SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કમ ફળવિચાર કલ્પના કરવામાં આવી છે. અથવા સ્વ' એટલે કનકગિરિતુ શિખર આદિ ભેાગદેશ, બન્ને રીતે તે ભાગવવાની યાગ્યતા આ દેહમાં નથી. કેટલાક કહે છે કે ચિત્રા આદિ વિહિત ક'નુ' ફળ અનિયમિત છે, પરંતુ તેમ માનવું તર્કસંગત છે કે નહિ એની પરીક્ષા અમે ત્યાં જ કરી છે. 168. નિવિદ્રશ્ય તુ મળ: સર્વસ્વૈન પ્રાયેળ વરહોવા ત્રમ્ | પારાभिमर्षणादौ हि क्रियाफलं सुरतसुखादि सद्यः फलम् । निषेधविधिफलं तु नरकपतनं पारलौकिकम् । स्वर्गवत् नरकस्यापि निरतिशयदुःखात्मनस्तदन्यथाऽनुपपत्तिपरिकल्पितस्य देशस्वभावस्य वा एतच्छरीरानुपभोगयोग्यत्वात् । 168. વૈદ્ધનિષિદ્ધ બધાં કર્મોનું ફળ પ્રાય: પાકમાં જ મળે છે. પરસ્ત્રીસંગ આફ્રિ ક્રિયાઓનું ફળ સુરતસુખ આદિ તરત જ મળે છે. વેદનિષિદ્ધ ક્રિયાનું ફળ નરપતન પરલેાકમાં મળે છે. જેમ સ્વગ' નિરતિશય સુખાત્મક છે તેમ નરક નિરતિશય દુ:ખાત્મક છે, આવુ નિરતિશય દુઃખ નરકની કલ્પના કર્યાં વિના ધટતું નથી એટલે નરકની – નિરતિશય દુઃખાત્મક નરકની અથવા જયાં નિરતિશય દુ:ખના ભાગ થાય છે તે સ્થાનની – કલ્પના કરવામાં આવી છે, કારણ કે તે ભાગ આ શરીરથી ભાગવાવાને યાગ્ય થી. = 169. तीव्रसंवेगनिर्वृत्तं कर्म विहितमितरद्वा प्रत्यासन्नविपाकमिहैव भवति, नन्दीश्वरनहुषयोरिवेत्यागमविदः । चौर ब्रह्मघ्नादयश्च केचित् प्रत्यासन्नप्रत्यवायाः प्रायेण दृश्यन्ते एवेत्येवमेषां विचित्रः कर्मणां विपाकः । 169 તીવ્રસ વેગપૂર્વક કરાયેલુ કમ વિહિત હોય કે ઇતર હોય ઇડલામાં જ તરત ફળ આપે છે, જેમકે નન્દીશ્વર અને નુહુનું ક્રમ', એમ આગમના નણુકાર હે છે. કેટલાકને અર્થાત્ ચોર, બ્રહ્મહ તા વગેરેને તરત જ વિશ્વને આવી પડે છે એવુ' પ્રાયઃ દેખાય છે જ. આમ આ કર્માંના વિપાક વિચિત્ર છે, અકળ છે. 170. યત્તિ જોયતે માટે ં નાસ્તિ, બાહે ર્મ નાસ્તિ, कालान्तरे च फलस्यान्यत् प्रत्यक्षं कारणमुपलभ्यते सेवादिकम् इति, तदपि पूर्व परिहृतम्, कर्मणां विनाशेऽपिं तज्जनितस्यात्मसंस्कारस्य धर्माधर्मशब्दवाच्यस्य भावात्, दृष्टस्य च सेवादेः कारणस्य व्यभिचाराददृष्टकल्पनाया अवश्यं भावित्वात् । 170, વળી એવા જે આક્ષેપ કરવામાં આવ્યું કે કકાળે ફળ હાતું નથી અને ફળકાળે ક હાતુ નથી, તથા કાલાન્તરે થતા ફળનુ સેવા આદિ અન્ય પ્રત્યક્ષ કારણ દેખાય છે, તે આક્ષેપના પરિહાર પણુ અમે અગાઉ કરી દીધેા છે. તે આક્ષેપ બરાબર નથી કારણ કે કર્માં નાશ પામી જાય છે ત્યારે પણ કČજનિત સંસ્કાર – જે ધર્માંધમ - શબ્દનાચ્ય છે તે આત્મામાં હોય છે જ. વળી, [કેટલીક વાર] દૃષ્ટ કારણુ સેવા આદિ હોવા છતાં તેનું ફળ ન મળતુ` હાવાથી અદૃષ્ટની કલ્પના અવશ્યપણે કરવી પડે છે જ. Jain Education International – addres For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy