SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયમને મનનું સ્વરૂપ 3.१ 130. अव्यापकं च तत् । व्यापित्वे हि बुद्धीनां योगपधं न निवर्तेत । अस्ति चायं व्यवहार उक्तेऽपि क्वचिद्वचसि कश्चिदाह 'नाहमेतदश्रौषम् , अन्यत्र मे मनोऽभूत' इति । तस्मान्न व्यापकं मनः । प्रतिशरीरमेकं च तत् , अनेकत्वे पुनरपि ज्ञानयोगपद्यानपायात् । क्रियावच्च तत् , निष्क्रियेणेन्द्रियाणामधिष्ठातुमशक्यत्वात् । मूतं च तत् , अमूर्तस्य क्रियानुपपत्तेः । मूर्तत्वे सति नित्यं च तत् , निरवयवत्वादनाश्रितत्वाच्च । मूर्तत्वं त्वनित्यतायामप्रयोजकमिति वक्ष्यामः ।। निरवयवं च तत् , अवयवकल्पनायां प्रमाणाभावात् । वेगवच्च तत् , आशुसञ्चारात्, आशुसञ्चारमन्तरेणोपलब्धिशैघ्रयस्य दृष्टस्यानुपपत्तेः । इन्द्रियसंयोगि च तत् , द्रव्यत्वात् । द्रव्यं च तत् , वेगादिगुणयोगात् , क्रियावत्त्वात् , अनाश्रितत्वाच्च । अचेतनं च तत् , कारणत्वात् ; इतरथा ह्येकत्र शरीरे चेतनद्वयसमावेशादव्यवहारः स्यादिति । तस्मादेवरूपं मनः । सांख्योक्तं तु तस्य रूपमयुक्तमिति तत्प्रक्रियानिषेधादेव व्याख्यातम् । 130. भन अव्या५४ अर्थात् म छ, २९ तने व्या५ भानता ज्ञानानु योगપદ્ય દૂર થતું નથી. કોઈ વાર કોઈકે વાક્ય ઉચ્ચાયું હોય છે ત્યારે કોઈક કહે છે, “મેં સાંભળ્યું નથી, મારું મન બીજે હતું” -– આ પ્રમાણેને આ વ્યવહાર થાય છે. તેથી મન વ્યાપક નથી. પ્રત્યેક શરીરમાં એક એક મન છે. કારણ કે અનેક મન માનતાં વળી પાછું જ્ઞાનેનુ યૌગપદ્ય દૂર ન થાય. મને ક્રિયાવાળું છે કારણ કે નિષ્ક્રિય મન ઈન્દ્રિયોનું અધિષ્ઠાન કરી શકે નહિ અર્થાત ઇન્દ્રિયોને પ્રેરી શકે નહિ. તે મૂત છે કારણ કે અમૂર્તમાં ક્રિયા ઘટતી નથી. મૂર્ત હોવા છતાં તે નિય છે કારણ કે તે નિરવયવ છે અને અનાશ્રિત છે. મૂતપણું અનિત્યતા પુરવાર કરવામાં અપ્રાજક છે એ અમે હવે પછી જણાવીશું. તે નિરવયવ છે કારણ કે તેના અવયવોની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. તે વેગવાળ છે કારણ કે ઝડપી ગતિ વિના જ્ઞાનની જે શીવ્રતા દેખાય છે તે ઘટશે નહિ. તે ઈન્દ્રિયો સાથે સંયેગ પામે છે કારણ કે તે દ્રવ્ય છે. તે દ્રવ્ય છે કારણ કે તે વેગ વગેરે ગુણે ધરાવે છે. દિયાવાન છે અને અનાશ્રિત છે. તે અચેતન છે, કારણ કે તે કારણ છે. જે તે ચેતન હોય તે એક શરીરમાં બે ચેતનાનો સમાવેશ થવાથી વ્યવહારને અભાવ થશે. તેથી મને આવા સ્વરૂપવાળું છે. સાંખે જણવેલું મનનું સ્વરૂપ અયોગ્ય છે એ એમની પ્રક્રિયાના નિષેધ દ્વારા જ અમે સમજાવ્યું છે. 131. अन्यान्यपि स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नाहज्ञानानि आन्तरसुखदुःखेच्छाद्वेषादिविषयग्राहीणि च ज्ञानानि मनसो लिङ्गानि सन्त्येव, तेषां बाह्येन्द्रिय Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy