________________
શબ્દ ઉપર અર્થના અભ્યાસ સ‘ભવતા નથી
सागरतरङ्गपवनपरिचयचलदलक लतिकालाञ्छितानि स्वच्छेषु ज्योत्स्यवशतयुतिषु तुषारगिरिगह्वरगततुर्हिनशिलाकर्पूरदर्पणेषु प्रतिबिम्बतानि दृश्येरन् ।
119. વળી, અધ્યાસ કેટલીક વાર સાદશ્યને કારણે થાય છે, શુક્તિકામાં રજતના અધ્યાસની જેમ; કેટલીક વાર અનુરજનને કારણે થાય છે, સ્ફટિકમાં લાક્ષાના અધ્ય સની જેમ, શબ્દ અને અથ મૂ તા-અમૂર્તતાને કારણે અત્યંત ભિન્ન સ્વરૂપવાળા છે એટલે તેમનામાં સાદશ્ય ઘટતું નથો. અનુરજન પણ તેથી જ દુટ છે, કારણ કે શબ્દ અને અર્થે જુદા જુદા દેશમાં રહેલા છે અને જુદી જુદી ઇન્દ્રિયા વડે ગ્રાહ્ય છે. પ્રતિબિંબની તેા વાત પણ કરવી રુચિકર નથી કારણ કે શબ્દ અને અથ” એક્ખીજા દૂર દેશમાં રહેલા હાઈ તેમની પ્રાપ્તિના અભાવ છે અને જેમની પ્રાપ્તિ નથી તેમનું પ્રતિબિંબ માનતાં, દ્વારકાના ઉદ્યાનમાં રહેતી વાસુદેવની સુંદરીએનાં મુખકમળા — સાગરના તરંગા પરથી વાતા પવનના સયેાગથી હાલતી વાળની લટાથી શાભતા મુખકમળા જ્યેાસ્નાના નિમ ળ પ્રકાશવાળા અને તુષારગિરિની ગુફામાં રહેલી તુનિશિલા પરના કપૂÖરદપ ણામાં પ્રતિબિંબિત થતાં દેખાય.
120. अथ सर्वगतत्वेन शब्दानामर्थदेशे प्राप्तिरभिधीयते, तर्हि सकलशब्दसार्थसाधारण्यादत्यन्तमध्याससांकर्यमनवधार्यमाणविशेषनियमकारणमापद्यत इत्यलमतिप्रसङ्गेन । सर्वथा न सम्बद्ध: शब्दाध्यासवादः ।
|
120. જો કડા કે શબ્દો સ`ગત ડ્રાઇ, શબ્દોની અથ દેશમાં પ્રાપ્તિ કહેવાઈ છે, તા અમે કહીશું કે બધા શબ્દ બધા અર્થાને સમાનપણે પ્રાપ્ત હાઈ અધ્યસાતુ અત્યંત સાંક` આવી પડશે તથા પરિણામે વિશેષનિયમને અનિશ્ચય આવી પડશે, એટલે આ અતિપ્રરા ગષથી રાયું. શબ્દાવ્યાાવાદ ાવથા અસંબદ્ધ છે.
૩૮૧
121, વિવર્તાયોઽવ ન સમગ્દસ: । તથા ફ્રિ 'ત્રિવર્તતેડર્થમાવેન તિ નોડથે: : : न तावदर्थात्मना शब्दः परिणाममुपयाति क्षीरमिव दधिरूपेण, परिणामित्वेन विकारितया वा क्षीरादेरिवानित्यत्वप्रसङ्गात् । तथाभावेऽपि च नाद्वैतसिद्धिर्दध्न इव क्षीरविकारस्य शब्दविकारस्यार्थस्य ततोऽन्यत्वात्, अन्यत्वाच्च बाधकारणकालुष्याद्युपप्लवविरहितप्रतीतिसमर्पितभेदत्वात् ।
121. શબ્દવિવર્તવા પણ અસમંજસ છે, તે આ પ્રમાણે શબ્દ અથ’રૂપે વિવતન પામે છે (વિવર્તતે અર્થમાવેન,” એનેાશે! અથ` ?
(૧) એનેા અથ એ નથી કે જેમ દૂધ દહી રૂપે પરિણમે છે તેમ શબ્દ અથ་રૂપે પરિણમે છે, કારણ કે એમ માનતાં પરિણામીપણાને કારણે કે વિકારીપણાને કારણે દૂધની જેમ શબ્દમાં અનિત્યત્વ માનવાની આપત્તિ આવે. અથ શબ્દને પરિણામ (=વિકાર) હૈય તા પણુ શબ્દ-અના અદ્વૈતની સિદ્ધિ ન થાય, કારણ કે
જેમ ક્ષીને વિકાર દહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org