SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ise વ્યાકરણ શિષ્ટપ્રયોગમૂલક ની આનુષંગિક પ્રયોજનાથી જુદાં ખીન્ન ઘણાં પ્રયોજનાને દર્શાવ્યાં છે, એટલે કોઈ ઠપકાને પાત્ર નથી. શકા વ્યાકરણુ અંગ કેવી રીતે ? તે શું ઉપકાર કરે છે ? નૈયાયિક આ કાને પ્રશ્ન છે ? વેદની જેમ અંગે) અનાદિ હાઇ, કે ઈશ્વરપ્રણીત હાઇ, આ પ્રશ્ન ઘટતા નથી. સંક્ષેપ વિસ્તારની વિક્ષાથી પાણિનિ, પિંગલ, પરાશર ત્યાં ત્યાં કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાથ દૃષ્ટિથી તે વેદની જેમ વેદને અર્થ પણુ અને તે અથને જાણવાના ઉપાય પશુ—બધું જ—અનાદિ છે કે પ્રજાપતિનિમિત છે, એટલે તેમની બાબતમાં કોષ પ્રશ્ન ઊઠાવવા ચૈગ્ય નથી. તેથી જ વેદે અને વેદાંગા સહિત ચૌદ વિદ્યાસ્થાને ગણાવવામાં આવે છે— [છ] અંગા, ચાર વેદો, મીમાંસા, ન્યાય, પુરાણુ અને ધર્મશાસ્ત્ર આ ચૌદ વિદ્યાએ છે. — 262. પેર્ગાના રાËારાવિત્રિશલ્પા: તા:, तेsपि बहुभाषित्वापस्मारनिर्मिता एत्र, न वस्तुस्पृशः । शिष्टा एवात्र प्रष्टव्याः । त एव च जानन्ति - જે સંતા: રાન્દ્રા: ? જે વા ધૂંવરીતા:! ચ તેમાં સાર: ? કૃતિ | ન चैतावता शिष्टप्रयोगमूलमेव व्याकरणं ब्रमो, वेदवदनादित्वस्य दर्शितत्वात् । अन्धपरम्पराप्रसङ्गदोषपरिजिहीर्षया तु शिष्टप्रयोगमूलत्वमभिधीयते, वैद्यक स्मृतेरिवान्वयव्यतिरेकमूलत्वात् । ये हि व्याकरणस्मृतौ साधव इत्यनुशास्यन्ते शब्दास्ते शिष्टैस्तथैव प्रयुज्यमाना दृश्यन्ते, हरीतकीभक्षणादिवारोग्यम् । न तु शिष्टेभ्यः शब्दसमाम्नायमधिगम्य पाणिनिर्ग्रन्थं कृतवान्, न चान्त्रयव्यतिरेकाभ्यां द्रव्यशक्तीरवगम्य चरकः प्रणीतवानिति, विद्यानामनादित्वाभिधानात् । एतेनेतरेतराश्रयमपि प्रत्युक्तम् । न हि शिष्टेभ्यो व्याकरणस्य प्रभव इति । 262. શબ્દસંસ્કાર આદિ જે વિદ્ધા કરવમાં આવ્યા તે પણ બહુભાષિતા અને અપસ્મા ને ( = સનેપાતને । કારણે થયા છે, વસ્તુને સ્પતા નથી. શિષ્ટાને જ અહીં પૂછ્યુ જોઇએ અને તેએ જ જાણે છે કે કયા સંસ્કૃત શબ્દ છે અને કયા અસ ંસ્કૃત શબ્દ છે અને તેમના સંસ્કાર એ શુ છે. આટલા માત્રથી એમ કોઈ ન માને કે અમે વ્યાકરણને શિષ્ટપ્રયોગમૂલક કહીએ છીએ, કારણ કે અમે વ્યાકરણને વેદની જેમ અનાદિ દર્શાવ્યુ છે. અન્ધપરમ્પરાદોષને દૂર કરવ ની ઇચ્છાથી જ તેનુ શિષ્ટપ્રયાગમૂલવ જણાવાય છે, કારણુ કે વૈદ્યાસ્મૃતિની જેમ તે અન્વયવ્યતિરેકમૂલક છે. વ્યાકરણુસ્મૃતિમાં સાધુ એમ હી જે શબ્દોનું અનુશાસન કરવામાં આવ્યુ` છે. તે શબ્દો શિષ્ટા વડે તે રીતે જ પ્રયેાજાતા દેખાય છે— જેમ હરડેના ભક્ષણના કારણે આરેાગ્ય થતું દેખાય છે તેમ. પરંતુ શિષ્ટા પાસેથી સમાસ્નાય જાણીને પાણિનિએ પ્રથની રચના કરી નથી તેમ જ અન્વયવ્યતિરેક દ્વારા દ્રવ્યની શક્તિએ જાણીને ચરકે વૈદ્યકસ્મૃતિ રચી નથી, કારણ કે વિદ્યાએ અનાદિ છે એમ જણાવવમાં આવ્યુ છે. આનાથી તરેતરાશ્રયદોષ પણ પ્રયુક્ત થયા, કારણ કે શિષ્ટમાંથી વ્યાકરણના પ્રભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy