ય વૃક્ષની નીચે રાખી હતી તો તે પૂછશે કે “સીતાને શિશપાવૃક્ષની નીચે કેમ રાખી ન હતી ?' આમ આ પ્રાશ્વિકના પ્રશ્ન જેવો આપને પ્રશ્ન છે.] જે અમે બીજી રીતે લક્ષણુ કહીશું તો આપ પૂછશે કે “લક્ષણ આમ કેમ ન કહ્યું ?' 64. अस्ति च प्रयोजनं पर्यायद्वारकलक्षणोपवर्णनस्य यत् साङ्ख्यानां व्यामोह निरसनम् । एवं हि सांख्याः सङ्गिरन्ते-'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति । तद्भमापनयनायेदमुच्यते-बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम् एक एवार्थ इत्यर्थः । इत्थं च स्वरूपतो निर्माता बुद्धि गस्वभावत्वात् तत्साधनत्वाच्च संसारहेतुरिति हेयत्वेन भाव्यते । सुखादिबुद्धिर्भागः, तत्साधनबुद्धिस्तु भोगसाधनमिति । 64 પર્યાયશબ્દો દ્વારા લક્ષણ કહેવાનું એ પ્રયોજન છે કે તેથી સાંખેના વ્યાહનું નિરસન થઈ જાય, કારણ કે સાંખે કહે છે કે બુદ્ધિ જરી છે, જ્ઞાન જુદુ છે અને ઉપલબ્ધિ જહી છે તેમનો ભ્રમ દૂર કરવા માટે અમે એમ કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ , જ્ઞાન એ અનન્તર છે અર્થાત તેમને વાચ્ય અથ એક જ છે. આ પ્રમાણે સ્વરૂપથી જ્ઞાત થયેલી Page #293 -------------------------------------------------------------------------- ________________ २७६ સાંખ્ય મતે બુદ્ધિ બુદ્ધિ ભોગસ્વભાવ હોવાથી અને ભોગસાધન હોવાથી સંસારનું કારણ છે, એટલે એને હેય તરીકે ભાવવામાં આવે છે. સુખાદિબુદ્ધિ ભાગ છે અને ભોગસાધનબુદ્ધિ જોગસાધન છે. 65. कथं पारमर्षा : प्रवदन्ति 'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति ? नित्यां हि बुद्धिं ते मन्यन्ते । तत् किमात्मैवैतेः बुद्धिरिति गृहीतः ? न, अचेतनाया भोग्यायाः प्रकृतेः प्रथमा विकृतिमहच्छब्दवाच्या बुद्धिः । पुरुषस्तु चेतनो भोक्ताऽन्य एव । ताविमौं प्रकृतिपुरुषौ विवेकेनापश्यतां संसारः । प्रकृतिपुरुषविवेकज्ञानान्मोक्षः । 65. શંકાકાર – સાંખ્યો કેમ કહે છે કે બુદ્ધિ જુદી છે, જ્ઞાન જુદું છે અને ઉપલબ્ધિ જુદી છે ? नैयायिः - [१२९५ ४] तेसो भुद्धिन नित्य भाने छे. શંકાકાર - તે શું તેઓ “બુદ્ધિ’ શબ્દથી આત્મા સમજે છે ? નૈયાયિક – ના. અચેતન અને ભાગ્ય પ્રકૃતિની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે જે “મહત'શબ્દવાન્ય છે. પરંતુ ચેતન અને ભોક્તા પુરુષ તે પ્રકૃતિથી અન્ય જ છે. આ બે પ્રકૃતિ અને પુરુષને વિવેક કરી ન દેખનારાઓને સંસાર છે, જ્યારે પ્રકૃતિ અને પુરુષના વિવેકજ્ઞાનથી મેક્ષ થાય છે. 66. का पुनः प्रकृति म ? सत्त्वरजस्तमसां त्रयाणां गुणानां साम्यावस्था प्रकृतिः । प्रधानमन्यक्तं च तदुच्यते यत् साम्यावस्थागतं गुणत्रयमिति । ____66. १२ - प्रति शु छ ? । નૈયાયિક — [સાંખ્ય મતમાં સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણે ગુણેની સામ્યવસ્થા પ્રકૃતિ છે. સામ્યવસ્થાપ્રાપ્ત જે ગુણુય છે તેને પ્રધાન અને અવ્યક્ત કહેવામાં આવે છે. 67. ननु तत्सत्त्वे किं प्रमाणम् ? अनुमानमित्याह । तथा हि-चराचरमिदं विश्वं सखदुःखमोहाविनाभूतमुपलभ्यते । न हि ब्रह्मादौ स्तम्बपर्यन्ते जगति तथाभूतं किमपि भूतमुपलभ्यते यत् सखदुःखमोहैर्विनाकृतम् । तत्र सुखस्वभावं सत्त्वं, दुःखस्वभावं रजः, मोहस्वभावं तमः । सर्वत्र प्रीत्यप्रीतिविषाददर्शनात् प्रकाशप्रवृत्तिनियमावगमाच्च सर्व त्रिगुणात्मकम् जगत् । कार्य च यत् परस्परान्वितरूपं तदेकरूपात् कारणादुत्पद्यमानं दृश्यते, मृदन्वितानि हि घटशरावोदञ्चनप्रभृतीनि कार्याण्येकस्मान्मृदात्मनः कारणादुद्भवन्ति । तदिदं विश्वं सखदुःखमोहान्वितमिति तदात्मककारणकार्य भवितुमर्हति । यत् सुखदुःखमोहात्मकं कारणं सा सत्त्वरजस्तमोरूपा प्रकृतिः । एवमन्वयपुरस्सराः परिमाणादिहेतवोऽपि वक्तव्याः । इयत्तया वा चतुरश्रतादिना वा परिमाणेन तद्वतां कार्याणामेकप्रकृतित्वदर्शनात् । विषमवृत्तयश्चैते गुणाः कार्येषु दृश्यन्ते । क्वचित् सत्त्वमधिकमूने रजस्तमसी, क्वचित् रजः प्रकृष्ट | Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણુ मल्पे सत्त्वतमसी, क्वचित्तमः प्रवृद्धं तुच्छे सवरजसी इति । तदेषां वैषम्यमेदोपदर्शितविश्वरूप कार्याणां क्वचित् साम्यावस्थया भाव्यं सा प्रकृतिरुच्यते । सेयमचेतना भोग्या प्रकृतिः । तस्यास्तु भोक्ता चेतनः पुरुषः । 67. શંકાકાર તેના અસ્તિત્વમાં શુ' પ્રમાણ છે ? નૈયિક ‘અનુમાન’ એમ સાંખ્યા કહે છે. આ ચરાચર વિશ્વ સુખ-દુ.ખ-માહથી યુક્ત જ ઉપલબ્ધ થાય છે, કારણ કે બ્રહ્મથી માંડી તણખલા સુધીના સમગ્ર જગતમાં એવુ કોઈ ભૂત ઉપલબ્ધ થતું નથી જે સુખ-દુઃખ-માહથી રહિત ઉત્પન્ન થયું હોય. સત્ત્વને સ્વભાવ સુખ છે, રજસૂના સ્વભાવ દુઃખ છે અને તમના સ્વભાવ મેહુ છે. સવત્ર પ્રીતિ, અપ્રીતિ અને વિષાદ દેખાતા હૈાવાથી અને સ`ત્ર પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ જશુાતા હાવાથી સર્વ જગત ત્રિગુણાત્મક છે. એક અન્વિત રૂપ ધરાવતાં કાર્યો તે એક રૂપવાળા કારણમાંથી ઉત્પન્ન થતાં દેખાય છે; માટી જેમાં અનુસ્યૂત છે તે ઘટ શરાવ, ચન વગેરે કાર્યો માટીરૂપ એક કારમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશ્વ સુખ-દુઃખ-માહથી અન્વિત છે એટલે સુખ-દુઃખ માહાત્મક કારનું તે કામ હોય એ યેગ્ય છે. જે સુખદુ:ખ–મેાહાત્મક કારણુ છે તે સત્ત્વ-રજસ્-તમસાત્મક પ્રકૃતિ છે. આ રીતે [સાંખ્યકારિકા ૧૫માં અન્વયપુરસ્કર જણાવાયેલા પરિમાણુ વગેરે હેતુએ પણ જણુાવવા જોઇએ. પ્રયત્તા અને ચતુરસવ વગેરે પરિમાણાવાળાં [ધેટ, રારાવ વગેરે] કાર્યોનું ઉપાદાનકારણુ એક [માટી] દેખાતું હોવાથી, જુદાં જુદાં પરિમાણવાળાં જગતનાં બધાં કાર્યોનું એક ઉપાદાનકારણુ પ્રકૃતિ પુરવાર થાય છે. સત્ત્વ આદિ ગુણ્ણા કાર્યાંમાં એછાવત્તા પ્રમાણુમાં રહેલા દેખાય છે, કયાંક સત્ત્વ અધિક માત્રામાં ઢાય છે અને રજસ્- તમસ એ આછી માત્રામાં ડ્રાય છે, કચાંક રજસ પ્રકૃષ્ટ હોય છે અને સત્ત્વ-તમસ્ર એ અશ્પ હોય છે, કયાંક તમસ્ વધારે માત્રામાં હાય છે અને સત્ત્વ-રજસ્ તુચ્છ માત્રામાં હોય છે. આમ વિષમતાજન્ય ભેદે જેમના દર્શાવાયા છે તે બધાં કાર્યાની કયાંક સામ્યાવસ્થા હાવી જોઇએ. તે સામ્યાવસ્થા પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિ અચેતન છે અને ભાગ્ય છે. તેને ભોક્તા છે ચેતન પુરુષ. ૨૭૭ 68. पुरुष इदानीं किमनुमानकः ? उक्तमेव भाग्येन भोक्तुरनुमानम् । नं ह्यचेतनस्य भाग्यस्य भोक्तारमन्तरेण भाग्यतोपपद्यते । दृष्टा च सेति भोक्ता कल्प्यते । स च चितिशक्तिस्वभावक एव सर्वप्रकार कर्तृत्वादिव्यवहारनिवहबहिष्कृतस्वरूपः । द्रष्टृत्वमेव पुरुषस्य स्वरूपमाहुः । यथा भवन्तः एनमात्मानमध्यवसायादिधर्मयोगिनं मन्यन्ते न तथाऽसौ भवितुमर्हति, अव्यवसायादेर्बुद्धिधर्मत्वात् । 68. શ’કાકાર પુરુષને પુરવાર કરતું અનુમાન શુ છે ? નૈયાયિક ભાગ્ય ઉપરથી ભાક્તાનું અનુમાન સાંખ્યાએ જણાવ્યું છે જ. અચેતન ભાગ્યની ભાગ્યતા ભક્તા વિના ધટતી નથી, અને ભાગ્યતા તે દેખાય છે, એટલે ભાક્તાની કલ્પના કરવામાં આવે છે. ભેાક્તાને સ્વભાવ ચિતિશક્તિ જ છે, સવ" પ્રકારના Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પંગુ-અંધના સંયોગ જે પ્રકૃતિ-પુરુષને સંયોગ કતૃત્વ આદિ વ્યવહારથી તેનું સ્વરૂપ બહિષ્કત છે, દ્રવ જ પુરુષનું સ્વરૂપ કહેવાયું છે. [સાં અમને તૈયાયિકોને ઉદ્દેશીને કહે છે કે આપ આ આત્માને અધ્યવસાય વગેરે ધર્મોવાળે માને છે, પણ તેવા હેવું તેને માટે યોગ્ય નથી, કારણ કે અધ્યવસાય વગેરે તો બુદ્ધિના ધમે છે, આત્માના નહિ). 69. તું રાતિ પુરુષતૃસ્થા િન યુઝતામ્ | __ अन्योपनीतमर्थ तु स पश्यत्येव केवलम् ।। प्रकृतिरेवैनं भोगापवर्गाभ्यां संयुनक्ति । न च निर्विकारा सती भोगसम्पादनसमर्थाऽसौ भवतीति महदादिविकृती: प्रतिपद्यते । पम्वन्धन्यायेन प्रकृतिपुरुषौ संयुज्यते । प्रकृतिरचेतना दृश्या भाग्या दृष्टारं भोक्तारं पुरुषमपेक्षते । पुरुषोऽपि दृष्टा भोक्ता दृश्यं भाग्यमपेक्षते इत्येवं तयोः पङ्ग्वन्धवत् संयोगो भवति । दर्शनशक्त्या पङ्गोगमनशक्त्या चान्धस्यैकत्र मेलनात् कार्यसिद्धिः । एवं प्रकृतिपुरुषसंयोगात् सर्गः प्रवर्तते । तदुक्तम् पुरुषस्य दर्शनार्थ कैवल्यार्थ तथा प्रधानस्य । पवन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।। [सां० का०२१] 69. પુરુષ તણખલાને પણ વાળવા શક્તિમાન નથી. તે તો અન્ય (=બુદ્ધિએ) રજૂ કરેલ અર્થને કેવળ દેખે જ છે. પ્રકૃતિ જ એને ભોગ અને અપવર્ગ સાથે જોડે છે. પ્રકૃતિ નિવિકાર હોય તે ભોગને સંપાદન કરી આપવા અસમર્થ બની જાય, એટલે પ્રકૃતિની મહત વગેરે વિકૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પંગુ-અંધન્યાયે પ્રકૃતિ અને પુરુષ જોડાય છે. પ્રકૃતિ અચેતન, દશ્ય અને ભાગ્ય હેવાથી દ્રષ્ટા અને ભોક્તા પુરુષની અપેક્ષા રાખે છે, પુરુષ પણ દ્રષ્ટા અને ભોક્તા હોઈ દૃશ્ય અને ભાગ્ય પ્રકૃતિની અપેક્ષા રાખે છે; એટલે આમ પંગુ-અંધની જેમ તેમને સંગ થાય છે. જેવી રીતે પંગની દશનશક્તિ અને અંધની ગમનશક્તિ એકત્ર મળવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સર્ગની ઉત્પત્તિ થાય છે. પુરુષને દર્શન થાય એ માટે તથા પ્રધાનનું કૈવલ્ય થાય એ માટે પંગુ-અંધની જેમ પ્રકૃતિ-પુરુષને પણ સંયોગ થાય છે. તે સં ગને કારણે સગ થાય છે. [સાં. કા. ૨૧] 70. યર્થ પ્રધાનમંત્તત્ત્વમુuતે, સા રળવાયાભવ ધર્મજ્ઞાનवैराग्यैश्वर्यतद्विपर्ययरूपवृत्तियोगिनी महत्तत्त्वमेवोच्यते । बुद्धेरहङ्कार उदेति, स चाभिमानस्वभावः । अहङ्कारात् घ्राणादीनि पञ्च बुद्धीन्दियाणि, वागादीनि पञ्च कर्मेन्दियाणि, संकल्पकमेकादशं मनः, गन्धादितन्मात्राणि च पञ्चेति षोडशको गणः प्रभवति । ततो गन्धादितन्मात्रपञ्चकात् पञ्च पृथिव्यादीनि महाभूतानि जायन्त इति । आह च Page #296 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમાન્ય પચીસ તો - ૨છંદ प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च भूतानि ।। [सां०का०२२] तानीमानि पञ्चविंशतितत्त्वानि सञ्चक्षते । 70. આમ પ્રકૃતિ-પુરુષના સંગને કારણે પ્રધાનમાંથી જે મહતતત્ત્વ ઉત્પન્ન થાય છે તે અધ્યવસાયસ્વભાવવાળી બુદ્ધિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યા અને તેમના વિરોધીઓ (=અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય) એ આઠ રૂપિવાળા વૃત્તિઓ ધરાવતી બુદ્ધિ મહતત્વ કહેવાય છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારને સ્વભાવ અભિમાન છે. અહકારમાંથી ઘાણ વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિ, વા વગેરે પાંચ કર્મેન્દ્રિયો, સંકલ્પ કરનાર અગીઆરમુ મન અને ગંધ વગેરે પાંચ માત્ર એમ સાળને સમૂહ ઉત્પન્ન થાય છે. ગંધ આદિ પાંચ તન્મમાંથી પૃથ્વી આદિ પાંચ મહાભૂત ઉપન્ન થાય છે. અને કહ્યું પણ છે કે પ્રકૃતિમાંથી મહત, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી સોળ સમૂહ, તે સેળના સમૂહગત પાંચ તન્મામાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. [સાં. કા. ૨૨]. આમને પચીસ તો કહેવામાં આવે છે. 71. પ્રઘાનં પ્રવ્રુતિરે, ન વિકૃતિ: મદારતમાત્રાળ સપ્ત પૂર્વ पूर्वापेक्षया विकृतयः, उत्तरोत्तरकार्यापेक्षया प्रकृतयः । एकादशेन्द्रियाणि पञ्च भूतानि विकृतय एव । अप्रकृतिविकृतिरूपस्तु शुद्धः पुरुषः इति । तदाह मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।। [सां०का०३] 71. પ્રધાન પ્રકૃતિ જ છે, તે વિકૃતિ નથી. મહત, અહંકાર અને પાંચ તન્માત્રા એ સાત પૂર્વ પૂર્વ કારણની અપેક્ષાએ વિકૃતિઓ છે અને ઉત્તર ઉત્તર કાર્યની અપેક્ષાએ પ્રકૃતિઓ છે. અગીઆર ઇન્દ્રિય અને પાંચ ભૂત વિકૃતિઓ જ છે. શુદ્ધ પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. તેથી કહ્યું છે કે મૂલ પ્રકૃતિ અવિકૃતિ છે. મહત વગેરે સાત પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે, સોળ સમૂહ વિકૃતિ છે, પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. [સાં. કા. ૩] 2. एवं महदादिविकारवती प्रकृतिरात्मना भोगं साधयति । कश्चास्य भोगः ? बुद्धिवृत्त्यनुपातित्वम् । विषयाकारपरिणतेन्द्रियवृत्त्यनुरक्तां बुद्धिवृत्तिं ज्ञानात्मिकां पुरुषः पश्यति । दर्शनेऽपि न तस्य किञ्चिदन्यत्वम् । तदेव दर्शनं यत् तत्र प्रतिबिम्बनमिति । इत्थं तयोर्बुद्धिपुंसोः संयोगे सति पुरुषधर्मश्चेतयितृलक्षणो बुद्धावसन्नपि सन्निव लक्ष्यते, बुद्विधर्मश्च कर्तृत्वादिः आत्मनि साक्षीस्थानीयेऽसन्नपि सन्निव विभाव्यते । तदाह तस्मात् तत्संयोगादचेतनं चेतनावदिव लिङ्गम् । गुणकर्तृत्वेऽपि तथा कर्तेव भवत्युदासीनः । [सां.का. २०] Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ પ્રકૃતિ આત્માને ભોગ અને અપવર્ગ કેવી રીતે સાધી આપે છે ? 72. મહત આદિ વિકારોવાળ પ્રકૃતિ આત્માને ભોગ સાધી આપે છે. શંકાકાર – આત્માને ભોગ શું છે ? નૈયાયિક – [સાંખ્ય મતમાં] આત્માને ભોગ એટલે આત્માનું બુદ્ધિવૃત્તિને અનુસરવું તે અર્થાત બુદ્ધિની વૃત્તિની સરૂપતાને ધારણ કરવી તે. વિષયના આકારે પરિણમેલી ઇન્દ્રિયવૃત્તિથી અનુરક્ત બનેલી જ્ઞાનાત્મક બુદ્ધિવૃત્તિને પુરુષ દેખે છે. દર્શનમાં પણ તેનું (આભાનું) જરા પણ અન્યાય થતું નથી–તેને જરા પણ પરિણામ થતો નથી. પુરુષમાં બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ પડવું એ જ પુરુષનું દર્શન છે. આમ તે બુદ્ધિ-પુરુષને સ.ગ થતાં ચેતપિતૃત્વલક્ષણ પુરુષને ધર્મ બુદ્ધિમાં ન હોવા છતાં જાણે હેય એમ જણાય છે અને કર્તાવ વગેરે બુદ્ધિના ધમૅ સાક્ષસ્થાનીય આત્મામાં ન હોવા છતાં જણે હેય એમ લાગે છે. તેથી કહ્યું છે કે તેથી તેમના સગના કારણે અચેતન બુદ્ધિ જાણે ચેતનવાળી હેય એવી જણાય છે અને ઉદાસીન પુરુષમાં કર્તાવ ગૌણું હોવા છતાં તેવી જ રીતે તે જાણે મુખ્ય કર્તા હોય એમ લાગે છે [સાં. કા. ૨૦]. 73. 'अथ अपवर्गाय कथमात्मनः प्रकृतिरवकल्पते ? स्वरूपं प्रकाशयतीत्याचक्षते । अनवधृतप्रकृतिस्वरूपः पुमान् प्रकृतिकृतमखिलमात्मकृतमिति मन्यमानस्तदुपार्जितं भुक्ते । यदा तु पृथग्भूतामेनां मन्यते, तदा 'भवत्वियमायासहेतुरेव मम' इति યુદ્ધમાનસ્તતમનુપમુઝાન: સ્વરપનિક વાવતિgતે, પ્રતિgિ “મવતુ, દૃષ્ટાગટ્રमनेन, पृथङ् मामेष मन्यते' इति न तदभिमुखीभवितुमुत्सहते । तदाह प्रकृतेः सकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति । या दृष्टाऽस्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।। [सां. का. ६१] 73. શંકાકાર – પ્રકૃતિ આત્માના અપવર્ગને (=મોક્ષને) કેવી રીતે સાધી આપે છે? નિયાયિક – [સાંખ્ય મતમાં] પોતાના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રિકૃતિ આત્માના અપવર્ગને સાધી આપે છે.] પ્રકૃતિના સ્વરૂપને ન જાણતે પુરુષ પ્રકૃતિ જે જે કરે છે તે બધું પિતે કયુ” છે એમ માનીને પ્રકૃતિએ ઉપાર્જિત કરેલું ભોગવે છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિને પિતાનાથી જુદી માને છે ત્યારે ‘વારું, મારા દુઃખનું કારણ જ આ પ્રકૃતિ છે' એમ સમજતો તે પ્રકૃતિકૃત કમેને ન ભેગવતો પિતાના સ્વરૂપમાં જ અવસ્થિતિ પામે છે, ‘વારુ, એણે મને દેખી લીધી, એ મને એનાથી જુદી ગણે છે' એમ સમજતી પ્રકૃતિ પણ પુરુષની સામે આવવા ઉત્સાહ ધરાવતી નથી. તેથી કહ્યું છે કે હું પુજને દેખાઈ. ગઈ' એમ જાણું ફરીથી પુરુષના દર્શનને વિષય જે બનતી નથી તે પ્રકૃતિથી વધારે સુકુમાર બીજુ કંઈ જ નથી એમ મને લાગે છે સિ. કા. ૬૧]. 74. परस्परं च भग्नरसयोः प्रकृतिपुरुषयोापकत्वात् सत्यपि संयोगे सो न प्रवर्तत एवेत्याह Page #298 -------------------------------------------------------------------------- ________________ બન્ધ અને મેક્ષ પ્રકૃતિના જ છે ૨૮૧ दृष्टा मयेत्युपेक्षक एको दृष्टाऽहमित्युपरमत्यन्या । सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ॥ [सां०का० ६६] 74 પ્રકૃતિ-પુરુષને એકબીજામાં રસ ઊડી જવાથી, તે બન્ને વ્યાપક હોઈ તેમને સંગ હોવા છતાં, સગ ઉત્પન્ન થતો નથી જ. એટલે જ કહ્યું છે કે “મે તેને દેખી લીધી છે” એમ વિચારી પુરુષ ઉપેક્ષા કરે છે, જ્યારે તેણે મને દેખી લીધી છે' એમ જાણી પ્રકતિ વિરમી જાય છે, તેથી તેમને સંગ હોવા છતાં સગનું કોઈ પ્રોજન નથી [સાં. કા. ૬૬]. 75. अपरिम्लानकुतूहला हि पुमान् वञ्चयितुं शक्यते, न दृष्टतत्त्वमिति मत्वा सत्यामपि योग्यतायां निवर्तते प्रकृतिर्नटीव रङ्गभूमौ प्रदर्शितनिखिलनिजनृत्तवृत्तान्तनैपुणा तत इत्याह रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्ततेः प्रकृतिः ।। [सां. का. ५९] 75, જેનું કુતૂહલ શમ્યું નથી એવા પુરુષને છેતરવો શકય છે, પરંતુ જેને તત્ત્વદર્શન થયું છે એવા પુરુષને છેતરવો શકય નથી એમ સમજીને યોગ્યતા હોવા છતાં, પિતાના સલ વૃત્તપ્રયોગનું નૈપુણ્ય રંગભૂમિ પર પ્રદર્શિત કરી ચૂકેલી નટીની જેમ પ્રકૃતિ વિરમે છે, એટલે જ કહ્યું છે કે જેમ નતકી પ્રેક્ષકોને પોતાની જાત દેખાડી નૃત્યમાંથી વિરમે છે તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાની જાત પ્રગટ કરી વિરમે છે. [સાં. કા. ૫૯]. 76. તહેવ પ્રતિવ સંસારે પ્રવર્તતે, પ્રકૃત્તિવ મોક્ષનુમવતીથાણું– तस्मान्न वध्यतेऽद्धा नापि मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाऽऽश्रया प्रकृतिः ।। सां.का. ६२] 76. આ રીતે પ્રકૃતિ જ સંસારમાં પ્રવૃત્ત થાય છે અને પ્રકૃતિ જ મોક્ષ અનુભવે છે. એટલે જ કહ્યું છે, નિષ્કર્ષ એ કે કોઈ પુરુષ બંધાતું નથી કે સંસરણ કરતો નથી. નાનાશ્રયા (ધમ આદિ આઠના આશ્રયભૂત કે દેવશરીર આદિ શરીરને આશ્રયભૂત) પ્રકૃતિ સંસરણું કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે ' [સાં કા. ૬૨] 77. किमर्थं पुनरसावेवं चेष्टते प्रकृतिरिति ? किं क्रियते ? स्वभाव एवैष दैवहतिकायास्तस्याः - नानाविधैरुपायैरुपकारिण्यनुपकारिणः पुंसः ।। गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकं चरति ।। [सां०का० ६०] 77. શંકાકાર – આ પ્રકૃતિ આમ કેમ વતે છે ? Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? તૈયાયિક – [આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે અમે શું કરીએ ? કમનસીબ પ્રકૃતિનો એ સ્વભાવે જ છે. પુરુષ અનુપકારી અને નગુણે હોવા છતાં તેના ઉપર ગુણવતી પ્રકૃતિ અનેકવિધ ઉપાયોથી ઉપકાર કરે છે પરંતુ પુરુષ માટેનું તેનું આ આચરણ નિરર્થક છે [સાં. કા. ૬૦]. 78. તનવાદ્રસ્થા: કથāરિત્રમિત ઠુમત્ર – वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य । पुरुषविमोक्षनिमित्त तथा प्रवृत्तिः प्रधानस्य ।। [सां.का. ५७] 78, શંકાકાર – પ્રકૃતિ અચેતન હેઈ, આ પ્રમાણેનું આચરણ કેવી રીતે સ ભવે ? તૈયાયિક - આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે જેમ અજ્ઞ (=જડ) ક્ષીર વાછરડાની વૃદ્ધિ માટે વહે છે તેમ પ્રધાન પુરુષના મોક્ષને માટે પ્રવૃત્ત થ ય છે [સાં. કા. ૫૭] 79. ननूपन्नतत्त्वज्ञाने पुंसि प्रकृते गानुकूलमहदादिकार्यारम्भपराङ्मुखत्वात् तस्याश्चैकत्वादेकस्मिस्तत्वविदि मुक्ते सति सर्वे मुक्ताः स्युः । नैष दोषः, तत्वविदमेव पुमांसं प्रति तस्या औदासीन्यात् , अन्यसाधारणत्वेन तत्कार्यानपायात् , तथा च पतञ्जलिः कृतार्थ प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्' યોગસૂત્ર ૨.૨૨] | 79 શંકાકાર -- પુરુષને તત્વજ્ઞાન થતાં ભોગને અનુકૂળ મહત આદિ કાર્યોની ઉત્પત્તિ કરવામાંથી પ્રકૃતિ અટકી જતી હોવાથી અને પ્રકૃતિ એક હેવાથી એક તત્ત્વવિદ્ પુરુષની મુક્તિ થતાં સર્વ પુરુષો મુકત થઈ જાય. નૈયાયિક – [આના સમાધાનમાં સાંખ્યા કહે છે કે આ દેવ થી આવતો કારણ કે તત્ત્વવિદ્ પુરુષની બાબતમાં જ પ્રકૃતિની ઉદાસીનતા હોય છે. તરવવિદ્ પુરુષ અને અન્ય (અતત્ત્વવિદ્) પુરુષ વચ્ચે એક સાધારણ પ્રકૃતિ હોવાથી અતત્ત્વવિદ્ પુરુષ માટેનાં | ઉત્પન્ન કરવામાંથી પ્રકૃતિ વિરમતી નથી. પતજલિએ પણ કહ્યું છે કે કૃતાર્થ પુરુષ પ્રતિ પ્રકૃતિ નષ્ટ થઈ હોવા છતાં તે પ્રકૃતિ અકૃતાર્થ પુરુષ પ્રતિ અનન્ટ છે કારણ કે પ્રકૃતિ કૃતાર્થ અને અકૃતાર્થ બધા પુરુષાને સાધારણ છે – એક છે. [ગસૂત્ર ૨.૨૨]. [જે પ્રકૃતિ પુરુષભદે ભિન્ન હોત તો એક જ પ્રકૃતિ નટ અને અન' ટ ન સંભવેત. પરંતુ પ્રકૃતિ એક સામાન્ય છે એટલે એક જ પ્રકૃતિમાં કૃતાર્થ અને અકૃતાર્થ પુરુષની અપેક્ષાએ નષ્ટ અને અનટવ સંભવે છે 80. नन्वेवं यदैव तत्त्वज्ञानमुत्पन्नं तदैव प्रकृत्युपार्जितकर्मफलोपभोगपरिहारिणः पंसः शरीरपातः स्यात् । न, इत्याह-'तिष्ठति संस्कारवशाच्चक्रभ्रमिवद्धृतशरीर:' [सां०का० ६७] । ततः संस्कारविरतौ सत्याम् - Page #300 -------------------------------------------------------------------------- ________________ સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિના ભેદ प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ । ફેાન્તિમાત્યન્તિમમય જૈવલ્યમાનાતિ || [સાં,ા. ૬૮] કૃતિ । 80. શંકાકાર - આમ હાય ! ખરેખર તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રકૃતિથી ઉપાર્જિત મેર્રીનાં ાના ઉપભાગને ત્યજી દેતા પુરુષના શરીરને પાત થાય, નૈયાયિક [સાંખ્યા. કહે છે કે] ના, એવું નથી. એટલે જ કહ્યું છે, ‘કુંભારના ચાકડાની જેમ વેગવશે (સ ંસ્કાર વશે) તે પુરુષ શરીર ધારી રાખે છે' [સાં કા ૬] પછી સંસ્કાર સમાપ્ત થતાં જ્યારે શરીર પડે છે અને પેાતાનું પ્રયેાજન સિદ્ધ થવાથી પ્રધાન નિવૃત્ત થાય છે ત્યારે એકાન્તિક (=અવશ્ય ભાવી), આત્ય ંતિક (=અચ્યુત, અવિનાશી) અને અમય (=જન્માદિભીતિશૂન્ય) કૈવલ્યને તે ષામે છે. [સાં કા. ૬૮] ૨૮૩ 81. अहो नु खलु कपिलकविकथारसाक्षिप्तहृदयैरतिबहुप्रसक्तानुप्रसक्त्या लिखितमस्माभिः । तदियं प्रधानविकतिः प्रथमा महच्छब्दवाच्या सा बुद्धिस्तत्वविदं प्रति नष्टाऽप्यन्यसाधारणत्वाद नष्टैवेति नित्या, नित्यत्वाच्च प्रत्यभिज्ञानुसन्धानादिव्यवहारप्रबन्धनिर्वहणक्षमा बुद्धिः । ज्ञानं तु तस्याः वृत्तिः । उपलब्धिस्तु पुंसो वृत्तिमद्बुद्धिदर्शनमिति नैषां पर्यायशब्दत्वमिति । 81, અડ્ડા ! ખરેખર કપિલકવિની કથાના રસથી આકૃષ્ટ હૃદયાવાળા અમે અત્યંત લગાવથી આ લખ્યું છે. પ્રધાનની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે, જે “મહત્ ’શાત્મ્ય છે. તત્ત્વવિદ્ પુરુષ પ્રતિ તે બુદ્ધિ નષ્ટ થઇ ડાવા છતાં [અતત્ત્વવિદ્ પુરુષ પ્રતિ] અનષ્ટ છે કારણ કે તત્ત્વવિદ્ અને અતત્ત્વવિદ્ બન્નેની તે એક સામાન્યા છે. આમાંથી એ ફલિત થાય છે કે બુદ્ધિ નિત્ય છે અને તે નિત્ય હૈાવાથી પ્રત્યભિજ્ઞા, અનુસ ધાન આદિ વ્યવહાર પાર પાડવા સમ” છે. પરંતુ જ્ઞાન તેા બુદ્ધિની વૃત્તિ છે, અને ઉપલબ્ધિ એ વૃત્તિવાળી બુદ્ધિનું પુરુષને થતું દર્શીન છે. એટલે, [સાંખ્ય અનુસાર] બુદ્ધિ, જ્ઞાન, ઉપલબ્ધિ એ પર્યાયશબ્દો નથી. 82. अत्र प्रतिविधीयते । आत्मन्येव नित्ये व्यापिनि बोद्धरि ज्ञातर्यव्यवसातरि धर्माधर्मादियोगिनि प्रत्यभिज्ञानादिकार्याणां कर्तरि सेयं 'बुद्धि' संज्ञा सांख्यैः कल्पिता । चेतनत्वं तु ज्ञानादियोगिन्या अपि यत् त्वस्या नाभ्युपगतम्, सोऽयमतीव तपखिनां भ्रमः । य एव बुध्यते जानात्यव्यवस्यति स एव पश्यति चेतयते च । न खल्वत्र वस्तुस्वरूपभेदं पश्यामः । तत्र बुद्धिर्बुध्यते जानात्यध्यवस्यति, पुरुषस्तु पश्यति चेतयते चेति वञ्चनायैवमुच्यते मुग्धतया वा । 82. અમે તૈયિકે તેનુ' ખંડન કરીએ છીએ. નિત્ય. વ્યાપક, એાધ કરનાર, જ્ઞાન કરનાર, અધ્યવસાય કરનાર, ધ-અધમ આદિ ધરાવનાર, પ્રત્યભિજ્ઞા વગેરે કાર્યાંના કરનાર આત્મા માટે બુદ્ધિ' સંજ્ઞા સાંખ્યાએ કલ્પેલી છે, પરંતુ બુદ્ધિ જ્ઞાન વગેરે ધરાવતી હોવા છતાં તેનું Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ‘બુદ્ધિથી અધ્યવસિત 'તે પુરુષ દેખે છે' એ સાંખ્ય મતનું ખંડન ચેતનવ સાંખ્યાએ સ્વીકાયુ... નથી એ તે બિચારાને તીવ્ર ભ્રમ છે. જે બેોધ કરે છે, જાણે છે અને અધ્યવસાય કરે છે તે જ દેખ છે, તે જ ચેતનાથી પ્રકાશે છે, અહી વસ્તુભેદ કે સ્વરૂપભેદ અમે દેખતા નથી (અર્થાત્ સાંખ્યકલ્પિત બુદ્ધિ અને પુરુષ બે જુદાં તત્ત્વા નથી, એક જ તત્ત્વ છે). બુદ્ધિ ોધ કરે છે, જાણે છે, અવ્યવસાય કરે છે જ્યારે પુરુષ દેખે છે, ચેતનાથી પ્રકાશે છે એમ છેતવા માટે અથવા અણુસમજથી કહેવાયુ છે, " 83. યજ્જૈવમુખ્યતે મુદ્રયાય્યવસિતમથૅ પુરુષ: પતિ' કૃતિ, તત્ વ્યાધ્યેયં किमिदं तस्य द्रष्टृत्वमिति ? प्रतिबिम्बनमिति चेत्, किं स्वच्छे पुंसि वृत्तिमती बुद्धि: संक्रामति, उत वृत्तिमत्यां बुद्धौ पुमानिति ? तत्र चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमेति न बुद्धौ पुरुषस्य संक्रमणम् । बुद्धौ तु पुंसि संक्रान्तायामपि पुंसः किं वृत्तं येन द्रष्टा संपन्नः । द्रष्टृत्वं स्वभाव एवास्येति चेत् किं बुद्धिप्रतिबिम्बनेन ? विशिष्टविषयावच्छेद इति चेत्, ततः पूर्वमनालम्बनं द्रष्टृत्वमघटमानमिति न नैसर्गिकं द्रष्टृरूपत्वं पुंसः स्यात् | दर्शनशक्तिः स्वाभाविकीति चेन्न, तस्या भेदाभेदाभ्यां निरूपयितुमशक्यत्वात् । प्रतिबिम्बपक्षे च परस्परानुरागस्य तुल्यत्वादवियोगाच्च कथमिदं निर्धार्यताममी बुद्धिधर्माः, अमी पुंधर्मा इतिह तयोः पार्थगर्थ्येन कदाचित् स्वरूपावधारणं वृत्तम् । अनवधारित कार्यभेदत्वाच्च नानात्वमपि तयोर्दुर्वचम् | चेतनाचेतनत्वाद् भोक्तृभोग्यत्वाच्च विस्पष्टं तयोर्नानात्वमिति चेत्, न, ज्ञानादियोगित्वं च बुद्धेरचेतनत्वं चेति चित्रम् । अपि च कल्पयित्वाऽपि बुद्धि पुंसोर्नानात्वम् बुद्धिधर्माः पुंसि पुंधर्माश्च बुद्धावारोपणीया इति किं भेदेन ? भेदे च बुद्धेर्ज्ञानादियोगित्वेन चेतनत्वापत्तेरेकत्र कार्यकारणसंघाते चेतनद्वयमनिष्टं प्रसज्यते । 83. બુદ્ધિથી અવ્યવસિત અને પુરુષ દેખે છે' એમ સાંખ્યાએ જે કહ્યુ છે તેને તેમણે સમાવવુ જોઇએ. પુરુષનું આ દ્રષ્ટાપણું શું છે ? પ્રતિબિંબ પડવું એ દ્રષ્ટાપણું હોય તે પ્રશ્ન ઊઠે છે કે શું સ્વચ્છ પુરુષમાં વૃત્તિવાળી બુદ્ધિ સંક્રમણ કરે છે કે વૃત્તિવાળી બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરે છે ? પુરુષ અપરિણામી અને અપ્રતિસ`ક્રમા છે, એટલે બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરતા નથી. હવે જો પુરુષમાં મુદ્ધિ સક્રમણ કરતી હાય તે પણ તેથી પુરુષને શુ થાય કે જેથી તે દ્રષ્ટા અને ! જો તમે સાંખ્યા કહા કે દ્રષ્ટાપણું એ પુરુષના સ્વભાવ જ છે તે! પછી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવો શું ? તેનાથી વિશિષ્ટ વિષયનું દર્શીન થાય છે એમ જો તમે કહે તે અમે કહીશું કે વિશિષ્ટ વિષયના દૃન પહેલાં અન!લ બન દ્રષ્ટાપણું અટમાન રહે છે, એટલે દ્રષ્ટાપણું પુરુષનું નૈસર્ગિ`ક રૂપ નહિ બને. પુરુષમાં સ્વાભાવિક દશ નશક્તિ છે એમ જો તમે સાંખ્યા કહા તે તે યે;ગ્ય નથી કારણ કે [દશ નશક્તિ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પે વિચારતાં એકે વિકલ્પ ઘટતા ન હાઇ] દશ નશક્તિને પુરુષથી શિન્ન પણ કહી શકાતી નથી કે અભિન્ન પણ કહી શકાતી નથી, Page #302 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમાન્ય બુદ્ધિતત્ત્વની આવશ્યકતા નથી ૨૮૫ Fઆ પુરવાર કરે છે કે પુરુષમાં સ્વાભાવિક દશનશક્તિ નથી જ.1 અને પ્રતિબિંબ પક્ષમાં એકબીજાન અનરંજન તુલ્ય હોવાથી તેમ જ તેવા તે અનરંજનને અભાવ કદી ન થતો હોવાથી તમે સાંખ્યો એ કેવી રીતે નક્કી કરશે કે આ બુદ્ધિના ધર્મો છે અને આ પુરુષના ધર્મો છે, કારણ કે તે બંને પૃથફ કરીને તેમના સ્વરૂપનો નિશ્ચય તમે કદી કર્યો નથી. આ કાર્યો પુરુષનાં છે અને આ કાર્યો બુદ્ધિનાં છે એમ તેમનાં કાર્યોના ભેદને નિચય ન હોવાથી તે બેનું જુદાપણું જણાવવું મુશ્કેલ છે. ચેતનત -અચેતનવ અને ભોકતૃત્વ ભોગ્યત્વને કારણે તે બનેનું જરાપણ સ્પષ્ટ છે એમ જે તમે સાંખે કહા તે તે બરાબર નથી કારણ કે બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવે છે અને સાથે સાથે તે અચેતન પણ છે એમ કહેવું એ તો વિચિત્ર કહેવાય. વળી. બુદ્ધિ અને પુરુષનું જુદાપણું કાપીને પણ બુદ્ધિના ધમૅ પુરુષમાં અને પુરુષના ધમેં બુદ્ધિમાં આરોપવા પડે છે, તે પછી તેમને જુદા માનવાનું શું પ્રયોજન ? એને જ માનવાથી, બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવતી હોવાને કારણે બુદ્ધિમાં ચેતનવ આવી પડે અને બુદ્ધિમાં ચેતનત્વ આવી પડવાના કારણે કાર્યકારણના સંધાતરૂપ એક શરીરમાં બે ચેતન (આત્મા) માનવાના અનિષ્ટની આપત્તિ આવે. 84. नित्यमन्तःकरणमन्तरेण पुंस उपलब्धिर्न भवेदिति बुद्धेः कल्पना चेत् , अस्त्येव नित्यमन्त:करणं मनः । तेन करणेन कर्तुरात्मनो विषयोपलब्धिक्रिया निर्वय॑ते । सैव च बुद्धिरित्याख्यायते, न त्वन्या नित्या बुद्धिरस्तीति । किञ्च कस्य कृते परिदृश्यमानमात्मना ज्ञानादिक्रियाकर्तृत्वमुत्सृज्य बुद्धेरदृश्यमानमुपेयते, જોડવ્રારાયઃ ? 84. નિત્ય અન્ય કારણ વિના પુરુષને વિષયે પલબ્ધિ ન થાય, એટલે બુદ્ધિને કલ્પવામાં આવી છે એમ જે તમે સાંપે કહો તે અમે કહીએ છીએ કે નિત્ય અન્તઃકરણ મન તે છે જ, તે કરણથી કર્ના આત્માની વિષયોલબ્ધિરૂપ ક્રિયા પાર પડે છે, તે વિષયોપલબ્ધિરૂપ ક્રિયાને જ બુદ્ધિ નામથી જણાવવામાં આવે છે, બીજી કોઇ નિત્ય બુદ્ધિ નથી. વળી, શા માટે આત્માનું જ્ઞાન વગેરેનું દેખાતું કર્તુત્વ છેડી બુદ્ધિનું જ્ઞાન વગેરેનું ન દેખાતું હતું તમે સ્વીકારે છે ? તમારો અહી: જો આશય છે ? 85. ननु पुरुषस्य स्वातन्त्र्यात्मककर्तृत्वे सति स्वकृतकर्मफलोपभोगानन्त्यादनिर्मोक्षः स्यात् , न हि कर्मणां परिक्षयो जन्मकोटिशतैरपि शक्यक्रियः । यदा तु अकर्तारमुदासीनं प्रकतिबन्नाति तदा सैव ज्ञाता सती मोक्ष्यतीति न दूरं मोक्षवर्त्म મવિશ્વતિ | 85. સાંખ્ય – પુરુષનું સ્વાતવ્યાત્મક કર્તાવ હોય તે પિતાનાં કરેલાં કર્મોનાં ફળે, ને ઉપભોગ અનન્ત હેઈ મોક્ષ જ ન થાય, કારણ કે એમાં કર્મોને ક્ષય અબજો જન્મથી પણ કરે શક્ય નથી. પરંતુ જે અકર્તા ઉદાસીન પુરુષને આમ પ્રકૃતિ બાંધે તો પ્રકૃતિ પોતે જ જ્ઞાતા હોવાથી પુરુષને મુકત કરશે, એટલે મોક્ષને માર્ગ લાંબો નહિ થાય. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સાંખ્ય મતમાં પુરુષને મોક્ષ અસંભવ બની જાય 86. अहो बत ! निखिलमेव मौख्यं सांख्यहृदयेष्वेव प्रतिष्ठितमिति कथमन्यो जन इदानीं मूर्यो भविष्यति ? अचेतने हि निरङ्कुशे प्रधाने बन्धयितरि सुतरामनिर्मोक्षः स्यात् । तत्त्वविदमपि पमांसं न बध्नाति प्रकृतिरिति कोऽस्या नियन्ता ? पङ्गवन्धन्यायेन संयोगस्य तदापि तुल्यत्वात् । निवृत्तकुतूहल: पुमानिति चेत् , प्रकृतिरनिर्मुक्तकौतुक्राऽभिनववधूरिव स्थितैव ।। 86 નૈયાયિક – અરે ! સઘળી જ મૂર્ખતા સાંઓના હૃદયમાં પ્રતિષ્ઠિત છે, એટલે બીજે કયો માણસ હવે મૂખ” બનશે ? નિરંકુશ, અચેતન પ્રધાન પુરુષને બાંધનાર હેય તે પુરુષને મોક્ષ કદી થાય જ નહિ, તત્ત્વવિદ્ પુરુષને પ્રકૃતિ બાંધતી નથી, આમાં પ્રકૃતિને નિયન્તા કેણું છે [અર્થાત તત્ત્વવિદ્ પુરુષને ન બાંધવામાં અને અતત્ત્વવિદ્ પુરુષને બાંધવામાં પ્રકૃતિનું નિયમન કોણ કરે છે ? આ પ્રશ્ન ઉભો થાય છે] કારણ કે જ્યારે પ્રકૃતિ તત્ત્વવિદ્ પુરૂષને બાંધતી નથી ત્યારે પણ પંગુ-ધન્યાયે પ્રકૃતિ-પુરુષને સંગ તે તુલ્ય જ છે. જે તમે કહે કે ત્યારે પુરુષનું કુતૂહલ નિવૃત્ત થઈ ગયું હોય છે તે અમે કહીએ છીએ કે પ્રકૃતિ તો ત્યારે પણ અનિમુકતકૌતુકવાળી નવવધૂ જેવી જ હોય છે. 87. अपि च रे मूढ ! पूर्वमेव तपस्विना पंसा किं कृतं यदसौं बद्धोऽभूत् १ द्रष्टत्वं तु तस्य रूपं तदविनाभूतमिति कैवल्यदशायामपि तन्न नश्यत्येवेति तदाऽपि तस्य बन्धनाय कथं न प्रवर्तेत निर्मर्यादा प्रकतिः । 87. વળી, અરે મૂર્ખ ! બિચારા પુરુષે પહેલાં શું કર્યું કે જેથી તે બંધાયે ? દ્રષ્ટવ તો તેનું સ્વરૂપ છે, તેથી તે તેનું નિત્ય સહચર છે, એટલે કેવદશામાં પણ તેને નાશ થતો નથી જ. માટે ત્યારે પણ તેને બાંધવા મર્યાદારહિત પ્રકૃતિ કેમ પ્રવૃત્ત ન થાય ? 88. દૃષ્ટાવક્ષ્મીતિ વિરમીત રે , મૈવમ્ , ન ઘવાવેવારની ત્રસુદીતા, निःसंख्यपरुषोपभोगसौभाग्या पण्यवनितेव, नासौ नियमेन व्यवहतु महतीत्यास्तामेतत् । 88. મને તેણે દેખ લીધી એમ સમજી પ્રકૃતિ વિરમે છે એમ તમારું કહેવું છે, પરંતુ એવું નથી. પિતાના પતિ સાથે જ સહચાર રાખવાનું ગ્રહણ કરવું દુષ્કર વ્રત પ્રકૃતિએ લીધું નથી, તે તે વેશ્યા જેવી અસંખ્ય પુરુષના ઉપભોગનું સૌભાગ્ય પામેલી છે. એટલે તે આની જ છે, બીજાની નથી' એમ નિયમથી કરવામાં આવતા ત્ય યોગ્ય તે નથી. હવે આ ચર્ચા રહેવા દઈએ. 89. यच्च ‘सत्वरजस्तमोभिस्त्रिभिर्गुणैः समावस्थायाः प्रधानशब्दव्यपदेशभाजः प्रकतेः महन्नाम्ना बुद्धिरुत्पद्यते' इत्यादि प्रक्रियाजालमालपितं तत् सर्व महान्धपरम्परान्यायप्रवृत्तगुरुपाठक्रमोपनतमेव, न प्रमाणमूलम् । कार्याद्धि कारणमल्परिमाणमुपलभ्यते, न तु विपर्ययः, स्वावयवाश्रितस्य घटादेस्तथा दर्शनात् , तदवयवानां तदपेक्षयाऽल्पत्वात्, अन्यस्या मृदो महापरिमाणत्वमप्रयोजकम् । Page #304 -------------------------------------------------------------------------- ________________ - સાંખ્યોની સૃષ્ટિ ધટતી નથી ૨૮૭ 89. સત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ જે પ્રધાન શબ્દરાય છે તેમાંથી “મહત્' નામ ધરાવતી બુદ્ધિ ઉત્પન થાય છે વગેરે જે પ્રક્રિયાજાળને સાંખ્યોએ જણુવી છે તે બધી મહા અધપરંપરા ન્યાયથી ચાલતા ગુરુ પાઠના ક્રમે સાંખેને પ્રાપ્ત થઈ છે, તે પ્રમાણમૂલક નથી, કારણ કે કાર્યના પરિમાણુ કરતાં કારણનું પરિમાણુ અલ્પ દેખાય છે. એનાથી ઊલટું દેખાતું નથી; પિતાના અવયમાં રહેતા ઘટ, ૫ટ આદિના દર્શન ઉપરથી આ પુરવાર થાય છે. ધટ, પટ આદિના પરિમાણની અપેક્ષાએ તેમના અવયવોનું પરિમાણુ અલ્પ હોય છે. ઘટાવયવોથી અન્ય મૃદ્દનું (કમાટીનું મહાપરિમાણ ઘટના પરિમાણનું કારણ નથી. [સાંખે અનુસાર કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ મોટું હોય છે, જે પ્રમાણુવિરુદ્ધ છે.] 90. अपि च बुद्धिर्नाम विषयोपलम्भः । अहंकारोऽप्यहंप्रत्ययरूपोऽभिमानो बुद्धि विशेष एव । तेन बाह्यानीन्द्रियाणि जन्यन्ते गन्धादयश्च गुणाः, गुणैश्च पृथिव्यादीनि भूतानीति महाव्यामोहः । इदं च चित्रम् - विषयजन्या हि सुखादयः प्रसिद्धाः, अत्र सुखादिजन्या विषयाः संवृत्ता इति नवेयं विश्वामित्रस्येव સાંયમુને સૃષ્ટિ: | 90. ઉપરાંત, બુદ્ધિ એ તે ખરેખર વિષયોપલબ્ધિ છે. અહંકાર પણ અહંપ્રત્યયરૂપ અભિમાન છે જે બુદ્ધિવિશેષ જ છે. અહંકારમાંથી બાઘેન્દ્રિય ઉત્પન્ન થાય છે, ગંધ આદિ ગુણે ઉત્પન્ન થાય છે અને ગુણમાંથી પૃથ્વી વગેરે ભૂત ઉત્પન્ન થાય છે એમ માનવું એ મહાવ્યામોહ છે વળી આ પણ વિચિત્ર છે કે સુખ, દુઃખ વગેરે ખરેખર વિષયમાંથી જન્મે છે એવી પ્રસિદ્ધિ છે જ્યારે અહી સાંખ્યદર્શનમાં તે વિષયે સુખ, દુઃખ, વગેરેમાંથી જન્મે છે. આમ વિશ્વામિત્રની સૃષ્ટિના જેવી સાંખ્યમુનિની આ નવીન સૃષ્ટિ છે. 91. ૨ ઘવાનાસ્તિવમfપ કમાનવત, અવયાદ્રિતૂનામસાધન વાત , चेतनानां हि भवेदपि सुखदुःखमोहान्वितत्वम् । अचेतनानि भूतानि सुखदुःखमोहवन्तीति सुभाषितम् । घटे पटे शकटे च सखदुःखमोहाः सन्तीति कः प्रतिपद्येत ? प्रकाशप्रवृत्तिनियमा अपि चेतनेष्वेव दृश्यन्ते, नाचेतनेष्वित्यसिद्धत्वाद्धेतोर्न प्रधानसिद्धिः । अपि च सत्कार्यवादमूल एष तपस्विनां विभ्रमः सर्व सर्वत्रास्तीति । ततोऽन्वयसिद्धिं बुद्धयमानास्ते प्रधानसिद्धावध्यवसिताः । सत्कार्यवादश्च विचार्यमाणो न समस्त्येवेति कुतस्त्या हेतुसिद्धिः ? 91. પ્રધાનનું અસ્તિત્વ પણ પ્રમાણસિદ્ધ નથી કારણ કે અવય વગેરે હતા તેના સાધક નથી. અન્વય વગેરે હેતુઓ પ્રધાનના અસ્તિત્વના સાધક નથી કારણ કે ચેતન પુષે ખરેખર સુખ–દુઃખમહાવિન હોય છે. અચેતન ભૂતો સુખ-દુઃખ-મેહવાળા છે એમ કહેવું એ તે ખરેખર સુભાષિત છે ! ઘટમાં, પટમાં અને શકટમાં સુખ- દુઃખ-મેહ છે એમ કોણ સ્વીકારે ? પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ ચેતનામાં જ દેખાય છે, અચેતનામાં દેખાતાં નથી, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાંખ્યાએ કરેલી સત્કાયવાદની સ્થાપના એટલે હેતુ સિદ્ધ હોઈ તેનાથી પ્રધાનની સિદ્ધિ થતી નથી. વળી, બિચારા સાંખ્યોને સવ સર્વત્ર છે” આ ભ્રમ સત્કાર્યવાદમૂલક છે. તે ભ્રમને લીધે અન્વયને સિદ્ધ માની તેઓ પ્રધાનની સિદ્ધિ કરવા કૃતનિશ્ચય બન્યા છે. પરંતુ વિચાર કરતાં તે સકાયૅવાદ જ ઘટનો નથી તે પછી હેતુ સિદ્ધિ કયાંથી ? 92. નનું સરકાર્યવાહે વાતારામા મવતિ માવાનાં, નાથા | તથા हिं चतुष्टयी गतिरिह स्यात् । घटादिकार्य मृत्पिण्डादिना कारणेन क्रियमाणमपि सद्वा क्रियते, असद्वा, सदसद्वा, अनुभयं वेति । 92. સાંખ્ય – [ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં અવ્યક્ત દશામાં હોય છે જ એવું અમે માનીએ છીએ એટલે અમને સરકાર્યવાદી તરીકે ઓળખવામાં આવે છે. અમારા] સકાય. વાદમાં જ વસ્તુઓને કાર્યકારણભાવ બને છે, અન્યથા બનતો નથી. તે આ પ્રમાણે – અહીં ચાર જ ગતિ છે : મૃપિંડ આદિથી ઉત્પન્ન કરાતુ ધટાદિ કાર્યો જે ઉત્પત્તિ પૂવે અસત્ હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વે સત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વ સદસત્ હતું તેને ઉત્પન્ન કરાય છે કે જે ઉત્પત્તિ પૂર્વે અનુભયસ્વભાવ (અર્થાત ન સત ન અસત ) હતું તેને ઉત્પન્ન કરાય છે ? 93. तत्रासत: करणे खरविषाणादेरपि करणं स्यात् । असत्वे हि घटस्य खरविषाणस्य च को विशेषः ? घटस्यापि च प्रागभावप्रध्वंसाभावदशयोरसत्वाविशेषात् प्रागभावदशायामिव प्रध्वंसावस्थायामपि करणं भवेत् । असत्करणे नियतोपादानग्रहणं न प्राप्नोति । तैलार्थी हि तिलसर्षपानुपादत्ते, न सिकताः । असत्त्वे च तैलस्य को विशेषः सर्षपाणां सिकताभ्यः ? असति कार्ये निरालम्बनः कारकव्यापारो भवेत् , न ह्यसौ मृत्पिण्डादिविषयो भवितुमर्हति, कार्य चासत् । अपि चाविद्यमाने कारणव्यतिरिक्ते च कायें जन्ये कारणस्य मृत्पिण्डादेर्घटादिकार्य जनितवतः किमिति न स्वरूपमुपलभ्यते । 93. અસતને ઉત્પન્ન કરાય તો ખરશૃંગને પણ ઉ૫ન કરાય. અસત ધટની ખરશંગથી શી વિશેષતા છે? પ્રાગભાવ અને પ્રશ્વસાભાવની એ દશામાં પણ ઘટ સભાનપણે અસત હોવાથી જેમ પ્રાગભાવકશામાં ધટની ઉત્પત્તિ કરવામાં આવે તેમ પ્રવસદશામાં પણ ઘટની ઉત્પત્તિ કરવામાં આવે. ઉત્પત્તિ પૂવે જે અસત હોય તે કાર્યને ઉત્પન્ન કરવાનું હોય તો અમુક નિયત ઉપાદાનકરણને ગ્રહણ કરવાનું પ્રાપ્ત ન થાય. તૈલાથ તલ, સરસવને ગ્રહણ કરે છે, રેતીને ગ્રહણ કરેતો નથી. તૈલ જે ઉત્પત્તિ પૂર્વે અસત્ હોય તે સરસવને ગ્રહણ કરે કે રેતીને, એમાં ફરક પડે છે ? તથા જે ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત હોય તે કારક વ્યાપારનું કોઈ આલંબન (= વિષય) નહિ રહે. કારણ કે કારવ્યાપારને વિષય બનવા મૃતિપડ આદિ યોગ્ય નથી અને જે યોગ્ય છે તે કાય” ( ધટ) તો અસત્ છે. વળી, અવિદ્યમાન (=ઉત્પત્તિપૂર્વે અસત ) અને કારણથી ભિન્ન કાર્ય ઉત્પાદ્ય હેય તે કારણે મૃપિંડ આદિનું સ્વરૂપ ધટ આદિ કાર્યો ઉત્પન્ન કરી દીધા પછી કેમ ઉપલબ્ધ થતું નથી ? Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સત-અસત છે એ બે પક્ષનું સાંખ્યકૃત ખંડન ૨૦૯ 94. अथ स्वविनाशेन कारणं कार्यस्य जनकमिष्यते, तदियमभावाद् भावोत्पत्तिर्भवेत् । तस्यां च कुतोऽयं नियमो यदनन्तरवृत्त एव मृत्पिण्डाभावः कुम्भमभिनिवर्तयति. न चिरातिक्रान्त इति । अतश्च परुन्मृत्पिण्डे नष्टे एषोऽध कुम्भोत्पाद: स्यात् । अथ स्वाव्यतिरिक्तमेव कारणेन कार्य जन्यते, तर्हि कारणस्य सस्वात् तदव्यतिरिक्तं कार्य सदेवेति नासतः करणम् । 94. જે વવિનાશ દ્વારા કારણને કાર્યનું જનક બનતું ઈચછવામાં આવે તે અભાવમાંથી ભવની ઉત્પત્તિ થાય. તેમાં આ નિયમ કયાંથી બનશે કે અનન્તર પૂર્વભાવી જ મૃત્યિંડાભાવ ઘટને ઉત્પન્ન કરે છે, ચિરાતિકાન્ત અભિંડાભાવ ઘટને ઉત્પન્ન કરતો નથી ? અને તેથી (અર્થાત આ નિયમ ને બનવાથી) છેલ્લા વર્ષમાં મૃપિંડ નાશ પામતાં અત્યારે આ ઘટની ઉત્પત્તિ થાય. જે કારણે પોતાનાથી અભિન્ન એવા કાર્યને ઉત્પન્ન કરતું હોય તો કારણ સત્ હોઈ તેનાથી અભિન્ન એવું કાર્ય સત જ હોય, એટલે અસત કાર્યની ઉત્પત્તિ કરાતી નથી. 95. सदसदपि न कार्य वक्तुं युक्तं, सदसतोर्विप्रतिषेधेनैकत्र समावेशायोगात् । रूपभेदादविरोध इति चेन्न, कार्यस्य विचार्यमाणस्यैकत्वात् । ततश्च तेनैव स्वेन कार्येण रूपेण सच्चेत् , नासद् भवेत् ; असच्चेत् , न सदिति । पररूपेण त्वसत्वं समस्तभावानामस्त्येव । 95. કાર્યને સત્ અસતરૂપ કહેવું યોગ્ય નથી, કારણ કે સત-અસતમાં એકબીજાને પ્રતિષેધ હોઈ તે બેને સમાવેશ એક સ્થાનમાં ( કાર્યમાં) ઘટતું નથી. સત્ય અને અસત બે જુદાં રૂપ હાઈ વિરોધ નથી એમ જે તમે કહો તે તે બરાબર નથી, કારણ કે વિચાર કરતાં કાર્યનું એક જ જણાય છે. જો પોતાના રૂપથી કાર્ય સત્ હોય તો તે અસત્ ન હેય, અને જે પિતાના રૂપથી કાર્ય અસત્ હોય તો તે સત્ ન હોય. પર રૂપથી અસંત - પણું તો બધી જ વસ્તુઓને છે જ. 96. अनुभयात्मकं तु नाम वस्तु नास्त्येवेति । तत्पारिशेण्यात् सदेव कार्यम् । किमिति च तदा नोपलभ्यते इति ? अनुमानेनापि यदुपलब्धं तत् किमनुपलब्धं भवति ? प्रत्यक्षेण तु तदानीमनुपलम्भोऽनभिव्यक्तत्वात् । अभिव्यक्तिसम्पादन एव च कारकप्रयत्नसाफल्यं, कार्य तु सदेवेति । अत्राभिधीयते । केन रूपेण तदानीं कार्य सदिति मन्यते ? यदि कारकव्यापाराभिनिर्वत्येन सलिलाहरणाद्यर्थक्रियासमर्थेन पृथुबुध्नोदराकारवता रूपेण चक्रमूर्धनि घटोऽस्ति, तदाऽभिव्यक्तेनापि रूपेण सत्त्वादत्यन्ताय कारकव्यापारवैफल्यम् , इत्थमपि च कारकप्रवृत्तौ तद्यापारानुपरमप्रसङ्गः, किं हि तदोपलभ्य कारकाणि निवर्तेरन् ?, कार्यस्य प्रागप्युलब्धत्वात् । २. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખાન 96. વસ્તુ અનુભયાત્મક તો છે જ નહિ. એટલે, પરિશેષાનુમાનથી કાર્ય (ઉત્પત્તિ પૂર્વે) સત જ છે. તૈયાયિક – જે કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત હોય તો ત્યારે ઉપલબ્ધ કેમ થતું નથી. સાંખ્ય – અનુમાનથી જે ઉપલબ્ધ હોય છે તે શું અનુપલબ્ધ હોય છે ? ત્યારે કાય પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું નથી કારણ કે તે ત્યારે અનભિવ્યક્ત હોય છે. કાર્યની અભિક્તિનું સંપાદન કરવામાં જ કારકેના પ્રયત્નનું સાફય છે. કાય” તે સત જ હોય છે. યાયિક – આના પ્રતિષેધમાં અમે કહીએ છીએ કે કયા રૂપે કાર્યને તમે ત્યારે (= ઉત્પત્તિ પૂર્વે) સત માને છે ? જે કારકવ્યાપાથી ઉત્પન્ન થયેલ, જવાહરણ આદિ અક્રિયા કરવાને સમર્થ અને પૃથ-બુનેદરકારવાળા રૂપે ચાકડાના માથા ઉપર સ્થિત ધટ તે વખતે અસ્તિત્વ ધરાવતા હોય તે તે વખતે તે અભિવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી કારકોના વ્યાપારનું અત્યંત વૈફલ્ય આવી પડે, અને વળી કારકોને વ્યાપાર ન વિરમવાની આપત્તિ પણ આવે કારણ કે શું પામીને કારક અટકે ?, કેમકે કાર્ય તો પહેલેથી જ પ્રાપ્ત છે. 97. अथ मृत्पिण्डरूपेण तदानीं घटोऽस्तीति कथ्यते, तर्हि न ह्यसौ तदानीं घटोऽस्ति, मृत्पिण्ड एवासावस्ति । न हिं अन्यरूपेणान्योऽस्तीति शक्यते वक्तुम् । उष्ट्रोऽप्यसन् मृत्पिण्डरूपेणास्तीति स्यात् । 97. જે તમે કહે કે મૃપિંડરૂપે તે વખતે ઘટનું અસ્તિત્વ છે તે અમારે કહેવું જોઈએ કે તે વખતે ઘટનું અસ્તિત્વ નથી, મૃપિંડનું જ અસ્તિત્વ છે. અન્યના રૂપથી અન્યનું અસ્તિત્વ છે એમ કહેવું શક્ય નથી. જિ સ્વરૂપથી અસત ઘટ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવતો હોય તે સ્વરૂપથી] અસત્ ઊંટ પણ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવે છે એમ માનવું પડે. 98. अथोष्ट्र रूपमुत्तरकालमपि न निर्वय॑ते, घटस्तु ततो निवर्त्यते । यद्येवं, यदैवासौ निर्वय॑ते तदैवास्ति, न ततः पूर्वमिति । 98. સાંખ્ય – મૃપિંડમાંથી ઉત્તરકાળે ઊંટરૂપ ઉત્પન્ન થતું નથી પણ ઘટ તે મૃપિંડમાંથી ઉત્તરકાળે ઉત્પન્ન થાય છે. [એટલે ત્યારે મૃપિંડરૂપથી ઘટ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય પણ ત્યારે મૃપિંડરૂપથી ઊંટ અસ્તિત્વ ધરાવે છે એમ ન કહી શકાય] યાયિક - જે એમ હોય તો જ્યારે ઘટ ઉત્પન થાય છે ત્યારે જ તેનું અસ્તિત્વ છે, ઉત્પત્તિ પહેલાં નથી. 99. નથ પૂર્વ શાયામના તસ્યાતિવમાનીમથકથામના શિરે इति । तदप्यनुपपन्नम् , अभिव्यक्तिरपि तत्स्वरूपाद् भिन्नाऽभिन्ना वा सत्यसती वेति विकल्प्यमाना न पूर्वोक्तं दोषमतिवर्तते । 99. સાંખ્ય – ઉત્પત્તિ પહેલાં શક્તિરૂપે ઘટનું અસ્તિત્વ છે, અત્યારે અભિવ્યક્તિરૂપે તેને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ અભિવ્યક્તિએ શું છે ! ૨૯૧ નૈયાયિક – તે ઋતુ' નથી. અભિવ્યક્તિ પણ ઘટસ્વરૂપી ભિન્ન છે કે અભિન્ન, સત્ છે કે અસત્? એવા પ્રશ્નો ઉભા કરી અભિવ્યકિતને વિચારવામાં આવતાં પૂર્વાંત રાષથી તે અસ્પૃષ્ટ રહી શકતી નથી. 100. ા ચેયમિત્તિ: ? િના મનાવસ્થાનમ્, अथ संस्थानविशेषः, उत प्रतीतिरिति : यदि कार्यात्मनाऽवस्थानं, तत् पूर्वं नाभूत्, तदधुना भूतमित्य सत्कार्यम् । पूर्वमपि वा यदि तदासीत्, तदा पुनः कारकवैफल्यम् । संस्थानमप्यवयवसन्निवेशविशेषः । स चासन्नेव क्रियते । अवयवास्तु सन्तीति कस्यात्र विवाद : ? न खलु परमाणवोऽस्माभिर्नाङ्गीकृताः । 100. અ અભિવ્યકિત શું છે ? શુ અભિવ્યક્તિ એ કાયરૂપે અવસ્થાન છે, કે સંસ્થાનવિશેષ છે કે પ્રતીતિ છે ? જો કા રૂપે અવસ્થાન એ અભિવ્યકિત હાય તે તે પહેલાં ન હતું અને હવે થયું, એટલે કા ઉત્પત્તિ પૂર્વે અસત્ થયું. જો પહેલાં પણ તે હતુ તેા ફરી પાછું કારકવૈફળ આવી પડ્યુ., સંસ્થાન પણ અવયવરચનાવિશેષ છે. તે સંસ્થાન જે ઉત્પત્તિ પૂર્વ" અસત્ હતુ. તેને જ ઉત્પન્ન કરવામાં આવે છે, અવયા તા કાર્યની ઉત્પતિ પહેલાં સત્ હૈાય છે જ એમાં અહીં કાને વિવાદ છે ! અમે પરમાણુઓને સ્વીકાર નથી કર્યાં એમ નહિ. 101. प्रतीतिस्तु घटस्य चक्षुरादिकारकसामग्रयधीना, न मृत्पिण्डदण्डचक्रादिकारकचक्रसाध्येति, सा चक्रमूर्धनि घटस्य नास्त्येवेत्यसन् घटः । दर्शनादर्शनाधीने सदसत्त्वे हि वस्तुनः । दृश्यस्यादर्शनात् तेन चक्रे कुम्भस्य नास्तिता ।। चक्रमूर्धवत् प्रध्वंसदशायामप्यनुपलम्भाद् घटस्य नास्तित्वमेवेति 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ' [गीता २. पूर्वापरान्तयोर्भावस्वरूपादर्शनात् । 101, ટની પ્રતીતિ ચક્ષુ વગેરે કારકોની સામગ્રીને અધીન છે, તે શ્રૃત્સિંડ, દંડ, ચક્ર વગેરે કારાથી ઉત્પાદ્ય નથી, ચાકડાના માથા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પહેલાં) ઘટની પ્રતીતિ થતી નથી જ, એટલે ત્યારે બટ અસત્ છે. વસ્તુનું સત્ત્વ અને અસત્ત્વ ક્રમથી દશ । અને અદાનને અધીન છે. તેના દર્શન માટે આવશ્યક બધી સામગ્રી ઉપલબ્ધ હૈવા છતાં તેનું દર્શન થતું ન હું.વાથી ચાકડા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પૂર્વે) ધટતુ અસત્ત્વ છે. જેમ ચાકડાના માથા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પહેલાં) તેમ પ્રદશામાં પશુ ધટ દેખાતા ન હાઈ, કટનું અત્ત્વ જ છે. અને એટલે જ ‘અસના ભાવ થતા નથી અને સ અભાવ થને નથી' [ ગીતા ૨.૧૬ ] એ વચન પ્રમાણુભૂત નથી, કારણ કે પૂર્વ અન્ત (= પ્રાગભાવ) અને અપર અન્ત પ્રસાલાવ}નું ભાવસ્વરૂપ દેખાતું નથી. 102. શવયાત્મનાવિયસ્તિત્ત્વમસ્યોન્યતે, તત્રાપિ પિય—જેય ત્તિ । अतश्च १६] इत्यप्रमाणकं, Page #309 -------------------------------------------------------------------------- ________________ અસત્યાય વાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપેના પરિહાર मेति ? यदि घटस्वरूपाद्भिन्नासौ, तर्हि पररूपेण घटोsस्ति, स्वरूपेण च नास्तीत्यत् कार्यमुक्तं स्यात् । घटादभिन्नत्वे तु शक्तेः शक्तिरूपेण घटोऽस्तीति स्वरूपेणैव घटास्तित्वमुक्तं भवेत् । तच्च प्रत्यक्षविरोधान्निरस्तम् । ૨૯૨ 102, ઉત્પત્તિ પહેલાં કાનુ' શક્તિરૂપે જે અસ્તિત્વ તમે કહેા છે. તેની બાબતમાં પણ વિચારવુ નેઈ એ કે આ શિંકત શું છે ? જે તે ધટસ્વરૂપથી ભિન્ન હોય તે પરરૂપથી ઘટતું સત્વ અને સ્વરૂપથી ઘટતું અસત્ત્વ થાય, પરિણામે ઉત્પત્તિ પૂર્વ' કાર્યો અસત્ છે એમ તમે કહ્યુ' ગણાય. જો શક્તિ બટસ્વરૂપથી અભિન્ન હોય તેા ઉત્પત્તિ પૂર્વે સ્વરૂપથી જ ઘટતું સત્ત્વ તમે કહ્યું ગણાય; પરંતુ તે વખતે સ્વરૂપથી ઘટના સત્ત્વના અમે નિરાસ કર્યાં છે, કારણ કે તેમાં પ્રત્યક્ષને વિરાધ છે. 103. સરળપક્ષે ૨ યજ્જોતિ ‘રારાવિષાળાવિયેત' કૃતિ, તન્ન, वचनव्यक्त्यपरिज्ञानात् । 'यदसत् तत् क्रियते' इति नेयं वचनव्यक्तिः, अपि तु यत् નિયતે તલ' કૃતિ । स्वरूप सहकार्यादिहेतवो यद्विधायिनः । दृश्यन्ते जन्यते तद्धि न व्योमकुसुमादिकम् ॥ 103. અસતને ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષમાં જે આપત્તિ આપવામાં આવી કે ‘તા શાવિષાણું વગેરેની પણ ઉત્પત્તિ કરાય', તે બરાબર નથી, કારણ કે અમારા વચનને ન સમજવાથી તમે તે આપત્તિ આપી છે. જે અસત્ છે તે કરાય છે' એવું અમારુ વચન નથી, પરંતુ જે રાય છે. તે અસત્ છે' એવું અમારું વચન છે. ઉપાદાનકારણું, સહકારીકારણ વગેરે કારણે જેને ઉત્પન્ન કરવા વ્યાપાર કરતાં દેખાય છે તે જ થાય છે, આકાશકુસુમ વગેરે ઉત્પન્ન થતાં નથી. ઉત્પન્ન 104. प्रागभावदशायां च हेतुव्यापारदर्शनम् । न तु प्रध्वंसवेलायामतः कमनुयुञ्ज्महे ।। 104. કાયની પ્રાગભાવદશામાં ઉત્પાદક કારણાના વ્યાપાર દેખાય છે, પ્રધ્વંસ વખતે ઉત્પાદક કારણેાતા વ્યાપાર દેખાતા નથી; તેથી અમે કેાને પૂછીએ [કે આમ કેમ ?], કારણ કે અસત્ત્વ તા બન્ને દૃશામાં છે. [ઉત્પત્તિ પૂર્વેનું અસત્ ઉત્પન્ન થાય છે, વાંસ પછીતું અસત્ ઉત્પન્ન થતું નથી. ઉત્પત્તિ પહેલાં જે ઘટ અસત્ છે તે કારણવ્યાપારથી ઉત્પન્ન થાય છે, નાશ પછી જે ઘટ અસત્ થઈ ગયા છે તે ફરી ઉત્પન્ન થતા નથી, તેને ઉત્પન્ન કરવા કારકો વ્યાપાર કરતા નથી. આવુ' દેખાય છે. ‘આમ કેમ ?' એવા પ્રશ્ન ઊઠાવવા નિરર્થક છે. જે દેખાતું હાય, જે પ્રત્યક્ષ હાય તેને સ્વીકારવું જ જોઈએ, તેની ખાખતમાં પ્રશ્ન ઊઠાવવા ચગ્ય નથી.] 105. ૩પાવાન તુ સર્વસ્ય યત્ન સર્વત્ર થતે । तन्न कार्यस्य सद्भावादपि त्वेवं निरीक्षणात् ॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ શક્તિનિયમથી ઉપાદાનનિયમ ઘટતા નથી अद्यत्वे व्यवहारोऽपि नैवापूर्वः प्रवर्तते । यथोपलब्धं वृद्धेभ्यस्स तथैवानुगम्यते ।। तैलार्थी सिकताः कश्चिदाददानो न दृश्यते । अदृष्ट्वा चाद्य नान्योऽपि तदर्थी तासु धावति ॥ अन्वयव्यतिरेकौ च गृह्यते व्यवहारतः । अनादिश्चैष संसार इति कस्यानुयोज्यता ।। 105. બધાં કાર્યોને ઉત્પન્ન કરવા બધાં ઉપાદાનકારણેને ગ્રહણ કરવામાં આવતાં નથી (અર્થાત અમક કાર્યને ઉત્પન કરવા માટે ગમે તે ઉપાદાનાકારણને પ્રહવામાં નથી આવતું) તેનું કારણ ઉ૫ત્તિ પૂવે' કાર્ય સત છે એ નથી પરંતુ તેવું આપણે નિરીક્ષણ કય" છે એ છે. વર્તમાનમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ તે પણ અપૂર્વ તે નથી જ, વૃદ્ધો પાસેથી જે જાણ્યું હોય તે પ્રમાણે જ અત્યારે માણસ વ્યવહાર કરે છે. તેનાથી ઉપાદાનકારણ તરીકે રેતીને ગ્રહણ કરતે કઈને દેખાતું નથીદેખ્યા વિના વર્તમાનમાં બીજે કે છે પણ તૈલાથી રેતી લેવા દેતો નથી. અન્વય અને વ્યતિરેક પણ વ્યવહારથી જ ગ્રહીત થાય છે. અને આ સંસાર અનાદિ છે એટલે કોને પૂછવું પ્રાપ્ત થાય કે અમુક કાર્ય માટે અમુક જ કારણને તેણે સૌ પ્રથમ કેમ ગ્રહણ કર્યું ?] 106. કથ વા ઋનિયમાવોપાનનિયમ ૩ugશ્યતે | शक्तिस्तु नित्या सूक्ष्मा च नेह काचिदुपेयते । तदभ्युपगमे नित्यं कार्योत्पादप्रसक्तितः ॥ આ 106. સાંખ્ય – અમુકમાં જ અમુકને ઉત્પન્ન કરવાની શક્તિ છે, એટલે તેને ઉત્પન્ન કરવા માટે તે જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે એ ઘટે છે. નિયાયિક – શક્તિ તે નિત્ય અને સૂકમ છે, એટલે અહી તેનું ગ્રહણ કેઈથી થતું નથી. વળી, શક્તિને સ્વીકારવામાં આવે તે સદા કા૫ત્તિ થતી રહેવાની આપત્તિ આવશે. 107 વાસ્તુ યોગ્યતાજીનસ્વરાસાદિનિધાનમેવ શત્તિ: | જૈવે द्विविधा शक्तिरुच्यते - अवस्थिता, आगन्तुकी च । मृत्त्वाचवच्छिन्नं स्वरूपम् વસ્થતા :, માતુ તુ યુ08ાર્તિયોનરTI | રાયિકતા જ कार्यनिष्पत्तिरसकृद् दृष्टेति तदर्थिभिस्तु तदुपादानम् । 107. સાંખ્ય – કાયને ઉત્પન્ન કરવાની યોગ્યતાથી અવચ્છિન્ન (=વિશિષ્ટ) સ્વરૂપને (અર્થાત્ ઉપાદાનકારણને) મળેલું સહકારીકરણોનું સન્નિધાન જ શક્તિ છે. આ શક્તિ બે પ્રકારની કહેવાય છે – અવસ્થિત અને આગન્તુક. મૃત્વ વગેરેથી સ્વરૂપ અવસ્થિત શક્તિ છે, દંડ, ચક્ર વગેરેના સંયોગરૂપ શક્તિ આગન્તુક શક્તિ છે. આ - બે શક્તિઓ વડે કાયની ઉત્પત્તિ થતી વારંવાર દેખી છે, એટલે કાર્યાથી તેમનું ગ્રહણ કરે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શક્તિવિષયક વિચાર 108 योग्यताऽपि नार्थान्तरं किञ्चित् , किन्तु वस्तुविशेष एवेत्येवं वस्तुविशेषनियमानुपादाननियमसिद्धेनं सत् कार्यम् । 108. નૈયાયિક – યોગ્યતા પણ વસ્તુવિશેષથી જુદે કોઈ અર્થ નથી, પરંતુ વસ્તુવિશેષ જ છે એટલે આમ વસ્તુવિશેષના નિયમના આધારે (અર્થાત અમુક વસ્તુ વિશેષ જ અમુક વસ્તુવિશેષને ઉત્પન્ન કરે છે એને આધારે) ઉપાદાનનિયમની સિદ્ધિ થતી હોઈ (અર્થાત અમુક કાયને ઉત્પન્ન કરવા અમુક ઉપાદાનકારણને જ ગ્રહણ કરવાનું સિદ્ધ થતું હાઈ), કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત નથી. 109 न च शक्तिरेव कार्यमिति वक्तव्यम् , कार्यस्वरूपस्य ततः पृथगभूतस्य प्रतीत्या व्यवस्थापनात् । शक्तेश्व कार्यत्वे कार्यादेव कार्योत्पादोऽङ्गीकृतः स्यात् । न च घटाद् धट उत्पत्तुमर्हति । शक्तेश्च कार्यमुत्पद्यते इत्यभ्युपगतम् । મતો જ નામ, અષા ૨ શgિ: | 109. વળી, શકિત જ કાર્ય છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે શકિતથી પથફ કાયસ્વરૂપની સ્થાપના પ્રતીતિ ઉપરથી કરવામાં આવી છે. શકિત પોતે જ કાર્ય કાય તે કાર્યમાંથી કાર્ય ની ઉત્પત્તિનો સ્વીકાર કર્યો ગણાય, પરંતુ ધટમાંથી લટ ઉપને થવાને લાયક નથી; ઉપરાંત, શકિતમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ તમે સ્વીકાર્યું છે, એટલે કાર્ય જુદું છે અને શકિત જુદી છે. 110 નનુ વાચવાવાયો શાર્થયો, વ્યાધ્યક્કો. સીપઘટયોઃभयाश्रिता शक्तिदृष्टेति कार्यकारणयोरप्यसौ उभयाधिष्ठाना भवितुमर्हति । असति च द्वितीये कार्याख्ये तदाश्रये कथमियमुभयाश्रिता स्यादिति । 110. કોઇક શંકાકાર – વાચક શબ્દ અને વાચ્ય અર્થ એ બનેમાં આશ્રિત તેમ જ યંક લીપ અને વ્યંગ્ય ઘટ એ બનેમાં આશ્રિત શકિત અમે દેખી છે. એટલે કારણ અને કાર્યમાં પણ શકિતનું ઉભયાબિત લેવું યોગ્ય છે. હવે જે કાર્ય નામને બીજા આશ્રય અસ હોય તો શકિત કેવી રીતે ઉભયાશ્રિત બને ? 111. नैतदेवं, यथादर्शनं शक्तेरभ्युपगमात् । न चैकत्र दृष्टं रूपमन्यत्रापि मृग्यते । वाच्यवाचकयोर्व्यङ्गयव्यञ्जकयोश्च द्वयोः पृथक्त्वेन दर्शनादुभयाश्रिता शक्तिरङ्गीकृतेति हेतुद्वयस्यानुपलम्भात् केवलकारणवृत्तिरेव शक्तिः, तत्कृतश्चोपादाननियम इति सिद्धम् । 111. સાંખ્ય – ના, એવું નથી કારણ કે દર્શન મુજબ શકિતને સ્વીકાર કરવામાં આવ્યું છે. વળી, એકમાં દેખેલા રૂપને બીજામાં પણ શેધવામાં આવતું નથી. વાગ્ય અને વાચક એ બે પૃથફ દેખાતા હોવાથી તેમ જ વ્યંગ્ય અને વ્યંજક એ બે પણ પૃથફ દેખાતા હેવાથી તેમનામાં ઉભયશ્રિત શકિત સ્વીકારવામાં આવી છે, પરંતુ કારણ Jairr Education International Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનનિયમ અસત્યાયવાદમાં ધટે છે, સકાયવાદમાં ધટતો નથી રહ્યું અને કાર્ય અને પૃથફ દેખાતા ન હોઇ, કેવળ કારણમાં જ શકિત છે અને તે શકિતને લીધે જ અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે એ પુરવાર થયું છે. 12. સવાઘા gવોપાનનિવમવિચારો યુi: | उत्पत्ती खलु सिद्धायामुपादानं विचार्यते । सतस्तु सैव नास्तीति किमुपादानचिन्तया ।। 112. નૈયાયિક - અસતકાર્યપક્ષમાં જ, અમુક કાર્યને ઉત્પન્ન કરવા માટે અમુક જ ઉપાદાનેકારણનું ગ્રહણ કરવામાં આવે છે એનું નિયામક શું છે એનો વિચાર ગ્ય છે. ઉત્પત્તિ એક વાર સિદ્ધ થાય પછી ઉપાદાનકારણને વિચાર કરાય. પરંતુ ઉત્પત્તિ પૂર્વે જ કાર્ય સત હેય તે કાર્યની ઉત્પત્તિ જ સિદ્ધ ન થાય, તે પછી તેના ઉપાદાનકારણના વિચારને શું અર્થ ? 13. સવળવા ૨ કુતરામુપાદ્દાનનિયમ ટુર્ધટ:, વૈશ્ય સર્વત્ર માવા , सिकताविलसरित्तीरकेदारव्युप्तबीजजनिताकुरादिक्रमोत्पाद्यमानतिलस्वरूपपर्यालोचनया तिलेष्विव सिकतास्वपि तैलसम्भवात् । सर्वस्य सर्वत्र चास्तित्वे नियतपदार्थप्रतिष्ठितहानोपादानादिव्यवहारः सकल एव विप्लवेत । अपि च प्रायश्चित्तमेष तपस्वी तप्तकृच्छ्रमतिकष्टं कथं चरिष्यतीति महन् मम मनसि कारुण्यम् । अन्नं च तावदयमश्नाति, अन्ने च व!ऽस्तीति विड्भक्षणात् प्रायश्चित्तीयत एवायमित्यलं सत्कार्यवादप्रमादेन । 113. વળી, સત્કાર્યવાદમાં અમુક કાર્યની ઉત્પત્તિ માટે અમુક જ ઉપાદાનકારણના ગ્રહણને નિયમ અતીવ દુર્ધટ છે, કારણ કે બધું બધે જ છે તેમ જ રેતથી કાદવિલ નદીકિનારે ક્યારામાં વાવેલા બીજથી જનિત અંકુર આદિ ક્રમે ઉત્પન્ન થતા તલનું સ્વરૂપ વિચારતાં લાગે છે કે તલની જેમ રેતમાંથી પણ તેલ નીકળવું સંભવે છે. બધું બધે જ હતાં અમુક નિયત પદાર્થોના ઉપર સ્થિર થયેલે હાને ઉપાદાન વગેરે વ્યવહાર બધે જ ઠપ થઈ જાય. વળી, આ બિચારા અતિકષ્ટદાયક તપ્તકુછ નામનું પ્રાયશ્ચિત્ત શા માટે કરતે હશે એ વિચારે મારા મનમાં મહત કારુણ્ય ઉદ્દભવે છે; ઉપરાંત તે અન્ન તો ખાય છે અને અન્નમાં તે પુરીષ છે, એટલે વિભક્ષણથી આ પ્રાયશ્ચિત્ત તો તે સદા કરે છે જ. બહુ થયું, હવે સત્કારંવાદના દોષને દર્શાવવા રહેવા દઈએ. 114. વત્ પુનરત્રામાળિ–ાનુપમન્વેન કાર્યાનુપાદ્દામાવાન્ માવોત્પત્તિवेत् , तत्र चानन्तरवृत्युत्पत्तिनियमो न स्यात् इति, तदप्ययुक्तम् , मूर्तानां समानदेशत्वविरोधात् कार्यकारणयारेकदेशत्वं नेष्यते । नैतावता भावोत्पत्तिरभावाद् भवितुमर्हति, कारणाधीनतदुत्पाददर्शनात् । अत एवानन्तर्यनियमोऽप्युपपन्नः । न च कार्यकारणयोरभेदात् सत्कार्यमिति वक्तव्यम् । तयोः प्रत्यक्षसिद्धभिन्नखरूपत्वात् । Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત્ છે પણ બુદ્ધિસિદ્ધ છે એ ન્યાયમત - 114. અસતકાર્યવાદમાં દેષ દર્શાવતાં જે કહેવામાં આવ્યું કે કારણના વિનાશ વિના કાર્યની ઉત્પત્તિ થતી ન હોઈ અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય, વળી ત્યાં કારણ પછી તરત જ કાર્યોપત્તિ થાય છે એ નિયમ નહિ બને, તે પણ યોગ્ય નથી. મૂત વસ્તુઓ એક દેશમાં હવામાં વિરોધ છે, એટલે કાર્ય અને કારણને એક દેશમાં રહેતા ઈચછવામાં નથી આવ્યા. એટલામાત્રથી અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થવાને લાયક નથી, કારણ કે ભાવની ઉત્પત્તિ કારણેને અધીન રહી થતી દેખાય છે. તેથી કારણ પછી તરત જ કાયની ઉત્પત્તિ થાય છે એ નિયમ પણ ઘટે છે. કાય” અને કારણનો અભેદ હોઇ કાર્ય ઉત્પત્તિ પૂવે પણ સત છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે તેમની ભિન્ન સ્વરૂપતા પ્રત્યક્ષથી સિદ્ધ છે. 115. यत्तु निरालम्बना कारकप्रवृत्तिरिति चोदितं, परिहृतं तत् सूत्रकारेण શુદ્ધિ તુ તલત [ન્યાયસૂત્ર ૪.૨.૫૦] કૃતિ | શૂદ્રષ્યવહારત: કાર્યાभावमवगम्यामुष्मात् कारणादिदमीदृशं कार्यमुत्पद्यत इति बुद्धौ निर्धार्य कारकाणि कर्ता नियुक्ते इति न निर्विषयः कारकव्यापारः । 115. જે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત હોય તે કારને વ્યાપાર નિરાલંબ બની જાય એમ જે આપત્તિ તમે સાંખ્યોએ આપી તેને પરિહાર ન્યાયસૂત્રકાર ગૌતમે “શુદ્વિહિન્ન તુ તરત’ એમ કહીને કર્યો છે. [અર્થાત સૂત્રકાર કહે છે કે ઉત્પત્તિ પૂવે' કાર્ય અસત છે પરંતુ બુદ્ધિસિદ્ધ છે; આ આની ઉત્પત્તિ કરવા સમર્થ છે, બધાં સમર્થ નથી -- એ રીતે ઉત્પત્તિ પૂવે પણ નિયતકારણવાળું કાર્ય બુદ્ધિથી સિદ્ધ છે.] વૃદ્ધોના વ્યવહાર ઉપરથી કાર્યકારણભાવ જાણીને, આ કારણમાંથી આવું આ કાર્ય ઉત્પન્ન થાય છે એમ બુદ્ધિમાં નિશ્ચય કરીને, કત કારકને યોજે છે, એટલે કારક વ્યાપાર નિરાલંબન ( નિર્વિષય) નથી. 116. तदेवं सत्कार्यवादस्य निष्प्रमाणकत्वात् तन्मूलान्वयादिहेतुसिद्धयभावान्न प्रधानास्तित्वसिद्धिः । तदभावाच्च न तद्विकृतिर्नित्या बुद्धिः, अपि तु ज्ञानोपलब्धिरूपैवेति सम्यक् सूत्रितं 'बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम्' इति । इतश्चानित्या बुद्धिः, जानामि ज्ञास्याम्यज्ञासिषमित्युपजननापायधर्मतया पाकादिवत् कालत्रयेऽपि प्रकाशमानत्वात् , ज्ञानव्यतिरिक्तायाश्च बुद्धेरप्रतिभासनात् । अयं तु विशेषः -पाकादिक्रियाणामोदनादिकलावच्छेदद्वारकं कालवैतत्यमपि भवति, उपलब्धेस्तु वस्तुखरूपप्रकाशनमात्रपरिसमाप्तप्रयोजनायाः कालवैतत्यं नास्त्येव । अत एवानित्यत्वेऽप्युत्पन्नापवर्गिणीमेव बुद्धिमाचक्षते शब्दवत् , न घटादिवत् कालान्तरस्थायिनीमिति । 116. પરિણામે, સત્કાર્યવાદ નિપ્રમાણુક હોઈ તમૂલક અવય વગેરે હેતુઓ અસિદ્ધ બની જતાં પ્રધાનના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. પ્રધાનના અભાવે બુદ્ધિ પ્રધાનની વિકૃતિ નથી અને નિત્ય નથી, પરંતુ જ્ઞાન અને ઉપલબ્ધિ રૂપ જ તે છે, એટલે સૂત્રમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ આત્મામાં સમવાય સંબંધથી રહે છે ગ્ય જ કહ્યું છે કે “બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ એકથક છે.” બુદ્ધિ અનિત્ય છે, કારણ કે હું જાણું છું, જાણશિ, મેં જન' એમ ઉ૫ત્તિ વિનાશધામ દ્વારા પાક વગેરેની જેમ ત્રણે કાળમાં બુદ્ધિ પ્રકાશે છે અને જ્ઞાનથી જદી તે દેખાતી નથી. પાક વગેરે ક્રિયાઓ અને બુદ્ધિ વચ્ચે આ ભેદ છે કે પાક વગેરે ક્રિયા-બાનું છેદન આદિ ફળોના અવદ દ્વારા કાલતત્ય પણ થાય છે, અર્થાત એ દન આદિ ફળોનો પ્રાદુર્ભાવ થવા માટે આદિથી માંડી અન્ત સુધી જેટલો સમય લાગે તેટલા સમય સુધી અવસ્થાયી (=રિયર) પાક આદિ કિયાઓ છે] જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશન માત્ર કરવાના પ્રયજનવાળી ઉપલબ્ધિનું = બુદ્ધિન) કાલવતત્ય નથી જ. તેથી જ અનિત્ય હોવા છતાં બુદ્ધિને શબ્દની. જેમ ઉત્પન્ન થતાં જ નાશ પામનારી કહી છે. બટ વગેરેની જેમ કાલાન્તરસ્થાયિની. કહી નથી. 117. सा चेय बुद्धिरात्मान्त:करणशब्ददीपेन्द्रियार्थाद्यनेककारककलापकार्याऽपि सती न बाह्ये न बाह्य कर्मणि समवैति, न बाह्यकरणे चक्षुरादौ नान्त:करणे मनसि, किन्तु कर्तर्येव । कर्ताऽपि च नित्यो विभुरात्मा । न भूतसङ्घातस्वभाव: कार्यस्तस्या आश्रय इत्यात्मपरीक्षायां निर्णीतम् । गुणत्वमपि च तस्यास्तत्रैव दर्शितम् । 117. આ બુદ્ધિ આત્મા, અન્તઃકરણ, શબ્દ, દીપ, ઇન્દ્રિય અર્થ વગેરે અનેક કારકેથી ઉત્પન્ન થતી હોવા છતાં તે બાહ્ય રિકોમાં કે બાહ્ય કારકોના કર્મમાં સમવાયસંબંધથી રહેતી નથી. તે બાહ્ય કરણ ચક્ષુ વગેરેમાં કે અન્તઃકરણ મનમાં સમવાયસંબંધની રહેતી નથી, પરંતુ કર્તામાં જ તે સમવાયસંબંધથી રહે છે અને કર્તા તે નિત્ય અને વિભુ આમા છે ભૂતસંધાતસ્વભાવવાળ કાય” (=શરી૨) તેનો (=બુદ્ધના) આશ્રય નથી એ અમે આત્મપરીક્ષામાં નિષ્ણુત કર્યું છે. તે (બુદ્ધિ) ગુણ છે એ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. 118. नन्वेवं तर्हि न बुद्धेरनित्यत्वं, विनाशकारणाभावात् । द्विविधो हि गुणानां विनाशहेतु:-आश्रयावनाशो विरोधिगुणप्रादुर्भावो वा । नेहाश्रयविनाशो नित्यत्वादात्मनः । न च विरोधिनमस्याः कञ्चिद् गुणमुपलभामहे । 118. શંકાકાર – જે એમ હોય તો (અર્થાત જે બુદ્ધિ ગુણ હોય તો) બુદ્ધિ અનિત્ય નથી, કારણ કે તેના વિનાશના કારણનો અભાવ છે ગુણેને વિનાશનું કારણ દિવિધ છે - આશ્રયવિનાશ અથવા વિરોધી ગુણને પ્રાદુર્ભાવ. અહીં આશ્રયવિનાશ નથી કારણ કે આત્મા નિત્ય છે અને બુદ્ધિને વિરોધી કઈ ગુણ અમને દેખાતો નથી. 19. ૧, વાસુવિનાશિવાત | નિયાવાશાળા શબ્દઃ શાન્તरमारभ्य यथा विनश्यति तथा बुद्धिर्बुद्धयन्तरमारभ्य विनश्यतीति तथा दर्शनात् कल्प्यते । यावांश्च कश्चन विनाशदर्शनभेदोपलम्भादिः शब्दस्यानित्यतायां न्याय Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ન્યાયમને બુદ્ધિસ્વરૂપ उक्तः, स सर्वोपि बुद्धावपि योजनीयः । अत एव न बुद्धीनामेकप्रमातृवृत्तीनां यौगपधं विद्यते वर्णानामिवैकवक्तृप्रयुक्तानाम् । विनश्यदविनश्यद्दशयोस्तु बुद्धयोराशुविनाशित्वेऽपि योगपद्यमनुभवादुपेयत इत्यलमतिविस्तरेण । बुद्धेरनित्यतायां च प्रायेण सर्ववादिनामविवादः । तथा चाह जैमिनिः 'सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां શુદ્ધિગમ તબયક્ષમ્' કૃતિ | [ સૂ૦ ૨.૨.૪] ! 119નૈયાયિક – ના, બુદ્ધિ અનિત્ય છે, કારણ કે શબ્દની જેમ તે આશુવિનાશી છે. જેમ નિત્ય આકાશનો ગુણ હોવા છતાં શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે તેમ [ નિત્ય આત્માનો ગુણ હોવા છતાં બુદ્ધિ બીજી બુદ્ધિને ઉત્પન્ન કરીને નાશ પામે છે એમ, તેવું દેખાતું હોઈ, કપવામાં આવ્યું છે. શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે વિનાશનું દશન, ભેદની ઉપલબ્ધિ વગેરે જે કઈ તક કહ્યો છે તે બધે બુદ્ધિની અનિત્યતા પુરવાર કરવા માટે પણ એજ જોઈએ. તેથી જ એક પ્રમાતામાં રહેતી અને બુદ્ધિઓ યુગપત હોતી નથી – જેમ એક પકતાએ પ્રજેલા વર્ષો યુગપત હોતા નથી તેમ બુદ્ધિ આશુવિનાશી હેવા છતાં વિનશ્યકૂદશાવાળી બુદ્ધિ અને અવિનયશીવાળી બુદ્ધિનું યૌગપદ્ય, અનુભવાતુ હ.ઈ, અમે સ્વીકારીએ છીએ [ બુદ્ધિ બીજી બુદ્ધિને ઉપન્ન કરીને નાશ પામે છે – આ વિધ ન દર્શાવે છે કે એક ક્ષણ એવી છે જ્યારે બે બુદ્ધિ સાથે રહે છે આ ક્ષણે નાશ પામતી બુદ્ધિ પણ છે અને તાજી જ ઉત્પન્ન થયેલી બુદ્ધિ પણ છે. પહેલીને વિનશ્યર્દશાવાળી કહી છે અને બીજીને અવિનદશાવાળી કહી છે. પહેલીને માટે વિનશ્યક્રશાન ક્ષણ પછી વિનષ્ટદશાની ક્ષણ આવે છે. ] આને વધુ વિસ્તાર રહેવા દઈએ. બુદ્ધિની અનિત્યતાની બાબતમાં પ્રાયઃ સવ વાદીઓને કોઈ વિવાદ નથી અને જૈમિનિએ કહ્યું છે કે “ઇન્દ્રિયને અર્થ સાથે સંગ થતાં પુરુષમાં જ્ઞાન ઉત્પન થાય છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.” [ જેમિનિસૂત્ર ૧.૧.૪] 120. વિરચિવત્ તસ્માન્ પુર્નિાવિનશ્વરી भवति जनकः स्वात्मा तस्याः स एव तदाश्रयः । भवमरुभवस्तापैः या जातमेव युनक्ति सा व्यसनजननीमेनामस्मात् त्यजेत् परमार्थवित् ॥ 120. નિષ્કર્ષ એ કે અનિત્ય રુચિની જેમ બુદ્ધિ સ્વભાવથી વિનશ્વર છે. પિતાને આત્મા જ બુદ્ધિને જનક છે અને તે જ બુદ્ધિને આશ્રય છે. તેને (= આભાને) જ, જન્મતાં જ, બુદ્ધિ સ સારરૂપ રણમાં ઉદ્દભવતા સંતાપે સાથે જોડે છે. તેથી પરમાર્થના જાણકારે દુઃખની આ જનનીને (= બુદ્ધિને) ત્યજવી જોઈએ. [[.. મા તા ] 121. યુપsજ્ઞાનાનુત્પત્તિર્મનો સ્ટિમ્ [ન્યાયસૂત્ર . ૨૨૬] | મનનો यदेव सत्वे प्रमाणं तद् गम्यतामेवास्य लक्षणं, समानेतरजातीयव्यवच्छेदकारित्वात् । ૫. મન:પરીક્ષા ] 121. નૈવાયિક – “જ્ઞાનની યુગપત અનુત્પત્તિ મનના અસ્તિત્વને પુરવાર કરેતો હેતુ Page #316 -------------------------------------------------------------------------- ________________ મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ ૨૯૯ છે [ ન્યાયમૂત્ર ૧ ૧ ૧૨ ]. મનના અસ્તિત્વમાં જે પ્રમાણ છે તેને જ મનના લક્ષણ તરીકે જાણે કારણ કે તે મનને સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત કરે છે. 122. ननु मनस इन्द्रियत्वात् तद्वर्ग एव पठनं युक्तं, किमर्थोऽयं पृथङ् निर्देशः ? न, धर्मभेदात् । भौतिकानीन्द्रियाणि नियतविषयाणि । सगुणानां चैषामिन्द्रियभावः । मनस्तु न भौतिकं, न नियतविषयं, न चास्य सगुणस्येन्द्रियમાત્ર રૂતિ | 122. શંકાકાર – મન ઇન્દ્રિય હોઈ, ઈન્દ્રિયવર્ગમાં જ તેનું પઠન યોગ્ય છે શા માટે તેને ઈન્દ્રિયોથી પૃથકુ નિર્દેશ કરવામાં આવ્યો છે ? તૈયાયિક – તમારી શ કા યેગ્ય નથી ઇન્દ્રિયેથી તેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યો છે કારણ કે ઈન્દ્રિયેના ધર્મથી મનને ધર્મ જુદે છે. ઇનિદ્ર ભૌતિક છે અને તેમના યે પણ નિયત છે, ગંધ આદિ ગુવાળી હોવાથી એ ચક્ષુ વગેરેમાં ઈદ્રિ પણ છે. પરંતુ મન ભૌતિક પણ નથી કે નિયતવિજયગ્રાહી પણ નથી ગધ આદિ ગુવાળા હોવા ઉપર નિર્ભર ઇન્દ્રિયપણું મનમાં નથી. 12. તર ન મૌતિમ, વાત્ | મત ga = તત્યો ન च नियतविषयम् । सर्वविषयत्वं त्वस्य सकलबाह्यन्द्रियाणामधिष्ठातृत्वात् तदनधिगम्यसुखादिविषयग्राहित्वाच्च । बाह्येन्द्रियाणि हि मनोऽधिष्ठितानि स्वविषयेषु प्रवर्तितुमुत्सहन्ते चक्षुरादीनि, नान्यथा । 123. મન ભૌતિક નથી ક રણ કે તે કાર્ય નથી. એટલે જ તેનામાં ગંધ વગેરે ગો નથી તે નિયત વિષયને ગ્રહણ કરતું નથી. તે સવવિષયોને ગ્રહણ કરે છે કારણું કે તે સકલ બાધેક્રિયેનું અધિષ્ઠાતા (= પ્રેરક) છે તેમ જ બાઘનિદ્રો વડે અગ્રાહ્ય સુખ વગેરે વિષયોને પણ ગ્રહણ કરનારું છે. મનથી અધિષ્ઠિત ચહ્ન વગેરે બાઘન્દ્રિયો પોતપેન ના વિષયે માં પ્રવૃત્ત થવા ઉત્સાહ દાખવે છે, અન્યથા ઉત્સાહ દાખવતી નથી, - 124. માઢુવતિ વેત્ , યુગ૫૫ જ્ઞાનાનુuપત્તા, ઉત્તરારું ૨ વાક્ષેત્રિયव्यापारविरहेऽपि तदर्थावमर्षात् । 124. આવું માનવામાં શું હેતુ છે એમ જે અમને પૂછવામાં આવે તો અમારો ઉત્તર એ છે કે તે હેતુ છે જ્ઞાનની ઉત્પત્તિ યુગપત થતી નથી એ તેમ જ ઉત્તરકાળે બદ્રિયને વ્યાપાર અટકી ગયું હોય છે ત્યારે પણ અર્થને અનુવ્યવસાય થાય છે એ. 125. સેન્દ્રિયાન્વેષ રવિઝાતિગુori૯િ૬ | विज्ञानायौगपद्यं यन्मनसस्तन्न साधनम् ।। तत्र विषयादिदोषेण दूरत्वादिना जात्यायुगपद् ग्रहीतुमशक्यत्वात् । 125. અમુક ઇન્દ્રિય વડે ગ્રાહ્ય જતિ, ગુણ, વગેરેની બાબતમાં કેટલીક વાર તેમનાં જ્ઞાન યુગપત ઉતપન્ન નથી થતાં પણ તેમાં મને કારણભૂત નથી, કારણ કે ત્યાં વિષય વગેરેના દરપણું વગેરે જેને લીધે જાતિ વગેરેને યુગપત ગ્રહવા શક્ય નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જ્ઞાનની યુગપત ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોત્પત્તિ મનની અપેક્ષા રાખે છે એ __126. यत्त नानेन्द्रियग्राह्येषु युगपत्सन्निहितेष्वपि गन्धरसरूपादिषु विषयेषु तद्ग्रहणेषु च स्वकार्यानुमितसन्निधानेषु सत्स्वपि अविकलेषु कारणेषु युगपदुपलब्धयो न भवन्ति । ततोऽवसीयते नूनं कारणान्तरमेभिरपेक्ष्यते, तच्च मन इत्याख्यायते । 126 પરંતુ અનેક ઇન્દ્રિયના ગ્રાહ્ય વિષય ગંધ, રસ, રૂપ વગેરે એક સાથે સન્નિહિત હોવા છતાં અને અવિકલ કારણસામગ્રીઓ તે જ વખતે હાજર હોવા છતાં તે ગંધ, રસ, રૂપ વગેરેનાં જ્ઞાને યુગપત ઉપન થતાં નથી, તે ઉપરથી નિચય થાય છે કે ખરેખર આ બધાં જ્ઞને બીજા કોઈ કારણની અપેક્ષા રાખે છે, અને તે બીજા કારણને મન કહેવામાં અવે છે. 127, નવું – सुगन्धि शीतलां दीर्घामश्नन्तः शुष्कशष्कुलीम् । कपिलब्राह्मणास्सन्ति युगपत् पञ्चबुद्धयः ।। अपि च अयं खल्वध्यापकोऽधीते, व्रजति, कमण्डलुं धारयति, पन्थानं पश्यति, शृणोत्यरण्यजान् शब्दान् , बिभ्यद्वयाललिङ्गानि बुभुत्सत इति क्रमाग्रहणाद् युगपदेता बुद्धयोऽस्य भवन्तीति । 127. શંકાકાર –– સુગધી, શીતલ, દીઘી અને શુષ્ક જલેબી ખાતા માણસને પાંચ જ્ઞાન યુગપત ઉત્પન્ન થાય છે એમ કપિલ મુનિના અનુયાયી બ્રાહ્મણે કહે છે. વળી, આ - અધ્યયન કરે છે, ચાલે છે, કમંડલુ ધારણ કરે છે, માગને દેખે છે, અરણ્યજન્ય શબ્દ સાંભળે છે બીતો વાઘનાં ચિહને જાણવા ઈચ્છે છે – અહી કમનું મહણ ન થd હાઈ અધ્યાપકને આ જ્ઞાન યુગપત થાય છે. 128. न, आशूत्पत्तेः सूच्यग्रभिद्यमानकोकनददलकदम्बकालवदतिसूक्ष्मत्वात् कालस्य क्रमस्तत्र न विभाव्यते, भवितव्यं तु तेनेति । 128. નાયિક – ના, તે જ્ઞાન યુગપત ઉત્પન્ન થતાં નથી, કારણ કે જેમ એક ઉપર એક ગોઠવેલી કમળની પાંદી એના સમૂહને સેયની અણીથી ભેદતાં કાળને ક્રમ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતું નથી તેમ અહી પણ કાળનો ક્રમ અતિસૂમ હોવાથી દેખાતો નથી, પણ કાળનો ક્રમ અહી નથી એમ નહિ.' ___129. यदि करणान्तरनिरपेक्षचक्षुरादिकरणसाध्या एव रूपादिविषयोपलब्धयः, तदुत्तरकालमुपहतकरणानामपि कथं स्मरणादिरूपस्तदवमर्शः ? अतो नूनं नयनादिवत् करणान्तरं तद्ग्राहि विद्यते । 129. જે કરણાન્તર મનથી નિરપેક્ષ ચક્ષુ વગેરે કરો વડે જ રૂ૫ વગેરે વિષનાં જ્ઞાને થતાં હોય તે પછીથી ચહ્ન વગેરે કરણ જેમના નાશ પામ્યા છે તેમને રૂ૫ વગેરેને સ્મરણુરૂપ અવમર્શ કેમ થાય ? તેથી, ખરેખર ચક્ષુ વગેરેની જેમ રૂપ વગેરેને ગ્રહણ કરનાર કરશુન્તર મન છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ન્યાયમને મનનું સ્વરૂપ 3.१ 130. अव्यापकं च तत् । व्यापित्वे हि बुद्धीनां योगपधं न निवर्तेत । अस्ति चायं व्यवहार उक्तेऽपि क्वचिद्वचसि कश्चिदाह 'नाहमेतदश्रौषम् , अन्यत्र मे मनोऽभूत' इति । तस्मान्न व्यापकं मनः । प्रतिशरीरमेकं च तत् , अनेकत्वे पुनरपि ज्ञानयोगपद्यानपायात् । क्रियावच्च तत् , निष्क्रियेणेन्द्रियाणामधिष्ठातुमशक्यत्वात् । मूतं च तत् , अमूर्तस्य क्रियानुपपत्तेः । मूर्तत्वे सति नित्यं च तत् , निरवयवत्वादनाश्रितत्वाच्च । मूर्तत्वं त्वनित्यतायामप्रयोजकमिति वक्ष्यामः ।। निरवयवं च तत् , अवयवकल्पनायां प्रमाणाभावात् । वेगवच्च तत् , आशुसञ्चारात्, आशुसञ्चारमन्तरेणोपलब्धिशैघ्रयस्य दृष्टस्यानुपपत्तेः । इन्द्रियसंयोगि च तत् , द्रव्यत्वात् । द्रव्यं च तत् , वेगादिगुणयोगात् , क्रियावत्त्वात् , अनाश्रितत्वाच्च । अचेतनं च तत् , कारणत्वात् ; इतरथा ह्येकत्र शरीरे चेतनद्वयसमावेशादव्यवहारः स्यादिति । तस्मादेवरूपं मनः । सांख्योक्तं तु तस्य रूपमयुक्तमिति तत्प्रक्रियानिषेधादेव व्याख्यातम् । 130. भन अव्या५४ अर्थात् म छ, २९ तने व्या५ भानता ज्ञानानु योगપદ્ય દૂર થતું નથી. કોઈ વાર કોઈકે વાક્ય ઉચ્ચાયું હોય છે ત્યારે કોઈક કહે છે, “મેં સાંભળ્યું નથી, મારું મન બીજે હતું” -– આ પ્રમાણેને આ વ્યવહાર થાય છે. તેથી મન વ્યાપક નથી. પ્રત્યેક શરીરમાં એક એક મન છે. કારણ કે અનેક મન માનતાં વળી પાછું જ્ઞાનેનુ યૌગપદ્ય દૂર ન થાય. મને ક્રિયાવાળું છે કારણ કે નિષ્ક્રિય મન ઈન્દ્રિયોનું અધિષ્ઠાન કરી શકે નહિ અર્થાત ઇન્દ્રિયોને પ્રેરી શકે નહિ. તે મૂત છે કારણ કે અમૂર્તમાં ક્રિયા ઘટતી નથી. મૂર્ત હોવા છતાં તે નિય છે કારણ કે તે નિરવયવ છે અને અનાશ્રિત છે. મૂતપણું અનિત્યતા પુરવાર કરવામાં અપ્રાજક છે એ અમે હવે પછી જણાવીશું. તે નિરવયવ છે કારણ કે તેના અવયવોની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. તે વેગવાળ છે કારણ કે ઝડપી ગતિ વિના જ્ઞાનની જે શીવ્રતા દેખાય છે તે ઘટશે નહિ. તે ઈન્દ્રિયો સાથે સંયેગ પામે છે કારણ કે તે દ્રવ્ય છે. તે દ્રવ્ય છે કારણ કે તે વેગ વગેરે ગુણે ધરાવે છે. દિયાવાન છે અને અનાશ્રિત છે. તે અચેતન છે, કારણ કે તે કારણ છે. જે તે ચેતન હોય તે એક શરીરમાં બે ચેતનાનો સમાવેશ થવાથી વ્યવહારને અભાવ થશે. તેથી મને આવા સ્વરૂપવાળું છે. સાંખે જણવેલું મનનું સ્વરૂપ અયોગ્ય છે એ એમની પ્રક્રિયાના નિષેધ દ્વારા જ અમે સમજાવ્યું છે. 131. अन्यान्यपि स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नाहज्ञानानि आन्तरसुखदुःखेच्छाद्वेषादिविषयग्राहीणि च ज्ञानानि मनसो लिङ्गानि सन्त्येव, तेषां बाह्येन्द्रिय Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ માનસ જ્ઞાનો व्यापारसाध्यत्वासम्भवातू , करणरहितायाश्च किय ति । 131 स्मृति, अनुमान, माराम, संशय, प्रतिला, २१न, &साना तम । સુખ, દુ: ખ, ઇરછા, દેલ વગેરે આન્તર વિષયોને ગ્રહણ કરનાર જ્ઞાન મનને પુરવાર કરનાર 'બીજા લિંગે છે જ, કારણ કે તેઓ બાનિયતા વ્યાપારથી ઉત્પન્ન થવા અસંભવ છે અને કરણ વિના તો ક્રિયા પાર પડતી દેખાતી નથી. 132. स्मृतिस्तावन्मनोजन्यैव । अनुमानागमज्ञानं तु परोक्षार्थविषयत्वान्मानसम् । संशयो मानसोऽपि कश्चिद्वक्ष्यते । प्रतिभा मानसी दर्शितैव-श्वो मे भ्राताऽऽगन्ता' इति । स्वप्नज्ञानमुपरतेन्द्रियग्रामस्य भवत् कथं न मानसम् ? तर्कोऽपि संशयवत् क्वचिद्विषये मानसो भवत्येव । सुखादीनां तु ज्ञप्तिवदुत्पत्तिरपि मनोनिबन्धनैव, कार्याणामात्मगुणानामुत्पत्तौं प्रत्यासन्नकारणान्तरसम्भवेऽप्यात्ममनःसंयोगस्यावधृतसामर्थ्यस्यासमवायिकारणत्वात् । अतश्च विषयानुभवजन्येऽपि सुखादौं मनस्संयोगः कारणम् । सुखादीनां च बोधस्वरूपत्वं स्वसंवेद्यत्वं च निरस्तम् । अतस्तदुपलब्धौ मनस एव कारणता । 132. સ્મૃતિ મનજન્ય જ છે. અનુમાનજ્ઞાન અને આગમજ્ઞાન પરોક્ષ અથ વિષયક ઢાઈ માનસ છે. કોઈક સંશય માનસ પણ કહેવાય છે. “કાલે મારો ભાઈ આવશે એ આકારનું પ્રતિભજ્ઞાન માનસ છે એ અમે દર્શાવ્યું છે જ. જેની ઈન્દ્રના વ્યાપાર શાન્ત થઈ ગયા છે એવી વ્યક્તિને થતું સ્વપ્નજ્ઞાન માનસ કેમ નહિ ? તક પણ સંશયની જેમ કયારેક માનસ હોય છે જ. સુખ વગેરેના જ્ઞાનની જેમ સુખ વગેરેની ઉત્પત્તિ પણ મનને કારણે જ થાય છે, કારણ કે આત્મગુણરૂપ જ્ઞાન વગેરે કાર્યોની ઉત્પત્તિમાં બીજા પ્રત્યાસન્ન કારોને સંભવ હોવા છતાં જે આત્મમનઃસંયોગનું સામર્થ” આ કાર્યોની ઉપત્તિમાં નિણત થઇ ગયું છે તે આ કાર્યોની ઉત્પત્તિમાં અસમવાયી કારણ છે. અને એટલે જ સુખ વગેરે વિષયાનુભવજન્ય હોવા છતાં તેમની ઉ૫ત્તિમાં મન:સયેગ કારણ છે. સુખ વગેરે જ્ઞાનસ્વરૂ૫ છે અને સ્વસંવેદ્ય છે એને (= એ બૌદ્ધ મતને) નિરાસ અમે કર્યો છે. તેથી સુખના જ્ઞાનમાં મન જ કારણ છે. 133. तदिदं मनः पूर्वकृतशुभाशुभकर्मसंस्कारवताऽऽत्मना तशादेव शरीरदेशे संयोगं प्रतिपद्यते । तत्रैव च जीवनव्यवहारः । विपच्यमानकर्माशयसहितः आत्ममन:संयोगो जीवनमिति हि वदन्ति । संयुक्तं चात्मना मनस्तेषु तेषूपपत्तिस्थानेषु नानाविधभोगसाधनतया संसारकारणं भवति । नित्यत्वादात्ममनसोः अनादित्वाच्च संसारस्य नेदं चोदनीयं - प्रथममेव कथमात्ममनसोस्संयोग इति । न हि प्रथमो नाम कश्चित् कालः समस्ति, आदिसर्गस्यापि पूर्वसर्गसापेक्षत्वात् । ईश्वरोऽपि कर्मापेक्ष एव विचित्रस्य जगतः स्रष्टेति निर्णीतमेतदिति कृतं विस्तरेण । Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ એટલે શું ? 133. પૂવકૃત શુભ-અશુભ કર્માંના સંસ્કારને લીધે જ પૂર્વધૃત શુભ-અશુભ કર્માંના સ"સ્કારવાળા આત્માની સાથે આ મન શરીરદેશમાં સંચેગ પામે છે. તે સ યેાગમાં જ ‘જીવન’શબ્દના વ્યવહાર થાય છે. ફલદાનાભિમુખ ક્રમ'ના સ`સ્કાર સહિતના આત્મમનઃસંયોગ જીવન છે એમ વિદ્વાના કહે છે. આત્મા સાથે સયેાગ પામેલું મન તે તે ઉપપત્તિસ્થાનામાં જ્યાં જ્યાં દેહસબંધ અનુભવાય છે તે તે સ્થાનેમાં નાનાવિધ ભાગનું સાધન બની તે દ્વારા સંસારનું કારણ બને છે. આત્મા અને મન નિત્ય હોઇ તેમ જ સૌંસાર અનાદિ હૅાઇ આ પ્રશ્ન ન ઊઠાવવા જોએ કે સૌપ્રથમ આત્મા અને મનને સયાગ કયારે થયો ? ‘પ્રથમ' નામના કોઈ ઢાળ સંભવ નથી, કારણ કે આસિગ* પશુ પૂ`સ`સાપેક્ષ છે. ઈશ્વર પણ કર્યાંના ઉપર આધાર રાખીને જ વિચિત્ર જગતનું સર્જન કરે છે એ અમે નિીત કર્યુ છે, એટલે વધુ વિસ્તાર રહેવા દઇએ. - 134 विदधत् सुखादिभोगं वहच्च तरलेन्द्रियाश्वसारथिताम् । बन्धनिमित्तं मन इति मनस्विना यत्नतो हेयम् ॥ 134, સુખ વગેરે ભાગ સાધી આપતું અને ચ'ચળ ન્દ્રિયાનું સારથિપણું વહન કરતું મન બંધનું કારણ છે એમ સમજીને ડાઘા પુરુષે પ્રયત્નપૂર્વક મનને ત્યજવું જોઇએ. [૬. પ્રવૃશિપરીક્ષા] 135, પ્રવૃત્તિ|વ્રુદ્ધિરાીરામ્મ: [ન્યાયમૂત્ર ૨૨૭] | वागिति वर्णात्मकशब्दकारणसंयेोगाद्युच्यते, नेन्द्रियमिति व्याख्यातम् । बुद्धिरिति मन इहोच्यते, नोपलब्धिः । शरीरं प्रसिद्धम् । तेषामारम्भो व्यापारः, तैर्वा आरम्भ इति सर्वथा तदीयक्रिया प्रवृत्तिरित्युच्यते । [૬. પ્રવૃત્તિપરીક્ષા] 135. નૈયાયિક પ્રવૃત્તિ એટલે વાર્ક, બુદ્ધિ અને શરીરને આરંભ' [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૭]. ‘વા' શબ્દ વડે અહીં વર્ણાત્મક શબ્દના કારણભૂત સંયોગ વગેરે કહેવાયા છે, વાક્ ઇન્દ્રિય નથી એ અમે અગાઉ સમજાવ્યું છે. ‘બુદ્ધિ' શબ્દ વડે અહીં મન કહેવાયું છે, જ્ઞાન નહિ. શરીર તે પ્રસિદ્ધ છે. તેમને આરંભ અર્થાત્ વ્યાપાર, અથવા તા તેમના વડે થતા આર ભ અર્થાત્ વ્યાપાર; આમ સથા તેમની ક્રિયાને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. - 303 136, सा च द्विविधा पुण्या पापिका च । तत्र पापिका वाचा चतुर्विधा, मनसा त्रिविधा, शरीरेण त्रिविधैवेति दशविधा । वाचा प्रवृत्तिः तत्रानृतपरुषसूचनासम्बद्धवचनरूपा चतुर्विधा । परद्रोहपरद्रव्याभिलाषनास्तिक्यानुध्यानरूपा त्रिविधा मनसा प्रवृत्तिः । हिंसास्तेयप्रतिषिद्धमैथुनाचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिः । मैथुनग्रहणमेवंप्रकारसुरापानाद्युपलक्षणार्थम् । सेयं दशविधा प्रवृत्तिरनवरतमभिज्वलता निरतिशयदुः खवेदनादायिनेो नरकानलस्येन्धनम् । Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રવૃત્તિના પ્રકાર 136. તે બે પ્રકારની છે – પુણ્યાત્મક અને પાપાત્મક, ત્યાં પાપાત્મક વાકપ્રવૃત્તિ ચાર પ્રકારની છે, પાપા-મક માનસ પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે અને પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ ત્રણ જ પ્રકારની છે. આમ પાપાત્મક પ્રવૃત્તિના કુલ દસ પ્રકાર છે. ત્યાં જાપાત્મક વાપ્રવૃત્તિ અનૃતવચનરૂપ, પરવચન ૫ ચાડી ચૂગલીવચનરૂપ અને અસંબદ્ધવચનરૂ૫ એમ ચાર પ્રકારની છે. પાપાત્મક માનસ પ્રવૃત્તિ પરદ્રોહરૂપ, પરદ્રવ્યાભિલાવરૂપ અને નાસ્તિકથાનુધ્યાનરૂપ એમ ત્રણ પ્રકારની છે. પાપા મક શારીરિક પ્રવૃત્તિ હિસાચરણરૂપ, ચૌયચરણરૂપ અને નિષિદ્ધમૈથુન ચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. અહીં મૈથુન' શબ્દ મૂક્યો છે તે એવા પ્રકારના (અર્થાત નિષિદ્ધ) સુરાપાન વગેરેને ગર્ભિત રીતે સૂચવવા માટે છે. આ દસ પ્રકારની પાપાત્મક પ્રવૃત્તિ તે સતત પ્રજળતા તેમ જ નિરતિશય દુ:ખ અને વેદનાના દેનારા નરકાગ્નિનું ઈ-ધન છે. 137. पुण्याऽपि सत्यप्रियहितवचनस्वाध्यायाध्ययनरूपा चतुर्विधा वाचा प्रवृत्तिः । अस्पृहाऽनुकम्पापरलोकश्रद्धात्मिका त्रिविधा मनसा प्रवृत्तिः । दानपरित्राणपरिचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिरितीयमपि दशविधैव । एषा च स्वर्गसदनद्वारसोपानकल्पा । 137. પુણ્યાત્મક વાપ્રવૃત્તિ સત્યવચનરૂપ, પ્રિયવચનરૂપ, હિતવચનરૂપ અને સ્વાધ્યાથયયનરૂ૫ (=વેદાધ્યયનરૂ૫) એમ ચાર પ્રકારની છે. પુણ્યાત્મ માનસ પ્રાંત અસ્પૃહારૂપે, મનકંપા રૂપ અને પરલોકશ્રદ્ધારૂપ એમ ત્રણ પ્રકારની છે. પુણ્યાત્મક શારીરિક પ્રવૃત્તિ દાનરૂ૫, પરિત્રાણરૂ૫ અને પરિચરણરૂ૫ એમ ત્રણ પ્રકારની છે. આમ, પુણ્યાત્મક પ્રવૃત્તિના પણ કુલ દસ પ્રકાર છે. આ પુણ્યાત્મક પ્રવૃત્તિ સ્વના મહેલના દ્વારે પહોંચવાના પગથિયાઓ જેવી છે. 138. સેવકુમયતો "વંશા પ્રવૃત્તિ સંક્ષેપતો વિધૈવ, વિવેવાत्मकतदवगमोपायभेदात् । विधिनिषेधावगमशरण एव हि सदसत्कर्मावगमः । तत्र विहितानुष्ठान स्वर्गाय, निषिद्धाचरणं नरकायेत्येवं सुखदुःखोपभोगस्थानशरीरेन्द्रियाधभिसम्बन्धनिबन्धनमेषा प्रवृत्तिर्भवन्ती संसारस्य परमं कारणं भवति । 138. બન્ને બાજુએથી બધા મળી કુલ વીક ભેદે (= પ્રકારો) ધરાવતી પ્રવૃત્તિ દ્રકમાં બે પ્રકારની જ છે કારણ કે તેને જાણવાના ઉપાય બે પ્રકારના છે — વિધ્યામક અને નિષેધાત્મક. વિધિ અને નિષેધ દ્વારા જ સત્કર્મ અને અસત્કર્મનું જ્ઞાન થાય છે. ત્યાં વિહિત કર્મનું અનુષ્ઠાન સ્વગને માટે છે અને નિષિદ્ધ કર્મનું આચરણ નરકને માટે છે. આમ સુખ-દુ:ખન ઉપભોગ માટેના આયતન શરીરનું તેમ જ ઇન્દ્રિય વગેરે સાથે આત્માના સંયોગનું કારણ આ પ્રવૃત્તિ છે, એટલે આ પ્રવૃત્તિ સંસારનું પરમ કારણ છે. 139. જો હેવમનુષ્યતિથgિ શારીરાંસ, ચન્ન પ્રતિવિષ યુલિસ, यश्चात्मना सह मनसः संसर्गः, स सर्वः प्रवृत्ते रेव परिणामविभवः । प्रवृत्तेश्च Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર સુખ-દુ:ખરૂ૫ ફળ આપે છે सर्वस्याः क्रियात्वात् क्षणिकत्वेऽपि तदुपगतो धर्माधर्मशब्दवाच्य आत्मसंस्कारः कर्मफलोपभोगपर्यन्तस्थितिरस्त्येव । न च फलमदत्त्वा धर्माधमौ क्षीयते । अन्त्यसुखदुःखसंविद्विपाकिनौ हि धर्माधर्मावुदाहरन्ति । न च जगति तथाविधं किमपि कार्यमस्ति वस्तु यत् धर्माधर्माभ्यामनाक्षिप्तसम्भवमिति तदुच्छेदे मुमुक्षुणा यत्न સાથે: | 139. દેવ, મનુષ્ય અને તિર્યંચ પેનિઓમાં આત્માને શરીર સાથે જે સંગ થાય છે તે, પ્રત્યેક વિષય સાથે બુદ્ધિનો જે સંસર્ગ થાય છે તે, આત્મા સાથે મનને જે સંસર્ગ થાય છે તે – આ બધે સંસગ પ્રવૃત્તિને જ પરિણામવિસ્તાર છે. બધી પ્રવૃત્તિ ક્રિયારૂપ હેઈ ક્ષણિક હોવા છતાં તેનાથી પ્રાપ્ત, “ધર્મ-અધર્મ”શબ્દવાગ્ય, આત્માને સંસ્કાર કમનું ફળ ભોગવાય નહિ ત્યાં સુધી ટકે છે જ, અને ફળ આપ્યા વિના ધર્મઅધર્મને ક્ષય થતો નથી. આમાં અન્ય સુખ, દુઃખ અને સંવિત ને વિપાક દેનારા . ધર્માધમને ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. આ જગતમાં એવી કોઈ કાર્યરૂપ વસ્તુ નથી જે ધમધમથી પ્રભાવિત થયા વિના ઉત્પન્ન થતી હોય, માટે ધમધમને નાશ કરવા મુમુક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. 140. इति वितनुतः पुण्यापुण्यप्रवृत्तिसमुद्भवौ निगडवदिमौ धर्माधमौ रुजं भवबन्धने । यदि निरवधेर्दुःखस्यान्तं चिकीर्षसि सर्वथा _परिहर मनोवाक्कायानां प्रवृत्तिमनर्गलाम् ॥ 140. પુણ્યાત્મક અને પાપાત્મક પ્રવૃત્તિમાંથી જન્મેલા આ ધમ–અધમ, ભવરૂપી બંધનમાં પડેલાને બેડીની જેમ દુઃખનું કારણ છે. જે તું નિરવધિ દુઃખને અંત કરવા ઇરછતે હેય તે મન-વચન-કાયાની નિરર્બલ ચાલતી પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કર. [s. રોષval] 141. gવર્તનક્ષના ઢોવાઃ ાિયસૂત્ર ૨.૨.૨૮] . પ્રવર્સના પ્રવૃત્તિ પ્રતિ प्रयोजकता । सा लक्षणं येषामिति प्रवर्तनालक्षणा दोषाः । दोषप्रयुक्तो हि पुरुषः पुण्ये कर्मणि पापे वा प्रवर्तते । [૭. રાષપરીક્ષા]. 141. નાયિક – પ્રવર્તન જેમનું લક્ષણ છે તે દે છે [ન્યાયસૂત્ર ૧.૧.૧૮]. પ્રવના એટલે પ્રવૃત્તિનું પ્રયોજક કારણું. તે જેમનું લક્ષણ છે તે પ્રવતનાલક્ષણવાળા દે છે દેવથી પ્રયુક્ત પુરુ પુણ્યકર્મમાં કે પાપકર્મમાં પ્રવૃત થાય છે. 142. ननु च प्रत्यात्मवेदनीयतया दोषाणां स्वरूपमपरोक्षमेव तत्किमेतेषां लक्षणतो रूपं निरूप्यते ? सत्यम् , प्रत्यात्मवेदनीयत्वेऽपि यदेषां प्रवर्तनालक्षणत्वमुपदिश्यते Page #323 -------------------------------------------------------------------------- ________________ દેષલક્ષણવિચાર तदनेन रूपेण संसारकारणत्वज्ञापनार्थम् । धर्माधर्मनिर्मितो हि शरीरादिदुःखाधिष्ठानसम्बन्धः । तद्बीजस्य च कर्मणः कारणं दोषाः कर्मणि पुमांसं प्रवर्तयन्तीति प्रवर्तनालक्षणा इत्युक्ताः । 142. શંકાકાર – દેનું સ્વરૂપ પ્રત્યેક આત્માને સાક્ષાત અનુભવાતું હોઈ, પ્રત્યક્ષ જ છે, તે પછી શા માટે દેના સ્વરૂપને લક્ષણથી નિરૂપવામાં આવે છે ? નયયિક – તમારી વાત સાચી છે. તેમનું સ્વરૂપ પ્રત્યેક આત્માને અનુભવાતું હોવા છતાં, એમનું જે પ્રવર્તાના લક્ષણત્વ જણાવાયું છે તે તો આ પ્રવત’નારૂપે દેજો સંસારનું કારણ છે એ જણાવવા માટે છે. શરીર વગેરે દુઃખાધિષ્ઠાને સાથે આત્મા સંબંધ ધર્માધર્મથી નિર્મિત છે, ધર્માધર્મના કારણભૂત કમ (=પ્રવૃત્તિ) છે અને કર્મનું કારણ દોષ છે કે પુરુષને કર્મમાં પ્રવૃત્ત કરે છે, એટલે દેષોને પ્રવતનાલક્ષણ કહ્યા છે. 143. परसन्तानवर्तिनां दोषाणामप्रत्यक्षत्वात् तत्प्रतीतये प्रवर्तनालक्षणत्वकथनमिति त्वपव्याख्यानम् , अल्पप्रयोजनत्वादिति । - 143. બીજાઓના આત્માઓમાં રહેલા દેશે અપ્રત્યક્ષ હોઈ, તે અપ્રત્યક્ષ દેશોના જ્ઞાન માટે પ્રવતનાલક્ષણત્વનું કથન કરવામાં આવ્યું છે એમ સમજાવવું એ અપવ્યાખ્યાન છે, કારણ કે આ વ્યાખ્યાનથી કંઈ ખાસ અર્થ સરત નથી. 144, તેવાં હોવાનાં ત્રણ રાશયો ભવન્તિ – ૨ાનો પો મોટુ તિ | तत्रानुकूलेश्वर्थेष्वभिलाषलक्षणो रागः । प्रतिकूलेष्वसहनलक्षणो द्वेषः । वस्तुपारमार्थ्या. परिच्छेदलक्षणो मिथ्याध्यवसायो मोहः । 144. તે દોષના ત્રણ વર્ગો છે – રાગ, દ્વેષ અને મેહ. અનુકૂળ અર્થોમાં થતો અભિલાષ જેનું લક્ષણ છે તે રાગ છે. પ્રતિકૂળ અર્થોમાં થતુ અસહન જેનું લક્ષણ છે તે દ્રુષ છે. વસ્તુના માથાäનું અજ્ઞાન જેનું લક્ષણ છે તે મિથ્યા અધ્યવસાય મોહ છે. 145. ननु चेासूयालोभमानमदमत्सरादिदोषान्तरसम्भवात् कथं त्रय एव दोषाः ? न, ईर्ष्यादीनां यथानिर्दिष्टेष्वेवान्तर्भावात् । 145. શંકાકાર – ઈષ્ય, અસ્યા, લેભ, માન, મદ, મત્સર વગેરે બીજા દે સંભવતા હેઈ, દે ત્રણ જ છે એમ કેમ કહેવાય ? તૈયાયિક – દે ત્રણ જ છે, કારણ કે ઈર્ષ્યા વગેરેનો સમાવેશ નિટિ ત્રણમાં જ થઈ જાય છે, 146. સામે માતર: JUI ટોમ તિ શ્વગ્રવારે રાપક્ષઃ | स्त्रीसंभोगेच्छा कामः । यदन्यस्मै निवेद्यमानमपि वस्तु धनवन्न क्षीयते तदपरित्यागेच्छा मत्सरः । अनात्मीयवस्त्वादित्सा स्पृहा । पुनर्भवप्रतिसन्धानहेतुभूतेच्छा तृष्णा । निषिद्धद्रव्यग्रहणेच्छा लोभ इत्यभिलाषप्रकारभेदात् रागपक्ष एवायम् । Page #324 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ અને માહના પ્રકારી 146 કામ, મત્સર, પૃહા, તૃષ્ણા અને લાભ એમ રાગ પાંચ પ્રકારના છે. સ્રસંગની ઇચ્છા કામ છે બીજાને આપવા છતાં જે વસ્તુ ધનની જેમ ક્ષય પામતી નથી તે વસ્તુને ન છેડવાની ઇચ્છા મત્સર છે. પાતાની ન હોય તે વસ્તુને લઇ લેવાની ઈચ્છા તે સ્પૃહા છે. પુનભવના પ્રતિસ ંધાનમાં હેતુભૂત ઇચ્છા તે તૃષ્ડા છે. નિષિદ્ધ દ્રષ્યને ગ્રહણુ કરવાની ઈચ્છા તે લેલ છે. આમ અભિલાષના જ વિવિધ પ્રકારો ડાઇ, કામ વગેરે રાગ જ છે । 141. દ્વેષપક્ષોડષ ત્રિવઃ, શોધેર્યાંસૂયાદ્રોદોડમર્વ તિ । અક્ષિXઞાતિविकारहेतुः प्रज्वलनात्मकः क्रोधः । साधारणेऽपि वस्तुनि परस्य दर्शनाद्यसहनमीर्ष्या । परगुणेष्वक्षमाऽसूया । परापकारो द्रोह: । अदर्शितमुखादिविकारः परं प्रति मन्युरमर्ष इत्यसहनप्रकारभेदादेव द्वेषपक्षः । 147. ક્રેધ, ઇર્ષ્યા, અસ્યા, દ્રોહ અને અમષ એમ ષ પણ્ પાંચ પ્રકારના છે. આંખ, ભવાં વગેરેના વિકારનું કારણ, પ્રજ્વલનસ્વરૂપ ક્રાધ છે. સાધારણ વસ્તુની ખાબતમાં પશુ ખીજાના દશન આદિને સહન ન કરી શકવું તે ઇર્ષ્યા છે. ખીજાના ગુણાને અનુલક્ષી અક્ષમા તે અસૂયા છે. પરાપાર દ્રોહ છે. મુખ આદિના વિકાર દેખાડયા વિના ખીજા પ્રત્યેને ગુસ્સો અમ` છે. આમ અસહનના વિવિધ પ્રકારે હોઇ, ક્રોધ આદિ દેશ જ છે. ... 148. મેદિપક્ષસ્તુ ચતુર્વિધ: मिथ्याज्ञानं विचिकित्सा मानः प्रमाद इति । अतस्मिंस्तदिति ज्ञानं मिथ्याज्ञानम् । किं खिदिति विमर्शो विचिकित्सा | असद्गुणाध्यारोपेण खोत्कर्षबुद्धिर्मानः । कियदेतदित्यवज्ञया कर्तव्याकरणं प्रमादः । स एव मद इत्याख्यायते । सोऽयं तवापरिज्ञानप्रकारभेदान्मोहपक्षः । - 148. મિથ્યાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ એમ મેડ ચાર પ્રકારના છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનુ' જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. શું આમ હશે ?” એવા સંશય વિચિકિત્સા છે. પેાતાનામાં ન ઢાય એ ગુણાના પેાતાનામાં આરોપ કરી પોતાની જાતને મેટી માનવી એ માન છે. આ તુચ્છ છે એમ અવગણી કન્યક` ન કરવુ એ પ્રમાદ છે; તે જ મદ છે એમ કહેવાય છે. તત્ત્વાપરિજ્ઞાનના વિવિધ પ્રકારો હોઈ, આ મિથ્યાજ્ઞાન વગેરે માહુ જ છે. 149, Ë ત્રય દ્વૈતે દ્દો : / શોહૌં તુ સુલટુઃલે યેતે, ન વેપારમ્ | तेषां तु मोहः पापतमः, इतरयेोस्तु तदधीनात्मलाभत्वात् । मूढस्य हि रागद्वेषौ भत्रतः, मिथ्यासङ्कल्पादुत्पद्यमानयोरनुभवात् । कुसङ्कल्पश्च मिथ्याज्ञानप्रकृतिः । एवं मिथ्याज्ञानस्यैव भगवत: सर्वमिदं विलसितं योऽयमनेकप्रकारः संसारदुःखभारः । 149. આમ દેષો ત્રણ્ જ છે. શાક દુઃખ કહેવાય છે, હર્ષે સુખ કહેવાય છે, એટલે રોક-હર્ષ યાન્તર નથી. ત્રણમાં મેહુ જ પાપતમ છે, કારણ કે બાકીનાએ તેા મેાહુજન્ય Page #325 -------------------------------------------------------------------------- ________________ દોષનું શમન કેવી રીતે થાય ? છે. મૂઢને જ રાગ-દ્વેષ થાય છે, કારણ કે મિથ્યા સંક૯૫માંથી ઉત્પન્ન થતા તે અનુભવાય છે. મિથ્યા સંક૯૫ મિશ્યાજ્ઞાનને સ્વભાવ છે. આમ ભગવાન મિથ્યાજ્ઞાનને જ આ બધા વિસ્તાર છે, જે અનેક પ્રકારના સાંસારિક દુઃખને ભાર છે. - 150. થર્વ ન તf નો પર્વ, ટેકરાવાતિ | ન, ઋક્ષણनपायात् । सत्यपि दोषान्तरहेतुत्वे स्वयमपि पुरुषप्रवृत्तिप्रयोजकत्वलक्षणयोगात् रागवद् दोषत्वं न मोहोऽपि जहाति । त इमे दोषाः संसारहेतव इति यत्नतः શમનવાઃ | 150. શંકાકાર – જે એમ હોય તો મેહ દેષ નથી, કારણ કે તે દેશનું કારણ છે. યાયિક – ના, મોહ દોષ છે, કારણ કે દેશનું લક્ષણ મોહમાં છે જ. તે બીજા બે દેશોનું કારણ હોવા છતાં પોતે પણ પુરુષની પ્રવૃત્તિના પ્રજવરૂપ લક્ષણને રાગની જેમ ધરાવે છે, એટલે મેહ પણ દોષપણું છોડતો નથી. આ દે સંસારનાં કારણ હોઈ, પ્રયત્નપૂર્વક તેમનું શમન કરવું જોઈએ. 15. સાથે પુનરની શથિતું શા ? ૩mત્ર ના રિમા, નિયા, नाज्ञातशमनोपायाः, न चाशक्यप्रतिक्रिया इति । विस्तरतश्चैतदपवर्गाहिके परीक्षिप्यते । मिथ्याज्ञाननिमित्ताः खल्वेते दोषाः । तस्मिन् सम्यग्ज्ञानप्रभावनिहते हेतोरभावान्न भवन्त्येवेति । 151, શંકાકાર – પણ આ દોષનું શમન કરવું શી રીતે શક્ય છે ? યાયિક – અહીં કહ્યું છે કે દેવો આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના શમનના ઉપાયો અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશકય નથી. આની વિસ્તારથી પરીક્ષા અપવર્ગ આહુનિકમાં અમે કરીશું. આ દેવોનું કારણું ખરેખર મિથ્યાજ્ઞાન છે. જ્યારે મિયાજ્ઞાન સમ્યક જ્ઞાનના પ્રભાવથી નાશ પામી જાય છે ત્યારે કરણને અભાવ થઈ જવાથી દેવો ઉત્પન્ન થતા નથી. 152. नन्वेवं प्रसवविनाशकारणयारेकत्वादेक एवं दोषो भवेदिति त्रित्वं नोपपद्यते । न, अनुभवसिद्धभेदत्वात् । अनुभूयते हि रागद्वेषमोहानामितरेतरविभक्तं स्वरूपम् । कारणैकत्वं तु न प्रयोजकम् , एकस्मादेव ज्वलनसंयोगादुत्पद्यमानानां विनश्यतां च पार्थिवपदार्थवृत्तीनां गन्धरसरूपस्पर्शानां नानात्वदर्शनात् । अत: सूक्तं दोषाणां त्रैराश्यमिति । 152. શંકાકાર – ત્રણે દેવોની ઉત્પત્તિનું કારણ એક જ છે અને ત્રણે દેષોના વિનાશનું કારણ પણ એક જ છે. તેથી દેષ એક જ હોય, એટલે દોષનું ત્રિવ ઘટતું નથી, યાયિક – ના, દોષ ત્રણ છે કારણ કે દેષના ત્રણ ભેદે અનુભવસિદ્ધ છે; રાગ, ષ, મેહનું એકબીજાથી ભિન્ન સ્વરૂપ અનુભવાય છે. કારણનું એકત્વ કાર્યનું એકત્વ Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભાવ એટલે ? સિદ્ધ કરવામાં પ્રયોજક હેતુ નથી, કારણ કે અગ્નિસંયોગથી ઉત્પન્ન થતા અને નાશ પામતા, પાર્થિવ પદાર્થોમાં રહેનારા ગંધ, રસ, રૂપ અને સ્પર્શનું અનેકત્વ દેખાય છે. U53. સંસારવારમવનવેશ ____ मार्गास्त एते त्रय एव दोषाः । एषां प्रहाणोद्यममादधानो न जन्ममृत्यू पुनरभ्युपैति ।। 153. સંસારરૂપ કારાગારના મકાનમાં પ્રવેશવાના માર્ગે આ ત્રણ જ દેશો છે. આ ત્રણ દેવોને નાશ કરવા ઉદ્યમ કરનારે [તમને નાશ કરી] ફરીથી જન્મ-મરણ પામતો નથી. [૮, યમરક્ષા ] 154. પુનરુત્પત્તિઃ પ્રેયમાવ: [ન્યાયસૂત્ર છે. ૨. ૨૨] પુનરુત્વत्तिरुच्यते आत्मनः शरीरस्य वा ? तत्रात्मनो नित्यत्वादुत्पत्तिरेव नास्ति, का कथा 'पुन:'शब्दार्थस्य ? शरीरस्य तूत्पत्तिरस्ति, न तु पौनःपुन्येन । न हि मृतं शरीरं तदेव पुनरुत्पद्यते । तस्मात् पुनरुत्पत्तिः प्रेत्यभाव इत्यवाचकं सूत्रम् । [૮. પ્રત્યભાવપરીક્ષા] 154. તૈયાયિક – પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ ન્યાયસૂત્ર ૧. ૧, ૧૯]. શકાકાર – કોની પુનઃ ઉત્પત્તિ તમે કહો છો – આત્માની કે શરીરની ? ત્યાં આત્મા તો નિત્ય હેઈ, તેની ઉત્પત્તિ નથી જ, તે પછી પુનઃશબ્દના અર્થની તે વાત જ શી ? શરીરની ઉત્પત્તિ થાય છે, પરંતુ ફરી ફરીને નહિ. મરેલું શરીર તેનું તે જ ફરી ઉત્પન્ન થતું નથી. તેથી “પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ' એ સૂત્ર અવાચક છે, અનર્થક છે. 155. કથતે | ‘પુન: 'સાર્થક્ય નત રહેતુંમરવાरमनश्च स्थायित्वेन क्रियाभ्यावृत्तिसम्भवात् तस्यैव पुनः पुनरुत्पत्तिः ब्रमः, उत्पत्तिवन्मरणमपि । सोऽयमात्मन एव मृत्वा पुनर्जन्म प्रेत्यभाव इति । 155. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. “પુનઃ' શબ્દનો અર્થ જે પ્રયત્નપૂર્વક ઉપદેશવામાં આવેલ છે તેને છોડી દે શક્ય ન હોઈ અને આત્મા સ્થાયી હોવાથી આત્મામાં એકની એક ક્રિયાની પુનરાવૃત્તિ સંભવતી હોઈ, અમે આત્માની જ પુનઃ ઉત્પત્તિ કહી છે. ઉત્પત્તિની જેમ મરણ પણ આત્માનું જ કહ્યું છે. આત્માનું જ મારીને પુનઃ જન્મવું એ પ્રત્યભાવ છે. 156. ननु जन्ममरणे उभे अपि नित्यत्वादात्मनो न संस्त इत्युक्तम् । सत्यं, शरीरादिसंयोगवियोगयोस्तु तथाऽभिधानान्न दोषः । मरणमात्मनो भोगायतनदेहेन्द्रियादिवियोग उच्यते, जन्म तु तत्सम्बन्धः । ते एते विपच्यमानकर्माशयानुसा Page #327 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આત્મામાં જન્મ-મરણ ઘટાવવાની રીત रेण देहेन्द्रियादित्यागोपादाने एव मरणजन्मनी क्रियाभ्यावृत्त्या भवन्ती प्रेत्यभाव इत्युच्यते । स एव च संसारः । तदित्थमनुध्यायतः कस्य सचेतसो निर्वेदो नोदीयात् ? तदुक्तम् जरावियोगमरणव्याधयस्तावदासताम् । जन्मैव किं न धीरस्य भूयो भूयस्त्रपाकरम् ॥ 156. N४२ - आत्मा नित्य छ, त म अने भरण्य मन्ने नयी अभ અમે કહ્યું છે. નૈયાયિક – તે સાચું, પરંતુ આત્માના શરીર વગેરે સાથેના સંયોગ-વિગને જન્મ-મરણ નામો આપવામાં આવ્યાં હોઈ, દેષ નથી આવતો. મરણને આત્માનો ભેગાયતન (=શરીર, ઇન્દ્રિય વગેરેથી વિયોગ કહેવામાં આવેલ છે. જેમને આમાનો તેમની સાથે સંગ કહેવામાં આવેલ છે. ફળ આપવા તત્પર થયેલા કમ સંસ્કારી અનુસાર અનુરૂપ દેહ ઇન્દ્રિય આદિના ત્યાગ પ્રહણ જ મરણ જન્મ છે અને ક્રિયાની અભ્યાવૃત્તિ દ્વારા પુન: પુનઃ થતા મરણ -જન્મ જ પ્રભાવ છે એમ અમે કહીએ છીએ. તે જ સંસાર છે. આ પ્રમાણે વિચાર કરતાં કેને ચિત્તમાં નિર્વેદ ન જાગે. તેથી કહ્યું છે કે જરા, વિયેગ, મરણ, વ્યાધિને તો બાજુએ રાખે, વારંવાર લેવો પડતો જન્મ જ શું ધીર પુરુષને શરમજનક નથી ? 157. अथ यैरुत्पद्यमानैदें हेन्द्रियादिभिरात्मनः सम्बन्धस्तेषां कथमुत्पत्तिरित्युक्तं सूत्रकृता, 'व्यक्तात् व्यक्तानामुत्पत्तिः प्रत्यक्षप्रामाण्यात्' इति न्यायसूत्र ४.१.११] । व्यक्तादिति कपिलाभ्युपगतत्रिगुणात्मकाव्यक्तरूपकारणनिषेधेन परमाणूनां शरीरादौ कार्ये कारणत्वमाह । तथा हि - पार्थिवमाप्यं तैजसं वायवीयमिति चतुर्विधं कार्य स्वावयवाश्रितमुपलभ्यते । तत्र यथा घटः सावयवः कपालेष्वाश्रितः, एवं कपालान्यपि सावयवत्वात् तदवयवेषु, तदवयवा अपि तदवयवान्तरेष्वित्येवं तावद्यावत् परमाणवो निरवयवा इति । यत्र यावतः कार्यजातस्य स्वावयवाश्रितस्य प्रत्यक्षेण ग्रहणं तत्र तदेव प्रमाणम् । तत ऊर्ध्वमनुमानम् । तदपि हि कार्य स्वावयवाश्रितम् , सावयवत्वात् , परिदृश्यमानकार्यवत् । निरवयवत्वे तु तस्य परमाणुत्वमेव । परमाणुषु च सावयवत्वस्य च हेतारसिद्धत्वान्नावयवान्तरकल्पना । तेषां हि सावयवत्वे तदवयवाः परमाणवो भवेयुः । उत्पत्तिक्रमवत् विनाशक्रमेणापि परमाणवोऽनुमीयन्ते । लोष्टस्य प्रविभज्यमानस्य भागाः, तद्भागानां च भागान्तराणीत्येवं सावद्यावदशक्यभङ्गत्वमदर्शनविषयत्वं च भवति । तद्यतः परमवयवविभागो न सम्भवति ते परमाणव उच्यन्ते । तेष्वपि हि विभग्यमानेषु तदवयवाः परमाणवो भवेयुः । तदेवमुत्पत्तिविनाशक्रमस्येदृशो दर्शनात् सन्ति परमाणवः । Page #328 -------------------------------------------------------------------------- ________________ શરીર વગેરેના મૂળકારણું પરમ એની સિદ્ધિ ૩૧૧ 157, શકાકાર ઉત્પન્ન થતાં જે દેહ, ઇન્દ્રિય આદિ સાથે આત્માને સબંધ થાય છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? -- રૈયાયિક ન્યાયસૂત્રકાર ગૌતમે કહ્યુ` છે કે ‘વ્યક્તમાંથી વ્યક્તની ઉત્પત્તિ થાય છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ પ્રમાણ છે.' [ન્યાયસૂત્ર ૪. ૧ ૧૧]. ‘વ્યક્તમાંથી' એમ કહીને તેમણે કપિલે સ્વીકારેલ ત્રિગુણાત્મક અવ્યક્તરૂપ કારણના નિષેધપૂ^ક શરીર વગેરે કાર્યોના કારણુ તરીકે પરમાણુઓને જણાવ્યા છે; તે આ રીતે પાર્થિવ, જલીય, તૈજસ અને વાયવીય એ ચાર પ્રકારનું કા" તપેતાના અવયામાં આશ્રિત જણાય છે, ત્યાં જેમ સાવયવ ધટ કપાલેામાં આશ્રિત છે તેમ કપાલે પણ સાવયવ હાવાથી તેમના અવયવમાં આશ્રિત છે, તે અવયવા પણુ પાતાના અવયવમાં આશ્રિત છે, એમ કરતાં કરતાં છેવટે નિરવયવ પરમાણુઓ પ્રાપ્ત થાય છે. જ્યાં જેટલાં કાર્યાં પ્રત્યક્ષ વડે પોતપાતાના અવયવામાં આશ્રિત રહેલાં ગૃહીત થાય ત્યાં તે જ પ્રમાણ છે. તેનાથી આગળ અનુમાન પ્રમાણુ છે [તે આ પ્રમાણે], તે કા` પણ પેાતાના અવયવેમાં આશ્રિત છે, કારણ કે તે સાવયવ છે, પ્રત્યક્ષ દેખાતા કા'ની જેમ, નિરવયવ હૈાય તે તે પરમાણુ જ ડૅાય. પરમાણુએમાં ‘સાવયવ હોવાથી’ હતુ અસિદ્ધ હાઈ, ભીન્ન અવયવેની કલ્પના કરવામાં નથી આવી. તે સાયત હૅતાં તેમના અવયવ પરમાણુએ બને. જેમ ઉત્પત્તિક્રમથી પરમાણુઓનું અનુમાન થાય છે તેમ કિનાશક્રમથી પણ પરમાણુઓનુ અનુમાન થાય છે. માટીના ફ્રાનું વિભાજન થતાં તેના ભાગે થાય છે. તે ભાગેતુ' વિભાજન થતાં બીજા ભાગા થાય છે. આ પ્રમાણે કરતાં કરતાં છેવટે આગળ વિભાજન ન થઈ શકે અને દર્શનને વિષય તે ન બને એવું થાય. તેથી જેમનાથી આગળ અવયવિભાજન સ`ભવતુ' નથી, તેમને પરમાણુ કહેવામાં આવે છે. જો તેમનુ પણુ વિભાજન થતું હેય તેા તેમના અવયવા પરમાણુઓ બને, તેથી આમ ઉત્પત્તિક્રમની જેમ વિનાશક્રમમાં આવું દેખાતુ હોઇ, પરમાણુએ છે. - 158. अत्र हि त्रयी गतिरस्य घटादेः कार्यस्य निरवयवत्वमेव वा अवयवानन्त्यं वा, परमाण्वन्तता वा । तत्र निरवयवत्वमनुपपन्नम्, अवयवानां पटे तन्तुनां घटे च कपालानां प्रत्यक्षमुपलम्भात् । अनन्तावयवयोगित्वमपि न युक्तं, मेरुसर्षपयोरनन्तावयवयोगित्वाविशेषेण तुल्यपरिमाणत्वप्रसङ्गात् । तस्मात् परमाण्वन्ततव युक्तिमती । 158. અહી ત્રણ ગતિ છે – આ ઘટ વગેરે કાર્યાં કાં તે નિરવયવ હ્રાય, કાં તા તેના અવયવ તે(=અવયવેશના વિભાજનનેા) કયાંય અન્ત ન હેાય, કાં તેા તેના અવયવા (=અવયવાના વિભાજનને) અન્ત પરમાણુઓએ આવતા હોય. તેમાં ક્રાય"નું નિરવયવ હેવુ ઘટતુ નથી, કારણ કે પટમાં તન્નુરૂપ અવયવેાનુ અને ટમાં કપાલરૂપ અવયવાનું Page #329 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓની આરંભક ગતિને પ્રેરક ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. કાયના અવયવોનો(=અવયવોના વિભાજનનો) કયાંય અન્ત ન હોય એ પણ યોગ્ય નથી, કારણ કે તે અવયવોને(=અવયવોના વિભાજનનો) અને ન હો એ મેરુ અને સર્ષપ બનેમાં સમાન હોઈ મેર અને સપનું પરિમાણ તુલ્ય બની જવાની આપત્તિ આવે. [જે વિભાજનને કેઈ અન્ત ન હોય તે, કપનાની મદદથી નીચે મુજબ કણનું વિભાજન ચાલશે. ------- - --- - ૮ ( ૬૪ ૧૨૮ ૨૫૬ ૫૧૨ ૧૦ ૨૪ : ' RS આ પ્રમાણે અનંતની તરફ આગળ વધતા જ જઈશું અને વિભાજનની પ્રક્રિયાને કયાંય અન્ત નહિ આવે આને અનવસ્થા કહેવાય. કારણ કે આમાં કયાંય વિરામની શકયતા જ નથી. આવી અવસ્થામાં પર્વત અને રાઈ બન્નેનું પરિમાણ એકસરખું બની જશે. કેમ ? કારણ કે બનેના વિભાજનને કયાંય અન્ત નથી અને તેથી જેમ પર્વતના અવયવ ૫૨ ? ? ૨૬૪૧૨૮ • • અનંત છે, તેમાં રાઈના અવયે પણ રા ર રા રા રા > > 3. ? ? ? ? ૨૮ • - અનંત છે. તે પર્વત અને રાઇના પરિમાણમાં ભેદ કેવી રીતે ઘટી શકે ? ન જ ધરી શકે.] તેથી કાયના અવયને (=અવયવોના વિભાજનને) અન્ત પરમ શુઓએ જ આવે છે એ ત્રીજી ગતિ યોગ્ય છે. 159. त इमे परमाणवश्चेतनेच्छाप्रेरणमन्तरेण विशिष्टक्रमकमितरेतरसंघटनमलभमानाः कार्यसिद्धये न पर्याप्नुयुः, अचेतनत्वादिति । चेतन एषामधिष्ठाता सकलभुवननिपुणनिर्माणमतिरीश्वरोऽभ्युपगतः । तत्सिद्धये च सकलकुतर्कतिमिरतिरस्कारपूर्वक पूर्वमेव निरवद्यमनुमानमुपपादितम् । ईश्वरोऽपि नानेकात्मवृत्तिविपाकोन्मुखधर्माधर्मसंस्कारवैचित्र्यमननुरुध्यमानो विचित्रस्य जगतो जन्म निर्मातुमर्हतीत्येतदपि दर्शितम् । 159. ચેતનની ઇચ્છાથી ચેતનની પ્રેરણા પામ્યા વિના આ પરમાણુઓ વિશિષ્ટ ક્રમવાળું અન્યનું સંપટન ન પામે અને પરિણામે કાર્યસિદ્ધિએ ન પહોચે, કારણ કે પરમાણુઓ અચેતન છે. પરમાણુઓને અધિષ્ઠાતા (=પ્રેરક) અને સકલ ભુવનનું નિર્માણ કરવા માટેની નિપુણુમતિ ધરાવતે ચેતન ઈશ્વર અમે સ્વીકાર્યો છે. ઈશ્વરને પુરવાર કરવા માટે સકળ કતારૂપી અંધકારને તિરસ્કાર કરી નિર્દોષ અનુમાનને અમે આ અગાઉ રજ કર્યું છે જ. ઈશ્વરે પણ અનેક આત્માઓમાં રહેલ, વિપાકે—ખ ધર્માધર્મરૂપ સંસ્કારના વચિત્ર્યને ગણતરીમાં લીધા વિના વિચિત્ર જગતની ઉત્પત્તિ કરવી એગ્ય નથી એ પણ અમે દર્શાવ્યું છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પરમાણુએ એક આદિ ક્રમે જ કાય ઉત્પન્ન કરે છે 160. न च सकृदेव निर्वर्त्यमान कार्यपरिमाणानुगुणसंख्याः परमाणत्र एकत्र संयोज्य कार्यमारभन्ते, किन्तु द्वयणुकादिक्रमेण । सकृदारम्भे हि कुम्भे भज्यमाने कपालशर्कराकणचूर्णादिक्रममपहाय प्रथममेव परमाण्वन्तता भवेत्, सर्वसंयोगस्य सर्वविभागेन सहसैव विनाशात्, अतश्च कर्परादिक्रमदर्शनं विरुध्येत । अविनष्टेऽपि पादौ तत्वाद्यवयवाश्रितत्वमुपलभ्यमानं कथं वा समर्थ्येत ? परमाणूनामप्रत्यक्षत्वेन तदाश्रितत्त्वस्य ग्रहीतुमशक्यत्वात् परमाणूनां पटस्य च मध्ये कार्यान्तरानारम्भादिति । तस्माद् द्व्यणुकादिक्रमेण परमाणवः कार्यमारभन्ते । 160, ઉત્પન્ન થનારા કાર્યના પરિમાણુને અનુરૂપ સ ંખ્યા ધરાવતા પરમાણુએ એક સમયે જ એક સાથે સયેાજન પામીને કાયને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુઓ પણુક વગેરે ક્રમે કા*તે ઉત્પન્ન કરે છે. પરમાણુએથી એક સમયે સીધા જ ઉત્પત્તિ પામેલો ઘટ નાશ પામતાં કપાલ, શરા, ઋણુ, ચૂણું વગેરે ક્રમને છેાર્ડ સીધે જ પરમાણુએમાં અંત પામે, કારણ કે આ માન્યતા પ્રમાણે સ* પરમાણુઓના વિભાગથી સ પરમાણુઓના સંચાગના એકદમ જ નાશ થઈ નય અને તેથી કર આદિના ક્રમનું આપણને થતું દર્શીન વિરાધ પામે. વળી, પટ વગેરેના નાશ થયે ન હેય ત્યારે પણ તન્તુ વગેરે અવયવમાં ૫ટ આદિનું જ્ઞાત થતું આશ્રિતત્વ કેવી રીતે સમ”ન પામે ?, કારણ કે પરમાણુ અપ્રત્યક્ષ હોવાથી તેમાં પટ આદિનું આશ્રિતપણું ગ્રહણ કરવુ અશકય છે, અને પરમાણુ અને પટની વચ્ચે બીજા કાર્યા તેા ઉત્પન્ન થતાં નથી નિષ્કર્ષ એ કે ચણુક અહિઁ ક્રમે પરમાણુએ કાને ઉત્પન્ન કરે છે. 161. ननु द्वावेव परमाणू प्रथमं संघटेते इत्यत्र का युक्तिः ? उच्यते । बहुत्वसंख्याया महत्परिमाणकारणत्वदर्शनात् त्रिषु परमाणुषु प्रथमं मिलत्सु तत्कार्ये बहुत्वसंख्यायाः महत्त्वारम्भकत्वात् तत्प्रत्यक्षत्वं प्रसज्येत, न च तत्प्रत्यक्षत्वम्, अतिसूक्ष्मत्वात् । अतो द्वाभ्यां परमाणुभ्यां द्वयणुकमादावुत्पद्यते । तच्च परमाणुवदप्रत्यक्षमेत्र महत्त्वानुत्पादात् । द्वयणुकद्वयेन तु कार्यारम्भ इष्यमाणे तदविशेषप्रसङ्गः, द्वयणुक इव तत्रापि महत्त्वोत्पत्तौ कारणाभावात् । अतस्त्रिभिद्वर्यणुकै स्त्र्यणुकमारभ्यते । तत्र च बहुत्वसंख्यया महत्त्वमप्यारप्स्यते प्रत्यक्षं च तद्भविष्यति । ततः परं तु क्रमसामान्ये प्रमाणमस्ति, लोष्टादिभङ्गे स्वावयवखण्डावयवदर्शनम् । क्रमविशेषे तु प्रमाणं नास्तीत्थमारम्भ इति । यत्र वा दर्शनमस्ति तत्र तदस्तु क्रमविशेषे प्रमाणमिति । 161. २ સૌપ્રથમ બે પરમાણુએ જોડાય છે એમ માનવામાં શુ અમે ઉત્તર આપીએ છીએ. બહુવ્સ ખ્યા મહત્પરિમાણુનું કારણ છે એ દેખાતુ હાઈ જો ત્રણ પરમાણુએ સૌપ્રથમ જોડાય તે તેમનું જે કાય" થાય તેમાં तमु छे ? તૈયાયિક , ३१३ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કારણું એક કાર્યને ઉપન કરી પછી બીજા કાર્યને ઉત્પન્ન કરે છે એને વિરોધ બહુવસંખ્યાએ મહત્ત્વ ઉત્પન્ન કર્યું હોઈ તે કાર્ય પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે. પરંતુ તે કાર્ય પ્રત્યક્ષ નથી કારણ કે અતિસૂક્ષ્મ છે. તેથી સૌપ્રથમ પરમાણુઓ વડે દયાશુક ઉત્પન્ન થાય છે, અને તે પરમાણુઓની જેમ અપ્રત્યક્ષ જ છે કારણ કે તેમાં મહાપરિમાણની ઉપત્તિ થતી નથી બે ઠંથણુક વડે, કાર્યની ઉત્પત્તિ માનતાં તે કાર્યને ચણુકથી કોઈ વિશે =ભેદ) નહિ બનવાની આપત્તિ આવશે કારણ કે દયાશુકની જેમ ત્યાં પણ મહ૫રિમાણની ઉત્પત્તિ માટે જરૂરી કારણને અભાવ છે. એટલે ત્રણ 6યણુક ચણકને ઉત્પન્ન કરે છે. બહુસંખ્યા તેમાં મહરિમાણને ઉ૫-ન કરશે અને તેથી તે પ્રત્યક્ષ બનશે. ત્યાર પછી ક્રમસામાન્યમાં પ્રમાણ છે, જેમકે માટીના ઢેફાના અવયનું અને તે અવયના અવયનું દર્શન ક્રમ વિશેનમાં તે પ્રમાણ નથી કે “આ પ્રમાણે ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં દર્શન હોય ત્યાં તે કમવિશેષમાં તે પ્રમાણ છે 16. ગરખ્યામલાવૈ તુ ને તે, મૂર્તાનાં સમાનારવિરોધાત્ ! હિ परमाणवः प्रथमं कार्यमारभ्य तदनु त एवोत्तरोत्तरकालं कार्याण्यारभन्ते । किन्तु यत् परमाणुनिवृत्तं कार्य द्वयणुकं तत् कार्यान्तरस्यारम्भकं तदप्यन्यस्य कार्यस्येत्येवं तावद्यावत् परिपूर्णावयविनिष्पत्तिः । इत्थं च तन्तुभिः पट: क्रियते, न तन्त्ववयवैरंशुभिः; इतरथा ह्युत्तरोत्तरकार्यारम्भेऽपि पूर्वपूर्वकारणानपायान्मूर्तानामेकदेशत्वं स्यात् , न च तद् दृश्यते इति यथोक्त एव क्रमः श्रेयान् । तदेवमनेकात्मसमवेतधर्माधर्मसंस्कारपरिपाकानुरूपप्रसरदीश्वरेच्छाप्रर्यमाणपरमाणुक्रियानुपूर्वीनिर्बय॑मानद्वयणुकादिकार्यक्रमेण शरीराद्यवयविनिवृत्तिरिति स्थितम् । 162 કારણું એક કાર્યને ઉત્પન્ન કરી પછી બીજા કાર્યને પણ ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં આવ્યું નથી કારણ કે મૂર્ત વસ્તુઓને એક સાથે એક દેશમાં રહેવામાં વિરોધ છે. [કાય કારણમાં સમવાયસંબંધથી રહે છે. આમ કારણ કાર્યને આશ્રય છેહવે જે એક કારણ ક્રમથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતુ હોય તે તે કમોત્પન્ન બધાં કાર્યો એક સાથે એક કારણમાં રહે – જેમાં વિરોધ સ્પષ્ટ છે. પરમાણુઓ પ્રથમ કાર્યને ઉત્પન્ન કરી ત્યાર બાદ તે જ પરમાણુઓ ઉત્તર ઉત્તર કાળે બીજાં કાયૅને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું ધયણુક કાર્ય બીન કાર્યને (૧ણુકને) ઉત્પન્ન કરે છે, તે બીજુ કાય વળી ત્રીજા કાર્યને ઉત્પન્ન કરે છે, આમ છેવટે પરિપૂર્ણ અવયવીની (=અંત્યાયનીની) ઉત્પત્તિ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. અને આમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે અને નહિ કે તંતુઓના અવયવો અંશુઓ. અન્યથા, ઉત્તર ઉત્તરના કાર્યોની ઉત્પત્તિ વખતે પણ પૂર્વ પૂર્વ કારણોને નાશ ન થવાથી મૂત વસ્તુઓનું એક જ દેશમાં રહેવું બને. પરંતુ તેવુ દેખાતું નથી, એટલે અમે જણાવ્યા પ્રમાણેનો ક્રમ જ વધુ સારો છે. [બે મૂતદ્રવ્યો એક કાળે એક જ દેશમાં રહેતા નથી. પરંતુ ન્યાય વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર કારણ અને કાર્યદ્રવ્ય એ બે તદન ભિન્ન મૂર્ત એક જ દેશમાં રહે છે. જ્યાં તંતુઓ રહે છે ત્યાં જ પટ પણ રહે છે. પણ બે મૂત” કો એક જ દેશમાં તો Page #332 -------------------------------------------------------------------------- ________________ શરીરવિષયક મતાન્તરે ૩૧૫ રહી શકે જ નહિ, એટલે ન્યાય-વૈશેષિકે કહે છે કે તે બન્ને એક જ દેશમાં ક્યાં રહે છે ? તંતુઓ અંશુઓમાં રહે છે અને પટ ત તુઓમાં રહે છે. આમ તેમણે “દેશને અર્થ સમાયિકાર કર્યો. હવે જે તેઓ એમ માને કે અંશુઓ તંતુઓનું અને પટનું પણ સમાયિકારણ બની શકે છે તે તંતુ અને પટ એ બે મૂત દ્રવ્ય એક “દેશમાં રહેવાની આપત્તિ આવે. એટલે તેઓએ ઉપર વર્ણવેલો ક્રમ સ્વીકાર્યો છે ] તેથી, આમ અનેક આત્મા એમાં સમવાયસંબંધથી રહેતા ધમધમરૂ૫ સંસ્કારના વિપાકને અનુરૂપ થતી ઈશ્વરેચ્છાથી પ્રેરાતા પરમાણુઓની ક્રિયાની આનુપૂવથી ઉતપન્ન થતાં ચણુક વગેરે કર્યોના ક્રમે શરીર આદિ અવયવીરોની ઉ૫ત્તિ થાય છે એ સ્થિર થયુ. 163. एतद्विपरीतानि तु मतान्तराणि प्रमाणविरुद्धानि । तथा हि – नित्यमेव शरीरादि अनुत्पत्तिधर्मकमिति प्रत्यक्षविरुद्धम् । पृथिव्यादेरप्यवयवसन्निवेशविशिष्टत्वात् कार्यत्वमितीश्वरसिद्धौ निर्णीतम् । आकस्मिकत्वमपि शरीरादेः कार्यस्य न युक्तम् , कारणनियमोपलम्भादनिमित्तायाश्च भावोत्पत्तेरनुपपत्तेः । अभावाद् भावोत्पत्तिरपि ताडगेवेति । त्रिगुणात्मकप्रधानविकारमहदहंकारादिकारणकत्वमपि कार्यस्य पृथिव्यादेः प्रागेव प्रपञ्चतः प्रतिषिद्धम् । अनारब्धावयविरूपकार्याः परमाणव एवैते सञ्चयविशिष्टाः सन्तो लोकयात्रां वहन्तीत्येतदपि न समीचीनं, सञ्चयस्य भेदाभेदविकल्पाभ्यामनुपपद्यमानत्वात् , परमाणूनां चातिसौम्यादप्रत्यक्षत्वात् । पोद्गलिककार्यपक्षेऽपि पर्यायान्तरेण परमाणूनां कथनम् अप्रामाणिकम् । शब्दविवर्तत्वं तदनुगमाग्रहणादनुपपन्नम् । परमात्मोपादानत्वमपि न सम्भवति, तस्यैव निष्प्रमाणकत्वात् । न च 'न कदाचिदनीदृशं जगत्' इति पादप्रसारिकामात्रं कर्तुमुचितं, सर्गप्रलयप्रबन्धस्य समर्थितत्वादिति । अतश्च पक्षान्तरदुर्बलत्वा द्यथोदितः सिद्धयति भूतसर्गः । तं यस्तु पश्यन्नपि निहनुवीत तस्मै नमः पण्डितशेखराय ।। 163 એનાથી વિપરીત મતાન્તરે પ્રમાણવિરુદ્ધ છે, જેમકે શરીર વગેરે અનુપત્તિધર્મક હેઈ નિત્ય જ છે એ માન્યતા પ્રત્યક્ષવિરુદ્ધ છે. પૃથ્વી વગેરે પણ અવયવોના સનિશવિશેષ હોઈ કાર્ય છે એ ઈશ્વરસિદ્ધિમાં અમે પુરવાર કર્યું છે શરીર વગેરે કાર્ય આકસ્મિક છે એ મત પણ યોગ્ય નથી કારણ કે અમુક કારણ અમુક કાર્યને ઉત્પન્ન કરે છે એ આપણો દેખીએ છીએ અને ભાવરૂપ વસ્તુની ઉત્પત્તિ કારણ વિના થવી ધટતી નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ પણ તેવી જ છે – ઘટતી નથી. પૃથ્વી આદિ કાર્યનું કારણું Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ફળનું લક્ષણ ત્રિગુણાત્મક પ્રધાનના મહત, અહંકાર આદિ વિકાર છે એ મતને પ્રતિષેધ તો અમે અગાઉ કરી દીધું છે જ. પરમાણુઓથી ઉત્પન્ન થનું અવયવીરૂપ કાર્ય જ નથી, સંધાતરૂ૫ પરમાણુઓ તે જ લોયાત્રાનું વહન કરે છે એમ માનવું પણ યોગ્ય નથી, કારણ કે સંધાત પરમાણુઓથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકફપે વિચારતાં આ મત ઘટતો નથી, વળી પરમાણુઓ તે અતિસૂક્ષ્મ હોઈ અપ્રત્યક્ષ છે. કાય પદ્ગલિક છે એ પક્ષમાં પણ પર્યાયાન્તરથી(= પૌગલિક શબ્દથી) બધાં કાર્યોનું કારણ પરમાણુઓ છે એમ જે કહેવાયું છે તે અપ્રમાણિક છે. કાય એ શબ્દને વિવત છે – પરિણામ છે – એ ઘટતું નથી કારણ કે કાર્યમાં શબ્દની અનુવૃત્તિ ગૃહીત થતી નથી. કાયનુ ઉપાદાનેકારણુ પરમાત્મા છે. એ મત પણ સંભવતો નથી કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. “જગત કદી પણ આવું ન હતું એમ નહિ' એમ માની પગ લંબાવી વિચારવું બંધ કરવું યોગ્ય નથી, કારણ કે અમે સગ અને પ્રયનું સમર્થન કર્યુ છે. નિષ્કર્ષ એ કે બીજા બધા પક્ષે દુબલ હાઈ. ભૂતસર્ગ જેવો અમે કહ્યો છે તે સિદ્ધ થાય છે. જે તેને દેખવા છતાં નિષેધે છે તે ૫ ડિતશેખરને નમસ્કાર. 164. ના સંસારે થિતમિલ્મો મૂઢમનમાં जनित्वा जन्तूनां मरणमथ मृत्वाऽपि जननम् । इयं सा दुःखानां सरणिरिति सञ्चिन्त्य कृतिना निधातव्यं चेतो जननमरणोच्छेदिनि पदे । 164. અનાદિ સંસારમાં મૂઢ મનવાળા પ્રાણીઓને તે જન્મીને મરવાનું અને મરીને જન્મવાનું જ લખાયું છે. દુ:ખની આ પરંપરા છે એમ વિચારીને ડાહ્યા માણસે જન્મમરણના ઉછેરવાળા પદમાં – દશામાં ચિત્તને ચોંટાડવું જોઈએ. [૧. રીક્ષા] 165. પ્રવૃત્તિદ્રોવનનિતોર્થઃ સ્ત્રમ્ વ્યિાયસૂત્ર . ૨.૨૦] ! प्रवृत्तिर्दोषाश्च व्याख्याताः । तजनितोऽर्थः फलमित्युच्यते । 'अर्थ'ग्रहणं गौण-मुख्यभेदप्रदर्शनार्थम् । सुखदुःखे मुख्यं फलं, तत्साधनं तु शरीरेन्द्रियविषयादि गौणम् । सर्व हीदं प्रवृत्तिदोषाक्षिप्तं फलमित्युक्तम् । तदिदमनादिना प्रबन्धेन प्रवर्तमानं फलं पुनः पुनरुपभुज्यते इति महतः खेदस्य हेतुरिति भाव्यमानं निबेदवैराग्यादिमार्गेणापवर्गोपयोगिता प्रतिपद्यते । आत्तमात्तं विजहतस्त्यक्तं त्यक्तं च गृह्णतः । पुंसः फलघटीयन्त्रमहो कष्टः परिश्रमः ।। [૯. ફલ પરીક્ષા] 165. નાયિક – “પ્રવૃત્તિ અને દેવ બનેથી ઉત્પન્ન અર્થ ફલ છે' ન્યાયસૂત્ર ૧.૧.૨૦]. પ્રવૃત્તિ અને દેવોને તો અમે સમજાવ્યા છે. તેમનાથી જનિત અર્થ ફળ છે Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ દિવિધ ફળ એમ અમે કહીએ છીએ. ‘અથ 'પદને સૂત્રમાં મૂકયુ છે તે ગૌણુ-મુખ્ય ભેદ દર્શાવવા માટે. સુખ અને દુઃખ એ મુખ્ય ફ્ળ છે, તે સુખદુઃખનાં સાધન શરીર, ઇન્દ્રિય, વિષય વગેરે ગૌણુ ફળ છે. પ્રવૃત્તિ અને દ્વેષથી ઉત્પન્ન આ બધું ફળ છે એમ અમે કહ્યુ છે. અનાદિ પર પરાથી થતું રહેતુ હળ જીવ ફરી ફરીને ભાગવે છે, એટલે ફળ મેટા ખેદનુ કારણ છે એમ ભાવવામાં આવતુ ફળ નિવ*દ, વૈરાગ્ય વગેરે માગે અપવ માટેની ઉપયેાગિતા પામે છે. ફળને ગ્રહણ કરી કરીને છેાડતા અને છેાડી છોડીને ગ્રહણુ કરતા પુરુષને આ ફળનુ ઘંટીયન્ત્ર (રેટ, કષ્ટરૂપ પરિશ્રમ કરાવે છે. 166, તત્ પુન: ર્મના સિચવ સયંતે, જાહાન્તરે વા ? उच्यते । द्विविधं कर्म विहितं निषिद्धं च । तत्र विधिफलानां कालनियमो नास्ति । क्रियाफलं 'दोग्धि' 'पचति' इति समनन्तरमुत्पद्यमानं दृश्यते । विधिफलानां तु नैष नियम इति शब्दपरीक्षायां चित्राक्षेपपरिहारावसरे निरूपितमेतत् । તે ફળ કથી તરત જ પ્રાપ્ત થાય છે કે કાલાન્તરે પ્રાપ્ત 166. શકાકાર થાય છે ? નયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ. કમ' એ પ્રકારનુ છે - વેદવિહિત અને વેદનિષિદ્ધ. તેમાં વેદવિહિત કમના ફળની બાબતમાં કાઇ કાળનિયમ નથી. ‘દેહે છે' ‘રાંધે છે’ એવી ક્રિયાએઞનું ફળ તે તરત પછી ઉત્પન્ન થતું દેખાય છે. વેદવિહિત કર્યાંના ફળની બાબતમાં કળનિયમ છે જ નહિ એ અમે શબ્દપરીક્ષામાં ચિત્રક્ષેપારિહારપ્રસંગે નિરૂપ્યુ છે, 167. विधिफलमपि च किञ्चन चोदनावचनपर्यालोचनया सद्य इति निश्चीयते, वृष्टिरित्र कारीर्याः । किञ्चदैहिकफलमपि कर्म वस्तुबलात् कालान्तरापेक्ष भवति पुत्रेष्टयादि । न हि सहसैव निधिलाभवत् पुत्रलाभः सम्भवति, गर्भसम्भवहेतुभूतभार्यापरिरम्भणादिक्रमापेक्षत्वात् । ज्योतिष्टोमादि तु स्वर्गफलं कर्मफलस्वरूप महिम्नैव पारलौकिकफलमवतिष्ठते । स्वर्गे हि निरतिशया प्रीतिः । तदन्यथानुपपत्तिपरिकल्पितः, कनकगिरिशिखरादिर्वा भोगदेशः । उभयथाऽपि नैतद्देहोपभोगयोग्यतां प्रतिपद्यते । अनियतफलं तु चित्रादि कैश्चिदुक्तम् । तच्च युक्तमयुक्त वेति तत्रैव परीक्षितम् । ―― -- 167. વિહિત કમ તુ કેક ફળ પણ તરત જ પ્રાપ્ત થાય છે એમ વેચનની પર્યાલાચના દ્વારા નિા ત થાય છે, જેમકે કારીરિકમમાંથી વૃષ્ટિ. કોઈક વિહિત કમ નું ફળ આ જન્મમાં જ થતુ હાવાં છતાં પણુ વસ્તુભલાતૂ [તરત જ નહિ પણ] કાલાન્તરે થાય છે, જેમકે પુત્રેષ્ટિ વગેરે. નિધિલાભની જેમ સહસા પુત્રલાભ સભવતા નથી, કારણ કે ગૉંપત્તિમાં કારણભૂત પનીપરર ભષ્ણુ વગેરેની અપેક્ષા છે. જયાતિષ્ણેામાદિ વિહિત કમ તુ સ્વ ફળ તે ફ્ળના સ્વરૂપની મહિમાથી જ પારલૌકિક સ્થિર થાય છે. સ્વ' એ નિરતિશય પ્રીતિ છે, આવી પ્રીતિ સ્વર્ગ'ની કલ્પના કર્યા વિના ધટતી ન હેાઇ, સ્વ”ની Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કમ ફળવિચાર કલ્પના કરવામાં આવી છે. અથવા સ્વ' એટલે કનકગિરિતુ શિખર આદિ ભેાગદેશ, બન્ને રીતે તે ભાગવવાની યાગ્યતા આ દેહમાં નથી. કેટલાક કહે છે કે ચિત્રા આદિ વિહિત ક'નુ' ફળ અનિયમિત છે, પરંતુ તેમ માનવું તર્કસંગત છે કે નહિ એની પરીક્ષા અમે ત્યાં જ કરી છે. 168. નિવિદ્રશ્ય તુ મળ: સર્વસ્વૈન પ્રાયેળ વરહોવા ત્રમ્ | પારાभिमर्षणादौ हि क्रियाफलं सुरतसुखादि सद्यः फलम् । निषेधविधिफलं तु नरकपतनं पारलौकिकम् । स्वर्गवत् नरकस्यापि निरतिशयदुःखात्मनस्तदन्यथाऽनुपपत्तिपरिकल्पितस्य देशस्वभावस्य वा एतच्छरीरानुपभोगयोग्यत्वात् । 168. વૈદ્ધનિષિદ્ધ બધાં કર્મોનું ફળ પ્રાય: પાકમાં જ મળે છે. પરસ્ત્રીસંગ આફ્રિ ક્રિયાઓનું ફળ સુરતસુખ આદિ તરત જ મળે છે. વેદનિષિદ્ધ ક્રિયાનું ફળ નરપતન પરલેાકમાં મળે છે. જેમ સ્વગ' નિરતિશય સુખાત્મક છે તેમ નરક નિરતિશય દુ:ખાત્મક છે, આવુ નિરતિશય દુઃખ નરકની કલ્પના કર્યાં વિના ધટતું નથી એટલે નરકની – નિરતિશય દુઃખાત્મક નરકની અથવા જયાં નિરતિશય દુ:ખના ભાગ થાય છે તે સ્થાનની – કલ્પના કરવામાં આવી છે, કારણ કે તે ભાગ આ શરીરથી ભાગવાવાને યાગ્ય થી. = 169. तीव्रसंवेगनिर्वृत्तं कर्म विहितमितरद्वा प्रत्यासन्नविपाकमिहैव भवति, नन्दीश्वरनहुषयोरिवेत्यागमविदः । चौर ब्रह्मघ्नादयश्च केचित् प्रत्यासन्नप्रत्यवायाः प्रायेण दृश्यन्ते एवेत्येवमेषां विचित्रः कर्मणां विपाकः । 169 તીવ્રસ વેગપૂર્વક કરાયેલુ કમ વિહિત હોય કે ઇતર હોય ઇડલામાં જ તરત ફળ આપે છે, જેમકે નન્દીશ્વર અને નુહુનું ક્રમ', એમ આગમના નણુકાર હે છે. કેટલાકને અર્થાત્ ચોર, બ્રહ્મહ તા વગેરેને તરત જ વિશ્વને આવી પડે છે એવુ' પ્રાયઃ દેખાય છે જ. આમ આ કર્માંના વિપાક વિચિત્ર છે, અકળ છે. 170. યત્તિ જોયતે માટે ં નાસ્તિ, બાહે ર્મ નાસ્તિ, कालान्तरे च फलस्यान्यत् प्रत्यक्षं कारणमुपलभ्यते सेवादिकम् इति, तदपि पूर्व परिहृतम्, कर्मणां विनाशेऽपिं तज्जनितस्यात्मसंस्कारस्य धर्माधर्मशब्दवाच्यस्य भावात्, दृष्टस्य च सेवादेः कारणस्य व्यभिचाराददृष्टकल्पनाया अवश्यं भावित्वात् । 170, વળી એવા જે આક્ષેપ કરવામાં આવ્યું કે કકાળે ફળ હાતું નથી અને ફળકાળે ક હાતુ નથી, તથા કાલાન્તરે થતા ફળનુ સેવા આદિ અન્ય પ્રત્યક્ષ કારણ દેખાય છે, તે આક્ષેપના પરિહાર પણુ અમે અગાઉ કરી દીધેા છે. તે આક્ષેપ બરાબર નથી કારણ કે કર્માં નાશ પામી જાય છે ત્યારે પણ કČજનિત સંસ્કાર – જે ધર્માંધમ - શબ્દનાચ્ય છે તે આત્મામાં હોય છે જ. વળી, [કેટલીક વાર] દૃષ્ટ કારણુ સેવા આદિ હોવા છતાં તેનું ફળ ન મળતુ` હાવાથી અદૃષ્ટની કલ્પના અવશ્યપણે કરવી પડે છે જ. – addres Page #336 -------------------------------------------------------------------------- ________________ દુઃખલક્ષણ ૧૯ 171. धर्मादेरात्मनि समवायात् , फलस्य च पुत्रपश्वादेरन्यत्र समवेतत्वात भिन्नाधिकरणत्वं कर्मफलयोरित्यपि न चोद्यम् , मुख्यस्य सुखदुःखात्मनः फलस्य भिन्नाश्रयत्वानुपपत्तेः । सुखदुःखे ह्यात्मनि वर्तेते, धर्माधमौ च तत्स्थावेवेति । 17. ધર્મ-અધમ આત્મામાં સમવાયસંબધથી રહે છે અને તેનું ફળ પુત્ર, પશુ, વગેરે બીજે સમવાય સંબંધથી રહે છે, એટલે કર્મ અને ફળનાં અધિકારણે ભિન્ન ભિન્ન થ ય છે – એ આપત્તિ પણ ન આપવી જોઈએ, કારણ કે સુખદુઃખરૂપ મુખ્ય ફળનું અધિકરણ કર્મના અધિકરણથી જુદું ઘટતું નથી. સુખદુઃખરૂપ ફળ આભામાં સમવાયસ બંધથી રહે છે અને ધર્માધમ પણ આત્મામાં જ સમવાય સંબંધથી રહે છે. 17. દર્દ નૈવ કુવરય કારમિતરૂતુરાબ વિં ? दुःखस्यापि न तन्निबन्धनमिति द्वेषस्तदर्थेषु कः ? । तस्मात् कर्मनिमित्तकं फलमिति ध्यायन्न कुर्यात् कृती सङ्ग कर्मणि येन दुस्तरमसौ संसारमापद्यते ।। 172. સુખનું કારણ દષ્ટ નથી, તે પછી સુખના (માની લીધેલા દષ્ટ કારણ પ્રત્યે રાગ રાખવાથી શું ? દુ:ખનું કારણું દષ્ટ નથી, તે પછી દુઃખને (માની લીધેલા દૃષ્ટ કારણુરૂપ અર્થે પ્રતિ દેષ કરવાથી શું ? સુખદુઃખરૂપ ફળનું કારણ કર્મ છે એમ વિચારતા ડાહ્યા માણસે કમમાં આસક્તિ ન રાખવી કે જે આસક્તિથી દુસ્તાર આ સંસાર આવી [૧૦. સુવાક્ષા] 173. વાવનાઋક્ષi zવમ્ જયસૂત્ર ૨..૨ ૨] | વાઘના નં सन्तापनम् । सा लक्षणमस्येति बाधनालक्षणं दुःखम् । तत्र मुख्ये दुःखे लक्ष्ये, लक्षणशब्दो यथाश्रत एव । बाधनयैव हि दुःखस्वरूपं लक्ष्यते बाधयति पीडयतीति । गौणे तु दुःखे शरीरादी लक्ष्ये, बाधनालक्षणं बाधनानुषक्तमिति व्याख्येयम् । [૧૦, દુખપરીક્ષા) 173. નૈયાયિક – બાધનારૂપ લક્ષણવાળું દુ:ખ છે ન્યિાયસૂત્ર ૧.૧ ૨૧]. બાધના એટલે પીડા, સંતાપ બાધને લક્ષણ જેનુ છે તે છે બાધનાલક્ષણ દુખ જ્યારે મુખ્ય દુઃખ લય હોય છે ત્યારે ‘લક્ષણ” શબ્દ યથાશ્રુત જ છે, કારણ કે બાધન વડે જ દુઃખનું સ્વરૂ૫ લક્ષિત થાય છે – જે બાધ કરે છે. પીડા કરે છે તે દુઃખ છે. શરીર આદિ ગૌણ દુ:ખ ત્યારે લય હોય છે ત્યારે “બ ધનાલક્ષ'ની વ્યાખ્યા “બાધનાનુષM – બાધનાબદ્ધ એમ કરવી જોઈએ. 174. ननु पूर्वसूत्रव्याख्यातेन फलग्रहणेनैव दुःखस्योपदिष्टत्वात् किमर्थ पुनरुपदेशः ? सुखप्रत्याख्यानार्थ इति चेन्न, पूर्वापरविरोधात् , सकलप्राणभृदनुभव Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સાંસારિક સુખ પણ દુ:ખ જ છે साक्षिकत्वेन च सुखस्य प्रत्याख्यातुमशक्यत्वात् । तत्प्रत्याख्याने च विवक्षिते किमर्थं प्रमेयसूत्रे फलपदोपादानम् ? फले खलु सुखदुःखे इति व्याख्यातम् । ततश्च सुखे प्रत्याख्याते दुःखमेवावशिष्यते । तच्चानेन दुःखशब्देनैव निर्दिष्टमिति किं फलग्रहणेन ? 174. શંકાકાર – પૂર્વ સૂત્રમાં વ્યાખ્યાત ફલ' શબ્દના પ્રહણથી દુઃખને ઉપદેશ થઈ ગયે હોઈ શા માટે ફરી દુઃખનો ઉપદેશ આપે છે ? જે તમે નાયિકે કહે છે કે સુખને પ્રતિષેધ કરવા માટે દુઃખને ફરી ઉપદેશ આપવામાં આવ્યું છે તો અમે કહીએ છીએ કે તેમ કહેવું યોગ્ય નથી કારણ કે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે કારણ કે પહેલાં તે તમે નૌયાયિકોએ જ દુઃખની જેમ સુખનું પણું ફળ તરીકે પ્રતિપાદન કર્યું છે. વળી, સકલ પ્રાણીઓને અનુભવ સાક્ષી રૂપ હેઇ, સુખને પ્રતિષેધ કરે અશક્ય છે. જે સુખનો પ્રતિષેધ વિવક્ષિત હોય તે પ્રમેયસૂત્રમાં “ફળ’ શબ્દનું ગ્રહણ શા માટે કર્યું ? સુખ-દુઃખ બે ફળ છે એમ તમે સમજાયુ' છે. પણ સુખને પ્રતિષેધ થતાં તો દુઃખ જ બાકી રહે. તે દુઃખને જ “દુઃખ” શબ્દ વડે નિર્દેશ છે, એટલે ફલ' શબ્દનું ગ્રહણ પ્રમેયસૂત્રમાં શા માટે ? 175. ઉદયતે | ન સુવરાજ્ય સંતરે નતુfમરત્તરાત્તરાડનુમૂયમાનસ્થ प्रत्याख्यानाय दुःखग्रहणम् , किन्तु सर्वत्र तथात्वभावनोपदेशार्थम् , सोऽपि सुखलवो दुःखमेवेति भावयितव्यः, तत्साधनमपि सर्व दुःखमेवेति मन्तव्यम् । न तद् व्यवसितं पुंसां न तत् कर्म न तद् वचः । न तद् भोग्यं समस्तीह यन्न दुःखाय जायते ।। तदित्थं दुःखमुत्कृष्टं तिरश्चां, मध्यमं मनुष्याणां, हीनं देवानां, हीनतरं वीतरागाणामित्यागमविदः । वीतरागाणां दु:खतानवं युक्तितोऽप्यवगम्यते, दुःखस्य रागनिबन्धनत्वात् । 175. નાવિક – અમે ઉત્તર આપીએ છીએ. સંસારમાં પ્રાણીઓ વચ્ચે વચ્ચે લેશમાત્ર જે સુખ અનુભવે છે તેને પ્રતિષેધ કરવા “દુઃખ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું નથી પરંતુ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એવી ભાવનાનો ઉપદેશ કરવા માટે “દુ:ખ’ શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું છે. તે લેશમાત્ર સુખ પણ દુ ખ જ છે એમ બે વિવું જોઈએ, તે સુખના બધાં સાધને પણ દુઃખ જ છે એમ માનવું જોઈએ. પુરુષોને એવો કે ઈ વિચાર નથી, એવું કઈ કમ નથી, એવું કોઈ વચન નથી, એવું કોઈ ભેગ્ય થી જે દુઃખને માટે ન હેય આમ ઉત્કૃષ્ટ દુ:ખ તિયને, મધ્યમ દુ:ખ મનુષ્યોને, હીન દુઃખ દેવને અને હીનતર દુખ વનરાગીઓને હોય છે એમ આગમને જાણકારો કહે છે. વીતરાગીઓના દુઃખની અત્યક્ષતા તર્કથી પણ જાણી શકાય છે, કારણ કે દુ:ખનું કારણ રાગ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દુખ કેવી રીતે મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી ? 176. તરવતશ્ચિમને સર્વ દુર્વ નિઃ | विषसम्पृक्तमधुवत् सुख दुःखीभवत्यदः ॥ सुखाधिगमलोभेन यतमाना हि पूरुषः । सहस्रशाखमाप्नोति दुःखमेव तदर्जने ॥ एवं सर्वमिदं दुःखमिति भावयतोऽनिशम् । सर्वोपपत्तिस्थानेषु निर्वेदोऽस्य प्रवर्तते ॥ निर्विण्णस्य च वैराग्यं विरक्तस्य च देहिनः । क्लेशकर्मप्रहाणादिद्वारो निःश्रेयसोदयः ॥ 176. તત્ત્વતઃ વિચારતાં વિવેકીઓને તે બધું દુઃખરૂપ જ છે, કારણ કે વિષમિશ્રિત મધની જેમ સુખ પણ દુઃખ બની જાય છે. વળી, સુખને પામવાના લેભથી પ્રયત્ન કરતો પુરુષ હજાર શાખાઓવાળ દુઃખ જ સુખને પામવાના પ્રયત્નમાં મેળવે છે. આમ આ બધુ: દુઃખ જ છે એમ સદા ભાવતા પુરુષને બધાં ઉપપત્તિસ્થાના પ્રતિ નિવેદ થાય છે; નિર્વિપણ તે પુરુષને વૈરાગ્ય જાગે છે અને વિરક્ત દેહધારી તે પુરુષમાં કલેશનું પ્રહાણ, ફર્મોનું પ્રહાણ વગેરે દ્વારવાળે મોક્ષ ઉદય પામે છે. 177. નર્ચે તë મળે ન સર્તવ્ય, સુપનૈવ તાર્યવાહિયુમ્ | मैवं, तस्यान्यप्रयोजनत्वात् । प्रवृत्तिदोषजनितत्वेन सुखदुःखे भावयितव्ये अभ्यासेन च वर्तमाने इति, कर्मदोषजनितत्वेन हि फलमनुचिन्तितवतस्तत्कारणयोरनुकूलपतिकूलयोरस्य रागद्वषो मा भूताम् । अभ्यावृत्त्या च ससाधनस्य फलस्य हानापादानस्रोतसोह्यमानस्तत्रात्यन्ताय निर्विद्यतामिति फलग्रहणम् । तदेवमन्यथा फलस्य निःश्रेयसोपयोगित्वम् , अन्यथा तु फलत्वे सत्यपि दुःखस्येति ।। 177. શકાકાર - એમ જ હોય તો “ફલ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં ન કરવું જોઈએ, કારણ કે દુખ' શબ્દથી જ ફળને અર્થ સમજાઈ ગયું છે એમ અમે કહ્યું છે. યાયિક – ના, એવું નથી, કારણ કે “લ” શબ્દને સત્રમાં ગ્રહણ કરવાનું બીજુ જ પ્રયોજન છે. પ્રવૃત્તિ અને દોષથી જનિતરૂપે સુખ-દુ:ખની ભાવના કરવી જોઈએ અને અભ્યાસથી તે વતમાન છે એમ ભાવવું જોઈએ. જેથી કર્મ અને દેષથી જનિત રૂપે ફળની ભાવના કરનારને તેમના કારણભૂત અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ પ્રતિ અનુક્રમે રાગ અને ન થાય, અનુકૂળ અને પ્રતિકુળ] સાધને દ્વારા પ્રાપ્ત કળ સુખ અને દુઃખના ગ્રહણ અને ત્યાગના પ્રવાહ વડે ખેંચાતા પુરુષને પુનઃ પુનઃ ભાવના દ્વારા તેમાં આત્યંતિકપણે નિવેદ થાય એટલા ખાતર “ફળ’ શબ્દનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ ળ એક રીતે નિ શ્રેયસમાં ઉપયોગી છે તે ફળ હોવા છતાં દાખ બીજી રીતે નિઃશ્રેયમાં ઉપયોગી છે, ૨૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ ३२२ દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમે હેય 178. दीर्घस्य दुःखस्य निमित्तभूतं सुखं च दुःखात्मकमेव सर्वम् । मुमुक्षुणा हेयतया विचिन्त्यं । देहादिदुःखान्तमिदं प्रमेयम् ॥ इति निपुणमतियों दुःखमेवेति सर्व परिहरति शरीरे क्लेशकर्मादिजातम् । अजममरमनन्तं चिन्तयन्नात्मतत्त्वं गतभयमपवर्ग शाश्वतं सोऽभ्युपैति । इति भट्टजयन्तस्य कृतौ न्यायमञ्जर्यामष्टममाह्निकम् ॥ 178. 14ना निमित्तभूत मधुसुम दमाम न छे. प्रमेयसूत्रमा यी भास દુઃખ સુધીનાં બધાં પ્રમેયોને મુમુક્ષુએ હયારૂપે ચિંતવવા જોઈએ. - જે નિપુમતિવાળે બધું દુઃખ જ છે એમ ચિંતવી શરીરમાં કલેશ, કર્મ વગેરે સઘળું ત્યજી દે છે અને અજ, અમર, અનન્ત આત્મતત્વનું ચિંતન કરે છે તે ભયરહિત, શાશ્વત અપવગને પામે છે. જયંત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું આઠમું આહ્નિક સમાપ્ત Page #340 -------------------------------------------------------------------------- ________________ नवमम् आह्निकम् 1. gવ શરીર દુઃavજો કે મે નિળાંતે, તદુપદેશો, ઘરમુurઇ , વર્ષ શાજામ, તમva ઋક્ષધિતુમા–તારોડ - a | [ન્યાયમૂત્ર ૨.૨.૨૨] | ___ तदिति प्रक्रान्तस्य दुःखस्यावमर्शः । न च मुख्यमेव दुःखं बाधनास्वभावमवमृश्यते, किन्तु तत्साधनं तदनुषक्तं च सर्वमेव । तेन दुःखेन वियोगोऽपवर्गः । નવમું આહિક 1. નૈયાયિક – આમ શરીરથી માંડી દુઃખ સુધીનાં પ્રમેય હેય છે એ જ્યારે નિર્ણત થઈ ગયું છે ત્યારે જેના માટે આ ઉપદેશ છે, જેના ભણુ ઢળેલાં પ્રમેય ઉપાદેય બને છે, જેના માટે આ શાસ્ત્ર લખાયું છે તે અપવગનું લક્ષણ બાંધવા માટે ન્યાયસૂત્રકાર ગૌતમ કહે છે, “તેમાંથી અત્યન્ત ટકારો અપવર્ગ છે” ન્યિાયસૂત્ર ૧.૧.૨૨]. “તેમાંથી એ શબથી જે ની ચર્ચા ચાલતી હતી તે દુઃખને નિર્દેશ થયો છે. કેવળ બાધનાસ્વભાવ મુખ્ય દુઃખને જ નહિ પરંતુ તે મુખ્ય દુ:ખનાં સાધને અને તે મુખ્ય દુઃખ સાથે સમ્બદ્ધ સર્વનો નિશ સમજ. તે દુઃખથી મુક્તિ અપવર્ગ =મોક્ષ) છે. 2. अस्ति प्रलयवेलायामप्यात्मनो दुःखवियोगः । स त्वपवर्गों न भवति, सर्गसमये पुनरक्षीणकर्माशयानुरूपशरीरादिसम्बन्धे सति दुःखसम्भवात् । अतस्तयावृत्त्यर्थमत्यन्तग्रहणम् । 2. પ્રલય વખતે પણ આત્માને દુઃખને વિયોગ હોય છે, પરંતુ તે અપવર્ગ નથી બનતે, કારણ કે અક્ષીણું કમસંસ્કારને અનુરૂપ શરીર આદિ સાથે સર્ગકાળે આત્માનો પુનઃ સંબંધ થતાં દુઃખ સંભવે છે તેથી પ્રલયકાલીન દુઃખવિયેગને વ્યાવૃત્ત કરવા “અત્યન્ત’ પદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. ___ 3. आत्यन्तिकी दुःखव्यावृत्तिरपवर्गो, न सावधिका । द्विविधदुःखावमर्शिना सर्वनाम्ना सर्वेषामात्मगुणानां दुःखवदवमर्शात् , 'अत्यन्त ग्रहणेन च सर्वात्मना तद्वियोगाभिधानात् नवानामात्मगुणानां बुद्धिसखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराणां निर्मलोच्छेदोऽपवर्ग इत्युक्तं भवति । 3. આત્યન્તિક દુઃખનિવૃત્તિ અપવર્ગ છે, અમુક કાળની અવધિવાળી દુઃખનિવૃત્તિ અપવગ નથી. મુખ્ય અને ગૌણ દ્વિવિધ દુઃખને નિર્દેશ કરતા સર્વનામ વડે આત્માના બધા ગુણોને દુઃખની જેમ નિર્દેશ થતો હેઇ, અને “અત્યન્તપદના સૂત્રમાં ગ્રહણથી સર્વથા સંપૂર્ણપણે દુઃખને વિગ કહેવાય હેઇ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ષ, પ્રયત્ન ધર્મ, અધર્મ અને સંસ્કાર એ આત્માના નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહ્યું ગણાય. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્માના નવ વિશેષ ગુણોને આત્યન્તિક નાશ મેક્ષ છે 4. यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्ति वकल्पते ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥ तदुच्छेदे तु तत्कार्यशरीरादेरुपप्लवात् । नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ॥ इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ।। प्राणस्य क्षुत्पिपासे द्वे लोभमोहौ च चेतसः ।। शीतातपौ शरीरस्य षङ्कर्मिरहितः शिवः ।। तदेवं नवानामात्मविशेषगुणानां निर्मलोच्छेदोऽपवर्ग इति यदुच्यते, तदेवेदमुक्तं भवति तदत्यन्तविमोक्षोऽपवर्ग:' इति । 4. જ્યાં સુધી સંસ્કાર આદિ આત્માના બધા ગુણે નાશ ન પામે ત્યાં સુધી આત્યં. તિક દુઃખનિવૃત્તિ ધટતી નથી. ધર્મ-અધર્મના નિમિત્તે સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે. તેથી સંસારરૂપી મહેલના આ બે જ મૂળભૂત સ્તંભ છે. તેમનો નાશ થતાં તેમના કાર્યભૂત શરીર આદિને નાશ થવાથી આત્માને સુખ-દુઃખ થતાં નથી, એટલે તે મુક્ત કહેવાય છે. ઈછા, દેષ, પ્રયત્ન આદિ ભોગાયતનને (શરીરને લીધે થાય છે. એટલે જે આત્માના ભોગાયતનને નાશ થઈ જાય છે તે આત્મા સાથે ઈરછા, ઠેષ પ્રયત્ન વગેરે સમવાયસંબંધથી જોડાતા નથી. પ્રાણુને લાગતી ભૂખ અને તરસ, મનમાં થતા લોભ અને મેહ, શરીરને અનુભવાતા ટાઢ અને તાપ એ છ ઊર્મિઓથી રહિત આત્મા શિવ છે - મુક્ત છે. તેથી આત્માના વિશેષ નવ ગળાનો નમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહેવાય છે. એટલે જ આ કહેવામાં આવ્યું છે કે “અત્યન્ત દુખવિયોગ અપવર્ગ છે.' 5. ननु तस्यामवस्थायां कीडगारमाऽवशिष्यते ? । स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैगुणैः ।। ऊर्मिषट् कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । संसारबन्धनाधीनदुःखक्लेशायदूषितम् ॥ 5. શંકાકાર – તે મુક્ત અવસ્થામાં આત્મા કેવો બાકી રહે છે? નૈયાયિક – અખિલ [વિશેષ ગુણથી રહિત બનેલો આત્મા પોતાના સ્વરૂપમાં જ અવસ્થાન પામે છે. છ ઊર્મિઓથી પર એવું તેનું રૂપ છે એમ મનીષીઓ કહે છે – જે ૨૫ સંસારરૂપી બંધનને અધીન દુઃખ, કલેશ વગેરેથી દૂષિત નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં નિત્ય સુખનું સંવેદન છે એ વેદાન્ત મત ૩૨૫ 6. अत्र वेदान्तिन आहुः - नायमीदृशो मोक्षः प्रेक्षावतां प्रयत्नभूमिवितुमर्हति । को हि नाम शिलाशकलकल्पमपगतसकलसुखसंवेदनसंस्पर्शमात्मानमुपपादयितुं यतेत ? सोपाधिसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकानन्दसुन्दरमपरिम्लानतत्सम्वेदनसामर्थ्य चतुर्थ पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जड: पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत् , तत् कृतमपवर्गेण । संसार एव वरमस्तु यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि स्वल्पमपि सुखमुपभुज्यते । चिन्त्यतां तावदिदं किमल्पसखानुभवो भद्रक उत सर्वसुखोच्छेद एव । तस्मान्नित्यसुखमात्मनो महत्त्ववदस्तीत्यागमप्रामाण्यादुपगम्यताम् । तच्च संसारदशायामविद्यावरणवशेन नानुभूयते । तत्त्वज्ञानाभ्यासभावनाभिभूतनिरस्ततराविद्यावरणस्त्वात्मा तस्यामवस्थायां तदनुभवतीति । 6. અહી: વેદાન્તીઓ કહે છે – આ મોક્ષ બુદ્ધિમાનાને મોક્ષ માટે પ્રયત્ન કરવા પ્રેરવાની યેગ્યતા ધરાવતે નથી સકલ સુખ અને સંવેદનથી રહિત, પથ્થરના ટુકડા જેવા આત્માને પામવાને કણ પ્રયત્ન કરે ? સપાધિક. સાધિક પરિમિત આનનના નિષ્પન્દરૂ૫ સ્વર્ગથી પણ અધિક, અનવધિક, નિરતિશય, નૈસર્ગિક આનન્દને લીધે સુંદર અને તે આનન્દનું સંવેદન કરવાના અણુવીલાયેલા સામર્થ્યવાળો એથે પુરુષાર્થ મિક્ષ] છે એમ બુદ્ધિમાને કહે છે. જે તે અવસ્થામાં (કમેક્ષમાં) આત્મા પાવાણુથી કઈ રીતે નીરાળ નહિ એવો જડ બની જતો હોય છે તેવા અપવગથી સયું; સંસાર જ વધુ સારો કે જ્યાં વચ્ચે વચ્ચે દુ:ખકલુષિત અને અ૬૫ પણ સુખ તે ભોગવાય છે. તમે જ વિચારો કે આ અપ સુખને અનુભવ સ રે કે સર્વ સુખને ઉછેદ જ સારો ? તેથી, આગમપ્રામાણ્યને આધારે આત્માના વિભુત્વની જેમ આત્મામાં નિત્ય સુખ સ્વીકારો. તે નિત્ય સુખ સંસારદશામાં અવિદ્યાના આવરણને લીધે અનુભવાતું નથી. તત્ત્વજ્ઞાન, અભ્યાસ અને ભાવનાથી અભિભૂત થઈ ઝડપથી દૂર થઈ ગયેલા અવિદ્યારૂપ આવરણવાળો આત્મા તે અવસ્થામાં (મેક્ષમાં) તે નિત્ય સુખ અનુભવે છે. 7. तदिदमनुपपन्नम् , आत्मनो नित्यसखसत्तायां प्रमाणाभावात् । प्रत्यक्ष तावदस्मदादीनामन्येषां वा केषाञ्चिदस्मिन्नर्थे न प्रभवतीति केयं कथा ? । अनुमानमपि न सम्भवति, लिङ्गलेशानवलोकनादिति । 7. યાયિક – આ ઘટતું નથી, કારણ કે આત્મામાં નિત્ય સુખ હવામાં કોઈ પ્રમાણ નથી. આપણું કે બીજા કોઈનું પ્રત્યક્ષ અને પુરવાર કરવાની બાબતમાં સમર્થ નથી, એટલે આ વાત જ ક્યાં રહે છે ? અનુમાન પણ એને પુરવાર કરવા સમર્થ નથી કારણ કે તેને પુરવાર કરે તો જરા જેટલું હતું પણું દેખાતું નથી, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મોક્ષમાં સુખનું સંવેદન નથી એ ન્યાયમત 8. ननूक्तमेवानुमानमपवर्गाय यत्र प्रेक्षावतां प्रयत्नः । सुखसिद्धये हि बुद्धिमन्तो यतन्ते, नाश्मकल्पमात्मानं कर्तुमिति । तदयमिष्टाधिगमार्थों मुमुक्षोः प्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात् , कृण्यादिप्रयत्नवदिति ।। 8. વેદાન્તી – જેને ખાતર બુદ્ધિમાને પ્રયત્ન કરે છે તે અપવર્ગને પુરવાર કરવા માટે અમે અનુમાન આપ્યું છે. સુખના સિદ્ધિ માટે બુદ્ધિમાના પ્રયત્ન કરે છે, આત્માને પથ્થર જેવો બનાવવા માટે પ્રયત્ન કરતા નથી. આ ઈષ્ટને (=સુખને) પ્રાપ્ત કરવા મુમુક્ષુને પ્રયત્ન હોય છે, કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે, ખેતી વગેરે માટેના પ્રયનની જેમ. 9. नानिष्टोपरमार्थत्वादनिष्टस्यापि शान्तये । सन्तः प्रयतमाना ह दृश्यन्ते व्याधिखेदिताः ॥ अतिदुर्यहश्चायं संसारदुःखभार इति तदुपशमाय व्यवस्यन्तः सन्तो न निष्प्रयोजनप्रयत्ना भवन्तीत्यनैकान्तिको हेतुः ।। 9. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે અનિષ્ટને (= દુઃખનો) ક્ષય કરવા માટે મમક્ષ પ્રયત્ન કરે છે. જ્યાધિથી ખેદ પામેલા સન્ત અનિટની શાન્તિ માટે પણ પ્રયત્ન કરતા દેખાય છે. સંસારના દુઃખને ભાર વહેતો અત્યંત મુશ્કેલ છે, એટલે તે દુઃખના ઉપશમ માટે પ્રયત્ન કરતા સન્તોનો એ પ્રયત્ન નિપ્રોજન (અર્થાત વગર વિચાર્યો) નથી. તેથી કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે' એ તમે આપેલે હેતુ અને કાતિક છે. 10. કથામiદ્રવખ્યત્વે વિમુનેવ નિચેન નાવિયુત ગામેતિ | તથા च पठयते 'विज्ञानमानन्दं ब्रह्म' इति । स्यादेतदेवं यद्येतदेव केवलमागमवचनमश्रोष्यत । वचनान्तरमपि तु श्रूयते 'न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहતિરસ્ત, ગરાણી વાવ વત્તે પ્રિયાછિયે છૂરાતઃ' [છાન્દ્રો ૮.૨૨] રૂતિ | 10. વેદાન્તી – આગમમાંથી પણ આપણે જાણીએ છીએ કે જેમ વિભુત્વથી તેમ નિત્ય સુખથી અવિયુત આત્મા છે. અને આગમમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ વિજ્ઞાન છે અને બ્રહ્મ આનન્ટ છે.’ નૈયાયિક – એમ બને જે કેવળ આ જ આગમવચન આપણે સાંભળ્યું હોય. પરંતુ બીજ આગમવચન પણ સંભળાય છે, તે એ કે “જ્યારે આત્મા સારીરી હોય છે ત્યારે તેને સુખદુઃખનો નાશ નથી હોતો (અર્થાત જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી આત્માને સુખ-દુ:ખ હોય છે જ). જ્યારે તે અરારીરી બને છે ત્યારે સુખ-દુઃખ તેને સ્પર્શતાં નથી.” [છાંદોગ્ય ૮.૧૨]. 11. ननु भवत्पठितमागमवचनमन्यथाऽपि व्याख्यातुं शक्यते । सशरीरस्येति प्रक्रमात् सांसारिके सखदुःखे अनुकूलेतरविषयोपलम्भसम्भवे तदानीमशरीरमात्मानं न स्पृशत इत्यर्थः । Page #344 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષમાં નિત્યસુખનું સ ંવેદન છે એના સમથનમાં આપેલ અગમપ્રમાણુનું ખડન ઢરપ 11. वेहान्ती આપે જણાવેલુ' આગમવચન બીજી રીતે પણ સમજાવવુ શકય છે. “સશરીરસ્ય (=સશરીરીને)” શબ્દથી તે વચન શરૂ થતું હેઇ, અનુકૂલ-પ્રતિકૂલ વિષયામાંથી જન્મતા સાંસારિક સુખ-દુઃખ ત્યારે [=મેાક્ષમાં] અશરીરી આત્માને સ્પર્શીતાં નથી એમ अर्थ छे. - 12. हन्त तर्हि त्वदधीतमपि वेदवचनम् 'आनन्दं ब्रह्म' इति संसारदुःखपरिहारप्रकरणादेव तद्दुःखापायविषयं व्याख्यास्यते । न खलु व्याख्यानस्य काचिदभूमिरस्ति । दृष्टाश्च दुःखोपरमे सुखशब्दप्रयोगाः । चिरज्वरशिरोत्त्र्यादिव्याधिदुःखेन खेदिताः । सुखिनो वयमद्येति तदपाये प्रयुञ्जते ॥ 12 नैयायिक અરે ! તેા તે! તમે કહેલુ બ્રહ્મ આનન્દુ છે' એ વૈવચન પણ સંસાર દુઃખપરિહારના પ્રકરણમાંથી લેવામાં આવ્યું હાઈ, સ ંસારદુઃખનાશવિષયક છે એમ સમજાવવામાં આવશે. ભગવાન વ્યાખ્યાનની કોઈ અભૂમિ નથી. ‘સુખ' શબ્દના પ્રયાગ। દુ:ખનાશના અયમાં થતા જોયા છે. લાંબા સમયથી આવતા તાવ અને લાંબા સમયની શિવેદના વગેરે વ્યાધિના દુ:ખથી ખેદ પામેલા માણુસે! જ્યારે તે વ્યાધિ દૂર થાય છે ત્યારે ‘અમે આજ સુખી થયા' એવાં વાકયો પ્રયેાજે છે. 13. यदि चानन्दमिति वचनान्नित्यं सुखमात्मन इष्यते, तर्हि ब्रह्मेति वचनाद् व्यापकत्वमिव विज्ञानमिति वचनात् ज्ञानमपि नित्यमस्याभ्युपगन्तव्यम् । अतश्च सुखवत् ज्ञानस्यापि नित्यत्वात् संसारेऽपि नित्य सुखोपलब्धिः स्यात् । ततश्च धर्माधर्मफलाभ्यां सुखदुःखाभ्यामस्य नित्यस्य सुखस्य साहचर्यमनुभूयेत । अपि च भगवतः सुखवद् ज्ञानवच्चास्य कामं देहेन्द्रियाद्यपि । नित्यं प्रकल्प्यतामित्थं मोक्षो रम्यतरो भवेत् ॥ अथ कार्य सुखज्ञानं, हेतुरस्य चिन्तनीयो यत उत्पद्यते इति । धर्माच्चेत्, सोsपि किंप्रभव इति वाच्यम् । योगसमाधिज इति चेत्, तस्य स्वकार्यत्वात् स्वकार्य सुखसंवेदनावसानत्वान्न शाश्वतिक स्यात् । अप्रक्षयश्च धर्मस्य निरनुमानकः । न हि योगसमाधिजो धर्मो न क्षीयते इत्यत्र किञ्चिदनुमानमस्ति । विपर्यये तु प्रसिद्धमेवानुमानं सर्वस्य कृतकस्यानित्यत्वदर्शनादिति । क्षीणेच घ तत्कार्यज्ञानाभावात् सदपि सुखमनुपलभ्यमानमसतो न विशिष्यते । 13, જો આનન્દ' એ આગમવચનથી આત્મામાં નિત્ય સુખ તમે ઇચ્છતા હ। તા જેમ ‘બ્રહ્મ' એ વચનથી વ્યાપકત્વને તમે નિત્ય સ્વીકારા છે તેમ વિજ્ઞાન' એ વચનથી Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મેાક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન જ્ઞાનને પણ આત્મામાં નિત્ય સ્વીકારવું જોઇએ. તેથી, સુખની જેમ જ્ઞાન પણ નિત્ય હોવાથી સંસારમાં પણ નિત્ય સુખને અનુભવ થાય, એને પરિણામે ધર્મધર્માંના ફળરૂપ સુખ–દુ:ખની સાથે નિત્ય સુખનું સાહચય. અનુભવાય. વળી, સુખની અને જ્ઞાનની જેમ આત્માનાં દેહ, ઇન્દ્રિય વગેરેને પણ નિત્ય કલ્પે, આમ મેક્ષ વધારે રમ્ય બને. જો કહેા કે નિત્ય સુખતું જ્ઞાન(=અનુભવ) કાય છે તે! અમે કહીશું કે તેનુ કારણ વિચારવુ' જોઇએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. જો ધમ તેનું કારણ હૈાય તે તે ધ'ની પશુ ઉત્પત્તિ શેમાંથી થાય છે તે જણાવવું જોઇએ. જો કહેા કેયાગસમાધિજન્ય તે ધમ છે તે સુખાનુભવ ધ`નું પેાતાનું કાય' હાવાથી અને પેાતાના ઢા ભૂત એ સુખાનુભવનેા નાશ થતા હોવાથી ધમ નું શાશ્વતપશું ન થાય. ધર્માંતેા અવિનાશ પુરવાર કરવા કોઇ અનુમાન નથી. યેાગસમાધિજન્ય ધ નાશ પામતેા નથી એમ પુરવાર કરતુ કોઈ જ અનુમાન નથી. ઊલટુ, યેાગમાધિજન્ય ધ વિનાશી છે એ પુરવાર કરવા તેા પ્રસિદ્ધ અનુમાન છે, કારણ કે જે કૃતક છે તે બધાં જ અનિત્ય દેખાય છે. ધર્માંને ક્ષય થતાં ધમ'ના કા ભૂત સુખજ્ઞાનના (=સુખાનુભવને) અભાવ થઈ જવાથી નિત્ય સુખ હોવા છતાં અનુભવાતુ' નથી, એટલે અસત સુખથી તેનેા કાઈ વિશેષ (=ભેદ) નથી. 14. સ્વપ્રારું તત્ મુમિતિ ચેત્, ન, સંસારેડપિ તદ્ઘપરુધ્ધિપ્રસઙ્ગાત્ । शरीरादिसम्बन्धः प्रतिबन्धहेतुरिति चेन्न, शरीरादीनामुपभोगार्थत्वात् । भोगार्थाः शरीरादयस्ते भोगप्रतिबन्धं विदधतीति न साध्वी कल्पना । अविद्यावरणात् संसारे स्वप्रकाशसुखानुपलम्भ इति चेन्न, प्रकाशस्य तुच्छेनावरीतुमशक्यत्वात् । 14. જો તમે વેદાન્તી કહે કે નિત્ય સુખ સ્વપ્રકાશ છે તેા અમે મૈયાયિક કહીશું કે ના, કારણ કે તેમ માનતાં સૌંસારમાં પણુ તેના અનુભવની આપત્તિ આવે. સસારમાં તેના અનુભવ નથી થતા કારણ કે શરીર આદિ સાથેને સંબંધ તેમાં પ્રતિબ ંધક કારણ છે એમ જો તમે વેદાન્તી કહે તે તે બરાબર નથી, કારણ કે શરીર વગેરે તે સુખના ઉપભાગ માટે છે, ભેગ માટેના શરીર વગેરે ભાગના પ્રતિભધક અને એ કલ્પના સારી નથી. અવિદ્યારૂપ આવરણને કારણે સંસારમાં સ્વપ્રકાશ સુખને અનુભવ નથી થતો એમ જો તમે વેદાન્તી કહે તા તે પણ બરાબર નથી કારણ કે તુચ્છ ચીજ પ્રકાશનું આવરણ કરે એ શક્ય નથી. 15. न हि प्रकाशरूपं पारमार्थिकमात्मनः सुखं तद्विपरीततुच्छस्वभावेयमविद्या न परीतुमर्हति, मेघादिना दिनकरकिरणावरणावधारणात् । अविरळगवलमलीमसबलाहक न्यूह पिहितरविबिम्बम् । तदपि न रजनी सदृशं दिनमिति सहसा मोहमहिमा || 15. વેદાન્તી આત્માના પ્રકાશરૂપ પારમાર્થિક સુખને તેનાથી વિપરીત એવી તુચ્છ સ્વભાવવાળી અવિદ્યા ચારે બાજુથી આવૃત કરવા સમથ" નથી એમ નહિ, કારણ કે મેધ આદિ વડે સૂર્યકિરણ આરિત થાય છે એવા આપણુને નિશ્ચય છે; સૂર્યબિંબ જંગલી ભેંસા જેવાં ગાઢ કાળાં વાદળાથી ઢ ંકાયેલું ઢાવા છતાં [તે વખતે] ‘દિવસ રાત જેવા નથી હાતા' એમ કહેવુ એ મેાહની પ્રબળ અસર દર્શાવે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ મેક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મેક્ષ અસંભવ બની જાય 16. મેવા અતિ વેન્ચે સ્વવેદ વાસ્તવઃ | तत्त्वान्यत्वाद्यचिन्त्या तु नाविद्याऽऽवरणक्षमा ।। तस्मान्न नित्यानन्दत्वमात्मनः सुवचम् । अपि च मोक्षे नित्यसखस्वभावे तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिग. च्छेत् । न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः । 16. યાયિક – વાદળાં સૂર્યથી ભિન્ન હેવા છતાં પોતાના સ્વરૂપથી સત્ છે – વાસ્તવ છે, પરંતુ અવિદ્યા સતરૂપે કે અસરૂપે અનિર્વચનીય છે, એટલે તે પ્રકાશનું આવરણ કરવા અસમર્થ છે. વળી, મોક્ષ નિત્યાનન્દસ્વભાવ હતાં તેના રાગથી મોક્ષ માટે પ્રયત્ન કરતો મુમુક્ષુ મેક્ષ પામે નહિ, કારણ કે મેક્ષવિદો કહે છે કે રાગીઓને મોક્ષ થતું નથી. 17. दुःखनिवृश्यात्मकेऽपि मोक्षे दुःखद्वेषात् प्रयतमानस्य समानो दोष इति चेन्न, मुमुक्षो?षाभावात् । रागद्वेषौ हि संसारकारणमिति च जानाति मुमुक्षुः, द्वेष्टि च दुःखमिति कथमिदं सङ्गच्छते । 11. વેદાની – મેક્ષ દુઃખનિવૃત્યાત્મક હેતાં દુઃખ પ્રતિના શ્રેષથી મોક્ષ માટે પ્રયત્ન કરતા મુમુક્ષુને સમાન દોષ લાગે. તૈયાયિક -- ના, ન લાગે, કારણ કે મુમુક્ષુને હોતો નથી મુમુક્ષને ષ હોતો નથી કારણ કે રાગ દેવ સંસારનું કારણ છે એ મુમુક્ષુ જાણે છે. તે મુમુક્ષુ છે અને તે દુઃખને દ્વેષ કરે છે એ બેને મેળ કેવી રીતે ખાય ? 18. सखेऽप्यस्य रागो नास्त्येवेति चेन्न, स्वर्गनिर्विशेषेऽपवर्गे स्वर्गवद् रागस्य सम्भाव्यमानत्वात् । दुःखेन तु निर्विण्णस्य मुमुक्षोर्वैराग्यं जायते, न दुःखविषयो द्वेषः । विरक्तस्य चास्य मोक्षं प्रति यत्नो भवति, न दुःखं द्विषत इति न समानो न्यायः । 18. વેદાન્તી -- સુખમાં પણ મુમુક્ષને રાગ તો નથી જ. નૈયાયિક – ને, કારણ કે સ્વગથી જેનો ભેદ નથી એવા અપવર્ગમાં સ્વર્ગની જેમ રાગને સંભવ છે પરંતુ દુઃખથી નિર્વિણુ મુમુક્ષુને દુઃખ પ્રતિ વૈરાગ્ય જન્મે છે, દ:ખવિષયક દેવ જન્મ નથી વિરક્ત મુમુક્ષ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, દુઃખને ઠેષ કરતે નથી આમ નિત્યાનન્દસ્વભાવ મેક્ષ માટે પ્રયત્ન કરનાર મુમુક્ષુને વિશે અને દુનિવૃત્યાત્મક મોક્ષ માટે પ્રયત્ન કરનાર મુમક્ષને વિશે સમાન ન્યાય નથી 19. यत्तक्तं निरानन्दो मोक्षः प्रेक्षावतां प्रयत्नविषयो न भवतीति, तदपि न साम्प्रतम् , प्रयोजनानुसारेण प्रमाणव्यवस्थाऽनुपपत्तेः । न हि प्रयोजनानुवर्ति प्रमाण भवितुमर्हति । यदि निरानन्दो मोक्षः प्रेक्षावतां न रुचिरः, कामं मा Page #347 -------------------------------------------------------------------------- ________________ આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાનો પ્રયત્ન કરે છે भूत् ; न त्वप्रमाणकमानन्दं तत्र कल्पयितुं शक्नुमः । न च सर्वात्मना साधूनामनभिमत एव तथाविधो मोक्षः । न च तदवाप्तये न प्रयतन्ते । ते ह्येवं विवेचयन्ति - दुःखसंस्पर्शशून्यशाश्वतिकसुखसम्भोगासम्भवाद् दुःखस्य चावश्यं हातव्यत्वाद् विवेकहानस्य चाशक्यत्वाद् विषमधुनी इवैकत्र पात्रो पतिते उभे अपि सुखदुःखे त्यज्येतामिति । अतश्च संसारान्मोक्षः श्रेयान् यत्रायमियानतिदुःसहो दुःखप्रबन्धोऽवलुप्यते, वरमियती कदाचित्की सुखकणिका त्यक्ता, न तस्याः कृते दु:खभार इयानूढ इति । तस्मान्न सुखोपभोगात्मको मोक्ष इति । 19. ઉપરાંત, આનન્દરહિત મોક્ષ બુદ્ધિમાના પ્રયત્નનો વિષય નથી બનતે એમ તમે વેદાન્તીઓએ જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે પ્રોજન અનુસાર પ્રમાણ વ્યવસ્થા ધટતી નથી; પ્રજનને અનુસરતું પ્રમાણ પ્રમાણુ બનવાને ગ્ય નથી. જે આન-રહિત મેક્ષ બુદ્ધિમાનોને ન રુચતું હોય તે ભલે ન રચો, પરંતુ અમાણુક અનન્ટ મેક્ષમાં કપવા અમે શક્તિમાન નથી. અને તે આનન્દરહિત મેક્ષ સાધુઓને સંપૂર્ણપણે અનભિમત છે એવું નથી, તેની પ્રાપ્તિ માટે તેઓ પ્રયત્ન નથી કરતા એવું નથી; તેઓ આ પ્રમાણે વિવેચના કરે છે – દુઃખસંસ્પર્શશૂન્ય શાશ્વત સુખનો ભોગ સંભવ ન હોઈ, દુઃખ અવશ્ય હાથ હેઈ, સુખથી દુ:ખને જુદુ તારવી તેનો નાશ કરવો અશક્ય , એક પાત્રમાં પડેલા વિષ મધુની જેમ સુખ-દુઃખ બનેને ત્યજે, અને તેથી જ સંસારથી મેક્ષ વધુ શ્રેયકર છે જ્યાં આટલે અતિદુરસહ આ દુઃખબબધ નાશ પામે છે; આટલી નાની અનિત્ય સુખની કણિકા તજવી વધુ સારી છે, તે સુખકણિકા ખાતર આટલા મોટા દુઃખને ભાર વહેવો જોઈએ નહિ તેથી મોક્ષ સુખભોગાત્મક નથી. 20. ગાસ્વાદ -- તિષ્ઠતુ તાવમોક્ષ , સંસારેડ િન દુર્ણ નામ किञ्चिदस्तीति सर्व एवायं दुःखाभावमात्रो सुखव्यवहारः । तथा हि तृषा शुण्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधातः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते रागाग्नौ घननिबिडमाश्लिष्यति वधूं प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ।। [भर्तृहरिवैराग्यशतक] 20, બીજો કોઈ કહે છે – મોક્ષની વાત બાજુએ રહે, સંસારમાં પણ સુખ નામનું કઈ નથી, એટલે દુ ખાભાવમાત્રમાં આ બધે જ “સુખશબ્દને વ્યવહાર છે. ઉદાહરણાર્થ, મોટુ તરસથી સુકાતુ હોય ત્યારે સ્વાદુ સુરભિ જલ તે પીએ છે, ક્ષુધાથી પીડાતો તે માંસના પાકના આવરણવાળા શાલી ભાતને ખાય છે, કામાગ્નિ પ્રદીત થતાં Page #348 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અનુભવાતા સુખને પ્રતિકાર કર ન ઘટે એ ન્યાયમત 331 વધૂને તે અત્યંત ગાઢ આલિંગન આપે છે, આમ વ્યાધિને પ્રતીકારને લેક ભ્રાન્તિથી 'सुम' हे छे' [ भ रत वै२१२यशत४. 21. उच्यते--तदिदमतीवकृतकवैराग्यप्रकटनकौरुकुचीकूर्चकौशलम् , आनन्दात्मनः प्रतिप्राणिसंवेद्यस्य सुखस्य निनोतुमशक्यत्वात् । अनिवृत्तेऽपि दुःखे क्वचित सुखसंवेदनान्न दुःखाभावः सुखम् । निरभिलाषस्याप्यतर्कितोपनतसुखसाधनविषयसम्पर्के सति सुखसंवेदनदर्शनादभिलाषात्मकदुःखाभावः सुखमित्यपि न मनोज्ञम् । यस्तु दुःखाभावे क्वचित् सुखमित्यपि व्यपदेशः प्रशान्तरोगाणामिव पूर्वदर्शितः, स भाक्त इति न तावता संवेदनसाक्षिकसखापह्नवः कर्तुमुचितः । मोक्षे तु नित्यसुखमसभवत्प्रमाणत्वात् नाभ्युपगम्यते। अपि च मोक्षे सुखमस्ति न वेति विचार एष न प्रामाणिकजनोचितः । स्वरूपेण व्यवस्थानमात्मनो मोक्ष इति मोक्षविदः । तत्रात्मस्वरूपमेव कीदृगिति चिन्त्य, न पृथङ् मोक्षस्वरूपम् । आत्मनश्च सुखदुःखबुद्ध्यादय आगन्तुका गुणाः, न महत्ववत् सांसिद्धिका इति निर्णीतमेतदात्मलक्षणे, सुखादिकार्येण चात्मनोऽनुमानादिति । अत एव कपिलकथितचितिशक्तिस्वभावत्वमपि न युक्तमात्मनः । सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । चितिर्नामार्थविज्ञानं कादाचित्कं तु तस्य तत् ॥ नार्थसंवेदनादन्यच्चैतन्यं नाम विद्यते । तच्च सामग्रयधीनत्वात् कथं मोक्षे भविष्यति ।। 2!. यायि: - तो अत्यंत मनावटी वैशयनुशन पाना हान होशल છે, કારણ કે પ્રત્યેક પ્રાણુ વડે અનુભવાતા આનન્દરવરૂપ સુખનો પ્રતિષેધ કરવો અશક્ય છે. દ:ખનો નાશ નથી થયે હતો ત્યારે કયારેક સુખને અનુભવ થત હાઈદુઃખને અભાવ સુખ નથી. તૃષ્ણાહિત પુરુષને પણ એકાએક આવી પડેલા, સુખના સાધનભૂત વિષયને સંપર્ક થતાં સુખને અનુભવ થાય છે, તેથી તૃષ્ણરૂપ દુખનો અભાવ એ સુખ છે એમ માનવું એ પણ મનને રૂચે એવું નથી, જેમનો રોગ અત્યંત શાન્ત થઈ ગયું છે તેઓની જેમ દુઃખના અભાવમાં કયારેક આપણુ વડે કરાતો “સુખ શાબ્દને જે પ્રયોગ પ' દર્શાવ્યો તે ગૌણ છે, એટલે તેટલા માત્રથી સંવેદન જેનું સાક્ષી છે એવા સુખને પ્રતિષેધ કરવો ઉચિત નથી. પર તુ મોક્ષમાં નિત્ય સુખ અમે સ્વીકારતા નથી કારણ કે તેમાં કઈ પ્રમાણ સંભવતું નથી. વળી, મોક્ષમાં સુખ છે કે નહિ એને આ વિચાર પ્રામાણિક જનેએ કરવો ઉચિત નથી આત્માનું પોતાના સ્વરૂપમાં અવસ્થાને મોક્ષ છે એમ મોક્ષના જાણકારો કહે છે. ત્યાં આત્માનું સ્વરૂપ કેવું છે એ વિચારવું જોઈએ, એનાથી પૃથફ મોક્ષનું સ્વરૂપ ન વિચારવું જોઈએ. સુખ, દુખ, બુદ્ધિ વગેરે આત્માના Page #349 -------------------------------------------------------------------------- ________________ 22. ૩ ૩૨ આત્માની જાગ્રત આદિ ચાર દિશાઓ વિશે નૈયાયિક ગુણ આગતુક છે, વિભુત્વની જેમ સાંસિદ્ધિક (સ્વાભાવિક) નથી એ અમે આત્મલક્ષણમાં નિત કર્યું છે. [સુખ વગેરે આત્માના ગુણો આગતુક છે] કારણ કે સુખ વગેરે કાર્ય ઉપરથી આત્માનું અનુમાન થાય છે. એટલે જ આત્માને સ્વભાવ ચિતિશક્તિ છે એમ કપિલે જે કહ્યું છે તે પણ યોગ્ય નથી. આત્મા ચિતના(=જ્ઞાનના) સંબંધથી ચેતન છે, ચિતના સંબંધ વિના જડ છે. ચિતિ એ અર્થનું જ્ઞાન છે. તે અર્થજ્ઞાન આત્માને કયારેક હોય છે. અજ્ઞાનથી અન્ય ચૈતન્ય નામનું કંઈ જ નથી. તે અર્થજ્ઞાનની ઉત્પત્તિ સામગ્રીને અધીન હેઈ મોક્ષમાં તે કેવી રીતે હોય ? __ जाग्रतः स्वप्नवृत्तेर्वा सुषुप्तस्यापि वाऽऽत्मनः । ज्ञानमुत्पद्यतेऽन्या तु चतुर्थी नास्ति तादृशी ।। जाग्रद्दशायां स्वप्ने च बुद्धेः प्रत्यात्मवेद्यता । । सुख' सुप्तोऽहमद्येति पश्चात् प्रत्यवमर्शनात् ॥ तदा त्ववेद्यमानाऽपि सुषुप्ते धीः प्रकल्प्यते । तुर्यावस्था तु संवित्तिशून्यस्य स्थितिरात्मनः । तुर्यावस्थातिगं रूपं यदाहुः केचिदात्मनः । प्रमाणागोचरत्वेन कल्पनामात्रमेव तत् ।। सवित्प्रसवसामर्थ्य सामग्रीसन्निधानतः । यदि नामात्मनोऽस्त्यस्य तावता न चिदात्मता ।। यदि तु दर्शनशक्तियोग्यतामात्रमेव पुंसश्चैतन्यमुच्यते, तर्हि तथाविधस्य तस्य कैवल्यस्यास्माकीनमोक्षसदृशत्वमेव, संवित्प्रसवयोग्यतामात्रसंभवेऽपि दृश्येन्द्रियसंयोगादिसामग्रीवैकल्यात् कैवल्यावस्थायामात्मनो द्रष्टत्वासंभवाद् दर्शनशन्यस्य चान्यस्य चैतन्यस्य निरस्तत्वादिति । 22. જાગ્રત, સ્વાન અને સુષુપ્ત દશામાં રહેલા આત્માને જ્ઞાન થાય છે, તે ત્રણથી અન્ય એવી ચોથી દશા તેવી (=જ્ઞાનવાળી) નથી. જાગ્રતદશામાં અને સ્વપ્નદશામાં જ્ઞાનને અનુભવ પ્રત્યેક આત્માને થાય છે. “આજ હું સુખેથી સૂતો' એવો જે પ્રત્યવમર્શ જાગેલાને થાય છે તે ઉપરથી સુપ્તાવસ્થામાં જ્ઞાન અનુભવાતું ન હોવા છતાં અનુભાય છે. જેથી દશા તે જ્ઞાનરહિત આત્માની સ્થિતિ છે. ચોથી અવસ્થાથી પર એવું આત્માનું જે રૂપ કેટલાક જણાવે છે તે પ્રમાણનો વિષય ન હોવાને કારણે કલપનામાત્ર જ છે. સામગ્રીની સન્નિધિના લીધે જ જે આત્મામાં જ્ઞાનને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોય તો તેટલાથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન આત્માને સ્વભાવ નથી જે દશનશક્તિની ગ્યતા જ માત્ર પુરુષનું ચૈતન્ય છે એમ તમે કાપિલે કહેતા હો તો તમારા તથાવિધ કેવલ્યનું અમારા તૈયાયિકોના મોક્ષ સાથે સદશ્ય જ બને છે, કારણ કે જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા માત્રનો સંભવ હોવા છતાં, દશ્ય Page #350 -------------------------------------------------------------------------- ________________ સાંખ્ય, બૌદ્ધ અને જેની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન 888 વિષય, ઈદ્રિય, સનિક આદિ સામગ્રીને અભાવ હોવાથી કેવલ્યાવસ્થામાં આત્મામાં દ્રષ્ટ્રને અસંભવ હોય છે અને દર્શન રહિત આત્માના ચૈતન્ય અને નિરાશ કરી દીધા છે. [સાંખ્ય ગ અનુસાર ચિત્ત અને આત્મા બે જુદી વસ્તુ છે. ચિત્તને ધમ જ્ઞાન છે અને આત્માને ધર્મ દર્શન છે. યાયિકે ચિત્તને સ્વીકારતા જ નથી પરંતુ ચિત્તધર્મ જ્ઞાનને સ્વીકારી તેને આત્માને વિશેષ ગુણ માને છે. સાંખ્ય-પેગમાં ચિત્તના જ્ઞાનને વિષય ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થો છે. ચિત્ત ઘટ, પટ, વગેરેના આકારે પરિણમે છે. આ ચિત્તપરિણામને ચિત્તવૃત્તિ કહે છે. પુના દર્શનને વિષય ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો નથી પરંતુ ચિત્તવૃત્તિ છે. કેવયમાં, ચિત્તને પ્રકૃતિમાં લય થઈ ગયો હોય છે, એટલે પુરુષના દર્શનના વિષયભૂત ચિત્તવૃત્તિને પણ અભાવ હોય છે પરંતુ પુરુષ દ્રષ્ટા મટી નથી જ. તેનામાં દશનની યોગ્યતા તે છે, પણ વિષયના અભાવમાં તે તેનું દર્શન કરે ? જેમ સાંખ્ય-યોગ મતે કેવલ્યમાં આત્મામાં દર્શન નથી પણ દર્શનશ્યતા છે તેમ તૈયાયિક મતે મોક્ષમાં આત્મામાં જ્ઞાન નથી પણ જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે.] 23. નિર્વાણદ્વિષાઢ્યયમવર્ષે તુ હી તાઃ | सन्तत्युच्छेदमिच्छन्ति स्वच्छां वा ज्ञानसन्ततिम् ॥ मतद्वितयमप्येतत् प्रत्युक्तं पूर्वमेव यत् । ध्वस्तश्च ज्ञानसन्तानः नित्यश्वात्मा समर्थितः ।। सन्तत्युच्छेदपक्षस्तु नैयायिकमतादपि । शोच्यो यत्राश्मकल्पोऽपि न कश्चिदवशिष्यते ।। 23. બૌદ્ધો અપવગને નિર્વાણુ વગેરે પદોથી જણાવે છે. તેઓ જ્ઞાનસત્તતિના ઉચ્છેદને કે નિર્મળ જ્ઞાનસત્તતિને અપવર્ગ માને છે. આ બન્ને મત આ અગાઉ અમે પ્રતિષેધ કર્યો છે. અમે નેયાયિક જ્ઞાનસત્તતિનો નાશ માનીએ છીએ અને નિત્ય આત્માનું સમર્થન કરીએ છીએ. જ્ઞાનસત્તતિના ઉછેદને બૌદ્ધ પક્ષ તો યાયિક મત કરતાં પણ વધુ શોચનીય છે કે જ્યાં પથ્થર જે પણ કઈ બાકી રહેતા નથી. 24. ગqક્ષેડપિ યદ્વપમન્યતાપેક્ષમાભનાઃ | न केवलस्य तद्पमित्यस्मन्मततुल्यता ॥ विकारित्वं तु जीवानामत्यन्तमसमञ्जसम् । शब्दपुद्गलवच्चैतत् प्रत्याख्येयमसम्भवात् ।। | 24. જૈનમતમાં પણ આત્માનું જે રૂપ અન્ય સાપેક્ષ છે તે રૂપ કેવલ આત્માનું નથી. આ મત અમારા નનયયિકના મત સાથે તુલ્ય છે. જીવોનું વિકારીપણું અત્યન્ત અસમંજસ છે, કારણ કે જેમ શબ્દનું પૌદૂગલિકત્વ અસંભવ હોઈ પ્રતિષેધ છે તેમ છનું વિકારીપણું અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે. [જેના મતે આત્મા શરીર પરિમાણ છે, સંકેચ-વિકાસશીલ છે, પરિણમી છે, કર્મના સંબંધને લીધે મિથ્યાદર્શન આદિ વિકારે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મોક્ષના ઉપાયોનો વિચાર પામે છે. જેને મત અનુસાર શબ્દ પૌગલિક છે, તે પુગલને એક પર્યાય છે. અર્થાત, તે દ્રવ્ય છે (કાર્યદ્રવ્ય છે), ગુણ નથી – આકાશને ગુણ નથી. આ બન્ને માન્યતાઓ યાવિકના મતથી વિરુદ્ધ છે. યાયિક આત્માને કુટસ્થનિત્ય અને વિભુ માને છે, અને શબ્દને આકાશને ગુણ માને છે. અલબત્ત, જૈન અને નિયાયિક બને શબ્દને અનિત્ય ગણે છે.] 25. તમાન વેતવિકો વન્તિ मोक्षं न सांख्या न च सौगताद्याः । इत्यक्षपादाभिहितोऽपवर्ग: श्रेयांस्तदत्यन्तविमोक्ष एव ॥ (25, નિષ્કર્ષ એ કે વેદાનતીઓ, સાંખ્યો અને સૌગાત વગેરેએ મોક્ષનું સમ્યફ પ્રતિપાદન કર્યું નથી. એટલે બુદ્ધિ આદિ નવ ગુણેના અત્યન્ત ઉદ રૂપ જ, અક્ષપદે કહેલે અપવગ વધુ શ્રેયસ્કર છે. 26. કા€ – મવવાદાપર્વ | સ તુ મfધારે થુથતામ્ | उक्तमेव भगवता सूत्रकारेण - 'दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तरापायादपवर्गः' इति न्यायसूत्र १.१.२] । दुःखाच्छेदस्तावदपवर्ग इति कथितम् । कार्यत्वाच्च दुःखस्य कारणोच्छेदात् तदुच्छेदः । कारणं चास्य जन्म । जन्मनि हिं सति दुःख भवति । जायते इति जन्म देहेन्द्रियादिसम्बन्ध आत्मनः । तदपि जन्मकारणोच्छेदादेवोच्छेद्यम् । अतस्तत्कारणं प्रवृत्तिरुच्छेद्या । तस्या अपि उच्छेदो हेतूच्छेदादिति तद्धेतवो दोषा उच्छेद्याः । तेषां तु निमित्तं मिथ्याज्ञानम् । तस्मिन्नुच्छिन्ने दोषा उच्छिन्ना भवन्तीति मिथ्याज्ञानमुच्छेतव्यम् । तदुच्छित्तये च तत्वज्ञानमुपायः । प्रसिद्धो ह्ययमर्थः समर्थितश्च पूर्व विस्तरतस्तत्वज्ञानं मिथ्याज्ञानस्य बाधकमिति । तस्मात् तत्त्वज्ञानान्मिथ्याज्ञानदोषप्रवृत्तिजन्मदुःखनिवृत्तिक्रमेणापवर्ग इति । 26. શંકાકાર – ભલે, આ અપવગ છે. પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે કહે. તૈયાયિક - ભગવાન સૂત્રકારે કહ્યું જ છે કે “દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેષ અને મિથ્યાજ્ઞાન એ બધાંમાં ઉત્તર ઉત્તરનો નાશ થતાં તેના અનન્તર પૂર્વ પૂર્વવતને નાશ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે' ન્યાયસૂત્ર ૧ ૧ ૨]. દુઃખને નાશ અપવર્ગ છે એમ તેમણે કહ્યું છે. દુઃખ કાર્ય હાઈ તેના કારણના ઉચ્છેદથી તેને ઉછેદ થાય છે. દુ:ખનું કારણ જન્મ છે. જન્મ હોતાં દુઃખ થાય છે. પેદા થવુ તે જન્મ; આત્માને દેહ, ઇન્દ્રિય વગેરે સાથે સંબંધ તે જન્મ. તે જન્મને વિનાશ પણ જન્મકારણના વિનાશથી થાય છે. તેથી જન્મના કારણભૂત પ્રવૃત્તિને નાશ કરવો જોઈએ. પ્રવૃત્તિને વિનાશ પણ પ્રવૃત્તિના Page #352 -------------------------------------------------------------------------- ________________ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન ૨૫ કારણભૂત દેના વિનાશથી થાય છે. એટલે પ્રવૃત્તિના કારણભૂત દોષોને વિનાશ કરે જોઈએ. દેનું કારણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનને નાશ કરવાને ઉપાય તત્ત્વજ્ઞાન છે, તત્ત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનન' બાધક છે એ વાત પ્રસિદ્ધ છે અને એનું સમર્થન અમે પહેલાં વિસ્તારથી કર્યું છે. તેથી તત્ત્વજ્ઞાન વડે ક્રમથી મિથ્યાજ્ઞાન, દોષ, પ્રવૃત્તિ, જન્મ અને દુખની નિવૃત્તિ થતાં અપવગ પ્રાપ્ત થાય છે. 27. વરૂ જ મિથ્યાજ્ઞાનમપિ ગમાર્યમ, શારીરસ્થારમનો મિથ્યાજ્ઞાનાનુvપત્તિ, इतरेतरकार्यकारणभावेन च बीजाकुरवदनादिप्रबन्धप्रवृत्तेन प्रवर्तमाना मिथ्याज्ञानादयो भावाः संसार इत्युच्यते , तथाऽपि तत्कारणोच्छेदचिन्तायां कुतः प्रभृति उच्छेद उपक्रम्यतामिति विचार्यमाणे विशेषनियमाभावत् यतः कुतश्चिदिति प्राप्ते मिथ्याज्ञानस्य प्रतिकूलमुच्छेदकारणं तत्त्वज्ञानमुपलब्धमिति विशेषे प्रमाणाभावात् तदुच्छेद एवोपक्रम्यते । 27. જો કે શરીર વિનાના આત્માને મિયાજ્ઞાન ઘટતું ન હોઈ, મિથ્યાજ્ઞાન પણ જન્મનું કાર્ય છે, અને પરસ્પર કાર્ય કારણ ભાવથી બીજ અને અંકુરની જેમ અનાદિ પ્રવાહમાં વહેતા રહેવાથી વર્તમાન બનેલા મિથ્યાજ્ઞાન વગેરે ભાવો સંસાર કહેવાય છે, તેમ છતાં તેમનાં કારણોના ઉછેદની વિચારણા વખતે “કયાંથી ઉછેદ શરૂ કરાય ?' એમ વિચારતાં વિશેષ નિયમ ન હોવાથી ગમે ત્યાંથી” એમ પ્રાપ્ત થતાં, મિથ્યાજ્ઞાનનું પ્રતિકૂળ એવું એનું ઉછેદકારણ તત્વજ્ઞાન ઉપલબ્ધ થયું છે એટલે [અમુકને ઉછેદથી શરૂ કરવું એવા] વિશેષમાં કઈ પ્રમાણુ ન હેવાથી, મિથ્યાજ્ઞાનના ઉચ્છેદથી શરૂઆત કરવામાં આવે છે. 28. अत एव मिथ्याज्ञानमूलः संसार उच्यते, तस्मिन्नुच्छिन्ने तदुच्छेदसम्भावात् । न ततः प्रभृति संसारः प्रवर्तते इति निपुणमतिभिरपि निर्धारयितुं शक्यम् , अनादित्वात् तस्येति । तदेवं तत्वज्ञानान्मिथ्याज्ञानापाये तत्कार्यदोषापायः, दोषापाये प्रवृश्यपायः, प्रवृत्त्यपाये जन्मापायः, जन्मापाये दुःखापायः, स एवापवर्ग इति । तदिदमुक्तम् 'उत्तरोत्तरापाये तदनन्तरापायात् ' इति । 28. એટલે જ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કહેવાય છે, કારણ કે મિથ્યાજ્ઞાનને ઉછેદ થતાં સંસારનો ઉછેદ સંભવે છે. અમુક વખતથી સંસાર શરૂ થયો છે એમ નિપુણમતિવાળાઓએ પણ નકકી કરવું શકય નથી કારણ કે સંસાર અનાદિ છે. તેથી આમ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થતાં મિથ્યાજ્ઞાનના કાય દેષને નાશ થાય છે. દેષને ના થતાં પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિનો નાશ થતાં જન્મને નાશ થાય છે. જન્મને નાશ થતાં દુઃખને નાશ થાય છે, તે દુઃ ખવિનાશ જ અપવગ છે. એટલા માટે જ સત્રકારે કહ્યું છે કે “ઉત્તર ઉત્તરને નાશ થતાં તેમના અનન્તર પૂવ પૂર્વ નાશ થવાથી”. Page #353 -------------------------------------------------------------------------- ________________ માક્ષ અસભવ છે એ શંકા 29. બાદ વિહિતોપં સૂત્રાર્થ: । मलीकश्रद्धानता प्रकटनं वा । दुरधिगमस्तु सङ्कटो मोक्षमार्गः । साध्यस्त्रिवर्ग एवैष धर्मकामार्थ लक्षणः । चतुर्थः पुरुषार्थस्तु कथास्वेव विराजते ॥ यदा प्रियवियोगादि भवत्युद्वेगकारणम् । तदा मोक्षकथाः कामं क्रियन्तां शोकशान्तये ॥ न तू मसमये तदधिगमसमर्थामुपलभामहे सरणिम्, ऋणक्लेशप्रवृत्यनुबन्धस्य ૩૩ किन्त्वघटमानमनोरथविडम्बनामात्रमिद दुस्तरत्वात् । 22. શાંકાકાર કહે છે આ સુત્રા તે અમે જાણ્યા, પરંતુ એ કાં તે ફળે નહિ એવા મનેરથની વિડંબનામાત્ર છે કાં તો ખાટી શ્રદ્ધાનુ પ્રદર્શનમાત્ર છે, મેાક્ષમાગ પ્રાપ્ત કરવા મુશ્કેલ અને સ કટપૂર્ણ છે. ધમ, અથ અને કામ એ ત્રણુ લક્ષણાવાળા આ ત્રિવ જ સાધ્યું છે. પરંતુ ચતુર્થાં પુરુષામાક્ષ તે। કથાઓમાં જ શાભે છે. જ્યારે ઉદ્દેગ કારણ પ્રિયવિયેગ વગેરે ઉપસ્થિત થાય ત્યારે શાકને શાન્ત કરવા ભલે મેાક્ષની કથા તમે કરા. પરંતુ મેાક્ષને પ્રાપ્ત કરવાના ઉદ્યમ વખતે તેની પ્રાપ્તિ કરાવવામાં સમથ” એવી ફાઇ સરણુિ અમને ઉપલબ્ધ થતી નથી, કારણ કે ઋણાનુબંધ, કલેશાનુબધ અને પ્રવૃત્ત્વનુબંધ દુસ્તર છે. 30. નાનુવન્યસ્તાવત 'जायमानो ह वै ब्राह्मणस्त्रिभिऋणैऋणवान् जायते ब्रह्मचर्येण ऋषिभ्यः यज्ञेन देवेभ्यः प्रजया पितृभ्यः' इति । इदं हि वेदे पठ्यते । तत्र प्रथममृषीणामनृणः स्यामिति ब्रह्मचर्यमाचरति । ततः पितृणामनृण: स्यामितिं कृतदारसङ्ग्रहः प्रजोत्पादनाय व्यवहरति । तदनु गृहस्थ एव दर्शपूर्णमासादिषु सहस्रसंवत्सरपर्यन्तेषु कर्मस्वधिकृतः क्रतूननुतिष्ठतीति देवानामनृण: स्यामिति । कोऽस्य मोक्षव्यवसायावसरः ? 30. ઋણાનુબંધ આ છે જન્મતા (અર્થાત્ જન્મતાની સાથે જ) બ્રાહ્મણું ત્રણુ ઋણા વડે ઋણુવાન જન્મે છે. બ્રહ્મચય' વડે ઋષિઓને, યજ્ઞ વડે દેવાને અને પ્રજા વડે પિતૃઓને [ઋણ ચૂકવે છે'] એમ વેદમાં કહ્યું છે. તેમાં પ્રથમ ઋષિઓના ઋણમાંથી મુક્ત થા' એમ વિચારી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે. પછી ‘પિતૃઓના ઋણુમાંથી મુક્ત થાઉ” એમ વિચારી લગ્નમાં સ્ત્રીનુ` સમ્યક્ વિધિવત્ ગ્રહણ કરી પ્રજોત્પત્તિ માટે વ્યવહાર કરે છે. ત્યાર પછી દેવાના ઋણમાંથી મુક્ત થાઉ' એમ વિચારી હારો વર્ષોં સુધી ચાલતા દ પૂર્ણ માસ વગેરે યજ્ઞકમ'માં અધિકૃત એવા તે ગૃહસ્થ જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે આમાં મેક્ષ માટે વ્યવસાય કરવાને (=વિચાર કરવાના) એને અવસર જ કર્યા છે ? 31. ननु च 'ऋणानि त्रीण्यपाकृत्य मनो मोक्षे निवेशयेत्' इति मन्वादिस्मरणादस्त्येव तदवसरः । न श्रुतिवाक्यविरोधात् । एवं हि श्रूयते 'जरामर्यं वा Page #354 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષ છે એમ કહેવુ' શ્રુતિવિરુદ્ધ છે एतत्सत्रं यदग्निहोत्रं दर्शपौर्णमासौ च जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति । न च कर्मप्रयोगाशक्त्या कर्मभ्यो विरन्तुं शक्यते, स्वयमशक्तस्य बाह्यशक्त्युपदेशात्- 'अन्तेवासी वा जुहुयाद् ब्रह्मणा हि स परिक्रीतः । क्रीतो वा जुहु - यात् घनेन हि स परिक्रीतः । क्षीरहोता वा जुहुयाद् घृतेन हि स परिक्रीतः । ' अशक्तस्य च मोक्षोपायानुष्ठानेऽप्यस्य कथं शक्तिः ? 3 વૈયયિક ત્રણ ઋણે ચૂકવી મેક્ષમાં મન લગાવવુ.' એવી મનુસ્મૃતિ હાઈ મેક્ષ માટે વ્યવસાય કરવાના અવસર છે જ, શંકાઢ.૨ — ના, નથી, કારણ કે તે સ્મૃતિના શ્રૃતિવાકય સાથે વિરોધ છે; શ્રુતિમાં કહ્યું છે કે ‘જે અગ્નિહેાત્ર અને દશ-પૂણુ*માસ એ સત્ર છે તે જરા પંત કે મરણ પત છે; તેમાંથી આ કાં તે જરાને લીધે મુક્ત થાય છે કાં તે મૃત્યુના લીધે મુક્ત થાય છે.' ક`ના પ્રયાગ કરવાની શક્તિને લીધે કમેાંમાંથી વિરમવાનું શકય નથી, કારણ કે જે સ્વય અશક્ત ડાય છે તેને બાહ્ય શક્તિ માટે ઉપદેશ આપવામાં આવે છે 'अथवा અન્તવાસી હામ કરે કારણ કે બ્રહ્મ વડે (=વેલક્ષણુ મૂલ્ય વડે) તે ખરીદાયા છે; અથવા ખરીદાયેલા તે હેામ કરે કારણ કે તે ધનથી ખરીદાયા છે; અથવા ક્ષીરહેાતા અÜયુ" હેમ કરે કારણ કે ઘીથી તે ખરીદાયેલે છે', જે અશક્ત છે તેને મેાક્ષના ઉપાયેાના અનુષ્ઠાનમાં પશુ શક્તિ કેમ હ્રાય ? 32. क्लेशानुबन्धादपि अपवर्गाभाव: । ये हि रागादयो दोषा आत्मनश्चिरसंभृताः । कस्तान् शमयितुं शक्तः पुनरावृत्तिधर्मकान् ॥ कामं चिरं विजित्यापि क्रोधं वा लोभमेव वा । पुनर्गच्छन् वशं तेषां लोकः प्रायेण दृश्यते ॥ तथा हि. चिरमपि तपसि नियमितमतिरविजितविषमशरावकृतिः तनुपवनापनीतवसनकामिनीस्तन जघनदर्शनादेव वशं विश्वामित्रः कुसुमधन्वनो गत इति श्रयते । अलं ह्याख्यायिकया, अद्यत्वेऽप्येवं शतशो दृश्यन्ते इति दुरुच्छेदा दोषाः । 'वीतरागजन्मादर्शनात्' इति [ न्यायसूत्र ३.१.२५ ] च विचारितमात्मपरीक्षायाम् । अवियुक्त एव दोषर्जन्तुर्जायते इति । दोषविवृद्धिहेतवश्च रूपादयो विषयाः, कथमिव स्वकर्मण्युदासते ! ते ૨૩ ताम्बूलं कुसुम सुगन्धयस्समीराः सौंधेषु प्रतिफलिताः शशाङ्कभासः । वाचश्च प्रणयनवामृतद्रवार्द्राः दूतीनां दधति न कस्य रागवृद्धिम् ॥ ३३७ - Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કલેશોના અનુબંધને કારણે મોક્ષ અસંભવ છે બપિ ૨ - मुग्धस्मितसुधाधौतमधुरालापशालिना । मुखेन पक्ष्मलाक्षीणां कस्य नाक्षिप्यते मनः ।। इत्येवं निदानानुपशमनादपि स्थित एव क्लेशानुबन्धः । 32. કલેશાનુબંધના કારણે પણ અપવગને અભાવ છે, કારણ કે ફરી ફરીને ઉત્પન્ન થવાના ધવાળા જે રાગ વગેરે દોષોને આત્માએ લાંબા સમયથી ધારણ કરેલા છે તેમને શમાવવા કોણ શક્તિમાન છે ? ખરેખર જ લાંબા વખતે ક્રોધ કે લેભને જીતીને પણ લાકે વળી પાછા તેમને વશ થતા મોટે ભાગે દેખાય છે. ઉદાહરણથ, લાંબા કાળ સુધી તપમાં બુદ્ધિ નિયંત્રિત કરવા છતાં વિશ્વામિત્ર કામદેવના વિકારને જીતી શક્યા નહિ અને મંદ પવનથી વશ ખસી જવાથી કામિનીનાં સ્તન અને જધન દેખાઈ જતાં જ તે કામદેવને વશ થઈ ગયા એમ સંભળાય છે. અહીં આખ્યાયિકાની જરૂર નથી. આજે પણ એ પ્રમાણે કામદેવને વશ થતા સેંકડે પુરુષો દેખાય છે. એટલે દે છેદવા મુશ્કેલ છે. “વીતરાગને જન્મ દેખ્યો ન હાઈ' એ ન્યાયસૂત્રને વિચાર આપણે આભપરીક્ષામાં કર્યો છે. એ સૂત્રનો આશય એ છે કે જતુ દેષથી જોડાયેલો જ જન્મે છે. વળી, દોષને વધારનાર હેતુઓ રૂપ, રસ વગેરે વિષય છે, તેઓ પોતાના કામમાં ઉદાસીને કેમ બને ? તાંબૂલ, કુસુમવાસિત સમીર, મહેલોમાં પ્રતિબિંબિત થતી ચાંદની, દૂતીની પ્રણયરૂપી અમૃતના સ્પન્દનથી આદ્ર ગી કોના રાગની વૃદ્ધિ નથી કરતી ? ઉપરાંત, લાંબી અણીયાળા સુંદર આંખોવાળી સ્ત્રીઓના મુગ્ધ સ્મિતની સુધાથી તરબોળ મધુર આલાપોથી શોભતા મુખથી કેનું મન ચલિત ન થાય ? આમ જ કલેશેનાં કારણેને ઉપશમ ન થવાને કારણે કલેશને અનુબંધ 33. પ્રવૃરયનુવઃ વલ્વર – रागादिप्रेर्यमाणो हि कर्माण्यारभते नरः । दीर्घदीर्घाः प्रतायन्ते यैर्धर्माधर्मवासनाः ॥ स प्रवृत्त्यनुबन्धश्च हेतुरन्यस्य जन्मनः । तेन जन्मान्तरेणान्या जन्यते कर्मवासना ॥ एकमेवेदृशं कर्म कर्तमापतति क्वचित् । जन्मायुषशतेनापि यत्फलं भुज्यते न वा ॥ क्लेशकर्मानुबन्धोत्था जन्मदुःखादिशृङ्खला । पुनरावर्तमानैषा केनोपायेन भज्यताम् ॥ विना फलोपभोगेन न हि नाशोऽस्ति कर्मणाम् । तेषां ज्ञानाग्निना दाह इति श्रद्धाविजम्भितम् ॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મોક્ષ અસંભવ છે. कार्यकारणभावो हि शास्त्रादेवावधारितः । कर्मणां च फलानां च स कथं वा निवर्तताम् ॥ न चाप्यज्ञानसापेक्षं कर्मेष्टं बन्धकारणम् । येनात्मज्ञानयुक्तानां तदुदासीत तान् प्रति ॥ अज्ञाननैरपेक्ष्येण कर्मणां स्वभाव एवैष यत् फलाविनाभावित्वमिति । तस्मादित्थमृणक्लेशप्रवृत्त्यभ्यनुबन्धतः । न मोक्षसिद्धिरस्तीति तदर्थों विफलः श्रमः ।। अशक्येऽर्थे वृथाऽऽयास इति मत्वा मनीषिभिः । मोक्षचर्चाः परित्यज्य स्वे गृहे सुखमास्यताम् ।। 3. ખરેખર પ્રવૃત્તિને અનુબંધ પણ છે જ રાગ આદિ દેશોથી પ્રેરાતો માણસ કર્મો (=પ્રવૃત્તિ) આરંભે છે કર્મોથી ધર્મ અધર્મરૂપ સંસ્કારો ધણું લાંબા વિસ્તરે છે. આ છે પ્રવૃત્તિનો અનુબંધ જે અન્ય જન્મનું કારણ છે. તે અન્ય જન્મથી અન્ય કમ જમે છે. કોઈક વાર એક જ એવું કામ કરવા માટે માણસ ધસી જાય છે કે જેનું ફળ સેંકડે જન્મ અને સેંકડે આયુષથી ભોગવાય છે અથવા તે સેંકડો જન્મ અને સેંકડો આયુષથી પણ જોગવાતુ નથી. કલેશ અને કર્મના અનુબંધમાંથી જન્મેલી જન્મ દુ:ખ આદિ રૂ૫ ફરી ફરીને આવર્તન પામતી આ સાંકળ કયા ઉપાયથી તૂટે? ફળને ભગવ્યા વિના કર્મો નાશ પામતાં નથી કર્મો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થાય છે એમ માનવું એ તે કેવળ શ્રદ્ધાનું પ્રદર્શન છે. કર્મો અને ફળે ને જે કાર્યકારણભાવ શાસ્ત્રમાંથી જ નિશ્ચિતપણે જાણે રીતે અટકે ? અને અજ્ઞાનસપેક્ષ કમને જ બંધનું કારણ છવામાં આવ્યું નથી કે જેથી આત્મજ્ઞ નથી યુક્ત પુરુષનું કામ તેમના બંધ પ્રતિ ઉદાસીન બને. જળ વિના ન હે વ એ અજ્ઞ નનિરપેક્ષણે કમને સ્વભાવ જ છે. નિષ્કર્ષ એ કે આમ ઋણાનુબન્ધ. કલેરાનુબદ્ધ અને પ્રવૃજ્યનુબન્ધને લીધે મોક્ષની સિદ્ધિ થતી નથી, એટલે મોક્ષ માટેના શ્રમ નિષ્કળ છે. મોક્ષ માટે શ્રમ એ તે અશકય વસ્તુમાં વૃથા પ્રયત્ન છે એમ સમજીને મનીવીઓએ મોક્ષચર્ચા છેડી પિતાના ઘરમાં સુખે રહેવું. 34. શત્રામિથી તે – વત્તાવટુવતમૃણાનુવાદ્વિતિ, તપુરત , વિવિઘતાश्रवणादौपचारिकमृणशब्दं जायमानशब्दं च प्रयुज्य कर्मस्तुतिरिय क्रियते 'जायमानो ह वै ब्राह्मणः' इति, न तद्व्यतिरिक्तपुरुषार्थविषयप्रयत्नप्रतिषेधो विधीयते । 34 તૈયાયિક – અને ઉત્તર અમે અપીએ છીએ. “ઋણાનુબંધને લીધે એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી. [ઉદધૃત શ્રુતિમાં] વિધિપદ ન હેઈ, ઓપચારિક ઝ' શબ્દ અને ઔપચારિક “જાયમાન ( જન્મતો) શબ્દને પ્રગટ કરી, “જન્મતે બ્રાહ્મણું” એમ કહી, [બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અધ્વરપ્રયોગ એ કર્મની સ્તુતિ કરવામાં આવી છે તેનાથી ( કમસ્તુતિથી) અતિરિક્ત, મોક્ષપુરુષાર્થવિષયક પ્રયનને પ્રતિષેધ કરવામાં આવ્યો નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપ્રાપ્તિ અશક્ય છે એ મતને નિરાશ ____ 35. तथा हि ऋणशब्दोऽयं विषयान्तरे मुख्यार्थः प्रसिद्धो यत्रोत्तमर्णः 'सलाभममुत: प्रतिग्रहीष्यामि' इति धनमधमर्णाय प्रयच्छति, अधमर्णोऽपि 'सलाभमस्मै प्रदास्यामि' इति मत्वा गृह्णाति । सोऽयमृणशब्दस्य मुख्यो विषय इह नास्त्येव । जायमानोऽपि मुख्य उत्पद्यमानोऽपि मातुः कुक्षिकुहरान्निस्सरन्नभिधीयते, न चासौ बालकः कर्मभिरभिसम्बध्यते । तस्माद् ब्रह्मचर्यमपत्योत्पादनमध्वरप्रयोग इति त्रितयमिदम् ऋणवदवश्यकर्तव्यमिति कर्मस्तुतिरियमौपचारिकपदप्रयोगाद् गम्यते । न चैतावता मोक्षव्यवसायावसरविरह इति परिशङ्कनीयम् , आश्रमान्तरस्य तदौपयिकस्य दर्शनात् । 35. विषयान्तरमा २ ' शब्द भुण्यामा प्रसि छे. मे विषयान्तर छ । જ્યાં ઉત્તમ (=જેનું દેવું કરવામાં આવે છે તે = લેણદાર) “હું અમુક પાસેથી લાભ સહિત ધન પાછું મેળવીશ” એમ વિચારી ધન આપે છે, અધમણું (જે દેવું કરે છે તે = દેવાદાર) પણ “હું લાભસહિત એને ધન પાછું આપીશ” એમ વિચારી ધન ગ્રહણ કરે છે. ‘ઋણ” શબ્દને આ મુખ્યાથ છે, તે અહી શ્રુતિમાં છે જ નહિ. ‘જાયમાન'શખને - ન શબ્દને – મુખ્ય અર્થ માતાની કક્ષાની બખોલમાંથી બહાર નીકળત' એ કહે વાય છે. અને એ બિચારું બાળક આ કર્મો ( =બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અવરમગ) સાથે સંબંધ ધરાવતું નથી. તેથી જેમ ઋણ અવશ્ય ચૂકવવું જોઈએ તેમ બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અવરપ્રયોગ એ ત્રણ કર્મો અવશ્ય કરવા જોઈએ એવી કસ્તુતિ આ છે એમ ઔપચારિક પદના પ્રયોગ ઉપરથી સમજાય છે. એટલા માત્રથી (કર્મસ્તુતિમાત્રથી) મેક્ષ વ્યવસાયના – મોક્ષ માટેના પ્રયત્નના — અવસરના અભાવની શંકા ન કરવી જોઈએ, કારણ કે મોક્ષના સાધનભૂત અને યોગ્ય એવા અન્ય આશ્રમને (ચોથા સંન્યાસ આશ્રમને આપણે દેખીએ છીએ. 36. ननु मरणावधि दर्शपूर्णमासादिकर्मोपदेशात् कथमाश्रमान्तरग्रहणम् ? न, जरामर्यवादस्याप्यपरित्यागप्रतिपादनाय कर्मप्रसंशार्थत्वात् । 'ये चत्वारः पथयो देवयानाः' तैत्ति०सं० ५.७.२.८] इत्यादयो हि चतुर्थाश्रमशंसिनो भूयांसः सन्ति मन्त्रार्थवादाः । मन्वादिस्मृतिवचनानि चतुर्थाश्रमोपदेशीनि चतुर्थाश्रमोचितश्रौताचारादीतिकर्तव्यतावितानविधानपराणि च प्रबन्धेनैव दृश्यन्ते । . एवं गृहाश्रमे स्थित्वा विधिवत् स्नातको द्विजः । वने वसेत् सुनियतो भैक्षभुग्विजितेन्द्रयः ।। [मनु अ० ६ श्लो० १] इत्युपक्रम्य चतुर्थाश्रमोचितमोक्षोपायानुष्ठानोपदेशाय षष्ठोऽध्यायः समस्त एव मनुनाऽनुक्रान्तः । जाबालश्रुतौ च विघायकेनैव ब्राह्मणवाक्येन प्रतिपदमाश्रमचतुष्ट Page #358 -------------------------------------------------------------------------- ________________ ચોથો આશ્રમ સંભવે છે यमुपदिष्टम् –'ब्रह्मचारी भूत्वा गृही भवेत् , गृही भूत्वा वनी भवेत् , वनी भूत्वा प्रव्रजेत्' इति । अग्निसमारोपणविधानोपदेशश्च प्रत्यक्षश्रुतः कथमपनूयेत-'आत्मन्यग्नीन् समारोप्य ब्राह्मण: प्रव्रजेद् गृहात' इति । अपि च उपनिषदामध्ययनमसति मोक्षोपायप्रयोगसमर्थे चतुर्थाश्रमे निरर्थकमेव प्राप्नोति । क्रियाकाण्डानुष्ठाननिष्ठत्वे हि वेदस्य ज्ञानकाण्डोपदेशः किंप्रयोजनः स्यात् ? 36. શંકાકાર – દર્શ–પૂર્ણ માસ આદિ કનું અનુષ્ઠાન મરણ સુધી કરવાને ઉપદેશ હોઈ, અન્ય આશ્રમનું (=સંન્યાસ આશ્રમનું) ગ્રહણ કઈ કેવી રીતે કરી શકે ? નૈયાયિક – ના, એવું નથી, કારણ કે કર્મની પ્રશંસા કરવાનું પ્રયોજન હોઈ, જરામરણ વચન પણ કર્મના અપરિત્યાગનું પ્રતિપાદન કરવા માટે છે. “જે ચાર દેવયાનમાર્ગો છે? [તૈત્તિ. સં. ૫.૭.૨.૮] ઈત્યાદિ જેવા, ચેથા આશ્રમને જણાવનારા ઘણું મન્ત્ર અને અર્થવાદે છે. ચતુર્થ આશ્રમને ઉપદેશ કરનારા અને ચતુર્થ આશ્રમને ઉચિત શ્રૌત આચાર વગેરેની ઇતિકતવ્યતાનું વિધાન કરવામાં લાગેલાં મનું વગેરેનાં સ્મૃતિવચનો સતત દેખાય છે. આમ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી વિધિવત સ્નાન કરી બ્રાહ્મણ વનમાં સુનિયત, ભિક્ષાવી અને જિતેન્દ્રિય થઈ રહે' આ રીતે શરૂઆત (=ઉપક્રમ) કરી ચતુય આશ્રમને યોગ્ય મેક્ષોપાયના અનુષ્ઠાનનો ઉપદેશ કરવા આખા છઠ્ઠો અધ્યાય મનુએ લખ્યો છે અને જાબાલશ્રુતિમાં “બ્રહ્મચારી થયા પછી ગૃહી થાય, ગૃહી થયા પછી વની થાય, વની થયા પછી પ્રવજ્યા લે’ એ વિધાયક બ્રાહ્મગુવાક્ય દ્વારા પ્રત્યેક પદે ચાર આશ્રમને ઉપદેશ આપવામાં આવ્યું છે. અગ્નિસમારોપણનું વિધાન અને એને ઉપદેશ શ્રુતિમાં પ્રત્યક્ષ દેખાતો હેઇ, તેનો પ્રતિષેધ કેવી રીતે થાય ? એ શ્રુતિ આ રહી –] “પોતાની અંદર અગ્નિઓને સ્થાપીને બ્રાહ્મણે ગૃહમાંથી નીકળી પ્રત્રજ્યા લેવી.” વળી, મેક્ષના ઉપાયોનો પ્રયોગ કરવાને સમથ એ થે આશ્રમ હોય જ નહિ તે ઉપનિષદનું અધ્યયન નિરર્થક બની જાય કારણ કે વેદ ક્રિયાકાંડના અનુષ્ઠાનને ઉપદેશ આપવામાં વ્યસ્ત હેઈ, જ્ઞાનકાંડના ઉપદેશનું શુ પ્રજન રહે ? 37. तदेवं वर्णवदाश्रमाणामपि चतुर्णा प्रत्यक्षोपदेशसिद्धत्वाच्चतुर्थाश्रमिणां च मोक्षाधिगमोपायतत्त्वज्ञानभावनाभ्यासावसरसम्भवात् सोऽयं जरामर्यवादः प्रशंसामात्र पर एवावतिष्ठते । 'जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति च वचनात् जरसा कर्मत्यागानुज्ञानात् स एव चतुर्थाश्रमावसर इति गम्यते । तदुक्तम् - गृहस्थस्तु यदा पश्येद् वलोपलितमात्मनः । अपत्यस्यैव चापत्यं तदाऽरण्य समाश्रयेत् ॥ [मनु अ० ६ श्लो० २] इतरथा हि 'मृत्युनैव च तस्मान्मुच्यते' इत्यवक्ष्यत, न त्वेवमब्रवीत् । तस्माद् वार्धकदशोचितं चतुर्थमाश्रममनुमन्यन्ते । Page #359 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ચોથે આશ્રમ સંભવતે ઈમેક્ષપ્રાપ્તિના ઉપાયને અભ્યાસ સંભવે છે _37. આમ વર્ણની જેમ ચાર આશ્રમે પણ પ્રત્યક્ષપદેશથી સિદ્ધ હેઈ, ચેથા આશ્રમવાળાઓને મેક્ષપ્રાપ્તિના ઉપાયભૂત તત્વજ્ઞાન અને ભાવનાને અભ્યાસને અવસર સંભવતે હે.વાથી આ જરા-મરણુવચન કમ પ્રશંસા માત્ર પર જ રહે છે. વળી, 'જરાને લીધે કે મૃત્યુને લીધે એમાંથી એ મુક્ત થાય છે એ વચન તો જરાને કારણે કમ ત્યાગ કરવાની અનુજ્ઞા આપતું હોવાથી તે (કર્મયાગ) જ ચોથા આશ્રમનો અવસર છે એમ જણાય છે એટલે જ કહ્યું છે કે “ગૃહસ્થ જ્યારે પિતાને કરચલીઓવાળો અને પળિયાંવાળો દેખે અને દીકરાના દીકરાને દેખે ત્યારે તે અરણ્યમાં જઈ સમ્યપણે રહે[મનુસ્મૃતિ ૬ ૨] અન્યથા મૃત્યુથી જ તેમાંથી મુક્ત થાય છે” એમ અહી કહ્યું હતું, પણ તેમ કહ્યું નથી. તેથી, વૃદ્ધાવસ્થાને ઉચિત એવા ચતુર્થ આશ્રમને અનુમતિ આપવામાં આવી છે. 38. તિષ્ઠતુ વા વાધેશા | શૂનોડપ પરિપક્વતાપાયથાશ્રમચતુષ્ટયममनपेक्ष्यैव मोक्षाधिकार आख्यातः । यथोक्तं 'ब्रह्मचर्यादेव प्रव्रजेत्' इति । अत एव द्विविधो ब्रह्मचारी भवति - उपकुर्वाणो नैष्ठिकश्च । तत्रोपकुर्वाणको यो ब्रह्मचर्यमनुभूय गृहस्थाश्रममनुभवति । स चापरिपक्वकषायोऽनुपशान्तरागः । तमेव प्रतीदमुच्यते - अनधीत्य द्विजो वेदाननुत्पाद्य च सन्ततिम् । अनिष्ट्वा चैव यज्ञैश्च मोक्षमिच्छन् व्रजत्यधः ।। [मनु०अ०६श्लो०३७] इति यस्तु परिपक्वकषायः स नैष्ठिक एव ब्रह्मचारी भवति, न गृहस्थाश्रम प्रतिपद्यते । गृहस्थोऽपि परिपक्वकषायो वानप्रस्थाश्रममुल्लङ्घ्य यतित्वेऽधिक्रियते । यथोक्तम् , 'गृहाद् वनाद् वा प्रव्रजेत्' इति । केचित् तु कर्मफलाभिसन्धिरहितस्य कर्तव्यमिति कर्म कुर्वतः क्षीणरागस्यात्मविदो गृहस्थस्यापि मोक्षमाचक्षते । यथाऽऽह याज्ञवल्क्यः न्यायार्जितधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः । શ્રાદ્ધશત્ વેવિદ્યાવિદ્ દક્યોવિમુત્તે પા રૂતિ | तस्माद् ऋणानुबन्धादपवर्गाभाव इत्ययुक्तम् । 38. વૃદ્ધાવસ્થા તે બાજુએ રહે, જુવાન પણ જે તેના કષાયો પરિપકવ થઈ ગયા હોય તે ચાર આશ્રમના ક્રમની અપેક્ષા રાખ્યા વિના જ મોક્ષના અધિકારને પામે છે એમ કહેવામાં આવ્યું છે જેમકે કહ્યુ’ છે કે “બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો જ તે પ્રવજ્યા લે છે.” એટલે જ બ્રહ્મચારી બે પ્રકારનો હોય છે – ઉપકર્વાણું અને ઠિક તેમાં ઉપકણ બ્રહ્મચારી એ છે કે બ્રહ્મચર્યાશ્રમ અનુભવી પછી ગૃહસ્થાશ્રમ અનુભવે છે, અને તેના કષાયે અપકવ હોય છે અને રાગ અનુપશાન્ત હોય છે. તેને અનુલક્ષીને આ કહ્યું છે કે વેદનું અધ્યયન કર્યા વિના, સત્તતિને ઉતપન્ન કર્યા વિના અને યજ્ઞોને કર્યા વિના મોક્ષ તે Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપક્ષભાવના વડે કલેશને નાશ થઈ શકે છે બ્રાહ્મણ અધઃપત પામે છે' [મનુસ્મૃતિ ૬. ૩૭] પરંતુ જેના કષા પરિપકવ હોય છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે ગૃહસ્થ શ્રમ સ્વીકારતો નથી, ગૃહરથ પણ પરિપકવ કષાયવાળો હેય તો વાનપ્રસ્થાશ્રમનું ઉલ્લંઘન કરી સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવાનો અધિકારી છે, જેમકે કહ્યું છે કે “ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમાંથી તે પ્રત્રજ્યા . કર્મફળની ઈચ્છા વિનાના, કર્તવ્ય છે માટે કામ કરનારા, વીતરાગી આત્મજ્ઞ ગૃહસ્થને પણ મેક્ષ થાય છે એમ કેટલાક કહે છે. જેમકે યાજ્ઞવલ્કય કહે છે કે “ન્ય થથી ધન કમાનાર, તત્વજ્ઞાનનિષ્ઠ, અતિથિપ્રિય, શ્રાદ્ધ કરનાર, વેદવિદ્યા જાણનાર ગૃહસ્થ પણ મુક્તિ પામે છે.” તેથી ઋણાનુબંધને કારણે અપવર્ગને અભાવ છે એમ કહેવું યોગ્ય છે. 39. यत्त क्लेशानुबन्धादिति तदप्यनध्यवसायमात्रम् , प्रतिपक्षभावनादिना क्लेशोपशमस्य सुशकत्वात् । यदि हि दोषा नित्या भवेयुः, अनित्यत्वेऽप्याकस्मिका वा, सहेतुत्वेऽपि यद्येषां नित्यो हेतुर्भवेत् , कार्योऽपि वा यद्यसौ न ज्ञायेत, ज्ञातस्य वाऽस्य शमनोपायो यदि न ज्ञायेत, उपायः ज्ञातोऽपि वाऽनुष्ठातुमसौ यदि न शक्येत, तदा क एवैतानुच्छिन्द्यात् ? किन्तु नाकस्मिका न नित्यास्ते न नित्याज्ञातहेतुकाः । नाज्ञातशमनोपाया न चाशक्यप्रतिक्रियाः ॥ न हि दोषाणामात्मस्वरूपवत् नित्यत्वम् , उपजननापायधर्मकत्वेन ग्रहणात् । मिथ्याज्ञानं च प्रसवकारणमेषामवधृतमिति नाकस्मिकत्वमविनाशिहेतुकत्वमज्ञातहेतुकत्वं वा । मिथ्याज्ञानस्य च सम्यग्ज्ञानं प्रतिपक्षः । प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितु शक्यन्ते दोषा इति नाज्ञातप्रतीकारत्वं तेषाम् । उक्तं च केनचित् - सर्वेषां सविपक्षत्वान्निर्हासातिशयाश्रितात् । सात्मीभावात् तदभ्यासाद्धीयेरन्नास्रवाः क्वचित् ॥ इति । (માળવાર્તિા રૂ.૨૨૦] (3). “કલેશાનુબંધને લીધે' એમ તમે જે કહ્યું તે પણ સ્થિર નિશ્ચયરૂપ નથી, કારણ કે પ્રતિપક્ષભાવના વગેરે વડે કલેશને ઉપશમ કરવો સહેલાઈથી શક્ય છે. જે દોષે નિત્ય નિત્ય હોવા છતાં આકસ્મિક હોય, જે દેને ઉત્પાદક હેતુ હોવા છતાં તે હેતુ નિત્ય હોય જે દેષોને ઉપાદક હેતુ કાર્ય (=અનિત્ય) હોવા છતાં એ જ્ઞાત ન થતો હોય; જે તે હેતુ જ્ઞાત હોવા છતાં તેના શમનનો ઉપાય જણાતો ન હોય, જે તેના શમનને ઉપાય જ્ઞાત હોવા છતાં એનું અનુષ્ઠાન શક્ય ન હોય તે કેણ દેને ઉછેદ કરી શકે છે પરંતુ દે આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના ઉત્પાદક હેતુઓ સદા અજ્ઞાત નથી, તેમને શમાવવાને ઉપાય પણ અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશક્ય નથી. જેમ આત્મસ્વરૂપ નિત્ય છે તેમ દોષ નિત્ય નથી કારણ કે તે ઉત્પત્તિ-વિનાશધર્મવાળા ગૃહીત છે, અને મિથ્યાજ્ઞાન એમની ઉત્પત્તિનું કારણ છે એમ નિશ્ચિતપણે જાણ્યું છે, એટલે દોષો આકસ્મિક Page #361 -------------------------------------------------------------------------- ________________ વિષયષદશનથી રાગ શમે છે નથી કે તેમનો હેત અવિનાશી નથી કે અજ્ઞાત નથી. મિથ્યાજ્ઞાનને પ્રતિપક્ષ (=વિરોધી) સમ્યગ જ્ઞાન છે. પ્રતિપક્ષની ભાવના અને અભ્યાસ દ્વારા દોષોનુ સમૂળ ઉમૂલન શકય છે, એટલે દેના પ્રતીકાર અનાત નથી. કોઈ એ કહ્યું છે “આસાને (=રાગ વગેરે દોષોને) પ્રતિપક્ષ હોવાથી પ્રતિપક્ષના ઉત્કર્ષ-અપકર્ષને કારણે આસ્ત્રોને હાસ-અતિશય થાય છે, પ્રતિપક્ષનો અભ્યાસ કરવાથી અને પ્રતિપક્ષ સાથે તન્મય બનવાથી કેઈક ચિત્તમાં આઅવો नाश पाभे छे' [प्रभावाति ३.२२०] 40. विषयदोषदर्शनेन हि तेषु सक्तिलक्षणो रागः शाम्यति यदा ह्येवं चिन्तयति विवेकी - असौ तरलताराक्षी पीनोत्तङ्गघनस्तनी। विलुप्यमाना कान्तारे विहगैरद्य दृश्यते । विभाति बहिरेवास्याः पद्मगन्धनिभं वपुः । अन्तर्मज्जास्थिविणमूत्रमेद:क्रिमिकुलाकुलम् ।। अस्थीनि पित्तमुच्चाराः क्लिनान्यान्त्राणि शोणितम् । इति चर्मपिनद्धं तत् कामिनीत्यभिधीयते ॥ मेदेोग्रन्थी स्तनौ नाम तौ स्वर्णकलशौ कथम् ? । विष्टादृतौ नितम्बे च कोऽयं हेमशिलाभ्रमः ।। मूत्रासृग्द्वारमशुचि छिद्र क्लेदि जुगुप्सितम् । तदेव हि रतिस्थानमहो पुंसां विडम्बना ।। प्रीतियथा निजास्योत्थं लिहतः शोणितं शुनः । शुष्केऽस्थिनि तथा पुंसः स्वधातुस्यन्दिनः स्त्रियाम् ।। व्यात्तानना विवृत्ताक्षी विवर्णा श्वासघुघुरा । कथमद्य न रागाय म्रियमाणा तपस्विनी ।। अहो बत वराकोऽयमकाले तृषित: फणी । प्रसारितमुखोऽस्माकं शोणितं पातुमागतः ॥ किमनेनापराद्धं नः स्वभावो वस्तुनः स्वयम् । स्पृश्यमानो दहत्यग्निरिति कस्मै प्रकुप्यति ।। नानुकूलः प्रिये हेतुः प्रतिकूलो न विप्रिये । स्वकर्मफलमश्नामि कः सुहृत् कश्च मे रिपुः ॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ વિષયદોષદર્શનનું ઉદાહરણ एवमहर्निशं चिन्तयतो नितान्तं मनसः समचित्तता सर्वत्र समुद् भवतीति विलीयन्ते दोषग्रन्थयः । . अत एवोपदिश्यन्ते मोक्षशास्त्रेष्वनेकशः । तस्य तस्योपघाताय तास्ताः प्रत्यूहभावनाः ।। 40. જ્યારે વિવેકી આ પ્રમાણે વિચારે છે ત્યારે વિષયગત દેવોના દર્શનથી વિષયોમાં આસક્તિરૂપ રાગ શમે છે– ચંચળ કીકીઓ ધરાવતી આંખેવાળી, પીન ઉન્નત અને ઘન સ્તનવાળી આ સુંદરી જ ગલમાં આજે પંખીએથી ફાડી ખવાતી દેખાય છે. એનું પદ્મ જેવી સુગંધવાળ શરીર ફિાડી ખાધું હોવાથી] આંતરડાં, મજજા, હાડકાંના ટુકડા, મૂત્ર, મેદ એને કૃમિઓથી ખદબદતું બહાર જ દેખાય છે. હાડકાં, પિત્ત, મળ, મૂત્ર, ભીના પિયાં આંતરડાં, લોહી એ બધું જ્યારે ચામડીથી મઢેલું હોય છે ત્યારે તે કામિની કહેવાય છે. સ્તને ખરેખર માંસની ગાંઠ છે, તે સુવર્ણકલશે કેવી રીતે ? વિષ્ણા ભરેલી કેથળી રૂપ નિતંબમાં આ હેમશિલાને ભ્રમ છે ? મૂત્ર અને લોહીના અશચિ દ્વારરૂપ, સ્ત્રાવથી ભીનું છિદ્ર જુગુપ્સા જન્માવે છે, તે જ રતિનું સ્થાન છે. અહો ! પુરુષોની વિડમ્બના ! જેમ પોતાના જ મોઢામાંથી નીકળતા લેહીને ચાટતા કૂતરાને શુષ્ક હાડકામાં આસક્તિ હોય છે તેમ પિતાના વીર્યને કરતા પુરુષને સ્ત્રીમાં આસક્તિ હોય છે ઉઘાડા મોઢાવાળી, ઘુમરાની આંખોવાળી, ફિકકી પડી ગયેલી, શ્વાસ લેતી વખતે ધ૨૨ ઘ૨રૂ અવાજ કરતી, મરવા પડેલી બિચારી સ્ત્રી આજે કેમ પુરુષને રાગ જન્માવતી નથી ? અહો ! અરે ! અકાળે તરસ્ય થયેલે બિચારો ફણિધર મોં ફાડીને આપણું લેહી પીવા આવ્યો છે. [પણ એમાં) એણે આપણો શો અપરાધ કર્યો ? [કંઈ જ નહિ એ તો વસ્તુને પિતાને સ્વભાવ જ છે કે અનિને અડતાં તે દઝાડે. એટલે માણસ કેના ઉપર ક્રોધ કરે ? સુખનું કારણ અનુ તુ નથી કે દુ:ખનું કારણ પ્રતિકૂળ વસ્તુ નથી. પોતાનાં કરેલાં કર્મના ફળ હું તો ભેગવું છું. મારો મિત્ર કેણું કે મારો દુશમન કે શું ? [કઈ જ નહિ].” આ પ્રમાણે અહનિં વિચારતા માણસના મનમાં નિતાઃ સમતા સર્વત્ર (સર્વ પ્રતિ) ઉદ્દભવે છે, એટલે દોષની ગાંઠે નાશ પામે છે. તેથી જ તે તે દોષના નાશ માટે તે તે પ્રતિપક્ષની ભાવનાઓ મોક્ષશાસ્ત્રમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે 41. ननु च प्रतिपक्षभावनेऽपि न सर्वात्मना दोषपक्षः क्षयमुपयाति निम्बाभ्युपयोगे इव क्रियमाणे कफधातुरिति । नैतदेवं, तत्र निम्बोपयोगवत् तदनुकूलस्यानपानादेरुपयोगदर्शनात् । अपि च - धर्मिलापभयात्तत्र नेष्टः सर्वात्मना क्षयः । कफाधिक्यं तु हन्तव्यं धातुसाम्यस्य सिद्धये ।। इह सर्वात्मनोच्छेद्याः क्लेशा: संसारकारिणः । छेदश्चैकान्ततस्तेषां प्रतिपक्षापसेवनात् ।। Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભાગથી રાગ શમત નથી, વધે છે न च प्रतिपक्षभावनाभ्यासमेकमस्त्रमपास्य तदुपशमे निमित्तान्तरं किमपि क्रमते । 41. શંકાકાર – જેમ લીમડાને ઉપયોગ કરવા છતાં સંપૂર્ણપણે કફધાતુને નાશ થતો નથી તેમ પ્રતિપક્ષની ભાવના કરવા છતાં સંપૂર્ણપણે દેવપક્ષને ક્ષય થતો નથી નયાયિક – ને, એવું નથી. [લીમડાના ઉપગ છતાં કફધાતુને સંપૂર્ણ નાશ થતો નથી] કારણ કે લીમડાના ઉપયોગની જેમ કફધાતુને અનુકૂળ અન્ન પાન વગેરેનો ઉપયોગ પણ દેખ લે છે. વળી, મ ણસરૂપ ધમીના નાશના ભયથી કફને સંપૂર્ણ ક્ષય ઈષ્ટ નથી. ત્રણ ધાતુઓના સામ્યની સિદ્ધિ માટે કફનું આધિજ્ય જ માત્ર હણવું જોઈએ એથી ઉલટું અહી તે સંસારના કારણભૂત કલેશને સંપૂર્ણ નાશ કરવો જોઈએ. અને તેમનો એકાન્તતઃ (=સંપૂર્ણ) નાશ પ્રતિપક્ષની ભાવના કરવાથી થાય છે. પ્રતિપક્ષની ભાવનાના અભ્યાસનું એક અસ્ત્ર અવગણી બાજુએ કરીએ તો બીજુ કોઈ પણ નિમિત્ત કલેશના ઉપશમમાં કામ કરતું નથી 42. ન હિ વિષયામિસ્રાવસ્તદુપમોનેન વિરંસ્થતિ | પથાણું – न जातु कामः कामानामुपभोगेन शाम्यति । વિષા શ્રાવર્મેવ મૂય પ્રવામિવતે [મામા-ગાઢિ૦૮.૨૨] अन्यत्राप्युक्तम् – 'भोगाभ्यासमनु विवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणाम्' इति [યોગમાષ્ય ૨.૫] पाराशर्योऽपि - तृष्णाखनिरगाधेयं दुष्पूरा केन पूर्यते ।। या महद्भिरपि क्षिप्तै : पूरणैरेव खन्यते ।। इति । 42. વિષયતૃષ્ણ વિષયના ઉપભેગથી વિરમતી નથી, જેમકે કહ્યું છે કે “તૃષ્ણ ઇછિત વસ્તુઓના ઉપભોગથી શમતી નથી તે તો હથિી (ઘીથી) જેમ અગ્નિ ખૂબ જ વધે છે તેમ ઉપભેગથી ખૂબ જ વધે છે' મહાભારત આદિ. ૮૫.૧૨]. બીજે પણ કહ્યું છે કે “ભેગના અભ્યાસ પછી રાગ વધે છે, ઈદ્રિયોનું કૌશલ વધે છે' પારાશર્યું પણ કહ્યું છે, “આ તૃષ્ણ રૂ૫ ખાણ અગાધ છે, પૂરવી મુશ્કેલ છે તેને કેણું પૂરે ? તેને પૂરવા માટે તેમાં નાખવામાં આવતી મોટી મોટી વસ્તુઓ વડે જ તે ખેદાય છે, [[રાતી નથી].' 43. तस्मात् प्रतिपक्षभावनैव भगवती भीमकान्तिरन्तःकरणकान्तारे निरन्तरमभिज्वलन्ती दावदहनदीधितिरिव दहति दोषविटपकानिति । तदेवं दोषानुबन्धविध्वंसोपायसम्भवात् न तत्कृतो मोक्षमार्गरोधोऽभिधातव्यः । 43. ભયંકર તેજવાળી, અન્તઃકરણરૂપ જગલમાં નિરન્તર સળગતી ભગવતી પ્રતિપક્ષભાવ જ, જગને બાળી નાખનાર પ્રકાશકિરણની જેમ, દેષરૂપે વૃક્ષોને બાળી નાખે છે. નિષ્કર્થ એ કે આમ દેવાનુબંધના નાશનો ઉપાય સંભવતો હેઈ, દેવાનુબંધને કારણે મેક્ષભાગનો અભાવ છે એમ ન કહેવું જોઈએ. Page #364 -------------------------------------------------------------------------- ________________ ३४७ કલેશશુન્ય આત્માને અનુભવ સૌને છે 44. अत एव केचन चेतनस्य प्रकृत्या निर्मलत्वात् , मलानामागन्तुकत्वात् , . मलनिबर्हणहेतोश्च यथोक्तस्य सम्भवात् , तदाचरणात् तदपाये सति स्वतः सकलपदार्थदर्शनसामर्थ्यस्वभावचित्ततत्त्वावस्थानात् सर्वज्ञत्वसिद्धिमदूरवर्तिनीमेव मन्यन्ते । 44. तेथी ।, येतनतत्व स्पसारथी । निम डाई, भनेआगन्तुडा, भगाना નાસને જણાવ્યા મુજબને હેતુ સંભવતો હોઈ અને તે હેતુને અચરવાથી મળે દૂર થતાં સ્વતઃ સફળ પદાર્થોનું દર્શન કરવાના સામર્થ્ય રૂ૫ સ્વભાવવાળું ‘ચિત્ત’ નામનું ચેતનતત્વ अवस्थान तुड, ससिद्धि नभ । छे सेम 21 (ोरो) भाने छे. 45. यदप्युच्यते 'क्लेशशून्यत्वमात्मना न कदाचिदपि दृष्टम् , अनुबन्धवृत्तित्वात् क्लेशानाम्' इति, तदप्यसत्यम् , सुषुप्तावस्थायामस्पृष्टस्य दोषैरात्मनः प्रत्यहमुपलम्भात् । जाग्रताऽपि काचन तादृशी दशा दृश्यत एव यस्यामसावात्मस्वरूप एवात्मा निर्मलोऽवतिष्ठते । यथोक्तम् 'अहरहर्ब्रह्मलोकं यान्ति' इति । तदलमनेन दोषानुबन्धकथानुबन्धेन । 45. सामान अशशून्य ही ५५ हेभ्यो नयी, २९ , अशाना अनुमन्य - સતત પ્રવાહ – ચાહયા જ કરે છે, એમ જે કહ્યું તે પણ અસત્ય છે કારણ કે સુષુપ્તાવસ્થામાં દોષોથી અસ્કૃષ્ટ આત્માની દરરોજ ઉપલબ્ધિ થાય છે. જાગ્રત અવસ્થાવાળાની પણ કયારેક તેવી દશા થતી દેખાય છે જ, જે દશામાં અમસ્વરૂપમાં જ આ મળરહિત આમા અવસ્થાન કરે છે. જેમકે કહ્યું છે કે “દરરોજ બ્રહ્મલાકમાં તેઓ જાય છે. તો હવે આ દવાનુબંધની કથાના પ્રવાહને પણ અટકાવીએ. 46. यदपि प्रवृत्यनुबन्धादिति, तदपि सूत्रकृता समाहितम् 'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति [न्यायसूत्र ४.१.६४] । दोषेषु बन्धहेतुषु विगलितेषु प्रवृत्तिरपि न देहेन्द्रियादिजन्मने प्रभवतीति । 46. “પ્રવૃત્તિના અનુબંધને લીધે એમ તમે જે પ્રતિપાદન કર્યું તેનું પણ સમાધાન સૂત્રકાર ગૌતમે ‘કલેશરહિત પુરૂષની પ્રવૃત્તિ પુનર્જન્મને માટે નથી' [ન્યાસૂત્ર ૪૧.૬૪] એમ કહી કરી દીધું છે. બંધના કારણભૂત દેવો નાશ પામતાં પ્રવૃત્તિ પણ દેહ, ઇન્દ્રિય, આદિ સંબંધ રૂપ જન્મને ઉત્પન્ન કરવા સમર્થ નથી. 47. ननु दोषक्षयान्मा भूदुत्तरः कर्मसंग्रहः । कथं फलमदत्वा तु प्राक्तनं कर्म शाम्यति ? ॥ अत्र केचिदाहुः - ददत्येव कर्माणि फलं, नादत्वा शाम्यन्ति, तथापि बन्धहेतवो न भवन्ति, यतः शमसन्तोषादिजनितं योगिनः सुखमुत्पाद्य धर्मो विनयति अधर्मश्च शीतातपक्लेशादिद्वारकं दुःखं दत्त्वेति । Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સંચિત કર્મોને નાશ કેવી રીતે થાય છે ? 47. શંકાકાર – દોષને નાશ થવાથી પછીથી કર્મને સંગ્રહ ભલે ન થાઓ, પરંતુ પહેલાંનાં કર્મો ફળ આપ્યા વિના કેવી રીતે નાશ પામે ? તૈયાયિક – અહી કેટલાક કહે છે કે કર્મો ફળ આપે છે જ, ફળ આપ્યા વિના કર્મો નાશ પામતા નથી, તેમ છતાં બંધનું કારણ તેઓ બનતાં નથી, કારણ કે શમ, સન્તોષ આદિથી જનિન સુખ યોગીમાં ઉત્પન્ન કરી ધર્મ નાશ પામશે અને શીત-આતષ દ્વારા દુખ દઈને અધમ નાશ પામશે. 48. नन्वमुष्मात् कर्मण इदं फलं भवतीति कर्मफलानां कार्यकारणभावनियमात् कथमियता कर्मफलोपभोगो भवेदित्यन्यथा तदुपभोगमपरे वर्णयन्ति । योगी हि योगर्द्धिसिद्धया विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सेन्द्रियाणि शरीराणि खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकृदेव सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य इतीथमुपभोगेन कर्मणां क्षयः । 43. શંકાકાર - આ કમમાંથી આ ફળ થાય છે એમ કર્મો અને ફળો વચ્ચે કાયકારણ ભાવનો નિયમ હોવાથી, અ ટલા સમયમાં (=અતિમ એક જન્મમાં બધાં કર્મોનાં ફળનો ઉપભોગ કેવી રીતે થઈ શકે ? યાવિક – એટલે જ તો તેમને ઉપભેગ બીજા બીજી રીતે વર્ણવે છે. પોતે કરેલાં બધાં ઘમરૂપ અને અધર્મરૂપ કર્મોવાળો એશ્વયકાત યોગી યોગની સિદ્ધિને પરિણામે તે કર્મોને ભોગવવાને યોગ્ય સેન્દ્રિય શરીરને તે તે ઉપપત્તિસ્થામાં નિર્માણ કરી તેમ જ મૂક્ત આત્માઓએ ત્યજી દીધેલાં ખંડ અંતઃકરશે ને (=મનને) ગ્રહણ કરી [અન્તિમ જન્મમાં એક વખતે બધાં કર્મોનાં બધાં ફળોને ભોગવી લે છે, એટલે આમ ઉપભોગ વડે કમેને ક્ષય થાય છે. 49. अन्ये त्वाचक्षते-किमनेन भोगायासेन ? अदत्तफलान्येव कर्माणि योगिनो नक्ष्यन्ति । तस्वज्ञानस्यैव भगवतः इयान् प्रभावो यदस्मिन्नुत्पन्ने चिरसञ्चिता ન્યા મર્માળ સદૈવ પ્રશ્યમુપયાતિ | યથા મોળાદ્રપ તેવાં પ્રક્ષય શાસ્ત્રપ્રામण्यादेव तत्वज्ञानादपि तत्प्रक्षयं प्रतिपत्स्यामहे । तथा चाह यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ! । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ।। इति [गीता ४.३७] न चेदं श्रद्धामात्रां, वेदविदामग्रण्या व्यासमुनिनैव समभिधानात् , अवेदार्थ हि नासावभिदधीतेति । 49. પરંતુ બીજાઓ કહે છે કે આ ભેગ કરવાના આયાસથી શું ? યોગીનાં કર્મો કળા આપ્યા વિના જ નાશ પામશે. ભગવાન તત્ત્વજ્ઞાનને જ એટલે પ્રભાવ છે કે તત્ત્વજ્ઞાન ઉત્પન થતાં જ લાંબા વખતથી સંચિત કર્મો એકાએક જ નાશ પામી જાય છે. જેમ Page #366 -------------------------------------------------------------------------- ________________ કર્મોને સંપૂર્ણ નાશ થતો નથી પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે ૩૪૮ ભોગથી સંચિત કર્મોને ક્ષય પણ શાસ્ત્રપ્રામાણ્યથી જ જ્ઞાત થયો છે તેમ તવજ્ઞાનથી સંચિત કર્મોનો નાશ પણ અમે શાસ્ત્રપ્રામાણ્યથી જ જાણીએ છીએ. અને શાસ્ત્રમાં કહ્યું છે હે ! અજુન ! જેમ પ્રજવલિત અગ્નિ ઈધણને બાળીને ભસ્મ કરી નાખે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સવ કમેન બળીને ભસ્મ કરી નાખે છે' ગીતા ૪.૩], આ કેવળ શ્રદ્ધા નથી. કારણ કે વેદના જાણકારોમાં અગ્રણી એવા વ્યાસમુનિએ જ સમ્યફ પ્રકારે કહ્યું છે. જે અથ વેદને સંમત ન હોય તેને તેઓ કહે નહિ 50. तदन्ये न मन्यन्ते । न सर्वात्मना कर्मणां दाहः, किन्तु स्वरूपेण सतामपि सहकारिवैकल्यात् स्वकार्यकरणोदासीनता तेषां भवति भृष्टानामिव बीजानामडकुरकरणकौशलहानिः, यतः सामग्री कार्यस्य जनिका, न केवलं कारकम् । अतो न कर्माण्येव केवलानि फलोपभोगयोग्यशरीरेन्द्रियादिजन्मनिमित्ततामुपयान्ति, किन्तु मिथ्याज्ञानेन दोषैश्च सहितानि । तदुक्तम्-'अविद्यातृष्णे धर्माधर्मी च जन्मकारणम्' તિ - 50. તે મતને કેટલાક માનતા નથી. જ્ઞાનાગ્નિથી કર્મોને સંપૂર્ણ દાહ થતું નથી, પરંતુ સ્વરૂપથી કર્મોની સત્તા હેવા છતાં સહકારીકારની વિકલતાને કારણે પિતાનું કાર્ય કરવામાં કમેં ઉદાસીન બને છે – જેમ ભુંજાયેલાં બીજોનું અંકુરને ઉત્પન્ન કરવાનું કૌશલ નાશ પામે છે તેમ, કારણ કે કારણુસામગ્રી કાર્યની ઉત્પાદક છે, કેવળ કારક કાર્યનું ઉત્પાદક નથી. એટલે કેવળ કર્મો ફલોપભોગગ્ય શરીર, ઈન્દ્રિય વગેરે ઉત્પન્ન કરનારું કારણ નથી પરંતુ મિયાજ્ઞાન અને દેવો સહિતનાં કર્મો કારણ છે. તેથી કહ્યું છે કે અવિદ્યા-તૃષ્ણા અને ધર્મ-અધમ [સાથે મળીને જન્મનું કારણ છે. 51. તરવરિશ્ચ તરવવિરવાદેવ નવા મિથ્યાજ્ઞાનામિ મવતિ | ઢોષાणां तु प्रशमे दर्शित एव क्रमः । तदभावे भवन्तावपि धर्माधर्मी न बन्धाय कल्पेते । न हि स्वकार्यमकुरादि कुसूलवर्तीनि बीजानि जनयितुमुत्सहन्ते । भृष्टबीजानामपि स्वरूपशक्तिरपि तानवं गता । तद्वत् कर्मणां स्वरूपशक्तिशैथिल्यं मा नाम भूत् तथापि कुसूलवर्तिबीजवत् सहकारिवैधुर्यात् कार्यानारम्भ इति । तदिदमुक्तम् 'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति न्यायसूत्र ४.१.६४] । કા, તત્ત્વને જાણતો હોવાને લીધે તત્ત્વજ્ઞાનીને મિથ્યાજ્ઞાનરૂપ અવિધા હોતી નથી. દેશોના પ્રશમને ક્રમ અમે જણાવ્યો છે જ. દોષોને અભાવ થતાં ધર્મ અને અધર્મી =કર્મો) બંધન કરવા સમર્થ નથી. કોઠીમાં રહેલાં બીજો અંકુર આદિ પિતાનાં કાર્યો ઉત્પન્ન કરવા સમર્થ નથી. ભુંજાયેલાં બીજેની પણ સ્વરૂપશક્તિ પાતળી પડી જાય છે - મંદ બની જાય છે. તેની જેમ કર્મોની સ્વરૂપશક્તિ શિથિલ ન થાઓ તેમ છતાં કોઠીમાં રહેલા બીજની કે સહકારી કારથી રહિત હેવાથી, કાર્ય ઉત્પન્ન થતું નથી. કહ્યું છે કે “હીનકલેશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મ માટે નથી' [ન્યાયસૂત્ર ૪.૧.૬૪]. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કર્મોને નાશ થતો ન હોય તે મેક્ષમાં ધમધમને ઉછેદ કહ્યો છે તેનું શું? 52. ननु स्वरूपसत्तायां धर्माधर्मयोः कथमिदमुक्तं 'नवानामात्मगुणानां निमू लोच्छेदोऽपवर्ग:' इति । नैष दोषः, मनःसंयोगवदकिञ्चित्करयोरवस्थानमप्युच्छेदात् न विशिष्यते । उक्तस्यात्मनो विभुत्वादपरिहार्यों मनःसंयोगः । न च तदानीमसौ सन्नपि सुखदुःखज्ञानादिजन्मनि व्याप्रियते । एवं धर्माधर्ना सन्तावपि फलमनाक्षिपन्तौ किं करिष्यत इति फलत उच्छिन्नावेव भवतः । तस्मान्नवानामात्मगुणानामुच्छेदोऽपवर्ग: इत्यविरुद्धम् । एवं प्रवृश्यनुबन्धस्यापि बन्धहेतोरभावात् न दुर्गमोऽपवर्गः । 52, १२ -न्ने घम-अधर्मनी भीनी) स्व३५सत्ता रहता होयता तमे सभ કેમ કહ્યું કે નવ આત્મગુણેને નિમૂલ ઉછેર મોક્ષ છે ? યાયિક – આ દોષ નથી આવતો. મનના સંગની જેમ અકિંચિકર ધર્મ-અધર્મના તાતસો પણ ઉછેદથી કઇ વિશેષ નથી. આત્મ વિભુ હેઈ, મુક્ત આત્માને મનઃસંયોગ અપરિહાર્ય છે મુક્તિમાં મન:યોગ હોવા છતાં સુખ, દુ:ખ, જ્ઞાન આદિને ઉત્પન્ન કરવામાં તેને વ્યાપાર નથી. તેવી જ રીતે ધર્મ - અધમ હોવા છતાં ફળ ન દેતા તેઓ શું કરશે ? કંઇ જ નહિ]. એટલે ફલતઃ તેઓ ઉછિન્ન જ છે. તેથી આત્માના નવ ગુણોને ઉછેદ અપવર્ગ છે એમાં કે વિરોધ નથી. આમ પ્રવૃજ્યનુબંધ રૂ૫ બંધના હેતુને અભાવ હેવાથી અપવર્ગ દુર્ગમ નથી. 53. अपरे पुनराहुः- कर्मफलानां शास्त्रतः कार्यकारणभावनियमावगतेः शमसन्तोषशीतातपादिद्वारकसुखदुःखमात्रोपपादनेन कर्मपरिक्षयानुपपत्तेः, योगर्या च दीर्घकालावधिसुखदुःखोपभोगस्य सकृदेव सम्पादयितुमशक्यत्वात् , ज्ञानाग्निना च दाहे तत्कर्मोपदेशिवैदिकवचनसार्थानर्थक्यप्रसङ्गात्, अदत्तफलस्य कर्मणोऽनुपरमात्, अवस्थानपक्षे चिरमप्युषित्वा कुसूलावस्थितबीजवत् कालान्तरेणापि तत्फलाक्षेपप्रसङ्गात्, अवश्य स्वफलोपभोगद्वारक एव कर्मक्षयो वाच्यः, न चानिर्मोक्ष आशङ्कनीयः, चिरादपि तसिद्धिसम्भवात् । तथा च मुमुक्षुर्नित्यनैमित्तिकं कर्मावश्यमनुतिष्ठेत्, अननुतिष्ठन् प्रत्यवेयादिति तत्कुतोऽस्य बन्ध: स्यात् ? काम्यं निषिद्धं च कर्म स्वर्गनरककारि विस्पष्टमेव बन्धसाधनमिति तत्परिहरेदेवेत्येवं तावदुत्तरोऽस्य न कर्मसञ्चयः प्रवतते । तदाह नित्यनैमित्तिके कुर्यात् प्रत्यवायजिहासया । मोक्षार्थी न प्रवर्तेत तत्र काम्यनिषिद्धयोः ।। इति [श्लोक० वा०संबन्धा० ११०१ प्राक्तनस्य तु कर्मसञ्चयस्य भोगादेव क्षयः । आत्मविदश्च मुमुक्षोरयमनु Page #368 -------------------------------------------------------------------------- ________________ સંચિત કર્મોનો નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત ૩૫૧ ष्ठानक्रमो भवति, नेतरस्येति स एवेत्थमपवयेतेति । आह च आत्मज्ञे चैतदस्तीति तज्ज्ञानमुपयुज्यते । तत्र ज्ञातात्मतत्त्वानां भोगात् पूर्व क्रियाक्षये ॥ उत्तरप्रचयासत्त्वाद्देहो नोत्पद्यते पुनः । [श्लोकवा० संबन्धा. १११, १०८] 53. વળી બીજાઓ (મીમાંસકો) કહે છે કે શાસ્ત્રમાંથી કર્મો અને ફળોને કાર્યકારણ ભાવનિયમ જાર્યો હોવાથી શમ-સંતોષ આદિ દ્વારા સુખ અને શીત-આપ આદિ દ્વારા દુ:ખને જ માત્ર ખુલાસો થાય છે પણ તેનાથી કર્મના ક્ષયને ખુલાસો થતો ન હોવાથી, અને યોગની અદ્ધિ વડે દીર્ઘ કાલની અવધિમાં ભોગવી શકાય એવાં સુખ દુખ ભોગ એક સાથે જ કરી નાખવો અશકય હેવાથી, જ્ઞાનાગ્નિ વડે કર્મોને દ હ માનતાં તે કર્મોને ઉપદેશ નાં વેદનાં વચનોના આનWયની આપત્તિ આવી પડતી હોવાથી ફળ આપ્યા વિના કમને નાશ થતો ન હોવાથી, કર્મોના અવસ્થાનના પક્ષમાં લાંબા સમય સુધી સત્તામાં રહી કેઠીમાં રહેલા બીજની જેમ કાલાન્તરે પણ ફળ આપવાની આપત્તિ આવતી હોવાથી, કમના ફળના ઉપભાગ દ્વારા જ કર્મનો ક્ષય કહે જોઈએ; અને મોક્ષના અભાવ કે અસભ. વની શંકા ન કરવી જોઈએ કારણ કે લાંબા સમયે પણ મોક્ષની સિદ્ધિ સંભવે છે અને મુમુક્ષુએ નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જોઈએ, ન કરે તે વિદન આવે, એટલે આ કર્મો કરવાથી એને બંધ ક્યાંથી થાય ? કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો કમથી સ્વર્ગ અને નરક આપે છે અર્થાત તે તદ્દન સ્પષ્ટપણે બંધનું કારણ છે, એટલે મુમુક્ષ તેમને પરિત્યાગ કરે; આમ ત્યાર પછી કમને સંચય તેને તે નથી. તેથી કહ્યું છે કે, “મુમક્ષએ વિદનેને દૂર કરવાની ઈચ્છાથી નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં જોઈએ, અને કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો ન કરવાં જોઇએ' [કાતિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૦]. પૂર્વે સંચિત કરેલાં કર્મોને ક્ષય ભેગથી જ થાય છે આત્મજ્ઞ મુમક્ષની બાબતમાં જ અનુષ્ઠાનને આ ક્રમ હોય છે, બીજાની બાબતમાં હોતા નથી, એટલે તે જ આ પ્રમ ણે મુક્તિ પામે; અને કહ્યું પણ છે કે “આત્મજ્ઞની બાબતમાં આ ( =પૂર્વે સંચિત કર્મોને ક્ષય) છે, એટલે એમાં આત્મજ્ઞાન ઉપયોગી છે. ત્યાં આત્મતત્વના જ્ઞાતાઓનાં પૂર્વકર્મો (ન્સચિત કર્મો) ભોગથી નાશ પામવાથી અને હવે પછી તેમનાં નવાં કર્મોને સંચય ન થતો હોવાથી ફરીથી હની ઉત્પત્તિ થતી નથી” [શ્લોકવાર્તિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧, ૧૦ ૮૩. 54. ननु नित्यकर्मानुष्ठानपक्षे नास्त्येव मोक्षः। यान्येव हि नित्यानि दर्शपौर्णमासादिकर्माणि 'यावज्जीवं दर्शपौर्णमासाभ्यां यजेत' इत्यादिचोदनोपदिष्टानि तान्येव फलवन्ति श्रयन्ते इति काम्यान्यपि भवितुमर्हन्ति, 'दर्शपौर्णमासाभ्यां स्वर्गकामो यजेत', 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति । 54 શંકાકાર – મુમુક્ષુએ નિત્ય કર્મો કરવાં જોઈએ એ પક્ષમાં મેક્ષ સંભવતો નથી જ. “જ્યાં સુધી જીવે ત્યાં સુધી દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે' ઇત્યાદિ વેદના વિધિવાથી Page #369 -------------------------------------------------------------------------- ________________ પર નિત્યકર્મ અને ગ્રામ્યક્રમ'નો ભેદ ઉપદેશવામાં આવેલાં જે દૃ, પૂણ્માસ વગરે નિત્ય કર્મો છે તે શ્રુતિમાં ફળવાળાં જણાવાયાં છે, એટલે તેઓ સાથે સાથે કામ્ય કર્યાં પણ બનવાને પાત્ર છે. તેમને ફળવાળાં જણાવતાં શ્રતિવાકયેા - ‘સ્વ'ની કામનાવાળા દશ' અને પૂર્ણ માસ યજ્ઞા કરે', 'સ્વ'ની કામનાવાળે અગ્નિહોત્ર હેમ કરે', - 55. न, फलाभिसन्धानपूर्वकत्वेनाप्रयोगात् । यथाऽऽहप्रार्थ्यमानं फलं ज्ञातं नानिच्छोस्तद् भविष्यति । इति [ श्लो० वा० संबन्धा० १११] सोऽयं प्रवृत्तौ विशेषः । प्रयोगेऽपि विशेषः । काम्यं कर्म सर्वाङ्गोपसंहारेण प्रयुज्यमानं फलसाधनमिति न यथाशक्ति यथा तथा प्रयोक्तव्यमिति । नित्यस्य कर्मणोऽकरणात् प्रत्यवाय इति यथाशक्त्यपि तत् प्रयोक्तव्यम्, अननुष्ठितात् यादक् तादृक् अनुष्ठितश्रेयः प्रत्यवायपरिहारोपपत्तेः । काम्ये तु सर्वाण्यङ्गानि यद्यसावुपसंहर्तुं न शक्नुयात् मा प्रवर्तिष्ट, न हि अप्रवर्तमानः प्रत्यवेद । एवं च तदेव दर्शपौर्णमासादिकर्म ' यावज्जीवम्' इति चोदनयोपदिष्ट नित्यं सत् तत्फलानभिसन्धानात् प्रयुक्तं न बन्धाय कल्पते । I 55. भीमांस ના, એવું નથી, કારણ કે મેાક્ષાથી ક્ષની ઈચ્છાપૂર્વક નિત્ય કર્મો કરતા નથી. અને કહ્યું પળ્યુ છે કે જેની ઇચ્છા કરવામાં આવે છે તેને ફળ જાવમાં આવે છે. જે ઇચ્છા કરતા નથી તેને ફ્ળ મળશે નહિ' [લેકવાતિક, સબધાક્ષેપપરિહાર ૧૧૧]. પ્રવૃત્તિમાં જે આ વિશેષતા છે તે કહી પ્રયાગમાં પણ વિશેષતા છે. કામ્ય કમ' જો સર્વાંગાપસંહારથી (=બધાં જ અંગને ભેગાં કરી યેાજીતે) કરવામાં આવે તે ફળને સાધી આપે છે, એટલે યથાશક્તિ જેમ તેમ તેને કરવું ન જોઇએ. નિત્ય કર્માંતે ન કરવાથી વિઘ્ન આવે છે, એટલે શક્તિ પ્રમાણે પણ તેને કરવુ` જોઇએ; તેને ન કરવા કરતાં જેવું તેવું શક્તિ પ્રમાણે કરવું સારું કારણ કે તેનાથી વિઘ્નનેા પરિદ્વાર ઘટે છે પર ંતુ કામ્ય કમની બાબતમાં જો બધાં અંગેને ભેગાં કરી ચે.જવા શક્તિમાન ન હેા તે। કામ્ય ક્રમને કરે નહિ કારણ કે કામ્ય કમ ન કરેા તે વિઘ્ન આવે એવું નથી. વળી, ‘જ્યાં સુધી જીવે ત્યાં સુધી એવેદન! વિધિવ.કયથી ઉપદેઢાયેલુ' તે જ દ-પૂર્ણ માસ આદિ કર્મ નિત્ય હોતાં, ફળની ઇચ્છા ન હોવાને કારણે, કરાય તે બંધ કરવા સમર્થ નથી. 56. क्व सा स्वर्गसाधनशक्तिरस्य गतेति चेत्, न वयं कर्मणां शक्तिमशक्ति वा प्रत्यक्षतः पश्यामः । शात्रैकशरणास्तु श्रोत्रिया वयम् । चोदनैव धर्मे प्रमाणमिति नः कुलव्रतमेतत् । सा च चोदनैकत्र कामिनमधिकारिणमाश्रित्य प्रवृत्ता । तदधिकारश्च फलनिवृत्तेर्विना न स्यादिति फलपर्यन्ततां प्रतिपद्यते । अन्यत्र तु यावत्पदोपबद्ध जीवनपदार्थावच्छिन्नाधिकारिलाभेन प्रवर्तमाना न फलाय भवति । अक्रियमाणे तु शास्त्रार्थे प्रत्यवायो भवति, अधिकृतेन सता शास्त्रार्थस्त्यक्त इति । Page #370 -------------------------------------------------------------------------- ________________ નિત્યકમ અને કામકર્મને ભેદ काम्ये त्वनुत्पन्नकामोऽधिकृत एव न भवति इति नाधिकृतेन सता विधिस्त्यक्त इति न प्रत्यवतीति । उपक्रम्य त्वन्तराले त्यक्तुं न लभ्यत एव । वीतायां फलेच्छायामवाप्ते वा फले तत्कर्मसमापनमवश्यकर्तव्यमेव । अलं शास्त्रान्तरगर्मेण भूयसा कथाविस्तरेण । 56, શંકાકાર – તેની સ્વર્ગ સાધી આપવાની શકિત કયાં ગઈ ? મીમાંસક – અમે કમની શકિત કે અશકિતને પ્રત્યક્ષ દેખતા નથી. અમે તે શાસ્ત્રનું (=વેદનું) જ એકમાત્ર શરણ લેનારા શ્રેત્રિયે છીએ ધર્મની બાબતમાં વેદ જ પ્રમાણ છે એમ માનવાનું અમારું આ કુલવત છે. અને તે વેદ એક ઠેકાણે ફળની કામનાવાળા અધિકારીને અનુલક્ષી પ્રવૃત્ત થાય છે અને તે અધિકાર ફળની પૂર્ણતા થયા વિના ન બને એટલે તે અધિકાર ફળ પૂર્ણ થાય ત્યાં સુધીની અવધિનું પ્રતિપાદન કરે છે. જ્યારે અન્ય ઠેકાણે તે વેદ “યાવત (જ્યાં સુધી)' પદથી સદ્ધ જીવન' પદના અથથી અવચ્છિન્ન (=મર્યાલીકૃત =વિશિષ્ટ) અધિકારીના લાભથી પ્રવૃત્ત થતો ફળને માટે સમર્થ નથી; શાસ્ત્ર વડે આદિષ્ટ અર્થને ( કમને ન કરાતાં વિન આવે છે કારણ કે અધિકૃત હોવા છતાં શાસ્ત્ર વડે આદિષ્ટ અથને તેણે ત્યાગ કર્યો. પરંતુ કામ્ય કર્મની બાબતમાં તે કામનારહિત પુરૂષ અધિકૃત જ બનતો નથી, એટલે તે કામનારહિત પુરુષની બાબતમાં અધિકૃત હોવા છતાં તેણે વિધિને ત્યાગ કર્યો એવું નથી, તેથી તે વિન પામતો નથી. કર્મ શરૂ કરી અધવચ્ચે છોડવું પ્રાપ્ત થતું જ નથી. લેચ્છાથી કમ શરૂ કર્યા પછી લેછા દૂર થઈ જાય કે ફળ મળી જાય તે પણ તે કર્મને પૂરું કરવું જોઈએ જ, [જે અધવચ્ચે છોડી દેવામાં આવે તે શિષ્યો નિંદા કરે]. નૈયાયિક – શાસ્ત્રાન્તરની ( મીમાંસાશાસ્ત્રની) ગર્ભરૂ૫ કથાને વધુ પડતો વિસ્તાર કર રહેવા દઈએ 57. સર્વથા મુહૂર્ત નિયનૈમિત્તિ દ્વિતિ | નનુ મોત પ્રત્તિનकर्मक्षयपक्षे दीर्घकालापेक्षणात् अप्रत्यासन्न इव मोक्षो लक्ष्यते । किं त्वया ज्ञातमधुनैव हुंकृत्या निर्विलम्बमेव मोक्षमाप्नुयादिति। न खलु सुलभोऽयं पुरुषार्थः । किं न श्रुतमिदमायुष्मता व्यासवचनम् 'अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्' इति [गीता ६.४५] ज्ञानाग्निदाहवचनं तु ज्ञानप्रशंसार्थमेव, सोऽयं ज्ञानकर्मसमुच्चयान्मोक्ष उच्यते રૃતિ | 57. મીમાંસક – બધી રીતે એ સારું કહેવાયું છે કે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ કરવાં જોઈએ. શંકાકાર – મોક્ષાથીનાં સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ પક્ષમાં ડીલ કાલની અપેક્ષા હેઇ, મેક્ષ જાણે ઘણો દૂર હોય એવું જણાય છે. ૨૪. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મીમાંસક મતમાં મેક્ષ દુર્લભ જ્ઞાનર્મસમુચ્ચયવાદી – શું તમે એમ જાણ્યું છે કે અત્યારે જ “હુંકૃતિમંત્રથી વિલંબ વિના જ મોક્ષ મળે ? આ મોક્ષપુરુષાર્થ ખરેખર સુલભ નથી. શું આપે વ્યાસનું આ વચન સાંભળ્યું નથી કે અનેક જન્મથી સિદ્ધ બની પછી તે મોક્ષ પામે છે” (ગીતા ૪. ૬૫]. જ્ઞાનાગ્નિથી કમ દહનની વાત તે જ્ઞાનની પ્રશંસા માટે જ છે તેથી આ મોક્ષ જ્ઞાનકર્મને સમુચ્ચયથી જ થાય છે એમ કહેવાય છે. 58. ગત્રામથીયો , ન હુ કોમનદ્વાર શર્મળાં રિક્ષ: નમશતૈરવિ રાઝિય: / હરત હિં– एकमेवेदृशं कर्म कर्तुमापतति क्वचित् । जन्मायुःशतेनापि यत्फलं भुज्यते न वा ॥ देहैस्तत्कर्मभोगाथै : कर्मान्यन्न करिष्यते । बन्धसाधनमित्येषा दुराशैव तपस्विनाम् ॥ तदीदृशमेनं मोक्षपथमुपदिशद्भिर्याज्ञिकैर्मोक्षापेक्षणमनक्षरमुपदिष्टं भवतीति । तस्मात् पूर्वोक्तनीत्यैव कर्मणां बन्धहेतुत्वमपाकरणीयम् । 58. નૈયાયિક – અને ઉત્તર અમે આપીએ છીએ. ફળના ઉપભાગ દ્વારા અમને ક્ષય કરડે જન્મ પણ થવે શક્ય નથી. કહ્યું છે કે કોઈક વાર એક જ એવું કામ કરવાનું આવી પડે છે કે જેનું ફળ સેંકડે જન્મના આયુષોથી ભગવાય અથવા સેંકડો જન્મના આયુષથી પણ ન ભોગવાય તે કર્મોને ભોગ કરવા માટેના શરીર વડે બંધના કારણભૂત બીજ' કમ કરાશે નહિ એ તે બિચારાઓની દરાશા જ છે. આવો આ મોક્ષમાર્ગ ઉપદેશતા યાજ્ઞિકોએ (=ભાદોએ) મોક્ષની ઉપેક્ષાનો અક્ષર ઉપદેશ આપે છે. તેથી તે પૂર્વોક્તા રીતે જ કર્મોની બંધહેતતા દૂર કરવી જોઈએ. 59. Rનું પૂરતુષ્ટપેડ ટેપ કw: | ન, ચતુર્થપક્ષ નિરવઘવાત ! सहकारिवैकल्यात् कुसूलावस्थितबीजवत् कर्मणामनारम्भकत्वे सति न कश्चिद्दोषः । एष एव च तेषां दाही यत् कार्यानारम्भकत्वम् ।। 59. શંકાકાર – તમે તે ચારે પક્ષમાં દોષ દર્શાવ્યો છે. તૈયાયિક – ના, કારણ કે ચોથે પક્ષ નિર્દોષ છે. સહકારીવૈકલ્યને કારણે કેઠીમાં રહેલા બીની જેમ કર્મો કળજનક ન હોવાથી કોઈ દેષ આવતો નથી. આ જ તે દાહ છે જે કર્મોનું લાજનકત્વ છે. 60. नन्वविनष्टस्वरूपाणि कुसूलबीजवदेव कदाचिदारप्स्यन्ते कार्यम् । तस्माद् वरमुच्छिद्यन्तामेव । किमिदानीं नित्यमात्मानमप्युच्छेत्तु यतामहे ? स हि पुरा भोक्ताऽभूदिति मुक्तोऽपि पुनर्भाक्तृतां प्रतिपद्यतेति वरमुच्छिद्यन्तामेव । 60. શંકાકાર – સ્વરૂપ વિનષ્ટ ન થયું હોવાથી કઠીના બીની જેમ કએં લાંબા સમયે કાર્ય (ફળ) ઉત્પન્ન કરશે માટે વધુ સારુ તો એ છે કે તેઓ ઉછે? જ પામે. Page #372 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકમસમુચ્યવાદ પણ યોગ્ય નથી ૫૫ નવાયક તમારી તક અનુસાર, મોક્ષ માટે પ્રયત્ન કરતા] અમે શું નિત્ય આત્માને પણ ઉછેદ કરવા માટે પ્રયત્ન કરીએ ? [તમારા ત અનુસાર તે] તે આત્મા પહેલાં ભક્તા હતા એટલે મુક્ત થયેલ આત્મા પણ ફરીથી ભક્તાપણું પામે એ ભયે તેને પણ ઉચ્છેદ જ થાય એ વધુ સારું. 61. सामग्रयभावात् कथं भोक्तृतां गच्छेदिति चेत् कर्माण्यपि सहकार्यभावात् कथं कार्यमारभेरन् ? न च कर्मणां बन्धकारणे रागादयो न सहकारिण इति वक्तुं शक्यते, 'वीतरागस्य जन्मादर्शनात्' इत्यसकृदुक्तत्वात् न्यायसूत्र ३.१.२४] । तस्मादयमेव सूत्रकारोपदिष्टः पन्थाः पेशल:-'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेશક્ય' ફેતિ [ગ્યાયસૂત્ર છે.. ૬૪] | 61. શંકાકાર – સામગ્રીના અભાવમાં તે ફરીથી કેવી રીતે ભોક્તા બને ? નિયાયિક – કમેં પણ સહકારીના અભાવમાં કેવી રીતે કાર્યને(=ફળને) ઉત્પન્ન કરે 9 ક બંધ કરે છે એમાં રાગ વગેરે સહકારીકાર નથી એમ કહેવું શક્ય નથી, કારણ કે વીતરાગને જન્મ થતે દેખ્યો ન હોવાથી” ન્યાયસૂત્ર ૩ ૧.૨૪] એમ અનેક વાર કહ્યું છે. તેથી સૂત્રકાર ગૌતમે ઉપદેશેલે આ માગ જ સારે છે કે “હીનકોશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મને ઉત્પન્ન કરવા સમર્થ નથી ન્યાયસૂત્ર ૪.૧.૬૪]. 62. વેમુદતે “જ્ઞાનર્મસમુત્તરામોલ તિ, તટોટું વગ્યમ્कर्मणां कीदृशो मोक्ष प्रत्यङ्गभावः ? न हि कर्मसाध्यो मोक्षः, स्वर्गादिवदनित्यत्वप्रसङ्गात् । अपि चात्मैव स्वरूपावस्थितो मोक्ष इत्युच्यते । न चात्मस्वरूपं कर्मसाध्यम् , अनादिनिधनत्वेन सिद्धत्वात् । 62. અને જ્ઞાન–કમના સમુચ્ચયથી મેલ થાય છે એમ જે કહ્યું તેની બાબતમાં એ જણાવવું જરૂરી છે કે કમૅનિ મોક્ષ પ્રત્યે કેવો અંગભાવ છે ? મેક્ષ કમ સાધ્ય નથી, કારણ કે તેમ માનતાં મોક્ષ પણ સ્વર્ગ વગેરેની જેમ અનિત્ય બની જવાની આપતિ આવે. વળી, સ્વરૂપમાં અવસ્થાન પામેલે આત્મા જ મોક્ષ છે એમ કહેવાય છે, અને આત્મસ્વરૂપ કમસાધ્ય નથી કારણ કે તે અનાદિનિધનરૂપે સિદ્ધ છે. 63. ननु नित्यकर्माननुष्ठाने प्रत्यवेयादिति तद्द्वारकबन्धपरिहारोपायत्वात् कर्मापि मोक्षाङ्गं स्यात् । न, संन्यासविधानस्य प्रत्यक्षोपदेशादित्युक्तत्वात् । अपरिपक्ककषायाणां शनैः शनैस्तत्परिपाकौपयिकत्वेन कर्मानुष्ठानं पारम्पर्येणापवर्गोपाय इति तु बाढमभ्युपगम्यते । यथाऽऽह मनु: महायज्ञैश्च यज्ञैश्च ब्राह्मीयं क्रियते तनुः । इति [२. ३८] । अध्यात्मविदश्च ज्ञानकाण्डौपयिकमेव क्रियाकाण्डं मन्यन्ते । साक्षात् तु Page #373 -------------------------------------------------------------------------- ________________ પક તત્ત્વજ્ઞાન મેક્ષનું સાક્ષાત્ કારણ છે અને કમ પરંપરાથી કારણ છે कर्मसाध्येऽपवर्गे स्वर्गवदपायित्वप्रसङ्गात्, कृतकस्य सर्वस्यानित्यत्वात् । तस्मात् तत्वज्ञानमेव मोक्षोपाय इत्युक्तम् । 63. મીમાંસક – નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરે તે વિન આવે, એટલે તે દ્વારા =વિક્તવારણ દ્વારા) નિત્ય કર્મ બંધના પરિહારને ઉપાય હોઈ મોક્ષનું અંગ બને. નિયાયિક – ના, કારણ કે સંન્યાસવિધાનને પ્રત્યક્ષ ઉપદેશ છે એમ અમે કહ્યું છે જ. જેમના કષા પરિપકવ થયા નથી તેમના કષાયે ધીમે ધીમે પરિપાક પામે તેમાં કમનુષ્ઠાન ઉપાયભૂત હોઈ, પરંપરાથી કર્મ અપવગનું કારણ છે એ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ; જેમકે મનુએ કહ્યું છે કે 'મહાયજ્ઞોથી અને યજ્ઞોથી આ શરીરને બ્રહ્મપ્રાપ્તિયોગ્ય કરવામાં આવે છે. [મનુસ્મૃતિ ૨.૩૮]. અધ્યાત્મવિદા કર્મકાંડને જ્ઞાનકાંડને ઉપાય જ માને છે. જે મોક્ષનું સાક્ષાત કારણ કમ માનીએ તે સ્વર્ગની જેમ મોક્ષનાં નાશની આપત્તિ આવે, કારણ કે કૃતક બધું અનિત્ય હોય છે. તેથી તત્ત્વજ્ઞાન જ મેક્ષને ઉપાય છે એમ કહ્યું છે. 64. यदपि यमनियमादिसाध्यज्ञानाङ्गभूतं कर्मजातं, तदपि तदङ्गतां गच्छन्न वार्यते । तत्कार्यत्वेऽपि यावद्गुणप्रध्वंसाभावस्वभावत्वाद् मोक्षस्य न क्षयित्वं स्वर्गवत्, अन्यस्तु न मोक्ष इत्युक्तम् । तत्पूर्वोक्तप्रक्रमेणापवर्ग प्राप्तेस्तत्त्वज्ञानमेवाभ्युपायः । कर्म त्वङ्गं तत्र शौचादि किश्चित् किञ्चित्तत्स्यादात्मसंस्कारपूर्वम् ॥ 64. યમ, નિયમ, વગેરેથી સાધ્ય તત્ત્વજ્ઞાનના અંગભૂત જે સઘળાં કર્મે છે તેમને પણ મોક્ષના અંગ બનતાં કેણ રોકી શકે ? મોક્ષ [પરંપરાથી] કર્મનું કાર્ય હોવા છતાં આત્માના જેટલા વિશેષ ગુણે છે તે બધાના પ્રવ્રુસાભાવરૂપ મોક્ષ હોઈ મોક્ષ સ્વર્ગની જમ ક્ષય પામતો નથી, અને બીજે કઈ મોક્ષ નથી, એમ અમે કહ્યું છે. તેથી પહેલાં જણાવી ગયા એ ક્રમે અપવર્ગ પ્રાપ્ત થતું હોવાથી તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે, શોચ આદિ કર્મ તે મોક્ષનું ગૌણ (અર્થાત પરંપરાથી) કારણ છે – જે આત્માને કંઈક કંઈક સંસ્કાર કરીને આત્મામાં મોક્ષપ્રાપ્તિ માટેની કંઈક કંઈક યોગ્યતા જન્માવીને) મોક્ષનું કારણ બને છે. 65. ગાદ–તરવજ્ઞાનમાની ચિયતાI વૈષā તપવા #પ | कुतो वा तस्य निःश्रेयससाधनत्वमवगतमिति । नन्वात्मज्ञानमपवर्गहेतुरिति बहुशः कथितमेवैतदिति कोऽयं प्रश्नः ? 65. શંકાકાર – હવે તત્ત્વજ્ઞાનનો વિચાર કરો. કયા વિષયનું તત્વજ્ઞાન મેક્ષપ્રાપ્ત કરાવવા સમર્થ છે ? તે મોક્ષનું સાધન છે એ શેમાંથી જાણ્યું ? Page #374 -------------------------------------------------------------------------- ________________ કયા વિષયનું તત્ત્વજ્ઞાન મેક્ષનું કારણ છે ? ५७ યાયિક – આત્મજ્ઞાન મેક્ષનું કારણ છે એમ અમે ઘણી વાર કહ્યું જ છે, એટલે सा प्रश्न व ? 66. न, विप्रतिपत्तेः । विप्रवदन्ते ह्यत्र वादिनः । एक एवायमविद्यापरिकल्पितजीवात्मपरमात्मविभागः । परमात्मतत्त्वज्ञानादविद्यापाये मोक्ष इति ब्रह्मवादिनः । शब्दाद्वैतनिश्चयादिति वैयाकरणाः । विज्ञानाद्वैतदर्शनादिति शाक्यभिक्षवः । प्रकृतिपुरुषविवेकविज्ञानादिति पारमर्षाः । ईश्वरप्राणिधानादिति चान्ये । तदेवं कस्मै तत्त्वज्ञानाय स्पृहयन्तु मुमुक्षव इति वाच्यम् । उच्यते । भिन्नास्तावदात्मान इति गृह्यतामात्मज्ञानमेव च निःश्रेयसाङ्गमिति । 66. A२ - ना, भतमे पायी ॥ प्रश्न ध्य छे. पाहाये। मा पामतमा જતા જતા મત આપે છે. એક મત આ છે - જીવાત્મા અને પરમાત્માને ભેદ અવિદ્યાએ ઊભો કર્યો છે; પરમાત્માનું તત્ત્વજ્ઞાન થવાથી વિદ્યા દૂર થતાં મોક્ષ થાય છે એમ બ્રહ્મવાદીઓ કહે છે. શબ્દાતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણ કહે છે. વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષુઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું (=ભેદનું) જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રાણિધાનથી મોક્ષ થાય છે એમ બીજાએ (કપાતંજલે) કહે છે. તો આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષુએ ઈરછા કરે એ તમારે જણાવવું જોઈએ. યાયિક – અમે જણાવીએ છીએ. આત્માઓ જુદા જુદા અનેક છે એમ રહે અને આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ગ્રહે. 67. यत्त कुतस्तस्य निःश्रेयससाधनत्वमवगतमिति, अक्षपादवचनादिति ब्रमः । अक्षपादस्तावदिदमुपदिष्टवान् 'आत्मज्ञानान्निःश्रेयसाधिगमः' इति । न च निष्प्रमाणकमर्थमेष ऋषिरुपदिशति इति भवितव्यमत्र प्रमाणेन । तत्तु वैदिकविधिवाक्यम् 'आत्मा ज्ञातव्यः' इति । स एष तावन्न निरधिकारो विधिः । अधिकाररहितस्य च विधेः प्रयोगयोग्यत्वाभावादधिकारान्वेषणमुपक्रमणीयम् । परप्रकरणपरिपठनविरहाच्च नास्य समिदादिविधिवत् प्रधानाधिकारनिवेशित्वम् । अतो विश्वजिदधिकरणन्यायेन स्वर्गकाममधिकारिणमिह यावदुपादातुमध्यवस्यामस्तावदेव 'न स पुनरावर्तते' इत्यर्थवादसमर्पितेयमपुनरावृत्तिरेव हृदयपथमवतरति, रात्रिसत्र इव प्रतिष्ठेति, तामेवास्य फलत्वेन प्रतिपद्यामहे । सा चेय साध्यमानाऽपि रूपादेव हि शाश्वती । चकास्त्यपुनरावृत्तिर्न स्वर्गवदपायिनी ।। 67. આત્મજ્ઞાન મેક્ષનું કારણ છે એ કયાંથી જાણયું એ પ્રશ્ન તમે પૂળ્યો તેના Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આત્મજ્ઞાન મોક્ષનું કારણ છે એ ન્યાયમત ઉત્તરમાં જણાવવાનું કે અક્ષપાદનાં વચનમાંથી. અક્ષપાદે આ પ્રમાણે ઉપદેશ આપે છે – “આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧.૧]. આ ઋષિએ નિષ્કમાણુક અર્થને ઉપદેશ આપ્યો છે એવું નથી, એટલે એમાં પ્રમાણ હોવું જોઈએ. તે પ્રમાણ છે વદિક વિધિવાકય – “અમાને જાણ જોઈએ. આ વિધિ અધિકાર વિનાની હોય નહિ કારણ કે અધિકાર વિનાની વિધિ પ્રયોગગ્ય હોતી નથી. તેથી આ વિધિના અધિકારને શાધવાનું શરૂ કરવું જોઈએ. પરપ્રકરણમાં આ વિધિનું પરિપઠન ન હોઈ, સમિધાદિ વિધિની જેમ પ્રધાન અધિકારમાં તેને સમાવેશ થતો નથી. એટલે વિવજિત - અધિકરણન્યાયે સ્વગકામ અધિકારીને જેવો અહીં ગ્રહણ કરવાને અમે નિર્ણય કરીએ છીએ તેવી જ “તે ફરી જન્મતો નથી' એ અર્થવાદે આપેલી અપુનરાવૃત્તિ જ મનમાં આવે છે-જેમ રાત્રિ સત્રમાં અથંવાદબત પ્રતિષ્ઠા મનમાં આવે છે તેમ —, એટલે તે અપુનરાવૃત્તિને જ ફળરૂપે અમે જણાવીએ છીએ. અને આ અપુનરાવૃત્તિ સાધ્યમાન હોવા છતાં સ્વરૂપથી શાશ્વતી પ્રકાશે છે, તે સ્વર્ગની જેમ નાશવંત નથી. 68. ननु दृष्टप्रयोजनालामे सति अदृष्टप्रयोजनपरिकल्पनावसरः । इह च दृष्टमेव प्रयोजनमात्मज्ञानस्य कर्मप्रवृत्तिहेतुत्वमुपलभ्यते । नित्येनात्मना विना भूतेष्वेवाचेतनेषु श्मशानावधिषु बहुवित्तव्ययायाससाध्यानि को नाम ज्योतिष्टोमादिकर्माण्यनुतिष्ठेदिति नित्य आत्मा परलोकी ज्ञातव्यः । एवं हि निर्विशङ्कः कर्मसु प्रवर्तेतेति । * 68. શંકાકાર – જ્યારે દષ્ટ પ્રયજન પ્રાપ્ત ન હોય ત્યારે અદષ્ટ પ્રયજનની કલ્પના કરવાનો અવસર છે. અહી તે યજ્ઞકમરૂપ પ્રવૃત્તિમાં આતમજ્ઞાનની હેતુતારૂપ દૃષ્ટ જ પ્રોજન આત્મજ્ઞાનનું' ઉપલબ્ધ છે. આત્મા નિત્ય ન હોય તે અચેતન ભૂતે તે રમશાન સુધી જ અસ્તિત્વ ધરાવે, પરિણામે ઘણું ખર્ચ અને શ્રમથી સાધ્ય તિબ્દોમ વગેરે કર્મોનું અનુષ્ઠાન કેણ કરે છે એટલે આત્મા નિત્ય જ છે જે પરલેકમાં જાય છે એમ જાણવું જોઈએ. આમ જાણતાં, શંકારહિત થઈ માણસ યજ્ઞકર્મોનું અનુષ્ઠાન કરે છે. [આમ આત્મજ્ઞાનનું પ્રત્યે જન મોક્ષપ્રાપ્તિeતુતા નથી પણ યજ્ઞકર્મપ્રવૃત્તિ હેતતા છે]. 69. तदिदमनुपपपन्नम् , अन्यत एव सिद्धत्वात् । प्रत्यभिज्ञाप्रत्यक्षप्रत्ययेन जैमिनीयैः, अनुमानमहिम्ना च नैयायिकादिभिरात्मा नित्य इति निश्चित एव । किमत्र विधिः करिष्यति ? इतिकर्तव्यताकलापोपदेशश्च तदानीमत्यन्तनिष्प्रयोजनः स्यात् । अमी च तथा नामातिमहान्तो वेदग्रन्था इयत्येव पर्यवसिता इति । तदिदमुपनतं सेयं महतो वंशस्तम्बाल्लट्वा निष्कृष्यते इति । तस्मादर्थवादसमर्पितमपुनरावृत्तिरूपमेव फलमात्मज्ञानविधिरवलम्बत इत्येवं केचित् । 69. અન્ય કોઈ – આ ઘટતું નથી, કારણ કે બીજી રીતે આત્માનું નિયત્વ પુરવાર થયું છે. પ્રત્યભિનારૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી જૈમિનિના અનુયાયીઓએ અને અનુમાનના મહિમાથી તૈયાયિક વગેરેએ આત્મા નિત્ય છે એ નિશ્ચિત કર્યું છે. તો અહીં [‘આત્માને જાણુ જોઈએ' એ] વિધિ શું કરશે ? [કંઈ જ નહિ.] ઉપાસના વગેરેનાં કમનું પ્રતિપાદન કરનારા વાકવિશે તે વખતે અત્યન્ત નિપ્રયજન બની જાય અને આ અતિમહાન Page #376 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનનું મેક્ષકારણુપણું વિધિસિદ્ધ છે. - કપટ વેદમન્થ આટલામાં જ પર્યવસાન પામે. આ તે મોટા વાંસમાંથી તુ રમકડું કરી કાઢવા જેવું આ આવી પડે છે. તેથી અર્થવાદે જણાવેલ અપુનરાવૃત્તિરૂ૫ ફળને જ આત્મજ્ઞાનવિધિ અવલંબે છે એમ કેટલાક કહે છે. 70. सूक्ष्मदर्शिनस्त्वाहुः-इयमपि महती दुर्गतिर्यदर्थवादमुखप्रेक्षित्वमस्योक्तमधिकारविधेः । विश्वजिति रात्रिसत्रो वा किमन्यत् क्रियताम् ? न हि विश्वजिद्रूपपर्यालोचनातः कश्चिदधिकारी लभ्यते इति बलात् स्वर्गकामादिः कल्प्यते वा, अर्थवादसमर्पितो वाऽवलम्ब्यते । यत्र तु विधिस्वरूपमहिम्नैव तदुपलम्भः तत्र किं कल्पनया, किमर्थवादवदनावलोकनदैन्येन वा ? 70. સૂક્ષ્મદશી કહે છે – અધિકારવિધિ અર્થવાદની અપેક્ષા રાખે છે એમ કહેવું એ પણ મોટી દુર્ગતિ છે. વિશ્વજિતમાં કે રાત્રિ સત્રમાં બીજુ શું તમે કરે ? વિશ્વજિની પર્યાલોચના દ્વારા કોઈ અધિકારી ઉપલબ્ધ થતું નથી એટલે ન છૂટકે કાં તે સ્વગકામ વગેરેની કલપના કરવામાં આવે છે કાં તો અથવાદસમપિત અધિકારીનું અવલંબન લેવામાં આવે છે. પરંતુ ત્યાં વિધિસ્વરૂપના મહિમ થી જ અધિકારી ઉપલબ્ધ હેય ત્યાં કલ્પનાની શી જરૂર છે અથવાદના મુખ સામે જોઈ રહેવાના દૈન્યની પણ શી જરૂર ? 11. રૂદ ૨ “વાધ્યાયોગથ્થતઃ' તિવત “વનીનાશીત તિવા ન द्वितीयया वेप्सिततमनिर्देशात् तन्निष्ठत्वमेवावतिष्ठते । तत्र यथाऽग्न्यर्थतयाऽऽधानविघिरवगम्यमानोऽग्नीनामनेकविधपुरुषाथी पयिककर्मकलापोपयोगात् तदर्जनेनैव कृतार्थत्वमुपगत इति न फलान्तरमपेक्षते, यथा वा 'स्वाध्यायोऽध्येतव्यः' इत्यक्षरग्रहणार्थत्वात् अस्य विधेरक्षरग्रहणस्य च फलवत्कर्मावबोधद्वारेण परमपुरुषार्थत्वावधारणान्न तदतिरिक्तघृतमधुकुल्यादिफलान्तरापेक्षित्वं, न चाध्ययनविध्यङ्गत्वं खमहिम्नैवेप्सिततमसंस्कारद्वारकाधिकारलाभात् , एवमिहाप्यपहतपाप्माद्यात्मस्वरूपपरिज्ञानमेव तस्य परमपुरुषार्थतामवबोधयन्नस्य विधेरन्यप्रयोजनतामापादयति । 71. અને અહી દવાધ્યાયોતની જેમ કે “મનીન માફી'ની જેમ વિયથપ્રત્યય કે દ્વિતીયા વિભકિત વડે ઈસિતતમવને નિદેશ હોઈ, આત્માનું ઇસિતતમતાનિષ્ઠ૫ણું અવસ્થાન પામે છે. ત્યાં જેમ અગ્નિઅર્થતાથી જણ આધાનવિધિ, અનિઓ અનેકવિધ પુરુષાર્થોના ઉપાયભૂત કર્મોને ઉપયેગી હેઈ, અગ્નિની પ્રાપ્તિથી જ કૃતાર્થતા પામે છે એટલે તેને ફલાતરની અપેક્ષા નથી; અથવા જેમ “સ્વાધ્યાયનું (વેદન) અધ્યયન કરવું જોઇએ' એ વિધિનો અર્થ અક્ષરગ્રહણ હોઈ અને અક્ષરસહણના કલવકર્માવબોધ દ્વારા અક્ષરગ્રહણના પરમપુરુષાર્થપણને નિર્ણય થતો હોઈ, તેનાથી અતિરિકન ઘતમધુકુલ્યા વગેરે ફલાનરની અપેક્ષા નથી, ન તો આ વિધિ અધ્યાપનવિધિનું અંગ છે. કારણ કે Page #377 -------------------------------------------------------------------------- ________________ ... . આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ પિતાના મહિમાથી જ અગ્નિતતમ સંસ્કાર દ્વારા તેને અધિકારનો લાભ થાય છે, તેમ અહીં પણ “અપહતપામા” વગેરે આત્માના સ્વરૂપનું જ્ઞાન જ તેની પરમપુરુષાર્થતાને જણાવી તે વિધિની(આત્મજ્ઞાનવિધિની) અન્યપ્રયજનતાનું આપાદન કરતું નથી, 72. कश्चित् किल संस्कारविधिः संस्क्रियमाणनिष्ठोऽपि संस्क्रियमाणप्रयोजनापेक्षया परमुखप्रक्षी भवति 'व्रीहिन् प्रोक्षति' इतिवत् । कश्चित्त संस्क्रियमाणप्रयोजनमलभमानस्तदीप्सिततमत्वानिर्वहणात् संस्कारविधित्वमेव जहाति 'सक्तून् जुहोति' इतिवत् । यथोक्तम् भूतभाव्युपयोगं हि द्रव्यं संस्कार्यमिष्यते । सक्तवो नोपयोक्ष्यन्ते नोपयुक्ताश्च ते कचिद् ।। इति । [तन्त्रवा० २.१.४ पृ० ४११] 12. કોઈક સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુનિષ્ઠ હોવા છતાં સંસ્કારાતી વસ્તુના प्रयोगननी सपक्षाने २२ परभुभप्रेक्षी मनछ, 'व्रीहीन प्रोक्षति' में संविधिनी જેમ. [વાહિ પુરોડાશનું કારણ હોઈ ત્રીહિની ઉપયોગિતા છે અને આ ઉપયોગિતા જ તેનું સંસ્કારવિધિપણું છે.] કઈ સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુના પ્રયજ ને પ્રાપ્ત ન કરતો, तेना इप्सिततमत्वना अनिएने साधे, स२४२विधिपक्ष्यान छेडछे. 'सक्तून । जुहोति' से स२४॥२विधिनी म थुछ है भूतभा , माविमा ७५योग घरातुय । આ સંસ્કાર્ય તરીકે સ્વીકારાયું છે. સકતૂઓ તે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાવાના નથી કે ભૂતમાં .... उपयोगमा सेवाया नथी. 73. यस्य तु संस्कार्यमनर्घमिव रत्नमपर्युषितमिवामृतमनस्तमितमिव चन्द्रबिम्बमपरिम्लानमिव शतपत्रमस्ति कस्तर्हि तस्य प्रकरणपाठापेक्षायामर्थवादमुखप्रेक्षणेन फलकल्पनायां वाऽभिलाषः १ अत एव न कामश्रतिप्रयुक्तत्वमाधानस्य, न चाचार्यकरणविधिप्रयुक्तत्वमध्ययनस्येति । तस्मात् स्वाध्यायाध्ययनाग्न्याधानविधिसमानयोगक्षेमत्वादात्मज्ञानविधेस्तत्कृतमात्मज्ञानमपवर्थमवगम्यते । तथाविधस्वरूप आत्मैव परोपाधिजनितधर्मरहितोऽपवर्ग इत्युच्यते, यतः तदिदमित्थमात्मज्ञानमेव निःश्रेयससाधनमनन्यलभ्यमिति तमेवोपदिष्टवानाचार्योऽक्षपादः । यत्त विज्ञानसत्तात्मशब्दाद्यद्वैतदर्शनं तन्मिथ्याज्ञानमेवेति न निःश्रेयससाधनमिति । 73. नत सय १२ पोते। डीमती न पी, ता॥ अमृत पी, सनस्तभित ચંદ્રબિંબ જેવી, તાજા ખીલેલા શતપત્ર જેવી છે, તેને પ્રકરણપાઠની અપેક્ષાને કે અર્થવાદ મુખપ્રેક્ષણથી ફલકલ્પનાને અભિલાષ કે ? તેથી જ આધાનનું કામશ્રુતિપ્રયુક્તત્વ નથી તે અને અધ્યયનનું આચાર્યો વિધિપ્રયુક્તત્વ નથી. તેથી, સ્વાધ્યાયાધ્યયનવિધિ અને અન્યાધાન વિધિની સાથે આત્મજ્ઞાનવિધિ સમાનયોગક્ષેમ ધરાવતી હોવાથી આત્મજ્ઞાનવિધિથી થયેલું Page #378 -------------------------------------------------------------------------- ________________ અદ્વૈતČન નહિ પણુ દ્વૈતદશ ન મિથ્યા છે એ વેદાન્તી મત ૩૬૧ આત્મજ્ઞાન અપવ માટે છે એમ જણાય છે. તથાવિધસ્વરૂપ અને પરઉપાધિજનિતધમ રહિત આત્મા જ અપવર્ગ કહેવાય છે, કારણ કે આ આવુ... આત્મજ્ઞાન જ મેાક્ષનું સાધન છે અને અનન્યલભ્ય છે એમ સમજીને આચાર્ય અક્ષપાદે તેને જ ઉપદેશ આપ્ય! છે. વિજ્ઞાનાંત, સત્તાદ્વૈત, શબ્દાદ્વૈત વગેરે અદ્વૈત દાન મિથ્યાજ્ઞાન જ છે, એટલે તે મેક્ષનું સાધન નથી. 74 ननु कथमद्वैतदर्शनं मिथ्या कथ्यते तत् १ प्रत्युत द्वैतदर्शनमविद्या मायाऽपि मिथ्यज्ञानमिति युक्तम् । तथा हि प्रत्यक्षमेव तावन्निपुणं निरूपयतु भवान् । तत्र हि यदन्यानपेक्षतया झगिति पदार्थस्वरूपमवभासते तत् पारमार्थिकमितरत् काल्पनिकमिति गम्यते, सद्रूपमेव च तत्राभिन्नमन्यनिरपेक्षमवभाति । भेदस्त्वन्यापेक्षयेति नाक्ष विज्ञानविषयतामुपयाति तत्र यथा मृद्रूपतातः प्रवृत्ति यावत्कुम्भावस्थेत्यस्मिन्नन्तराले आविर्भवतां तिरोभवतां च घटकपालशकलशर्कराकणादीनां कार्याणां रूपमपरमार्थसदेव व्यवहारपदवीमवतरति । परमार्थतस्तु मृत्तिकैव । यथाऽऽहुः 'मृत्तिकेत्येव सत्यम्' इति [ छान्दोग्य ६.१.४] । एवं तदपि मृत्तिकारूपं सत्तापेक्षया न परमार्थसदिति सत्व सर्वत्र परमार्था । तदेव सल्लक्षणं ब्रह्मेत्याहु: । आगमश्च 'एकमेवाद्वितीयम्' इत्यादिः [ छान्दोग्य ६.२.१] अभेदमेव दर्शयति 'नेह नानाsस्ति किञ्चन । मृत्योस्स मृत्युमाप्नोति य इह नानेव पश्यति' इति च । वेदस्य च सिद्धेऽर्थे प्रामाण्यमुपवर्णितमेव भवदुभिः । न च प्रत्यक्षविरुद्धत्वमभेदशंसिनो वक्तु शक्यमागमस्य । न ह्यन्यनिषेधे प्रत्यक्षं प्रभवति, स्वरूपमात्रग्रहणपरिसमाप्तव्यापारत्वात् । पररूप निषेधमन्तरेण च भेदस्य दुरुपपादत्वाद् भेदे कुण्ठमेव प्रत्यक्षमिति कथमभेदग्राहिणमागमं विरुन्ध्यात् ? तदुक्तम् — हुर्विधातृ प्रत्यक्षं न निषेध विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण विरुध्यते ॥ छ ? स, इतहर्शन 74. अद्वैत वेदान्ती - ते अद्वैतर्शनने मिथ्या प्रेम અવિદ્યા છે, માયા પણ છે, મિથ્યાજ્ઞાન છે, એમ કહેવુ ચેગ્ય છે. તે આ પ્રમાણે પ્રત્યક્ષને જ નિપુણ રીતે આપ નિરૂપે! કારણ કે પ્રત્યક્ષમાં બીજાની અપેક્ષા રાખ્યા વિના એકાએક પદાર્થોનું જે સ્વરૂપ પ્રકાશે છે તે પારમાર્થિ*ક સ્વરૂપ છે, બીજું બધુ કાલ્પનિક છે એમ સમજાય છે. પ્રત્યક્ષમાં સત્રૂપ જ અભિન્ન અને અન્યનિરપેક્ષ પ્રકાશે છે. પરંતુ ભેદ અન્યાપેક્ષ પ્રકાશે છે, એટલે ભેદ પ્રત્યક્ષ જ્ઞાનની વિષયતાને પામતા નથી ત્યાં મૃદ્ર પતાથી માંડી છેવટે કુભાવસ્થા સુધીમાં વચ્ચે આવિર્ભાવ અને તિરેાભાવ પામતાં ઘટ, કપાલ, શકલ, શકરા, કછુ વગેરે કાર્યાનુ રૂપ અપરમાથ સત્ જ હોઈ વ્યવહારની કક્ષામાં સરી પડે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ અવિદ્યા શું છે ? પરમાર્થતઃ સત તે મૃત્તિકા જ છે. કહ્યું પણ છે કે “મૃત્તિકા જ સત્ છે' [છાંદેગ્ય. ૬.૧.]. એ જ રીતે, તે મૃત્તિકારૂપ પણ સત્તાની અપેક્ષાએ પરમાર્થસત નથી, સત્તા જ સર્વત્ર પરમાર્થ સત છે. તે સત્તાને જ સલક્ષણ બ્રહ્મ કહેવાયું છે. “એક જ છે, અદ્વિતીય છે [છાંદોગ્ય ૬.૨.૧] ઈત્યાદિ આગમ અભેદનું જ દર્શન કરાવે છે અને કહે છે કે “અહી કંઈ નાના નથી. જે અહી નાના જુએ છે તે મૃત્યુથી મૃત્યુ પામે છે'. [ તે એક જ છે, અદ્વિતીય છે” એ આગમવચન સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરતું હોઈ અપ્રમાણ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે) વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એમ તમે તૈયાયિકોએ નિરૂપ્યું છે. અમેદવાચી આગમ પ્રત્યક્ષવિરુદ્ધ છે એમ કહેવું શક્ય નથી અન્યને નિષેધ કરવામાં પ્રત્યક્ષ સમર્થ નથી, કારણ કે સ્વરૂપમાત્રને ગ્રહણ કરવામાં જ તેને વ્યાપાર પૂર્ણ થઈ જાય છે. અને પરરૂપનિષેધ વિના ભેદ દુર્ઘટ હેઈ, ભેદ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ કંઠે જ છે, એટલે તે પ્રત્યક્ષ કેવી રીતે અભેદગ્રાહી આગમને વિરોધ તેથી જ કહ્યું છે કે “બુદ્ધિમાને પ્રત્યક્ષને વિધાયક કહે છે, નિષેધક કહેતા નથી. તેથી એકત્તપ્રતિપાદક આગમને પ્રત્યક્ષ વિરોધ કરતું નથી.” 75. ननु यद्येकमेव ब्रह्म, न द्वितीयं किञ्चिदस्ति, तर्हि तद् ब्रह्म नित्यशुद्धबुद्धस्वभावत्वात् मुक्तमेव आस्ते। केन तद् बद्धमिति ?किमर्थोऽयं मुमुक्षुणां प्रयत्नः? कुतस्त्यो वाऽयं विचित्रजगदवभासः ? अविद्योच्छेदार्थों मुमुक्षुप्रयत्नः इति ब्रमः । ततस्त्य एवायं विचित्रजगदवभासः । 75. યાયિક – જે બ્રહ્મ એક જ હોય, બીજુ કંઈ હોય જ નહિ તો તે બ્રહ્મ નિત્ય-શુદ્ધ-બુદ્ધસ્વભાવવાળું હોઈ, મુક્ત જ રહે. તે શેનાથી બદ્ધ છે ? મુમુક્ષુઓ શા માટે આ પ્રયત્ન કરે છે ? વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે ? અÈતવેદાન્તી – અવિદ્યાને નાશ કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. અવિદ્યાને કારણે જ વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે. 76. केयमविद्या नाम ? ब्रह्मणो व्यतिरिक्ता चेत्, नादूतम् । अव्यतिरेके तु ब्रह्मैव सा, ततो नान्याऽस्त्येषेति कथमुच्छिद्येत ? मैवं, वस्तुनीदंशि तार्किकचोद्यानि क्रमन्ते । अविद्या त्वियमवस्तुरूपा माया मिथ्याभासस्वभावाऽभिधीयते । तत्त्वाग्रहणमविद्या । अग्रहणं च नाम कथं वस्तुधमै : विकल्प्यते ? 76. નૌયાયિક – અવિદ્યા શું છે ? જે તે બ્રહ્મથી અતિરિક્ત હોય તે અદ્ભત રહેતું નથી. જે તે બ્રહ્મથી અભિન્ન હોય તો તે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય તે છે જ નહિ, એટલે તેનો ઉર છે કેવી રીતે થાય ? અવેદાન્તી – ના, એવું નથી. તાકિક આવા આક્ષેપ વસ્તુઓ ઉપર કરી શકે. પરંતુ આ અવિદ્યા તે અવસ્વરૂ૫ છે, માયા છે. મિથ્યા અવિભાસ તેના સ્વભાવ છે. એમ કહેવાયુ છે. ત વન અગ્રહણ અવિદ્યા છે. અગ્રહણની બાબતમાં વસ્તુધર્મોને લઈ વિક કેવી રીતે થાય ? Page #380 -------------------------------------------------------------------------- ________________ અવિવા કોને છે ? 77. ननु तत्वाग्रहणरूपाऽपि कस्येयमविद्या ? न हि ब्रह्मणो नित्यप्रबुद्धस्वभावत्वादविद्या भवति । अन्यस्तु नास्त्येव तदाश्रयः । न च निरधिकरणमेव मिथ्याज्ञानं भवितुमर्हति । उच्यते । जीवात्मनामविद्या, न ब्रह्मणः । 17. Rયાયિક – તત્વના અગ્રહણરૂપ પણ આ અવિદ્યા કોને છે ? અવિદ્યા બ્રહ્મને નથી કારણ કે તે નિત્યબુદ્ધ સ્વભાવ છે. બીજે કઈ અવિદ્યાને આશ્રય છે જ નહિ. અને અધિકરણ વિનાનું જ મિયાજ્ઞાન હોવું ઘટતું નથી. અદ્વૈત વેદાન્તી – આને ઉત્તર અમે આપીએ છીએ. અવિદ્યા જીવાત્માઓને છે, બ્રહ્મને નથી. 78. ननु के ते जीवात्मान: ? तेऽपि ब्रह्मणोऽन्यानन्यतया चिन्त्या एव । आः ! क्षुद्रतार्किक ! सर्वत्रानभिज्ञोऽसि । ब्रह्मैव जीवात्मानः, न ततोऽन्ये । न हि दहन पिण्डाद् भेदेनापि भान्तः स्फुलिङ्गा अग्निस्वरूपा न भवन्ति । 78 યાયિક –તે જીવાત્માઓ શું છે ? તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે એ વિચારવું જોઈએ. અતવેદાન્તી – એ શુદ્ર તાર્કિક ! તું સર્વત્ર અજ્ઞાની છે. બ્રહ્મ જ જીવાત્માઓ છે, બ્રહ્મથી અન્ય તેઓ નથી. અગ્નિપિંડથી જુદા દેખાતાં ફુલિંગે અગ્નિસ્વરૂપ નથી એમ નહિ. 79. तत् किं ब्रह्मण एवाविद्या ? न च ब्रह्मणोऽविद्या । यथा चैकमेव घटाद्यावरणोपहितभेदतया भिन्नमिव विभाति नभः पटाकाशं घटाकाशमिति, तदावरणवशादेव च रजोधूमादिकलुषितमपि भवति, तदावरणविरतौ तु गलितकालुष्यमले तत्रौव परमे व्योम्नि लीयते, तथैव च जीवात्मानोऽपि अविद्यापरिकल्पितभेदाः तत्कृतमनेकप्रकारकालुण्यमनुभवन्ति, तदुपरमे च परब्रह्मणि लीयन्ते इति । 19. યાયિક – તો શું બ્રહ્મને જ અવિદ્યા છે ? અદ્વૈત વેદાન્તી – બ્રહ્મને અવિદ્યા નથી. જેમ ઘટ વગેરે આવરણથી ઊભા થયેલા ખાટા ભેદોથી એક જ આકાશ જાણે ભિન્ન ભિન્ન હોય એવું દેખાય છે – ધટાકાશ. પટકાશ; વળી, તે આવરણને લીધે જ આકાશ ૨૪-ધૂમ વગેરેથી કલુષિત પણ બને છે, પરંતુ તે આવરણે હટી જતાં કાલુખ્યમલ દૂર થઈ જાય છે અને કાલુખ્યમલ દૂર થઈ જતાં તે ઘટાકાશ, પટાકાશ આદિ ભેદે પરમ આકાશમાં લય પામે છે, તેવી જ રીતે જીવાત્માઓ પણ અવિદ્યાએ બ્રહ્મમાં ઊભા કરેલા ખેટા ભેદે છે, અવિદ્યાકૃત અનેક પ્રકારનું કાલુષ્ય તે જીવાત્માએ અનુભવે છે અને તે અવિદ્યા દૂર થતાં જીવાત્માઓ પરમ બ્રહ્મમાં લીન થાય છે. 80. नन्वेवं सत्यप्यविद्यापरिकल्पित एष ब्रह्मजीवात्मविभागः । सा च जीवास्मनामविद्यत्युच्यते । तदेतदितरेतराश्रयमापद्यते, अविद्याकल्पनायां सत्यां जीवात्मानः, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અવિદ્યા અનાદિ હોય તે તેને ઉછેદ કેવી રીતે થાય ? जीवात्मसु च सत्स्वविद्येति । भवत्वितरेतराश्रयत्वम् । अविद्याप्रपञ्च एवायमशेषः । कस्यैष दोषः ? अथ वाऽनादित्वमस्य परिहारो बीजाङ्कुरवत् भविष्यति । भवद्भिरपि चायमनादिरेव संसारोऽभ्युपगतः । अविद्ययैव च संसार इत्युच्यते । 80 તૈયાયિક – આમ હતાં જીવાત્મા અને બ્રહ્મને આ વિભાગ (=ભેદ) અવિદ્યા. પરિકલ્પિત છે. અને તે અવિદ્યા જીવાત્માઓને છે એમ કહેવાય છે. તેથી ઇતરેતરાશ્રય આવી પડે છે –– અવિદ્યા વડે ક૯૫ના થતાં જીવાત્માએ અસ્તિત્વમાં આવે છે (અર્થાત અવિદ્યાકદ્વિપત જીવાત્માઓ છે) અને જીવાત્માઓ હતાં અવિદ્યા છે. અતિવેદાન્તી – ભલે, ઇતરેતરાશ્રય હો આ બધા અવિદ્યાનો જ પ્રપંચ છે. એમાં દેષ કોને ? અથવા, આ દેવને પરિવાર બીજ-અંકુરની જેમ અવિદ્યા-જીવાત્માના અનાદિત્વથી થશે. આપ તૈયાયિકોએ પણ આ સંસારને અનાદિ જ સ્વીકાર્યો છે અને અવિદ્યાને કારણે જ સંસાર છે એમ આપે કહ્યું છે. 81. नन्वनादेरविद्यायाः कथमुच्छेदः ? किमनादेरुच्छेदो न भवति भूमे रूपस्य ? भवद्भिर्वा कथमनादिः संसार उच्छेद्यते ? 81. યાયિક – જે અવિદ્યા અનાદિ હોય તો તેને ઉછેદ કેવી રીતે થાય ? અદ્વૈત વેદાન્તી --- શું ભૂમિના અનાદિ રૂપને (=રંગનો) ઉચછેદ નથી થતો ? અથવા આપ નૈયાયિકો અનાદિ સંસારને ઉચ્છેદ કેવી રીતે કરે છે ? 82. ननूपाये सत्यनादिरप्युच्छेद्यते । अद्वैतवादिनां तु कस्तदुच्छेदोपायः ? अविद्यैवेति बमः । श्रवणमनननिदिध्यासनादिरप्यवियैव । सा त्वम्यस्यमाना. सती अविद्यान्तरमुत्सादयति स्वयमप्युत्सीदति, यथा पयः पयो जरयति स्वयं च जीर्यति, विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा द्रव्यान्तररजः क्षिप्तं रज:कलषितेऽम्भसि तच्चात्मानं च संहृत्य स्वच्छमम्बु करोति । तदेवमियमविद्यैवाविद्यान्तरमुच्छिन्दन्ती अविद्योच्छेदोपायतां प्रतिपद्यते । - 82. Rયાયિક – ઉપાય હોય તો અનાદિને પણ ઉછેદ થાય છે. અતિવેદાન્તીઓના મતમાં અવિદ્યાના ઉછેદને ઉપાય શું છે ? અદ્વૈત વેદાન્તી – અવિદ્યા જ ઉપાય છે એમ અમે કહીએ છીએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે પણ અવિઘા જ છે. તે શ્રવણદિરૂપ અવિદ્યાને અભ્યાસ કરતાં તે શ્રવણાદિરૂપ અવિદ્યા અવિદ્વાન્તરનો નાશ કરે છે અને તે પણ નાશ પામે છે. દૂધ દૂધને પચાવે છે અને સ્વયં પચે છે. વિષ વિષાન્તરનું શમન કરે છે અને પોતે પણ શમે છે. અથવા દ્રવ્યાન્તરની રજ રજકલુષિત પાણીમાં નાંખતાં પેલી રજને અને પિતાને એકઠી કરીને પાણીને સ્વચ્છ કરે છે. એ જ રીતે આ અવિદ્યા જ અવિદ્યાન્તરને ઉછેદ કરતી અવિદ્યાના ઉચ્છેદને ઉપાય બને છે. 83. ननु स्वरूपेणासत्यवेयमविद्या कथं सत्यकार्य कुर्यात् ? उच्यते Page #382 -------------------------------------------------------------------------- ________________ જો નિત્યશુદ્ધ બ્રહ્મથી અભિન્ન હેઈ જવામાં અવિથા કેવી રીતે અવકાશ પામે ? ૩૬૫ असत्यादपि सत्यार्थसम्पत्तिरुपपत्स्यते ।। मायासदियो दृष्टाः सत्यप्रलयहेतवः ।। रेखागकारादयश्चासत्याः सत्यार्थप्रतीत्युपाया दृश्यन्ते । 83. नैयायि: - ॥ अविधा २१३५थी असत्य छ त। ते वाशत सत्यरन रे ? અદ્વૈત વેદાન્તી – અસત્યમાંથી પણ સત્યાર્થસંપત્તિ ધટે છે. માયાસ વગેરેને સત્યમૃત્યુના કારણ બનતા દેખ્યા છે. રેખા, ગકાર વગેરે અસત્ય છે છતાં તેઓ સત્યાર્થના જ્ઞાનના ઉપાયો બનતાં દેખાય છે. 84. स्वरूपेण सत्यास्ते इति चेत् , किं तेन क्रियते ? गकारादित्वेन हि ते प्रतिपादकाः, तच्चैषामसत्यमिति । 84. नेयायि: - २मा, २ वगेरे स्व३५या सत् छे. अहवैतवान्ती-ते स्व३५ शुरे छ ? [Un 6]. १२ आ६ ३पे तय। પ્રતિપાદક છે અને તે ગકાર આદિ રૂપ તો તેમનું અસત રૂપ છે. 85. ननु ब्रह्मणो नित्यशुद्धत्वात् जीवानां च ततोऽनन्यत्वात् कथं तेष्वविद्याऽवकाशं लभते ? परिहृतमेतद् घटाकाशदृष्टान्तोपवर्णनेनैव । अपि च यथा विशुद्धमपिवदनबिम्बमम्बुमणिकृपाणदर्पणाद्यपाधिवशेन श्यामदीर्घस्थूलादिरूपमपारमार्थिकमेव दर्शयति तथा ब्रह्मणस्तदभावेऽपि जीवेषु तदवकाश इति । 85. नेयायि - श्रम तो नित्य शुद्ध हो, भने । तेनायी अभिन्न हो, છામાં અવિદ્યા કેવી રીતે અવકાશ પામે ? ન જ પામે.] અદ્વૈત વેદાન્તી – ઘટાકાશના દષ્ટાન્તના વર્ણન દ્વારા આ દોષને પરિહાર અમે કરી દીધો છે. વળી જેમ વિશુદ્ધ મુખબિંબ પણ પાણી, મણિ, તલવાર, ૬૫ણ આદિ વિશે શ્યામ, દીધે, સ્કૂલ, આદિ અપારમાર્થિક રૂપ જ દર્શાવે છે, તેમ બ્રહ્મને અવિદ્યા ન હોવા છતાં જીવમાં તેને (=અવિઘાને) અવકાશ છે. વિશુદ્ધ બ્રહ્મનાં પ્રતિબિં બે ભિન્ન સંસ્કાર અને ભિનન કલેશ ધરાવતાં ચિત્તોમાં પડતાં, ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન અપારમાર્થિક રૂ૫ દર્શાવે છે. વિશુદ્ધ બ્રહ્મનાં ચિત્તમાં પડતાં આ અપારમાર્થિક પ્રતિબિંબ જ જીવે છે.] 86 ननु परमात्मनो अनन्यत्वात् जीवानामप्यन्योन्यमनन्यत्वमित्येकस्मिन् बद्धे मुक्ते वा सर्वे बद्राः मुक्ता वा स्युः । अयि कुतर्ककलुषितमते ! कथं बोध्यमानोऽपि न बुध्यसे ? घटाकाशे घटभङ्गात् परमाकाशप्रतिष्ठे जाते न पटाकाशोऽपि तथा भवति । एकस्यापि जीवात्मन उपाधिमेदात् सुखदुःखानुभवभेदो दृश्यते 'पादे मे वेदना' 'शिरसि मे वेदना' इति । तीव्रतरतरणितापोपनतातनुतरक्लमस्य च यत्रौव शरीरावयवे शिशिरहरिचन्दनपङ्कस्थासकमुपरचयति परिजनस्तत्रौव तदुःखो Page #383 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ જીવ બ્રહ્મથી અભિન્ન હતાં જીવો પરસ્પર અભિન્ન બની જાય परमानुभवो नेतरत्रेति । एवमेकस्मिन्नपि परमात्मनि कल्पनामात्रप्रतिष्ठेष्वपि जीवात्मसु बद्रमुक्तव्यवस्था सिद्धयत्येवेति एकात्मवाद एवायमागमानुगुण उपगन्तुं युक्तः, नानन्त्यमात्मनाम् । ब्रह्मदर्शनमेवातो निःश्रेयसनिबन्धनम् । મેનમૂઢાનાં સંસારવિતિઃ કુતઃ | રૂતિ | 86 તૈયાયિક – પરમાત્માથી જ અનન્ય હોવાથી, જીવો પણ અન્યાય અનન્ય છે, એટલે એક બદ્ધ થતાં કે મુક્ત થતાં બધા બદ્ધ થાય કે મુક્ત થાય, અદ્વૈત વેદાન્તી – આ કુતક કલુષિતમતિ ! કેમ સમજાવવા છતાં સમજતો નથી ? ઘટ' કાશની બાબતમાં ઘટ ભાંગી જતાં પરમાકાશમાં ઘટાકાશ પ્રતિષ્ઠિત થઈ જાય છે, પરંતુ તે વખતે પાકાશ પશુ પરમાકાશમાં પ્રતિષ્ઠિત થતું નથી. એક જ જીવને પણ ઉપાધિભેદે સુખદુઃખના અનુભવોને ભેદ થતો દેખાય છે – “મને પગે વેદના થાય છે' “મને માથામાં વેદના થાય છે” એમ. તીવ્રતર સૂર્યતાપને કારણે અત્યંત વ્યાકુળ બનેલા માણસના જે શરીરાવયવ ઉપર સેવકે શિશિરહરિચંદનનો લેપ કરે છે ત્યાં જ તાપજનિત દુ:ખના ઉપરમને અનુભવ થાય છે, અન્યત્ર થતો નથી તેવી જ રીતે, એક પરમાત્મામાં કલ્પનામાત્રથી પ્રતિષ્ઠિત જીવાત્માઓમાં બદ્ધમMવ્યવસ્થા ઘટે છે જ. એટલે આગમસંમત એકામવાદને જ રવીકાર ચોગ્ય છે. અનન્ત આત્માઓને સ્વીકારવા એગ્ય નથી. તેથી બ્રહ્મદર્શન જ નિઃવસનું કારણ છે. ભેદદશનથી મૂઢાને સંસારનો ઉપરમ (નાશ) કયાંથી થાય ? 87. ત્રામિઘીયતે | પટનાદાસ્પત્રિકાનૂપુરને તદ્દનુકુળાન્તપુરम्परोपपादने च किमुच्यते परं कौशलं भवताम् ! प्रमाणवृत्तनिरूपणे तु तपस्विन एव भवन्तः । तथा हिं-भेदस्य प्रमाणबाधितत्वात् किमयमभेदाभ्युपगमो भवताम् , उत विदभेदस्यैव प्रमाणसिद्धत्वादिति ? द्वयमपि नास्ति । प्रत्यक्षादीनि हि सर्वाण्येव भेदप्रतिष्ठानि प्रमाणानि । यत् तावद् भेदस्य परापेक्षत्वात् अक्षजज्ञानगम्यता नास्तीति तदयुक्तम् , अभेदस्य सुतरां परापेक्षत्वात् । मृत्पिण्डात् प्रभृति घट कर्परचूर्णपर्यन्तकार्यपरम्परापरिच्छेदे तदनुगतमृद्रूपताग्रहणे च सति मृदस्तदभिनरूपत्वमवधार्यते, नान्यथा । भिक्षवश्चाचक्षते चाक्षुषं व्यावृत्तस्वलक्षणग्राहि, नामेदविषयम् , अभेदस्य परापेक्षत्वादिति । 87. નૈયાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. કપટનાટકની રહસ્યપૂણ” પ્રક્રિયાઓ રચવામાં અને તેમને અનુરૂ૫ દૃષ્ટાન્તોની હારમાળા રજૂ કરવામાં, શું કહીએ ?, આ૫નું પરમ કૌશલ છે. પરંતુ પ્રમાણવ્રત્તના નિરૂપણમાં તો આપ બિચારા જ છે તે આ પ્રમાણે - ભેદ પ્રમાણબાધિત હોવાથી શુ આપે અભેદને સ્વીકાર કર્યો છે કે અભેદ જ પ્રમાણસિદ્ધ હોવાથી આપે અભેદને સ્વીકાર કર્યો છે ? બને વિકલ્પ ધટતા નથી, કારણ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પાયે ભેદ છે. ભેદ પરાપેક્ષ હેઈ તે પ્રત્યક્ષજ્ઞાનના વિષય નથી એમ તમે જે કહ્યું તે બરાબર નથી. કારણ કે અભેદ પણ સુતરાં પરાપેક્ષ છે. મૃત્પિડથી Page #384 -------------------------------------------------------------------------- ________________ ભેદપ્રતીતિ પર પક્ષ છે એ વેદાનમતને તૈયાયિકને ઉત્તર માંડી ઘટ, કર્પર, ચૂર્ણ સુધીનાં કાર્યોનું જ્ઞાન થતાં અને તે કાર્યો તેમનામાં અનુગત મૃદનું સ્વરૂપ ધરાવે છે એવું જ્ઞાન થતાં મદથી તેઓ અભિન્ન છે એવો નિશ્ચય થાય, અન્યથા ન થાય. બૌદ્ધ ભિક્ષુઓ તો કહે છે કે ચાક્ષુષ જ્ઞાન વ્યાવૃત્ત સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અભેદનું ગ્રહણ કરતું નથી કારણ કે અભેદ પરાપેક્ષ છે. 88. अयमस्मादन्य इतीयं परापेक्षा प्रतीतिरिति चेत्, अयमस्मिन्ननुस्यूत इतीयमपि परापेक्षैव । तदत्रभवांश्च भिक्षवश्च द्वावपि दुर्ग्रहोपहतौ । भेदाभेदग्रहणनिपुणमक्षजमिति परीक्षितमेतद्विस्तरत: सामान्यचिन्तायाम् । अङ्गुलिचतुष्टयं हि प्रतिभासमानमितरेतरविविक्तरूपमप्यनुगतरूपमपि प्रकाशते इत्युक्तम् । व्यावृत्तिरनुवृत्तिर्वा परापेक्षाऽस्तु वस्तुषु । असङ्कोर्णस्वभावा हि भावा भान्त्यक्षबुद्धिषु ।। 88. અતિવેદાન્તી – “આ આનાથી અન્ય છે એવી પ્રતીતિ પરની અપેક્ષા રાખનારી છે. - યાયિક – “આ આમાં અનસૂત છે' એવી આ પ્રતીતિ પણ પરની અપેક્ષા રાખનારી જ છે. તેથી અહીં આપ અને બૌદ્ધ ભિક્ષુઓ બન્ને મિથ્થા સવીકારથી ઉપહત છે. પ્રત્યક્ષ ભેદ અને અભેદ બનેના ચહમાં નિપુણ છે એ અમે સામાન્યની વિચારણમાં વિસ્તારથી પરીક્યું છે. પ્રતિભાસતું અંગુલિચતુષ્ટય ઇતરેતરવિવિક્ત રૂપને અને અનુગત રૂપને પણ પ્રકાશે છે એમ અમે કહ્યું છે. વસ્તુઓમાં વ્યાવૃત્તિ કે અનુવૃત્તિ પરાપેક્ષ ભલે હે પરંતુ અસંકીર્ણસ્વભાવવાળા (એકબીજાથી વ્યાવૃત્ત સ્વભાવવાળા) ભાવ (=વસ્તુઓ) તે પ્રત્યક્ષજ્ઞાનમાં પ્રકાશે છે. 89. વઘુમ્ –“રાહુર્વિઘાતુ પ્રત્યક્ષ ન નિષે તિ, તાલાપુ ! विधात इति कोऽर्थः ? इदमपि वस्तुस्वरूपं गृह्णाति नान्यरूपं निषेधति । प्रत्यक्षमिति चेन्मैवम् ज्ञानं तर्हि न तद् भवेत् ॥ अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसम्पत्तेः । पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा । तथा चाह-'तत् परिच्छिनत्ति अन्यद् व्यवच्छिनत्ति' इति ।भाववदभावमपि ग्रहीतुं प्रभवति प्रत्यक्षमिति च साधितमस्माभिरेवैतत् । तस्मादितरेतरविविक्तपदार्थस्वरूपग्राहित्वान्नाभेदविषयं प्रत्यक्षम् । 89. “પ્રત્યક્ષને વિધાયક કહ્યું છે, તે નિષેધક નથી' એમ આપે જે કહ્યું તે પણ ચોગ્ય નથી. ‘વિધાયક (=વિધાતૃ’ને શો અર્થ છે ? પ્રત્યક્ષ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે છે, અન્ય ૩૫ને નિષેધ કરતું નથી એવો અર્થ જે હોય તે અમે કહીએ છીએ કે એવું નથી, કારણું કે એવું હોય તો જ્ઞાન જ ન થાય. કેિમ ?] કારણ કે અન્યના રૂપના નિષેધ વિના તેના સ્વ-રૂપનું જ્ઞાન પણ થતું નથી. પતિ આદિથો વ્યવચ્છિન (=ળ્યાવૃત્ત) નીલ વસ્તુ “નીલ” Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શબ અને અનુમાનને વિષય ભેદ જ છે એવી ન્યાયસ્થાપના એમ ગૃહીત થાય છે, અન્યથા “નીલ એમ ગૃહીત થતી નથી. અને કહ્યું પણ છે કે તેને , અન્યને વ્યવછેદ (=વ્યાવૃત્તિ) કરે છે. ભાવની જેમ અભાવને ગ્રહણ કરવા પ્રત્યક્ષ સમર્થ છે એ અમે સિદ્ધ કર્યું છે જ. તેથી ઇતરેતરવિવિક્ત પદાર્થના સ્વરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરતુ હોઈ, પ્રત્યક્ષનો વિષય કેવળ અભેદ નથી. 90. शब्दानुमानयोस्तु सम्बन्धग्रहणाधीनस्वविषयव्यापारयो दमन्तरेण स्वरूपमेव नावकल्पते इति तावुभावपि भेदविषयावेग। विशेषविषयत्वाभावेऽपि लिङ्गिसामान्यस्य तदितरविलक्षणस्य परिच्छेदात् भेदविषयमनुमानम् । शब्दस्य पदात्मनः तद्वदादिवाच्यभेदरूपस्य तु परस्परोपरक्तपदार्थपुञ्जस्वभावः इतरपदार्थविशेषितान्यतमपदार्थरूपो वा वाक्यार्थो विषय इति पूर्वमेव निरूपितम् । अतः सर्वथा न भेदस्य प्रमाणबाधितत्वम् ।। 90. શબ્દ અને અનુમાનને વિષયને ગ્રહણ કરવાને વ્યાપાર સંબંધગ્રહણાધીન છે, એટલે ભેદ વિના તેમનું સ્વરૂપ જ ઘટતું નથી. તેથી તે બન્નેને વિષય ભેદ જ છે. અનમાનને વિષય વિશેષ ન હોવા છતાં વિશેષથી ઈતર એવા વિલક્ષણ લિંગી સામાન્ય જ્ઞાન અનુમાનથી થતું હોવાથી અનુમાનને વિષય ભેદ છે. પદાત્મા શબ્દને તવત વગેરે વાદરૂપ પદાથ વિષય છે. પરસ્પર ઉપરક્ત પદાર્થો વાક્યાર્થીનું સ્વરૂપ છે, અથવા ઇતરપદાર્થો વિશેષિત અન્યતમ પદાર્થ વાકષાર્થનું સ્વરૂપ છે. આ વાક્યર્થ વાક્યને છે એમ અમે પહેલાં જ નિરૂપ્યું છે. તેથી કોઈ પણ રીતે બે પ્રમાણબાધિત નથી. 91. नाप्यभेदग्राहि किञ्चन प्रमाणमस्ति यथोक्तेनैव न्यायेन । यस्त्वागमः पठितः 'एकमेवाद्वितीयम्, नेह नानास्ति किञ्चन' इत्यादिः, तस्यार्थवादत्वान्न यथाश्रुत एवार्थों ग्रहीतव्यः । 91. ઉપર જણાવ્યા મુજબના જ ન્યાયે કઈ પ્રમાણ કેવળ] અને ગ્રાહી નથી. “એક જ અદ્વિતીય છે' “અહી: નાના કંઈ નથી” વગેરે પઠિત આગમવાકયો અથવાદરૂ૫ હાઈ તેમને યથાશ્રુત જ અર્થ ગ્રહણ કરવું ન જોઈએ. 92. ननु सिद्धेऽप्यर्थे वेदस्य प्रामाण्यमभ्युपगतमेव भवद्भिः । वाढमभ्युपगतं, किन्तु 'धूम एवाग्ने िदवा ददृशे नाचिः' इत्येवमादीनां प्रत्यक्षादिविरुद्धार्थाभिधायिनामर्थवादानां मुख्यां वृत्तिमपहाय गौण्या वृत्त्या व्याख्यानमाश्रितम् । एवमिदमपि वचनम् इतरप्रमाणविरुद्धमर्थमभिदधत् अन्यथा व्याख्यायते । ये तु प्रमाणान्तरविरुद्धार्थानुवादिनो न भवन्त्यर्थवादास्तेषामस्तु स्वरूपे प्रामाण्यं 'वायुर्वै क्षेपिष्ठा देवता' इत्येवमादीनाम् । तस्मात् सुखदुःखाद्यवस्थाभेदेऽपि नावस्थातुरात्मनो मेदः, देहेन्द्रियादिनानात्वेऽपि वा न तस्य नानात्वमित्येवं यथाकथञ्चिदयमर्थवादो योजनीयः। अमेदोपदेशी तु तत्परः शब्दो विधिरूप इह नास्त्येव । एवमागमबलादपि नाद्वैतसिद्धिः । 92. अहवैतवान्ता - सि अयमा ५९] वे आभार माथे प र 0. Page #386 -------------------------------------------------------------------------- ________________ અદ્વૈતવેદાન્તે કાપેલી અવિદ્યાનુ ખ`ડન 316 ીયાયિક — હા, સ્વીકાયુ'' છે. પરંતુ અગ્નિના ધુમાડાને જ દિવસે તેણે જોયે, અચિને ન જોઈ આવા પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ અ'નું અભિધાન કરતા અથ વાદ્યની મુખ્યવૃત્તિને છેડી ગૌણી વૃત્તિ વડે તેમનું વ્યાખ્યાન કરવાનું અમે સ્વીકાયુ છે. એ જ રીતે, ઈતરપ્રમાણથી વિરુદ્ધ અતુ અભિધાન કરતા આ વચનને પણુ અમે અન્યથા સમજાવીએ છીએ. પરંતુ જે અથ વાદે પ્રમાણાન્તરથી વિરુદ્ધ અને ન જણાવતા હોય તેનું સ્વરૂપમાં પ્રામાણ્ય છે, જેમકે વાયુ ક્ષેપિષ્ટ દેવતા છે' આદિ અથવાદે. તેથી, સુખ, દુ:ખ અવસ્થાભેદે પણ અવસ્થાવાન્ આત્માના ભેદ થતા નથી; ઇન્દ્રિય, આદિનુ' નાનાત્વ હાવા છતાં આત્માનું નાનાવ થતું નથી આમ બંધ બેસે તેમ આ અથવાદને યાજવા જોઇ એ. અભેદે પદેથી, અભેદપરક વિધિરૂપ શબ્દ તે! અહીં છે જ નહિ. આમ આમમના બળે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી. 9. यत् पुनरविद्यादिभेदचोद्यमाशङ्कयाशङ्कय परिहृतं तत्राशङ्का साघीयसी, समाधानं तु न पेशलम् । तवान्यत्वाभ्यामनिर्वचनीयेयमविद्येति कोऽर्थः ! अनादिना प्रबन्धेन प्रवृत्ताssवरणक्षमा । यत्नोच्छेद्याऽप्यविद्येयमसती कथ्यते कथम् || 93. વળી, અવિદ્યા વગેરેના ભેદ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાને તમે આશકા કરી કરીને દૂર કર્યાં. ત્યાં તમે કરેલી આશંકા વધારે સારી છે, તેમનુ' તમે કરેલું સમાધાન સારું` નથી. બ્રહ્મ(=સત્)થી અવિદ્યા ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પે। ઊભા કરી વિચારતાં તે અનિવચનીય છે એમ તમે કહ્યું; એને શું અથ ? અનાદિ પ્રવાહથી ચાલતી આવેલી, આવરણ કરવાને સમથ', પ્રયત્નપૂર્વ ક નાશ્ય આ અવિદ્યાને અસત્ કેવી રીતે કહી શકાય ! 94. अस्तित्व क एनामुच्छिन्द्यादिति चेत्, कातरसन्त्रासोऽयं । सतामेव हि वृक्षादीनामुच्छेदो दृश्यते, नासतां शशविषाणादीनाम् । तदियमुच्छेद्यत्वादविद्या नित्या मा भूत्, सती तु भवत्येव । I नित्यं न शक्यमुच्छेत्तुं सदनित्यं तु शक्यते । असश्वमन्यदन्या च पदार्थानामनित्यता ॥ 94. અદ્વૈતવેદાન્તી અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હાય તે! એને ઉચ્છેદ કાણુ કરે? નૈયાયિક ~ આવા પ્રશ્નથી તે ખાયલેા અકળાય. અસ્તિત્વ ધરાવનાર વૃક્ષાના જ ઉચ્છેદ થતા જોવાય છે, અસત્ વિષાણુ આદિના ઉચ્છેદ થતેા દેખાતા નથી, તેથી ઉચ્છેદ હાવાથી અવિદ્યા નિત્ય ન હોય પણુ સત્ તા હાય જ. નિત્યના ઉચ્છેદ કરવા શકય નથી, પરંતુ સત્ નું અનિત્ય હેતુ શકય છે. અસત્ત્વ જુદી વસ્તુ છે અને પદાર્થોની અનિયતા એ જુદી વસ્તુ છે. ૨૫ Page #387 -------------------------------------------------------------------------- ________________ ३७० અતદાતે કપેલી વિદ્યાનું ખંડન 95. न च तत्त्वाग्रहणमात्रमविद्या, संशयविपर्ययावप्यविधव, तौ च भावखभावत्वात् कथमसन्तौ भवेताम् ? ग्रहणप्रागभावोऽपि नासन्निति शक्यते वक्तुम् , अभावस्याप्यस्तित्वसमर्थनादिति सर्वथा नासती अविद्या । असत्त्वे च निषिद्धेऽस्यास्सत्त्वमेव बलाद्भवेत् । सदसदयतिरिक्तो हि राशिरत्यन्तदुर्लभः ॥ सत्त्वे च द्वितीयाया अविद्याया भावान्नाद्वैतम् । यत्तु ब्रह्मणः सततप्रबुद्धत्वादविद्याक्षेत्रता नेति जीवानामविद्यास्पदत्वमभिहितम् , अविद्योपरमे च ब्रह्मणि परमे त एव घटाकाशवल्लीयन्ते इति, तदपि न चतुरस्रम् , आकाशावच्छेदहेतोघंटादेर्घटमानत्वात्,अविद्यायास्त्वसत्वात् तत्कृतः परमात्मनोऽवच्छेद इति विषमो दृष्टान्तः । अवच्छेदकाभावाच्च जीवविभागकल्पनाऽपि निरवकाशैव । 95. तत्पनु अब मात्र अविधा नथी, संशय अने विषय ५५ अविधा र छे. સંશવ અને વિપર્યય ભાવસ્વભાવ હોઈ તેઓ કેવી રીતે અસત્ બને ? ગ્રહણના પ્રાગભાવને અસત કહો શકયું નથી કારણ કે અમે તે અભાવના કે અસ્તિત્વનું સમર્થન કરીએ છીએ. એટલે અવિદ્યા સર્વથા અસત નથી. તેના અસત્ત્વને નિષેધ થતાં ન છૂટકે તેનું સત્ત્વ જ થાય. સત્ય અને અસત્ થી અતિરિક્ત ત્રીજે રાશિ અત્યન્ત દુર્લભ છે અવિદ્યા સત્ હોય - તે દિતીય અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હોઈ અદ્વૈત રહેતું નથી. બ્રહ્મ સતત પ્રબુદ્ધ હોઈ, ' તે અવિદ્યાનું ક્ષેત્ર નથી; એટલે જીવોને અવિદ્યાના પાત્ર કહ્યા છે, અને અવિદ્યાને ઉપરમ થતાં ઘટાકાશની જેમ તે જીવો પરમ બ્રહ્મમાં લીન થાય છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય તે નથી કારણ કે આકાશના અવસછેદનું કારણ ઘટ વગેરે સત્ છે પરંતુ પરમાત્માના (બ્રહ્મના) અવરછેદનું કારણ અવિદ્યા તે અસત છે, એટલે ઘટાકાશનું દૃષ્ટાન્ત વિષમ છે. અને અવછેદકને અભાવ હોવાથી જીવવિભાગની કલ્પનાને કોઈ અવકાશ નથી જ. 96. यच्चेतरेतराश्रयत्वं परिहतुमनादित्वमावेदितमविद्यायास्तत्र बीजाकुरवत् वाधन्तरोपगतसंसारवच्च तस्याः सत्यत्वमेव स्यात् । अनादिप्रबन्धप्रवृत्तत्वे सत्त्वे चास्याः प्रतिकूलहेत्वन्तरोपनिपातकृतमपाकरणमुचितम् । एकात्मवादिनां तु तदतिदुर्घटमित्यनिर्मोक्ष एव स्यात् । यथाह भट्टः स्वाभाविकीमविद्यां च नोच्छेत्तं कश्चिदर्हति । विलक्षणोपपाते हि नश्येत् स्वाभाविकं क्वचित् ।। न त्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः ।। इति ।। [इलो. वा. संबन्धा. ८५-८६] ( 96. ઈતરેતરાશ્રયદષનો પરિહાર કરવા આપે અવિદ્યાના અનાદિવની જે વાત કરી ત્યાં બીજકરની જેમ અને અન્ય વાદીઓએ સ્વીકારેલા સંસારની જેમ અવિધા પણ સત Page #388 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાનમતને નિરાસ ૩૭૧ જ થાય. અવિદ્યા અનાદિ પ્રવાહથી ચાલી આવતી હોય અને સત હોય તે પ્રતિકુલ બીજે હેતુ એકાએક આવી તેને દૂર કરે એ ઉચિત છે. પરંતુ એકાત્મવાદીઓની બાબતમાં તે આ અત્યંત દુઘટ છે, એટલે મોક્ષ જ ન થાય. કુમારિલ ભટે કહ્યું છે કે “સ્વાભાવિક અવિઘાને નાશ કરવાને માટે કોઈ લાયક નથી. વિરોધી લક્ષણવાળી વસ્તુ એકાએક આવી પડતાં કેટલીક વાર સ્વાભાવિક હોય તેને પણ નાશ થાય, પરંતુ એકમાત્ર આત્માનો જ સ્વીકાર કરનાર આત્માર્વતવાદીઓને ત્યાં તો વિરોધી લક્ષણ ધરાવતે કોઈ હેતુ જ નથી [ी. 1. सधाक्षे५५२७२ ८५-८६] 97. यत् पुनरविद्यैवाविद्योपाय इत्यत्र दृष्टान्तपरम्परोद्घाटनं कृतम् , तदपि क्लेशाय, नार्थसिद्धये, सर्वत्रोपायस्य स्वरूपेण सत्त्वात्, असतः खपुष्पादेरुपायत्वाभावात् । रेखागकारादीनां तु वर्णरूपतया सत्त्वं यद्यपि नास्ति तथापि स्वरूपतो विद्यत एव। 97. વળી, અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ રજૂઆતમાં આપે દષ્ટાન્તની હારમાળા દર્શાવી તે પણ કલેશકર છે, અર્થની સિદ્ધિ કરનાર નથી, કારણ કે સર્વત્ર ઉપાય પિતે સ્વરૂપથી સત હોય છે, સ્વરૂપથી અસત આકાશકુસુમ વગેરે કશાના ઉપાય બનતા નથી. રેખા, ગકાર વગેરે વર્ણરૂપે જો કે સત નથી તેમ છતાં સ્વરૂપથી તો તેઓ સત્ છે જ. 98. ननु गकारोऽयमिति गृह्यमाणः स रेखासन्निवेशोऽर्थप्रत्यायको भवति, न चासौ तेन रूपेणास्ति । मैवम्, स्वरूपेण सतोऽर्थस्य रूपान्तरेणापि गृह्यमाणस्य कूटकार्षापणादेरिव व्यवहारहेतुता दृश्यते च युक्ता च । यस्तु स्वरूपत एव नास्ति न तस्य स्वात्मना परात्मना वा व्यवहाराङ्गता समस्ति । रेखासन्निवेशश्च स्वरूपेण सन्निति वर्णात्मत्वेनासन्नपि तत्कार्याय पर्याप्नुयात् । नत्वयमविद्यायां न्यायः, स्वरूपासत्वात् तस्याः । सर्पादौ तु सर्पादिस्वरूपवत् तज्ज्ञानस्यापि तत्कार्यत्वमवगतम् । अत एव शङ्काविषस्यापि स्वशास्त्रोषु चिकित्सामुपदिशन्ति । एवं वनगुहाकुहरादेष निःसृतः केसरी सरोषमित एवाभिवर्तते इत्यसत्येऽप्युक्ते यत् भीरूणां पलायनादि शूराणां च सोत्साहमायुधोद्यमनादि सत्यं कार्यमुपलभ्यते तत्र सिंहज्ञानस्य तत्कार्यत्वात् नासत एवोपायत्वम् । एतेन प्रतिबिम्बदृष्टान्तोऽपि प्रत्याख्यातः, खड्गादेर्मुखादिकालुण्यकल्पनाकारणस्य तत्र सद्भावात् , इह तु तदभावादिति । 98. अन हाती - '241 1२' सेम अ सतो ते २मासन्निवेश मर्थन જ્ઞાન કરાવે છે અને છતાં તે રેખાનવેશ તે ગકારવર્ણરૂપે તો અસ્તિત્વ ધરાવતો નથી. यायि: - ना, येवु नयी. टापिनी भ (=पाटा ३पियानी भ) २५३५था સત એવો અર્થ (=વસ્તુ) પરરૂપથી ગ્રહણ કરાતે હોવા છતાં વ્યવહારને હેતુ બનતો દેખાય Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ છે અને તે યુક્ત છે. પરંતુ જે સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા નથી તે સ્વરૂપથી કે પરરૂપથી વ્યવહારને હેતુ બને એ ઘટતું નથી; રેખાસનિશ સ્વરૂપથી સત છે એટલે વિર્ણરૂપે અસત હોવા છતાં વણનું કાર્ય કરવા શક્તિમાન બને. આ ન્યાય (ત) અવિદ્યામાં થી કારણ કે અવિદ્યા તે સ્વરૂપથી અસત છે. સપ’ વગેરેની બાબતમાં, સર્ષ આદિના સ્વરૂપની જેમ પ આદિનું જ્ઞાન પણ સપ આદિનું કાર્ય (મરણું આદિ) કરતું જાણ્યું છે. એટલે જ શંકાવિષવી પણુ ચિકિત્સા કરવાને ઉપદેશ આયુર્વેદ આપે છે. એ જ રીતે, “વનની ગુફાની બલના પ્રદેશમાંથી કોધે ભરાયેલે આ સિંહ નીકળી આ તરફ જ આવી રહ્યો છે' આમ અસત્ય બોલાતાં, ભીરુઓનું પલાયન આદિ અને શૂરવીરેનું સંત્સાહ આયુધ ઉગામવા આદિ સત કાર ઉપલબ્ધ થાય છે; ત્યાં સિંહજ્ઞાન સિંહનું કાર્ય કરે છે એટલે ઉપાય અસત્ જ ની. આનાથી જ પ્રતિબિંબના દૃષ્ટાન્તનુ પણ પ્રત્યાખ્યાન થઈ ગયું, કારણ કે મુખ આતિના કાલુષ્યની કલ્પનાનું કારણ ખડ્ઝ વગેરે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, સત છે, પરંતુ અહી તો તેને અભાવ છે, 99. यदपि बद्धमुक्तव्यवस्थासिद्धये पादवेदनाद्युदाहृतम् , तदप्येवमपाकृतम् , अवच्छेदकस्य पादादेस्तत्र तात्विकत्वात् , इह तु भेदकल्पनाबीजमद्वैतवादिनो दुर्घटमिति बहुशः प्रदर्शितम् । 99. વળી, બદ્ધ-મુક્તની વ્યવસ્થા સિદ્ધ કરવામાં પાદવેદના વગેરેનાં જે ઉદાહરણ આયાં તેમનું પણ આ રીતે ખંડન થઈ જાય છે, કારણ કે ત્યાં અવછેરક પદ વગેરે તાવિક છે; પરંતુ અહીં ભેદકલ્પનાનું બીજ અતવાદીઓને માટે દુઘટ છે એ અમે અનેક રીતે દર્શાવ્યું છે. 100. તહેવમત્ર વસ્તુલક્ષેT: – વિદ્યાયામાથાં સર્વ gવાર્ય થોદતો થવहारप्रकारस्तत्कृत इति नावतिष्ठते । सत्यां तु तस्यां नाद्वैतमिति । अत एवाह सूत्रकारः 'संख्यकान्तासिद्धिः प्रमाणोपपत्त्यनुपपत्तिभ्याम्' न्यायसूत्र ४. १.४१] इति । 100. તે અહીં આ રહ્યો સાર – અવિદ્યા અસત હતાં, ઉદાહરણથી સમજાવવામાં તે આવેલા આ બધે જ વ્યવહારપ્રકાર અવિધાકૃત છે એ સ્થિર થતું નથી અને જે અવિદ્યા સત હોય તે અદ્વૈત સ્થિર થતું નથી. એટલે જ સૂત્રકારે કહ્યું છે કે “તત્ત્વ એક જ છે, બે જ છે, ત્રણ જ છે વગેરે સંખ્યકાન્તવાદે અસિદ્ધ છે કારણ કે તે એક, બે, ત્રણ વગેરે તથી અતિરિક્ત એવું તેમને પુરવાર કરતું સાધન છે કે નહિ એ વિકલ્પ વિચારતાં - તે સંખ્યકાન્તવાદે ઘટતા નથી.” [ન્યાયસૂત્ર ૪.૧.૪૧] - 101. ચર્િ તાવ સિદ્ધી પ્રમાણમરિત, તહિં તવ દ્વિતીયમિતિ નાદ્વૈતમ્ अप नास्ति प्रमाणं, तथापि न तरामद्वैतम् , अप्रामाणिकायाः सिद्धेरभावादिति । Page #390 -------------------------------------------------------------------------- ________________ ३७३ શબ્દાતવાદના ખંડનને પ્રારંભ मन्त्रार्थवादोत्थविकल्पमूल मद्वैतवादं परिहृत्य तस्मात् । उपेयतामेष पदार्थभेदः प्रत्यक्षलिङ्गागमगम्यमानः ।। एतेन शब्दाद्वैतवादोऽपि प्रत्युक्तः । ____101. ले अद्वैत सि ४२तु प्रमाण होय ते! ते प्रभाय भानु तत्व ५५, એટલે અત ન રહ્યું. હવે જે અદ્વૈતને સિદ્ધ કરવામાં પ્રમાણ ન હોય તે વધુ દતપણે અદ્વૈતની સિદ્ધિને અભાવ થશે, કારણ કે અપ્રામાણિક સિદ્ધિને અભાવ છે. તેથી, મંત્ર અને અર્થવાદમાંથી ઊઠેલા વિકલ્પમાં મૂળ ધરાવતા અદ્વૈતવાદનો પરિહાર કરીને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેથી જ્ઞાત થતા આ પદાર્થભેદને સ્વીકારે. આનાથી શબ્દાદ્વૈતવાદનું मन य आयु. 102. अनादिनिधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ।। इति वाक्यप० १.१] 102 शम्हातवाही - 'शतर५३५ या भासिन अन्त विनानु छ (अनादिનિધન છે), વર્ણોના નિમિત્તભૂત છે, તે શબ્દતત્ત્વ [ઘટ વગેરે] અર્થરૂપે ભાસે છે અને तमांथा तनी [उत्पत्ति वगेरे] प्रठिया याय छे.' [वा४५५६ीय १..]. 103. उच्यते-तत्र 'अनादिनिधन' पदनिवेदिता पूर्वापरान्तरहिता वस्तुसत्ता नित्यत्वं, 'ब्रह्म'पदप्रतिपादितं च व्यापित्वमित्युभयमपि शब्दस्य प्रागेव निरस्तम् । निरवयवश्च स्फोटात्मा शब्दः प्रतिक्षिप्त एव । यत्तु नित्यं व्यापि च किञ्चिदुच्यते तच्छब्दतत्वमित्यत्र का युक्तिः ? 103. नेयानि - सानी वि६ सभे ४डीये छोसे. त्या 'मनाहिनधन'५४थी पू અને અપર અન્તોથી રહિત વતુસરા અર્થાત નિત્યત્વને જણાવવામાં આવેલ છે, અને બ્રહ્મ' પદથી વ્યાપિતા જણાવવામાં આવેલ છે. શબ્દમાં નિત્યત્વ અને વ્યાપિત્વ બનેને નિરાસ અમે પહેલાં જ કરી દીધું છે. વળી, નિરવયવ ફોટાત્મા શબ્દને પણ પ્રતિષેધ અમે કર્યો છે જ. જે કંઈ વ્યાપક અને નિત્ય કહેવાય છે તે શબ્દતત્ત્વ છે એ પુરવાર કરવામાં शत छ ? 10. आह शब्दोपग्राह्यतया उपग्राहीतया च शब्दतत्त्वम् । तथा हि सर्वप्रत्यय उपजायमानो नानुल्लिखितशब्द उपजायते, तदुल्लेखविरहिणोऽनासादितप्रकाशस्वभावस्य प्रत्ययस्यानुत्पन्ननिर्विशेषत्वात् । एवमीदृशमित्यादिपरामर्शप्रमुषितवपुषि वेदने वेदनात्मकतैव न भवेत् । येऽपि वृद्धव्यवहारोपयोगवैधुर्यात् अनवाप्तशब्दार्थसम्बन्धविशेषव्युत्पत्तयो बालदारकप्रायाः प्रमातारः, तेऽपि नूनं यत्' 'सत्' 'तत्' 'किम्' इत्यादि शब्दजातमनुल्लिखन्तो न प्रतियन्ति किमपि प्रमेयम् । अतः शब्दोन्मेष Page #391 -------------------------------------------------------------------------- ________________ ક8૪ શબ્દાદ્વૈતવાદની સ્થાપના प्रभावप्राप्तप्रकाशस्वभावत्वात् सर्वप्रत्ययानां शब्दानुविद्धं बोधकत्वमिति सर्व शब्दतत्त्वमित्यवधार्यताम् । न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन गम्यते ॥ इति । वाक्यप. १.१३१] एवमनभ्युपगमे तु संविदः प्रकाशशून्यतयाऽनधिगतविषयः सर्व एवान्धમુવાકયો હોવ: સ્થાત્ | બાદ – वाग्रपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । ન દ્રારા પ્રકાશિત ના રિ ત્રયવમર્શિની || તિ [વાયા. , ૨૩૨] 104. શબ્દાદ્વૈતવાદી – કહ્યું છે કે “પદાર્થો શબ્દપગ્રહી છે (અર્થાત પદાર્થોનું ગ્રહણ હમેશાં શબ્દો વડે થાય છે, અને જ્ઞાન શબ્દ ગ્રાહ્ય છે (અર્થાત જ્ઞાન હમેશાં શબ્દ સાથે જોડાયેલું હોય છે), એટલે શબ્દતત્ત્વ વ્યાપક અને નિત્ય છે. ઉત્પન્ન થતાં બધાં જ્ઞાને શબ્દના ઉલ્લેખ વિના ઉત્પન્ન થતાં નથી. શબ્દના ઉલેખ વિનાનું [અને તેથી] પ્રકાશવભાવને નહિ પામેલું જ્ઞાન અનુત્પન્ન જ્ઞાનથી કોઈ વિશેષતા ધરાવતું નથી. આમ, “આવું વગેરે પરામર્શ થી રહિત શરીરવાળા જ્ઞાનમાં જ્ઞાનાત્મકતા જ ન હોય. વૃદ્ધોના વ્યવહારને ઉપયોગ ન કર્યો હોવાથી શબ્દ-અથના સંબંધવિશેષને બોધ ન પામેલા, બાળકે એવા જે પ્રમાતાઓ છે તેઓ પણ ખરેખર થત' “સત' “તત' ‘કિમ' વગેરે સધળા શબ્દમાંથી ઠાઈ પણ શબ્દનો ઉલ્લેખ કરતાં નથી અને પરિણામે કોઈ પણ પ્રમેયને જાણતા નથી. તેથી શબ્દના ઉન્મેષને લીધે પ્રકાશ સ્વભાવને પામેલા હોવાને કારણે બધાં જ્ઞાનનું બાંધકવ શબ્દાનુવિદ્ધ છે, અર્થાત શબ્દ સાથે જોડાયેલાં જ્ઞાન જ બાધક બને છે. એટલે બધુ જ્ઞાન શબ્દતત્ત્વ છે એવા નિશ્ચય કરે એટલે જ કહ્યું છે કે “જગતમાં એવું કોઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હેય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (=વ્યાપ્ત) ભાસે છે. [વાથપદીય ૧.૧૩૧]. આ ન સ્વીકારે તો જ્ઞાન પ્રકાશશુન્ય બની જાય અને જ્ઞાનની પ્રકાશશૂન્યતાને કારણે સર્વ જનને કેઈ વિષયનું જ્ઞાન ન થાય, પરિણામે બધાં અર્ધ-મૂક જેવાં બની જાય. અને કહ્યું પણ છે કે “જ્ઞાન સાથે હંમેશની [પ્રાપ્ત થનારી] વાગુરૂપતા જો ઉચ્છેદ પામે તો જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહિ. તે વાગરૂપતા જ જ્ઞાનની પ્રકાશિકા છે.” [વાક્યપદીય ૧.૧૩૨] 105. अतः क्रमेण तावदेवं बोध्यसे शब्दाख्यविशेषणानुवेघविशेषानुभवात् सर्व निर्विकल्पकमिन्द्रियजं सविकल्पकं वा ज्ञानं शब्दविशिष्टमर्थमवद्योतयति 'गौः शुक्लो गच्छति' इति जातिगुणक्रियावच्छिन्नविषयावभासिनि प्रत्यये शब्दविशिष्ट एवार्थः प्रस्फुरतीति बुद्धयस्व । एवं चेत्, बोधुमवतीर्णोऽसी । शब्दाख्यविशेषणानुरक्तस्य तस्य વિરહ્ય સ્ત્રd ge: શનૈવ સિ, શાપરિયા સ્ટધારાસ્વર્થિવ Page #392 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદ્વૈતવાદની સ્થાપના ૫ वाऽनुभूत्याऽनुभवसीति सोऽपि विशेष्यः शब्दरूप एवेति जानीहि । तदेवं शब्द एवार्थोपारूढः प्रतिभातीति व्यवतिष्ठते । 105. બીજી પ્રસ્તુત બાબતને વિશે તમે આ પ્રમાણે જાણો છો – શબ્દ નામના વિશેષણુના અનુવેધરૂપ (= યોગરૂ૫) વિશેના અનુભવને લીધે બધું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન શબ્દવિશિષ્ટ અર્થને જ પ્રકાશિત કરે છે, જાણે છે, જેમકે “શુકલ ગાય જાય છે', એટલે જતિ, ગુણ અને ક્રિયાથી વિશિષ્ટ વિષયને પ્રકાશિત કરતા જ્ઞાનમાં શબ્દવિશિષ્ટ જ અર્થ સ્વરે છે, પ્રકાશે છે એમ તમે જાણે. જો એમ હોય તે બંધ કરવા માટે તું [કદાપ્રહ છોડી] આમ નીચે ઊતરી આવ્યો છે શબ્દ નામના વિશેષણથી અનુરક્ત તે વિશેષ્યનું સ્વરૂપ તમને પૂછવામાં આવતાં તમે તેના સ્વરૂપને શબ્દ વડે જ દર્શાવે છે; અથવા શબ્દ ન છોડવાને પરિણામે પ્રાપ્ત પ્રકાશસ્વરૂપવાળી જ અનુભૂતિથી તેના સ્વરૂપને અનુભવો છો. એટલે તે વિશેષ્ય (=પદાર્થો) પણ શબ્દરૂપ જ છે એમ તમે જાણે. તેથી અર્થથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ જ જ્ઞાત થાય છે એમ સ્થિર થાય છે. 106. રૂરથમિયતમવાને વેત્ પ્રાતોગતિ તદ્રધુના યહુપાહઢ: રાદ્ધ: प्रकाशते तस्य पृथक् प्रदर्शयितुमनुभवितुं चाशक्यत्वात् शब्द एव तथा तथा प्रतिभातीति शब्दविवर्त एवायमर्थः, नान्यः कश्चिदिति प्रतिपत्तुमर्हसि । 106. આમ આટલે રસતે હું જે પહોંચે છે તે હવે જેનાથી ઉપારૂઢ (=વધિત, , વિશેષિત) શબ્દ પ્રકાશે છે તેને શબ્દથી પથ દર્શાવવું કે અનુભવવું અશક્ય હોઈ શબ્દ જ તે તે રૂપે જ્ઞાત થાય છે; એટલે આ, શબ્દને વિવર્ત છે (આભાસ છે), બીજું કંઈ નથી એમ જાણવા-સમજવાને તુ યોગ્ય છે. 107. यथा चायमिन्द्रियजेषु प्रतिभासेषु प्रक्रमस्तथा शाब्देष्वपि प्रत्ययेषु शब्दविशिष्टो वाऽर्थः प्रतिभाति शब्दो वार्थारूढः, शब्द एवार्थरूपेण विवर्तत इति गृह्यताम् । अतश्च शब्दब्रह्मेदमेकमविद्योपाधिदर्शितविचित्रभेदमविद्योपरमे यथावस्थितरूपं प्रकाशत इति युक्तम् । 107. જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માં આ પ્રક્રમ છે તેમ શબ્દ જ્ઞાનમાં પણ શબ્દવિશિષ્ટ અર્થ જણાય છે અથવા અર્થથી આ રૂઢ =વર્ધિત, વિશેષિત) શબ્દ; એટલે શબ્દ જ અર્થ રૂપે ભ સે છે એમ તમે સમજો. અને એટલે એક શબ્દબ્રહ્મ જ છે, અવિઘા રૂ૫ ઉપાધિ તેમાં વિચિત્ર ભેદે દર્શાવે છે, અવિઘાને નાશ થતાં યથાવસ્થિતરૂપે શબ્દબ્રહ્મ પ્રકાશે છે, એમ માનવું યોગ્ય છે. ___108. तत्राभिधीयते-न चलु प्रकारत्रयमपीदमुपपद्यते, पदपदार्थसम्बन्धव्युत्पत्तिविरहिणामनवाप्तशब्दयोजनावैलक्षण्यस्वरूपमात्रप्रतिष्ठशुद्धवस्तुग्रहणप्रवणेन्द्रिय Page #393 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદ્વૈતનું ન્યાયકૃત ખંડન जप्रत्ययदर्शनात् , वृद्धव्यवहारपरिचयाधिगतशब्दार्थसम्बन्धसंस्कृतधियामपि शब्दस्मरणसंस्कारप्रबोधहेतुभूतप्रथमोद्भूतविशुद्धवस्त्ववभासस्यापरिहार्यत्वात्, यत्र हि वस्तुनि निविशमानः शब्दः शब्दविद्वयवहारेषु योऽवधृतस्तदर्शने तत्संस्कारप्रबोधात् स स्मृतिपथमेति, नान्यथेति । सामान्यशब्देष्वपि यत्' 'तत्' 'सत्' 'किम्' इत्यादिषु विशेषशब्देष्विव सैव वार्ता । तेषामपि व्युत्पत्युपयोगविरहे विविधवनविहारिविहङ्गकूजितादिवदर्थप्रतीतिहेतुत्वानुपपपत्तेः । सविकल्पकदशायामपि न वाचकविशिष्टं वाच्यं मेचकगुणखचितमिव कुवलयमवलोकयति लोक इति विस्तरतः प्रत्यक्षलक्षणे परीक्षितमेतत् । आह च न शब्दाभेदरूपेण बुद्धिरथेषु जायते । ... प्राक्शब्दाद्यादृशी बुद्धिः शब्दादपि हि तादृशी ।। इति । [श्लोक. वा. प्र. १७२] संज्ञित्तमात्रमधिकमधुना ध्वनिसन्निधाने बुद्धिमधिरोहति, न तद्विशिष्टोऽर्थः, तस्य हि न नेत्रेण न श्रोत्रोण नोभाभ्यां न केवलेन मनसा वा ग्रहणमुपपद्यते, अतिप्रसङ्गात् । शब्दो ह्यनेकधर्मके धर्मिण्येकतरधर्मावधारणाभ्युपायो भवति, न तत्रात्मानमारोपयति । न हि दीपेन्द्रियप्रभृतयः प्रतीत्युपायास्तदुपेये रूपादावात्मानमारोपयन्ति । अत एव तदुपायत्वभ्रमकृतस्तदभेदवादोऽपि न युक्तः । न ह्युपायादभिन्नत्वं तदुपेयस्य युज्यते । रूपस्य न ह्यभिन्नत्वं दीपाद्वा चक्षुषोऽपि वा ।। 108.यापि -- अ साना उत्तर पाये छ.ये २॥ त्रए । प्रामा) ઘટતા નથી, કારણ કે પદ-પદાર્થના સમય-સંબંધનું જ્ઞાન ન ધરાવતા પુરુષોને શ જનાની ન પામેલું કૈલક્ષશ્યપ (સજાતીય-વિજાતીય વિલક્ષણતારૂપે સ્વરૂપમાત્રમાં જ ખેડાયેલું અને વિશુદ્ધ વસ્તુના ગ્રહણ તરફ અભિમુખ એવું ઇનિદ્રયપ્રત્યક્ષ થતુ આપણે દેખ્યું છે; વળી વૃદ્ધોના વ્યવહારના પરિચયને લીધે જાણેલા શબ્દ•અર્થ ના સમયબ ધથી સંસ્કૃત બુદ્ધિવાળા પુરુષોને પણ, શબદનું સ્મરણ થવામાં કારણભૂત જે સંસ્કારપ્રબોધ છે તે સંસ્કારપ્રબોધના હેતુભૂત સૌપ્રથમ થયેલું વિશુદ્ધ વસ્તુનું જ્ઞાન અપરિહાર્ય છે, કારણ કે જે' શબ્દ સંકેતકાળે અમુક વસ્તુમાં સમય-સંબધથી જોડવામાં આવતું હોય છે અને વ્યુત્પતિકાળે શખજ્ઞ વૃદ્ધોના વ્યવહારોમાં પેલી જ વસ્તુના વાચક તરીકે ગૃહીત થતો હે ય છે તે શબ્દના સંસ્કાર તે જ વસ્તુનું દર્શન થતાં જાગવાથી તે શબ્દનું જ સ્મરણ વ્યવહારમાળે થાય છે, અન્યથા તેનું સ્મરણ થતું નથી. વિશેષશબ્દોની જેમ “યત” “તત’ ‘કિમ' વગેરે સામાન્ય શબ્દોની બાબતમાં પણ આ જ વાત છે. વ્યુત્પત્તિના ઉપયોગનો અભાવ હેય તે. વનવિહારી વિવિધ પંખીઓના કજન આદિની જેમ તે સામાન્ય શબ્દોનું પણ અર્થના જ્ઞાનને કારણપણું ઘટતુ' નથી. સવિકલ્પક દશામાં પણું, ચિત્રરૂપથી ખચિત કુવલયની Page #394 -------------------------------------------------------------------------- ________________ શબ્દાતનું ન્યાયકૃત ખંડન ૩૭૭ જેમ વાચક શબ થી વિશિષ્ટ વાય અર્થને આપણે દેખતા નથી એ વાત અમે પ્રત્યક્ષલક્ષ માં પરીક્ષી છે, અને કહ્યું પણ છે કે “અર્થો વિષયક ઉત્પન્ન થતું જ્ઞાન અર્થોન શબ્દથી અભિ-નરૂપે ગ્રહણ કરતું નથી, કારણ કે શબ્દપ્રયોગ પહેલાં જ્ઞાન જેવું હોય છે તેવું જ શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય છે, [અર્થાત શબ્દબેધમાં પણ અર્થે શખથી અભિ-નરૂપે ગૃહીત થતા નથી.]' [લે કવાર્તિક, પ્રત્યક્ષ૦ ૧૭૨]. વનિને(= શબ્દને) સનિક થતાં શાખ ધમાં હવે કેવળ સન્નિત્વ વધારામાં ભાસે છે, ૫ર તુ વનિથી (=શબ્દથો) વિશિષ્ટ અર્થ ભ તો નથી કારણ કે નેત્રથી, શ્રોત્રથી, નેત્ર-શ્રોત્ર બનેથી કે કેવળ મનથી સ્વનિથી(=શબ્દથી) વિશિષ્ટ અથનું ગ્રહણ ઘટતું નથી, ન ઘટવાનું કારણ એ કે શબ્દથી વિશિષ્ટ અર્થનું તેમના વડે ગ્રહણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [શબ્દવિશિષ્ટ અર્થનું ગ્રહણુ નેત્રથી થાય છે એમ માનતાં શબ્દને પણ નેત્રના વિષય માન પડે, અને તે પછી રસ, ગંઘ પણ નેત્રને વિષય બનવાની આપત્તિ આવે.] અનેક ધર્મો ધરાવતા ધમમાં અમુક એક ધર્મને નિશ્ચય કરવા માટે શબ્દ ઉપાય બને છે, શબ્દ પતે પિતાને આપ તે ધર્મમાં(=અર્થમાં) કરતો નથી. દીપક, ઇન્દ્રિય, વગેરે જ્ઞાનના ઉપાય તેમના ઉપય ૩૫ વગેરેમાં પોતાને આરોપ કરતા નથી. તેથી જ શબ્દના ઉપાય૫ણાના આરોપને લીધે પેદા થયેલ, શબ્દથી અર્થના અભેદને વાદ પણ ગ્ય નથી. ઉપાયથી ઉપેયને અભેદ યોગ્ય નથી દીપકથી કે ચક્ષુથી રૂપને અભેદ નથી. 109. કવિ વઢિ શબ્દામનોડર્થ: પ્રતિમાલ્યવ, લોડડ્યાસાર્થ ? अभेदेऽपि शब्दमयमेव विश्वमिति तत्रापि कोऽध्यासार्थ: ? अध्यासभ्रमस्तु वैयाकरणानामेकाकारनिर्देशदोषनिर्मितः । यथाऽऽह 'गौरित्येष हि निर्देशो वाच्यस्तबुद्धिवाचिनाम्' રૂતિ [સ્ત્રો. વા. પ્રત્યક્ષ. ૧૮૨] . “વાસ્તવયા દષ્ટોથે રૂતિ પૃષ્ટો વત્ત : કુતિ. દિશં તે જ્ઞાનમુત્વન” “” તિ, ‘દશ રાહૂં યુવાનસિ” “” ત | તત gષા ત્રાન્તિઃ, વસ્તુતસ્તુ વિવિgāતે રાશાનાર્થી / તદુ – गवि सास्नादिमन्पा गादिरूपाऽभिधायके । निराकारोभयज्ञाने संवित्तिः परमार्थतः ॥ इति । [श्लो. वा. प्रत्यक्ष १८५] 109. વળી, જે શબ્દથી અર્થ અભિન્ન દેખાતો જ હોય તે, અયાસાર્થ કર્યો ? અભેદમાં પણ શબ્દમય જ વિશ્વ છે એમ કહ્યું છે, ત્યાં પણ અધ્યા સાથે કયો ? અધ્યાસરૂપ ભ્રમ વૈવ કારણે થાય છે તેનું કારણ છે એકાકારનિર્દેશદે, જેમકે કહ્યું છે કે ‘વા(ગોપશુ), વાનું જ્ઞાન (જ્ઞાન) અને વાચક (શાખ) આ ત્રણેને નિદેશ એક ગોશબ્દથી જ થાય છે. આ છે એકાકારનિદેશ). કિવાતિ'ક, પ્રત્યક્ષ. ૧૮૨] ‘તે ક અર્થ દેખ્યો ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગે'. “કેવુ જ્ઞાન તને થયું છે ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે ગે”. “કેવો શબ્દ તે પ્ર મે ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગ”, તેમાંથી (=આ એકાકારનિદેશમાંથી) આ બ્રાન્તિ (શબ્દ-અર્થજ્ઞાનના અભેદની બ્રાન્તિ) થાય છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અથ તે અભેદ સ’ભવતે નથી હકીકતમાં તેા શબ્દ, અર્થ અને જ્ઞાન જુદાં જ છે. તેથી કહ્યું છે કે ‘પરાય તઃ ગેપશુવિષયક જ્ઞાન સાના આદિ યુક્ત હૈાવાપણાના આકારવાળુ હોય છે, ગાશખ્તવિષયક જ્ઞાન ગ વગેરે વર્ણીના આકારનું હોય છે, અને આ બન્ને જ્ઞાનનું જ્ઞાન નિરાકાર હાય છે [અથવા આ બન્ને જ્ઞાનેામાં અનુસ્યૂત જે જ્ઞાન છે તે નિરાકાર છે]. [લેાકવાતિક પ્રત્યક્ષ ૧૮૫] 110. एवमिन्द्रियजेष्विव शाब्देष्वपि प्रत्ययेषु न शब्दस्वरूपमध्यस्यतीति ૩૭૮ युक्तम् । यदि च शब्दः स्वरूपेणार्थं प्रतिपादयति तदा अक्षशब्दस्यैक्याद् देवनविभीतकरथाक्षेषु तुल्या प्रतीतिः स्यात् । न चाक्षशब्दा भिन्ना इति वक्तव्यं, स्वरूपप्रत्यभिज्ञाऽनपायात्, तदुच्चारणे चार्थत्रय्यां संशयदर्शनात् । 110. ઇન્દ્રિયજ જ્ઞાતાની જેમ શાશ્વજ્ઞાને માં પણ શબ્દસ્વરૂપને [અય ઉપર] અધ્ય સ (=આરેાપ) કરાતે નથી એમ કહેવુ' યેાગ્ય છે તે શબ્દ સ્વરૂપથી અથ་તું પ્રતિપાદન કરતા હેય તે! ‘અક્ષ’શબ્દ એકને એક હેાઇ, દેવન, વિતક અને રથાક્ષમાં એકસરખું અજ્ઞાન થાય, 'અક્ષ'શબ્દે ભિન્ન છે એમ ન કહેવુ જોઈએ, કારણ કે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી તેમ જ ‘અક્ષ શબ્દના ઉચ્ચારથી ‘ત્રણ અર્થામાંથી કયા અથ !' એવે સશય થ દેખાય છે. [આ દર્શાવે છે કે નાના વાચી શબ્દોની બાબતમાં શબ્દ અને અ`ના અભેદ ઘટતે નથી. શબ્દથી અથા અન્નેઃ હાય તેા એક શબ્દ નાના અને વાચક કેવી રીતે બને ? જો કહે કે તે એક શબ્દ નથી તેા તે પણ ચેગ્ય નથો કારણ કે તે શબ્દનું સ્વરૂપ તે તેનું તે જ રહે છે. અમુક નિયત ક્રમમાં રહેલા વર્ષાં એ તે શબ્દનું સ્વરૂપ છે તે સ્વરૂપ તે તેનું તે જ રહે છે, કારણ કે તે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી ] 111. 'भवति' शब्दयोश्च सुप्तिङन्तयोस्तुल्यरूपत्वादध्यासपक्षे तुल्यार्थ प्रतीतिहेतुत्वं प्राप्नोति, तथा च सिद्धसाध्यबुद्धिः संवेद्यमानाऽपि निहूनूयेत । एवमादित्यश्व इति, अजापय इत्यादावपि द्रष्टव्यम् । 111, સુબન્ત મત્રતિ શબ્દ (અર્થાત્ મત્રાનુ` સપ્તમી એકવચન) અને તિડન્ત ‘મતિ’ શબ્દનુ (અર્થાત્ મેં ધાતુનું વર્તમાનકાળ ત્રીને પુરુષ એકવચન ‘મતિ'‰નું) રૂપ તુલ્ય હાવાથી અધ્યાસપક્ષમાં તે બન્ને મતિ શબ્દથી તુલ્ય અજ્ઞાન થાય અને પરિણામે સુબતમાં સિદ્ધની બુદ્ધિ અને તિડન્તમાં સાની બુદ્ધિ જે સવેદાય છે તેને પ્રતિષેધ પણ થાય. આમ ‘માત્' એટલે અશ્ર્વ થાય; ‘અજ્ઞય' વગેરેમાં પણ આમ સમજવું જો'એ. 112. शब्दस्य सिद्धरूपत्वात् तदध्यासेनार्थ बुद्धाविष्यमाणायां ‘ચા’‘નાત'થાયૌન ચિત્ સાધ્યનુદ્ધિમત્રેત, साध्यबुद्धेरननुरूपत्वात् । 112 શબ્દ પેતે સિદ્ધ રૂપવાળા ઢાઇ, અ` ઉપર તેના આરાપથી ઇચ્છવામાં આવતાં બૈત (યજ્ઞ કરે), ‘ચાલ (દે,' ‘જીદુયાત્ (-હામ કરે)' સાધ્યનુ જ્ઞાન નહિ થાય કારણ કે સિદ્ધના અધ્યાસની સાથે સાધ્યનુ નેત' सिद्धाध्या सेन અથતુ માન વગેરેમાં કાંય જ્ઞાન અનુરૂપ Page #396 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ઉપર અને અધ્યાસ શક્ય નથી auk નથી. [જેને અજવાસ હોય તેનું જ્ઞાન થાય છે. શક્તિ ઉપર રજતનો અભ્યાસ હોય છે ત્યારે રજતનું જ્ઞાન થાય છે સાથ ઉપર સિદ્ધને અધ્યાત હોય ત્યારે સિદ્ધનું જ જ્ઞાન થાય.] 113. નાતિકુળશિયારાૐ શુરો નછતિ’ રૂાથાક્યઃ ન જારીન નિયતમ ધ્યાનમનધત રૂતિ નાવIછામ:, શસ્યાનપેક્ષનિસરવૈરવણकल्पनाबीजाभावात् , प्रतिनियतशब्दवृत्तेश्च कस्यचिल्लक्षणस्यानुपलक्षणात् । 113. જો ૪: Tછતિ વગેરે જાતિશબ્દો, ગુણશબ્દો અને ક્રિયા શબ્દ કયા કારણે નિયત અધ્યાસને કરે છે એ અમે જાણતા નથી, કારણ કે અર્થાપેક્ષ નિસર્ગ સિદ્ધ વૈશ્વરૂખની કલ્પનાનું બીજ શબ્દ નથી અને શબ્દને વ્યાપાર અમુક અર્થમાં થવાનું પણ કોઈ લક્ષણું નજરે ચઢતું નથી. 114. वृक्षप्लक्षशब्दयोश्च घटपटशब्दयोरिव स्वरूपभेदाविशेषादानपेक्षित्वाच्च विशेषणविशेष्य भावसामानाधिकरण्ये शब्दाध्यासवादिनो न भवेताम् । न ह्येकत्र वस्तुनि वाच्ये क्वचिदनयोः शब्दयोर्वत्तिः । एतेन नीलोत्पलमपि प्रत्याख्यातम् ।। 114 “વૃક્ષ અને લક્ષ' એ બે શબ્દ “ઘટ” “પટ' એ બે શબ્દોની જેમ સ્વરૂપભેદ સમાનપણે ધરાવતા હોવાથી અને તેમને કર્થની અપેક્ષા ન હોવાથી શબ્દા ધ્યાસવાદીઓને વિશેષણવિશેષ્યભાવ અને સામાનાધિકરણ્ય બનશે નહિ, કારણ કે કોઈ એક વાગ્યે વસ્તુમાં ક્યાંય આ બે શબ્દોને વ્યાપાર નથી. આનાથી જ “નીલેપલ” પણ પ્રતિષેધ પામ્યું. 115. तत्रौतत् स्यात्-न नीलगुणविशेषितमिदमुत्पलं नाम किञ्चिदस्ति विशेष्यम् , अपि तु निरस्तावयवार्थ अश्वकर्णादिवत् अर्थान्तरमेवेदं; व्युत्पत्तिप्रकारमात्रं तु विशेषणविशेष्यभाववर्णनमिति । 115. શબ્દાદ્વૈતવાદી – ત્યાં (ત્રનીલોત્પલની બાબતમાં) આમ થાય – નીલગુણથી વિશેષિત આ ઉ પલ નામનું કોઈ વિશેષ્ય નથી, પરન્ત અવયવાર્થો ન ધરાવતે અવયવાર્થોથી જુદે જ કઈ અર્થ – અવકર્ણની જેમ – આ છે. વિશેષણવિશેષ્યભાવનું વર્ણન તો કેવળ વ્યુત્પત્તિપ્રકાર છે. 16. તવેતદ્વીચીનમ્, અનુમૂયમાનાવદ્યાર્થપ્રતીતિનિવનિમિત્તાનુEलम्भात् । अश्वकर्णादौ हि युक्तमर्थान्तरत्वं, तत्र हि नाश्वार्थो न कर्णार्थः । निरवयववाक्यार्थवादश्च प्रागेव विस्तरेण निरस्त इत्यलं पुनरुक्तालापेन । _115. યાયિક – આમ કહેવું બરાબર નથી, કારણ કે અનુભવમાં આવતા અવયવાર્થોના જ્ઞાનના પ્રતિધનું કેઈ નિમિતે ઉપલબ્ધ નથી. અશ્વકર્ણ વગેરેમાં અવયવાર્થોથી અન્ય અર્થનું દેવું ઘટે છે; ત્યાં અવાર્થ પણ નથી કે કણુથ પણ નથી. નિરવયવ Page #397 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદ્વૈતમાં સામાનાધિકરણ્ય અસંભ વાકથાથ’વાદનું વિસ્તારથી ખંડન આ પૂર્વે' અમે કર્યુ છે, એટલે પુનરુક્તિ કરવાની જરૂર નથી. ૩૮૦ 117. થ शब्दद्वयाभ्यासनिबन्धनमेव सामानाधिकरण्यं 'वृक्षः प्लक्ष: ' इत्युच्यते । तदपि न चारु, वृक्षस्तरुरिति पर्याययोरपि तत्सम्भवे सति सामानाधिकरण्यप्रसङ्गात् । अपि च पर्यायेषु 'हस्तः करः पाणिः' इत्यादिषु शब्दरूपभेदाध्यासपपक्षेऽर्थबुद्धिभेदः प्राप्नोति न चासावस्तीति नाध्यासः । 117. શબ્દવૈતવાદી એ શબ્દના એક અર્થ ઉપર અભ્યાસ હાવાને કારણે જ સામાનાધિકરણ્ય વૃક્ષ ક્ષઃ' એમ કહેવાય છે. ---- રૈયાયિક આમ કહેવુ' સારું થી, કારણુ કે ‘વૃક્ષ' 'તરુ' એમ એ પર્યાયશબ્દોની બાબતમાં પણ એક અ` ઉપર એ શબ્દને અધ્યાસ સંભવતા હાઈ, તેમના સામાનાધિકુણ્યનો આપત્તિ આવે વળી, શબ્દધ્યાસપક્ષમાં, ‘હુસ્ત’ ‘કર’ ‘પાણિ’ વગેરે પર્યાયાની બાબતમાં, શબ્દરૂપભેદ અથ બુદ્ધિભેદે પ્રાપ્ત થાય, પણ અથ બુદ્ધિભેદ તેા છે નહિ, એટલે અધ્યાસ પણ નથી. કરવામાં આવ્યે 118. किञ्च सम्बन्धग्रहणनिरपेक्षोऽपि शब्दः स्वसामर्थ्यमनुरुध्यमानः स्वाध्याबुद्धिं विदध्यात् । तदपेक्षायां वा कस्य केन सम्बन्ध इति न बुध्यामहे, शब्दादर्थस्य पृथग्व्यवस्थितात्मनस्त्वन्मते दुर्लभत्वात्, शब्दव्यतिरिक्तार्थोपगमे वा किमनेन शब्दाभ्याससमर्थनाडम्बरेण ? विरम्यतामतो मृगतृष्णानुसरणरणरणकात् । 118. વળી, સબધગ્રહણુનિરપેક્ષ હાવા છતાં પણુ શબ્દ પેાતાના સામર્થ્યને અનુસરી પેતાને અબ્યાસ કરીને જ્ઞાન ઉત્પન્ન કરે છે. સંબંધગ્રહણુની અપેક્ષા માનતાં કાના કોની સાથે સંબધ છે એ આપણે જાણતા નથી કારણ કે શબ્દથી પૃથક્ અવસ્થિતિ ધરાવતા અથ તે તમારા મતમાં દુલČલ છે અને જો શબ્દથી અતિરિક્ત અર્થના સ્વીકાર કરવામાં આવે તે શબ્દધ્યારાનું સમથૅન કરતા આ આડંબરનીશી જરૂર ? માટે તમે મૃગજળ પાછળ દોડવાના ત્રાસામાંથી વિરમે. 119. अपि चाध्यासः कचित् सादृश्याद्भवति शुक्ताविव क्वचिदनुरागाद् भवति लाक्षाया इव स्फटिके । शब्दार्थयोर्मूर्तामूर्ततयाऽतिदूरभिन्नस्वरूपयोः सादृश्यं तावदनुपन्नम् । अनुरागोऽपि तत एव दुर्घटः, पृथग्देशत्वाद्, भिन्नेन्द्रियग्राह्यत्वाच्च । प्रतिबिम्बवर्णनमपि न सुन्दरम् दूरदेशत्वेन शब्दार्थयोः प्राप्तेरभाभात् । अप्राप्तयोश्च प्रतिबिम्बोदये द्वारकोद्याननिवासिवासुदेवसुन्दरीवद नतामरसानि *→ रजतस्य, Page #398 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ઉપર અર્થના અભ્યાસ સ‘ભવતા નથી सागरतरङ्गपवनपरिचयचलदलक लतिकालाञ्छितानि स्वच्छेषु ज्योत्स्यवशतयुतिषु तुषारगिरिगह्वरगततुर्हिनशिलाकर्पूरदर्पणेषु प्रतिबिम्बतानि दृश्येरन् । 119. વળી, અધ્યાસ કેટલીક વાર સાદશ્યને કારણે થાય છે, શુક્તિકામાં રજતના અધ્યાસની જેમ; કેટલીક વાર અનુરજનને કારણે થાય છે, સ્ફટિકમાં લાક્ષાના અધ્ય સની જેમ, શબ્દ અને અથ મૂ તા-અમૂર્તતાને કારણે અત્યંત ભિન્ન સ્વરૂપવાળા છે એટલે તેમનામાં સાદશ્ય ઘટતું નથો. અનુરજન પણ તેથી જ દુટ છે, કારણ કે શબ્દ અને અર્થે જુદા જુદા દેશમાં રહેલા છે અને જુદી જુદી ઇન્દ્રિયા વડે ગ્રાહ્ય છે. પ્રતિબિંબની તેા વાત પણ કરવી રુચિકર નથી કારણ કે શબ્દ અને અથ” એક્ખીજા દૂર દેશમાં રહેલા હાઈ તેમની પ્રાપ્તિના અભાવ છે અને જેમની પ્રાપ્તિ નથી તેમનું પ્રતિબિંબ માનતાં, દ્વારકાના ઉદ્યાનમાં રહેતી વાસુદેવની સુંદરીએનાં મુખકમળા — સાગરના તરંગા પરથી વાતા પવનના સયેાગથી હાલતી વાળની લટાથી શાભતા મુખકમળા જ્યેાસ્નાના નિમ ળ પ્રકાશવાળા અને તુષારગિરિની ગુફામાં રહેલી તુનિશિલા પરના કપૂÖરદપ ણામાં પ્રતિબિંબિત થતાં દેખાય. 120. अथ सर्वगतत्वेन शब्दानामर्थदेशे प्राप्तिरभिधीयते, तर्हि सकलशब्दसार्थसाधारण्यादत्यन्तमध्याससांकर्यमनवधार्यमाणविशेषनियमकारणमापद्यत इत्यलमतिप्रसङ्गेन । सर्वथा न सम्बद्ध: शब्दाध्यासवादः । | 120. જો કડા કે શબ્દો સ`ગત ડ્રાઇ, શબ્દોની અથ દેશમાં પ્રાપ્તિ કહેવાઈ છે, તા અમે કહીશું કે બધા શબ્દ બધા અર્થાને સમાનપણે પ્રાપ્ત હાઈ અધ્યસાતુ અત્યંત સાંક` આવી પડશે તથા પરિણામે વિશેષનિયમને અનિશ્ચય આવી પડશે, એટલે આ અતિપ્રરા ગષથી રાયું. શબ્દાવ્યાાવાદ ાવથા અસંબદ્ધ છે. ૩૮૧ 121, વિવર્તાયોઽવ ન સમગ્દસ: । તથા ફ્રિ 'ત્રિવર્તતેડર્થમાવેન તિ નોડથે: : : न तावदर्थात्मना शब्दः परिणाममुपयाति क्षीरमिव दधिरूपेण, परिणामित्वेन विकारितया वा क्षीरादेरिवानित्यत्वप्रसङ्गात् । तथाभावेऽपि च नाद्वैतसिद्धिर्दध्न इव क्षीरविकारस्य शब्दविकारस्यार्थस्य ततोऽन्यत्वात्, अन्यत्वाच्च बाधकारणकालुष्याद्युपप्लवविरहितप्रतीतिसमर्पितभेदत्वात् । 121. શબ્દવિવર્તવા પણ અસમંજસ છે, તે આ પ્રમાણે શબ્દ અથ’રૂપે વિવતન પામે છે (વિવર્તતે અર્થમાવેન,” એનેાશે! અથ` ? (૧) એનેા અથ એ નથી કે જેમ દૂધ દહી રૂપે પરિણમે છે તેમ શબ્દ અથ་રૂપે પરિણમે છે, કારણ કે એમ માનતાં પરિણામીપણાને કારણે કે વિકારીપણાને કારણે દૂધની જેમ શબ્દમાં અનિત્યત્વ માનવાની આપત્તિ આવે. અથ શબ્દને પરિણામ (=વિકાર) હૈય તા પણુ શબ્દ-અના અદ્વૈતની સિદ્ધિ ન થાય, કારણ કે જેમ ક્ષીને વિકાર દહી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વિવતના ચાર અથ' શબ્દવિવત વાદમાં ઘટતા નથી ક્ષીરથી અન્ય છે તેમ શબ્દને વિકાર અર્થ શબ્દથી અન્ય છે; અને અન્ય હોવાથી બાધના કારણરૂપ કાલુષ્ય આદિ વિધાતકોથી રહિત એવું જ્ઞાન શબ્દ અને અર્થના ભેદને રજૂ 122. અથાર્થપ્રતિમાનમસામીનાશ્વત્થ તિ સદ્ રૂથે વિવર્તા, सोऽपि न युक्तः, बाह्यस्य वस्तुनः पदाभिधेयस्य जातिव्यक्त्यादेर्वाक्यवाच्यस्यापि भावनादेः पूर्वप्रसाधितत्वात् , अवयव्यादेश्चादूर एवाग्रे समर्थयिष्यमाणत्वात् । न चेन्द्रजालमायादिवदयथार्थतायामिह किमपि कारणमुत्पश्यामः । 122, (૨) શબ્દ ઇન્દ્રજાલની જેમ અર્થના અસત પ્રતિભાસને દર્શાવે છે – આ છે શબ્દવિવર્તાને અર્થ એમ જે કહેવામાં આવે તે અમે કહીએ છીએ કે તે અથ પણ અયોગ્ય છે, કારણ કે પદાભિધેય જાતિ, વ્યક્તિ વગેરે અને વાયવાચ્ય ભાવના વગેરે બાહ્ય વસ્તુને પણ પહેલાં અમે પુરવાર કરી છે, વળી અવયવી આદિનું હવે પછી નજીકમાં જ અમે સમર્થન કરવાના છીએ, તથા જેમ ઇન્દ્રજાલની માયા વગેરેની અયથાર્થતામાં કંઈક કારણ આપણે દેખીએ છીએ તેમ અહીં અર્થોની અયથાર્થતામાં કંઈ જ કારણે આપણે દેખતા નથી. 123. अथार्थरूपेण शब्दः शुक्तिरिव रजताकारतयाऽवभासत इतीयं विवर्तवाचोयुक्तिः । इयमपि न साधीयसी, शुक्तिका हि रजतवत् प्रकाशत इति शक्यं वक्तुं, शुक्तराकारसारूप्येण तथाऽवभाससम्भवात् , इह तु शब्दार्थयोरत्यन्तविसदृशवपुषोराकारसमारोपकारणानवधारणात् कथमितररूपेणेतरस्यावभासः, शुक्तिकारजतादिषु च बाधकवशात् तथात्वमवगतम् , इह तु न बाधकं किञ्चिद् भवति भविष्यति वेति वर्णितम् । 123, (૩) જેમ છીપ રજતરૂપે ભાસે છે તેમ શબ્દ અર્થરૂપે ભાસે છે એમ શબ્દવિવને સમજાવતી આ ચતુર વાણી જે તમારી હોય તો તે પણ સારી નથી, કારણ કે છીપ રજતની જેમ ચળકે છે એમ કહેવું શક્ય છે. કેમ ? કારણ કે છીપના આકારનું રજતના આકાર સાથે સારૂપ્ય હોઈ છીપ રજત રૂપે ભાસે એ સંભવે છે. પરંતુ અહી તે શબ્દ અને અર્થના શરીર અત્યંત વિદશ હાઇ એકના આકારને અન્ય ઉપર સમારોપ થવાનું કારણ શું છે તેનું અવધારણ હોવાથી કેમ કરીને એકના રૂપથી બીજાનો અવભાસ થાય ? છીપરજત વગેરેમાં તે બાધક જ્ઞાનને લીધે જતનું મિથ્યાપણું જણાય છે, પરંતુ અહી: તો કંઈ જ બાધક નથી કે ભવિષ્યમાં થવાનું નથી એમ અમે જણાવ્યું છે. 124. अथ स्वानुवेधमजहत् सत्यामसत्यां वाऽर्थबुद्धिमादधाति शब्द इत्ययं વિવર્તાઃ | gોડા રામપ્રત્યેવ પ્રતિક્ષિત્તા, શદ્વાનુવવિરળિનાં કાજુન प्रतिपत्तीनां प्रदर्शितत्वात् । ' Page #400 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદૈવિધ્યનિરાસ ૨૮૩ 14 (૪) શબ્દ પિતાને સંસગ છેડયા વિના (અર્થાત પોતાના સંસર્ગ સાથે જ) સત્ય કે અસત્ય અર્થબુદ્ધિને ઉત્પન્ન કરે છે – આ વિવર્તાઈ છે એમ જે તમે કહે તે આ વિવર્તાથને પ્રતિષેધ તો અમે હમણા જ કરી ગયા છીએ, કારણ કે શબ્દસંસગરહિત જ્ઞાનેને પ્રચુરપ્રમાણમાં અમે દર્શાવ્યાં છે. 125. न चान्यः कश्चिद् विपश्चिच्चेतसि विपरिवर्तते विवर्तप्रकारः इत्यवाचकमुच्यते 'विवर्ततेऽर्थभावेन' इति । 125. [આ ચાથી] અન્ય એવો વિવર્તને કોઈ પ્રકાર (=અર્થ) બુદ્ધિમાનના ચિત્તમાં કુરતો નથી, એટલે “વિવર્તતેડમન (શબ્દ અર્થરૂપે વિવર્તન પામે છે)' એ અવાચક (=અનર્થક) છે એમ કહેવામાં આવ્યું છે 126. શબ્દ વ સૃજ્ઞતિ જ્ઞાહિત્ય વિવર્તઝાર કરતે, સેડવ ન सम्यक्, अचेतनत्वेन शब्दस्येश्वरस्येव स्रष्टत्वानुपपत्तेः, न च परमाणुवदस्य कारणत्वम् , अवयवसमवायित्वेन पृथिव्यादेः कार्यस्य ग्रहणात् । 126. “શબ્દબ્રહ્મ જ જગતનું સર્જન કરે છે – આ વિવતને પ્રકાર છે એમ જે તમે કહે છે તે વિવત પ્રકાર પણ બરાબર નથી, કારણ કે શબ્દ અચેતન હાઈ ઈશ્વરની જેમ તેનું ભ્રષ્ટાપણું ઘટતુ નથી; વળી પરમાણુની જેમ તે જગતનું કારણ નથી કારણ કે શબ્દમાં સમવાયસંબંધથી રહેનાર તરીકે નહિ પણ અવયવોમાં સમવાયસંબંધથી રહેનાર તરીકે પૃથ્વી આદિ કાર્યનું પ્રહણ થાય છે. 127. अथ 'विज्ञानमानन्दं ब्रह्म'. इत्यागमवचनमनुसरता विभुत्वमिव चेतनत्वमपि शब्दब्रह्मणो वर्ण्यते, तर्हि ईश्वरस्यैव शब्दब्रह्मेति नाम कृतं स्यात् ।। 127. જો તમે કહે કે “બ્રહ્મ એ વિજ્ઞાન છે. આનન્દ છે” એ આગમવચનને અનુસરી વિભુત્વની જેમ ચેતન પણ શબ્દબ્રહ્મનું અમે વર્ણવીએ છીએ, તો અમારે કહેવું જોઈએ કે ઈશ્વરનું જ “શબ્દબ્રહ્મ' એવું નામ તમે યુ" છે એમ થાય. 128. વેણુ– द्वे ब्रह्मणी वेदितव्ये शब्दब्रह्म परं च यत् । શદ્રહ્મગિ નિદાત: પૂરૂં ત્રહ્માઘાછતિ | તિ ! મૈિત્રા. . ૬.૨૨] तदपि सुभिक्षमत्यन्तमलौकिकम्, एकतरस्य ब्रह्मणः काल्पनिकत्वात् । अकाल्पनिकत्वे वा कथमद्वैतवादः ? तस्मात् कृतमनेन शब्दब्रह्मणा, स्वस्ति परस्मै ब्रह्मणे भूयात् । 128 “બે બ્રહ્મ જાણવાં જોઈએ – શબ્દબ્રહ્મ અને જે પર છે તે (અર્થાત પરબ્રહ્મ). શબ્દબ્રહ્મમાં જે નિષ્ણાત હોય છે તે પરબ્રહ્મને જાણે છે – પામે છે' મિત્રા. ઉપ. ૬.૨૨] Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ એકાત્મવાદ તાસંગત નથી એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અત્યન્ત અલૌકિક છે, કારણ કે બેમાંથી એક બ્રહ્મ કાલ્પનિક છે. અને જે તે કાલ્પનિક ન હોય તો અદ્વૈતવાદ કેવી રીતે ઘટે ? તેથી શબ્દબ્રહ્મને રહેવા દે. પરબ્રહ્મને પણ સ્વસ્તિ છે. 129. अविद्यामायाविनिर्मितविविधभेदप्रथनकल्पश्च सत्ताद्वैतदूषणावसर एव निवारित इति शब्दाद्वैतमपि तद्वदसमञ्जसमिति सिद्धम् । 129. અવિદ્યાની માયાથી નિર્મિત વિવિધ ભેદના પ્રપંચના સિદ્ધાતને નિરાસ સત્તાદ્વૈતના દૂષણે દર્શાવતી વખતે કરી જ દીધું છે, એટલે સત્તાવૈતની જેમ શબ્દાત પણ અસમંજસ છે એ પુરવાર થયું. 130. ઉત્તર પૂરમાત્મોપાનવમણિ પ્રત્યુન્ , પૂરમામનો નિતનિધૈવંप्रायकलुषविकारकारणत्वानुपपत्तेः । - 130. આના દ્વારા પરમાત્મા જગતનું ઉપાદાનકારણ છે એને પણ પ્રતિષેધ થઈ ગયે, કારણ કે સ્વભાવથી જ નિર્મળ પરમાત્મા આવા મલીન વિકારોનું ઉપાદાનકારણ બને એ ઘટતું નથી. 134. કાયમેવ વિવારનાતમવિચાતઃ પરમમનિ વિમાલીત વિતમૂ | अतः सर्वथा नाद्वैतपक्षः कश्चिदनवद्यः । 131, અવિદ્યાથી જન્મેલા અસત વિકારે પરમાત્મામાં ભાસે છે એ માન્યતા પણ દોષપૂર્ણ છે. નિષ્કર્ષ એ કે કોઈ પણ અદ્વૈતપક્ષ સર્વથા નિર્દોષ નથી. 132. નથ સર્વજ્ઞાળિનામેવા ઘવારમા, ન નાના બારમાન ર્તીદાદૈતમુરતે, तदप्यप्रमाणकम् , एकस्मिन् सुखिनि न सर्वे सुखिनः, एकस्मिन् दुःखिते वा न सर्वे दुःखिता इति व्यवस्थादर्शनात् , आत्मपरव्यवहारस्य च सर्वजनप्रतीतिसिद्धस्य दुरपह्नवत्वात् , अन्यदृष्टे च सुखदुःखसाधने वस्तुनि स्मरणानुसन्धानपूर्वकेच्छाद्वेषादिकार्यजातस्यान्यत्रानुपलम्भात् , एकस्मिंश्च वीतरागे मोक्षमासादितवति संसारिणामन्येषामानन्त्यदर्शनात् , अहंप्रत्ययस्य प्रत्यगात्मवृत्तेः परत्रासम्भवात् , जगद्वैचित्र्यस्य च पुरुषभेदनियतधर्माधर्मनिबन्धनस्यान्यथाऽनुपपत्तेः, आत्मभेदस्य विस्पष्टसिद्धत्वात् । तप्तलोहस्फुलिङ्गकघटाकाशपादवेदनादिदृष्टान्तकदम्बस्य च निषेधः कृत एवेति एकात्मवादोऽपि न युक्तिमानित्यलं विस्तरेण । 132, બધાં પ્રાણુઓને એક જ આત્મા છે, પ્રત્યેક પ્રાણીને જુદે આત્મા એમ] અનેક આત્માઓ નથી – આવું જે અદ્વૈત કહેવાય છે તે પણ અપ્રમાણ છે, કારણ કે એક પ્રાણી સુખી થતાં બધાં પ્રાણીઓ સુખી નથી થતાં, એક દુઃખી થતાં બધાં દુખી નથી થતાં, એ પ્રકારે વ્યવસ્થા દેખાય છે; વળી, સવ* જનને થતી પ્રતીતિથી સિદ્ધ એવા આત્મ-પરના વ્યવહારને પ્રતિષેધ કરવો અતિ કઠિન છે; સુખ-દુખના સાધનભૂત વસ્તુને અમુક Page #402 -------------------------------------------------------------------------- ________________ શબ્દાતખંડને પસંહાર અને વિજ્ઞાનાતખંડનારંભ ૩૮૫ માણસે દેખતાં સ્મરણનુસંધાનપૂર્વક ઈચ્છા-દ્વેષ આદિ કાર્યો તે જ માણસમાં દેખાય છે, અન્ય માણસમાં દેખાતાં નથી; એક વીતરાગને મોક્ષ થાય છે ત્યારે અન્ય અનન્ત સંસારીઓ તો દેખાતા રહે છે જ; એક જીવાત્માને થતે અહપ્રત્યય બીજા જીવાત્માને હા અસંભવ છે; પુરુષના ભેદથી નિયત ધમધનભેદને કારણે જગતનું વૈચિત્ર્ય છે, જે વૈચિય પુરુષભેદ વિના ઘટતું નથી; આત્મભેદ સ્પષ્ટપણે પુરવાર થયેલ છે. તપાવેલા લેઢાનાં તણખાં, ઘટાકાશ, પાદવેદના વગેરે દષ્ટાન્તાનો પ્રતિષેધ અમે કર્યો છે જ, એટલે એકાત્મવાદ પણ તકેસ ગત નથી. વિસ્તાર રહેવા દઈએ. 133. શક્યાયં વિવર્ત: મસ્ટિમિતિ પ્રભુત્તવિશ– स्वाकारोऽर्थप्रपञ्चः कथमिव विकृतिब्रह्मणो वेदृशी स्यात् । तस्मान्नानात्मतत्त्वे परिचितसदसत्कर्मपाकानुसार प्रादुर्भतेश्वरेच्छावशविचलदणुप्रोद्भवो भूतसर्गः ।। 133. અખિલપણે સ્ફરતો શબ્દને આ વિવત શબ્દથી જુદા પિતાના આકારવાળો અર્થપ્રપંચ કેવી રીતે હોય કે બ્રહ્મની આવી વિકૃતિ કેવી રીતે હોય ? તેથી આત્માઓ અનેક હતાં તેમનાં સચિત સકમ અને અસકમના વિપાક અનુસાર જન્મેલી ઈશ્વરે ને લીધે અણુઓમાં ગતિ ઉત્પન્ન થતાં ભૂતસર્ગ ઉપન્ન થાય છે. 134. gવં સ્થિતેવુ સર્વે: તૂછીનદૈતવાહિg ! विज्ञानाद्वैतवादी तु पुनः प्रत्यवतिष्ठते ।। सत्यमनुपजननमनपायमपरिमितमद्वयं ब्रह्म न युक्तिमदिति युक्त एव तदनभ्युपगमः । विज्ञानमेव तु क्षणिकमुपजननापायधर्मकमनादिसन्तानप्रबन्धप्रवृत्तमिदं तथा तथाऽवभातीति न ततो द्वितीयमर्थरूपं नाम किञ्चिदस्तीति पश्यामः । 134. આ રીતે બધા અતવાદીઓને મૌન કરી દેવામાં આવ્યા ત્યારે પિતાના મતમાં વિશેષતા દેખતો] વિજ્ઞાન તવાદી ફરીથી વાંધો ઉઠાવી ખડે થઈ જાય છે. વિજ્ઞાનાÁતવાદી – ઉત્પત્તિરહિત, નાશરહિત, અપરિમિત અદ્રય બ્રહ્મ તર્કસંગત થી એટલે તેને સ્વીકાર ન કર ઉચિત છે એ સાચું. પરંતુ ક્ષશ્ચિક, ઉત્પત્તિવિનાશધર્મક, અનાદિ પ્રવાહના સાતત્યમાં વહેતું રહેલું આ વિજ્ઞાન જ તે તે રૂપે પ્રકાશે છે, એટલે તેનાથી જુદું બીજુ અર્થરૂપ એવું કંઈ જ અમે દેખતા નથી. 135. ननु प्रत्यक्षादिना प्रमाणेन परस्परविसदृशपदार्थरूपसंवेदनस्य दर्शितस्वात् कथं विज्ञानस्यायमवभासः, अर्थाभावे तत्स्वरूपानुपपत्तेः । ग्राह्यग्रहणं हि नाम विज्ञानं भवति, न ग्रहणग्रहणमिति । उच्यते । इदं तावत् परीक्ष्यतां यदेतत् प्रत्यक्षविज्ञानं 'नीलमिदम्' 'पीतमिदम्' Page #403 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વિજ્ઞાનાતવાદસ્થાપના इत्युत्पद्यते तत्र किमेक आकारः प्रकाशते उत द्वितयमिति । यदि द्वितयमवभाति अयमों नीलम् , इदं तज्ज्ञानमिति, तत्किमत्र विचार्यते, जितं भवद्धिः । 135. યાયિક – પ્રત્યક્ષ વગેરે પ્રમાણે પદાર્થોના પરસ્પરવિસદશ સ્વરૂપના સંવેદનને દર્શાવતા હોઈ, આ અવભાસ વિજ્ઞાન છે એ કેવી રીતે સંભવે છે, કારણ કે અર્થના અભાવમાં પદાર્થોના સંવેદાતા પરસ્પરવિસદશ સ્વરૂપ ઘટતા નથી, છે ઘનું ગ્રહણ વિજ્ઞાન છે અને નહિ કે ગ્રહણનું (જ્ઞાનનું) પ્રહણ વિજ્ઞાન છે. વિજ્ઞાનદૈતવાદી – આને ઉત્તર અમે આપીએ છીએ. આની તમે પરીક્ષા કરે કે આ નીલ છે આ પીત છે” એવુ આ જે પ્રત્યક્ષજ્ઞાન ઉપન્ન થાય છે તેમાં શુ' એક આકાર પ્રકાશે છે કે બે ? “આ અર્થ નીલ છે “આ તેનું જ્ઞાન છે' એમ બે આકારે છે તેમાં પ્રકાશતા હોય તે અહીં વિચારવાનું શું ?, તમે જીત્યા. 136. નિતસ્ય ચંદ્રાવતે તમાકુ વિધીવતામ્ | વા વાયુમાર: प्रथते, तहस्ति विचारावसरः । कस्यायमाकारः ? विमर्थस्य किं ज्ञानरयेति ? स चैवं विचार्यमाण आकारो यद्यर्थस्येति स्थारयति तद्भवन्तो जेप्यन्ति । ज्ञानाकारपक्षे तु वयं जेण्याम इति । 136 નૈયાયિક – જીતેલાને જે આપત્તિ આપવામાં આવતી હોય તે અમને આપે. વિજ્ઞાનાતવાદી – જે એક જ આકાર તેમાં પ્રકાશ હાય તો વિચારને અવકાશ છે. “આ આકાર કોને છે ? શું અર્થને છે ? શુ જ્ઞાનને છે ?' – આ પ્રમાણે તે આકારને વિચાર કરતાં જે નક્કી થાય કે તે અથના આકાર છે તે તમે જીતશે, અને જે નકકી થાય કે તે જ્ઞાનનો આકાર છે તો અમે જીતીશ. 137. rf તાવત્ર ગુન્ ? જ્ઞાનશ્યાયમાલાર રૂતિ | કુત: ? સપનાં तावदिह अल्पीयसीति । अर्थाकारपक्षे ह्यर्थस्य जडात्मनः प्रकाशायोगात् ग्राह्यत्वमन्यथा न स्यादिति ग्राहकान्तरपरिकल्पनाऽवश्यम्भाविनीति कल्पनाद्वैगुण्यम् । 137. યાયિક – તે પછી અહી શું યુક્ત છે ? વિજ્ઞાનાતવાદી – આ આકાર જ્ઞાનને છે એ. નૈયાયિક – કેમ ? વિજ્ઞાનાતવાડી - અહી (= એમ સ્વીકારવામાં) ઓછામાં ઓછી ૩૯૫ના કરવી પડે છે. આ આકાર અર્થનો છે એ પક્ષમાં, જડ અર્થને પ્રકાશને યોગ ન હોવાથી પ્રકાશરૂપ ગ્રાહક (= જ્ઞાન) માન્યા વિના અર્થનું ગ્રાહ્યત્વ ઘટે નહિ, એટલે ગ્રાહ્યથી અન્ય ગ્રાહકની કલ્પના અવશ્ય કરવી પડે છે, પરિણામે બમણી કલ્પના કરવી પડે છે [– અર્થની અને જ્ઞાનની.] Page #404 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાનો હેય તે જ્ઞાનાકારને જ થાય ૩૮૭ 138. અથાર્થ gવ ગ્રાહ્યામાં યઃ સ વ ત , તર્ષેિ प्रकाश एवेति संज्ञायामेव विवादः स्यात् । बाह्यान्तरकृतो विशेष इति चेत् , अहो विशेषज्ञो देवानांप्रियः । ग्राहकाद् विच्छिन्नता हि ग्राह्यस्य बाह्यता । न शरीरापेक्षिणी बाह्यता भवति । यदा च ग्राह्यादर्थादव्यतिरिक्त एव ग्राहक इण्यते, तदाऽस्य न ततो विच्छिन्नतेत्यबाह्यत्वात् ज्ञानमेव तदिति कथं नाम्नि विवादः ? 138. અર્થ જે ગ્રાહ્ય સ્વરૂપ છે તે જ ગ્રાહક છે એમ જે તમે કહે તો અમારે કહેવું જોઈએ કે તે પ્રકાશ જ છે, એટલે ગ્રાહ્ય સંજ્ઞામાં જ વિવાદ થાય. તિવતઃ વિવાહ રહેતો નથી.] અથ બાહ્ય છે અને જ્ઞાન આત્યંતર છે એમ બાહ્ય -આભ્યતરકૃત, અર્થ અને વિજ્ઞાનને વિશેષ (= ભેદ) છે એમ જે તમે કહેશે તે અમે કહીશુ કે અહે ! દેવાનાપ્રિયની વિશેષજ્ઞતા ! ચાહ્ય નો ચાહકથી વિછિન્નતા (= ભિન્નતા) એ ગ્રાહ્યની બાહ્યતા છે. બાઘના શરીરાપેક્ષિણી નથી. અને જે ગ્રાહ્ય અર્થથી અભિન્ન જ ગ્રાહક ઈછતા હે તે ગ્રાહ્ય અર્થની ગ્રાહક જ્ઞાનથી વિચ્છિનતા (= ભિન્નતા) નહિ થાય. પરિણામે ગ્રાહ્ય અથ અબાહ્ય થાય અને અબાહ્ય હોવાને કારણે ગ્રાહ્ય અર્થ જ્ઞાન જ છે. “ગ્રાહ્ય' નામની બાબતમાં વિવાદ છે ? 139. કમરિદ્રવાત જ્ઞાનસ્થ તસ્પાયમાલાર મવિનુમતિ જ્ઞાને હિ ન के चन विवदन्ते । अतस्तस्यैवायमाकार इति युक्तम् । अनेककल्पनातो ह्येककल्पना થાયરીતિ | 139. જ્ઞાનવાદી-પ્રતિવાદી બનેને સિદ્ધ હોવાથી, આ આકાર જ્ઞાનને હવે યુક્ત છે. જ્ઞાનની બાબતમાં કઈને વિવાદ નથી. તેથી તેને જ આ આકાર છે એમ માનવું યોગ્ય છે. આમ અનેકની કલ્પના કરવા કરતાં એકની કલ્પના કરવી વધુ સારી. 140. अतश्च ज्ञानस्यायमाकारः । ज्ञानं हि प्रकाशकमप्रकाशस्यार्थस्य भवद्भिरभ्युपगम्यते । ततश्चात् प्रथमतरमस्य ग्रहणेन भवितव्यम्, अगृहीतस्य दीपादेः प्रकाशस्य प्रकाशकत्वादर्शनात् , उत्पन्नेष्वपि च घटादिष्वर्थेषु प्रकाशवैकल्याद्वा प्रतिबन्धावैधुर्याद्वा भवत्यग्रहणम् । ज्ञानस्य तु उत्पन्नस्य सतो न कश्चिद् ग्रहणे प्रतिबन्धकः, न च प्रकाशान्तरापेक्षणं, स्वत एव दीपवत् प्रकाशस्वभावात् । अतो यदैव तस्योत्पादस्तदैव ग्रहणमवश्यं भवेत्, न चेत् कालान्तरेऽपि न स्यात् । 140. અને આથી પણ આ આકાર જ્ઞાનને છે. જ્ઞાન અપ્રકાશક અર્થનું પ્રકાશક છે એમ આપે સ્વીકાર્યું છે. તેથી અર્થથી પહેલાં જ્ઞાનનું ગ્રહણ થવું જોઈએ, કારણ કે પ્રકાશાપ દીપ વગેરેનું અગ્રહણ હોય તે તેઓનું પ્રકાશકત્વ દેખાતું નથી, જણાતું નથી, Page #405 -------------------------------------------------------------------------- ________________ અર્થગ્રહણવાડીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ અને ઘટ વગેરે અર્થો ઉત્પન્ન થયા હોય તે પણ પ્રકાશને અભાવ હોય કે પ્રતિબંધક અભાવ ન હોય તો તે કારણે તે અર્થોનું ગ્રહણ થતું નથી. પરંતુ જ્ઞાન ઉત્પન્ન થવું હોય તે તે જ્ઞાનના પ્રહણમાં કે ઈ જ પ્રતિબંધક નથી જ્ઞાનને અન્ય પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે જ્ઞાન દીપની જેમ સ્વતઃ જ પ્રકાશસ્વભાવ છે. તેથી જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ અવશ્ય થાય જ, જે ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ ન થાય તે કાલાન્તરે પણ ન જ થાય. 141. વિં હિ તસ્ય સ્ટારે મવષ્યતિ ? fä વા તદ્દા નમૂત્ ચેન तत् कालान्तरे ग्रहीष्यते, तदा च न गृह्यते इति ? ज्ञानान्तरेण कालान्तरे तद् ग्रहीष्यते इति चेत् , तदपि केन ग्रहीष्यते ? अन्येनेति चेत् , तदप्यन्येनेति कोऽवधिः ? श्रम इति चेत्, कामं श्रान्तो विरस्यति भवान् , अर्थ तु न गृहीतवानेव, प्रकाशाग्रहणे तत्प्रकाश्यपरिच्छेदायोगादित्येवं न कदाचिदर्थग्रहणं स्यात् । तस्मादर्थग्रहणवादिनाऽपि पूर्व ज्ञानग्रहणमवश्याश्रयणीयम् । यथोक्तम्ગરપક્ષોમશ્ય નાદિ: પ્રસિદ્ધતિ | તિ [ ] अतश्चैतदेवं, ज्ञानपृष्ठेन चोत्तरकालभाविप्रत्यवमर्शदर्शनात् । 'ज्ञातो मयाऽयमर्थः' इति हि प्रत्यवमृशन्तः प्रमातारः प्रथमं ज्ञानग्रहणमनुमोदन्ते । न ह्यगृहीतविशेषणा विशेष्यबुद्धिर्भवति । तस्मादपि पूर्व ज्ञानग्रहणमिति सिद्धम् । 141. શું તેનું (= જ્ઞાનનું) ગ્રહણ કાલાન્તરે થશે ? તે શું ત્યારે (= ઉત્પત્તિકાળ) ન હતું જેથી ત્યારે તેનું ગ્રહણ થતું નથી પણ કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે ? [તમે કહેશે કે તેનું ગ્રહણ ઉત્પત્તિકાળે ન થવાનું કારણ એ નથી કે ત્યારે તે ન હતું પણ એ છે કે તેને ગ્રહણ કરવા બીજુ કોઈ જ્ઞાન ત્યારે ન હતું, પરંતુ કાલાન્તરે તેને ગ્રહણ કરવા બીજું જ્ઞાન હોય છે, એટલે કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે. આમ] જે જ્ઞાનાન્તરથી તેનું કાલાન્તરે ગ્રહણ થશે એમ તમે માને તો તે જ્ઞાનાન્તર પણ કોનાથી ગૃહીત થશે ? તે અન્ય જ્ઞાનથી ગ્રહીત થશે એમ જે તમે કહે છે તે અન્ય જ્ઞાન પણ અન્ય જ્ઞાનથી ગૃહીત થશે અને આમ એનો અવધિ કર્યો ? જે કહો કે શ્રમ એને અવધિ છે તે અમે કહીશ કે ભલે થાકેલા આપ વિરમશે પરંતુ અથ' તો અગૃહીત જ રહેશે કારણ કે પ્રકાશ અગૃહીત હેય ત્યારે તે પ્રકાશ વડે પ્રકાશ્યનું ગ્રહણ પણ ન થાય, એટલે એ રીતે અર્થનું ગ્રહણ ક્યારેય નહિ થાય. તેથી અથગ્રહણવાદીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ થાય છે એ સ્વીકારવું જોઈએ, જેમકે કહ્યું છે કે “જેને જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી તેને [તે જ્ઞાનના વિષયભૂત] અથનું દર્શન પણ થતું નથી” [ ]. તેથી, આ આમ છે કારણ કે જ્ઞાન પછી તરત જ ઉત્તરકાળે પ્રત્યવશ થતે દેખાય છે. “આ અર્થે મને જ્ઞાત થયો છે' એ આકારે પ્રત્યવમર્શ કરતા પ્રમાતાઓ પ્રથમ જ્ઞાનનું ગ્રહણ થાય છે એને Page #406 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાકાર જ જીવીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે ३८९ અનુમોદન આપે છે, કારણ કે “જ્ઞાત અર્થમાં અજ્ઞાત' એ વિશેષણ છે) અને વિશેષણનું ગ્રહણ ન કર્યું હોય તે બુદ્ધિ વિશેષ્યને ગ્રહણ કરતી નથી. તેથી અર્થગ્રહણ પૂર્વે જ્ઞાનગ્રહણ થાય છે એ પુરવાર થયું. 142. ज्ञानं च गृह्यमाणमाकाररहितं ग्रहीतुमशक्यमिति बलात् साकारमेव तद् ग्रहीतव्यम् । साकारे च ज्ञाने गृहीते सति द्वितीयकारणाभावात् कुतो ज्ञानातिरिक्तो बाह्योऽर्थः ? 142. જ્ઞાન જ્યારે ગ્રેહાતું હોય ત્યારે આકારરહિત પ્રહાવું અશક્ય છે, એટલે ન છૂટકે સાકાર જ જ્ઞાન ગ્રહવું જોઈએ. અને સાકાર જ્ઞાન ગૃહીત થતાં, બીજા આકારને અભાવ હોવાથી જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થ ક્યાંથી હોય ? ___143. अतश्च साकारं ज्ञानम् , आकारवत्तामन्तरेणास्य प्रतिकर्मव्यवस्थानुपपत्तेः । कल्पयित्वाऽपि बाह्यमर्थमवश्यमाकारवत्ता विज्ञानस्य विषयनियमसिद्धये वक्तव्या । नीलज्ञानं हीदमनेकसन्निधाने समुपजायमानं कथम् अखिलतदितरपदार्थपरिहारेण केवलनीलालम्बनतामवलम्बेत, बोधस्वभावतायाः सर्वान् प्रत्यविशिष्टत्वात् । प्रवृत्तिरपि प्रेक्षापूर्वकारिणां कथं तदेकविषयैव स्यात् ? न च नीलजनितत्वकृत एष तदघिगतिनियम इति कथयितुमुचितम् , आलोकलोचनादिकारकान्तरजनितत्वस्यापि भावेन तद्विषयत्वप्रसङ्गात् । अतो नीलाकारते व नीलविषयत्वव्यवस्थाहेतुः, न निमित्तान्तरम् । आह च तत्रानुभवमात्रोण ज्ञानस्य सदृशात्मनः । भाव्यं तेनात्मना येन प्रतिकर्म विभज्यते ॥ (प्रमाणवा० २.३०२] अत एव आकारग्रहणमेवातिशयमाश्रित्य तमबर्थसमर्थने सति साधकतम ज्ञानमेव प्रमाणं भविष्यति । अपरथा कारकातिशयदर्शनाभावे तत्तत्साधकतमत्वस्य दुरुपपादत्वात् । साकारज्ञानसाक्षी च लौकिकोऽपि दृश्यते व्यवहारः। एवं च वक्तारो भवन्ति लौकिकाः 'नीलोऽर्थोऽयं यतोऽत्र तदाकारं ज्ञानमुत्पन्नम्' इति । तेन प्रतिकर्मनियमान्यथाऽनुपपत्तेरवश्यं साकारमेव ज्ञानम् । इत्थं सत्यपि बाह्यार्थे ज्ञानस्याकारकल्पना । भवेदेवेति तत्रैव सन्तुष्य स्थीयतां वरम् ॥ 143. જ્ઞાન સાકાર છે કારણ કે આકારવત્તા વિના જ્ઞાનની પ્રતિકર્મ વ્યવસ્થા ઘટતી નથી. બાહ્ય અર્થની કલ્પના કરીએ તે પણ પ્રતિકર્મવ્યવસ્થાની સિદ્ધિ માટે વિજ્ઞાનની આકારવત્તાને અવશ્ય જણાવવી જોઈએ. આ નીલજ્ઞાન અનેક પદાર્થોના સનિધાનમાં Page #407 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગત આકારથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટી શકે છે ઉત્પન્ન થતું હોવા છતાં નીલેતર સધળા પદાર્થોના પરિવાર દ્વારા કેવળ નીલને જ કેમ ગ્રહે છે ?, કારણ કે વિજ્ઞાનની બોધસ્વભાવતા તે બધા પદાર્થો પ્રતિ એકસરખી છે. બુદ્ધિમાનોની પ્રવૃત્તિ પણ તે એકપદાર્થવિષય જ કેમ થાય ? નીલથી જન્ય તે જ્ઞાન હોવાથી તે જ્ઞાન નીલને જ જાણે છે એમ કહેવું એગ્ય નથી કારણ કે જ્ઞાન તે આલેક, નેત્ર વગેરે અન્ય કારકોથી ઉત્પન્ન થયું હોઈ તે બધાં, જ્ઞાનને વિષય બનવાની આપત્તિ આવે. જ્ઞાનનો વિષય નીલ જ છે એ વ્યવસ્થાનું કારણ જ્ઞાનગત નીલાકારતા જ છે, બીજ કે એ વ્યવસ્થાનું કારણ નથી. અને કહ્યું પણ છે કે ત્યાં અનુભવમાત્ર રૂપે એકસરખું સ્વરૂપ ધરાવતાં જ્ઞાનોમાં તે રૂપ પણ હોવું જોઈએ જેના લીધે જ્ઞાન પ્રતિવિષય ભિન્ન ભિન્ન બને.' [પ્રમાણુવાર્તિક ૨.૩૦૨] તેથી જ આકારગ્રહણરૂપ જ અતિશયને આધારે તમ... અથનું સમર્થન થતાં સાધકતમ જ્ઞાન જ પ્રમાણુ બનશે. બીજી રીતે કારમાં અતિશયનું દર્શન થતું ન હોવાથી તે તે કારમાં સાધકતમત્વ ધટાવવું મુશ્કેલ છે. સાકાર જ્ઞાનના સાક્ષીરુપ લોકિક વ્યવહાર પણ દેખાય છે. લૌકિક વક્તાઓ એમ કહે છે – આ અર્થ નીલ છે કારણ કે અહી: નીલાકાર જ્ઞાન ઉપન્ન થયું છે. આમ પ્રતિક વ્યવસ્થા અન્યથા ધટતી ન હોવાથી અવશ્યપણે જ્ઞાન સાકાર જ છે. બાહ્ય અર્થે હોય તે પણ જ્ઞાનના આકારની કલ્પના કરવી જ પડે છે, માટે જ્ઞાનના આકારમાં જ સંતોષ પામી રહેવું વધુ સારું. 144. ये तु ब्रवन्ते ज्ञानस्य स्वतः स्वच्छस्वभावत्वेन नीलपीताद्यवभासः परोपाधिरेव भवितुमर्हति स्फटिकस्येव लाक्षादिनाऽरुणिमाद्यनुवेधः, अतः पृथगननुभूयमानोऽपि बाह्योऽर्थः साकारज्ञानावभासाऽन्यथाऽनुपपत्याऽनुमीयते । यथोक्तं'बाह्यसिद्धिः स्याद् व्यतिरेकतः' इति । तदिदमनुपपन्नम् , अन्वयानुपलब्धेः ।। अर्थे हि सति साकारं निराकारं तदत्यये । नित्यानुमेयबाह्यार्थवादी ज्ञानं क दृष्टवान् ॥ लाक्षास्फटिकादौ तु तथा युक्तं, तदनुरक्तस्फटिकावलोकनात् । इह पुन: अर्थेन रज्यमानं हि निराकारं निसर्गतः ।। ज्ञानं न खलु पश्यामो लाक्षया स्फटिकं यथा ॥ 144. “જ્ઞાન સ્વત સ્વચ્છ સ્વભાવવાળું હોવાથી, જ્ઞાનમાં નીલ, પતિ, વગેરેને પ્રતિભાસ જ્ઞાનથી અન્ય એવી ઉપાધિને કારણે જ થવો ઘટે છે, જેમ લાક્ષા આદિ ઉપાધિને કારણે જ ફિટિકને અરુણિમ ને સંપર્ક થાય છે તેમ તેથી, જ્ઞાનથી જુદો બાહ્ય અર્થ સાક્ષાત ન અનુભવાત હેવા છતાં સાકાર જ્ઞાનને પ્રતિભાસ અન્યથા ઘટતો ન હોઈ બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. બાહ્ય અર્થ ન હતાં તેના આકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી એ વ્યતિરેકથી બાઘાર્થની સિદ્ધિ થાય છે.' – આમ જેઓ (=સૌત્રાન્તિકો) Page #408 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દે આવે ૨૯૧ કહે છે તેમનું તે કહેવું ઘટતું નથી કારણ કે અન્વયની અનુપલબ્ધિ છે. અર્થ હતાં જ્ઞાન સાકાર થાય છે અને અર્થ દૂર થતાં જ્ઞાન નિરાકાર થાય છે એવું નિત્યાનુમેયબાઘાર્થવાદી સૌત્રાન્તિકે જ્યાં દેખ્યું ? લાક્ષા-રફટિક વગેરેમાં તો તેવું સંગત છે કારણ કે લાક્ષાથી અનુરક્ત સ્ફટિક દેખાય છે, જેમ સ્વ૨૭ સ્ફટિકને લાક્ષાથી અનુરજિત થતે આપણે દેખીએ છીએ તેમ સ્વભાવથી નિરાકાર જ્ઞાનને ખરેખર અર્થથી રંજિત થતું આ પણે દેખતા નથી. 145. आकारद्वयप्रतिभासो हि नास्तीत्युक्तम् । अभ्युपगमे वा दुरुत्तरमनवस्थादूषणम् । अर्थाकारश्च प्रत्यक्षः तत्कृतश्च ज्ञानाकारः प्रत्यक्ष इत्युच्यमानेऽर्थाकारस्तावद् साकारेण ज्ञानेन गृहीतः, स इदानीं ज्ञानाकारोऽपि ग्राह्यत्वात् साकारज्ञानान्तरं भवेत् । तदपि साकारं ज्ञानान्तरं तथाभूतज्ञानान्तरग्राह्यम् एव स्यादित्यनिष्टम् । अथ स्वप्रकाशं तत् साकार ज्ञानमिष्यते, तेन ज्ञानान्तरानपेक्षणान्नानवस्थेति, तर्हि स्वप्रकाशसाकारज्ञानव्यतिरिक्तार्थाकारानवभासात् तदेवास्तु, कुतो द्वितीय इदानीमकारः ? 145. બે આકારનો પ્રતિભાસ નથી એમ અમે કહ્યું છે. બે આકારને પ્રતિભાસ સ્વીકારતાં દસ્તર અનવસ્થાનું દુષણ આવે અર્થાકાર પ્રત્યક્ષ છે અને અર્થાકારજનિત જ્ઞાનાકાર પણ પ્રત્યક્ષ છે એમ કહેતાં અર્થકાર સાકાર જ્ઞાનથી ગૃહીત છે એમ માનવું પડે હવે તે જ્ઞાનાકાર પણ ગ્ર હ્ય હાઈ સાકાર જ્ઞાનાન્તર હેવું જોઈએ, તે સાકાર જ્ઞાનાન્તર પણ તેવા જ બીજા સાકાર જ્ઞાનાન્તરથી જ ગ્રાહ્ય બને એમ અવસ્થારૂ૫ અનિષ્ટ આવી પડે. હવે જે તે સાકાર જ્ઞાનને સ્વપ્રકાશ ઈચછવામાં આવે તે તેને જ્ઞાનાન્તરની અપેક્ષા ન હોવાથી અનવસ્થા ન થાય; પણ તે પછી સ્વપ્રકાશ સાકારજ્ઞાનથી જ અર્થાકાર જણાતો ન હોઈ તે જ હો, બીજો અર્થાકાર હવે કયાંથી ? 146. न चान्यथाऽनुपपत्त्याऽपि तत्कल्पना युक्तिमती । न हि राजशासनमिदमर्थेनाकारक्षा भवितव्यमिति । ज्ञानमेव नीलाद्याकार यदि भवेत् को दोषः स्यादिति ? नीलाद्याकारयोगादर्थस्स इति चेत् संज्ञायां विवाद इत्युक्तम् , द्वितीयस्याभावात् । स्वच्छत्वाज्ज्ञानस्य कालुण्यमन्यकृतमिति चेदविद्यावासनाकृतं तद् भविष्यति । स्वतः स्वच्छमपि ज्ञानमनाद्यविद्यावासनाविभवेनोपनतानेकाकारकालुष्यरूषितवपुरिव प्रकाशते । ज्ञानवासनाभेदसंतानयोश्च बीजाकुरवदनादित्वान्नात्र पर्यनुयोगस्यावसरः 'कुतो वासना प्रवृत्ता ?' इति । तस्मादनादिवासनावैचित्र्यरचितज्ञानवैचित्र्योपपत्ते कृतमनुमेयेनापि बाह्येनार्थेनेति ज्ञानस्यैवायमाकार इति सिद्धम् । Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અર્થકાર વિના જ્ઞાનાકાર ઘટી શકે * 146. અત્યથાનુ પતિથી (= અર્થાકાર વિના જ્ઞાનાકારની અનુપત્તિ દ્વારા) પણ અથકારની કલ્પના યુક્ત નથી. કારણ કે એવી કોઈ રાજાજ્ઞા નથી કે અર્થ આકારવાળે જ હવે જોઈએ. જે ન ન જ નીલ વગેરે આકારવાળ હોય છે તેમાં શું દેવું ? નીલ આદિ આકારના યોગે જ્ઞાન અથ* બને છે એમ જે તમે સૌત્રાન્તિકો કહે તો તેમાં નામનો જ વિવાદ રહે છે એમ ૨ મે કહીએ છીએ, કારણ કે જ્ઞાનથી જુદે બીજે (= અર્થ નથી. જ્ઞાન રતઃ સ્વછ જ છે, એટલે જ્ઞાનગત જે કાલુષ્ય છે તે અન્યકૃત (= અર્થકૃત) છે એમ જે તમે સૌત્રાન્તિકે કહે છે હો તો અમે કહીશ કે તે કાલુખ્ય અવિદ્યાની વાસનાથી જનિત છે. જ્ઞાન સ્વતઃ સ્વછ હોવા છતાં અનાદિ અવિદ્યાની વાસનાના પ્રભાવે રજૂ થયેલા અનેક આકારાના કાલુથથી જ્ઞાનનું શરીર ખરડાયેલું છે. જ્ઞાનભેદસતા (= જ્ઞાનવૈસિનાન) અને વાસનાચ સન્તાન અને બીજાંકુરની જેમ અનાદિ હે વાથી અહીં એ પ્રશ્નને અવકા શ રહેતો નથી કે વાસના કક્યાંથી જન્મી ? તેથી અનાદિ વાસના ચિટથથી જનિત જ્ઞાનવૈચિય ઘટતું હોવાથી અનુમય બાહ્ય અથની કોઈ જરૂર નથી, એટલે આ જ્ઞાનને જ આકાર છે એ પુરવાર થયું. 147. अतश्च ज्ञानस्यैवायमाकारः, ज्ञानेन विना हिं न कचिदर्थरूप. मुपलभ्यते। ज्ञानं तु अर्थरहितमपि गन्धर्वनगरमायादिषु विस्पष्टमुपलभ्यते इत्यन्वय व्यतिरेकाभ्यामपि ज्ञानाकारत्वमवगच्छामः । यदि च ज्ञानादर्थः पृथगवस्थितात्मा भवेत्, ज्ञानमन्तरेणाप्यसावुपलभ्येत; न चैवमस्ति । तस्मादभेद एवं ज्ञानार्थयोः । તથissg – “દોસ્ટમનિયમાહો નીર્તન્દ્રિયો:” તિ | 147. તેથી જ્ઞાનને જ આ આકાર છે. જ્ઞાન વિના કદી અર્થ ઉપલબ્ધ થતો નથી, જ્યારે જ્ઞાન અર્થરહિત હોય તે પણ ગબ્ધનગર, માયા વગેરેમાં વિશદ પણે ઉપલબ્ધ થાય છે. આમ અવ્ય-૦તિરેક વડે પણ જ્ઞાનીકારતાને આપણે જાણીએ છીએ જે અર્થ જ્ઞાનથી જુદા સ્વરૂપવાળા હોય તે જ્ઞાન વિના પણ અથ” ઉપલબ્ધ થાય, પરંતુ એવું તે નથી. તેથી જ્ઞાન અને અર્થનો અભેદ છે. માટે કહ્યું છે કે નિવમતઃ સાથે ઉપલબ્ધ થતા હોવાને કારણે નીલ અને નીલજ્ઞાન બનેનો અભેદ છે. ___ 148. न च ज्ञानार्थसंसर्गधर्म आकारो भवितुमर्हति । यदि हि पृथगर्थमनाकारं पृथक् च ज्ञानमनाकारमुपलभ्य संसृष्टयोर्ज्ञानार्थयोराकारवत्तामुपलभेमहि, तत इममाकारं संसर्गधर्म प्रतिपद्येमहि । न त्वयमस्ति क्रमः । अर्थरहितत्वेऽपि च स्मरणस्वप्नादिज्ञानानामाकारवश्वमस्तीत्युक्तम् । अतः कथं संसर्गधर्म आकारः । 0 148, જ્ઞાન અને અર્થના સંસગનો ધમ બનવાને આકાર લાયક નથી, કારણ કે પૃથફ અર્થને અનાકાર ઉપલબ્ધ કરી અને પૃથફ જ્ઞાનને અનાકાર ઉપલબ્ધ કરી પછી સંસ્કૃષ્ટ અર્થ અને જ્ઞાનની આકારયુક્તને ઉપલબ્ધ કરતા હોઇએ તે આકારને સંસર્ગને Page #410 -------------------------------------------------------------------------- ________________ અર્થકારે મિથ્યા છે, કલ્પિત છે. ધર્મ આપણે ગણી શકીએ. પરંતુ આવો ક્રમ તો છે નહિ. અર્થ ન હોવા છતાં સ્મરણ, સ્વપ્ન વગેરે જ્ઞાન આકારવાળાં હોય છે એમ કહેવાયું છે. તો પછી આકાર સંસર્ગને ધમ કેવી રીતે ? 149. अपि च नक्षत्रं तारका तिष्य इति कथमेकस्मिन्नर्ये परस्परविरुद्धलिङ्गसमावेश: ? परिव्राजककामुककौलेयकानां च कथमेक एव वनितारूपोऽर्थः कुणप इति कामिनीति भक्ष्य इति च प्रतिभासत्रितयविषयतामनुभवेत् ? दारा इति कथमेकैत्र स्त्रीव्यक्तिः पुवचनबहुवचनविषयतां यायात् ? षण्णगरीति च कथं बहूनामन्यलिङ्गानामेकता स्त्रीलिङ्गता च भवेत् ? हस्वदीर्घयोश्च कथं परस्परसापेक्षग्रहणयोरर्थेनै कतर आकारः पारमार्थिकः स्यात् ? 149 વળી, નક્ષત્રમૂ(નપુ.), તારા(શ્રી.), તિથઃ(પુ.) – આ ત્રણેયના વાય એક અર્થમાં પરપરવિરુદ્ધ લિંગનો સમાવેશ ક્યાંથી થાય ? ન જ થાય. તેથી પરસ્પરવિરુદ્ધ લિંગ ધરાવતે અર્થ અવાસ્તવિક છે.] એક જ વનિતારૂપ અર્થને “ દુધવાળું કુત્સિત શરીર છે, “કામિની છે” “ભય છે' એમ ત્રણ પ્રતિભાસના વિષય તરીકે પરિવ્રાજક, કામુક અને કતરો કેમ અનુભવે છે ? [ત્રણ ભિન્ન પ્રતિભાસો જન્માવત એક જ અથ" અવાસ્તવિક છે ] “ઘણગરી’ એમ બહુવચન અને અન્ય લિંગ (= નપુસક લિંગ) ધરાવતા નગરમાં એકવ અને સ્ત્રીલિંગતા કેવી રીતે બને ? [આ પશુ અથની અવાસ્તવિકતા દર્શાવે છે.] હસ્વની અપેક્ષાએ દીનું ગ્રહણ અને દીઘની અપેક્ષાએ હૂર્વનું ગ્રહણ એમ હસ્વ અને દીર્ધાનું ગ્રહણ એકબીજાની અપેક્ષા રાખે છે, એટલે અર્થને આ બેમાંથી એકે આકાર પારમાર્થિક ક્યાંથી હોય ? 150. ज्ञानानां तु भिन्नत्वाद् विचित्रवासनाभेदसहकारिरूपानुविधानेन जायमानानां न कश्चिदपि विरोधः । तस्मात् ज्ञानमेवेदं सर्वत्र तथा तथा प्रतिभाति, न तद्व्यतिरिक्तोऽर्थो नाम कश्चिदिति ज्ञान एव चैकत्रायं प्रमाणप्रमेयप्रमितिव्यवहार: परिसमाप्यते । तस्य हि विषयाकारता प्रमेयं, ग्राहकाकारता प्रमाण, स्वसंवित्तिश्च फलमिति । यथोक्तम् यदाभासं प्रमेयं तत् प्रमाणफलते पुनः । ग्राहकाकारसंवित्योस्त्रयं नातः पृथक् कृतम् ।। इति । 150. જ્ઞાને ભિન્ન હોવાથી, વિચિત્ર ભિન્ન ભિન્ન વાસનારૂપ સહકારીકારના સહકારથી ઉપાદાનકારણરૂ૫ પૂર્વે પૂર્વના જ્ઞાને વડે ઉત્તરોત્તર જન્મતા અનુરૂ૫ જ્ઞાનમાં જરા પણ વિરોધ નથી. તેથી આ જ્ઞાન જ સર્વત્ર તે તે રૂપે જણાય છે. તેનાથી અતિરિક્ત અર્થે નામનું કંઈ નથી. એટલે જ્ઞાનમાં જ એક સ્થાને આ પ્રમાણ-પ્રમેય-પ્રમિતિનો વ્યવહાર બધી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અનાદિ અવિદ્યાને લીધે એક જ્ઞાન જ ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે રીતે સમાપ્ત થાય છે જ્ઞાનની વિષયકારતા પ્રમેય છે, ગ્રાહકોકારતા પ્રમાણે છે અને સ્વસંવિત્તિ ફળ છે. કહ્યું પણ છે કે જે આભાસ છે તે પ્રમેય છે, ગ્રાહકાકાર પ્રમાણે છે અને સાંવિત્તિ ફળ છે. તેથી ત્રણને પૃથફ કરવામાં આવેલ નથી” [ 151. तदिदमनाद्यविद्यावासनाविलासविपर्यासिततत्त्वदर्शनतया ज्ञानमेव ग्राह्यग्राहकसंवित्तिभेदवदिव लक्ष्यते । अविद्याविरतौ तु स्वच्छमेव तत् सम्पद्यते, न किञ्चिद्वेति । 151. तेथी २६ अविधानी वासनाना प्रभावने साधे तन - विकृत થવાથી આ જ્ઞાન જ જાણે કે ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળ' જણાય છે પરંતુ અવિદ્યાની વિરતિ થતાં તે તદ્દન સ્વચ્છ બની જાય છે અથવા તે કંઈ જ બનતું નથી (અર્થાત જેવું તેનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ રહે છે). 152. तदुक्तम् नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात् स्वयं सैव प्रकाशते ।। [प्रमाणवा० २.३२७] अविभागोऽपि बुद्धयात्मा विपर्यासितदर्शनैः । ग्राह्यग्राहकसंवित्तिभेदवानिव लक्ष्यते ॥ [प्रमाणवा० २.३५४] ___152. भाटे । यु छ है 'सायी नु। अनुभाव्य (आय) नथी, सानयी दुहे। અનુભવ (ગ્રાહક) નથી. ગ્રાહ્ય-ગ્રાહક બનેથી રહિત હોવાને કારણે જ્ઞાન પતે જ પ્રકાશે છે'. તથા કહ્યું છે કે “જ્ઞાન અખંડ (૨ ભેદરહિત) હોવા છતાં ભ્રાંત દષ્ટિવાળાએ જ્ઞાનને જાણે કે તે ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિ એ ત્રણ ભેદોવાળ હોય એમ દેખે છે”. [પ્રમાણવા २.३२७,३५४] 153. इत्यर्थरूपरहितं संविन्मात्रां किलेदमिति पश्यन् । परिहृत्य दुःखसन्ततिमभयं निर्वाणमाप्नोति ॥ 153. नि०४५ ये हैं अर्थ २हित 4m शान । छ मेम भने। भास हु:સન્તતિને ત્યજીને અભય નિર્વાણને પામે છે. 154. अत्राभिधीयते । न खत्वेक एव बोधात्मा ग्राह्यग्राहकोभयस्वभावो भवितुमर्हति, ग्राह्यग्राहकरूपयोरितरेतरविसदृशत्वेनैकत्र समावेशानुपपत्तेः । तथा हि नीलज्ञानं पीतज्ञानं शुक्लज्ञानमिति नीलपीताद्युपजननापायेऽप्यनुवर्तमानबोधरूपतया ज्ञानं नीलादिविलक्षणमन्वयव्यतिरेकाभ्यामवधार्यते । अपि च ज्ञानमहंकारास्पदमानन्दादिस्वभावं स्वकर्मणि च सव्यापारमिव भविद्भिरभ्युपगतम् , अर्थस्तु नैवमात्मक इति कथमनयोरभेदः ? Page #412 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનાદ્વૈતખંડન 154. નૈયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ, ખરેખર એક વિજ્ઞાન પ્રાદ્યસ્વભાવ અને ગ્રાહકસ્વભાવ એમ બન્ને સ્વભાવેા ધરાવે એ એને ધટતું નથી, ગ્રાહ સ્વરૂપ અને ગ્રાહકસ્વરૂપ એકબીજાથી તદ્દન વિસદશ હેઇ, તેમને એકમાં સમાવેશ ઘટતા નથી. નીજ્ઞાન, પીતજ્ઞાન શુકલજ્ઞાન એમ નીલ, પીત, વગેરેની ઉત્પત્તિ અને નાશ થવા છતાં બધામાં અનુસ્પૂત જ્ઞાનરૂપતાને લીધે જ્ઞાન નીલ આદિથી વિલક્ષણ છે એવા નિય અન્વય-વ્યતિરેક દ્વારા થાય છે. વળી, તમે જ્ઞાનને અહુંકારાસ્પદ, આનન્દાદિસ્વભાવ અને સ્વવિષયમાં જાણે વ્યાપાર કરતું સ્વીકાયુ` છે. પરંતુ અર્થ તેા એવા સ્વભાવવાળા નથી, એટલે તે એને અભેદ કેમ ? 155. यद्यपि ज्ञानमिदमयमर्थ इत्येवमाकारद्वयप्रतिभासो नास्ति, तथा. starकोsव्याकारः प्रतिभासमानः प्रकाश्य एव प्रतिभाति, न प्रकाशकः । इदं नीलमिति ग्राहकाद्विच्छिन्न ग्राह्याकारोऽवभासते, न वह नीलमिति तदैक्येनावभासो अस्ति ? एव 155. જો કે ‘આ જ્ઞાન છે' આ અય છે' એમ એ આકાશના પ્રતિભાસ નથી તેમ છતાં પ્રતિભાસતે। આ એક આકાર પ્રક્રાશ્યાકાર (= ગ્રાહ્યાકાર = અર્થાકાર) જ પ્રતિભાસે છે, પ્રકાશકાકાર (= ગ્રાહકાકાર = જ્ઞાનાકાર) પ્રતિભાસતે। નથી. ગ્રાહકથી (= જ્ઞાનથી) વિચ્છિન્ન (= પૃથક્) જ એવા ગ્રાહ્યાકાર ‘આ નીલ છે’ પ્રતિભાસે છે, પરંતુ હું નીલ છુ” એવા ગ્રાહક સાથે ગ્રાણુના અભેદના પ્રતિભાસ થતા નથી. ૩૫ 156. अपि च प्रकाश्यस्य नीलादेः प्रकाशकबोधाधीनं युक्तं नाम ग्रहणं, बोधस्य तु तद्ग्राहकस्य तदा किंकृतं ग्रहणमिति चिन्त्यम्, न बोधान्तरनिबन्धनमनवस्थाप्रसङ्गात्, नापि स्वप्रकाशं ज्ञानम्, अहं नीलमित्यप्रतिभासात् । , 156. વળી, પ્રકાશ્ય નીલ આદિનું ગ્રહણ પ્રકાશક મેધ વડે વું યોગ્ય છે, પરંતુ પ્રકાશ્ય નીલતા ગ્રાહક બેધનું ગ્રહણુ ત્યારે શેના વડે થાય છે એ વિચારવુ જોઇએ. તેનુ ગ્રહણ ખીજા મેધ વડે થતું ન મનાય કારણ કે તેમાં અનવસ્થાદેષની આપત્તિ આવે છે. જ્ઞાનસ્વપ્રકાશ પણ નથી, કારણ કે ‘હું નીલ છુ” એવા પ્રતિભાસ થતા નથી. 157. નવુ નૈવ બ્રાહ્મપ્રાયોન્યત્રમિતિ । થોડયું શ્રાદ્ઘાવમાસ વૃતિ મવાSभ्युपगतस्स एव ग्राहकावमासः । ग्राहकादन्यो हि ग्राह्यो जडात्मा भवेत् । ग्राहकस्तु प्रकाशस्वभावो ग्राहकत्वादेव । द्वयप्रतिभासश्च नास्तीत्युक्तम् । अतोऽन्यतरस्य प्रतिभासने जडप्रकाशयोः कतरस्यावभासितुं युक्तमिति चिन्तायां बलात् प्रकाश एव प्रकाशते, न जडः । निराकारश्च न प्रकाशत इति तस्मिन् साकारे प्रकाशमाने कुतो जडात्मा तदतिरिक्तोऽर्थः स्यात् । Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પ્રાથને પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત 157, વિંઝાનાદ્વૈતવાદી – ગ્રાહ્ય અને ગ્રાહકનું અન્યત્વ નથી જ. જેને તમે ગ્રાહ્યપ્રતિભાસ તરીકે સ્વીકારે છે તે જ ગ્રાહકપ્રતિભાસ છે. ગ્રાહકથી. અન્ય ગ્રાહ્ય હોય તો તે જડ જ હોય. પરંતુ ગ્રાહક તો પ્રકાશસ્વભાવ છે કારણ એ જ કે તે ગ્રાહક છે. બેને પ્રતિભાસ તો છે નહિ એ અમે કહ્યું છે. તેથી બેમાંથી એકને પ્રતિભાસ માનવો પડતે હોય તે જડ અને પ્રકાશ બેમાંથી કોનું પ્રતિભાસિત થવું યોગ્ય છે એની વિચારણા કરવો જોઈએ અને તે વિચારણામાં ન છૂટકે પ્રકાશ જ પ્રકાશે છે, જડ પ્રકાશતું નથી એમ સ્વીકારવું પડે. અને નિરાકાર પ્રકાશ તો પ્રકાશતો નથી એટલે જ્યારે સાકાર પ્રકાશ પ્રકાશતો હોય ત્યારે તેનાથી જુદે જડ અર્થ કયાંથી હોય ? 158. तदिदमपेशलम् , उपायेनोपेयनिह्नवस्याशक्यकरणीयत्वात् । रूपस्य हि प्रकाशकं चक्षुः । न चक्षुरेव प्रकाशतामित्युक्त्वा रूपमपह्नोतुं शक्यते । तदिदमर्थस्य मूर्तिद्रवत्वकाठिन्यादिधर्मविशेषितात्मनस्तद्विपरीतस्वच्छस्वभावं ज्ञानं प्रकाशकं, न तदेव चक्षुर्वत् तदाऽवभासितुमर्हति च । 15૪. તૈયાયિક – આ પણ યોગ્ય નથી કારણ કે ઉપાય વડે ઉપયનો પ્રતિષેધ કરે અશક્ય છે. રૂનું પ્રકાશક ચક્ષુ છે. ચક્ષુ જ પ્રકાશે એમ કહી રૂપને પ્રતિષેધ કરવો શ કયું નથી. મૂર્તિ, દ્રવત્વ, કાઠિન્ય આદિ ધર્મોથી વિશેષિત સ્વભાવવાળા અર્થનું પ્રકાશક તેનાથી વિપરીત સ્વરછ સ્વભાવવાળું જ્ઞાન છે. જેમ ત્યારે રૂપનો પ્રતિભાસ થાય છે ત્યારે ચક્ષને પ્રતિભાસ થતું નથી તેમ જ્યારે નીલ આદિ ગ્રાઘને પ્રતિભાસ થાય છે ત્યારે નીલજ્ઞાન આદિને પ્રતિભાસ થવો ગ્ય નથી. 159. ननु न चक्षुर्वत् उपायत्वं ज्ञानस्य । चक्षुर्जन्यो हि प्रकाशो नाम ज्ञानमुच्यते । न चागृहीतः प्रकाशः प्रकाश्यं प्रकाशयतीति । 159. વિજ્ઞાનાદ્વૈતવાદી – ચક્ષ જેવું ઉપાય પણું જ્ઞાનમાં નથી કારણ કે ચક્ષુથી જન્ય પ્રકાશને જ્ઞાન કહેવાય છે. અને અગૃહીત પ્રકાશ પ્રકાશ્યને પ્રકાશિત કરતું નથી. 160. સત્યમ્, ચક્ષુનન્ય પ્રવાશો જ્ઞાનનિધ્યતે સ તુ પ્રકાશો પારવિવાप्रकाशः, न प्रकाशप्रकाशः । न हि चक्षुषा प्रकाशः प्रकाश्यते, अपि तु रूपं प्रकाश्यते । तत्र यद्पमित्युच्यते स विषयो ग्राह्यः, यत्तत्प्रकाशते इत्युच्यते स प्रकाशो ज्ञानं ग्राहकम् । तदुत्पत्तिमात्रण च रूपं प्रकाशितं भवतीति न प्रकाशो ग्रहणमपेक्षते । 160. નૈયાયિક – સાચું, ચક્ષુજન્ય પ્રકાશને જ્ઞાન ગણવામાં આવ્યું છે. પરંતુ તે પ્રકાશ રૂપાદિ વિષયનો પ્રકાશ છે, પ્રકાશન (= જ્ઞાનને) પ્રકાશ નથી. ચક્ષુ વડે પ્રકાશ (= જ્ઞાન) પ્રકાશિત થતો નથી, પરંતુ રૂપે પ્રકાશિત થાય છે ત્યાં જેને રૂપ કહેવામાં આવે છે તે ગ્રાહ્ય વિષય Page #414 -------------------------------------------------------------------------- ________________ અગૃહીત જ્ઞાન જ અથનું દાન કરે છે એ ન્યાયમત છે. જે તેને પ્રકાશિત કરે છે એમ કહેવાય છે તે પ્રકાશરૂપ જ્ઞાન ગ્રાહક છે. જ્ઞાન ઉત્પત્તિમાત્રથી જ રૂપને પ્રકાશિત કરે છે એટલે પ્રકાશને (= જ્ઞાનને) કેઇના વડે ગૃહીત થવાની (= પ્રકાશિત थवानी) अक्षा नथी 161. ननूक्तमत्र नानुपलब्धायां बुद्धावर्थः प्रकाशते । 'अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिद्धयति' इति । तदयुक्तम् , अप्रत्यक्षोपलम्भस्य च प्रत्युतार्थदृष्टिः प्रसिद्धयति । उपलम्भोत्पाद एवार्थदृष्टिः, न पुनरुपलम्भदृष्टिः । 161. विज्ञानातवाही-सहीत ज्ञानभां अथ शत। नयी सभ अभे अडी કહ્યું છે. દિનાગ કહે છે કે જેને જ્ઞાન અપ્રત્યક્ષ હેય તે અર્થનું દર્શન કરી શકતો નથી. यायि - तेम डेवु ५२५२ नथी. मेथी खg, अप्रत्यक्ष (= अलीत) ज्ञान अनुशन ४३ छ. शाननी उत्पत्ति अथ न छ, जानन नथी. 162. ननूपलब्धेरग्रहणे तदुत्पादानुत्पादयोः अविशेषात् , अनुत्पन्नोपलम्भस्याप्यर्थः प्रत्यक्षः स्यादिति सर्वसर्वज्ञत्वप्रसङ्गः । तदिदमतिसुभाषितम्-अर्थप्रकाशात्मैव खलूपलम्भः । स कथमनुत्पन्नादुत्पन्नो न विशिष्येत ? तस्मादर्थप्रत्यक्षीकरणात्मकत्वात् ज्ञानस्य उत्पाद एवार्थप्रत्यक्षता, न तद्ग्रहणमित्यगृहीतमेव ज्ञानमर्थप्रकाशकमिति युक्तम् । __ यत् तु उपायत्वात् ज्ञानस्य पूर्व ग्रहणमुच्यते, तत् चक्षुरादिभिर. नैकान्तिकमित्युक्तम् । गृहीतं यदि च ज्ञानं भवेदर्थप्रकाशकम् । धूमवद्दीपवद् वेति वक्तव्यं यदि धूमवत् ।। भवेदर्थानुमेयत्वं यत्त्वयैव च दूषितम् । आकारद्वयसंवित्तिविरहान्न च दीपवत् ।। घटं दीपेन पश्यामीत्यस्ति द्वितयवेदनम् । न तु ज्ञानेन विज्ञेयं जानामीति द्वयग्रहः ।। यदपि प्रकाशत्वात् ज्ञानस्य दीपवत् पूर्वग्रहणमुक्तम् , तदपि व्याख्येयम् । प्रकाशत्वादिति को ऽर्थः ? 162. વિજ્ઞાનાતવાદી – જ્ઞાનનું અગ્રહણ હોય તો જ્ઞાનની ઉત્પત્તિ હોય કે અનસ્પત્તિ એમાં કંઈ ફરક પડતો નથી. પરિણામે જેને જ્ઞાન ઉત્પન્ન થયું નથી તેને પણ અર્થ પ્રત્યક્ષ થાય એટલે બધાના સવજ્ઞ બની જવાની અપત્તિ આવે. તેથી તમે બહુ જ સારું કહ્યું કે જ્ઞાન અર્થપ્રકાશસ્વભાવ જ છે ! Page #415 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું સ્વપ્રકાશત્વ સંભવતું નથી નૈયાયિક – અનુપન જ્ઞાનથી ઉત્પન્ન જ્ઞાન ભિન્ન કેમ નહિ ? [ભિન્ન જ છે. તેથી અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળાં જ્ઞાન હોવાથી તેવા તેવા જ્ઞાનનો ઉપાદ એ જ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે અને નહિ કે [અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળા] જ્ઞાનનું ગ્રહણ એ જ્ઞાનની અથ પ્રત્યક્ષતા છે. નિષ્કર્ષ એ કે અગૃહીત જ જ્ઞાન અર્થનું પ્રકાશક છે એમ સ્વીકારવું યોગ્ય છે. ઉપાય હે ઈ તેનું ગ્રહણ પહેલાં થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અનૈકાતિક છે કારણ કે ચક્ષ વગેરે ઉપાય હોવા છતાં તેમનું ગ્રહણ જ થતું નથી. જે ગૃહીત જ્ઞાન અર્થોનું પ્રકાશક બનતું હોય તે તે ઘૂમની જેમ અર્થોનું પ્રકાશક બને છે કે ગોપની જેમ તે જણાવવું જોઈએ. જો ધૂમની જેમ તે અથનું પ્રકાશક બનતું હોય તો અર્થો અનુમય બની જાય, પરંતુ અર્થે અનુમેય છે એ [સૌત્રાન્તિક] મતને તે તમે દૂષિત દર્શાવ્યા છે. જે તે દીપની જેમ અર્થનું પ્રકાશક બનતું હોય તે [પ્રકાશ્ય ઘટ અને પ્રકાશક દીપ એ બે આકારોની સંવિત્તિની જેમ અથ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ થવી જોઈએ, પર તુ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ ન હોવાથી આ પક્ષ પણ ઘટતો નથી. “ધટને દીપ વડે હું દેખું છું' એમ બે આકારની સંવિત્તિનું સંવેદન છે પરંતુ “જ્ઞાન વડે ને હું જાણું છું એમ બે આકારની સંવિત્તિનું સંવેદન નથી. જ્ઞાનમાં પ્રકાશત્વ હોવાને કારણે પ્રદીપની જેમ તેનું ગ્રહણ થાય છે એમ જે તમે પહેલાં કહ્યું તેને પણ સમજાવવું જોઈએ. પ્રકાશત્વ હેવાને કારણે એને શું અર્થ છે ? 163. પ્રશાશયતીતિ ઘવાર, તસ્ય માવ ઘરાવમિતિ | તસુમિરनैकान्तिकमुक्तमेव । अथ प्रकाशनं प्रकाशः, तर्हि प्रकाशत्वादित्यसिद्धो हेतुः । न ह्यर्थग्रहणकाले बुद्धेः प्रकाशनमस्ति । 163. વિજ્ઞાનાતવાદી – જે પ્રકાશિત કરે છે તે પ્રકાશ છે; પ્રકાશને ભાવ પ્રકાશત્વ છે. તૈયાયિક – તેવું પ્રકાશ વ તે જે ચક્ષુ વગેરેનું ગ્રહણ નથી થતું તેમાં પણ છે. તેથી “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અનૈકાતિક છે એમ અમે અગાઉ જણાવ્યું જ છે. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશવું તે પ્રકાશ છે. યાયિક – તે “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે અર્થગ્રહણકાળે જ્ઞાન પ્રકાશતું નથી. 164. બથ પ્રકાશરાદ્ધો વોઘપર્યાય જીવ | પ્રારાવાત્ વોઘરાવાઢિયઃ | तदा साधनविकलो दृष्टान्तः, प्रदीपस्य बोधरूपत्वाभावात् । अतश्च स्वसंवेदनपक्षो न युक्तियुक्तः, स्वत:प्रकाशस्य कस्यचिदप्यदृष्टत्वात् । 164. વિજ્ઞાનાતવાદી – પ્રકાશ' શબ્દ એ બોધને જ પર્યાય છે. પ્રકાશત્વ હોવાને કારણે એટલે બોધપણું હોવાને કારણે. તૈયાયિક – આમ માનતાં તો દુષ્ટાત સાધનવિકલ બની જશે, કારણ કે પ્રદીપમાં બાધારૂપતાને અભાવ છે. તેથી જ્ઞાનનું સ્વસવેદન સ્વીકારતા પક્ષ તર્કસંગત નથી. જ્ઞાનના સ્વત પ્રકાશને કોઈને અનુભવ નથી. Page #416 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ન્યાયકૃત ખંડન ૯ 165. નનું જ્ઞાનરાન્દ્રીપાત્રય: સ્વરપ્રાશા યાદુ: | તદ્દયુ, શબ્દदीपयोः स्वग्रहणेऽर्थप्रकाशने च सामयन्तरसव्यपेक्षत्वात् । शब्दोऽर्थप्रकाशने समयग्रहणमपेक्षते, स्वप्रकाशने च श्रोत्रम् । दीपोऽपि चक्षुराद्यपेक्ष एव गृह्यते, ग्राहयति चार्थम् । इयांस्तु विशेषः -- घटादिग्रहणे आलोकसापेक्षं चक्षुः प्रवर्तते, आलोकग्रहणे तु निरपेक्षमिति । नैतावता दीपस्य स्वप्रकाशता स्यात् । इत्थे च मार्जारादिनक्तंचरचक्षुरपेक्षया सर्व एव घटादयः स्वप्रकाशाः स्युः। ज्ञानस्य तु परप्रकाशकत्वमेव दृश्यते, न स्वप्रकाशकत्वम् , अर्थप्रकाशकाले तदप्रकाशस्य તાતા मुधैव तस्माद् भणितास्त एते । __ त्रयः प्रकाराः स्वपरप्रकाशाः । प्रदीपबोधध्वनिनामधेयाः । ___ विभिन्नसामग्यभिवेद्यवेदकाः ।। आत्मप्रत्यक्षवादिनां त्ववस्थाभेदेन ग्राह्यग्राहकांशयो दो विद्यते एवेति सर्वथा न स्वप्रकाशं विज्ञानम् ।। 165. વિજ્ઞાનાદ્વૈતવાદી – જ્ઞાન, શબ્દ અને દીપ એ ત્રણ સ્વરપ્રકાશ છે એમ કહેવામાં આવ્યું છે. યાયિક – તે અયોગ્ય છે, કારણ કે શબ્દ અને દીપને સ્વનું ગ્રહણ કરવામાં અને અર્થનું પ્રકાશન કરવામાં અન્ય સામગ્રીની સહાયની અપેક્ષા છે. અર્થનું પ્રકાશન કરવામાં શબ્દને સમયગ્રહણની અપેક્ષા છે જ્યારે સ્વનું પ્રકાશન કરવામાં શબ્દને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષા છે દીપ પણ ચક્ષ આદિની સહાય પામીને જ તે ગૃહીત થાય છે અને અર્થને ગ્રહણ કરાવે છે. ધટાદિગ્રહણ અને દીપગ્રહણમાં ભેદ એટલે જ છે કે ધટાદિનું ગ્રહણ કરવામાં ચક્ષુ પ્રકાશ (= આલેક = દી૫ની સહાય પામીને પ્રવૃત્ત થાય છે, જ્યારે દીપનુ (= આલેકનું = પ્રકાશનું) ગ્રહણ કરવામાં ચક્ષને જ દીપની (= પ્રકાશની) સહાયની આવશ્યકતા નથી પરંતુ એટલામાત્રથી દીપ સ્વપ્રકાશ ન બને. એ રીતે તે [અર્થાત ચક્ષ દીપની અપેક્ષા રાખ્યા વિના દીપને ગ્રહણ કરતી હોવાથી દીપ સ્વપ્રકાશ બનતે હોય તે એ રીતે તો માજરચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના પદાર્થોને ગ્રહણ કરતી હેવાથી માજરચક્ષુની અપેક્ષાએ બધા ધટ વગેરે પદાર્થો સ્વપ્રકાશ બની જાય, જ્ઞાનમાં પરપ્રકાશત્વ જ દેખાય છે, સ્વપ્રકાશત્વ દેખાતું નથી, કારણ કે અર્થપ્રકાશકાળે નાનનો પ્રકાશ હોતો નથી એ અમે દર્શાવી ગયા છીએ. તેથી પ્રદી૫ બોધ અને શબ્દ આ ત્રણ પ્રકારની વસ્તુઓ સ્વપરપ્રકાશ છે એમ ખોટું જ કહ્યું છે, કારણ કે સ્વ અને પરને ગ્રહણ કરવામાં તે ત્રણે જુદી જુદી સામગ્રીની સહાય લઈને જ સ્વ અને પરને ગ્રહણ કરે છે જે આમપ્રત્યક્ષવાદીઓ છે તેઓને તે આત્માની અવસ્થાઓના ભેદે ગ્રાહ્યાંશ અને ગ્રાહકને ભેદ છે જ, એટલે જ્ઞાન કોઈ પણ રીતે સ્વપ્રકાશ નથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન માનસપ્રત્યક્ષગ્રાહ્ય છે, નિત્યપક્ષ નથી એ ન્યાયમત तदैव 166. यदप्यभिहितमुत्पद्यमानमेव ज्ञानमनपेक्षत्वादप्रतिबन्धत्वाच्च गृह्यते न वा कदाचिदिति, तन्न साम्प्रतम्, तदानीं तद्ग्रहणसामग्र यभावात् । न चाविबन्धमात्रेण प्रतीतिरवगम्यते । 。。 उपायविरहेणापि तदा ज्ञानस्य न ग्रहः ॥ न च जैमिनीया इव वयं ज्ञानं नित्यपरोक्षमा चक्ष्महे । 'ज्ञातो मयाऽयमर्थः ' इति कालान्तरे तद्विशिष्टार्थग्रहणदर्शनात् । शुक्लः पट इति ज्ञाने यथाऽसौ भाति तद्गुणः । तथा ज्ञातोऽर्थ इत्यत्र भात्यर्थों धीविशेषणः || न विशेष्ये च संवित्तिरगृहीतविशेषणा । नानुसायधियं वेत्थं प्रतीयेत क्रमाग्रहात् ॥ 166. ઉત્પન્ન થતા જ્ઞાનને કાઇની અપેક્ષા ન રુાવાથી તેમજ તેને કોઈ પ્રતિબંધક ન હાવાથી તે વખતે જ (= ઉત્પત્તિકાળે જ) જ્ઞાન ગૃહીત થાય અથવા કદી ગૃદ્રીત ન થાય એમ તમે જે કહ્યુ તે યેાગ્ય નથી કારણ કે તે વખતે તેનું ગ્રહણ ન થવામાં કારણ છે તેના ગ્રહણ માટે જરૂરી સામગ્રીને અભાવ, કેવળ પ્રતિબંધના અભાવ ઢાવા માત્રથી જ્ઞાનની પ્રતીતિ થવી શકય નથી, કારણ કે ઉપાયના (= સામગ્રીના) અભાવથી પશુ ત્યારે જ્ઞાનની પ્રતીતિ ન થાય. મીમાંસકે જેમ જ્ઞાનને નિત્યપરે!ક્ષ કહે છે તેમ અમે તૈયાયિકા જ્ઞાનને નિત્યપરાક્ષ કહેતા નથી. ‘મારાથી આ અ સાત થયેા છે’ એ રીતે કાલાન્તરે ( = અનુવ્યવસાયકાળે) જ્ઞાનથી વિશિષ્ટ અનું ગ્રહણ ( =પ્રત્યક્ષરૂપ ગ્રહણ) થતું દેખ્યુ છે. ‘શુક્રલ પટ' એવા જ્ઞાનમાં જેમ પટને ગુણ ગૃહીત થાય છે. તેમ જ્ઞાત અથ’એવા જ્ઞાન જેવું વિશેષણ છે એવે અથ ગૃહીત થાય છે. વિશેષણનુ અનુવ્યવસાય૩૫ જ્ઞાનમાં, ગ્રહણ કર્યાં વિના વિશેષ્યનું ગ્રહણ દાન કરતું નથી [ એવા સામાન્ય નિયમ છે. ], પરંતુ અનુવ્યવસાયરૂપ જ્ઞાન આવું પ્રતીત ન થાય—અર્થાત્ પહેલા વિશેષણ(=જ્ઞાનનું ગ્રહણ અને પછી વિશેષ્ય (=અર્થી)નુ. ગ્રહણુ એવા ક્રમવાળું પ્રતીત ન થાય—કારણ કે તેમાં ક્રમનું ગ્રહણ થતું નથી, [આને અથ એ કે અનુવ્યવસાયરૂપ જ્ઞાનમાં વિશેષણ જ્ઞાન અને વિશેષ્ય અથ બન્નેનું યુગપત્ જ ગ્રહણ થાય છે.] 167. न च नित्यपरोक्षा बुद्धिरनुमातुमपि शक्यते इति च विचारितमेव । तदलमनया कथया । किमिति शाक्यमुत्सृज्य श्रोत्रियमिदानीमभियुञ्ज्महे । अतश्च यदुक्तं ज्ञानपृष्ठात्रमर्शदर्शनात् ज्ञानग्रहणपूर्वकमर्थग्रहणमिति तन्न सार्वत्रिकम्, अपि तु क्वचिदेव ज्ञानविशिष्टार्थसंवेदनात् तथाऽभ्युपगम्यते । तस्मादर्थग्रहणात् पूर्व ज्ञानस्यानवभासान्निराकारत्वावसायविरहाच्च ज्ञानस्यैवायमाकार इति कदाशाप्रलपितमेतदरुणाम्बराणाम् । Page #418 -------------------------------------------------------------------------- ________________ જેને અર્થોકાર માનવામાં આવે છે તે જ્ઞાનના જ આકાર છે એ મતનુ ખ`ડન ven ર 167, જો જ્ઞાન નિત્યપરાક્ષ હાય તો તેનું અનુમાન કરવુ' પણુ શકય નથી એ આપણે વિચાયુ' છે જ, એટલે એ ચર્ચો રહેવા દએ. શા માટે બૌદ્ધોને ખેડી મીમાંસકાને પ્રશ્ન કરવા માંડયા ? [અર્થાત્ હવે આપણે બૌદ્ધો સાથે ચર્ચા એટલે તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞાન પછી ઉત્તરક.ળે ‘ભારા વડે આ એવા પ્રત્યમ થતા દેખાતા હૈાવાથી જ્ઞાનમહણુ પહેલાં અને અથ ગ્રહણ સા’ત્રિક નથી પરંતુ કયારેક જ જ્ઞાન વિશિષ્ટ અર્થના અનુવ્યસાયરૂપ સ વેદન ઉપરથી એવુ સ્વીકારાય છે. તેથી અય ગ્રહણુ પહેલાં જ્ઞાનને પ્રતિભાસ ન હોવાથી તેમ જ નિરાકાર અવસાયના ( = જ્ઞાનને) અભાવ હેાવાથી, જ્ઞાનને જ આ આકાર છે એમ કહેવું એ તે બૌદ્ધોના ખાટી આશાથી પ્રેરાઈ કરાતા લવારા છે. આપણે અત્યારે કરીએ.] અને અથ જ્ઞાત છે' પછી થાય છે એ 168. यत् पुनरभ्यधायि 'ज्ञानाकारपक्षे कल्पनाऽल्पीयसी' इति, तत्र यथोतनीत्या प्रत्यक्षगम्ये बाह्ये ग्राह्येऽर्थाकारे कल्पनोक्तिः कीदृशी ? कीदृशं वा तदल्पत्वं महत्त्वं वा इति । 168. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે ન નાકારપક્ષમાં અલ્પ કલ્પનાને આશરે લેવા પડે છે (અર્થાત્ ગૌરવદોષ નથી), તે ત્યાં ઉક્ત રીતિ અનુસાર પ્રત્યક્ષગમ્ય બાહ્ય અર્થોકારની કલ્પનાની વાત કેવી અને કલ્પનાનુ અપહ્ત્વ-મહત્ત્વ કેવું? 169. उभयसिद्धत्वमपि यदवादि ज्ञानस्य, तत्र यदि प्रमाणायत्ता वस्तुस्थितिः अर्थोऽप्युभयसिद्ध एव । इच्छाद्वेषनिबन्धनायां तु वस्तुस्थितौ ज्ञानमपि कथमुभयसिद्धं स्यादिति यत्किञ्चिदेतत् । 169. જ્ઞાન વાદી પ્રતિવાદી બંનેને સિદ્ધ છે એવુ' આપ બૌદ્ધોએ જે કહ્યુ તે બાબતમાં કહેવાનું કે જો વસ્તુસ્થિતિ પ્રમાણુાયત્ત હોય તે અથ પણ વાદી-પ્રતિવાદી ખ તેને સિદ્ધ જ છે અને જો વસ્તુસ્થિતિ ઇચ્છા દ્વેષને અધીન હોય તેા જ્ઞાન પણ કેવી રીતે વાદી- . પ્રતિવાદી બ-તેને સિદ્ધ બને ? એટલે, તમારી ( = બૌદ્ધોની) વાત તુ છ છે. 170. यत् पुनरिदमभिहितमभ्युपगम्यापि बाह्यमर्थमप्रत्याख्येयः प्रतिकर्मव्यवस्थासिद्धये ज्ञानस्याकारयोग इति, तदपि न साम्प्रतम्, प्रतिकर्मव्यवस्थायाः प्रकारान्तरेणाप्युपपत्तेः । यद्यप्यनेकसन्निघाने नीलज्ञानमुपजायते, यद्यपि च बोधरूपत्वमशेषसाधारणं, तथाऽपि नीलेनैव कर्मकारकेण तदुपजनितमिति नीलनिष्ठमेवावतिष्ठते । चक्षुरादिनाऽपि तज्जनितमिति चेत्, सत्यं जनितं न तु कर्मणा सता । नीलेन तु कर्मभूतेन तदुत्पाद्यते इति तदेकविषयमेव भवति । कुत एष नियम इति चेत्, वस्तुस्वभावकृत एव, आकारपक्षेऽपि समानोऽयं पर्यनुयोगः । " ૨૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ નીલકમ'કારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત 170. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે બાહ્ય અથ' સ્વીકારીનેય પ્રતિકર્મવ્યવસ્થા પટાવવા માટે જ્ઞાનને આકારનો રોગ માનવો પડે છે – તે યુગને પ્રતિષેધ અશક્ય છે. તે ૫ણ યોગ્ય નથી, કારણ કે પ્રતિકમ વ્યવસ્થા બીજી રીતે પણ ઘટી શકે છે જે કે અનેક પદાર્થોનું સન્નિધાન હોવા છતાં નીલનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે કે શ નની બોધરૂપતા બધાં પ્રતિ સભાનપણે હોવા છતાં તે જ્ઞાન નીલનિષ્ઠ જ રહે છે, કારણ કે તે જ્ઞાન નીલ જ કર્મરૂ: કારકથી ઉત્પન્ન થયું છે. તમે બૌદ્ધો જે કહે કે તે જ્ઞાન તો ચક્ષુ વગેરેથી પણ ઉત્પન્ન થાય છે, તો પછી તે જ્ઞાન ચક્ષુ આદિ નિષ્ઠ પણ કેમ નહિ?], તે અમે નૈયાયિકે કહીએ છીએ કે ચક્ષુ આદિથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ ખરું પણ કર્મભૂત ચક્ષુ આદિથી તે ઉતપન્ન થતું નથી. પરંતુ નીલ જે કર્મભૂત છે તેનાથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે તે જ એક વિષયને તે ગ્રહણ કરે છે. આ નિયમ કેમ છે એમ જે તમે બૌદ્ધો પૂછશો તો અમે ઉત્તર આપીશું કે આ તે સ્વભાવથી જ છે, વળી આકાર પક્ષમાં પણ આ જ પ્રશ્ન પૂછી શકાય છે. 171. यदुच्यते किमिति नीलमेव कर्मकारकं, किमिति वा कर्मविषयमेव ज्ञानमिति, तत्र वस्तुस्वभावैरुत्तरं वाच्यम् । आकारमपि च ज्ञानमुपाददानं कर्मकारकस्यैव कथमुपाददीत, न कारकान्तरस्येत्यत्रापि वस्तुस्वभाव एव शरणमिति । 171, તમે બૌદ્ધો જે પૂછે છે કે નીલ જ કર્મકારક કેમ અને કર્મકારકને જ વિષય કરનારુ જ્ઞાન કેમ ? તો અમારે તૈયાવિકે એ કહેવું જોઈએ કે આને ઉત્તર વસ્તુસ્વભાવ વડે જ આપવો જોઈએ. વળી, આકારને ગ્રહણ કરતું જ્ઞાન કર્મકારકને જ આકાર કેમ પ્રહણ કરે, બીજા કારકને કેમ નહિ એ પ્રશ્ન અમે મૈયાયિક તમને બૌદ્ધોને પૂછીએ તો તમારે પણ વસ્તુસ્વભાવનું જ શરણ લેવું પડે છે. 172. મર્થસ્થ ના જ્ઞાનનનવનવા તિરેગામવા+તે | यदा हि देवदत्तार्थी कश्चिद् व्रजति तद्गृहम् । तत्रासन्निहितं चैनं गत्वाऽपि न स पश्यति ।। क्षणान्तरे स आयान्तं देवदत्तं निरीक्षते ।। तत्र तत्सदसत्त्वेन तथात्वं वेत्ति तद्धियः ॥ अनागते देवदत्ते न देवदत्तज्ञानमुदपादि, तस्मिन्नागते तदुत्पन्नमिति तद्भावभावित्वात् तज्जन्यं तदवसीयते । इत्थं च तज्जन्यत्वेनैव तत्र नियमसिद्धेरलमाकारकल्पनया । एतेन पुरुषप्रवृत्तिरपि नियतविषया व्याख्याता । साधकतमत्वं तु सामग्रयाः प्रमाणसामान्यलक्षणे निर्णीतमेव । 172 અર્થ જ્ઞાનને જનક છે એ અન્વય-વ્યતિરેક દ્વારા જણાય છે. દેવદત્તને મળવા Page #420 -------------------------------------------------------------------------- ________________ જવય-વ્યક્તિ દ્વારા અથ જ્ઞાનને જનક પુરવાર થાય છે ઈછનાર કેઈ, દેવદત્તના ઘેર જાય છે અને ત્યાં ઘરમાં ન રહેલા તેને ઘેર જઈને પણ દેખાતો નથી, બીજી ક્ષણે દેવદત્તને તે આવત દેખે છે. ત્યાં દેવદત્તના હેવા ન હોવા દ્વારા દેવદત્તનું હોવું-ન હોવું પેલા માણસની બુદ્ધિઓ જાણે છે. દેવદત્ત આવ્યો ન હતા ત્યારે દેહત્તતાન ઉત્પન્ન થવું નહિ અને દેવદત્ત આવ્યા ત્યારે તે ઉપન થયું, એટલેદેવદત્તના હેતાં દેવદત્તજ્ઞાન થતુ હોવાથી દેવદત્તજ્ઞાન દેવદત્તથી જન્ય છે એ શ્રિય થાય છે અને આ રીતે અથજન્ય દ્વારા જ પ્રતિમ વ્યવસ્થાને નિયમ સિદ્ધ થત હે ઈ નાનાકારની કલ્પનાનું કઇ પ્રયે.જન નથી આના દ્વારા (અર્થાત ઉપર જે કહ્યું એ દ્વારા) અમુક જ વિષયમાં પુરુષની પ્રવૃત્તિ કેમ થાય છે તેનું વ્યાખ્યાન થઈ ગયું. અને સામગ્રીનું સ ધકતમ તો પ્રમાણસામાન્ય લક્ષણમાં નિર્ણત જ છે. 173. વસ્તુ સ્ટાગ્યબ્રેરા કાઢતા, સોડા ઠમિતિ | ‘નોर्थोऽयं यतस्तद्विषयं ज्ञानमुत्पन्नम्' इत्यपि न व्यपदिशन्ति लौकिकाः ? । तस्मादर्थे सत्यपि साकारं ज्ञानमेषितव्यम् इति यदुक्तं तदनुपपन्नम् । 173. તમે બૌદ્ધોએ લૌકિક વાકપ્રગનું જે ઉદ હરણ આપ્યું તે પણ તૂટી પડે છે “આ નીલ અર્થ છે, કારણ કે નીલવિષયક જ્ઞાન ઉત્પન્ન થયું છે' એમ લેકે કહેતા નથી શું ? તેથી, અર્થ હોય તે પણ જ્ઞાનને તો સાકાર ઇચ્છવું જ જોઈએ એમ જે તમે કહ્યું તે ઘટતું નથી. 174. ઘaff “ સોમનિ મામેવો નીદિયો રૂતિ તા बालभाषितमिव नः प्रतिभाति, अभेदे सहानुपपत्तेः । अथ 'एकोपलभ्भनियमात्' इति हे वर्यो विवक्षितः, तदयमसिद्धो हेतुः नीलादिग्राह्यग्रहणसमये तद्ग्राहकानुः पलम्भात् ग्राहकाकारानुवेधरहिततद्विच्छिन्नबाह्यग्राह्यमात्रप्रतिभास एवायं 'नीलमिदम्। इत्यादि दर्शितः । क्वचिच्च ग्राह्याकारानुपश्लिष्टकेवलग्राहकावमर्शनमपि दृश्यते 'न स्मराणि मया कोऽपि गृहीतोऽर्थस्तदा' इति । तदेवमितरेतरवि. भक्तज्ञानार्थाकारसंवेदनात् कथम् ‘एकोपलम्भनियमादभेदो नीलतद्धियोः' इत्युच्यते ? नीलतद्धियोरिति च वदता भवताऽप्येष भेद एव निर्दिश्यते । परमतानुवादमात्रमेतदिति चेत् , न, अभेदे पृथक् निर्देशस्याप्यघटमानत्वात् । तस्मादपि न ज्ञानस्यायमाकारः । 174 વળી, તમે જે કહ્યું કે નીલ અને ન લજ્ઞાન બનેની ઉપલબ્ધિ (= અનુભવ) સાથે (સહ) થતી હોવાને કારણે બન્નેને અભેદ છે તે પણ બાલભાવિત જેવું અમને લાગે છે કારણ કે જે અભેદ હોય તો “સહ’ શબ્દને અર્થ ઘટે નહિ. જે તમે કહો કે “એકની ઉપલબ્ધિ થતી હોવાને કારણે એવો તે હેતુને અર્થે વિવિક્ષિત છે, તે અમે કહીશું કે Page #421 -------------------------------------------------------------------------- ________________ સહ૫લભ અભેદ ન પુરવાર કરી શકે આ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે નીલાદિગ્રાહ્યના ગ્રહણ વખતે તેના ગ્રાહકની અનુપલબ્ધિ હોવાથી ગ્રાહકાકારાનુધથી રહિત અને પરિણામે ગ્રાહકાકારથી વિછિન (ભિન્ન) એવા બાહ્ય ગ્રાહ્યમાત્રનો પ્રતિભાસ જ આ નીલ છે' ઇત્યાદિ અમે દર્શાવ્યો છે; કોઈક વાર ગ્રાહ્યાકારથી અસ્પૃષ્ય, કેવળ ગ્રાહકને અવમશ” પણ દેખાય છે, જેમકે “હું સ્મરતે નથી કે મેં ત્યારે કોઈ અર્થ ગ્રહણ કર્યો હતો ?' તેથી, આમ એકબીજાથી પૃથફ જ્ઞાનાકાર અને અર્થાકારનું સંવેદન થતું હતું, “એકની જ ઉપલબ્ધિ થતી હોઈ નીલ-નીલજ્ઞાનનો અભેદ છે'' એમ કેવી રીતે કહેવાય ? ઉપરાંત “નીલ અને નીલજ્ઞાનનો' એમ કહીને તમે પણ આ ભેદને જ નિર્દેશ કર્યો છે જે તમે કહો કે અમે તો પરમતને અનુવાદમાત્ર કર્યો છે તે તે બરાબર નથી, કારણ કે અભેદ હોય તો તે બેને પૃથફ નિર્દેશ પણ ઘટે નહિ. તેથી પણ જ્ઞાનને આ આકાર નથી. (અર્થાત, નીલાકાર જ્ઞાનને જ છે, બાહ્ય અર્થને નથી એ તમારો મત બેઠો છે.) 17s. થુમ્ “ગાપિ વધે એ સ્વાઘનગરમાયાવુિ જ્ઞાનસ્થાकारवत्ता दृश्यते इति तस्यैवायमाकारो युक्तः' इति, तदपि दुराशामात्रम् , सर्वत्र ज्ञानाद्विच्छिन्नस्य ग्राह्याकारस्य प्रतिभासनात् । 175. બાહ્ય અર્થ ન હોવા છતાં સ્વપ્ન, ગંધર્વનગર, માયા વગેરેની બાબતમાં જ્ઞાનની આકારવત્તા દેખાય છે એટલે જ્ઞાનને જ આ આકાર (નીલાકાર) છે એમ માનવું .ગ્ય છે એમ તમે જે કહ્યું તે પણ દુરાશામાત્ર છે, કારણ કે, સર્વત્ર જ્ઞાનથી વિચ્છિન્ન એવા ગ્રાહ્યાકારને પ્રતિભાસ થાય છે. 176. તથા હિ–અમજ્ઞાનેષુ ચતુષ્ટથી ગતિ –શામથાતિ, અસહ્યાતિ, अख्यातिः, विपरीतख्याति: वा। तंत्र रजतमिदमिति सामानाधिकरण्येनैकार्थप्रतिभासात्, तन्मते च संवित्तेरपरोक्षत्वात् रजताधिगमाभिमानेन तदर्थिनस्तत्र प्रवृतो बाधकप्रत्ययस्य तथाविधबोधनिषेधपरत्वेन प्रादुर्भावात् न तावदख्यातिरिति प्रागेव प्रसाधितमेतत् । 176. ભ્રમજ્ઞાનોની બાબતમાં ચાર ગતિ ( = વિકલ) સંભવે છે–આત્મખ્યાતિ, અસખ્યાતિ, અખ્યાતિ અને વિપરીત ખ્યાતિ. તેમાં, “આ રજત છે એમાં સમાનવિભકિતને કારણે એક અર્થનો પ્રતિભાસ થ હેવાથી, તેમના ( = પ્રાભાકરોના) મત માં સંવિત્તિ અપરોક્ષ હોવાથી, રજતનું જ્ઞાન થયું છે એવા અભિમાનથી જતાથીંની ત્યાં પ્રવૃત્તિ થતી હેવાથી, તેવા પ્રકારના બોધને નિષેધ કરવા સૂક્તા બાધક જ્ઞાનની ઉત્પત્તિ થતી હોવાથી, આ ભ્રમણાનો અખ્યાતિ નથી એ અમે અગાઉ પુરવાર કર્યું છે જ. 177. બાહયાતિરપિ નારિત, gવત્તાસતઃ aggrટે પ્રતિમાસાयोगात् । देशकालव्यवहितानुभूतपूर्वपदार्थविषय एव भ्रान्तोऽपि प्रत्ययः प्राणभृतां Page #422 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિનું ખંડન ४०५ भवति, न त्वत्यन्तासदर्थविषयः । तथा हि द्विविधा भ्रान्ति:-बाह्येन्द्रियजा मानसी च। तत्र बाह्येन्द्रियजे भ्रमज्ञाने विषयदोषाद् इन्द्रियदोषाद्वा समुत्पद्यमाने न क्वचिनिरालम्बनता दृश्यते। भास्वररूपसादृश्येन हि विषयदोषेण शुक्तिका रजतमिति परिस्फुरति, मरुस्थलपतितोत्फलितं च साविां तेजस्तरलतरङ्गसारूप्येण पय इति । चकास्ति । इन्द्रियदोषादपि पित्तोपहतरसनस्य तिक्ततया शर्कराऽवभासते, तिमिरसीमन्तितनयनवृत्तेश्चन्द्रमण्डलमेकमपि द्विधा प्रतिभाति, तिमिरकणनिकरविवरविरचितप्रसृताश्च नयनरश्मयः सूर्या शुसंवलिताः सन्तः सूक्ष्मतया केशकूर्चकाकाराः प्रतिभान्तीति । अन्तःकरणदोषेण विभ्रमो यस्तु जायते । असत्यपि महेलादौ पुष्पेषुमुषितात्मनाम् ।। सोऽपि कश्चिद्विषयदोषसहायो भवति । स चालम्बन एव । तस्याः पाणिरिति ज्ञानं यथा भवति कुत्रचित् । कोमलानिलकल्लोलवेल्लिते बालपल्लवे ।। अनपेक्षिततत्तल्यपदार्थस्यैव या पुनः । मानसी मन्मथोन्मादमहिम्ना मानिनीमतिः ।। तस्यामपि रागादिवासनाबलोपप्लवमानस्मृत्युपस्थापितदेशकालव्यवहितोपलब्धपूर्वपुरन्ध्रीरूपादिसमुल्लेखः, न त्वेकान्तासतः खरविषाणादेरिव । प्रतिभानिद्रादिमनोदोषजन्मनि स्वप्नेऽपि दृष्टपूर्वस्यैव तस्याकारस्योल्लेखः । ज्वलज्जलगलद्वह्निद्रवदद्रयादिदर्शने । . रूपमन्यस्थमन्यत्र वेत्ति न त्वसदेव तत् ॥ तदेवं भ्रान्तबोधेषु नास्त्यत्यन्तासतां प्रथा । देशकालान्यथात्वं तु केवलं भाति वस्तुनः ।। 111. ભ્રમજ્ઞાન અસખ્યાતિ પણ નથી કારણ કે એકાન્ત અત આકાશકુસુમ વગેરેને પ્રતિભ સ સંભવતો નથી. દેશ અને કાળથી વ્યવહિત પહેલાં અનુભવેલા પદાર્થ વિષયક જ ભ્રમજ્ઞાન પ્રાણીઓને થાય છે, અત્યન્ત અસત પદ થ વિષયક ભ્રમજ્ઞાન થતું નથી, બ્રાન્તિ દિવિધ છે–બાન્દ્રિયજ અને માનસ તેમાં બદ્રિયજ શ્રમજ્ઞાન વિષયદેવને લીધે કે ઈન્દ્રિયદેષને લીધે ઉન્ન થાય છે, એટલે ભ્રમજ્ઞ ને ક્યારેય નિવિષયક દેખાતું નથી. ભાસ્કર રૂપના સાદક્યને કારણે અર્થાત વિષયદેષને કારણે છીપ રજતરૂપે દેખાય છે રણપ્રદેશમાં પરાવર્તન પામતાં Page #423 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિનું ખંડન સરિણા તરલ તરગો સાથેના તેમના સારૂપને લીધે પાણીરૂપે દેખાય છે. પિત્તથી ઉપહતા થયેલી અમરાળાને ઈન્દ્રિય ને કારણે સાકર કડવી લાગે છે. નેત્રગત તિમિર વડે ઈંધીકત. છે જયાપારને કારણે તે રોગવાળાને ચંદ્રમંડલ એક હોવા છતાં બે ભાસે છે. નેત્રગત તિમિરના કાના વિવથી વિરચિત અને તેમાંથી અમૃત નેત્રકિરશે જ સુર્ય કિરણો સાથે સંવલિત થતાં સૂક્ષ્મરૂપે વાળનાં ગૂંચળાના આકારવાળા દેખ લે છે. અન્તઃકરણના દોષથી જે ભ્રમ એ છે જેમકે સ્ત્રી વગેરે ન લેવા છતાં કામથી આત્મભાન ભૂલેલાને મી વગેરે દેખાવા રૂ૫ ભ્રમ-તે પણ કેટલીકવાર વિષયોની સહાયથી જન્મે છે અને તે ભ્રમ આલંબનમાં જ થાય છે: ઉદાહરણથં, આ તેને હાથ છે એવું જ્ઞાન તેને કેટલીક વાર કોમલ અનિલના = કાશી હાલત બાલ હલવમાં થાય છે. વળી, તે માનિનીતુલ્ય પદાર્થની અપેક્ષા વિના જ કામના ઉન્માદના મહિમાથી તે કામી પુરુષને માનિનીની જે માનસી મતિ થાય છે તે પણ રાગ આદિ વાસનાની બળે એકદમ ખડી થતી સ્મૃતિએ રજૂ કરેલા, દેશ અને કાળથી વહિત, પૂર્વ અનુભવેલા રૂપ આદિને સમુલેખ હોય છે, ખરવિષાણ આદિ જેવા એકાંત અને સમુલ્લેખ નથી હોતો. પ્રતિભા, નિદ્રા આદિ મનદેવથી જન્મ પામતા વનમાં પણ પહેલાં દેબેલ (= અનુભવેલ) તે આકારને જ ઉલ્લેખ હેય છે. બળતા પાણી, એ.ગળના અગ્નિ અને દ્રવતા પત, વગેરેના દર્શનમાં, અન્યત્ર રહેલા રૂપને માણસ અન્યત્ર ખે છે. તે રૂ૫ તદ્દન અસત્ નથી. તેવી જ રીતે, ભ્રાન્ત જ્ઞાનમાં અત્યન્ત અસત વસ્તુએની પ્રથા (= ખ્યાતિ = જ્ઞાન) નથી, વસ્તુઓના દેશ અને કાળનું અન્યથાત્વ જ કેવળ 178. ननु तत्रासतोऽर्थस्य प्रतिभासे देशान्तरादिषु सत्त्वं क्वोपयुज्यते? देशान्तरे हि सन् असन् वा ? तत्र तावन्नास्त्येव सार्थः । न च द्वयोरसत्त्वयाः શિદિવ: | 118. અસખ્યાતિવાદી – ત્યાં (= શ્રમજ્ઞાનમાં) અસત અને પ્રતિભાસ હોય તે દેશાન્તર આદિમાં તેના સત્તને શો ઉપયોગ નયાયિક – દેશાન્તરમાં તે સત છે કે અસત્ ? [ જે દેશાન્તરમાં તે સત છે તે] ત્યાં તે અર્થ નથી જ. વળી, બે અત્ (અર્થાત ત્યાં પણ અસત્ અને દેશાન્તરમાં પણ અસત) હોય તે બે વચ્ચે કંઈ ભેદ ન રહે. 119. હેરાવાવ f સત્તાવયન્તૌ વા પ્રતિમાલેતે રૂતિ વિવારનાથ तथा तयोरपि तुल्यो दोषः । मैवम् , भवतोऽप्यसत्ख्यातिवादिनः किं सर्वत्रैव तदर्थासत्त्वं सम्मतमुत तद्देश एव ? तत्रासन्निधानमात्रेण तावत्क इव तव स्वार्थः । सर्वत्रासतस्त्ववभासे कुतस्त्य एष नियमो यदसत्त्वाविशेषेऽपि रजतादि एव असत् प्रतिभाति, न खरविषाणादीति । अयं च द्वयोरसत्त्वयाविशेषः देशान्तरादिषु सतोऽर्थस्य स्मरणा Page #424 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિનું ખંડન पारोहेण प्रतिभासमानता युज्यते, न त्वेकान्तासत इति । एवं देशकालयेोरपि सदसद्विकल्पचाद्यं परिहर्तव्यम् । अतश्च किंचिदपि नात्यन्तासदर्थग्राहि ज्ञानमस्तीति किं दृष्टान्तबलेन सर्वत्रार्थशून्यता कल्प्येत ? तस्माद् न असत्ख्यातिः । 179. અસખ્યાતિવાદો દેશકાળ પણ શુ સત્ દેખાય છે કે અસત્ એવા પ્રશ્ન કરી ઊઠાવવામાં આવતા બતે વિકલ્પેામાં પણ તુલ્ય દેખ છે. Yeh - નૈયાયિક એવું નથી, આપ અસત્ખ્યાતિવાદી શુ' સત્ર જ તે અનુ અમત્ત્વ સ્વીકારે છેા કે કેવળ તે દેશમાં જ ? [ જે કેવળ તે દેશમાં જ તેનું અસત્ત્વ હૈાય તે ] ત્યાં અસન્નિધાનમાત્રને કારણે બહુ કીમતી વસ્તુ જેવા તમારે તે સ્વાથ' છે. એમ થાય. અને સંત્ર અસત્ પ્રતિભાસ હોય તેા આ નિયમ ત્યાંથી કે અસત્ત્વની ખાતે તે બન્નેમાં કોઈ ભેદ્ર ન હેાવા છતાં અસત્ રજત આદિ જ પ્રતિભાસિત થય છે, જ્યારે અસત્ ખરવિયાણુ આદિ પ્રતિભાસિત થતા નથી. એ અસત્ત્વ વચ્ચે આ ભેદ છે કે દેશાન્તરમાં સત્ (અર્થાત્ તે દેશમાં અસત્) અર્થે સ્મરણ આદિને ઉપારાહ ( = પ્રાપ્તિ ) પામીને પ્રતિભાસે તે યેાગ્ય છે, જ્યારે એકાંત અસત્ પ્રતિભાસે તે ચેગ્ય નથી. આ રીતે જ દેશ-કાલના સત્ અરાના વિકલ્પ કરી જે આપત્તિ આપવામાં આ.વી તેને પરિહાર પણ આ રીતે જ કરવા. અત્યન્ત અસત્ અતુ ગ્રહણુ કરનારું કઈ પણ જ્ઞાન નથી. તેા પછી કયા દૃષ્ટાંતના બળે સર્વત્ર અથ་શૂન્યતા કપાય ? તેથી અસત્ખ્યાતિ ઘટતી નથી. तत्र च 180. आत्मख्यातेस्तु निराकरणाय सोऽयमियान् कलिर्वर्तते । बहुशः कथितं ग्राहकाद्विच्छिन्नमेव ग्राह्यमवभासते 'नीलमिदम्' इति, न तु तदभेदेन 'नीलमहम्' इति । भ्रान्तिज्ञानेषु तदर्थासन्निधानाद् भ्रान्तत्वमस्तु, नात्मतत्त्वग्रहणमिति । यच्चोच्यते ' यदन्तर्ज्ञेयरूपं हि बहिर्वदवभासते ' इति सेयं विपरीतख्यातिरेवाङ्गीकृता स्यात् । तद्वरं सैव तपस्विनी साधीयसी । 180. આત્મખ્યાતિના નિરાકરણ માટે આ આટલી અમારી દલીલ છે. અમે ધણી વાર કહ્યુ` છે કે ગ્રાહ્ય ગ્રાહકી વિચ્છિન્નરૂપે (= પૃથરૂપે) જ અર્થાત્ ‘આ નીન્ન છે' એ રૂપે જ ભાસે છે, ગ્રાહકથી અભિન્નરૂપે અર્થાત્ નીલ છું' એ રૂપે ભાસતું નથી, તે અર્થના અસન્નિધાનને કારણે ભ્રાન્ત જ્ઞાનેમાં ભ્રાન્તપણું છે, આત્મતત્ત્વનું ગ્રહણુ નથી. તમે બૌદ્ધોએ જે કહ્યું કે જે આંતર જ્ઞેયરૂપ છે તે બહિર્ જ્ઞેયરૂપની જેમ ભાસે છે તેમાં તા તમે વિપરીતખ્યાતિના સ્વીકાર કર્યાં ગણાય. તેથી સારી છે. તે વિપરીતખ્યાતિ જ બિચારી વધારે ? 181. अथ कथ्यते ग्राहकात् सत्यं विच्छिन्न ग्राह्य ं तत् तु ज्ञानरूपमेवेति, तत्र विच्छिन्नमिति प्रियमावेदितं, ज्ञानत्वे तु तस्य का युक्ति: ? न च ज्ञानयोः युगपदुत्पन्नयोर्वा क्रमभाविनोर्वा ग्राह्यग्राहकभाव उपपद्यते । यौगपद्ये सव्येतर गोविषाण Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૮, આત્મખ્યાતિનું ખંડન वद् ग्राह्यग्राहकनियमाभावात् । क्रमपक्षेऽपि पूर्वमुत्तरस्य ग्राहक चेत्, तदुत्पत्तितद्ग्रहणकालप्रतीक्षणात् क्षणिकतां जह्यात् । उत्तरमपि यदि पूर्वस्य ग्राहकं तदाऽपि सैव वार्ता, तावत्कालमवस्थितिमन्तरेण तद्ग्राह्यताऽनुपपत्तेः । न च ज्ञानत्वं नाम सामान्यं ग्राह्यग्राहकयोरनुगतं, गोत्वमिव शाबलेयादौ, भाति । अतो विच्छिन्नश्चेद् ग्राहकाद् ग्राह्यांशः, सोऽर्थ एव भवेदिति न ज्ञानस्यायमाकारः । 181. જો તમે આત્મખ્યાતિવાદી કહો કે ગ્રાહ્ય ગ્રાહકથી વિચ્છિન્ન છે એ સાચું પણ તે ગ્રાહ્ય જ્ઞાનરૂપ જ છે, તો ત્યાં તમે “વિછિન્ન” એવું અમને પ્રિય કહ્યું પરંતુ ગ્રાહ્યના જ્ઞાનપણામાં શે તક છે ? યુગપટ્ટ ઉત્પન્ન કે ક્રમભાવી બે જ્ઞાને વચ્ચે ગ્રાહ્યગ્રાહકભાવ ઘટતા નથી. જે જ્ઞાને યુગપ ઉત્પન્ન હોય તો ગાયનાં ડાબા-જમણું શિંગડાંની જેમ અમુક જ ગ્રાહ્ય અને અમુક જ ગ્રાહક એવો નિયમ તેમની બાબતમાં ધટતું નથી. કમપક્ષમાં જે પૂર્વોત્પન્ન જ્ઞાનને ઉત્તરોત્પન્ન જ્ઞાનનું ગ્રાહક માનીએ તે ઉત્તર જ્ઞાનની ઉ૫ત્તિના કાળ અને ઉત્તર જ્ઞાનના ગ્રહણને કાળની પ્રતીક્ષા કરતું તે પૂ૫ને જ્ઞાન ક્ષણિકતા છોડી દે. જે ઉત્તરાઉન્મ જ્ઞાન પર્વોપન્ન જ્ઞાનનું ગ્રાહક હોય તે પણ તે જ વાત છે, કારણ કે જે તેટલા વખત સુધી પૂર્વોપન્ન જ્ઞાન ટકે નહિ તો તે પૂર્વોત્પન્ન જ્ઞાન ઉત્તરો૫ન્ન જ્ઞાનનું ગ્રાહ્ય ઘટી શકે નહિ. વળી, જેમ શાબલોય વગેરે ગોવ્યક્તિઓમાં ગર્વ અનુગત દેખાય છે તેમ માહ્ય-ગ્રાહકમાં જ્ઞાનવ નામનું સામાન્ય અનુગત દેખાતું નથી. તેથી જે ગ્રાહકથી ગ્રાહ્ય વિછિન્ન હોય તો તે ગ્રાહ્ય એ અર્થ જ હોય એટલે તે જ્ઞાનને આકાર ન હોય. વ.482. યg સંઘર્મ શાકારો ન મવતિ રૂતિ માષિત, તઘુમેવ न कुण्डदधिवत् कश्चित् संसर्गोऽस्त्यर्थबोधयोः । तत्कृताकारवत्ता वा प्रागनाकारयोस्तयोः ॥ तदेवं शाक्योक्तयुक्तिशकलदौर्बल्यात् , सर्वत्र विच्छेदप्रतिभासात् , स्वच्छात्मनश्च ज्ञानस्य स्वतो विचित्रत्वानुपपत्तेः अर्थस्यैवायमाकार इति सिद्धम् । 182, આકાર એ સંસર્ગનો ધર્મ નથી બનતે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. છે અને દડી વચ્ચે સંસગ ( = સગ) છે તેમ અર્થ અને જ્ઞાન વચ્ચે કોઈ સંસર્ગ નથી, જેથી પહેલાં અનાકાર એવાં બે જ્ઞાન તે સંસર્ગને કારણે આકારવાળાં ( ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર) બને. તેથી આમ બોદ્ધોએ કહેલી દલીલ દુર્બળ હોવાને કારણે, સર્વત્ર વિચ્છેદને પ્રતિભાસ થતો હોવાના કારણે અને સ્વભાવથી શુદ્ધ જ્ઞાનનું વચિય સ્વતઃ ઘટતું ન હોવાના કારણે અર્થને જ આ આકાર છે એ સિદ્ધ થયું. 183. यत्तु अर्थाकारपक्षे चोदितमेकत्रार्थे नक्षत्रां तारका तिष्य इति Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણથી જ્ઞાત હોય તે એક અર્થમાં પરસ્પર વિરુદ્ધ આકારોના સ્વીકાર કરવા જોઇએ ૪૯ परस्परविरुद्धाकारसमावेशो न युक्त इति, तत्रोच्यते अनुपपन्नमिति । नः क्व संप्रत्ययः ? यत् प्रभाणेनावगतम् ; विरुद्धमपि तद् बुद्धयामहे यदेकत्र निविशमान पश्यामः । तदिह यद्यबाधितेन ज्ञानेन विस्पष्टमाकारत्रयमेकत्र गृह्यते, तत् कथमनुपपन्नं स्यात् कथं वा विरुद्धमिति । 183. अर्था२पक्षमा तमे ने व्याक्षे तःरा (स्त्री.) तिष्य: (पु.) म परस्पर विरुद्ध ઉત્તરમાં અમે કહીએ છીએ કે તે આક્ષેપ તેા નથી. જે પ્રમાણથી જ્ઞાત હૈાય ત્યાં; વિરુદ્ધ હોય તે પણ તેને છીએ. પરસ્પર વિરુદ્ધ આકારે એકત્ર તિવેરા પામે છે એને આપણે દેખીએ છીએ. [આમ પ્રમાણથી જ્ઞાત હાઈ તે માન્ય છે.] તેથી અહીં અબાધિત જ્ઞાન વડે વિસ્પષ્ટ જે ત્રણ આકરા એક ઠેકાણે શ્રદ્ધાય છે, તે કેમ અનુપપન્ન બને કે વિરુદ્ધ બને ? 184. अथैकं सम्यक् प्रमाणपरिनिश्चितरूपमितरत् काल्पनिकमिति प्रतीयते, तदेवमस्तु को दोषः ? दृष्टश्च चित्रादात्रनेकवर्णसमावेशः । न चैकत्र विरोधमविरोधं दृष्ट्वा सर्वत्र तत्कल्पनमुचितम् | अबाधितावगतिनिबन्धना हि वस्तुस्थितयो भवन्ति, न कल्पनानिर्मिताः । अर्थ मां नक्षत्रम् (नपुं. ) अनि समावेश योग्य नथी, तेना આપા વિશ્વાસ કથાં હ્રાય છે? માન્ય કરીએ છીએ-સ્વીકારીએ अपि वा वस्तुताद्रूप्यसदसत्तानपेक्षया । शब्दप्रयोगसाधुत्वमन्वाख्यायेत केवलम् ।। दारा इति नैकस्याः स्त्रीव्यक्तेः पुंस्त्वं बहुत्वं वा विद्यते, शब्दस्त्वेष तत्र प्रयुज्यमानः साधुर्भवति । नाथसंस्पर्शिता चास्य तावता व्यवतिष्ठते । यथैतदात्मकं वस्तु तथा शक्नोति भाषितुम् ॥ परिव्राट्प्रभृतीनां च कुणपादिप्रतीतयः । अर्थस्यानेकशक्तित्वान्नावहन्त्यर्थशून्यताम् ॥ किं न भक्षयितुं शक्या नारी कौलेयकेन सा । किं वा न शमयत्येषा कामिनो मदनज्वरम् ॥ शवाद्वा केन रूपेण सा विशिष्येत योगिनः । घीत्रयं तु न सर्वेषामभावात् सहकारिणः ॥ लाभ इति न सर्वेषां सर्वसारूप्येण ज्ञानम् । प्रतिप्राणिनियतानेकविधवासनाभेदसहकारिसापेक्षो हि तस्य तस्य ज्ञानस्यात्म Page #427 -------------------------------------------------------------------------- ________________ માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાતાને ભેદ સમજાવી ન શકાય 184. જો તમે કહે કે એક રૂપ સમ્યક્પ્રમાથી પરિનિશ્ચિત છે જ્યારે ખીજુ` રૂપ કાલ્પનિક છે એવું પ્રતીત થાય છે તેા અમે કહીશું કે એમ હૈ, એમાં શા દોષ છે ? ચિત્રરૂપમાં અનેક વર્ષાંતા સમાવેશ દેખાય છે. એક ઠેકાણે વિરેધ કે અવિરાધ દેખી સાવંત્ર વિરાધ કે અવિરોધની પના કરવી ઉચિત નથી. અબાધિત જ્ઞાનને આધારે જ વસ્તુસ્થિતિએ વાસ્તવિક છે એ સિદ્ધ થાય છે, વસ્તુસ્થિતિએ કલ્પનાનિમિત નથી વસ્તુના તાક્પ્યભૂત સત્તા કે અસત્તાની અપેક્ષા રાખ્યા વિના શબ્દપ્રયોગની સાધુતાને કેવળ વ્યાકરણાનુસાર સમજાવાય છે એક સ્ત્રી વ્યક્તિમાં પુ ંત્વ કે બહુવ નથી હોતું પર ંતુ ‘દારા:' (૬.રનુ` પુ. બહુવચન ) શબ્દ એક સ્ત્રી વ્યક્તિમાં પ્રયોજાતે સાધુ છે. પરતુ તેટલામાત્રથી શબ્દ અર્થાાંશી છે એવું સ્થિર થતું નથી. જેવી તદ્દાત્મક ( = વહુવચનાદિયુક્ત) વસ્તુ છે તેવી જ વવાને માટે શબ્દ સમ છે. પરિવ્રાજક વગેરેને એક સ્ત્રી શરીરમાં થતી કુણપ આદિની પ્રતીતિએ અથ શૂન્યતાને સિદ્ધ કરતી નથી, કારણ કે એક અર્થમાં અનેક શક્તિઓ છે. શું નારી કૂતરા વડે ભક્ષિત થવી શકય નથી ? શું નારી કામીને કામવર શમાવતી નથી ? યાગીને માટે કયા રૂપે તે સ્ત્રી શથી વિશેષતા હાય ! બધાંને આ ત્રણે પ્રતીતિએ થતી નથી કારણ કે સહુકારીઓને અભાવ છે. પ્રાણી દીઠ નિયત જુદા જુદા પ્રકારની વાસનાએરૂપ સહુકારીની અપેક્ષા રાખીને તે તે પ્રાણીને તે તે જ્ઞાન થાય છે, એટલે બધાંને એક વસ્તુનું બધી રીતે સરખું જ્ઞાન થતું નથી. i. 105. यद्येवं वासनाभेद एव विविधप्रतिभोद्भवहेतुर्भवति, किमर्थकल्पनया ? अयि साधो ! किमद्यापि न परिहरसि सुचिरं गुणितां कल्पनावाचा युक्तिम् ? न ह्यर्थः कल्प्यते, अपि तु प्रतिभासते एव । बहुरूपस्य तु तस्यैकतमरूपपरिच्छेदनियमे किमपि वासनादि कारणं क्वचित् कल्प्यते, कस्तावताऽर्थनिह्नवस्यावसरः १ 185, વિજ્ઞાનાદ્વૈતવાદી— જો એ રીતે વાસનાભેદ જ વિવિધ જ્ઞાનાના ઉદ્ભવનું કારણુ હુંય તે અથની કલ્પના કરવાનું શું પ્રયેાજન ? નૈયાયિક— અરે એ સજજન ! શુ હજુ પણ અ કલ્પનાની લાંબા સમયથી અભ્યસ્ત વાચેયુક્તિ તમે છેાડતા નથી? અથ'ની કલ્પના નથી કરવામાં આવતી પણુ અથ પ્રતિભાસે છે જ, અના અનેક રૂપેમાંથી અમુક એક રૂપના જ્ઞાનનું નિયમન કરવામાં કોઈક વાસન!'દ કારણ કયારેક કલ્પવામાં આવે છે. પરતુ તેટલામાત્રથી અયના પ્રતિષેધને અવાર ક ં ઊભા થાય છે ? 186. પો વાસનામેડ્ણ્વ જ્ઞાનવૈધિયારળમ્, તરેતરાયાારણभावप्रबन्धश्च बीजांकुरवदनादिर्ज्ञानवासनयोः इति, तदप्यघटमानम् । केयं वासना नाम ? ज्ञानादव्यतिरिक्ता चेत्, साऽपि स्वच्छरूपत्वान्न ज्ञानकालुष्यकारणं भवेत् । ज्ञानव्यतिरिक्ता चेद् वासना तद्वैचित्र्यहेतुश्च सोऽर्थ एव पर्यायान्तरेणोक्तः स्यात् । Page #428 -------------------------------------------------------------------------- ________________ વાસનાને જનક અર્થનુભવ છે 186. વાસનાવૈચિય જ જ્ઞાનવૈચિત્ર્યનું કારણ છે, વાસના જ્ઞાનનું કારણ છે અને જ્ઞ ન વાસનાનું કારણ છે એવો ઇતરેતરકાર્યકારણુભાવને પ્રવાહ બીજાંકુરની જેમ જ્ઞાન અને વાસના વચ્ચે અનાદિ છે એમ જે તમે બૌદ્ધોએ કહ્યું તે પણ ધટતું નથી. આ વાસના એ શું છે ? જે તે જ્ઞાનથી અભિન્ન હોય તો તે પણ સ્વરૂ૫ હેવાથી જ્ઞાનના કસુષ્યનું કારણ ન બને જ્ઞાનથી મિ- વાસના જ્ઞાનના વૈચિત્ર્યનું કારણ હોય તો તમે બદ્ધોએ અર્થને જ પર્યાયાન્તરે કહ્યો ગણાય. 187. अपि च वासना नाम विषयानुभवसमाहितः संस्कार इति लोके । प्रसिद्धिः । संस्कारश्च यदनुभवघटितः तत्रैव क्वचिदवसरे स्मरणमुपजनयति, न पुनरसदेव वैचित्र्यमिदमीदृशमावहति । 187. વળી, લેકમાં તો વાસના એટલે વિષયાનુભવ પડેલ સંસ્કાર એવી પ્રસિદ્ધિ છે. અને સંસ્કાર જેના અનુભવથી પડેલ હોય તેનું જ કોઈ અવસરે સ્મરણ જન્માવે છે તે અસત જ એવા વૈચિને ખેચી લાવતો નથી. 188. किञ्च भिक्षुपक्षे क्षणिकत्वेन ज्ञानानां ग्राह्यग्राहकभाव इव वास्यवासकभावोऽपि निराकर्तव्यः । स्थायिनो हि भावास्तिलादयः स्थायिभिरेव चम्पकादिभिर्वास्यन्ते, न तूत्पद्य सपद्येव नश्यद्भिः ज्ञानस्तादृश्येव ज्ञानानीति । निरन्वयविनाशाच्च न तदंशोऽनुवर्तते । यतः कथञ्चिद्वास्येत पूर्वेण ज्ञानमुत्तरम् ।। 188. वी, मौई पक्षमा क्षशिताने २२ ज्ञानोमा प्राय-यामानी भवा२५વાસકભાવને પણ પ્રતિષેધ કરવો જોઈએ. સ્થાયી તિલ આદિ ચીજો સ્થાયી ચંપક આદિ ચીજોથી વાસિત થાય છે, પરંતુ ઉ૫ન થઈ તરત જ વિનાશ પામતા જ્ઞાન વડે એવાં જ જ્ઞાને વાસિત થતાં નથી જ્ઞાનને નિરન્વય વિનાશ થતો હોઈ તેને કેઈ અ શ ટકતો નથી જેથી પૂર્વોપન તાન ઉત્તરજ્ઞાનને કઈ રીતે વાસિત કરી શકે. 189. अपि चैकत्रा देवदत्तसन्ताने वासनासहस्राणि ज्ञानवैचित्र्यकारीणि भवेयुः, न हि गोवासनातो हस्तिज्ञानमुदति । अनन्तत्वेऽपि खल्वासामारम्भे नियमः कुतः १ । असमञ्जसकारित्वे व्यवहारस्य विप्लवः ॥ धूमज्ञानसमुत्पादे धूमवासनया कृते ।। किं तदा न जलज्ञानं जनयेज्जलवासना । वासनाश्च वासनासन्तानारम्भहेतव एव भवेयुः, न पुनरनुभवज्ञानमाधातु. मुद्यच्छेयुः, सदृशात् सदृशोत्पत्तिरिति हि भवतां दर्शनम् । Page #429 -------------------------------------------------------------------------- ________________ ક્ષણભંગવાદમાં તેા વાસનાના આશ્રય જ ઘટતા નથી 189, વળી, દેવદત્તાન્તાનમાં એક ઠેકાણે હજારા વારાનાએ જ્ઞાનવૈચિત્ર્યને પેદા કરે છે, કારણુ કે ગેાવાસનાથી હસ્તિનાન ઉત્પન્ન થતું નથી ( = અર્થાત્ ગાવાસનાથી ગેજ્ઞાન, હસ્તિ–વાસનાથી હસ્તિજ્ઞાન એમ અનંત વાસનાઓથી ગેજ્ઞાન, હસ્તિનાન આદિ અનન્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે.) વાસના। અનન્ત હેવા છતાં અમુક વાસના અમુક વખતે અમુક જ જ્ઞાન ઉત્પન્ન કરે એવા નિયમ કયાંથી ? ગમે તે વાસના ગમે ત્યારે અમુક જ્ઞાનને ઉત્પન્ન કરે તેા વ્યવહારને ઉચ્છેદ થઈ જાય ધૂમવાસનાને કારણે ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જલવારાના જલજ્ઞાનને કેમ ઉત્પન્ન કરતી નથી ? વળી, વાસનાએ અન્ય વાસનાઓને જ ઉત્પન્ન કરવામાં ઉપાદાનકરણ અને, અનુભવજ્ઞાનને ઉત્પન્ન કરવામાં ઉપાદાનકારણ ન અને, કારણ કે રાદશથી સદશની ઉત્પત્તિ થાય છે એ તે। આપને સિદ્ધાંત છે. ૪૧૨ 190, अपि च न निराधारा वासना आसते । न च भवत्पक्षे तदाधारः कश्चन सम्भवति, भङ्गुरत्वेन ज्ञानस्य तदाश्रयत्वानुपपत्तेः । एकज्ञानाश्रितत्वे सर्वासां वासनानां तद्विनाशे નાશ: स्यात् । प्रतिवासनमाश्रयभेदे तदानन्त्येनानियमश्च शतशाखः । न चालयविज्ञानं नाम किञ्चिदस्ति । सत्यपि तस्मिन्नशेषवासना सहस्रसमाश्रये तत्क्षणिकत्वात् सकृदेव तथाविधवासनाकुसूलज्ञानविनाशः स्यात् । पुनरुत्पादे तथाविधमेत्र तज्ज्ञानमुत्पद्यते, न तु गवाश्वादिज्ञानक्रमनियमो भवेदिति सर्वथा सङ्कटोऽयं पन्थाः । तस्मात् मृगतृष्णिकैषा तपस्विनां वासनात एव लोकयात्रासिद्धेः किं बाह्येनार्थेनेति । कृतमतिवाचालतया चिरमपि निपुणैर्निरूप्यमाणोऽतः । अर्थस्यैव न बुद्धेः सिध्यति नीलादिराकारः ॥ एकश्च बोधः प्रमितिप्रमाण प्रमेयरूपाणि कथं बिभर्ति ? 1 भिन्नं प्रमाणात् फलमभ्यघायि प्रत्यक्षचिन्तावसरे પુસ્તાત્ ।। તમારા તેના 190. વળી, વાસના આધાર ( = આશ્રય ) વિનાની હાતી નથી, અને પક્ષમાં તે તેના આધાર કોઇ સંભવતા નથી, કારણ કે જ્ઞાન ક્ષણિક હોઇ જ્ઞાન આધાર ઘટતુ નથી, એક જ્ઞાનને સ વાસનાએા આશ્રય માનતાં તે જ્ઞાનને નાશ થતાં સવ વાસનાઓને નાશ થાય. પ્રત્યેક વાસનાને જુદો જુદો આશ્રય માનતાં વાસનાના જ્ઞાનન્ત્યને કારણે અમુક વખતે ગેાજ્ઞાન ગાવાસનાને જ આશ્રય બને અને હસ્તિવાસનાને આશ્રય ન બને એ નિયમ રહેશે નહિ અને આ અવ્યવસ્થા સે। શાખાઓમાં વિસ્તરશે અને Page #430 -------------------------------------------------------------------------- ________________ આલયવિજ્ઞાન શું છે ? આલયવિજ્ઞાન જેવું તો કંઈ છે નહિ, અશેષ હજારે વાસનાઓના આશ્રયરૂપ તે હોય તે પણ તે આશ્રય ક્ષણિક હોઈ તરત જ વાસનાની તેવા પ્રકારની કેડીરૂપ આલયવિજ્ઞાનને નાશ થાય [અને પરિણામે અશેષ હજારો વાસનાઓ તેની સાથે જ નાશ પામે.] નાશ પામ્યા પછી ફરી આયવિજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં આવે તે તેવા પ્રકારનું જ અર્થાત અશેષ હજાર વાસનાઓના આશ્રય રૂ૫ જ તે આલયવિજ્ઞાન ઉત્પન્ન થશે. તે પછી અમુક વખતે જ ગોજ્ઞાન, અમુક વખતે જ અજ્ઞાન, વગેરે ક્રમ નહિ બને, એટલે આ માગ સર્વથા સંકટભર્યો છે. તેથી, “વાસનાથી જ લેયાત્રા સિદ્ધ થતી હોવાથી બાહ્ય અથની શી જરૂર છે ?' એવી બિચારા બૌદ્ધોની આ વાત ઝાંઝવાના જળ જેવી છે. બહુ વાચાળતાથી સયું', નિષ્ણ એ કે નિપુણ ચિંતક વડે નિરૂપા નીલાદિ અકાર અથને જ સિદ્ધ થાય છે. જ્ઞાનને સિદ્ધ થતો નથી. વળી, પ્રમિતિ પ્રમાણ અને પ્રમેય એ ત્રણ રૂપે એક જ્ઞાન કેવી ૧. આલયવિજ્ઞાન વિશે સંક્ષિપ્ત નેધ અહીં જરૂરી જણાય છે. અનાદિ વાસનાથી ( = સંસ્કારથી) વાસિત વિજ્ઞાન ( = ચિત્ત) આલયવિજ્ઞાન છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહેતું બધાં જન્મ અને ગતિનું કારણ છે. તેની નિત્યતા પ્રવાહનિત્યતા છે. તેમાંથી ક્ષણિક પ્રવૃત્તિ વિજ્ઞાન જન્મે છે અને નાશ પામે છે. આલયવિજ્ઞાન સાગર જેવું છે અને પ્રવૃતિવિજ્ઞાને તેમાં ઊઠતાં મોજાં જેવાં છે. જેમ સાગર અને તેનાં મોજાં વચ્ચે ભેદ નથી તેમ આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાનો વચ્ચે ભેદ નથી. પ્રવૃત્તિ વિજ્ઞાને સાત છે—પાંચ ઈન્દ્રિયજ્ઞાને, વિષયજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અને અહંકારાત્મક મન પહેલાં પાંચ વિજ્ઞાને જેને પ્રત્યક્ષજ્ઞાન કહેવામાં આવે છે તે છે મને વિજ્ઞાન મન દ્વારા થતુ પ્રત્યક્ષજ્ઞાન છે. મનોવિજ્ઞાનનું ખાસ કામ પાંચ પ્રત્યક્ષજ્ઞાનને સમન્વય કરવાનું છે અને અહંકાર અને મમકાર ઉપસ્થિત કરે છે. આલયવિજ્ઞાનમાં આ બધાં જ્ઞાને બીજરૂપે અન્તહિત હોય છે અને જ્યારે તેઓ પ્રગટ થાય છે ત્યારે તેઓ પ્રવૃત્તિવિજ્ઞાન બને છે. આમ આલયવિજ્ઞાન બીજનેવાસનાઓને કે ઠાર છે. એટલે તેને વાસનાશય પણ કહી શકાય. જેમ નદીને ધસમસતા પ્રવાહ તૃણ. કાષ્ઠ, ગેમય આદિ અનેક પદાર્થોને ખેંચતે સદા આગળ વધે છે તેમ આ આલયવિજ્ઞાન પણ પ્રવૃત્તિવિજ્ઞાનની બીજભૂત વાસનાઓને ખેંચતું જન્મજન્મ.ન્તરમાં આગળ ને આગળ વધતું રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તે અટકતું નથી આ આલયવિજ્ઞાનનો વિશુદ્ધિ વાસનાનો નાશ થતાં થાય છે. તેની આ વિશુદ્ધિ જ પરમાર્થ છે. આલયવિજ્ઞાન વાસના રહિત થતાં પ્રવૃત્તિ વિજ્ઞાનેનો નિરોધ થાય છે. હવે આલયવિજ્ઞાન અલયવિજ્ઞાન રહેતું નથી, તે સર્વપ્રવૃત્તિવિજ્ઞાનના નિરોધવાળુ, વાસનારહિત, શુદ્ધ અયરૂપ વિજ્ઞાન જ રહે છે. આવું વિજ્ઞાન જ નિર્વાણ છે. તે જ પરમ તત્વ છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે “આલયવિજ્ઞાન'ના નામથી આ વિજ્ઞાનવાદીઓએ આત્માને જ સ્વીકાર કર્યો છે. પરંતુ તે બરાબર નથી કારણ કે આત્મા અને આલયવિજ્ઞાનમાં સ્પષ્ટ અન્તર છે આમા અપરિવર્તનશીલ છે જ્યારે આલયવિજ્ઞાન ક્ષણિક છે. આલયવિજ્ઞાનમાં પ્રવાહનિત્યતા છે અ લયવિજ્ઞાનને યોગદર્શનના ચિત્ત સાથે પ્રવૃત્તિવિજ્ઞાનેને ચિત્તવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિવિજ્ઞાનનિરોધને વૃત્તિનિરોધ સાથે સરખાવો. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન રીતે ધારણ કરે ? આ અગાઓ પ્રત્યક્ષની વિચારણા વખતે પ્રમાણુથી ફળ ( = પ્રમિતિ) ભિન્ન છે એ અમે પુરવાર કર્યું છે. 15. તુ ગ્રતે–તિષ્ઠતુ તાવતુ પ્રમાણમા તિ, પ્રમેયમેવ વિવાયો ન बाह्यमर्थ कंचन निरपवादं प्रतिपद्यामहे । तथा हि-न तावदयमवयवी घटादिरवकल्पते, अवयवव्यतिरेकेणावयविनो अनुपलम्भात् । यो हि यस्माद् व्यतिरिक्तः स तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठान उपलभ्यते, घटादिव पटः । न चैवमवयवेभ्यः पृथग्देशो दृश्यते अवयवी । तदग्रहणे च तद्बुद्धयभावात् । घटाग्रहणेऽपि पटो गृह्यते । न तु अवयवानुपलब्धाववयवीति कथं स तेभ्यो भिद्येत ? अवयवग्रहणानुत्पत्तेश्च । न हि सर्वे तदवयवाः शक्यन्ते ग्रहीतुम् , अर्वाग्भागवर्तिन एव गृह्येरन्, न मध्यपरभागगता इति । - 191 વિજ્ઞાનાતવાદીઓ કહે છે–પ્રમણિમાર્ગ ( = પ્રમાણમાગની વિચારણ) બાજુએ રહે. પ્રમેયની જ વિચારણા કરતાં અમે બાહ્ય અથને નિરપવાદપણે પામતા નથી. તે વિચારણા આ પ્રમાણે છે-આ ઘટ વગેરે રૂપ અવયવી ધટતા નથી, કારણ કે અવયવોના દેશથી પૃથક દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. જે એન.થી ભિન્ન હોય તે તેના અધિઠાનરૂપ દેશથી અન્ય દેશમાં રહેલ દેખાય; ઉદાહરણર્થ, ઘટથી પટ ભિન્ન છે માટે ઘટના અવિષ્ઠ ન દેશથી અ-૧ દેશમાં રહેલો પટ દેખાય છે આ પ્રમાણે અવયના અનિષ્ઠાનરૂપ દેશથી પૃથફ દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. વળી, અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. ઘટનું અગ્રહણ હોય છે ત્યારે પણ પટનું જ્ઞાન થાય છે, પણ અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. તો પછી અવયવોથી અવયવી ભિન કેવી રીતે હોય? અર્થાત જે અવયવી અવયવોથી ભિન્ન હોય તે અવયવોનું અગ્રહણુ હોય ત્યારે પણ અવયવીનું જ્ઞાન થવું જોઈ એ પણ થતુ નથી, માટે અવયવી અવયવોથી ભિન નથી.] ઉપરાંત, અવયવી નથી, કારણ કે સર્વ અવયવનું ગ્રહણ થતુ નથી. અવયવીના બધા અવયવોને પ્રહવા શક્ય નથી, આગલા ભાગમાં રહેલા અવય જ સહાય મધ્યભાગ અને પાછળના ભાગમાં રહેલા નહિ [ અવયવી હોય તે તેના ગ્રહણ સાથે તે જેમાં રહે છે તે સર્વ અવયવોનું ગ્રહણ થવું જોઈએ, પણ થતું નથી, મ ટે અવયવી નથી ]. 192. बुद्धया विभज्यमाने चानुपलम्भात् । यदा हि पटं पाणी निधाय बुद्धया विविनक्ति एष तन्तुरेष तन्तुरिति, तदा प्राच्यादञ्चलात्प्रभृति प्रतीचीनमञ्चलं यावद्विविञ्चयन्नसौ तन्तुसन्ततिमेव केवलामुपलभते, न ततोऽतिरिक्त पटावयविनम् । 192. અવયવી નથી કારણ કે બુદ્ધિ વડે તેનું વિભાજન કરતાં છેવટે તેનું જ્ઞાન થતું નથી. જ્યારે પટને હાથમાં રાખી બુદ્ધિ વડે તેનું વિભાજન કેઈ કરે છે ત્યારે આ ત' “આ Page #432 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવનું ખંડન તતુ' એમ એક છેડાથી બીજા છેડા સુધી વિભાજન કરતા કરતા તે કેવળ તતુસતતિને જ દે છે, તેનાથી અતિરિક્ત પટાવયવીને દેખતો નથી. 193. કૃણાનુપોચા મૈત્રાવ નાવયથી વર્તતે, તન્વેશ્વકૃત્તિप्रसङ्गात् । नैकदेशेन वर्तते, स्वारम्भावयकव्यतिरिक्तदेशाभावात् । अभ्युपगमे वाऽनवस्थाप्रसङ्गात् । यैरप्येकदेशैरवयवेष्वसौ वर्तते, तेष्वपि कथं वर्तते ? अन्यैरेकदेशैस्तेष्वपि अन्यैरिति नास्त्यन्तः । असम्बद्धस्त्वेकदेशैरवयवीति कथं तद्वारेण स्वारम्भकैरपि संबध्येत । तस्मादुभय्यपि नास्य वृत्तिरवयवेष्वस्तीति । 193. અવયવીનું અવયવોમાં રહેવું હોવું) ઘટતુ ન હોઈ, અવયવી નથી. એક એક અવયવમાં અવયવી સંપૂર્ણપણે રહેતું નથી, કારણ કે તે પછી બીજા અવયવોમાં તેને ન રહેવાની (ન હેવાની આપત્તિ આવે. અવયવમાં અવયવી અશથી પણ રસ્તો નથી, કારણ કે અવયવીના પેતાના આરંભક અવયથી અતિરિક્ત અંશને અભાવ છે. જે અતિરિક્ત અને સ્વીકારવામાં આવે તો અનવસ્થાની આપત્તિ આવે, જે અશથી અવયવી અવયામાં રહે છે તે અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? જે કહો કે બીજા અંશોથી, તો વળી પ્રત્રન ઊઠશે કે તે બીજા અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? તમારે કહેવું પડશે કે ત્રીજા અંશથી અને આમ અંત જ નહિ આવે. જે તમે કહો કે અવયવીને અંશે સાથે કઈ સંબંધ નથી તે એવા અંશો દ્વારા વારંભક અવયવો સાથે પણ અવ. યવીને સબ ધ કેવી રીતે થાય? [ન જ થાય] તેથી, બેમાંથી કોઈ પણ રીતે અવયવી અવયવોમાં રહેતો નથી. 194, धारणाकर्षणादि त्वनारब्धकार्ये काष्ठमूलककार्पासादावपि दृश्यते इत्यनैकान्तिकम् । एकाकारा तु प्रतीतिर्विकल्पमात्रम् । एकदेशावस्थानादिनिमित्तमाश्रित्य करितुरगपदातिष्विव सेनेति, धवखदिरपलाशादिष्विव वनमिति, सञ्चितेष्ववयवेष्वेव घट इत्यादिप्रतीतिर्भविष्यतीत्येवमवयवावयवपर्यालोचनयाऽणुसञ्चयमात्रमेवावशिष्यते, नान्यत् । सञ्चयोऽपि च व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्त्यमानो नास्त्येवेत्यणव एवावशिष्यन्ते । परमाणवोऽपि 'षटकेन युगपद्योगात् परमाणोष्षडंशता' इत्येवं विकल्प्यमाना विप्लवन्त एव । न च तैरतिसूक्ष्मैरेष व्यवहारोऽभिनियंत इति । तस्माद् बाह्यस्य प्रमेयस्यैव निरूप्यमाणस्यानुपपत्तेर्विज्ञानमात्रमेवेदमित्यभ्युपगमनीयम् । 194. જે આરબ્ધ કાર્યરૂપ નથી તે લાકડાની ભારી, રૂ વગેરેમાં પણ ધારણ-કર્ષણ વગેરે દેખાય છે એટલે અવયવોની સિદ્ધિમાં આપેલે ધારણું-કણું હેતુ અનૈમિત્તિક છે. જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે હાથીઓ, ઘડાઓ અને પદાતિઓમાં થતી સેનાની બુદ્ધિ કલ્પના રૂપ છે, જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષોમાં થતી વનની બુદ્ધિ કપનારૂપ છે તેમ સંચિત અવયવોમાં (પરમાણુઓમાં) Page #433 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીએ કરેલું પરિમાણુઓનું ખંડન જ થતી ઘટ વગેરેની (= અવયવીઓની) બુદ્ધિઓ કલપનારૂપ છે. આમ અવયવીના અવયવો, તે અવયવોના અવયવો એ રીતે પર્યાલચના કરવાથી છેવટે અણુઓને સંચયમાત્ર બાકી રહે છે. બીજુ કઈ બાકી રહેતું નથી. સંચય પણ અણુઓથી ભિન્ન છે કે અભિન્ન એની વિચારણું કરતાં સંચય છે જ નહિ એમ જણાય છે, એટલે અણુઓ જ બાકી રહે છે. છ દિશાઓમાં પિતાની તદ્દન નજીક રહેલા પરમાણુઓ સાથે પરમાણુ યુગપત સંગ માનતાં પરમાણુને છ અંશવાળા માનવો પડે, એ રીતે પરમાણુની બા તમ વિક૯પે ઊભા કરી વિચારતાં પરમાણુનું અસ્તિત્વ પણ બ્રાન્ત ઠરે છે, તે અતિસૂક્ષ્મ પરમાણુની બાબતમાં તેને છ અંશે છે એમ કહેવું ઘટતું નથી તેથી નિર્માણ બાથ પ્રમેય જ ઘટતું ન હાઈ એ પ્રમેય વિજ્ઞાનમાત્ર જ છે એમ સ્વીકારવું જોઈએ. 195. તેવૈ વક્ત્ત: ગ્રામ્યોf fમક્ષુ: પાતરા રૂવ સ્ટાન્તા अपूर्व एष तर्कमार्गो यत्र प्रतीतिमुत्सृज्य तर्जनीविस्फोटनेन वस्तुव्यवस्थाः क्रियन्ते । दृढेन चेत् प्रमाणेन बाधादिरहितात्मना । गृहीत एवावयवी किमेभिर्बालवगितैः ।। अथ नास्ति प्रमाणेन केनचित् तदुपग्रहः । एतदेवोच्यतां वृत्तिविकल्पैः किं प्रयोजनम् ।। न च शक्नुमः पदे पदे वयमेभिरभिनवमल्पमपि किंचिदपश्यद्भिस्तदेव पुनः पुनः पृच्छद्भिः शाक्यहतकैः सह कलहमतिमात्र कर्तुम् । 5. યાયિક–આ પ્રમાણે બોલતા તે બૌદ્ધો પ્રાચીન બૌદ્ધોથી પણ વધારે દયાપાત્ર જાણે કે જણાય છે. એમને આ તમામ અપૂર્વ છે જ્યાં પ્રતીતિને છોડી તજનીવિસ્ફોટ દ્વારા વસ્તુવ્યવસ્થા કરવામાં આવે છે. જે બાધારહિત દઢ પ્રમ ણ વડે અવયવ ગ્રહીત થયો જ હોય તે આ મંદ મતિવાળાને બબડાટથી શું ? કોઈ પણ પ્રમાણુથી તેન’ - અવયવીન) ચહણ ન થતુ' હેય તો તે પ્રમાણને જ જણા અવયવી અવયમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે એવા વિકાનું શું પ્રયજન ? જરા જેટલુંય અભિ નવ એવું કંઈ ન દેખતા અને તેને તે જ વારંવાર પૂછતા આ હલકટ બૌદ્ધો સાથે પદે પદે વધુ પડતી ચર્ચા (કલહ) અમે કરી શકતા નથી 196. સવિહાં પ્રત્યક્ષ પ્રમાણમિતિ સાવિતમ્ | નિર્વિવાહપોનાપુ રાખ્રોलेखमात्ररहितं सविकल्पकग्राह्यमेव वस्तु गृह्यते इति दर्शितम् । एकाकारविषयव्यतिरेकेण च तद्बुद्धरेककार्यवैकदेशावस्थानाद्यन्यथासिद्धिनिबन्धनत्वमपि न किंचिद्वक्तुं शक्यते इत्युपवर्णितम् । क्वचिद्वा पृतनावनानौ बाधकोपनिपातादेकावगतिमिथ्यात्वान्न सर्वत्र मिथ्यात्वकल्पना युक्तेत्यप्युक्तम् । किं वा तदस्ति, यत् सा Page #434 -------------------------------------------------------------------------- ________________ યાયિકાએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૭ मान्यसमर्थनावसरे न कथितम् १ तस्मात् तयैव नीत्याऽवयव्यपि सिद्ध एव, तग्राहिणः प्रत्यक्षस्य निरपवादत्वात् । 196. સવિક૬૫ પ્રત્યક્ષ પ્રમાણ છે એ અમે પુરવાર કર્યું છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ સાવિકપક પ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે તે વસ્તુને જ ગ્રહણ કરે છે–અલબત્ત, નિવિકલ્પ પ્રત્યક્ષ તેને જરા જેટલાય શબ્દ લેખ વિના રહે છે એ અમે દર્શાવ્યું છે. એક આકારવાળા (અવયવીરૂ૫) વિષય વિના એક કાર્યતા, એકદેશાવસ્થિતતા વગેરે નિમિત્તોને લીધે જ તેવી એક આકારવાળી (અવયવીના આકારવાળી) બુદ્ધિ થાય છે એમ કહેવું જરા પણ શક્ય નથી એ અમે જણાવી ગયા છીએ [તતુઓ સાથે મળી જ્યારે આવરણ કરવારૂપ એક કાર્ય કરે છે ત્યારે તે તખ્તએ જ એક અવયવીની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એમ કહેવું ગ્ય નથી તે તખ્તઓથી ભિન્ન પટ અવયવીરૂપ એક વિષય વિના એક અવયવી પટની વૃદ્ધિ થઈ શકે જ નહિ.] ક્યાંક સેના, વન વગેરેમાં બાધકજ્ઞાન આવી પડવાથી એનું ( = અવયવીનું) જ્ઞાન મિથ્યા છે એ કારણે સર્વત્ર એકનું (અવયવીનું) જ્ઞાન મિયા છે એવી કલ્પના કરવી યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે. અથવા, એવું શું છે જે સામાન્યના સમર્થન વખતે અમે ન કહ્યું હેય ? તેથી, તે જ રીતે અવયવી પણ પુરવાર થઈ ગયે જ, કારણ કે તેને ગ્રહણ કરનારું પ્રત્યક્ષ નિરપવાદપણે છે. 197. यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्धयभावादिति तत्रावयवाश्रितવિમેવ નિમિત્ત, નાતાવ देशभेदेन हि ज्ञानं तद्देशस्य कथं भवेत् । હિ ફિચત્ વતસ્ત્રોડસાવ વવવાશ્રિતઃ | यावतां ग्रहणे चास्मिन् बुद्धिर्भवति तावताम् । अपेक्षतेऽसौ ग्रहणं न सर्वामिति स्थितिः ॥ विविच्यमानेष्वंशेषु युक्तस्तदनुपग्रहः । तदावयविनाशो हि बुद्धौ विपरिवर्तते ।। अवयवविभागो ह्यवयविनो नाशहेतुः । तस्मिन् बुद्धया समुल्लिख्यमानेऽवयवविविनाशोऽपि नानुल्लिखितो भवेदिति कथमवयवी तदानीं गम्येत ? वृत्तिश्चावयवेष्वस्य व्यासज्यैवेति गम्यते । न प्रत्यवयवं तस्य समाप्तिय॑क्तिजातिवत् ।। व्यासज्य वर्तमानोऽपि न खल्ववयवान्तरैः। वर्तते तदसंविशेः किन्तु वर्तत एव स ॥ Page #435 -------------------------------------------------------------------------- ________________ ४१८ યાયિકોએ કરેલી અવયવીની સ્થાપના तथा चाहुः-- 'वर्तते इति ब्रमः अनाश्रितस्यानुपलम्भात्' । वृत्तिरेवंविधाऽन्यत्र क्व दृष्टेति यदुच्यते । प्रत्यक्षदृष्ट एवार्थे दृष्टान्तान्वेषणेन किम् ॥ तस्मात् प्रत्यक्षत एवावयववृत्तेरवयविन उपलब्धेने तवृत्तौ विकल्पानामवसरः । स्रक्सूत्रादिवृत्तिरपि तथा दर्शनादभ्युपगता । तदियमवयविवृत्तिरपीदृशी दृश्यमाना किमिति निस्नूयते ? न चावयविग्राहिणः प्रत्यक्षस्य कश्चिदपवादः समस्ति । अदुष्टकरणोद्भूतमनाविर्भूतबाधकम् । असन्दिग्धं च विज्ञानं कथं मिथ्येति कथ्यते ।। न च सेनावनवदवयविग्रहणमभिघातुमुचितम् , अबाधितत्वात् , सेनादौ च बाधकसद्भावात् । अपि च गजवाजिपदातिपीलुपलाशशिंशपादिदर्शनस्य तत्र घटमानत्वात् तत्समुदाये सेनावनादिप्रतीतिरुत्पद्येतापि, इह तु किं समुदायविषयः पटप्रत्यय इति चिन्त्यम् । तन्तुसमुदायालम्बन .. इति चेत् , तन्तुप्रत्यय इदानीं किमालम्बन: ? सोऽपि स्वावयवालम्बन इत्येवमवयवावयवनिरूपणे . , परमाणवः पत्यश्वशमीशिंशपादिस्थानीया वक्तव्याः । तेषां च तद्वद्ग्रहणमनुपपन्नम् , अतीन्द्रियस्वादिति न तदालम्बनोऽवयविप्रत्ययः । तस्मादवयवी प्रत्यक्षम्राह्योऽस्तीति सिद्धम् । 197. अवयवाना देशथी 'पृथ, देशमा अवयवी डी1 यते न डावाथी भने सवયવના અગ્રહણને કારણે અવયવીના જ્ઞાનને પણ અભાવ હોવાથી [અવયવી નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં અમારે જણાવવાનું કે અવયના દેશથી પૃથક્ દેશમાં અવયવી ગૃહીત ન થવાનું કારણ અવયવી અવયવોમાં આશ્રિત છે એ છે અને નહિ કે અવયવીનું અસવ. અવયવે જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહેતું હોવાથી અવયના દેશથી પૃથક દેશમાં અવયવીનું જ્ઞાન કેવી રીતે થાય ? અવયવો જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહે છે કારણ કે અવયવી સ્વતંત્ર નથી પરંતુ અવયવોમાં આશ્રિત છે. જેટલા અવયવાન ગ્રહણ થાય છે તેટલા અવયવોમાં અવયવીનું જ્ઞાન થાય છે, તેને પિતાના પ્રહણ માટે બધા અવયના ગ્રહણની અપેક્ષા નથી અવયવોને શ્મા પાડતાં (અર્થાત તેમને વિભાગ કરતાં) અવયવીનું અગ્રહણ થાય તે યોગ્ય જ છે, કારણ કે ત્યારે તે અવયવીને નાશ બુદ્ધિમાં ઘુમરાયા કરે છે. અવયવોને વિભાગ એ અવયવીના નાશનું કારણ છે. જ્યારે અદ્ધિ વડે અથવવિભાગ કંડારાતે હોય ત્યારે અવયવીનો વિનાશ બુદ્ધિ વડે કંડારાયા વિના ન રહે એટલે તે વખતે અવયવીનું જ્ઞાન કેમ થાય ? જેમ જાતિ દરેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે તેમ અવયવો દરેક અવયવમાં સમગ્રપણે રહે છે એવું પ્રત્યક્ષ જણાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિકાએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૯ તેમ છતાં જેમ જાતિ પ્રત્યેક અવયવમાં સમાપ્ત થઈ જતી નથી તેમ અવયવી પણ પ્રત્યેક અવયવમાં સમાપ્ત થઈ જતા નથી. અવયવી દરેક અવયવમાં સમગ્રપણે રહેતા હોવા છતાં તે અવયવમાં ઔા અવયવા દ્વારા રહેતે નથી, કારણ કે ખા અવયવે જ્ઞાત થતા નથી, પરંતુ અવયવી અવયવમાં રહે છે જ. તેથી કહ્યું છે કે અવયવી અવયવેામાં રહે છે એમ અમે કહીએ છીએ કારણ કે અનાશ્રિત અવયવીનુ જ્ઞાન થતુ નથી. આ પ્રકારનુ` રહેવુ' તમે બીજે કયાં જેવું છે ? એમ જે તમે અમને પૂછે છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે પ્રત્યક્ષથી દેખાતા અંનું સમથ ન કરવા દૃષ્ટાન્તને શોધવાની શી જરૂર ? તેથી, અવયવેમાં રહેતા અવયવીનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થતું હાવાથી તેના રહેવાની બાબતમાં વિકલ્પે ઉઠાવવાને કોઈ અવસર જ નથી. માળાના દા, વગેરેનું રહેવુ પણ્ તે જ રીતે પ્રત્યક્ષથી જ સ્વીકારીએ છીએ, તે પછી અવયવીનુ અવયવેામાં આ પ્રમાણે રહેવું પ્રત્યક્ષ વડે દેખાતુ હોવા છતાં શા માટે પ્રતિષેધવામાં આવે છે ? અને અવયવીનુ ગ્રહણ કરનાર પ્રત્યક્ષની બાબતમાં કાઇ મિથ્યા ચર્ચા યોગ્ય નથી. દોષરહિત કરણાથી જે ઉત્પન્ન થયેલું છે, જેનું આધક જ્ઞાન આવિર્ભાવ પામ્યું નથી અને જે અસંદિગ્ધ છે એવુ જ્ઞાન મિથ્યા છે એમ કેમ કહેવાય ? અવયવીનુ` જ્ઞાન સેના અને વનના જ્ઞાન જેવું છે એમ કહેવું ઉચિત નથી, કારણુ કે અવયવીનું જ્ઞાન ખીજા કોઈ જ્ઞાનથી બાધ પામ્યું નથી જ્યારે સેના અને વનનું જ્ઞાન તે બીજા જ્ઞાનથી બાધ ૫ મે છે. વળી ગજ, અશ્વ, પદાતિનુ તેમજ પીલુ, પલાશ, શિ શપા વગેરેનું દર્શન ત્યાં ઘટતું હૈાઇ તેમના સમુદાયમાં સેના અને વનની પ્રતીતિ પણ ધટે છે, પરંતુ અહી પટની પ્રતીતિના વિષય કાના સમુદાય છે એ વિચારવુ જોઇએ. જો કહે કે પટની પ્રતીતિને વિષય ત તુઐના સમુદાય છે તે અમે પૂછીશુ કે તંતુની પ્રતીતિને વિષય કયે છે ? જો તમે કહે કે તન્તુની પ્રતીતિના વિષય તન્તુના અવયવેા છે, તે એમ અવયવના અવયવના નિરૂપણુમાં છેવટે પરમાણુએને પાતિ, અશ્વ, શમી, શિશપા, વગેરે સ્થાનીય કહેવા જેઇએ; અને તેથી પરમાણુની જેમ તેમનું ગ્રહણ પશુ અટમાન રહે કારણ કે પરમાણુઓની જેમ તેએ પણ અતીન્દ્રિય બની રહે. એટલે કહેવુ જોઇએ કે અવયવીની પ્રતીતિના વિષય અવયવ ( = અવયવાને સમુદાય નથી. આમ એ સિદ્ધ થયું કે અવયવી પ્રત્યક્ષગ્રાહ્ય છે. 198. परमाणवोsपि कार्यानुमानपरिनिश्चितनित्यनिरवयव स्वरूपाः सन्तीति पूर्वमेव समर्थितम् । अतो न षट्कयोगादिना सावयवत्वमेषामुपपादयितुं पाते । त्वनित्यतायामप्रयोजकमिति दर्शयिष्यते । 198, જેમનું નિત્ય નિરવયવ સ્વરૂપ કાર્યનુમાન દ્વારા પરિનિશ્ચિત થયેલુ છે એવા પરમાણુએ અસ્તિત્વ ધરાવે છે, એનું સમન અમે પહેલાં કરી દીધુ છે. તેથી છ દિશાએમાં રહેલા છ પરમાણુએ સાથેના સંયોગને કારણે પરમાણુએનું સયવત્વ ઘટાવવુ શકય નથી પરમાણુઓની અનિયતા પુરવાર કરવામાં મૃત તા હેતુ અપ્રયેજક છે એ અમે દર્શાવીશું. Page #437 -------------------------------------------------------------------------- ________________ શુન્યવાદખંડન 199. શતઃ પ્રમેયપર્યાોચનવર્મના િવક્રમર્થ ન સુરમ્ | ઘરविचारेऽपि प्रमाणवृत्तमेव परीक्ष्यते । अतश्च प्रमाणचर्चातो बिभ्यद्भिः पलाय्य या प्रमेयकथावीथी ताथागतैरवलम्बिता तस्यामपि सैव मीषणमुखी प्रमाणचचैवोपनता। सर्वतो विपदां मार्गमादेशयितुमुद्यते । विधौ विधुरतां याते प्रपलाय्य क्व गम्यते ॥ तस्मात् प्रमाणतोऽशक्ये शक्ये वा वस्तुनिर्णये। एवं प्रायमयुक्त' वः कुशकाशावलम्बनम् ॥ तेन निष्फलमुत्सृज्य शून्यवादबकवतम् । बाह्येनैवार्थजातेन व्यवहारो विधीयताम् ॥ 99. નિષ્કર્ષ એ કે પ્રમેયની પર્યાલચનાના માર્ગ દ્વારા પણ શૂન્યવાદનું સમર્થન કરવું શક્ય નથી. પ્રમેયવિચારણામાં પણ પ્રમાણુવ્યાપારની જ પરીક્ષા થાય છે અને તેથી પ્રમાણની ચર્ચાથી ભય પામતા બૌ દ્ધોએ ભાગીને પ્રમેયકથારૂપી વીથીને આશરો લીધે તો તે વીથીમાં પણ પેલી જ ભીષણમુખી પ્રમાણચર્ચા ઉપસ્થિત થઈ. જ્યારે ચારે બાજુ વિપત્તિઓથી ભરપુર માર્ગ રચવામાં જ ઉત થયેલ વિધિ શત્રુ બન્યો છે ત્યારે ભાગીને પણ તમે કથા જાવ ? તેથી જ્યારે વસ્તુને નિર્ણય કરવો પ્રમાણથી શક્ય છે કે નહિ એ બે વિકલ્પ કરી વિચારવામાં આવે છે ત્યારે ડૂબતા એવા તમારે તણખલાને આ પ્રકારને આશ્રય લેવો અયોગ્ય છે. [વસ્તુને નિર્ણય પ્રમાણુથી શકયું છે એ વિકલ્પ સ્વીકારતાં તમારે શુન્યવાદીઓએ પોતાના પક્ષને ત્યાગ કરવો પડે. વસ્તુનો નિર્ણય પ્રમાણથી શકય નથી એમ સ્વીકારતાં વસ્તુના નિર્ણયમાં પ્રમાણને અભાવ છે એ તમારે શૂન્યવાદીઓએ દર્શાવવું જોઈએ, જે શક્ય નથી.] માટે શુન્યવાદરૂપી નિષ્ફળ બકવ્રત ત્યજીને બાહ્ય અર્થો વડે વ્યવહાર ચલાવે. 200. કથાથાશૈથિંડ્યાનનાય “જૂન્ય' “સર્વે ક્ષણવા? “ નિરામ' इत्युपदिश्यते, तर्हि किमनेन मृषोद्येन ? सत्यप्यात्मनि, सत्स्वपि स्थिरेषु पदार्थेषु, विषयदोषदर्शनद्वारेण भवत्येव विवेकवतां वैराग्यमिति तदुपजननाय शून्यवादादिवर्णनं वक्रः पन्थाः । प्रत्युत प्राज्ञो मुमुक्षः क्षणिकनैरात्म्यशन्यतादिवचनं युक्तिबाधितमवबुध्यमानी वञ्चनामयमिव तदुपदेशमाशङ्कते । 200. જો તમે શુન્યવાદીઓ કહો કે બાહ્ય અર્થોમાં લોકોની આસક્તિને શિથિલ કરવા માટે બધું શૂન્ય છે' ‘બધુ ક્ષણિક છે બધું નિરાત્મક છે એમ ઉપદેશવામાં આવ્યું છે કે અમારે કહેવું જોઈએ કે આ મિથ્યા પ્રતિપાદનની શી જરૂર છે? આત્મા હોવા છતાં, Page #438 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય જન્માવવા માટે પણ ક્ષણિકવાદ વગેરે જરૂરી નથી સ્થિર પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ વિષયોમાં રહેલા દોષોના દર્શન દ્વારા વિવેકીઓને વૈરાગ્ય થાય છે જ; વૈરાગ્ય જન્માવવા માટે શૂન્યવાદ આદિનું પ્રતિપાદન કરવું એ તે વાંકે આડે અને છેતરપી ડીભર્યો માગે છે. પ્રાજ્ઞ મુમુક્ષુ તો ઊલટું “સર્વ ક્ષણિક છે, “સવ નિરાત્મક છે', ‘સર્વ શૂન્ય છે વગેરે વચનને તર્કબાધિત જાણી છેતરપીંડીભર્યો તે ઉપદેશ હોવાની આશ કા કરે છે. 201. સ વ શુદ્ધિશૂન્યાના વાદ્રપરિપ્રદ | प्रतारणपराणां वा न तु तत्वार्थदर्शिनाम् ।। 201. જેમનામાં બુદ્ધિ નથી તેઓએ અથવા તો બીજાઓને છેતરવામાં રકત જનોએ શુન્યવાદને સ્વીકાર કર્યો છે, પરંતુ તરવાયંને સાક્ષાત્કાર જેમણે કર્યો છે તેમણે શુન્યવાદને સ્વીકાર કર્યો નથી. 202. તમા– વરસ્યમાળોડથું રાષ્નાથદ્વૈતભાવતા विज्ञानाद्वैतपक्षोऽपि गन्धर्वनगरायते ॥ _202. તેથી પરીક્ષા કરાતાં શબદાÁત આદિ પક્ષોની જેમ વિજ્ઞાનાતપક્ષ પણ ગંધર્વનગરની જેમ મિથ્યા છે. 203. તહેવમધૈતદા ન દફતે जनस्य निःश्रेयससम्पदागमः । अतो यथोक्तारमसुतवचिन्तया कृती व्यवस्येदपवर्गसिद्धये ॥ 23. આમ અતદષ્ટિવાળાઓ નિઃશ્રેયસની સંપત્તિની માણસને થતી પ્રાપ્તિને દેખતા નથી. માટે ડાહ્યા માણસે ન્યાયદર્શનમાં જણાવ્યા મુજબ આભારૂપ સુતત્ત્વનું ચિંતન કરી અપવગરને સિદ્ધ કરવા નિચય (= સંક૯૫) કરવો. 204. सांख्यैर्यस्त्वपवर्गसाधनविधावुक्तः प्रकृत्यात्मनोः अन्यत्वाधिगमोऽभ्युपाय इति स प्रांगेव निर्वासितः । પ્રજ્ઞા મિતી વિકારદુહા વદનારા ચાર भूयो न प्रकृतिः पुमांसमिति वा कस्ता नियन्तुं क्षमः ॥ पुंसा न किञ्चिदपि बन्धनिदानभूत ___ मत्यल्पमात्रमपि कर्म कृतं कदाचित् । मथ्नाति तं प्रकृतिरेव निरङ्कुशेषा मत्ता करेणुरिव पनवनानि भूयः ॥ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સાંખ્ય-જેનખંડન પૂર્વક આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગ છે એનું પ્રતિપાદન _204. અપવગની પ્રાપ્તિની વિધિમાં સાંઓએ પ્રકૃતિ અને પુરુષના ભેદના જે જ્ઞાનને ઉપાય કહ્યો છે તેનું નિરસન તો અમે પહેલાં જ કરી દીધુ છે અz. શક્તિવાળી, વિકારબહુલ પ્રકૃતિ કશું જ ન કરતા પુરુષને બાંધતી નથી. એટલે તે પ્રકૃતિનું નિયંત્રણ કરવા કેણ સમથ છે ? પુરુષે બ ધના કારણભૂત કેન્દ્ર પણ જરા પણ કદી કર્યું નથી. તેમ છતાં જેમ નિર કશ મત્ત હાથણી પવનોને કચડી નાખે છે તેમ નિરંકુશ અને મત્ત (= અજ્ઞ) એવી આ પ્રકૃતિ પુરુષને દુખી કરે છે. 205. कचनिलुञ्चनदिक्पटधारण क्षितिघराक्रमणक्रमपूर्वकम् । क्षपणकास्त्वपवर्गमुशन्त्यमी ह्यतितरां परमार्थविदस्तु ते ! ॥ लोनां नित्यमसम्भवात् खलतयो मोक्ष क्षणात् प्राप्नुयुः संसारोपरमो दिगम्बरतया सद्यस्तिरश्चां भवेत् ॥ मुक्ताः स्युगिरिशृङ्गवासिन इमे शश्वत्तदारोहणात् जन्तूनामपवर्गवर्त्म निकटं केनेदृशं दर्शितम् ।। 205. शिवाय, ननता, पनारोडय से भपूर्व ना अपने क्षपण। (नसाधुसी) ઇરછે છે કારણ કે તેઓ પરમાર્થને ઘણી સારી રીતે જાણનારા છે ! કેશને સદા અસંભવ હોવાથી ટાલિયાએ ક્ષણવારમાં મોક્ષ પામે, પશુઓ નગ્ન હોવાથી તેમને મોક્ષ તરત જ થાય ગિરિશિખર પર વસતા લેકે હમેશ ગિરિશિખર પર આરોહણ કરતા હોઈ મેક્ષ, પામે. અપવર્ગને આવો તદ્દન ટૂંક માગ પ્રાણીઓને કેણે દર્શાવ્યો ?, 206. तस्मादात्मज्ञानं सन्तो मोक्षप्राप्ती हेतुं प्राहुः । तीर्थे तीर्थे- तच्चाचाय स्तैस्तै रुक्तं संज्ञाभेदैः ॥ यदपीह केचिदविकल्पमीश्वर प्रणिधानमाहुरपवर्गसाधनम् । इदमात्मदर्शनमवादि तैरपि . प्रथितो हि पूरुषविशेष ईश्वरः ।। दृष्टा वाद्यन्तराणां गतिरियमियती नापवर्गस्य मार्ग स्प्रष्टुं द्रष्टुं समर्थास्त इति चिरमिह श्वभ्र एव भ्रमन्ति । Page #440 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન જ મેાક્ષપ્રાપ્તિનું કારણુ नेदीयानेष तस्माद् भवमरुपतितैरक्षपादोपदिष्टः पन्थाः क्षेमाय मोक्षाधिगमसमुचितः क्षिप्रमालम्बनीयः ॥ इति भट्टजयन्तकृतौ न्यायमञ्जर्या नवममाह्निकम् । 206. તેથી સ ંતોએ આત્મજ્ઞાનને મેક્ષપ્રાપ્તિનું કારણ કહ્યું છે. જુદા જુદૃા માર્ગમાં ( = ૫થેમાં) અને શાસ્ત્રોમાં આચાર્યોએ આત્મજ્ઞાનને જ તે તે જુદા જુદા નામે મેાક્ષના હેતુ તરીકે જણાવ્યું છે. કેટલાકે ( = પાત ંજલએ) જે નિવિકલ્પ ઈશ્વરપ્રણિધાનને મેાક્ષનુ સાધન કહ્યું છે તે તેમણે નામાન્તરે કહેલું આમન જ છે કારણ કે તેમણે પુરુષિવશેષને ઈશ્વર તરીકે જાહેર કર્યાં છે. બીન વાદીએનું આ આટલુ` [બધું] જ્ઞાન અપવ'ના માર્ગ તે સ્પવા કે દેખવા સમર્થ નથી, એટલે તેએ લાંબા વખત સુધી અહીં નરકમાં જ ભમે છે. તેથી ભવરૂપી મરુભૂમિમાં પડેલાએએ અક્ષપાદે ઉપદેશેલા મા તે—જે માગ' ક્ષેમને માટે છે, ટૂંકા છે અને મેક્ષપ્રાપ્તિ માટે સમુચિત છે તેને–ઝટ ગ્રહવેા જોઇએ. જયન્ત ભટ્ટ વિરચિત ન્યાયમ'જીનુ નવસુ આફ્રિક સમાપ્ત ૪૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ Page #442 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interational For Privals & Personal use only www jalnelia varg