SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતુનું સ્વરૂપ અનિણત છે દ્વારા.” જેમકે, બ્રમ્ એ સામાન્ય-વિશેષયુકત લક્ષણ છે [પરંતુ ધાતુની પછી પ્રત્યય આવે છે એ સામાન્ય લક્ષણ છે. ] આમ જે ધાતુની પૂર્વનું પદ કર્મવિભકિતમાં હોય તે ધાતુને અ_પ્રત્યય લાગે છે'—આ સામાન્ય-વિશેનયુકત લક્ષણ છે. આ સામાન્ય-વિશેષયુકત લક્ષણ દ્વારા કુંભકાર, નગરકાર, વગેરે ગોદ કાંબલદ વગેરે ઘણુ શબ્દો કલેશ વિના જ સમજાવાશે એમ અમે કહ્યું છે “પ્રકૃતિ વગેરે વિભાગની કલ્પના દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં જે કહેવું જોઈએ તે પહેલાં જ અમે સવિસ્તર કહી દીધું છે. સામાન્ય વિશેષયુકત લક્ષણ દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં અમે અત્યારે નિરૂપણ કરીએ છીએ. _219. તfપ વ્યવસ્થિત ક્ષ = દશ્યતે | તથા દિ–ધતો ઘરે प्रत्यया भवन्तीति लक्षणं कुर्वता वक्तव्यं कः पुनरय धातुर्नामेति । ननु 'भूवादयो વાતવ:' રૂક્યુમેવ તસ્વરૂપમ્ | વન રાઠ્ઠા: યાવિત પરિપાટા ઉતારૂં धातुसंज्ञया लक्ष्यन्ते । तेभ्यः परे तिङः कृतश्च प्रत्यया भवन्तीति । 219. અમે વૈયાકરણને કહીએ છીએ કે તે લક્ષણ પણ વ્યવસ્થિત દેખાતું નથી, જેમકે ધાતુની પછી પ્રત્યયે આવે છે એમ સામાન્ય લક્ષણ કરતી વખતે તમારે જણાવવું જોઈએ કે આ ધાતુ વળી શું છે ? તમે કહેશે કે “મુવાકયો વાતવઃ' (ભૂ વગેરે ધાતુઓ છે) એ સત્રમાં ધાતુનું સ્વરૂપ અમે જણાવ્યું છે જ. કેટલાક અમુક શબ્દ કેક અમુક પરિપાટીથી ૫ઠિત છે. તે શબ્દો ધાતુ સંજ્ઞા વડે વ્યાખ્યાત છે-લક્ષિત છે. તેમની પછી સિર અને ફ્રન્ પ્રત્યો આવે છે, એમ અમે કહ્યું છે. 220. सत्यमुक्तमेतत् । किन्त्वेवं पाठे कृतेऽपि न धातुस्वरूपनिर्णय उपवर्णितो भवति । तथा च गण्डतीत्यपि प्राप्नोति, धातोस्तिप्रत्ययविधानात् । 'घट चेष्टायाम्' इति धातुरस्ति च घट इति प्रातिपदिकम् । 'अमो रोगे' इति धातुरनुबन्धत्यागात् 'अम्' इति भवति । अस्ति च द्वितीयाया विभक्तेरेकवचनमिति । भूशब्दो धातुः, अस्ति च भूप्रातिपदिकम् । 'यती प्रयत्ने' इति लुप्तानुबन्धो ‘यत्' इति धातुः, अस्ति च 'यत्' इति सर्वनाम | तत्र पाठप्रसिद्धिरूपमात्राविशेषादधातोरपि घट-भू-यच्छब्दरूपात् परे तिप्रत्यया भवेयुः । 220. અમે તમને વૈયાકરણને કીએ છીએ, કે તમે સાચે જ તેમ કહ્યું છે, પરંતુ પઠ (પરિગણુન) કર્યો હોવા છતાં ધાતુના સ્વરૂપને નિર્ણય કેવી રીતે થાય છે એ વિગતે વર્ણવ્યું નથી. વળી “તિ' પણ પ્રાપ્ત થાય, અર્થાત “Tozતિગત “r” નામ પણ ધાતુ પ્રાપ્ત થાય કારણ કે જેમની પછી તિરુ પ્રત્ય આવે તે ધાતુઓ છે એવું તમારું વિધાન છે. “ઘટ ચેષ્ટાયામ્' ( = ચેષ્ટા કરવાના અર્થમાં “ધર' ધાતુ છે, એમાં “ધટ' ધાતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy