SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ક્રિયાવાચકત્વ પણ ધાતુનું લક્ષણ નથી છે, અને “ધર્ટ' શબ્દ પ્રતિપદિ ( = નામ ) ૫ણ છે. “મનો રો' (= “મન' શબ્દ રચના અર્થમાં છે). “મન” માંથી અનુબધુ “” છોડી દેતાં “મમ્' બને છે, જે ધાતુ છે; અને ” એ દ્વિતીયા વિભક્તિનું એકવચન પણ છે. મૂ’ શબ્દ ધાતુ છે અને “' શબ્દ પ્રાતિપાદિક (= નામ ) પણ છે. “યત પ્રયત્ને ( = “જતી' પ્રયત્ન કરવાના અર્થમાં છે), “વતી' માંથી અનુબન્ધ ને લોપ કરવાથી પ્રાપ્ત “ ' ધાતુ છે. અને “વત' એ સર્વનામ પણ છે. આમ અહી પરિંગણન, પ્રસિદ્ધિ, રૂપ અને માત્રા સમાન હોવાથી ધટ, ભૂ, યત શબ્દરૂપ અવાતુ પછી પણ તિરફ પ્રત્યય લાગવાની આપત્તિ આવે છે. 221. શિયાવરનો ધાતુતિ ચેત , “મવતિ “તિષ્ઠતિ’ રૂલ્યાવીનામધાતુર્વ જ્ઞાતિ, अतश्चानर्थकः पाठः । उभयं तर्हि धातुलक्षणं-पाठः क्रियावचनता चेतिन भवितुमर्हति । तदपि हि व्यस्तं वा लक्षणं समस्तं वा ? व्यस्तपक्षे प्रत्येकमभिहिते दोषस्तदवस्थ एव । समस्तपक्षेऽपि भवत्यादौ क्रियावचनत्वस्य द्वितीयस्य लक्षणस्य चाभावादधातुत्वमेव स्यादिति । एवं धातोः प्रकृतेरनिर्णीतत्वात् कुतः परे तिङश्च कृतश्च प्रत्यया उत्पद्येरन् । 221જે તમે વૈયાકરણે ધાતુ ક્રિયાવાચક છે' એવું ધાતુનું લક્ષાણુ કરશે તે જે ક્રિયાવાચક નથી તે “મતિ” “તિzતિ' વગેરે શબ્દો ધાતુપણું પ્રાપ્ત નહિ કરે, અને પરિણામે પાઠ ( = પરિગણન) અનર્થક બનશે. પરિગણુન અને ક્રિયાવચનતા બને ધાતુલક્ષણ છે એમ જે તમે વયાકરણે કહે તો અમે કહીએ છીએ કે તેમ હોવું ઘટતું નથી, તેમ માનીએ તો પણ પ્રશ્ન ઊઠે છે કે તે બન્ને જુદાં જુદાં ધાતુલક્ષણો છે કે બન્ને સાથે મળી એક ધાતુલક્ષણ છે ? તે બન્ને અલગ અલગ ધાતુલક્ષણ છે એમ માનતાં પ્રત્યેકને ધાતુલક્ષણ ગણતાં જે દોષ આવતા અમે દર્શાવ્યા છે તે તેમના તેમ રહે છે. બને સાથે મળી ધાતુલક્ષણ છે એ પક્ષ સ્વીકારતાં પણ “મવાર’ વગેરેમાં દિયાવાચકતા રૂ૫ બીજા લક્ષણને અભાવ હોઈ તેઓમાં ધાતપણ પ્રાપ્ત નહિ થાય. આમ ધાતુની પ્રકૃતિ અનિષ્ણુત હોવાથી શેની પછી તિરૂ અને જ પ્રત્યય લાગે ? 222. વિશ્વ વન તિહુકાયા: વાટાઘTTધયો, ન તવનાઃ | अनुक्तेषु च कालादिषु तत्पूर्वकं 'वर्तमाने लट', 'भविष्यति लट्,' 'भूते लुङ्' इति नियमनिरूपणमशक्यम् । उच्यतां तर्हि तिभिः कालादय इति चेन्न, भाष्यविरोधात् । उक्तं हि भगवता भाष्यकारेण 'भूते धात्वर्थः' इति । न च धात्वर्थेनैव घात्वयों व्यवस्थापयितुं शक्यते । लिङादयश्च सुतरामनधिगम्यमानविषयाः । ते हि विध्यादावथै विधीयन्ते। स च विधिरूपोऽर्थः स्वरूपतश्चीपाघितश्च न शक्यो निणेतुमिति । 222. વળી, કેટલાક વિરુ પ્રત્યય કાલ વગેરેની ઉપાધિઓ છે, કાલ વગેરેના વાચક નથી. તિક પ્રત્યયથી કાલ આદિ અવાચ્ય હોવાથી, તિ, પ્રત્યયોને કાલ આદિ પૂર્વક જણાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy